ત્ઝ્ન વિટ ન સૂન 3 નિ... 5 2.
ન રૂ છિ જ કી ન્પ્નનન કછ
હ જ જુ ડિ
4- લિ સૃષ્નરેવ્વનઃ મેટ્વ્યાસમનીતસર ..
ર કી
ન ક
નીન સરળ ગુજરાતી ભાષાંતર કે
ના” કઝ મતિ *12.
દા માગ રસ્તો-વન તે વિરાસ્પર્વ ર
પ 11
ક! દ
જઃ પ પ
ન્ન ટ
કથમ. ક
“ઝ---ડ---
0.
0
ગ્સ્તુંગાહિત્લ વર્ધક કાર્તાલવ
ઠૈઃભદૃપાસે અમદાવાદ અનૅ વિન્સેસ રટ્રીટ મુંબઇ-૨
0
[
.બિહા અણાડાનતે હ્ઘ્સાહા 1
|
ી
૨૬૨૦૨૦ 6૫૦૯૯૫૦૪૦૦
0.૨૦
“|
ર.
ર -* 1
ની ક્
ન ટશ રૃપિયા રે
નુ
“ઝઝુસ્્ઝુસ્ક્ન્ઝ્જન્ઝુૂ્ઝુૂનટ્ન્ઝુસનસુસન્ઝુરૂ- 5
ત્્ુન્્્હુજ્કસ્્વ્નં
૯૦૭૩૭૩૨૨,
સ'વત ૨૦૧૩ આવૃત્તિ ૩જી
સાપાંતરવ્સા : સ. શાજ્ઞી પવરત વાર્વતીશવર
1 સવ* ૩5 મકાશક સ'સ્થાને સ્વાધીન છે. _]
1500-11-56
-ઝ્ન્ન્ન્------
મુદ્રક અને પ્રકરાક : ત્રિણુવનદાસ ક૦ દંપ્કર,
સસ્નું સાહિત્વ સુદ્સાલય, રાયખડ, અમદાવાદ
૬૧ નળતુ' વનગમન ર ્ફ્ટ્ન્જરવઃ
દર્ દમય'તીનો ત્યાગ ... ર હ વરે
૬૩ દમય'તીતી દુદ્શા ,.. ર રૂ. ૧ેર૪
દ૪ દમય'તીને વિવાપ જ નનન ૧૨૬
૬૫ દમય'તી ચેદીરાજને ત્યાં રેન **- ૧૩૨
૬૬ નળ અને કર્કોટક્નો સ“વાદ ... *** ૧૩૫
૬ નળરાજાનતે। ચુમવાસ અને વિલાપ *** ૧૩
૬૮ દમય'તી અને સુદેવનેો સવાદ ર્જ
૬૯ દમય'તી પોતાના પિતાને ત્યાં અને
નળરાશ*નની શૈધ .#* જક **૦ ૧૪૦
૩૦ નળરાજાની ભાજા લાગતાં દમય'તીના
સ્વય'વર્ની ફરી ચેતા ... *# ૧૪૨
૭૧ ત્રતુપણું“ અને નળ વિદ્ભ" નગરમાં ... ૧૪૩
૭૨ નળના દેહમાંથી ફલિનુ' નાસવુ” * ૧૪૫
૭૩ જુંડિનપુર્માં વ્હતુપર્ણું ક *-* ૧૪૫૭
૭૪ નળ અને ડેશિનીનો સવાદ *** ૧૪૬
૭૫ બાહુકને બાળકોની ભેટ ... *** ૧૫૦
૭૬ નળ અને દમય'તીનું' (મિલન ... *** ૧૫૨
હ૭ નળ ને ૬મય'તી ભીમરાજાને મળ્યાં
અને ત્રદતુપણુ' રાજનુ” સ્વદેશગમન ... ૧૫૪
૭૮ પુષ્કરતો પરાભવ અને નળને રાન્યપ્રાત્તિ ૧૫૫
૭ ખૃઠ્દશ્રનુ' ગમન ... હ * ૧૫૬
તરાપ્વે
7૦ અજી સંબધી રૈકાદૂગાર ... *** ૧૫૮
૮૧ નારદ અને યુધિદિર્નેદ સ'વાદ --* ૧૫૯
૮૨ પુલમ્મો કરેલું તીય'વણુધન ... - ... ૧૬૦
૮૩ વિશેષ તીયવણુ'ન ... હ ન ૧૬૬
૮૪ તીય'વણુષન (ચાલુ) મે ૧૭૪
૮૫ તીથ'વર્ણ્ન ( સાલુ) જ કક વેટર
૮૬ ધૌમ્યતે યુધિદિરનુ' નિવેદન - ૧૮૬
૮૭ ધ્ોમ્યે કરેલુ” તાથ“વણુ'ત--પૂવ'નાં તીથી ૧૮૭
૮૮ દક્ષિણના તી્ધો ... ... ... ૧૮૮
૮૯ પશ્ચિમના તોર્થા ... *-* ૧૯૦
૬૦ ઉત્તર દિશાનાં તોષ કજ ૨** ૧૯૦
૯૫ લે'મશ અને યુપિષિર્તો સ'વાદ * ૧૯૨
૯૨. યુધિછિરતી તોથ'યાત્રાની તૈયારી *-- ૧૯૩
૩ પાંડવોનુ'યાત્રાગમન ... ૨૦૦ ૧૯૪
૯૪ પમે' જય અને પાપે ક્ષય **- ૧૯૫
૯પ યુધિષ્રિની તીય'યાત્રા ને ગગના યસનુ” વણુષન્ ૧૯૬
૯૬ તીર્યયાસ્ા-ખત્રસ્ત્યનુ' ઉપાખ્યાન - ૧૯૮
૯૭ લોષામુદાનાં લમ ... ન --* ૧૯૯
લટ
૯૬
૧૦૦
૧૦૧
૧૦૨
૧૦૩
૧૦૪
૧૦૫
૧૦૬
૧૦૭
૧૦૮
૧૮૯
૧૧૦
૧૧૧
૧૨૨
૧૧૩
૧૧૪
૧૧૫
૧૧1૬
૧૧૭
૧૧૮
૧૧૯
૧૨૦
૧૨૧
૧૨૨
૧૨૩
૧૨૪
૧૨૫
૧૨૬
૧ર૭
૧૨૮
૧૨૯
૧૩૦
૧૩૧
૧૩૨
૧૩૩
૧૬૩૪
જગ્પ
૧૩૬
૧૩૭
૧૩૮
૧૩૯
અગર્ત્યનુ' ધન મેળવવા જવું ** ૨૦૦
પરશુરામના તેજની હાનિ **૦ ૨૦૧
વજનિર્સાણુ ફે ૪-૦ ર૦૪
વૃત્રવધ *.. ફકટ સે *-- ૨૦૬
કાક્ેય રૈત્યાનાં કાળાં કમ તથા વિષ્ણુની સ્તુતિ ૨૦૪
અગરત્યનુ' માહાત્મ્ય નકો નનન ટ્બ્ટ
વિ'્યને અગસત્યે વધત રકમો ન ૨૦૯
અગસ્ત્યે સમુદ્રપાન કયુ” ક -*- ૨3૦
સગરની સ'તતિનું કથન ટ... *** ૨૧૧
સગરના સાઠ હજાર પુત્રો બળી ગયા ... ૨૧૨
ભગીરથનેો પ્રયત્ત ... ટ *ન્* ૨૧૫
ગ'ગાતુ” પૃથ્વી ઉપર ભઊેતરવુ* ... "૦ ૨૧૬
ત્રડસ્યગ'ગનુ' ઉપાખ્યાન *૦૦ ર૨૧૭
ત્રડસ્યઝગનેો મોહ *»** *** રૅર૦
ત્રડસ્યશ્ન ગને. પિતાને ઉત્તર -* ર૨૧
વેશ્યાઓ સાથે ત્રડસ્યશગતું પ્રયાણુ ... રરર
વૈતરણી અને વેદીનુ' માહાત્મ્ય -*૨ ર૨૪
પરશુરામના ચરિત્રિતા આરભ *** ર્ર્પ્
પરશુરામચરિત્ર અને જમદગિનો વધ ... ૨૨૪
પરશુરામે કરેલો ક્ષત્રિયાનો સ'હાર્ ... ૨૨૯
પ્રભાસમાં પાંડવોને રામ તથા કૃષ્ણના મેળાપ ૨૩૦
બલરામનાં વચનો ... કકે *** ૨૩૧
સાત્યકિતુ' ભાયણુ ... કક ૦૮૯ રેરર્
ગયરાશ્નના યસ્તુ” વર્ણન ... "૦૦ ૨૩૪
ચ્ય્વનનુ' આખ્યાન ... કિક * ૨૩૬
ચ્યવન મુનિને નવયોવન * ર૩૪
શર્યાતિના યસ ... * ૨૩૮
અશ્ચિનીકૃમારોતે સોમપ્રામિ * ૨૩૯
માંધાતાનુ' ચરિત્ર ... * ૨૪૧
જતુનુ' આખ્યાન ... મહેક *૦ક ૨.૪૩
સોમકને સે। પુત્રોની પ્રાપ્તિ ને પાપતુ ફળ ૨૪૪
પવિત્ર સ્થાનાતુ' વયુન ક * ૨૪૫
તીથ'નિદેષશ તયા બાજ અને હોલાનું આખ્યાન ૨૪૬
ઉશીનર્ના ધૈયની કસોટી
જડે ** ૨૪૭
અષ્ઠાવક્રનું' આખ્યાન * ૨૪૯
જનકને ત્યાં "સવાદ ... કકક, * ૨૫1
બ'દીનેદ પરાભવ ... જિ * ૨૫૪
યવક્રોનનુ' આખ્યાન ... ક ** ૨૬૧
યવક્ોતને! વિનાશ ... ન *** ૨$૪
ભરદ્દાજનો શાપ તથા અગિપ્રવેરા -* ર૬૫
શભ્યો વધ તથા સદતુ' સુન: સજીવન થવું ર૬૬
પાંડવોાતુ કૈવાસ તરફ પ્રયાષુ * ર્$૭
૧૪૦ પાંડવેનું ગધમાદન તરફ પ્રયાણુ *૦૦ ર૬૮
૧૪૫ યુધિદિરના ઉદ્માર *** ... -.. ૨$૯
૧૪૨ નરકાસુરતે! વલ તથા વરાઠનુ” ચરિત્ર *** ૨૭૧
૧૪૩ ભયકર વૃદિ અને તાકાત ... *.- રછ૪
૧૪૪ દ્રાપદીને મૂર્ઠા અને ઘટાત્કચતુ' આવવુ... ૨૭૫
૧૪૫ ખદરિકાશ્રમતી યાત્રા... ટ... *૦* ૨૩૬
૧૪૬ ભીમને હનુમાનનો મેળાપ ... - રણ૮
૧૪૭ ભીમ અતે ઘનુમાતતેો સ'વાદ,.. નક ૨૮3
૧૪૮ હનુમાને કહેલી રામકથા ... * ર૮૪
૧૪૯ ચાર્ યુગેતું' વણુ'ન... *** રપ
૧૫૦ હનુમાનનું પૂવ'રૂપ *.* હે * ર૮છ
૧૫૧ ભીમને વરદાન ... કક * ૨૯૦
૧૫૨ ભીમે સૌગ'ધિક વન દીઠુ' ... ... ૨૯૧
૧૫૩ કૃખેરતુ' સરોવર ક * જેલર
૧૫૪ ભીમે રાક્ષસોનો પરાજય કરીને કળા લીધાં ર્લ્ર્
૧૫૫ પાંડવો ભીમને મળ્યા ન ** ૨૯૪
૧૫૬ પાંડવો નરનારાયણુતે આશ્રમે .... ... ચ્૯૫
જટાણુર્વધષર્ય
૧૫૭ જટાસુર્નાો વધ ... કર્ક ન ર૯૬
થશયુરૂષર્ય
૧૫૮ ગધમાદનનુ' વણુંત .. *** 3૦૦
૧૫૯; આછ્ેણુ અને યુધિકિરિતો માવા -,.- 3૦૪
૧૬૦ ભીમતુ પરાફમ ... ક *** 3૩૦૫
૧૬૧ પાંડવોને કૅબેરનાં દશષ્ન .-. *-* ૩૦૮
૬૬૨ કુખેરનાં વચને - ૩૫૧
૧૬૩ મેરુ પવતનાં દશ'ત ... જ * 3૧૩
૧૬૪ સ્વમ'માંથી અજા'તનું' આગમન *૦* ૩૧૪
સિતાલરનપુર્ર્ે
૧૬૫ અછતનો સમામમ... ક * ૩૧૬
૧૬૬ ઇલ્નુ આગમન ક ૦૦૦ ૧૪
૧૬૭ યુધિદિર્ અને અળુ'નતે સ'વાદ *** ૩૧૪
૧૬૯૮ લેકપાક્ષોનાં અસ્રોની પ્રાપ્તિતું' વણુ'ન ... ૩૨૦
૧૬૯ નિવાતકવચે। સાથે યુદ્ધારભ *** ૩૨૩
૧૭૦ તુમુલ યુદ્ધ ... ક“ ક ફર્મ
૧૭૧ માયાવી યુદ્ધ મ્ય ક *-* ૩૨૬
૧૭૨ નિવાતકત્રચેતો। સ'હાર્ ** ૦.* ૩ર્છ
૧૭૩ હિર્ષ્યપુરતા દૈત્યાતા વધ ... *** ૩ર
૧૭૪ અસ્રદશ'તનો સ'ડેત .-. કેક --* ૩૩૨
૧૭૫ દ્વ્યિ અસરોના દાનને સમાર --- 3૩૩૩
બઆગમર્યર્વ
૧૭૬ પાંડવોનુ' ગધમાદ્નથી પ્રયાણુ ... ગ સફ
૧૭૭ ફ્રી દૈતુ્વતમાં આગમન ટ... “** ૩૬
૧૭૮ ભીમને અજગરે ગળ્યો ... ... * ૩3
૧૭૯ ભીમસેન અને અજગરનતો સવાદ તથા નિ
યુધિદિરનુ” ત્યાં આવવુ” ... .** ૩૩૯
૧૮૦ અજગર અતે યુધિકિર વચ્ચે સવાદ ... ૩૪૧
૧૮૧ ભોમતે! છુટકારો... ટર «૦ ૩૪૪
સાર્યરેયતમા્વાપર્ય
૧૮૨ વર્ષા અને શરદત્રડતુનુ' વણુ“ન .. *.* 3૪૭
૧૮૩ પાંડવેતી પાસે થાકૃષ્ણુ તથા માક” કહયુ
આગમન... કલ *-ક ૩૪૮
૧૮૪ છાહાણુતુ* સાહાભ્ય *-- *** * ૩૫૩
૧૮૫ અત્રિની કથા ... ... *** ક... ૩૫૪
૧૮૬ તાક્ષ્ય' અતે સરસ્વતીનો સ વાદ-દાન-
માહાત્મ્ય ,#,. ... ૦૦૦ * ૩પદૃ
૧૮૭ મભ્યોપાખ્યાન .. ... --- ૩૫૮
૧૮૮ યુમરવણુ'ન અતે માક'ડેયને માયાદશ'ત . --* ૩૬૦
૧૮૯ વિષ્ણુએ પોતાનુ સ્વરૂપ કહ્યું .. * ૩૬૬
૧૯૦ કલિયુગમાં લોકોની સ્થિતિ ... **૦ હરર
૧૯૧ યુધિછિરને ઉપદેશ .... ... - ૩ર
૧૯૨ મઝૂકનું ઉપાખ્યાન ,.. સ *«૦ ૩૭૪
૧૯૩ ઇંદ્ર અતે બકતો સવાદ જેન *** 3૪૮
૧૯૪ ક્ષત્રિયતું માહાત્મ્ય-શિબિચસ્ત્ર *** 3૮૦
૧૯૫ યમાતિનું ચર્ત્રિ ... ... ... ૩૮૧
૧૯૬ વૃષદભ'નું દાતાપણુ' . ક ૦૪૫૩૪૧
૧૯૭ શિખ્િરાજાની પરંક્ષ પ. “૪4૩૪૨
૧૯૮ ક્ષત્રિયમાહાત્મ્મ અને શિબિગસિત્ર * ૩૮૪
૧૯૯ ઈંદ્ઘુન્નતું આખ્યાન ... કક * ૩૮5
ર૬૦ દાનનું માહાત્મ્ય ૨ છ
૨૦૧ ધુ'ુમારતું આખ્યાત-ઉત્તકતે વરપ્રાસિ . ** ૩૪
૨૦૨ ઉત્ત'કતો ખૃહદશ્વતે ઉપદેશ ... રહ્પ
૨૦૩ મધુકેટભનું દત્તાંત ** “*_ ... ૩હછ
૨૦૪ ધુધુ રૈત્યતો વધ * 3૯૮
ર૦૫ પતિત્રતાનુ માહાત્મ્ય *૦* %૦૦
૨૦૬ પતિત્રતાનુ” આખ્યાન-ડીશિકની, કથા ,.. ૪૦૧
ર૦ બ્રાહ્મણુ અને વ્યાધતો સ'વા૬ *- ૪% ૪૦૪
૨૦૮ ઇવહિસાનું નિરૂપણુ * ૪૦૮
૨૦૯ કમ'કથા ... ક ૧૪
૨૧૦ બહ્મવિદ્ાનો ઉપદેશ... -* ૪3૩
૨૧૧ પ'ચમહાભૂત અને ઇંદિંયનિગ્રહ * ૪૧૪
૨૧૨ ગુણાનુ' વણન * ૪૧૫
૨૧૩ અધ્યાત્મવિચાર - ૧૨૧૬
૨૧૪ ધમ'વ્યાધતાં માતપિતા ૪૦ ૪૧૮
૨૧૫ ધમ વ્યાધતા પૂવજન્મને ૬ત્તાંત *** જર્૦
૨૧૬ પૂવ'જન્મના ચાપનુ ૨ત્તાંત
દ્ર
રે. .ડ૦૨ ૧
ર૧૭ અમ્નિ સબધી કયા ... ... ક... ૪૨૩
૨૧૮ અંગિરાની સંતતિ ... --- ૪૨૪
૨૧૯ રો સ્પ્ત્ય અગ્નિના વશતુ વણુન ૦ જગ્પ્
૨૨૦ બાઉસ્પત્ય અમિતા વ'રનુ' વણુષ્ત-
-પાંચજન્યની સૃષ્ટિ... ... ક... ૪૨૬
૨૨૧ બાહસ્પત્ય અકિના વ'શનુ” વણુ'ન ( ચાલુ ) ૪૨૪
૩રર અંમવ'શનુ' વણુ'ત *** ર * ૪૨૯
ર૨૩ કાતિેયની જન્મકયા અને કેશી દૈયનેઇ
પરાજ્ય જ પ -** ૪૩૦
૨૨૪ દેવસેનાતો સ્વામી ... *** ૪૩૧
સમ્પ સ્તાડાથી ફાતિપિષની ઉત્તિ .. «૮ ૪૩૩
૨૦૬ મકી કથા કર *** ૧૪૩3૫
૨2૪ રક'નુ' ઇદ સાથે યુદ -** ૪૩
૨૮ રા પાષદો .., જ *** ૪૩
ન૨૪ ર8૪૬ દેવસેનાના પતિ યયા -** ૪૩૮
૩૩૦ રની માતાએ તથા સ્ક'દપ્ડો સખુ ૪૧
૨૩31૫ સ્કદે મહિયાસુરતે માર્યો .,.. ૨%. ૪૪૩
સ્ડર ર૬૬નાં નામો-કાતિ'ડેયસતોત્ર ,.. ૦૦ ૪૪૮
દ્રૌવદ્રી-તત્યમામા-સવાર્યર્વ
૨૩૩ પત્તિને વશ કરવાને દીપદીએ કરેલો
મહામ ... .., ... ... ૪૫૦
૨૩૪ દ્રૌપદીના સત્યમામાને ઉપરેસ ... *-* ૪૫૩
23૫ સલનામાગે કરે” દીપદીનુ' ચાંત્તન
અને મીરૃખ્નુ ગવાખુ *** ૪૫૪
ઘાયવાત્રાયરે
૨૩૧ પુતરાષ્કનો પાંધ્યો માટે ખેદ ... *** ૪૫૫
૨૩૦ સાૃનતિનો દુર્યાાનતે દૂ 3ડદેસ ર૦૦ “૪૫9
સમદ પેદપાકા વરે અંગના જ **૦ ૪૫૮
4૫૪ પૂ'પાષ્ટ્રની માતા અને દ્યોપનનું' દૈતવન
૧ કુ ન ૦૦૦ *** “૪૫4૪
૨૪૨ દેન તપા ગપ રાજના ગેનિયતો ૬ ૮5૦
«7૬ મ પેગ વૃદ્પ્ાંયી પખ્યુને બમાશો *** “૪52
*૪ દૃષેપન ખ.દિન” પડ ૫૩૫ નને
*-મનેદ વનડે ૦૨ ર “મ (૬3 /
૧૪૩ વહા પડઈએ રસ કને જ
શનના તટ ... ૦૦૦ ૪1
૧૪૬ ખન કપ્સ કયે વડ 83
4₹૧ “કેડ ૨૨ શ4"4 :#* ૨૦ ૪ર
*૬5 ડૃષ્ટસ્યનેા પ્ રુમ . ક *૦ #3૮
૧૪૯» દૃુુંજય બને *#*દૃતા 4૬૬ .., ૦૦ ૮1૬
૨૪૮ દુર્યોધને યુદ્ધ ત્તાંત કલો
ક **૦ ૪ઈ૦
૨૪૪૯ દુયીધતતેો! મરણુ માટે નિયુય .... ... ૪૭૧
૨૫૦ ડષુનો દુર્યોધનને ઉપદેશ ટ... *૦- ૪
૨૫૧ દુર્યૌધતનુ' દાતવલોકમાં ગમન .... .:. ૪૭૩
રપર્ દુર્યોધનને હસિતિનાડુરમાં પ્રવેશ... ૭4
૨૫૩ દિગ્વિજય માટે કણુ'નુ* પ્રયાણુ,,. “૪55
૨૫૪ ડળુનો દિગ્તજવ ... ર **« ૭૮
૨૫૫ દુર્યોધનના વૈષ્યુવયસુતો આરભ .૨* ૪૮૦
૨૫૬ દુર્યોધનને! વૈષ્ય્વયસુ... કક ર૦ જપે
૨૫૭ અળ્ુ'તના વધ માટે ડણુ'તી પ્રતિશા .-.* ૪૮૨
મૃમત્તન્ોર્મવપર્ષ
૨૫૮ મૃગેોનો પ્રા્થનાષી પાંડવોતેો કામ્યકે
વતમાં પ્રવેશ *** કદે ૧૦૬ જેટ
ત્રીજ્તિખિજ્પર્ય
ર૫૯ વ્યાસે કડેલી દાતની દુષ્કરતા ,.. *** ૪પ
૨૬૦ શુદ્ગાસનો દાનધમ' ... પ **૦ ઇર
ર૬૧ સ્વગ'તા ચુણુદેોવ ... *«* ૪
દ્રૌપરીદળપ
૨૬૨ દુર્વાસાઞ દુર્યોધનને આપેલુ” વર્દાત ... ૪#૧
૨૬૩ દુર્વાસા પલાયન થઈ ગયા *.* "* ૪૯૨
૨૬૪ જયક્થે દ્રાપદી ઉપર મોહિત યઈને દૂત
ગમોકભો. .... ... ..* કઇ ફે
૨૬૫ ક્ેટિકાસ્યના કૈષ્દીને પ્રશ્નો .... ૦. ૪૬૫
૨1$ દીપદીનાં વચન ... જ **» ટા
ર૬૪ જયદ્રય અને મૈપરીનો સવાદ ... ર૪૦
૨૬૮ જયદઘે કરેબુ' દપપદીનુ' હરખ ... ક 6૮
૨1૬૯ પાંડવોાગએે જવયદયનો પીટ પક કો ફમ: મેઇ
૨૩૦ દ્ીપરીઞે «વશ્ધને પાંડવોની એળખ આપી પનર
૨9૫ «૪યદપના સેન્યનો. સહાર અને «મદ્ય
પલાવનત ... ૨૦૦ ૦૦ કાક. ઇઝ
નિ
સયદ્ર્ધનિમોઘનપર્ષ
ર્કર્ જવશષને॥ ૧ટકારે અને વેન!” તપ ૦૦ પર્દડ
નિ
સમોવાણવાનવરે
રેણડ વુપિજરરતો મોક વને પ્રમ ... *** પંડ”
ક્'8૮ ગમ ને રાખતા ક#નન્્મનો કપા * ૫3
«૩4 નપ શનો «નમક તવા રાતે
નચદનરધર્યમ જ ક ** ૧31
«3૬ દર્ મ ઉની . પિ કે ૦૦ ૧૬2
૬*૩? સ્ંદુખને; વ્ન્પ$૬ડ ... ૦૫
* ૩૮ નગરીને નપ્દ બને ૦. પ્હાખુ * ૧?
ટેશ્ટ માને 3૧૦ ૬૨૧૫૨ મ મકે- 0:
૨૮૦ રામ અતે સુમ્રીવતો મેળાપ, વાલિવધ અને
ત્રિજયાએ સીતાને આપેલું સાંતન ..-
૨૮૧ રાવણુ અતે સીતાતો સ'વાદ ... ક
પર્૧
પરપ
૨૮૨ હનુમાને સીતાની શોધ કરી આવવું *** પર૬
૨૮૩ સેતુબ'ધન અતે રામની લ'કા ઉપર્ ચઢાઈ... પરહ
૨૮૪ અ'ગદની શિષ્તા અતે લ'કામાં પ્રવેશ ... પડર
૨૮૫ રામરાવણુ આદિતું દ્યુદ્ ..- ..- ૫૩૪
૨૯૬ મુ"સકણુ રણૂમેદાને-વાતરોનું તથા
રાક્ષસોનું યુદ્ધ ૦૦ કો *-- ૫૩૪
૨૯૭ કુ'મકણુ આદિતા વધ ક ૦૨ પ૩
૨૮૮ ઇંદરજિત સાથેના યુદ્ધમાં શમલક્ષમણુનું
પતત કકક ૦૦૦ ૯૦૦ મ** પૃડુછ
૨૮૯૪ ઇદ્રજિતના વધ ... -.* ૦-* ૫૩૮
૨૯૦ રાવણુનેા વધ ટર ક *ન- પ૪૦
ર્હ્૧ સીતાશુહ્િ અતે રામનો શજ્યાભિેક *૦* પંષ્ર્
મહર માઈ'ડેયે કરેલું યુધાકિરનું આશ્રાસત ... ૫૪૫
સિત્રવામાહાજ્યરમ
૨૯૩ સાવિત્રીચસ્ત્રિનસાવિત્રીના જન્મે ** ૫૪૬
૨૯૪ સાવત્રીએ પતિ પસ'દ કર્યો ... ... ૫૪૮
૨૯૫ સાવિત્રીતાં લમ .... -... --. ૫૪૯
૨૯૬ સાવિત્રીતું વત અને પતિ સાથે વતગમન ૫૫૧
૨૯૭ સસનાનતું મૃત્યુ તેમન યમ તયા
સાવિત્રીના સવાદ .... ... ...
ર૯૮ સત્યવાન માતપિતાને મળ્યો .... ...
પ૫પપર
પપટ
ષ્ઠ
ર૯૯ ઘૂમત્સેનને રાક્યપ્રાપિ
કુર ાફરળવર્ષ
૩૦૦ સૂય અને કણુ'ના સવાદ ...
૩૦૧ સૂર્યને કેણુ'ના વધુ ઉપદેશ
૩૦૨ સૂય અને કણષતો સ'વાદ ...
૩૦૩ કુતિભોજનેો કુ'તીને ઉપદેશ ...
૩૦૪ કુ'તીએ કરેલી દ્િજની પરિચર્યા
*** પંદર
*** પકર્
ન્ન પદ્૩
-- પ૪
** સ્્પૃદ્પ્
૦૦૦ પદક
૩૦૫ કુ'તીએ કરેલી સેવા અને તેતે મ“ત્રપ્રાપ્તિ ... ૫૬૮
૩૦૬ કીએ કરેલું સૂયષતું આવાહન
૩૦૭ સૂર્ય અને ઝુ'તીનેો સમાગમ ...
૩૦૮ કે'તીથી કણુખની ઉત્પત્તિ અને વેના
પરિત્યાત્ર ...
૩૦૯ રાષાએ ડેણુંતે ચ્રાતાતે કર્યા અને તત
ગ્રેટ થયો સ ટ
૩૧૦ કણે ઇદ્રને કવચ તથા કેવળ આપ્યાં
૩૧૧ મૃગની શેધ _ ... મુક
૩૧૨ નમુલ વગેરૅન્પષ્ધા *.... પિક
૨૧૩ યક્ષના પ્રશ્નો અને યુધિષિરના ઉત્તરા
૩૧૪ નકુલાદ્તિં સજન થવું અને ધમે'
વરધન આપવાં .,.. ...
૩૧૫ અગાતવાસની ત્તેયારી ભક
વતપવ'નો મહિમા અને દાનને! વિધિ
વનપવ'નાં જૃત્તાતો *** ૦
૪-વિરટ્યર્ે
અપ્યાય વિષય
પાંરવળેશષર્ષે
૧ અત્તાતવાસ માટે યુધિષિરાદિની મત્રસૂ। ...
દે
૫૯૯
ર અન્નાતવ,સ વિરે વિચા*ખણા (ચાલુ) ... ૬૦૧
૩ અત્તાતવાસ સ'બ'વી વધુ મ'ત્રણુ। *૦* બ્ર
૪ ધોમ્યમુનિતા ઉપદેશ કક *- ૬૦૪ [ ૧૫ ફીચક અને સુદેપ્સાનાં યુક્તિ
પૃ પાંડવાએ વિરાટનમર પાસે જઈ ને રમી
જૃક્ષ પર શસ્ત્રો મૂડ્યાં કટ *-- ૬૦૪
૬ દૂર્ગોસ્તવન ... ત *-- ૧૪
૭ વિર્ાથરાજને ત્યાં યુષિષિરતો પ્રવેશ ન ૬૧૦
૮ ભીમસેતને પ્રવેરા ... ક **- ફ1ર્
૯ ટ્વોપદીને પ્રવેશ ...
- ૬૧૩
૧૦ સઠદેવતો પ્રવેશ *-- *૦૦ *-* દૂયૂપ્
૧૧ અનને પ્રવેશા ... નિ *-- ૬૧૬
જર્ નકુલને પ્રવેસ દે કુ -** ૬૧૭
અધ્યાય વિષય
સમવયાળત્પર્વ
૩ છ્મૂતતે વધ મ મક
જીચવવધપર્ષ
૧૪ કામાંધ કીચક અતે કૃષ્ણાતે। સ'વાદ
૧૬ દ્રૌપદીના પરાભત્ર ... ...
૧૭ ક્વૈપદી શીમની પાકશાળામાં ...
૧૮-ફ્રપેદીનો 'યુધિદિરિ' સબધો વિલાપ
૧૯ કૈપદીનો શીમાદિક સબ'ધમાં વિલાપ
૨૦ ક્વૈપદીતો આત્મવિલાપ ક
૨૧ ભીમે કરેલું દ્વોપડીનું સ્તંત્વન ...
ર્ર જીચકવધ ... કેન કકક
૨૩ કીચકના સાઈ ઓને વધ
૨૪ ક્વૈપદી નગરમાં આવી કહ
*૦* પૃદ્હ
*** પ૪૭૦
*૦૦ પછર
**# પુંછડુ
*** પછ
*** પૂંછ
*૦૦ પછ
*«# ૫૮૦
*-- પ1
*** પ૩
*** પહ
*** પ૪
છ
**- $૧૮
*** ર૦
* ૬3૩
*** ૬ર૪
*#૦ ર્ફરછુ
*- 3૨૮
*#* દર€
* ૩૨
૦૦૦ 3૩૩
-** 8૩૬
૦૦૦ ૬૪૧
"૦૦ ઉ૪ર્
હૂ
_મોદળપવ
સ્પ ગુપ્ન દૂતો દુયોધન પાસે પાછા આશ્યા ...
૬૪૮
૨૬ કણું તથા દુ શાસનનાં વાડે! ... ** ઉપ
૨૪ દ્રોણાચાયના વચન ... નન ન ૪૬
૨૮ ભીષ્મનું ભાપણુ ... કમ * ૬૪૪
૨૯ કૃપાચાય'નાં વચનો ... ન $૪૮
૩૦ ત્રિમત'શજે વિરાટની દક્ષિણુ દિશાની
ગાયોનું કરેલુ હરણુ *-૦ ૬૪૯
૭1 વિરાટરાજનો રણુઉવોગ ... *** $૫૧
૩૨ વિરાટરાજ અને સુશર્માનું યુદ્ધ *-* $પર્
૩૩ શીમસેને વિરાટરાજતે છોડાવ્યો - ૬૫૪
૩૪ વિરાટની ફૃતનુતા અને જયધોપણા ... ૬૫૭
૨૫ કૌરવોએ ઉત્તર તરની ગામોનું હરણુ કયુ” ૬૫૮
૨૬ ઉત્તરની બડાઈ ... જ *-* $પ૯
૩૭ ઉત્તર રણૂક્ેત્ર તરદૂ .. ૬૬૦
૩૮ કૌરવોની સેના નઈ ને ઉત્તર ગભરામો ... ૬૬ર્
2૯ અજુ'નની પ્રરાસા ... મેરે ** ઉપપ
૪૦ અળુ'નતે ઉત્તરને શમોરક્ષ ઉપરથી અસરો
ઉતારવા કજુ* ક 2 *** ૬૬૬
૪૧ ઉત્તરે અસરો ઉતાર્વા* ૨9% ૦૦૦ $$૬
૪૨ ઉત્તરના પ્રશ્નો ક ક *-- 1૬૭
૪૩ અશતુ'નતો ઉત્તર ,.. ૯૦ **- 31૮
૪૪ અજુતતોા પરિચય ... ... ... ૬૬૯
૪૫ ઉત્તર અને અળુ'તનો સવાદ *** 3૭૦
૪૬ અળુ'તતો શ ખનાદ તધા ઉત્પાતેોઈ ... ૬૭૩
૪૭ કણું અને દુરષોવનનાં વચન ,. - ૬૭૪
૪૮ કણુ'તી ખડાઈ ક ટ * ૬૭૬
૪૯ કૃષાયાર્યનું ભાષણુ ...
અશ્રત્યામાનુ ભાવણુ ફમ
* 3૬9૭
નક છટ
૫૧ ભીષ્મે સાંત્વતત ક્યુ” ... જ *-૦ ૬૮૦
પર્ વતવાસનાંવર્ષોતો નિણુ'ય અને વ્યૂહરચતા ... ૬૮૧
પડ અજી'તે ગાયો પાછી વાળા *** 3૮3
પ૪ ડરણૂ પલાયન કરી ગયો ટ... *- ઉ૮૪
પપ અજુ'નનો સપાટો ... કો ક દેટ
પ૬ યુદ્ધ જેવા માટે દેવાદિકોનું આગમન ... ૬૯૦
પ્છ કૃપાચાય' અને અજી'નન વચ્ચે સ'શ્રામ *** ૬૯૧
પ૮ કોણાચાર્ય અને અજી'ન વચ્ચે સબ્રામ ... ૬૯૩
પ૯ અજુ'ત અતે અશ્રત્થામાનું યુદ્ધ **૦ ઉલછ
૬૦ કણું ફરી નકો ... ક *- ૬હ૮
8૧ દુ શાકન આદિ સાથે અજીનતું યુદ્ધ ... ૬૯૯
૬૨ અજા'નતું ધોર યુદ્ધ *-* શ ૭૦૧
કડ અજા'નતું 7 યુદ્ધ
૬૪ ૧વ્યતું પળ” હતુ.
૬૫ દુર્યોધતનો પરાભવ ન
૬૬ પલાયન અતે મૂર્ચ્ધા * “ ...
સિ. [7
૪116 “8
ન્ન
** ૫9૬૭
૬ણ ઉત્તર્નું તગરાગમન ... કકક *૦૦ ૦૯
૬૯ વિરાટનો હર્ષાન્માદ ... ... ... ૪૧૦
૬૯ વિરાશ અને ઉત્તરતો સધદ ... ... ૭૧૪
વૈસહ્વમર્વ
૭૦ પાંડવે પ્રકટ થયા ... કન "૦ ૭પ
હ૧ પાંડવોની ઓળખાપષ્યુ અને ઉત્તરાના
વિવાહનો પ્રસ્તાવ ... 882 **- ૫૧૬
છર્ ઉત્તરાનાં લમ ૨૦૦ ૯૭૦ *૦૦ 3૭3૮
પત્રોની સનુત્રમળિવમ
નજીરાજનું દમય'તીને હોડી જવું ...
શિતિ અને સુહેત્રનો સમાગમ ...
શિબિરાક્નની દેવોએ કરેલી પરીજ્ા
મૃદ્ગવની સ્વ્ગસુખ પ્રત્યે નિ સ્પૃદ્તતા
થમદેકત્તા અને અમવતી ત્તાવિત્રી ...
રાળ ડપ્ડની અપૂવ' તીર્તા
વિરાટસનાર્માં ગુમવેસે પાંડવપ્રવેશુ***
વૃ
2
૩
'
ત મહાતપરવી મુદ્મલનું મહિ દુ્ડોસા જેવાની આકરી પરીક્ષામાં પખ્તુ પાસ થવું
ક
૧9.
ટ
૬
ડૈલરાસપતિ ઝીલવા તતપર્ થતાં ગ'ગાછી ભૂમિ પર પધારે છે ...
૧૩૪
૦૦૦ ૨૧૬
૩૮૦
૦૭૯ ૨૮૨
૪૮૬
૪૪૦
ખષ્ષ્ક્
૬૧૦
પિક
|
|
4
1
,
?
ડુ
[|
રિ
|
12
હ
ફં
5
ર
રઝ
ર
2
ર
ડઝ
૦૦૦,
“તડ
09૯૦૦,
૦૯
ન્ન
ર્ય
રૂ-વન
॥ ચરર્ષિ વુષ્નદેવાયનપ્રળત્ત ॥
શ્રીમદામાસ્ત
પ રી
#્ત્ઝ્ૂવ્ઝઝન્ક લન
ઝને ઝર ત્ઝ્ઝન્્્્ઝ્નન ન્ટ દવ
દ્ક્લ્ક્વ્ઝ કક: ૦૦૦૨૦૪0 ૯૯:
કિં જ્ન્્ન-- જિ
91958041 811 8111011 1૬) ક 1૬ 16
૬૬૬444: દ1દ:#1(#૬દ:દ:દદ:દ
ાકતાાકનતલાકનલાકાનડનાકતકતાઝન૦૦ઝતાકરન્-.-...નાનાા........... નકા ણકતા”. ા.લાજાનનાલ ન બતાનનતાનાાા”યાતાનનાલ,........
2 51231141211111411113214113444211114:77331123112333120312323:
1. નની નાત નનન નન અસ અ આખા આ આખ ખબ આખ આ નન નખ નનન ન...)
મષ્યાય શછો-ઝરજપર્ષ
પાંડવાનું' વનગમન
મૈમળાવરળમ્ | તારાયળ તમત્વ તરં સવ તત્તેસનદ્ ।
જેવી તર્તતીં ચવ તતો ગયકુટ્ીરમેવ્ ૨ ।।
જતારાયણુને, નરોમાં ઉત્તમ એવા નર ભગવાનને અને દેવી સરરેવતીને નમ-
રકાર કરીને 'જય તું કીર્તન આદરીએ.*
સનમેઝચ ૩ર | છત સતતા: પાર્થાડ વ્ોપિતાથ છુરાત્મમિઃ ।।
પાવરઃ સરામાસ્નેસિજરવ દિગવતમ ॥ ૨
જનમેજય બોલ્યાઃ હે ટ્રિજશ્નેઇ ! મહા વેર ઉત્પન્ન કરનારા તે દુછચિત્ત ધૂત-
રાષ્ટ્રપુત્રોખે પૃથાન દનોને આ રીતે ઘૂતમાં હરાવ્યા, તેમતે કાપ કરાવ્યો અને તેમને
કડવાં વચનો સ ભળાવ્યાં. પછી મારા તે કુસ્વશીય પૂવ'પિતામહોએ સું ક્યુ" #૨
એશ્ચય'થી બ્રટ થયેલા, એકાએક દુઃખમાં આવી પડેલા અને ઇૈદ્રના જેવા તેજવાળા
તે પૃથાપુત્રોએ કેવી રીતે વનમાં વિહાર ક્યો ?* મોટી વિપત્તિમાં આવી પડેલા તેમની
સાથે “કાણુ કેણુ ગયું હતું ! તે મઠાત્માખાના આચાર શા હતા ? તેમનાં આહાર
જતા હતા ₹ અને તેમનો નિવાસ ક્યાં હતો ₹* હે ખ્ાક્ષસુશ્રેષ | શઞુનાશી તે શૂર-
વીર મહારમાઓનાં ખાર વષ વનમાં “કેવી રીતે પસાર થયાં ?' સકલ સુ'દરીઓમાં
શ્રેઇ, પતિત્રતા, મહાભાગ્યશાલિની અને સત્તત પ્રિય બોલનારી તે રજ્ષુતી દ્રોપદી-
171 & 11111 ૬ # દ1$1& $15 18
જ ઝૂ ડઝ ડાઇ. ઈઝ
હ '% 5 ડે દડ ક/ ટ ૧ ૧
4 ૨ ડચ સ કે રૈ ૧ દ
& 7
હહ
ક મ 281242221021222222281212021002227:22207222722222727213012772721733777373777
૧૨
શ્રોમહાભારત-વનપર્વ-અરણ્યપવ
એ, પોતે દુઃખને માટે અચોગ્ય છતાં “કેવી રીતે
દારણુ વનવાસ સહન કરી લીધો હે તપોધન !
આ ખધુ' તમે મને વિસ્તારથી કહે।.*'” હે વિપ્ર !
અનગ'લ વીર્ય અને કાંતિવાળા એ પાંડવેતું તે
સવ ચસ્તિ તમારાથી કહેવાતું સાંભળવા હું ઇચ્છું
દુ'; મતે તે વિષે ભારે કુતૂહલ છે.“
ષૈશ'પાયન બોલ્યાઃ ૬રાત્મા ધૃતરાષ્ટ્રપુત્રોએ
પોતાના મ'ત્રીઆની સાથે રહીને આમ પૃથાત'દ-
નોને જુગારમાં છતી લીધા તથા તેમને કોપાવ્યા;
એટ્લે તે શસ્રધારીઓ દ્રોપ્ટીની સાથે વર્ધમાન
નામતા નમર તરક્ જવાના દરવાજેથી નીકળી;
હૃુસ્તિનાપુરમાંથી ખહાર આવી; ઉત્તર તરક્
ચાલ્યા.” તેમના ઇૈદ્રસેન આદિ પદર સેવકે
સવ સ્રીઓને લઈ ને શીદ્ય ગતિવાળા રથીમાં બેસી
તેમતે અતુસરવા લાગ્યા. તેઆ જઈ રહ્યા છે એમ
જ્યારે નગરજનોએ જાણ્યું ત્યારે તેઓ શોકથી
વ્યાકુળ થઈ ગયા અને ભીષ્મ, વિદુર, દ્રોણુ તેમ જ
કૃપાચાર્ય તી વારવાર નિદા કરવા લાગ્યા. પર-
સપર મળીને તેએ બેધડક આ પ્રમાણું બોલવા
લાગ્યા.૫૫#૫૨
નમરજને બોલ્યાઃ હવે આ સારાય કુળતું
“આવી રહ્યું છે, આપણું સૌ રહેવાના નથી અને
આપણાં ઘરબાર ટકવાનાં નથી. કૅમ કે સુબલપુત્ર
શકુનિ, ક્ણું અને દુઃશાસન આદિથી રક્ષણુ પામેલો
પાપી દુર્યોધન આ રાજ્ય ચલાવવા ધારે છે.*૧*
જ્યાં પાપીઓની સહાયવાળા આ દર્ચૌધન રાન્ન્ય
ચલાવવા ઇગ્છે છે, ત્યાં તે કુલ ન હોય, આચાર
ન રાય, ધમ ન હોય અને અથ ન હોય; તો
પછી સુખ ક્યાંથી જ હોય #* દુર્યોધન ચુસ્દ્રેપી
છે, ધ્મહીત છે, અસસપ્રિય છે, ધનલેભી છે,
અભિમાની છે, નીચ છે અને ફૂર સ્વશાવને છે.
ન્યાં દુર્યોધન રાન્ન છે, ત્યો આ આખી પૃથ્વીને
નાશ જ છે. માટે ન્ન્યાં પાંડવો છે, ત્યાં આપણે
સવ પણુ જઈ એ-એ જ સારું છે. કેમ કે તેઓ
દયાછુ છે, ઉદાર મનવાળા છે, ઇંદ્રિયોરૂપી શત્રુઓ
ઉપર જય પામેલા છે, લજ્જાછ છે, કીતિં માન છે
અને ધર્માચારમાં તત્પર છે.“ પ“
વૈશપાયત બોલ્યાઃ આંમ કહીને તેઓ
પાંડવોની પાછળ ચાલ્યા. કુ'તી અને માદ્રીના તે
પુત્રોને મળીને તે સવ પ્રણામપૂવક આ પ્રમાણે
કહેવા લાગ્યા.“ “અમને દુઃખભાગીઓને તજીને
તમે ડયાં નએ છે ? તમારું મંગલ થાએ | તમે
જયાં જશે ત્યાં અમે પણુ પાછળ આવીરું.૨*
દયાહીન શગ્રુઆએ તમને અધર્મ' આચરીને હરાવ્યા
છે, એ સાંભળી અમે સવ અત્યત ઉદ્દેગ પામ્યા
છીએ. તમારી શક્તિમાં રહેવાવાળા, તમારા મિત્ર-
જન સમા અને સદાય તમારા પ્રિય હિતમાં પરા-
યણુ એવા અમને અહી' ત્યજી દેવાને તમે યોગ્ય
નથી. ભૂંડા રાજના આધિપત્યવાળા રાજ્યમાં
અમે સર્વવિનાશ ન પામીએ એમ તમારે ઢરવું
જેઈ એ, હે નરશ્રેછો | સાંભળો, શુભ અને અશ્યુભતા
સહવાસ વડે સસ જે ગુણુદોષે ઉત્પન્ન કરે છે,
તે અમે કહીએ છીઝ્રે.૨૫-૨* પુષ્પાતા સમાગમથી
વસ, જલ, તેલ અને પૃથ્વી સુગધથી મહે કે છે;
તે જ પરમાણું મનુષ્યોમાં પણુ સ'સર્મને લીધે ગુણુ।
આવે છે. મૂરખાઓ સાથેનો સમાગમ એ અજ્ઞાન-
ના નળાના કારણરૂપ છે, ત્યારે સાધુઓને! સમા-
ગમ એ નિતનિત ધર્મં સંપાદન કરવાના કારણુ-
રૂપ છે. તેથી પ્રાજ્ઞ, વૃદ્ધ, સારા સ્વભાવવાળા,
તપસ્વી અને ચાંતિરત એવા સત્પુર્વા સાથે જ
સ'સગમ' કરવે..૨”૨% કમતાં વિઘા, ફૂલ અને
કર્મ એ ત્રણુ વિરુડ્ડ છે, તેમની સેવા કરવી
જેઈએ; કેમ કે તેમની સાથેની સંગતિ રાસો
કરતાં પણુ વિરોષ ગૌરવવાળી છે.૨૪૨૦ ઝમે
અગિરાત્રાદિ કઈ આરભ ત કરીએ, તોપણુ
પૃણ્યશીલ સત્યુસ્યામાં રહીને અમે અહી પુણ્યને
અધ્યાય શલે!-પાંડવોનુ' વનગમન
૧૩
જ પામશુ', ત્યારે પાપીની સેવામાં રહ્યાથી અમને
પાપ જ લાગરો.*“ અસત્યુર્પોનાં રનથી, તેમની
સાથેના સ્પર્શથી, તેમતી સાથૈતા વાર્તાલાપથી
અને તેમની સાચે બેસવાથી ધર્માચારો લેપ પામે
છે, તેમ જ મતુષ્યોને મંગલસિડ્દિ સિદ્ધ થતી
નથી,*“ નીચ પુસ્પો સાથેના સમાગમને લીધે
માણસોની બુદ્ધિના હાસ યાય છે, મધ્યમ પુસ્ષો
સાચૈના સમાગમથી તેબુડ્દિ મધ્યમ સ્થિતિ મેળવે છે
અતે ઉત્તમ પુર્યોના સહવાસથી તે ઉત્તમતાને
પ્રાપ્ત કરે છે.૨” ઉત્તમ, પ્રસિદ્ધ અને ખાસ કરીને
ધૂમિ'છ એવા પુરધોએ આ લોકમાં ધમ, અ્થ*
અને કામમાંથી ઉત્પન્ન થતા જે ગુસ્ા કહ્યા છે;
જ લોકાચારૉમાં પ્રકટેલા છે; જે વેદોમાં કહેવાયા
છી અતે જે રિદ્દોની સંમતિ પામ્યા છે, તે સદ
ગુણુ। અહીં તમારામાં એકઠો અને જુદા જુદા
રક્ષા છે. તા કલ્યાણુની અશિલાયા રાખનારો
અમે તમો ગુણુવાનોની સાથે વસવા ઇચ્છીએ
જીએ. ૩૨
ચુંધષિર બોલ્યા : અમે ધન્ય છીએ; 'કેમ કે
બ્રાહ્મણુ આદિ પ્રજાજનો સ્તેહુ અને કૃપાથી પ્રેરા-
ઈને અમારામાં જે ગુણ નથી તેના ચુણુ। પણુ
અમારામાં છે કહોને જણાવે છે.૨* તે! ભાઈઓ
સહિત હુ' તમને સૌને વિનતિ કર છુ” કે, અમારા
પ્રયેના રતેહ અને વાત્સલ્યને કારણે તમે તેને
સિથ્યા ન કરજે.*” ભીષ્મપિતામહ, ધુતરાષ્ટ્રરા%,
વિદુર, મારીકુ તીમાં અને મારા ધણાખરા મિત્રજને
હુસ્તિનાપુરમાં છે. તેખ સર્વ” રોક અને સ તાપથી
વિહ્વળ થયાં છે, તો અમારું ભલું કરવાની
ઇચ્છાથી તમે સવ સાથે રહીને તેમનુ' પ્રયત્ન
પૂરક પાલત કરને. ૨5 સારા આગમનની
ઇચ્છા કરતા તમે હવે અહીં'થી પાછો ક્રો-તમે
ઘણે દૂર સુધી આન્યા છે. તમને સૉંપેલાં મારાં
સ્વજનો વિરો તમે સ્તેહુભરી બુદ્ધિ રાખને. મારા
હૃદયમાં સવ' કાર્યોમાં આ કાર્યં જ ગુપ્યરૂપે રું
છે, એ કરવાથી તમે મને સતોષ અને સત્કાર
આપ્યાં ગણારે.૨”*“
વૈશ'પાયન બોલ્યા : ધર્મરાજે તે પ્રજજતોને
આ પ્રમાણ સલાહ આપી, ત્યારે તેઓ દુ'ખિત
થઈને 'હા રાજન્! એમ કહીને ધોર ચીસ પાડી
ઊક્યા.*“ પછી પાંડવોને મળી કરીને દુ'ખમાં
દીન થયેલા તે અત્ય'ત રૌકાકુલ પ્રજાજનો પૃથા-
ન'દનોના ગુણે! સ'ભારી ઇચ્છા નહિ છતાં પાછા
વળ્યા.” આમ નગરજનો પાછા ફર્યા, ત્યારે
પાંડવે। રથમાં બેસીને ગગાતીરે ',પ્રમાણુ' તામના
મહાવટ આગળ આવ્યા. દિવિસ હજ આથમ્યો
નહોતો, તેવે વખતે તે વીર પાંડવો તે વડ આગળ
પહોંચ્યા. ત્યાં પવિત્ર જલતુ' આચમન ઠરીને
તેમણે તે રાત્રિ માટે નિવાસ ક્યો.*3** દુઃખમાં
પીડાઈ રહેલા તેમણે એ રાનિ માત્ર પાણી પીને
જ કાઢી. ત્યાં અસિહોત્રવાળા અને અસિહોત્ર
વિનાના એવા કેટલાક ખ્રાહ્મણો પોતાના શિષ્યોના
તથા બ'ધુઓના સમૂહો સહિત એ પાંડવોની
પાછળ સ્નેહથી આવી પહોંચ્યા. તે સમયે તે
ખ્રભવાદીઓથી ઘેરાચેલા તે યુધિકિરિ રાજા ભારે
શેભા ધારી રહ્યા હતા.*”** રમણીય રૌદ્ર મુઠૂતે”
જેમણે અસિહાત્રના અસિઓ પ્રકટાવ્યા હતા એવા
તેમનો તે સ્થળે વેદના ઘોષ સાથેનો! શાસ્રસ વાદ
થવા લાગ્યો. હસ જેવા મધુર સ્વરવાળા તે શ્રેઇ
વિપ્રોએ કસ્શ્રેણ રજાને આશ્વાસન આપ્યું અને
આખી રાત્રિ વિનોદમાં પસાર ઠરાવી.“”*5
ઇતિ શ્રીમઠાભારતમાં વનપર્વા'તગ'ત શ્યરણ્ચપર્વ'મા “પ્રન્્નનુ*
પાળુ' ફરવ"' એ નામનો ન્યધ્યાય 1લા સમાસ
૪
શ્રામહાભારત-વતપવ-અરણ્યપવર
અષ્યાય રંગો
ચુધિધિરતે શૈનકનો ઉપદેશ
1 વૈરજયન ગાત ॥
મમાતાવાં તુ શષ તેપામકિઇ મેળા!
વને 1વિવાતતાં વિાલ્તર્યુમિણાસુગોડ્તરત! |]
વૈશ'પાયન બોહયાઃ શિ પૂરી થતાં જ્યારે
વહાણુ'વાયું, ત્યારે સિક્ષાભેોગી વિપ્રો વનમાં જવાતી
ઇશ્છાવાળા તે ઉત્તમ કમી પાંડવોની આમળ
આવીને ઊભા રદ્યા.પ એટલે કુ'તીન'દત રજા યુધિ-
દિરે તેમને કહ્યું : 'અમારું સજ'સ્વ હરાઈ ગયું
છે, અમારું રાન્ય ચાલ્યું ગયું છે અને અમારૂં
બૈશ્રય' હરાઈગયું છે. આથી ફળ, મૂછ અતે
માંસનો આહાર કરતા અમે દુખિયારાઓઆ વત
વિશે જઈશું. વનમાં અનેઠ દોષો હોય છે. ત્યાં
અનેઠાતેક વાધો અને સર્ષો હોય છે. હું માતુ
છુ'8 તમને ત્યાં તકી ભારે ડલેશ થશે અને
આ્રાલ્રયનો મહાડલેશ દેવોનો પણુ નાશ કરે છે,
તો પછી અમારા તાશ કરે એમાં રા” આશ્રય' ?
હૈ વિપ્રો | તમે અહીંથી જ તમારી ઇગ્છાગ્રમાણે
પાછા વળે!. '૩૪
બ્રાજ્મણે બોલ્યાઃ હૈ રાજન્! તમે જ્યાં જરો
ભાં અમે જવાતે તૈયાર થયા છીએ. સદ્યર્મની
દછિવાળા અમને તમારી લરક ભક્તિવાળાતે તજ
દેવાને તમે યોગ્ય નથી." દેવો! પણુ ભક્તોને વિરો
સ્તેહકાર્મો 5૨ છે. તેમાંય સદાચારતે વજી
રહેલા બ્રાહ્મણને વિર તો તેએ વિરેય કૃપા કરે છે.
યુધિછિરિ બોલ્યાઃ હૈ બ્રાલણે | બાલષેાને
વિશે મતે પણુ સદા પરમ ભક્તિ છે; પણુ આ
સહાય-સપત્તિતો વિતારા મતે અત્યત હકર
કરે છે.'*” મારા આ ભાઈએ જે કૂળ, મૂળ
અતે પૃગોને લઈ આવી રકે એમ છે,તે સવ પણ્
રોકઝન્ય દુઃખને કારણ મૂક જેવા થઈ ગયા છે.“
દ્રૌપદીના થથૈહ્ા અપમાનથી તેમજ રાજ્યના
ચયેલા હર્ણુ્થી અત્યત ડઃખપીડિવ થયેલા એ
ભાઈઓતે ડલેશમાં નાખવાની હું હામ ધરતો તથી.
બ્રાહ્મયુ। બોલ્યાઃ હે મહારાજ ] તમે રખે
હદયમાં અમારા ભરણુપોષણુની ચિતા કરતા !
વનમાં અમે નતેજ આહારની વરતુઓઆ લઈ
આવીશું, અમે તમારી ૫છળ આવીશ જ, ત્યાં
તમારે માટે ઇટચિ'તન કરતે અને જપ જપીને
અમે તમારું મગલ કરીરું. વળી ત્યાં મને-
ર જક કથાએ કહીને અમે તમારી સાથે આનદ
કરીછુ,“-પપ
યુધિદિર બોલ્યાઃ આ નિ.સ દેહ છેકે હું
બ્રાક્ષણા સાથે આત પામીશ, પણુ મારામાં
આવેલી ન્યૂતતાને લીધે હુ' આમાં મારા ધિકાર
જેઉં છુ.૫૨ તમે સવ જતે ભિક્ષા લાવીને જમા
અને ડલેશને અયોગ્ય છતાં મારા તરફની ભક્તિતે
કાર કલેશ સહન કર, એ હું કેવી રીતે જેઈ
શકુ'? અરે, ધિકાર હે! તે પાપી ધૃતરાષ્ટ્રપુત્રોને
% જમણું આ દશા કરી છે 15*
ધેશ'પાયન બોલ્યાઃ આમ કહીને શેઠ
કરી રહેલા તે મહારાજ યુધિછિરિ જમીત ઉપર
બેસી ગયા, પછી ચોથ અને સ'ખ્યામાં કુશળ એવા
શૌનક તામતા વિદ્દાત અતે અધ્યાત્મપરાયણુ
ખ્રાહ્મણે તે રાજને આ વચન ઠદ્યાં રપ 'સૂખ્'
મતુષ્યોજ રોજ રાજ શેકનાં હતર અને ભયતાં
સેકડો કારણોને પામે છે, પણુ પંડિતો તેને
પ્રાપ્ત કરતા નથી, જ્ઞાનના વિરોધી, અતેક દોષે-
થી ભરેલાં અને કલ્યાણના ધાતક એવા કર્મૌમાં
તમારા જેવા ખુડ્દિમાને આસક્તથતા નથી,પ૪૧૦
છે રાજન્! પ'દ્તિએ જે બુડ્ડિત આડ અગ-
વાળી, સ અમગલ હણુતારી અતે શ્રુતિ
તયા સ્મૃતિથી પ્રતિપાદ્તિ યયેલી કહી છે, તે
ખુડ્ડિ તમારામાં ૬ રીતે રહી છે,૫“ તમારા
અધ્યાય રજે-યુધિછિરને સૌનકને! ઉપદેરા
૧પ
જેવા પુર્ધો ધતનાશતા પ્રસંગમાં, દુરતર સ કટ-
માં તેમજ સ્તજને! ઉપર આવી પડેલી વિપ-
રીત આપત્તિઓમાં માનસિક અને શારીરિક
દુઃખોથી પીડા પામતા તથી.પ“ સાંભળે, પૂવે
મહાત્મા જતકે આત્માની સ્થિરતા આપનારા જે
શ્લેષ્દા ગાયા હતા તે છું કહુ છું. આ જગત
મન અને શરીરને લીધે થયેલાં દુ.ખોથી પીડાય
છે. તેમનાં દુ*ખાની શાંતિ માટેતો આ ઉપાય
સ'્ષેપમાં અને વિસ્તારમાં સાંભળે-૨”*૨૫ વ્યાધિ,
અનિખ્નો સ્પર્શ, શ્રમ અને ઇટ્ટતે। ત્યાગ એ ચાર
કારણુ।ને લીધે શારીરિક ડુ ખ ઉત્પન્ન થાય છે;
તે દુ'ખતી શાંતિ માટે ખે ઉપાય છે. પ્રતિકારથી
તથા દુ ખને સતત વિચાર ન કરવાથી એમ ક્યા
અને ચોગખળથી એ આધિ--ન્યાધિની સારી રીતે
શાંતિ થાય છે.૨૨૨૨ આથી બુદ્ધિમાન ચિકિ-
«સકો પ્રથમ જ પ્રિય લાગે તેવી વાતે! કહીને અને
સ'ભોગની સામત્રીએથી માણુસોનાં મનને શાંતિ
આપે છે.** જેમ તપાવેલા લોઢાના ગોળા વડે
ઘડામાં રહેલુ' પાણી તપી તય છે, તેમ માન-
સિક ૬ ખ વડે શરીર ધગી ઊઠે છે.૨* તેથી માન
સિક દુ ખરૂપી અસિતે જ્ઞાનર્પી જળથી શાંત
કરવે।. માનસિક દુ ખ રામી જતાં શારીરિક દુ ખ
પણુ શમી નય ૭.૨5 સ્નેડુ એ માતસિઠ ૬ ખતું
કારણુ મનાય છે સ્નેહથી માણુસ દુ ખના યોગને
પામે છે. એ રતેહને કારણં જ દુ ખો છે અને એ
સ્નેહુને લીધે જ ભય ચાય છે. સ્તેહુમાંથી જ રોક,
છુપૂ અને ડલેરશા એ સવ પ્રવર્તે છે રતેહ વડે જ
કારણ્યતે ભાવ અને રાગ જન્મે છે. એથી જ
ગ્રનએને વિરો ઈષ્યો આદિ ઉત્પન્ન થાય છે. એ
ભાવરૂપી સકલ્પ અને રાગરૂપી પ્રીતિ એ ખત્ે
અડકહ્યાણુકારી છે,૨૦-૨* આમાં સ'કલ્પ* વિશેષ
* અત્તાતમી સકલ્પ થાય છે, તે પઠી વિપ્ય
ઉપત્થિત થાય છે, તે પહી તેમા પ્રીતિ થાય છે, તે
અમ ગલદાયી કહેવાયો છે. બખોલમાં રહેલો અસિ
જેમ આખાય ઝાડને સમૂળચુ' બાળી નાખે છે,
તેમ રામરૂપી દોષ થડા હોય તોપણુ તે ધર્મા-
થીંના વિનાશ લાવે છે.” મત્ુષ્યને અતુકૂળ
વિષયો ત મળે અતે તે ન ભોગવે તેથી કાંઈ તે
માણુસ ત્યાગી નથી; પણુ વિષચોના સમાગમ
છતાં જે તેમાં દોષ જુએ છે, તે જ ત્યાગી છે.
તેજ વિરાગતે સેવે છે; તે જ તિવૈ'ર થાય છે,
અને તે જ પસ્ત્રિઠુઝુક્ત બને છે.૨૫ તેથી મનુષ્યે
| સ્વપક્ષના મિત્રોથી અને ધનસ'ચયથી સ્નેહ રાખવેદ
નહિ. તેણું પાતાના રારીરથી ઉત્પત્ર થયેલા
સ્નેહને જ્ઞાનથી ટાળવે।.*૨ કમ્લપત્ર ઉપર જેમ
| જલબિ'દુ ચોંટી રહેતુ' તથી, તેમ જેઓ જ્ઞાનવાત,
નિત્ય વસ્તુની પ્રાપ્તિમાં તત્પર, શાસ્રજ્ઞ અને
સસ્કારી ચિત્તવાળા છે, તેમનામાં પણુ ર્તેહ ચોટી
ને રહેતો નથી. પોતાને રમણીય લાગતી વરતુના
દશનથી મતુષ્યને તેમાં પ્રીતિ ઊપજે છે. પ્રીતિ-
વશ થયલે! મતુષ્ય તેની કામનાથી તે વસ્તુ મેળ*
વવા રોરાય છે. તે મળતાં તે ફ્રી મેળવગાની અભિ-
લાષા જગે છે અને એમ અતૃપ્તિથી તેની તૃષ્ણા
વધ્યે જ નય છે.**** માણુસોને નિત્ય હદ્દેગ
કરાવનારી, અધર્મથી ભરેલી, પાપનો સબધ
જેડી આપનારી આ તૃપ્ણા જ સર્વથી વિરોષ
પાપકારિયી છે.* દુખુ'દ્રિવાળાઓ જેને ટથી
પણુ તજી શકતા નથી, જે મતુ'૧ વૃદ્ધ થવા છતાં
પૃણુ જીણું થતી નથી અને જે પ્રાણુહારી રોગ-
રૂપ છે, તે હૃષ્ણાને જે તજે છે તે જ સુખને પામે
છે.૨5 આદિ અને અ'ત વિનાની તે તૃષ્ણા માણુ-
સોતાં મનમાં વ્યાપીને પ્રાણીમાતને નિ કરી
પાં તેના લાનને માટે પ્રતત્તિ થાય છે, તેની જન્મ
થાય છે, તે પને ત્તુખ: ખ થાયન્છે, તે પછો રાગ
ડ્રેપતી વાસના થાય છે અને પુત સકવ્પ થાય છે.
આ અનય*પરપરાનુ કારણુ સ કલ્પ છે, માટે તેને વધારે
અકલ્યાણુકારક કહેને છે.
વૃ
શ્રોમહાભારત-વનપવ-અરણ્યપર્વ*
નાખે છે.૨” માનો જેમ લોઢાના ગાળામાં પેઠેલેો
અશિ તે ગોળાને ખાખ કરી તાપ્મે છે, જેમ
લાકડુ' પોતામાં પ્રકટેલા અસિ વડે નાશ પામે છે,
તેમ અવશ ચિત્તવાળા મનુષ્ય પાતાના સહેજ
લોભે કરીને વિનાશ પામે છે.*“ પ્રાણીઓને જેમ
નિત્ય યુનો ભય હેય છે, તેમ ધતવાનોને રાનજન-
ને, જળને, અશિનો, ચોરને અને સ્વજનોને
નિત્ય ભય રહે છે.*“ જમ માંસ આકાશમાં હોય
તો પક્ષીએ તેને ખાઈ જય છે, તે પૃથ્વી ઉપર
હોય તો તેને ચોપમાંએ ખાઈ ન્તય છે અને તે
જળમાં હોય તો તેને માછલાં ખાઈ નય છે, તેમ
ધનવાન માણુસને પણુ બધે ખાઈ જનારા હોય
છે.** "મકે એ અથ જ કેટલાક અથ'થી અન-
ચ'ના કારણરૂપ થાય છે, વળી મનુષ્યોને સિદ્ધ
થતાં જ્યોતિષ્ટામાદિ મગળ કાર્યોમાં આસક્ત રહે-
નાર મતુષ્ય કહયાણુ હાંસલ કરતો નથી.” તેથી
સવ પ્રકારતી અથ'પ્રાપ્તિઓા મનના મોહને વધાર-
નારી છે. કાર્પણ્ય, ૬૫, માત, ભય અને ઉદ્દેગ
એ દેહ્ધારીએને અથ ને લીધે થતાં દુઃખો છે
એમ પંડિતો જણે છે. અર્થ ઉપાર્જન કરવામાં
દુઃખ પડે છે, તે મેળવ્યા પછી તે સાચવવામાં
દુઃખ રહે છે, તેનો નાશ થવાથી દુઃખ થાય છે
અને તે ખરચાઈ જવાથી દુઃખ લાગે છે. અરે |
મતુષ્યો ધતને કારણં અન્યનો જવ સુદ્ધાં લે છે.
અથૌને ત્યાગ કરવો રોલ્લલે છે, તે તો પાળેલા
રત્રુખા છે.“*””* મહાદઃખે તેમની પ્રાત્તિ યાય
છે. મતુષ્યે પોતાના વિનાશરૂપ ધનતુ' ચિંતન
મતર્માં ન કરવુ. મૂરખાએ અસ તોષમાં લાગ્યા
રહે છે અને પ'ડિતો। સંતોષ જ પામ્યા ઠરે છે.
હૃષ્ણાનો છેડો નથી, સતોષ એ જ પરમ સુખ
છે. આથી પ'ડિતો અહીં સતોધને જ શ્રેઇ માને
છે, “₹૧ યૌવન, ડ આવરદા, રત્તસ'ત્રહ,
હિ
અનિત્ય છે, માટે પ'ડિત પુગ્ષે તેમાં ઇચ્છા કરવી
નહિ,” દુઃખરૂપ હોવાથી, મતુષ્યે એ અથોનેો
ત્યાગ કરવો અને તે ત્યામતે અગે આવતો હલેશે
સહી લેવા; કેમ કે અથ'સ'ચયવાળે કાઈ પણુ
મતુષ્ય ઉપદ્રવથી મુક્ત જણાતે! નથી. આ કારણે
ધામિક લોકા સહેજે આવી મળેલા અથ*ની જ
પ્રશ'સા કરે છે.“ મતુષ્ય ધર્મ કરવા માટે ધત
મેળવવા ગ્રેવૃત્તિ કરે, તેના કરતાં તે તેવી ગેણૃત્તિ
ન કરે એ વધારે સારું છે; કારણુ કે શરીરે કાદવ
લમાડીને ધોવો, તેના કરતાં તે ન જ લગાડવો
એ મતુષ્ય માટે વધારે સારું છે.” હે યુધિધિર |
આથી અર્થોને વિશે સ્પૃહા કરવી ચોગ્ય નથી.
તમારે નેધર્મ' સ'પાદત કરવાની ઇચ્છા હેય, તો
તો તમે અથ'તી ઇચ્છાથી સુક્ત જ થઈ નએ!”
ચુધિષિર બોલ્યા $ હૈ ખ્રહ્માન્| મારી અ અથ*-
ની લાલચ વિષયના ઉપભેગની ઇચ્છાએ કરીને
નથી, તે તો વિપ્રેના ભરણુપોષણુને મારે જ છે. ૫
હું એ અર્થની લોભ વડે આઠાંક્ષા રાખતે। નથી,
હૈ બ્રહ્નન્| અમારા જેવા ગહરથાશ્રમમાં રહેવા*
વાળાઓએ એમની પાછળ આવનારાઓતુ' “કૅમ
ભરણુપોષણુ ન કરવું' નેઈ એ ?*5 સવ ભૂતોને
અન્નમાં સમભાંગ નેવામાં આવે છે. એટલે જેખએ
રસોઈ પકાવતા નથી તેમને ચહસ્થાશ્રમીઓએ
અન્ન આપવુ જ નેઈએ.** તૃણુનાં આસને,
ભૂમિ, જળ અને ચોથી મીઠી મધુરી વાણી એ
સતુસ્પોનાં ધરમાંથી ક્યારેય નારા પામતાં નથી. *
અતિથિ સ'બ'ધમાં આ સનાતન ધર્મ છે. પીડિત-
ને પથારી આપવી, થાકીને ઊભા રહેલાને આસન
આપવુ; તરસ્યાને પાણી આપવું, ભૂખ્યાને
સોજન આપવું, અતિષિને પ્રેમથી જેવો, તેની
મતપૂત'ક સ'શાળ રાખવી, તેની સાથે મીઠડી
વાતે! કરવી, તે આવે ત્યારે શેડીને આસન આપવું,
“ પેઈનેતેની સામે મળવા જવું અને તેને યથા-
અધ્યાય રજે-ચધિ'છરતે શૌનકતે1 ઉપદેશ
૨૭
«
વિધિઆદરપૂજ આપવી.” અસિહોત્ર, આખલે!,
જ્ઞાતિજનો, અતિથિઓ, માંધવે, પુત્રો, પત્તીઓ
અતે સેવકો એટલાં જે માનસત્કાર ન પામે તો
તેએ ગૃહસ્થાશ્રમીઓનતે બાળી મૂકે છે.”” ગૃહસ્થ
માત્ર પડને જ ખાતર અન્ન રાંધવુ' નહિ. યજ્ઞાદિ
નિમિત્ત વિના પશ્રાઆની હિ'સા કરવી નહિ અને
રવાદિએ ને અર્પ્યા વિતાનુ' જે હોય તેવ વિધિ-
રહિત અન્ન ખાવુ તહિ.““ કૂતરાઓને, ચ ડાલેને
અને કાગડા વગેરે માટે ભાંય પર અન્ન મૂકવું.
આતનુ' નામ વૈશ્વદેવ (જેમાં વિશ્વનાં સવજાતીય
પ્રાણીઓ દેવદેવતારૂપે છે તે વિશ્વદેવ) કર્મ છે
અને તે સવારસાંજ બે વાર કરાય છે.“ આથી
ગૃહુસ્થીએ નિત્ય ' વિધસ' જમવું અને ' અમૃત'
ભોજત લેવું. અતિથિ આદિ જમ્યા પછી શેષ
રહેલુ અન્ન તે 'વિધસ' છે અને મહાયજ્ઞો કર્યા
પછી રહેલુ અજ્ઞ તે 'અમૃત' છે. અતિથિ તરક
ગ્રીતિપૂર્જાક જેવું, તેના તરક મત દઈને ધ્યાન
આપવુ, તેની સાથે મધુરી વાણી બોલવી, તેની
પાછળ જવું' અને તેની ઉપાસતા ડરવી એ
'પચદક્ષિણુ ' યજ્ઞ છે.૬”** જે ગૃહસ્થ રરતે ચાલી
રહેલા પણુ થાષ્ઠી ગયેલા એવા અગાઉ ન ન્નેયેલા
અતિથિને જરા પણુ કક્ષેશ કર્યા વિના અન્ન આપે
છે; તેને મહાન પુણ્યફળ મળે છે.૫૨ ગૃહસ્થાશ્રમ-
માં રહેનારો જે માણુસ આ પ્રેમાણું વત'ત રાખે
છે, તે પરમ ધમ' પામે છે, એમ ઠહેવાય છે.
હૈ વિપ્ર] આ વિષે તમે રુ' માનો છે ?5*
શૌનક બોલ્યાઃ અરે] આ તે! મહા વિપત્તિ
છે] આ જગત અવળુ છે! સજ્જને! જે કમ'થી
લજવાય છે, તે કમથી અસનનજને। સતોષ પામે
છે.૧૪ મોહ તથા રામના વશમાં પછડાચેલેો અને
ઇંદ્રિચાના વિષચાને વશ વત'નારો। અજ્ઞાની માણુસ
ઉદર અતે ઇંદ્રિયાના સુખસોગ સાર અનેક પ્રકારે
“વિધસ' ચોજે છે." જેમ તોકાને ચડેલો દુષ
કન્નડ ગુ મેન નનન. ગડઝત૦નનાડારરસાાનનતઝના્વાસં:
ઘાડાએ સારથિને ભાત ભુલાવી આડે રત્તે ખેંચી
જય છે, તેમ મનોહર ઇંદ્રિયો વિદ્ઠાન- માણુસને
પણુ કુમાર્ગુ| તાથી જય છે.£* મત અને પાંચ
ઇંદ્રિયો એ છ જ્યારે વિષયને! સમાગમ કરે છે,
ત્યારે તે માણસોના પૂર્વસક૯પ પ્રમાણુના મને!”
ભાવો પ્રકટી ઊઠે છે.*” જેતુ' મન ઇંદ્રિયોના
વિષથોને સેવવાની ઇચ્છા કરે છે, તેને તે વિષય
ભોગવવાની ઉત્કઠા જાગે છે અને પરિણામે
વિપયભેગમાં પ્રવૃત્તિ ઊપજે છે.૫“ પછી સ'કલ્પ-
રૂપી વીય'વાળે,, કામતા વડે વિષયોર્પી ખાણા।થી
વી'ધાયેલે। તે મતુષ્ય લોભરૂપી અસિમાં પડે છે.
માનો, પતંગિયું તેજના લોભે આગમાં પડે
છે.*“ આમ યથેચ્છ આહારવિહારોથી તે મોહિત
થાય છે અને મહામોહુતા સુખમાં ડુમેલો તે
પાતાના આત્માને આળખતે નથી.”” આ રીતે
અવિઘા, કમ અને તૃપ્ણા વડે ચક્રની જેમ
ભમાવેલો તે જીવ આ સંસારમાં તે તે યોનિએ।-
માં પડે છે.”૫ તે ખ્રજ્માદિથી માંડીને તૃણુ પયતનાં
સર્વ ભૂતોમાં, જળમાં, પૃથ્વીમાં અને આઠાશમાં
વારંવાર જન્મ પામીને બ્રમણુ ઠરે છે.” આ
મૂરખાઓની ગતિ થઈ. હવે જેઓ ધમ'માં તથા
કહ્યાણુમાં પરાયણુ છે અને જેઓ મોક્ષને વિશે
પ્રીતિવાળા છે તે પ'ડિતોની ગતિ મારી પાસેથી
સાંભળા.”* આ વેદવચન છે કે, “કુમ કર્યા કર
અને ક્લેચ્છાનો ત્યાગ કર. તેમાં જે અભિમાનથી
કર્મ કરે છે તે પૂર્વોક્ત રીતિથી અ'ધ અજ્ઞાનમાં
પડે છે અને જે શુદ્ડ સન્યાસીએ (કમ'ક્ળ-
ત્યાગીએ!) છે તે કૃતાર્થ થાય છે. પર'તુ મધ્યમ
સ્થિતિવાળાએ શાસ્રોક્ત સર્વ ધમ'તુ' આચરણુ
કરવુ" પણુ અભિમાન રાખવુ નહિ, એટલે વેદની
બન્ને આજ્ઞાઓ પળાય છે. યજ્ઞ, અધ્યયન, દાન,
તપ, સત્ય, ક્ષમા, જિતેદ્રિયતા અને નિર્લાભી-
પણુ-એ ધમનો અછવિધ માગ' કહેવાયો છે.૨”.૫૫
૧૮
શ્રીમહાભારત-વતપર્ષ-અરણ્યપર્વડ
આમાં પહેલા ચારતો વર્ગ પિહ્લોકના માગે
ગતિ કરાવતારો છે (પુનર્જન્મ અપાવનારા
ધૂમમાર્ગ' કહેવાય છે); તોપણુ અસિહેત્રાદિ
જે કાર્ચો કર્તન્યરૂપ છે, તે તો સંગરહિત રહી-
નેજ ડરવાં,.”* પાછળના ચારને વગ દેવગતિ
અપાવનારા (પુતર્જન્મ ત અપાવનારા આઅંચિ-
માગ) છે. સત્પુસપા સદા એનું જ સેવન ઠરે છે.
શુડ્ડ ચિત્તવાળા મતુષ્યે નીચેનાં આઠ અગવાળા
માશે જ કર્તવ્યાચરણુ કરવુ'.”” સકલ્પવિકલ્પનોા
સમ્યક નિરોધ, ઇંદ્રિયાનાો સમ્યક નિગ્રહ, વિશેષ
પ્રકારતાં સમ્યક ત્રતો, ઝરતી સમ્યક સેવા,
આહારમાં સમ્યક સમત્વ, વેદશાસ્રોતું સમ્યક
અધ્યયન, ક્મૌનોા સમ્યક ત્યાગ અને ચિત્તનો
સમ્યક નિરેધ-એ આઠ અગો છે.*”** સ'સાર-
ને જીતવાની ઇચ્છા રાખનારાઓ આ પ્રમાણે
કમો કરે છે. રાગ અને દ્વેષથી સુક્ત હોવાથી જ
રવો એશ્ચયતે પામ્યા છે.“*સ્દ્રો, સાધ્યો, આદિત્યો,
વસુએ અને અશ્ચિનીકુમારો યોગના એશ્વય'થી
સયુક્ત રહીને આ પ્રજ્નઆને ધારણુ કરી રહ્યા
છે.“ તો હે કૌતેય! તમે પણુ તે પ્રમાણું અખૂટ
શાંતિ પામે।. રે ભારત! તે પામીને તમે તપસ્યા-
સિદ્ધિ અને ચોગસિદ્ધિ મેળવે।.“૨ પિતૃમચી અને
માતૃમયી એવી (આ લેક અને પરલોકમાં ફળ
આપનારી) સિદ્ધિને તથા કમ'મયી એવી (યજ,
યુદ્ડ આદિની ક્મર્પી સાધતા) સિડ્દિને તમે
પ્રાપ્ત કરી છે.“* હવે દ્રિજેનાં ભરણુપાષણુ માટેની
રવસિડ્ડિને તમે તપસ્યાપૂવ'ક પામે!. સિદ્ધ પુચ્ષો
જે જે ઇચ્છે છે, તે તે તપના અનુગ્રહુથી કરી
રાદે છે. તેથી તપસ્યામાં રહી તમે તમારા મનના
મનેર્થને સિદ કરા.“*
ઇતિ થૌમહાભારતમાં વનપર્વાં'તર્ગત અરવયપર્વષમાં
“પાંડવપતજન્? એ નામનો અધ્યાય રસ્તે સમાસ
ઝ્ષ્યાય રૂઝ
સૂર્યોપાસના અને કાસ્યકવનગમાં પ્રવેશ
॥વૈશવાયત ૩વાય॥
શૌનતેતેવુસદસ્ત જતીપુત્રો થુષિષિર! ।
પુસેર્િતિકુવામન્વ પ્રાસમપ્યેશ્ત્રવીટિટ્ત્ ॥ ૨ ।।
વૈશ'પાયન બોલ્યાઃ શૌનકે આ પ્રમાણે કછુ,
એટલે કુતીન'દન યુધિષિર ધૌમ્ય પુરોહિતની પાસે
ગયા અને ભાઈઓની સમક્ષ આ વચન બોલ્યા : પ
“વેદમાં પારંગત એવા આ મ્રાક્ષણા વનમાં જવા
માટે નીકળેલા આપણી પાછળ આવી રહા છે.
અત દુઃખમાં પડેલો હું એમતું પોષણ કરવાને
શક્તિમાન નથી. છુ' એમને! ત્યાગ કરી શકુ' એમ.
નથી, તેમ એમને દાનત આપવાની પણુ મારી.
શક્તિ નથી. તો હે ભમવન્| મને કહો, આ
સબ'ધમાં મારે શું' કરવુ' ઉચિત છે ? '૨** ધામિક-
શ્રે એવા તે ધૌમ્યે થોડી વાર ધ્યાન ધર્યું', ધર્મ-
પૂવ'કની તે ગતિતું ચિ'તન ડયુ” અને પછી.
યુધિછિર્ને આ પ્રમાણે કહ્યું: 'પૂવે* સજ'ત
પામેલાં ભૂતો ક્ષુધાથી અત્ય'ત પીડાઈ રહ્યાં હતાં,
ત્યારે સૂર્ય તેમનો પિતા હોય તેમ દયા લાવીને
ઉત્તરાયણુમાં ગયો અને પોતાનાં કિરણે! વડે તેણે
તેશ્રેરસ જલેને ખેંચી લીધાં. ૧ પછી દક્ષિણા-
ચનમાં ફેરી તેણ પૃથ્વી ઉપર જલવૃદિ ડરવા માંડી.
તે સૂર્ય આપ ક્ષેત્રરપ થયે, ત્યારે ઔષધિપતિ
ચ'દ્રમાએ સૂના તેજતે ઉદ્ધારીને જળ વડે
ઔષધિઓ ઉત્પન્ન કરી.” આમ ચદના તેજથી
સિંચન પામેલો સૂય પૃથ્વીમાંથી ઔષધિરૂપે
ગ્રસવ પામે છે. ખટરસવાળી એ પવિત્ર ઔષધિ-
આઓ પૃથ્વીમાં પ્રાણીઓતુ' અન્ન છે. આમ પ્રાણી-
આતના પ્રાણુને ધારણુ કરતાર અન્ન સૂર્ય મય જ
છે. એ સૂય જ સકલ ભૂતોાનેો નાથ છે; તેથી તું
તેને રરણું .““ જન્મ અને કર્મથી વિરુડ.
એવા મહાત્મા રાન ધણુ તપમાં રહીતે સર્વ”
અધ્યાય ૩ જે-સર્માોપાસના અને કામ્યડવનમાં પ્રવેશ
શહ
પ્રજાનો ઉડ્ાર કરે છે.૫* ભીમ, કાત'વી્ય, વેન-
પુત્ર પૃશુ અને નડુષ્ એમણે તપ; યોમ અને
સમાધિમાં રહીતે પોતાની પ્રશ્તખાનતો આપત્તિ-
મામી ઉદ્દાર કર્યો છે.૫ છે ધર્માત્મા! તું' પણુ
તેમની જેમ કમથી શડ્ડ છે. હે ભારત| તપમાં
રહીને તું' ધમ'પૂવ'ક ખ્રાહાય।તું પોષણું કર.
જનમેજમ મેલ્યા: હે વિપ્રષિ' ખાદ્ષણેાને
અચે તે યુધિછિરરાજે અદ્ભુત વિઠમી સય'ને કયા
સ્તોત્રથી આરાધ્યા હતા £૫*
સેશ'પાયન ભોલ્યાઃ હૈ રાજન્] પવિત્ર થઈને
અને સાવધાન રહી, તમે ધ્યાનપૂર્જક સાંભળે.
તમે થોડી વાર થોભી ભએ. હે રાજે્ર | હું તમને
હિતકારી રહરય કહીશ. હે ભૂપતિ | ધોમ્ય ગડપિએ
મહાત્મા પૃયાત'દતને જે એકસો તે આઠ પુણ્ય-
નામા યથાવિધિએ કલ્યાં હતાં, તે તમે સાંભળો.
સૂર્ય; અય'મા, ભમ, ત્વછા, પૃષા, અક, સવિત્તા,
રાવિ, ગભસ્તિમોન્; અજ; કોલ, જલે, ધોતા,
મભાકર, પૃથ્વી, આપ, તેજ; ખ, વાયુ, પરાયણુ,
સોમ, બહુરપતિ, શુક, બુધ, અગારક, ઇંદ્ર, વિવ્ર-
રમાન્, દીપ્ાંશુ, દુચિ, શૌરિ, શર્નશ્ચર, બ્રજ્ધા,
વિષ્ણુ, ૨દ્ર, સ્ક ઇ વૈશ્રવણુ, યમ, “ વૈદ્યુત,
જઠરાસિ, ઇંધનાસિ, તેજસ્પતિ, ધમ' ધ્વજ, વેદકર્તા,
વેદાંગ, વેદ્વાહન,'“ કૃત, તેતા, દ્રાપર, સર્વ મલે.-
તો આશ્ચયર્પ કલિ, કળા, કાણા, મૃકુત', ક્ષપા,
યામ, ક્ષણુ,*? સ'વત્સરકર, અશ્વત્ય, કાળચક, વિભા-
વસુ, પુસ્પ, શાશ્રત, યોગી, વ્યક્તાવ્યક્ત, સનાતત,
કાલાધ્યક્ષ,“પ પ્રશ્નધ્યક્ષ, વિશ્વકર્મા, તમોતુદ,
વશ્ણુ, સાગર, અ'ા, જીમૂત, જીવન, અરિહા,૨૨
ભૂતાશ્રય, ભૂતપતિ, સ્ત'લોઠનમરકૃત, સછા, સહવ-
ત'કવહનિ, સર્વાદિ, અલેલુપ, અન'ત, કપિલ,
શાનુ, કામદ, સર્વતોઝુખ, શય, વિશાલ, વરદા,
સર્વધાતુનિષેચિતા,૨₹૨* મનતઃસુપરણું, ભૂતાદિ,
શીધ્રગ, પ્રાણ્ધારક; ધન્વતારિ ધૂમક્તુ, આદિદેવ,
અદિતિસુત,ર* ટ્રાદશાત્મા, અરવિ'દાક્ષ, પિતા,
માતા, પિતામહ, સ્વ્ગ'ટ્વાર, પ્રજાદ્દાર (આ લેક-
-પરલેતે પ્રાપ્ત કરાવનારા? મેક્ષદ્દાર, તિવિ-
૪૫૨5 દેફકર્તા, પ્રશાતાત્મા, વિશ્ત્સ, વિશ્વ-
તોમુખ, ચરાચરાત્મા, સશૃમાત્મા, મૈત્રેય અને
કર્ણાન્વિત.૨૦ અમાપ તેજસ્વી એવા કીત'તીય
સૃષય'તાંઆ એકસે।આઠ પુણ્યનામો! સ્વય' બ્રજ્ઞાએ
કાં છે.૨“ સુરમણુ, પિતૃએ અને યક્ષે જેને
સેવી રહ્યા છે; અસુરો, નિશાચર! અને સિદ્ધો જેને
વદન કરે છે; અને જે થેંઇ સુવણું'તા તથા હેમા-
નલના જેવી ઠાંતિવાળા છે, તે ભાસ્કરને મંગલઃ
હિતાથે' હુંવારવાર પ્રણામ કરું છુ'૨“જે માણુસ
સૂર્યોદય વખતે સ્વસ્થચિત્ત થઈને આને પાઠ.
કરે છે, તે પુત્ર, પત્તી, ધન અને રત્નને સ'ચય,
તેમજ પૂવજન્મતુ' સ્મરણુ પામે છે. વળી તે
પુચ્ય ધતિ અતે મૈધાને પ્રાપ્ત ઠરે છે; દેવશ્રેઇઃ
સૂષ'ના આ સ્તોત્રતું જે માણુસ પવિત્ર, નિમંલ
અને એકામ મનથી કીતન કરે છે, તે શોકરૂપી.
દાવાસિવાળા આ ભવસામરમાંથી ઝુક્ત થાય છે
અને તેની મતમાં ધારેલી સવ કામનાઓ પૂરી
થાય છે.૨”*૨૫
ધૈશ'પાયત બોહ્યા : ધોગ્યે આ પ્રમાણે તત્કાલ.
અને ઉચિત વચને કહ્યાં, એટલે બાહ્મણાને અન
આપવાના નિયમમાં રહેલા, ચિત્તને વશમાં રાખ-
નારા અને દઢ વ્રતમાં રહેવાવાળા તે વિશદ્ડ મન-
વાળા ધમ'રાજ ઉત્તમ તપમાં રોકાયા અને તેમણે
સૂષ'ને પુષ્પાદિક પૂજ તથા બલિઓથી અર્ચન
આપ્યું. જળમાં રતાન કરીને તે રાજ સૂય*દેવની.
સામે ઊભા રહ્યા.***** માત્ર વાયુનું ભક્ષણુ કરવા-
વાળા તે જિતેદ્રિય ધર્માત્મા યોગમાં બિરાજ્યા
અને ગ'ગાજળતું આચમન કરી પ્રાણાયામમાં
પરાયણુ થયા. પછી વાણીને નિયમમાં રાખીને
તેમણે પવિત્ર રહી આ સ્તોત્રનો આર'ભ હર્યો.૨₹*૨
૨૨
શ્રીમહાભારત-તરતપર્વ-સરણ્યપવરડ
યુધિદિરબે[લ્યા ઃ હેભાનુ ! તમે જગતના નેત્રરૂપ
છો. તમે સર્વ દેહ્ધારીઓના આત્મા છે. પ્રાણી-
માત્રનું' તમે જન્મસ્થાન છે. ક્રિયાવાનોના તમે
આચારર્પ છેો.*૫ સર્વ' જ્ઞાનનિષ્કઠોની તમે ગતિ-
રૂપ છે. ચૌગીઓના તમે આશ્રય છો. તમે
મુમુક્રુઆની ગતિ છે, તેમનું સુક્ત મોક્ષટ્રાર
છો.” તમે જ લોકને ધારણુ કરે છે તમેજ
લોકને પ્રકાશ આપો છે, તમેજ તેને પવિત્ર કરા
છે અને તમેજ તેને નિર્બ્યાજ રીતે પાળા છે.
હૈ ગ$પિગણુ।થી પૂન્ન પામેલા | વેદમાં પારંગત
થયેલા બ્રાહ્મણા તમારી આગળ યોગ્ય કાળે
આવીને પોતાની વેદની શાખાએ નિથિત કરેલા
મંત્રો વડે તમારું પૂજન કરે છે.૨“** વરદાનની
ઇચ્છા રાખતા સિદ્ધો, ચારણુ।, ગરવા, યક્ષે,
ગુદ્યં્ે અને પનજ્નગો તમારા ચાલ્યા જતા દિવ્ય
3થને અનુસરે છે, ઉપે'દ્ર અને મહેદ્રની સાથે
સેત્રીશ રવો તથા વૈમાનિક દેવસમૂડો તમને
પૂછીને સિદ્દિ પામ્યા છે.””*૫ શ્રેષ્ઠ વિઘાધરો
દિવ્ય મદારમાલાઆથી તમને અચન આપીને
પોતાના મનોરથોની પૂર્ણ સિદ્ધિ મેળવે છે.**
દિવ્ય અતે માતુષ એવા જે સાત ગુલ્લ પિતૃ-
ગણુ છે, તેઆ તમનેજ પૂજીતે તત્કાલ પ્રધાનતા
પામે છે.“ વસુઓ, મસ્તો, સ્દ્રો, સાધ્યો, મરી-
ચિપોા (કિરણુ પીનારાએ) અને વાલખિલ્યાદિ
સિડ્દો તમારી પૂન્ત કરીને જ પ્રાણીઓમાં શ્રેઇતા
પામ્યા છે.“* ખ્રહ્ષલોકની સાથે સમત્ર સાતે
લોકમાં કુ' એવુ" કશુ” જ અદજુત માનતો નથી જે
સથી વિશેષ ગૌરવવતું હોય.” ખીજ મહાન
અને વીય'વાન સત્ત છે, પણુ જેવી.દીપ્તિ અને
જવો પ્રકારા તમારામાં છે, તેવાં તેમનામાં નથી.
સત *તયાતિએ તમારામાં રહેલી છે, તમે જ
સવ ન્નયોતિએઓના સ્વામી છે. સત્ શબ્દથી ઠહે-
વાર્તા પૃઘ્વી, જળ અને તેજ તમા ત્યત્ શબ્દથી
કહેવાતાં વાયુ અને આકાશ તમારામાં રહેલાં છે.
તમારામાં બુડ્દિસત્ત્ત છે. ધર્મ, જ્ઞાન, વિરામ અને
એશ્ય આદિ સાત્તિક ભાવે તમારામાં રહેલા
છે. જે સુદશ'ન ચક્રથી સાર ગપાણિ ભગવાને દેવ-
શઞ્રુઓના મદને નાશ કર્યો હતો, તે વિશ્વકર્માએ
તમારાં તેજથી ડયું' હતુ'.“5 7“ ઉતાળામાં
તમે તમારાં કિરણા।થી સ્વ દેહધારીઓના તથા
સવ' ઔષધિઓના રસતા તેજને લે! છો ને કરી
વર્ષામાં તેની વૃટ્ટિ વરસાવો। છે.“ વર્ષાઝતુમાં
તમારાં કિરયુ।માંનાં કેટલાંક તાપ આપે છે; કૅટ-
લાંક દાહ આપે છે અને 'કૅટલાંક મેધરૂપ થઈ
ગર્જના કરે છે; વીજળીના ચમકારા નાખે છે
તથા જલધારા વરસાવે છે..”* અચિ, ઉત્તમ
વસ્નો અને કામળીઓ ટાઢ અને પવતથી પીંડા-
યેલા લોકને એવું સુખ આપતાં નથી, જેવું સુખ
તમારાં કરણા આપે છે.*પ તેર ટ્રીપવાળી પ્ૃથ્વી-
ને તમારાં ડિરણુ।થી ઝળઝળ કરો છે. તમે
એકજ તરણું લોકોના હિતમાં પ્રવર્તો છે."૨ તમે
ઉદય ન પામો તો આ જગત અ'ધકારમય થઈ
જાય અને બુડ્દિમાનો ધમ; અથ અને કામમાં
પ્રવૃત્તિ કરી શકે નહિ. ૨ બરાહ્મણુ, ક્ષત્રિય અને
વૈશ્યાના ગણા તમારા પ્રસાદથી જ અસ્િહેત્રો,
પુરુભધયાગો, ઇછિઓ, મ'ત્રો, યજ્ઞો, તપો અને
ક્યાઓ કરવા પામે છે.** બ્રજ્ઞાનો દિવસ સહ-
સયુગ મળીને થયેલો કહેવાય છે; પરંતુ તે
દિવિસતા આદિ અને અ'તરૂપ તમેજ છે એમ
કાલવેત્તાઓ કહે છે.“ તમે મતુઓના, મતુ-
પુત્રોના, જગતતા, અમાતવોના, મન્ત'તરોના
અને સત ઈથઘરોાના ઈથર છે. મલયકાળ
આવી પહોંચતાં તમાસ કોધથી બહાર નીઠ-
ળેલોા સવત'ક અસિ ત્રણું લોકને ખાખ કરીને
રામે છે..” તમારાં કિરણુ।માંથી ઉત્પન્ન થયેલા
રાવત આદિ અનેકવર્ણાં વીજળી સાથેના
અધ્યાય ૩જે-સૂર્યોપાસના અતે ડામ્યકવનમાં પ્રવેશ
મહામેઘા પ્રાણીમોત્રતે ડુબાડી દે છે.“ પછી
તમે પોતાનાં બાર રૂપો કરીને, બાર નાતના
આહદિત્યિભાવાને પામો છે અને એક સાગરરૂપ
થયેલા સર્જ જમતને તમારાં ઠિરગ્ાથી ખે'ચીને
શેષી લે! છે. તમે ઇંદ્ર હહેવાઓ છે, તમે ૨
છે, તમે વિષ્ણુ છે, તમે પ્રજાપતિ છે, તમે
અસિ છે; તમે સૂક્મ મન છે, તમે પ્રભુ છે અને
તમે સતાતત પ્રહ્મ છો.“”** તમે હસ (વિશ્વ-
સ'હારક) છે1, સવિતા છે।, ભાનુ છે; અ'શુમાલી
છો, વૃષાઠપિ (હુર અથવા હરિ) છે; વિવસ્વાન
છો; મિહિર છે, પૃષા છે, મિત્ર છે;પ૫ તેમજ
ધૂમ છે. તમે સહસરરિમ છો; આદ્ત્યિ છે,
તપત છે, ગાપતિ છો, માર્ત'ડ છે, અક છો,
શવિ છે, સૂર્યા છો, શરણ્ય છો અને દિનકૃત્ છે.
તમે દિવાકર સપ્તાશ્ છે; ધામકેશી (તેજસ્ત્રી
કિર્ણુવાળા), વિરેચન; આશગામી, તમોધ્
અને હરિતાશ્વ કહેવાઓ છે.*₹53 સાતમ કે
છઠે જે માણુસ અહુંકારશહિત અને પૂજનપરા-
યણુ રહીને તમારી ભક્તિપૂર્વક પૂક્ત કરે છે,
તેને સાક્ષાત્ લક્મી સેવે છે. જેઓએ અનન્ય
ચિત્તે તમને અચન-વ'દન ઠરે છે, તેમને આપત્તિ-
આઓ, આધિઓ અને વ્યાધિઓ આવતાં નથી."
તમારામાં જ ભાવમય થયેલા ભક્તો સર્વ રોગે-
થી રહિત થાય છે, સર્જ પાપોથી મુક્ત થાય
છે, સુખી થાય છે અને લાંબો આવરદા ભોગવે
છે. હે અનભ્નપેતિ! ફુ મારી પાસે આવેલા-
આને માટે કામના કરું છું અને સર્વ પ્રાણી-
ઓને શ્રદ્ડાપૂર& અતિથિસત્કાર આપવા ઇચ્છુ
છી, તો તમે મને પૂરી રીતે અન્ન આપવાને ચોગ્ય
છો.પ વજ અને વીજળી પ્રકટાવનારા માઠર,
દાસ્ણુ અને દડ આદિ જે સર્જ અતુચરો તમારા
ચરણુ પાસે રહ્યા છે; તેમને હું વદના કર છુ'- રુભા
સાચે સૈત્રી અને ખીજી જે ભૂતમાતાએઓ છે તે
રર
સર્વને હું તનમત કરું છુ; તેએ! મને રારણાગતને
ર્ક્ષણુ આપે.૬“*૬૯
વૈશ'પાયન બોહ્યા $ હે રાજન્] ચુધિદિરે જયારે
આમ સ્તુતિ કરી, ત્યારે લેકેતું' પાલન કરનારા
અતે સર્વત્ર પ્રકાશ આપનારા સૂયં' ભમવાન પ્રસન્ન
થયા; અતે પોતાના સ્વશરીરે કરીને પ્રજ્વલિત
હોમાનલની જેમ દીપી રહેલા તે યુધિછિરિ આગળ
પ્રત્યક્ષ થયા.”*
સૂય બોલ્યા : તમે જે કાંઈ અભિલાષા કરી!
છે, તે સ્વ તમતે પ્રાપ્ત થશે; કું' તમને બાર
વરસ સુધી અન્ન આપીશ.” હે રાજન્! માર”
આપેલુ' આ તાંબાતુ” પિરસણૂપાત્ર લે. હૈ સુત્રત !
પાંચાળી જ્યાં સુધી આ પાત્રથી ખીજ'ને.
અન્ન વહ્યા કરશે, ત્યાં સુધી તમારા રસેડા-
માં જે કાંઈ ફળ, મૂળ, માંસ તયા રક રાંધ્યાં
હરો, તે ચારે પ્રકારનાં ખાઘ ભોજનો અખૂટ.
રહેશે.”** આજથી ચૌદમે વપે* તમે ક્રીથી.
રાજ્ય પામશે.
વૈશ'પાયન બોલ્યા : આમ કહીને ભગવાન
સૂય ત્યાં જ અ'તર્ધાન થઈ ગયા.” આ લોકમાં
વરદાનને ઇચ્છતો ખીજે કોઈ માણુસ પણુ ને.
સ્વસ્થ મતથી નિયમપરાયણુ રહીને આ રતોત્રતો
પાઠ કરે છે, તો સૂર્ય ભગવાન તેને તેતુ' ઇચ્છેલુ”
કૂળ આપે છે. આમ ભારે દુર્લભ હેય તેને પણુ
તે પ્રાપ્ત કરે છે.”* જે પુરષ કે સી આ સ્તોત્રને
નિત્ય હલ્યમાં રાખે છે અથવા એ સાંભળે છે,
તે પુત્રાથી' હોય તો પ્ર્ર પામે છે, ધનાથી* હેય.
તો ધન પામે છે અને વિદ્યાની કામનાવાળો હોય
તો વિઘા પામે છે. જે સ્રી કે પુસ્્ષ બેઉ સ'ધ્યા-
કાળે આ સ્તોત્રનો નિત્ય પાડ કરે છે, તે આપત્તિ-
માં આવેલાં આપત્તિમાંથી છૂટે છે અને બ'ધતમાં'
બંધાયેલાં બંધનથી છૂટાં થાય છે.*૪૦* આ
સ્તોત્ર પૂવે બ્રજ્ઞાએ મહાત્મા ઇંદ્રને આપ્યુ” હતુ,
ર્ર શ્રામહાભલારત-વનપવ-અર્ષ્યપરવર
ક પાસેથી તે નારદને મળ્યું હતુ' અને નારદ
ર ઝષ્યાય ણ્થો
પાસેથી તે ધૌમ્યને પ્રાપ્ત થ્યું હતુ. યુધિકિરે તે વિદુર અને ધૃતરાષ્ટ્રને સ'વાદ
શ્મ્ય પાસેથી મેળવીને સવ મનોરથે। સિડ્ધ કર્યા 1 વૈશવાવન ૩પ 11
હુતા,”“ આ સ્તોતતો પાઠ કરતારા સંગ્રામમાં
નિત્ય વિજય મેળવે છે, વિપુલ ધતસ'પત્તિ મેળવે
રી, સળ પાપોથી જક્ત થાય છે અને છેવટે સૂય-
લોકને વિધે નય છે.”
યશ'પાયત બોલ્યાઃ આ વરદાન મેળવીને
શ્રૂમ્્ઞન ફુતીન'દન જળની બહાર આવ્યા અને
ઊૈમ્યતો ચરણસ્પર્શ કયો, તેમ જ ભાઈ ઓને
ભેટ્યા.” પછી ધમ'રાજ દ્રૌપદીને મળ્યા અને
તેણ તેમના ચરણુમાં વ'દના કરી. પછી એ પાંઠવે
રસોડામાં રસોઈ રધાવી. ત્યારે ચાર પ્રેકારતુ
રાંધેલુ' તે થોડું સરયું' અન્ન અખૂટ રીતે વધવા
માંક્યુહ એમ વધી રહેલા તે અન્નથી યુવિષિરે
ખ્રાદ્મણાને જમાડ્યા.“૧“* ખાહ્ષણા જમી રહ્યા
પષ્ઠી નાના ભાઈઓને જમાડ્યા અને છેવટે રોષ
સ્હેલુ' “વિધસ' તામે અન્ન યુધિછિર જમતા.“*
ચુધિછિરને જમાડ્યા પછી ખાકી રહેલુ' અત્ર દ્રૌપદી
જમતી. આમ દ્રૌપદીના જમ્યા પછી તે અન્ન
ખૂઠી જતુ. આ રીતે સૂય'તા જેવી કાંતિવાળા તે
સમર્થ યુડિષિર સૂર્ય, પાસેથી અક્ષયપાત્ર મેળવીને
ખ્રાહ્મણાના સવ મનોવાંછિત અભિલાષા પૂરવા
ક્ષાગ્યા. વળી તિથિએ, નક્ષત્રો અતે પર્વો ઉપર
તેઓ પુરોહિતને સુખ્ય રાખીને વિધિ અને મતો
સાથે યજ્ઞપ્રવૃત્તિખા કરવા લાગ્યા.“”“% પછી
સ્વતિવાચન કરાવીને દ્રિજસધેોથી ઘેરાયેલા તે
પાંડવો ધોમ્ય નિ સાથે કામ્યક વનમાં ગયા.”“*
ઇતિ થીમહાભારતમાં વનપર્વા તગત અરણયપર્વમા
“કામ્યકવનપ્રનેરા' નામનો અધ્યાય ૩ને સમાપ્ત
* વિત્રાવ માછ સેઝ સ છુ રગ્યાય પમરાટ |
પર્માચામ્યયચૅર્વ ન શાગ્યાસતિ વરાયન્ 11
વર્તે ્રષિદિવ્વથ વાંરવેળુ ત્રનાચછુસ્તાય્યન
માનોંડષિવેયઃ 1 પરમાત્માને વિુત્મમાપુર્િં
સુણાત્તીનો વાવવણુવાન સત્ર ॥ ૨
વૈશ'પાયન બોલ્યા $ પાંડવો વનમાં ગયા ત્યારે
પ્રજ્ઞાચક્ષુ એવા અ'બિકાપુત્ર ધૂતરાખૂરાજ સતાપ
કરવા લાગ્યા અને સુખાસન પર બેઠેલા તે અમાધ
ખુદ્દિવાળા ધર્માત્મા વિદુરને આ વચન બોહયા.*
ધૃતરાષ્ટ્ર બોલ્યાઃ તમારી બુદ્ધિ ઇુક્ભાર્ગવતા
જેવી સુડ્ડ છે. તમે પરમસક્રમ ધમને જણે! છો,
તમે ટોરવે! અને એ પાંડવામાં સમદષિ રાખો છે
અને તમે તેમના સન્્માનિવ છે. તો મારં હિત
થાય એવુ તમે કહો.૨ હે વિદુર] આ સ્થિતિમાં
હવે અમારે શુ કરવુ' જેઈએ? આ નગરજનો
અમને કેવી રીતે ભજી રકે? અને એ પાંડવો
પૃણુ શુ' કથે' અમને સમૂળમા ઉખેડી ન નાખે!
ડુ' ઇચ્છતો નથી કે તેમતો વિનાશ થાય. તમે
આ ઠહોા,*
વિદ્ર બોલ્યાઃ હે નરેદ્ર! પ'ડિતો કહે છે
જ ધમ, અથ* અને કામ એ તિવગ'તુ' મૂળ ધમ
છે, તેમ રાજ્યની જડ સુદ્ધાં ધમમાં જે રહી છે.
તો હે મહારાજ! ધમ'માં રહીને તમે તમારી
શક્તિપૂવ'ક તમારા તેમજ કુ'તીના એમ સૌ
પુત્રોતુ' પાલન કરા.” સુખલપુત્ર શકુતિ આદિ
દુરાત્માયાએ સભામાં એ ધર્મને જ ઠેગ્યો છે.
સતયવચની કુતીન'દત યુધિકિરને ઘૂતક્ીડામાં
નોતરીને તમારા પને તેને છળથી હરાગ્યો છે."
રુ રાજન્] તમે આ જે દુછટ રીતે અપમાન કયું”
ધમને માટે દેવતુ આરાધન કરવુ, રાન્યને માટે
નહિં, એ દર્શોનતા ધમ'રાજાએ બાલણોને માટે સય*તુ
આરાધન કયુ*, રાન્ય મેળવવા માટે કયુ* નહિ -મતેશ
છે, તેની ચાંતિના ઉપાય ફુ પૂરી રીતે જેઉ'
છુ. હૈ કૌરવ્ય] તેથી તમારે પુત્ર પાપોમાંથી
મુક્ત થરો અને લોકમાં સારી પ્રતિષ્ઠા પામરો.*
અધ્યાય ૪ષોા-વિડુર અતે ધૃતરાષ્ટ્રના સ“વાદ
૨૩
રૃ મહારાજ | પાંધવપુત્રોને તમે જે રક્ય આપ્યું
હતુ, તે બધું તેમને પાછુ' મળે તેમ કરે, રાન્્ત-
એ પોતાની રાકયલક્મીથી સ'તોપ રાખવો અને
પારછી રાજ્યલક્ષ્મી ઉપર નજર ન બગાડવી;
એ જ પરમ ધર્મ છે. તમે આમ કરશે!, તો
ચશને। નાશ થશે નહિ, જ્ઞાતિજનોમાં ભેદ પડશે
નહિં અને ધમ સચવાઈ રહેરો. તમારે માટે
આ કાર્ય જ સર્વા કાર્યમાં મુખ્ય છે. એથી તે
પાંડવોને સતોષ થરો અને રાફકનિતે અપમાન
મળશે.” હે રાજન્] તમારા પુત્રોતું' ભાગ્ય
હજી ફૂટવા બાષ્ઠી હોય, તો તમે આ તતકાળ
કરો, રેં મહારાજ તમે ને એમ નહિ કરે,
તો! કુરખાને ચોક્સ વિતાશ થરો.“ “કેમ કે કોધ
પામેલો ભીમસેન અથવા અજીં'ન શતુએની
સેનામાંથી એકને પણુ બચવા દેરો નહિ. જેમની
પાસે અસકુશલ એવે! સવ્યસાચી (બે3 હાથે
બાણુ છોડનાર) અજુષન યોદ્ધો છે; જેમની પાસે
લેષ્મિત્તમ એવુ' માંડીવધતુષ્પ છે અને જેમની
પાસે બાહુબળસપન્ન ભીમ જેવા લડવૈયા છે,
તેમતે આ લોકમાં અપ્રાપ્ય જેવુ' શુ' હોય ? પૂવે*
તમારો પુત્ર જન્મ્યો કે, તુરત મેં તમને તમારા
હિતતું જ વચન હલ્યુ' હતુ' કે, ”૫૫ 'કુળને
અહિતકારી એવા આ પુત્રનો ત્યાગ કરો.? પણુ
તમે તે પરમહિત હ્યું” નહિં. અત્યારે પણુ તે
હિતકારી વચન હહ્યું છે. તમે એ પ્રમાણું નહિ
કરા તો પાછળથી તમારે પરતાવે। કરવો પડરે.૫*
તમારો પુત જે પાંડેવાની સાથે આ રીતે પ્રસ-
ન્નતાપૂવ'ક એકરાઝ્ય ઠરવા અતુમતિ આપરો,
તો પ્રીતિમેળ રહેવાથી તમને સ'તાપ થરો તહિ.પ*
પણુ તે ને આમ ફરવાતું નહિ સ્વીકારે, તો
સર્વના સુખને માટે એ પગને “કેદમાં રાખા. અહિત-
હારી દુચોધતને કેદમાં નાખીને તમે પાંડુતા પુત્ર
ચુધિધિરને શનયાધિપતિ કરે; કેમ કે એ અશ્નત-
શત્રુ રામદ્રેષથી વિમુક્ત છે."” હે મહારાજ ! તે જ
આ પૃથ્વીતું ધર્મપૂર્વ'ક શાસન ઠરે એવી વ્યવસ્થા
કરે!; રે રાજન્] પછી વૈરચોની જેમ સવ' રન્્તએ
તરત જ આપણા ચરણુમાં રહેરો.' હે રાજન્]
દુર્યાધત;, શકુનિ અને સૂતપુત્ર કણ, પ્રીતિપૂ્વ'ક
પાંડુપુત્રોની સેવા કરે એમ કરે।, દુઃશાસન સભા-
ની વચ્ચે ભીમસેન અતે ડૂંપદપુત્રીની ક્ષમા
યાચે. તમે યુધિઠિરને સંપૂર્ણ સાંતવના આપો
અતે એને સત્કાર આપી રાન્ય ઉપર સ્થાપે!. તમે
મને પૂછ્યુ), તો આથી ખીજુ' હું ચું બોલી રાકુ'?
હૈમહારાજ | આમ કરીને તમે કૃતાથ' થરો.૫૫ ૫”
ધૃતરાષ્ટ્ર બોલ્યોઃ હે વિદર] અહી' સભામાં
તે' પાડવો! વિરો તથા મારે વિટ્ે જે વચત કહ્યાં
છે, તે તે પાંડવોને હિતકારી છે અને મારા પુત્રોને
તો તે અહિતકારી છે. આ બધુ' મારા મતને
સ્યતુ' નથી.'“ પણુ અત્યારે એ નિશ્રય તો થઈ
ગયો છે કે, તું જે બોલ્યો છે તે પાંડવોના હિંત
સાસ્જ છે. તેથી આજે છું માહું છુ' કે, તું
મારા હિતમાં નથી. પાંડવોને માટે હું મારા પુત્રને
કેમ ત્ય શકુ“ સાચે જ એ પાંડવો પણુ
મારા પુત્રો છે. પણુ દુર્યોધન તો મારા અ ગમાંથી
અવતર્યો છે. સમદષ્િએ જેનારો “કાણુ કહી શકે
“ક પારકાને કારણ પેટના પુત્રતો ત્યામ કર#5*
હે વિદ્ર| તુ' આ બધુ કપટભયું” બોલે છે. હુ
તારું ખૂબ માત રાખું છુ. હુવે તારી ઇચ્છામાં
આવે તેમ તુ' ચાલ્યો * “હે અહીં' રહે. દૂછ
સી તો ધણુ'ય સમજાવ્યા છતાં પતિનો ત્યાથ
કરી નય છે.૨૫
વૈશ'પાયન બોલ્યા : હૈ રાજન્ ] આમ કહીને
ધૃતરાષ્ટ્ર એકાએક ઊઠીને રાણીવાસમાં ચાલ્યો
ગયો. ત્યારે વિદુર? પણુ 'હુવે આ કુળતુ" આવી
બન્યું છે' એમ બોલતા, જ્યાં પૃથાન'લને હતા
ષ્ફ ન"
રક છર
હાં વેમથી ગયા.૨**
ઇતિ મ્રીમહાભારતમાં વનપર્વા'ત્ગત અરણયપર્વોમા
“વિદુરવાક્યમરત્યાખ્યાન ' નામતો અધ્યાય ૪ ઘો સમાપ્ત
સષ્યાય પમો
પાંડવો પાસે વિદુરજી
॥વરવાયન વાય ॥
પાંડવાસ્તુ વને વાતમુર્ડિય મત્તર્ષમા! ।
પ્રયયુર્સાજ્વીગછાતુરજેત્ર લદ્ાનુમાઃ ॥ ૨ ।।
યેશ'પાયન બોલ્યાઃ ભરતોત્તમ પાંડવો પોતાના
અતુગ્રરેો સાથે, હવે વનમાં વસવાના ઉદ્દેશથી
ગગાતીરે ચાલી કુરક્ષેત્રમાં આવ્યા. સરસ્વતી,
દષદ્વતી અને યમુના નદીને સેવીને તેઆ એક
વનમાંથી ખીજ વનમાં એમ એકધારા પથમ
દિશાએ ચાલ્યા.૨ પછી તેમણું સરસ્વતીને કાંઠે
આવેલા નિર્જળ તથા નતગલ એવા સપાટ પ્રદેશે।-
માં સુનિજનેને પ્રિય એવું કપમ્યક તામે વન જેયું.*
લાં અનેક પશુપક્ષીઆથી ભરેલા તે વનમાં તે
વીરોએ નિવાસ કર્ચૌ. હે ભારત] ત્યાં ઝ્ુનિઓ
તેમની પાસે બેસતા અને તેમને સાંત્વન આપતા.*
આ તરક્ પાંડુપુત્રોનાં દશ તની સદા લાલસા
રાખનારા વિદરજી એક રથમાં બેસીને તે સડ્રિ-
ભર્યા કામ્યક વન તરક્ ચાલ્યા. પછી શીદ્યવેગી
ઘાડાએથી ખે'ચાતા સ્થમાં વિદુર તે કામ્યક વનમાં
આવ્યા; તો તેમણે બ્રાલ્ણે।,, ભાઈઓ તેમ જ
દ્રૌપદી સાથે એકાંતમાં બેઠેલા ધર્માત્મા યુધિષિરને
નેયા.”* ત્યાં તે સત્યપ્રતિશ ધમ્રાજે દૂરથી
વિંદુરને વેગથી પોતાની તરક્ આવતા નયા.
એટલે તેમણું ભીમસેનને કહ્યું: 'વિદ્રજી આપણુ
ને મળીને યુ' હહેશે ₹” સુબલપુત્ર શકુતિતા વચન-
ક સપદેશો હિ મૂર્સાનાં ત્રજેવાય ન શાન્તચે 1
મ્રાતર્ વધ્તવર૬ પૃતતવ્ો વ્યવાસયત્ ॥
મૂખૌએને ઉપદેશ કરવો ત્તે અતિ કોપનતે। હેતુ થાય
છે,પણુ શાંતિ ઉત્પન્ન કરતો નવી. જેમ કે ધૃતરાષ્ટ્ર હિતની
થી એ આપણુને જીમટું રમવાને તેડવા સાર તો
નહિ આવતા હે।ય? તે નીચ કપટી ઘૂતકીડામાં
આપણાં આયુધેોને તો જતી લેરો નહિ ને?”
હે ભીમસેન! “કાઈ મને આહ્વાત આપીને
બોલાવે તો ડુ' તેને પાછે! કાઢવાં શક્તિમાન તથી.
હવે ગાંડીવ જ હે!ડમાં જરો, તો આપણુ ફરી
રાજ્ય મેળવવું” એ પણુ સ'શયભયું' થરો. '*
થેશ'પાયત બોલ્યાઃ હે રાજન્] પછી સર્વ
પાંડુન'દનાએ ઊભા થઈને વિદુરજતે સહાર્યા.
તેમૃતાથી આમ સત્કાર પામેલા તે અજમીટવ'શી
વિદુર તે પાંડુપુત્રોને યથાચિત રીતે મળ્યા.”
પછી તે સિ'હ સમાન પાંડવે!એ વિશ્રાંતિ પામેલ!
વિદુરને તેમના આગમનવું નિમિત્ત પૂછયું”. તેમણે
પણુ તેમને અ'બિકાસુત ધૃતરાષ્ટ્ર સબધી વૃત્તાંત
યથાર્થ રીતે વિસ્તારથી કહી સભળાવ્યું.*"
વિદુર બોલ્યા: હે અજાતશનુ | હિતે.પદેશથી
રક્ષણુ કરનારા મને બોલાવી ધૃતરાષ્ટ્રે આદરસતકાર
કચ અને મતે આ પ્રમાણે કહું: “આ સ્થિતિમાં
તુ' સમદછિ રાખીને તે પાંડવોતુ' અને મારું જે
હિતકારણુ હાય તે કહેૅ.'** ત્યારે મે' પણુ
કૌરવોને તથા ધૃતરાષ્ટ્રને જે હિતકારી, પથ્ય અને
ઉચિત હતુ તે કહ્યુ. તે હિતકારક વાત તેતા
મતને ગમી નહિ. હું તો એથી બીજી' કશુ' યોગ્ય
માનતો! નથી."* હે પાંડુન'દને। ! મે પરમ કહ્યાણુ-
ની વાત કહી હતી. પરતુ અ'ખિકાપુત્ર ધૃતરાષ્ટ્ર
તે ઠાને ધરી નહિ. રોગી માણુસને જેમ હિતકારી
અન્ન રચતુ' નથી, તેમ એમને મારું બોલ્યું ગર્મ્યું
નથી.** હે અજતશનુ | શ્રોત્રિયને ઘેર રહેલી દુઇ
સી કલ્યાણુમાપે* પ્રયતન કરતી નથી. કુમારિકા
જેમ સાઠ વષ'ના બુટ્ટા પત્તિને પસ'હ કરતી નથી,
તેમ નકી એ ભરતસિંહને મારી વાત ગમી
નથી.** હે રાજન્] કૌરવોના વિનારા ચોક્કસ છે,
વાત કહેનારા પોતાના ગધુને હાંકી કાહ્યા' --મમેજ | કારણુ કે ધૃતરાષ્ટ્ર કહ્યાણુ વિચારતા જ નથી.
અધ્યાય દડ્ઠો-વિદુરવ' રરી હસ્તિનાપુર જવુ*
જમ કમળના પાંદડા ઉપર છાંટેલું પાણી ટકતુ'
નથી, તેમ મે કહેલુ' હિતકારક વચન આ ધત-
રાષ્ટ્રના હદયમાં ઠરતુ' નયી." મારા કહેવા પછી
કોધમાં આવેલા ધૃતરાષ્ટ્ર મતે સંભળાવ્યું કે, ' તને
જેનામાં શ્રદ્ધા હાય તેની પાસે તુ ચાલ્યો શન.
આ પૃથ્વીના “કે આ નગરના રક્ષણુ માટે હવે હુ'
કૂરી તારા સાથ ઇચ્છતો નથી.''” હે નરેદ્ર]
રાન ધૃતરાષ્ટ્રેઆમ મારે ત્યાગ ક્યો છે અને હુ
તમને ઉપદેશ દેવા આવ્યો છું. સભામાં મે' તમને
જે કહ્યું હતુ, તે બધું તમે હૃધ્યમાં ધારણુ ઠરી
રાખજે. આજે ક્રીથી કુ કહીશ તે પણુ તમે
ધ્યાનમાં રાખજે.પ“ શઞએાએ તીવ્ર ડલેશો આપ્યા
છતાં જે ક્ષમા રાખીને સમયની રાહુ જુએ
છે અતે સહાયસપત્તિથી પોતાને તાના સરખા
અસ્િની જેમ સવૃદ્દ ઠરે છે, તે એક આત્મનિષ
મતુષ્ય જ પૃથ્વીતે ભોગવે છે,“ હે રાજન્!
જતું ધન સહાયકો સાથે અવિભક્ત છે, (એટલે
જેના ધતને સવ સહાયકો સમાન ઉપભોગ કરે
છે) તેના તે સહાયકો તેના દુઃખના અ'શભાગી
થાય છે. સહાયકો મેળવવાનો આ ઉપાય છે
અને સહાયકોની પ્રાપ્તિ થતાં પૃથ્વીની પ્રાપ્તિ થાય
છે એમ નીવતિવેત્તાએ કહે છે.૨” હે પાંઠવે |
સહાયકો સાચે સત્ય અને શ્રેછ સ'લાપ કરવો,
તેમતી સાથે તેમના જેવું જ અન્ન જમવું' અને
તેમની આગળ પોતાની ન્તતની વડાઈ ન ચલા-
વવી. હે ભૂમિપાલ | જે આવુ' વતન રાખે છે,
તે વૃદ્ધિ પામે છે.૨"૫
યુધ્િફ્િરિ બોલ્યા : તમારાથી મને પરમ બુદ્ધિ
પ્રાપ્ત થઈ છે; હું” સાવધાન રહીને તમે ડહો છે
તે પ્રમાણું જ કરીરા. આ ઉપરાંત દેરાકાલને માટે
જે કાંઈ ખીજીં ચોગ્ય હોય તે તમે કહો. હુ તે
* ૨૨
સધછુ' કરીશ.
ઇતિ શ્રોમહાભારતમાં વનપર્વા'તર્ગ ત અરણ્યપર્જમાં “વિડુર-
નિર્વાસ' નામને અધ્યાય પતે! સમાપે
મ.વ.ર્
અધ્યાય ૬ટ્યો
વિદુરતું ફરી હસ્તિનાયુર જવુ"
ઊ વશેવાયન ૩વાવ ||
રતે ત વિદુરે સગનાશ્રમ વાંરવાન્પ્રતિ ।
પુતરાછો મરાધ્રાસઃ પર્ષતપ્વત મારત ॥ ૨ |
વેશપાયન બોલ્યા $ હે રાજન્] વિદુર પાંડવે।-
ના આશ્રમ તરક્ ગયા, ત્યારે મહાપ્રાજ્ઞ ધુતરાષૂ
મનમાં અય'ત સ'તાપ ઠરવા લાગ્ચો.પ સ'ધિ
અને વિત્રહ કરાવવામાં વિદુરનો નીતિપ્રભાવ
જાણીને તેમ જ પાંડવોની ભવિષ્યમાં થનારી પરમ
ઉન્નતિ વિચારીને વિદુરના સ્મરણમાં મોહિત
થયેલો તે સભાદ્દારે આવ્યો અને તયાં બેઠેલા રાજ્ન-
ઓની સમક્ષ જમીત ઉપર બેભાન થઈ ને ઢળી
પડ્ચો.*** તે રાજા લાંબી વારે ભાનમાં આવ્યો,
એટલે ભોંય પરથી ઊઠીને પાસે ઊભા રહેલા
સ'જયતે આ વચત કહેવા લાગ્યો?” 'મારો
ભાઈ મારા મિત્ર | જણે સાક્ષાત્ બીજે ધમ* |
તેના સ્મરણુથી મારું હ્દય આજે જાણે ફ્ાઠી જતું
હોય એમ લાગે છે. સ્વધમ'ને જણુનારા મારા તે
ભાઈને તત્ઠાળ લઈ આવે..' આમ કહેતા રહી
તે રાજાએ ઠરણુ કલ્પાંત ક્યુ”. પસ્તાવાથી
પ્રજળી રહેલા અને વિદુરની યાદમાં આકુલચિત્ત
થચેલા રાનનએ ભાઈ પ્રત્યેના સ્નેહથી સ'જયને
આ વચત કહ્યાં” ' હે સજય! તુ* ન. મે
પાપીએ રોષ કરીને જેને હડસેલી મૂકયો છે તે
મારા ભાઈ વિદુર જીવે છે કે નહિ તેની તું તપાસ
ડર.“ અમાપ બુદ્દિવાળા તે મારા વિદ્દાન ભાઈ-
એ પૂર્વે મારૂં રજ જેટલું પણુ ઠશુ' અપ્રિય કયુ”
નથી; તેમ છતાં એ પરમ બુદ્ધિમાન મારા તરફથી
અપમાન પામ્યો છે. હે સંજય | તુ ન, એને
લઈ આવ. હે પ્રાજ્ઞ] નહિ તો હું મારો જવ
કાઢી નાખીશ. '** તે રનનું” એ વચન સાંભ-
બીને સંજયે તેને અતુમોદન આપ્યું અને ' સાર'
ર૬
એમ કહીને તેણે કામ્યક વત તરક્ વેમથી પ્રયાણુ
હયું'.૫૫ તે વિતાવિલ'બે વનમાં જ્યાં પાંડવો હતા
ત્યાં જઈ પહોંચ્યો; ત્યાં તેણું સ્ક્ષગતા ચર્મ માં
ઢ કાયૅલા યુધિકિરતે જેયા. તે વિદર તથા હજારો
્રાદ્મણ। સાથે બેદા હતા અને દેવો જેમ ઇંદ્રતુ
રક્ષણુ કરે તેમ ભાઈ ઓ તેમતું ચોમેરથી રક્ષણુ
કરી રહ્યા હુતા. સંજચે યુધિછિરની પાસે જઈ
તેમ પૂજન કર્ઝું. ભીમ, અજુંન, નકુલ અને
સહુદેવે પણુ યથાધટિત સત્કાર આપ્યો. સુખ-
પૂર્વક ખિરાજેલા તે સ'જયને રાજાએ કુશળસમા-
ચાર પૂછ્યા; એટ્લે તેણે પોતાનો આવવાને હેતુ
જણાવ્યો અને આ વચતે। કહ્યાં.૫૨-પ૧
સ'જય બોલ્યાઃ હે વિદુર | અબિકાતનય
ધુતરાષ્ટ્રરાજ તમને સંભારે છે. તમે એકદમ જઈ-
ને તેમને મળો અને એ મહારાજના જીવમાં જીવ
આણે.પ* રૈ સાધુથ્રેણ | કુરઓતે આન'દ આપ-
નારા આ નરૅૉત્તમ પાંડવોની અતુમતિ લઈ ને
તમે રાજસિ'હ ધતરાષ્ટ્રની આજ્ઞાથી ત્યાં જઈ
પહોંચો એ ચોગ્ય છે.'”
આમ ઠહહેૅવામાં આવ્યું; ત્યારે સ્વજનવત્સલ
તે ધીમાન વિદુરે યુધિછેરની ર4 લીધી અને તે
કૂરીહુસિ સ્તનાપુરમાં આવ્યા.પ“મહાતેજસ્વી અબિ-
કાપુત્ર ધૃતરાષ્ટ્ર તેમને કહ્યું: ' હે ધમજ્ઞ | સદ્-
જ્ઞાગ્ય છે"કે તુ આવી પહોંચ્યા છે. હે નિષ્પાપ |
ભક્ષું ભાગ્ય મારું કે તું' મતે સ'ભારે છે“ હૈ
ભરતોત્તમ ] તારી ચિતામાં મે” દિ દેવસરાત નગ-
રણુ સેગ્યાં છે અને એથી આજે હું મારા દેહને
વિચિત્ર સ્થિતિમાં ને છુ. '૨*
ધેશ'પાયત બોલ્યા: એ ધૃતરાષ્ટ્રે વિદુરને
ખોળામાં તેડ્યા, તેમતું માથુ' સૂંધ્યું અને કહયું
“8, 'રુ અપાપ ! મેં તને જે કહ્યુ હતુ તે માટે
૬ મને ક્ષમા આપ. '*૫
વિદર બોલ્યા : હે મહારાજ ! મે' ક્ષમા આપી
શ્રોમહાભારત-વનપર્વ--અરણયપર્વ
જ છે. તમે તો મારા પરમ ગુસ્જત છે, તેથી તો
તમારા દર્શનમાં પરાયણુ રહેતારો હુ' તતકાળ
અહીં આવ્યો છુ5* હે નરસિહ ! ધાર્મિક ચિત્ત-
વાળા પુસ્યો દીનજના ઉપર અતુકપાવાન થાય
છે. હૈ રાજન્ | આમાં વિચાર કરવાને હેતે તથી.
મારે તો જેવા પાંડુના પુત્રો છે, તેવા તમારા પત્રો
છે; પણુ આજે તે પાંડુપુત્રો દીન થઈ ગયા છે; એ
જાણીને માર મન તેમતા તરક ઢળ્શું છે.૨૦૨૪
વૈશ'પાયન બોલ્યાઃ આમ વિદુર અતે ધૃત-
રાષ્ટ્ર એ બે મહાકાંતિમાન ભાઈ એ એકબીનને
સાંત્તતા આપીને પરમ આન'દ પામ્યા.૨*
ઇતિ શ્રીમહાભારતમાં વતપર્વા'તગ'ત અરહેયપર્જ માં “ વિદુર
ગત્યાગમન' નામને! અધ્યાય ૬ ડ્રો સમાસ
મધ્યાય ૭મો
પાંડવાના નાશ ભાટે ડુચોધન
ઇત્યાદિની વિચારણા
1 વૈવાયન ૨વાષ॥
શર્મા ચ વિદુર ત્ર રાણા ચ પરિતાંસ્તિતથ્ |
છતરાાસ્મનો સાસ પર્યતવ્યત કુમતિ! ॥ ૨ ।।
વૈશપાયન બોલ્યાઃ વિદુર પાછા આવ્યા
છુ અતે ધતરાષ્ટ્ર રાજનએ તેમને સારી રીતે સાંત્વન
આપ્યુ છે, એ સાંભળીને ધતરાષ્ટ્રનો દજ'ડ્રિ પુત
રાજા દુરચૌધન ભારે સ'તાપ કરવા લાગ્યો,
રાજાએ સુબલપુત્ર શકુનિને, કર્ણને તથા દુઃશાસન-
ને બોલાન્યા અને અખુદ્રિરૂપી મોહાંધકારમાં ડ્બી-
ને તેમને આ પ્રમાણે બોલ્યો: 'ધીમાત ધત-
રાષ્ટ્રના મતી, પાંડુપુત્રોનો મિત્ર અતે તેમના હિત-
માં તત્પર એવો આ વિઠ્દાન વિદુર પાછે! આવી
પહેંચ્ચો છે. પાંડવોને પાછા લાવવા વિરો વિદુર
એ ધતરાષ્ટ્રહુ' મન પાણુ ફેરવી તાખે એટલા
સમયમાં તમે મારા હિતની મ'ત્રણા કરી તાખો.*
પાંડવોને હુ' “કાઈ રીતે અહીં" પાછા આવેલા
જેઈરા, તા છુ' અન્નજળ છોડીને કરી શોષાઈ
ષક
અધ્યાય ૮મોા-વ્યાસનેો! ઉપદેશ
3૭
જઈશ, ઝેર ખાઈશ, ફાંસો ધાલીશ, શસ્નથી આત્મ-
ધાત ઠરીશ અથવા તો આગમાં ઝંપલાવીરા. ફુ
તેમને ફરી સપષટ થયેલા જેવાની ઇચ્છા કરતો
નથી. 5
શકુનિ બોલ્યો : હે રાશ્ત ! તુ' આવી તાદાન
બ્ુદ્ધિકેમ રાખે છે ? તે પાંડવો તે પ્રતિજ્ઞા લઈ ને
અહીથી ગયા છે; અટલે તેએ તું કહે છે એમ
પાછા આવશે જ નહિ.. હૈ ભરતસિ'હ | સર્વ
પાંડવો સત્ય વચતમાં સ્થિર રહેનારા છે. હે ભાઈ]
તેએ તારા પિતાતુ' વચન ડયારેય માનરે નહિ.”
અથવા તેઓ સવ જે તેમતું વચન સ્વીકારશે
અને શરત તોડીને હસ્તિનાપુરમાં આવશે, તો
આપણે વ્યવહાર કાર્ય અને અકાય'ના વિવેકવાળા
રહેશે.“ ધુતરાષ્ટ્રરાજાની ઇચ્છા અતુસાર રહેનારા
અપે સજ મધ્યસ્થ થઈશું” અને આપણા વિચારા
ગુપ્ત રાખીને અમે પાંડવાનાં અનેક છિદ્રો નેતા
રહીરુ'.૫*
દુઃશાસન બોલ્યોઃ હે મહાબુડ્ધિમાન ! તમે
કહે! છે! તેમ જ છે. હે મામા ! તમે કહે છે તે
મારી ખુડ્દિને નિ સચે છે.”
કણ બોલ્યાઃ હે દુચૌધન | અમે સર્વ
તમારા મતોરથોા સિદ્ડ થાય એમ ઇચ્છીએ છીએ.
હૈ રાજન્] મને લાગે છે; આ વિશે અમારા સર્વ-
માં એકમત છે. તે ધીર પાંડવા કાળની અવધ
પૂર્ કર્યા વિનતા પાછા આવરો નહિ; અને તેઓ
ને માહપૂવક પાછા આવરે જ; તો તેમને ક્રી-
થી જૃમટામાં જતી લેજે. ૨૨
વૈશ'પાયન બોલ્યા: કણું આ પ્રમાણે કહ્યું,
ત્યારે દુર્યોધન મતમાં આનદ પામ્યો નહિં અને
એકદમ મુખ ફેરવી બેઠો.” એટલે દુર્યોધનને
અભિપ્રાય સમજી જઈને ઠણેું રેોયમાં પોતાની
બે શુભ આંખો ફેરવી. પોતે પાતાના શરીરને ટટાર
કરીને તે અત્ય'ત કોધપૂર્વાક દુઃશાસન તથા રાકુ-
તિને આ પ્રમાણે કહેવા લાગ્યો : ' હે ભમિપાલે'!
તમે હુવે મારો જે મત છે તે સાંભળો. સેવકની
જેમ આપણે સર્વ હાથરૂપ થઈને રાન્નતુ' પ્રિય
કરીશુ'. આપણું બધા આળસરહિત રહીને એમના
પ્રિયમાં ઊભા રહી શકીરા', એટલુ જ નહિ, પણુ
આપણે તો! બખ્તર સજી, શસ્રો બાંધી અને રથમાં
બેસીને વતનમાં વસેલા પાંડવોતે એકસાથે મારવા
જઈશુ'. તે પાંડવો મરી જરો અને અજાણુ ગતિને
પામરો, એટલે ધૃતરાષ્ટ્રપુ્રો તથા આપણે ડલેશ-
સુક્ત થઈ જઈર્'. પાંડવો જ્યાં સુધી દુઃખમાં છે,
જ્યાં સુધી તેઓ શેઠપરાયણુ છે અને જ્યાં સુધી
તેઓ મિત્રો વિતાના છે, ત્યાં સુધી આપણું આ
પ્રમાણે ઠરી શકીરું) એમ મારો મત છે.! ૫4-૨૦
તેનાં તે વચન સાંભળીને તે સૌએ તેને! વારવાર
સત્કાર કર્યો, અને તે સવેએ સૂતપુત્રને વળતુ
કણ! ' ખહુ સરસ | ' આમ કહીને કોધમાં આવેલા
તે સવેંએ નિથ્રય કર્યો અને જુદા જુદા રથોમાં
બેસીને તેખા એકસામટા પાંડવોને હણુવાને
ઊપડ્ચા.૨”૨૨ તેએ પાંડવોના વિનાશ માટે
નીકળયા છે, એવુ પોતાની દિવ્ય દણિએ નણીને
સમથ અને વિથ્દ્ધચિત્ત એવા શ્રીકૃષ્ણુટ્ેપાયન ત્યાં
આવી પહેંસ્યા.** તે લોકપૂજ્તિ ભગવાને તે
સવ'તે રાછી રીધા અને પછી ત્યાં બેકેલા પ્રજ્ઞાચક્ષુ
ધૃતરાષ્ટ્ર પાસે સત્તર જઈ ને આ પ્રમાણે કહેવા
લાગ્યા.૨* ી
ઇતિ શ્રીમહાભાર્તમાં વનપર્વા'તગ'ત અરણ્યપવ'મા
“વ્યાસાગમન?' નામને! અધ્યાય ૭ મો। સમાપ્ત
ઝ્ષ્યાય «મો
વ્યાસનો ઉપદેરા
ઊ॥ચ્યાવ ૩વાન॥
ખૂતરાઇ મણાપ્રાજ સિવોધ વત્તને તત ।
વદ્યામિ સતાં સૌત્તાળાં સર્વેવાં હિતણુસપથ્॥ ૨ ॥
વ્યાસ બોલ્યા: હે ધૃતરાષ્ટ્ર | મારાં વચન
ડને
શ્રોમહાભલારત-વનપર્વ-અરણ્યપવડ
સાંભળો. હે મહાખુડ્ડિમાન | હું તમતે સર્વ કૌરવે।-
ને માટે ઉત્તમ હિતકારી કહીશ.પ હે મહા-
ખાડુ! દુચોધતાદિઓએ કપટથી હરાવેલા પાંડવો
વતનમાં ગયા છે, એ મને ગમ્યું' તથી. હે ભારત ]
પોતાને પડેલાં દુઃખોને સંભારી રાખીને, તેઓ
તેર વરસ પૂરાં થયે કોધપૂર્જક કૌરવો! ઉપર ઝેર
વરસાવશે.₹* તો તમારો મદખુડ્ડિવાળા અને
પાપી મનવાળા આ પુત્ર નિત્ય કોધમાં રહીને
શજ્યને કારણે પાંડવોને મારવાની ઇચ્છા કરે છે
એ શુ' કહેવાય ?* તમારા એ મૂર્ખ પુત્રને તમે ઠીક
ઠીક રીતે વારે, તેને શાંતિ થાએ. વતમાં રહેલા
તે પાંડુપુત્રોને હુણુવાની ઇચ્છા ઠરીને તે પોત્તાના
પ્રાણુ ખોઈ બેસશે. જેમ શાણા વિદુર, ભીષ્મ,
અમે; કૃપાચાર્ય અને દ્રોણાચાય ઉત્તમ બુદ્દિ-
નિષ્ઠ છીએ તેમ તમે પણુ છેો.”* હે મહાપ્રાજ્ઞ !
ર્વજનો સાથે વિષહુ કરવો; એ તિંદિતિ છે. તે
અધષ'કાર્ી અને યશધાતી છે. હે રાજન્! તમે
એ વહેર્ી લેરેો! તહિ.” હે ભારત | પાંડવો
તર્ દુર્યોધનની જે વિચારબૃદ્ધિ છે, તેની ઉપેક્ષા
કરવામાં આવરો, તો હે રાજન્] તે મોટો અન્યાય
કરી બેસશે.“ અથવા હે રાજન્] આ તમારો
મૂર્ખચિત્ત પુત્ર સહાય વિના એકલે જ પાંડવોાતી
પાસે વનમાં નય. હે મતુજતાથ | ત્યાં પાંડવો
સાથૈના સ'સર્મથી તમારા પુત્રને ર્તેહુ થાય, તો
તમે આજે જ ફકૃતાથ' થઈ નાએ.“પ૦ અથવા
સભળાય છે “કે, જન્મની સાથે જે સ્વભાવ ખધાય
છે, તે હૈ મહારાજ મરતાં સુધી પણુ છૂટતો
નથી.પ૫ પણુ ભીષ્મ, દ્રોણુ, વિદુર અને તમે આ
વિશે શું' માનો છે? જે કરવા યોગ્ય છે તે પહેલે-
થી જ કરવુ નઈ એ, નહિ તો તમારે હેતુ માર્યા
જરો.પ૨
ઇતિ થોમહાશારતમાં વનપર્વા'તર્ગત અરણ્યપર્વમા
“જાસવાક્ય? નામને અધ્યાય «મો સમાતી
ઝષ્યાય ૨૧મો
વ્યાસે ડહેલું સુરભીતું આખ્યાન
॥ પતર રવાવ॥
મળવશ્વાટમષ્યેતદ્રોવયે સૂવલમવથ્ ।
સત્યે તક્ષિનાડ્ડજવ્યજારિતોડ્લ્મીતિ વે મુસ ॥
વતરાષ્ટ્ર બોલ્યા : હૈ ભગવન | મને પણુ ઘૃત-
કીડા સ્ચતી નથી. હે મુનિ હું માતુ' છુ કે
પ્રારબ્ધને દોરવ્યે જ મે' તે જૂગટું રમાવા હીધું
છે.૫ એ નથી ગમતુ' ભીષ્મને, નથી ગમતુ દ્રોણુ-
ને કે નથી ગમતુ' વિદુરને. અરે [ ગાંધારી પણુ લે
ઇચ્છતી નથી. ત્યાં તે મોહમાં જ રમાઈ ગયું છે.
પણુ હૈ પ્રિયત્રત | હે ભમવન્| પુત્સ્નેહે કરીને હું
જાણ્યા છતાં પણુ મૂખ' દુર્ચોધનને ત્યજી શકતા
નથી.**”*
વ્યાસ બોલ્યા : હે વિચિત્રવીય'ના પુત્ર | તમે
યથાર્થ સત્યજ કહ્યું છે. હે નરપતિ | પુત્ર જ
શ્રેષ્ઠ છે અને પુત્રોથી વિશેષ કઈજ નથી એ
આપણે દઢ જાણીએ છીએ.” સુરભીએ આંસુ
ઢાળીને ઇંદ્રને બોધ આપ્યા હતે, ત્યારથી બીજ
અનેઠ વસ્તુઓની સસદ્ધિ છતાં તે પુત્રોને સવ'થી
વિરોષ માને છે. હે પૃથ્વીનાથ ! અહીં' ઇંદ્ર અને
સુરભીના સવાદરૂપી ઉત્તમ અને મહાન એવું તે
આપ્યાન હું તમને સ'ભળાવીશ. હે રાજન્] પૂવે”
ગાયોની માતા એવી સુરભી એકવાર સ્વગ'માં
જઈને રોવા લાગી. હે તાત | ત્યારે ઇંદ્રે તેના
ઉપર દયા લાવી પૂછ્યુ“ *
ઇંદ્ર બોલ્યોઃ હે શુભા | તુ' આમ શા માટે
રડે છે ? સ્વર્ગમાં, મનુષ્યોમાં અને નાગોમાં ક્ષેમ*
કુશળ છે ને? તુ રડે છે તેતુ' કારણુ ક'ઈ નાનુ
નહિ હાય.“
સુરભી બેલી ? હે સ્વર્માધીશ | ક્યાંય તમારૂં
અમ્ગળ દેખાતુ નથી. હે ઇંદ્ર | કુ' તો મારા
પુત્રનો શેક કરું છું અને તેથી કું રડુ' છુ”. આ.
અધ્યાય ૧૦મે।-મૈત્રેયતો શાપ
૨૯
નીચ ખેડૂતતે જીઓ.“ તે. મારા દુર્બળ પુત્રને
પરોણુા વડે મારમાર કરે છે અને હુળમાં જેતરી
પીડા આપ્યા કરે છે. હે સુરતાથ | મારો પુત
વિશ્રાંતિની ઉતહ'ઠાથી બેસી પડે છે, તો પેલે તેને
સાર મારે છે. હે દેવરાજ | આથી મને દયા ભરાઈ
આવી છે અને મારૂં મત ઉદ્દેગ પામી રહ્યું છે.
આમાં એક પુત્ર બળવાન છે અને તે ભારે ધૂસરી
વહે છે. બીજો પુત્ર શક્તિમાં દુર્બળ છે; તે સુકાઈ
ગયેલે। છે અને તેની બધી નસે। તણાઈ ગયેલી
છે, હૅ વાસવ | તે મહાકષ્થી ભાર ખેંચે છે. હુ
આનોાજ શેક ઠક છુ.પ” ૫૨ છે ઇંદ્રરાજ !
જીએ, પરેણુનો માર પડવા છતાં તથા આરની
અણીએ વારવાર ભૉંકવામાં આવતા છતાં તે ભાર
વહી શક્તો નથી. આથી તેના શોકથી દીન થયેલી
ફુ' અત્યત દુઃખિત થઈ ને કઠણ છું અને મારી
બે આંખોમાંથી કરણાભરી આંસુધારા વહાવી
ર્હ્ડી છુ',૫૨,૧૪
ઇંદ્ર બાહ્ય ૬ હે શોભના ! તારા હુન્નર પુષો
આમ પીડાતા હરો, તે! પછી આ એક જ પુત્રને
સાર પડતાં તુ' તેના ઉપર શા માટે હયા લાવે છે ?'*
સુરભી બોલીઃ: હે ઇંદ્ર] મતે હજર પુષો
છે અને તે સર્વ મારે મત સમાન છે. આમ
છતાં આ ગરીભ સ્વભાવના રફ પુત્ર ઉપર મારી
વધારે કૃપા છે.“*
વ્યાસ બોલ્યા : સુરભીતુ' તે વચન સાંભળીને
ઇૈદ્ર અત્ય'ત વિસ્મિત થયે. હે કૌરન્ય 1 તે પુત્રને
પ્રાણુથી પણુ અધિક માનવા લાગ્યો. ત્યાં, ખેડૂતને
વિધ્ન કરવા માટે ભગવાન ઈંદ્રે એકદમ ભયકર
જલધારા વરસાવી. એટલે ખેડૂતે તે બળદને છૂટા
કર્યો, હે રાજન્] સુર્ભીએ કલુ છે તેમ તમારે
પણુ સજ પુત્રો સમાન હે; છતાં તમારે તેમના-
માંના જે દીનહીન હોય તેના પર કૃપા રાખવી
નેઈએ.૫૦-૫* બેટા ] મારે મત જેમ પાંડુ મારા
પુત્ર છે, તેમ તુ પણુ છે; તે જ રીતે મહાબૃદ્ધિમાન
વિદુર પણુ છે. તેથી હું' સ્નેહથી તને ઠહુ' છુ'.*”
હે ભારત | લાંબે સમયે તમને એકસો ને એઠ
પુત્રો થયા છે. ત્યારે પાંડુના તો પાંચ જ પુત્રો છે
અને તે પણુ હીન અને દુખિયારા છે.૨૫ તેએ કેવી
રીતે દીર્ધાયુષી થાય અને તેઓ “કેવી વૃદ્ધિ પામે,
એ જ દીન પૃથાન'દને વિરો મારા મનમાં સતત
ચિ'તા રહ્યા કરે છે. હે મફારાજ | તમે કોરવે। જીવતા
રહે એમ ઇચ્છતા હે, તો તમારા પુત દુર્યોધત
પાંડવો સાચે સુલ્લેહ કરે એ ઇચ્છવા યોગ્ય છે.૨૨”૨૨
ઇતિ શ્રીમહાભારતમા વનપર્વા'તગ'ત અરણયપવ"માં “સુશ્ભા
ઉપાખ્યાન * નામનો અધ્યાય «સો સમાતી
મષ્યાય ?૦મો
સૈત્રેયનો શાપ
॥પૃતસટ્ર રયાત ॥
ઇનમેતન્યટા્રત યથા વટૃસિ નો યુતે !
અહે ચવ વિ્ઞાનામિ સર્વે ચેમે તસધિય॥ ।1 ૨ ॥
ધૃતરાષ્ટ્ર બોલ્યો : હે મહાપ્રાજ્ન! તમે અમતે
કહો છે] તે તેષ જ છે. હૈ જુનિ | ડું તથા આ
સવ રાજાએ એ જાણે છે.પ હે મુનિ | તમે કુરુ
આના મહોદય માટે જે વિચારણા રાખો છો તે
વિદુર, ભીષ્મે અને દ્રોસુ સુદ્ધાંએ મને કહી હત્તી.*
છું જે તમારી કૃપાને લાયક રાછું અને કૌરવ
ઉપર તમતે ને દયા હેય, તો મારા દુછ પ્રત
ડથોધનતે તમે ઉપદેરા આપે।.*
વ્યાસ બોલ્યાઃ હે રાજન્| આ ભગવાન
મૈત્રેય ષિ પાંડવ ભાઈઓને મળીને આપણુતે
સ્ળવાની ઇચ્છાથી અહીં' આવી રહ્યા છે.” હૈ ”
મહારાજ | એ મહષિ* આ કુળની શાંતિ મારે
તમારા પુત્ર દુર્યોધનને ચયાવિધિ ઉપદેશ આપરે. *
હે કૌરન્ય] તે જે કહે તે નિઃશ'ક રીતે કરવુ”
યોગ્ય છે; પણુ જે એ કાય કરવામાં આવરો નહિ
તો તે રોષ લાવીને તમારા પુત્રને શાપ આપરે.*
૩3૦
શ્રીમહાભાર્ત-વનપવ?-અરણયપર્વરે
વેશ'પાયત બોલ્યાઃ આમ કહીને વ્યાસજી
ચાહ્યા ગયા અને બૈત્રેયમુનિ ત્યાં પધાર્યા. ઘૃત-
રાષ્ટ્રરાજે પોતાતા પુત્રોની સાથે તે ઝુનિતું અર્ધ્યાદિ
ક્યાઓથી પૂજન હ્યું”. પછી વિશ્રાંતિ પામેલા
તે મુનિત્રેદને અ'બિકાપુત્ર ધૃતરાષ્ટ્રરાજે વિતય-
પૂર્વક આ પ્રમાણે ફહ્યું: ' હૈ શગવન્। તમે
મુરજાગલ દેશમાં ક્રતા ક્રતા સુખપૂર્જક આવ્યા
જો ને? પાંચ વીર પાંડ્વભાઈઓ ક્ષેમકુશળ છે
તે એ ભરતશ્ેષો પોતાના ઠરાવ પ્રમાણું વનમાં
રહેવા ઇચ્છે છે ને! કુરુઆમાં ભાઈચારો અવિચ્ઠિત્ન
ખનશે ને ઈ”-*
વૈત્રેય ભોલ્યા : તીર્થયાત્રા કરતો કરતો છુ
કુસ્ાંગલ દેશોમાં આન્યે હુ. દૈવેચ્છાએ કામ્યક-
વનમાં મતે ધષ'રાજતાં દશ'ત યયાં.૫" હૈ પ્રભુ
જટા અને મૃગચર્મ ધારેલા તે તપોવનનિવાસી
મહાત્માને જેવા માટે જ્નિઓનાં મળો ત્યાં
આવ્યાં હતાં.૫૨ હે મહારાજ | ત્યાં તમારા પુત્રોને
થયેલી ખુદ્ધિતી ઘેલછા, તેમણે કરેલો જુગારર્પી
અન્યાય અને તેથી ઊમે। થયેલો! મહાત ભય એ
સઘળુ મે' સાંભળ્યુપ* પછી હે પ્રભુ | કું કૌરવોને
જેવા સાર તમારી પાસે આવ્યે! છુ. કેમ કે મને
તમારે વિશે સદૈવ અધિક સ્નેહ અતે પ્રીતિ છે.**
હે પહારાજ ! તમે અને ભીષ્મ જીવતા હે! અને
તમારા પુત્રો પરસ્પર વિરોધ કરે, એ “કોઈ રીતે
ચોગ્ય નથી. હૈ રાજન્ તે પોતે જ નિત્રક અને
અતુગહુ કરવામાં સમથ' હોઈ સવ પુત્રોના આધાર-
રૂપ છો. તો પછી તમે આ ધોર ઊછળી રહેલા
અન્યાચને “મ જેયા ઠરે છે ££ ૦૫૫ હે કુરન દત |
તમારી સભામાં લૂ-ટારાઓઆના જેવું વર્તન ચલા-
વવામાં આચ્યું છે, તેથી હે રાજન્! તમે તપરવી-
એના સંગમાં રોભતા તથી.”
વૈશ'પાયન ખોલ્યા : પછી ભમવાન મૈત્રેય-
શ્ઠષિ ક્રોધી દર્યાધનરાજ તરક્ ક્યા અને મધુર
વાણીમાં તેને આ પ્રમાણે કહ્યું."
મૈત્રેય બોલ્યા : હે વડતશ્રેષ | હે મહાખાફુ!
હે દુયૌધત | હે મહાભામ | હુ' તાર હિતમાં જે
વચન કહુ' છુ, તે તું' સાંભળ,“ શે રાજન્! તુ
પાંડવોને દ્રોડ કરીશ નહિ. હે નરસિંહ 1 તુ
તારૂ પોતાતુ પાંડવોતું' અને સર્વ લોકનુ' પ્રિય
કર.** તે સ્વ તરશાદૂ'લે ચૂરૂવીર છે, પરાકમી
ચોદ્દાઓ છે, દશ હશ્વર હાથીઓના જેવા ખળવાળા
છે અને વજતા જેવી લોખ'ડી કાયાવાળા છે.*૨*
તેએ સવે સય વ્રતને ધારણુ કરનારા છે, પુસ્પા-
જ'તુ' ગૌરવ રાખવાવાળા છે, ઇચ્છા પ્રમાણે રૂપ
ધરનારા અને દેવાના શત્રુઓ એવા તે હિડિમ્બ,
બક બને કિમી'ર આદિ રાક્ષસોના હણુનારા છે-
તે મહાત્માએ અહીંથી નીકળીને રાત્રે ચાલ્યા
કરતા હતા; ત્યારે તે ભય'કર સ્તરૂપવાળા કિમી'ર
રસ્તો રોકીને પહાડની જેમ અચલ ઊમે। રલ્યો હતો.
ખળમાં સવ* બળવાતોમાં શ્રેછ તે યુડ્ધમિય ભીમે
તેને પશુની જેમ મારીને પૂરો કરી નાખ્યો હતે.
માને! વાઘે એક તુચ્છ હરણાને પૂઝું કરી નાખ્યું.
જ રાજન્] જે, યુદ્ધમાં દશ હુન્નર હાથીઓતુ'
મૂળ ધરાવતારા મહાચાપધારી જરાસધતે ભીમે ”
દિગ્વિજય વખતે કેવી રીતે પાડી નાખ્યો હતો
તેનો વિચાર કર | જેમના સબંધી વાસુદેવ છે
અને પૃષત્યુત્રો જેમના સાળા છે, એવા તે પાંડુ-
પુત્રોની સાથે જરામરણુવાળો ક્યો મવુષ્ય યુદ્ધમાં
ઊભે! રહી શકે એમ છે ? તો હે ભરતવીર | પાઠવો
સાથે તારો સુલેઠસ'પ રહે.૨૬“ હે રાન!
મારા વચન પ્રમાણું કર અને કોધને વશ થા નહિ.
થશપાચન બોલ્યા : હે પૃથ્વીનાય 1 તે બેત્રેય-
મુનિ આ પ્રમાણું કહેતા હતા, ત્યારે એ દુર્યોધતે
હસીનેહાથીનીસૂઢના જેવા આકારવાળી પોતાની
સાથળને હાથથી થાબડી અને પગથી જમીનને
ખોતરવા લાગ્યે.૨“** તે દુબુ'ડ્રિ ઠરા' જ બોલ્યો
અધ્યાય ૧૫સો-વિટુરનાં વાકયો
નહિ અને નીચું સુખ રાખીને બેસી રહ્યો. હે
મહારાજ | દુચોધતતે આમ આંખ આડા ઠાન
કરતે તથા જમીત ખોતર્યા કરતો જેઈ ને મૈત્રેય
મુનિને કો।પ ચડ્યો. 'કોપને વશ થયેલા તે સુનિવર્યં
મૈત્રેય વિધિથી પ્રેરાઈને એને શાપ આપવાને
મનમાં વિચાર કર્યો. ક્રોધથી લાલચોળ નેત્રવાળા
થયેલા તે મૈત્રેયે જલસ્પર્શ કરીને તે દુછાત્મા
દુર્ચોધનને શાપ આપ્યો :૨*-૨૨ 'તુ' મારા અના-
દર કરીને મારી આ વાતને માનવા ઇચ્છતો નથી
તેથી તારા એ અભિમાનતુ' ફળ તને તુરત જ
મળશે.** તારા દ્રોહતે લીધે મહાયુડ્ ઊજું થશે
અને ખળવાત ભીમ તેમાં ગદાપ્રહારથી તારી
સાથળ ભાંગી તાખરો.'₹ મુનિએ આ પ્રમાણે
કકુ', એટલે ધૃતરાષ્ટ્ર મહીપતિએ ' આમ ન થાય
તેમ કરે।' એમ ઠહીને તેમને પ્રસન્ન ડરવા માંડ્ચા.
મૈત્રેય બોલ્યા ! હે મહારાજ | તમારો પુત્ર
ને શાંત થરો, તા આ રાપ નહિ લાગે; પણુ હે
તાત] જે એથી ઊલટું થશે તો આ શાપ
લાગશે જ. ૩૧
વૈશ'પાયન બોલ્યા : પછી દુર્યોધનના પિતા
રાજેદ્ર ધૃતરાષ્ટ્ર ભીમના બળને લક્ષમાં રાખીને
શેષેયતે પૂછયું” : “ભીમે ડિમી'રનો વધ કેવી રીતે
હર્ચો હતો ?'*”
સૈત્રેય બોલ્યાઃ હવે હું ક્રી કર્ઈ નહિ
કહુ કેમકે તમારા પુત્ર મારું ડહેલુ' કાને ધરતો
નથી. પણુ મારા ગયા પછી આ વિદુર તમતે એ
બધુ કહેશે. આમ કહીને શૈત્રેય જનિ જેમ આવ્યા
હુતા તેમ ચાલ્યા ગયા; અને કિમી'રના વધની
વાતથી ઉદ્વેત્ર પામેલો ડુર્યૌધન બહાર ચાલ્યા
સ્રા ૨4-૪૦
ગયા.
ઈતિ થ્રોમહાભારતમાં વનપર્વા'તર્ગત અર્ષ્યપ્વ'માં
“શૈત્રપશાપ' નામને. અધ્યાય ૫૦મો સમાસ
અરણ્યપર્વ સમાત
3૬
“......7. જ
વિખર્વધપવ
મષ્યાય ₹શનો
વિદુરનાં વાકયો
॥ પતર ૩વાસ॥
જિવીરશ્વ વર્ષ છત્તા શ્રોતમિસ્છાનિ ₹ય૧તાધ્ |
રતા મીમસેતલ્ય જયમાસીલ્લશમમ! ॥ ૨ ।॥।
ધતરાષ્ટ્ર બોલ્યો: હે વિદુર ! ડું ડિમી'રતા
વધ વિશે સાંભળવા ઇચ્છુ છુ', તે તે તમે કહે.
ભીમસેનને એ રાક્ષસ સાથે કેવી રીતે ભેટો થયે।?"
વિદુર બોલ્યા: મતુષ્યોથી ન થાય એવુ
કમ કરવાવાળા ભીમતું એ કામ તમે સાંભળે. તે
કામને પાંડવોની વાતચીતોમાં મેં પૂવષ વારવાર
સાંભળયું છે.* હે રાજે%ર | ઘૂતમાં હારેલા પાંડવો
અહીંથી નીક#્યા અને ત્રણુ રાત્રિદ્વિસે ઢામ્યક-
નામે તે વતમાં ગયા હતા.* હે રાજન્ | ત્યારે ગાઢ
અ'ધકારવાળી રાત્રિના અડધે સમય વહી ગયો
હતો અને ઘાર્ કર્મ કરવાવાળા નરભક્ષી રાક્ષસે[-
નો સંચાર થવા માંડ્યો હતો. તપસ્વીએ અને
વનમાં ક્રતારા ગોવાળો મતુષ્યભક્ષી રાક્ષસના
ભયને લીધે તે વનને! નિત્ય દૂરથી ત્યાગ કરતા
હતા,” હે ભારત | તે પાંડવોએ ત્યાં વતમાં
ગ્રવેશ કચ તારે ખળતી આંખવાળો તે ભચકર
રાક્ષસ હાથમાં શંબાડિયું લઈને માગ રોષીને
સામો મળ્યો.૫ પોતાના બે હાથોને લ'બાવીને તથા
પોતાના સુખને ભયકર કરીને, તે કુસ્કુળના ધુર્ધરો
જે માર્ગેથી જઈ રહ્યા હતા તે માગને રોળીને
ઊભે રહ્યો.” તે પોતાની આઠ દાઢે બતાવતો
હતો અને લાલ આંખો ચમકાવતે! હતે!. તેના
વાળ ઊચા અતે ચળકતા હતા, સૂર્યનાં કિરશઞો-
વાળે વીજળીનાં મડલેોવાળો અને બગલાની
હારોવાળો જાણે તે મેધ હોય તેવો દેખાતો હતો.
તે રાક્ષસી માયા રચતા હતે! અને મડાશખ્દથી
ડ્ર
ગજતોા હતે. માતે, જળભર્યા' વાદળની જેમ તે
વિપુલ નાદવૃણિ કરતો હતે1.””“ તેની ગર્જનાથી
સવ દિશાઓમાંનાં જળચર અને સ્થલચર પક્ષીઓ
ગભરાઈ ગયાં અને ચીસો પાડતાં પાડતાં ભાગી
ગયાં. હરણાંએ, દીપડાઓ, પાડાએઓ અને રીછેો
આકુળવ્યાકુળ થઈને આમતેમ નાસવા લાગ્યાં.
તેના એ શેરને લીધે તે વત જાણું ઊપડી જતુ'
હોય એમ જણાવા લાગ્યું.”૫૫ તેની સાથળના
સપાટા પામેલી, તામ્રવણી' ફૂ'પળારૂપી બાહુવાળી
દૂર દૂર ઊગેલી એવી લતાગો પણુ વૃક્ષોને વળગી
પડી.“૨ તે જ વખતે અતિ ભયકર પવન વાયો
અને તેની ધૂળથી ઘેરાઈ ગચેછું આકારા પ્રકાશ
વિનાનું થઈ ગયું.૫* જમ પાંચ ઇંદ્રિયાથી ઇચ્છા
કરાતા શખ્દ-સ્પર્શાદિક વિષયોને માટે અતુષિત
શેકાવેશ એ મહાન શત્રુ છે, તેમ એ રાક્ષસ પાંચે
પાંડવોને માટે એક અપરિચિત મહારિપુ થયો.**
કાળિયારનાં મૃગચમં ઓઢેલા તે પાંડવોને દૂરથી
દીઠા એટલે મૈતાક પવ'તની જેમ તે વતના
ટ્રારને રોકીને તે ઊભે! રહ્યો. પૂર્વે ન નેયેલા તેને
સામો આવેલો જેઈને કમળનેત્રી કૃષ્યા ગભરાઈ
ગઈ અને ત્રાસથી તેણું પોતાની ખત્તે આંખે
મી'ચી દીધી.૫”૫% દુ:શાસતના હાથે ખે'ચાચેલા
અને વી'ખાયેલા 'દેશવાળી તે કૃષ્ણા પાંચ પાંડવે।-
રૂપી પવ'તની વચ્ચે એક નદીની જેમ વ્યાકુળ
થઈ ગઈ.” મૂર્કાની અણી ઉપર આવી ગયેલી
તેને પાંચ પાંડવોએ ઝાલી લીધી. માને વિષચે।-
માં આસક્ત થયેલી ઇંદ્રિયોએ રતિને પકડી રાખી.
પછી વીર્યઃવાન ધોમ્યે રાક્ષસને મારનારા વિવિધ
મ'તોને વિધિપૂવ'ક યોજ્યા અને તેણે પ્રકટાવેલી
ભય'કર દેખાવવાળી તે રાક્ષસી માયાને પાંડુપુત્રો-
ના દેખતાં જ નાશ કરી નાખ્યો. આમ માયારહિત
ચચેલા અતિ બળવાન રાક્ષસે પોતાના ડોળાએ
1હોળા કર્યા; એટલે ઇશ્છારૂપ ધરનારા તે કૂર
શ્રીમહાભારત-વનપર્વ-કિર્મીરવધપવર્ર
કાળના જેવો દેખાવા લાગ્યો: પછી મહાબુદ્ધિમાન
યુધિકિરરાજે તેને કલ્યુ': “૨૫ 'તમે "ણુ છે ?
કોના પ્રત છો? કહો, તમારે જું' કામ કરવાનુ
છે :#' એટલે તે રાક્ષસે ધર્મરાજ યુધિદિરને ઉત્તર
આપ્યોઃ ૨૨ 'હુ* કિમી'ર નામે બકતે પ્રસિદ્ઠ ભાઈ
છુ હુ' આ શૂત્ય ૩ામ્યક વનમાં નિથિ'ત રહુ
છ્ુ.૨5 સતુખ્યોને યુદ્ધમાં ઢતીને હુ' તેમને નિંત્ય
આહાર કરું છુ”. મારા ભક્ષ્યરૂપ થઈ મારી પાસે
આવી પહોંચેલા તમે કાણુ છે? ડું તમને સૌને
યુદ્ધમાં હરાવીને તમારું નિરાંતે ભક્ષણુ કરીશ.'**
વૈશ'પાયન બોલ્યાઃ હૈ ભારત | તે ડુરાત્માં
રાક્ષસનાં એ વચને। સાંભળીને યુકિદિરે તે! પોતાનાં
નામ, ગોત્ર આદિ સધળુ' કહેવા માંડ્યુ'.૨*
યુધિછિર બોલ્યા : છું ધર્મ રાજ પાંડવ છુ
તારે કાને આ નામ આવ્યુ” હરો. રાન્ન્યભ્રષ થયેલા
ભીમસેન અને અજી'ન આદિ ભાઈએ સાથે
વનમાં વસવાનેો મે' નિથય કર્યો છે. આથી તારા
નિવાસવાળા આ ધેર વનમાં હુ' આવ્યો છુ-
વિદુર બોલ્યાઃ પછી કિમી'રે તેમને હહ્યુંઃ
' સદ્ભાગ્ય છે “કે ચિરકાળથી મારું મત જે ઝપ્યા
કરતુ' હુતુ' તે આજે દવાએ અહી હાજર કયું”
છે.૨૧-૨૬ ભામસેનને મારવા સારુ હું' નિત્ય આયુધ
સજને સમપ્ર પૃથ્વીમાં ભટકુ' છુ પણુ એ મારા
હાથમાં આવ્યો નથી.“ જેતે ડુ' દીધ'કાળથી
મારવાને ઇચ્છી રહ્યો હતો તે આ મારા ભાઈને
મારતારો આજે હાથ લાગ્યો છે તે સદ્ભાગ્ય
છે; “કમ “ક હૈ રાજન્ વૈત્રકીય વતમાં ખ્રાહ્ણુનુ'
કપટર્પ લઈને અને વિદ્યાના બળનો આશ્રય
કરીતે એણુ જ મારાં પ્રિય ભાઈ બકને મારી
નાખ્યો હત્તો, એનામાં ન્નતનું બળ તો છે જ
નહિ.*”૨૫ પૂવે' વતનમાં વિચરનારા હિડિમ્બ નામે
મારા મિય સખાને આ દુરાત્માએ જ મારી નાખ્યો
હતો! અને એ જ એતી બહેનને હરી ગયો હતે।.૨*
અધ્યાય ૧૬સે!-વિદુરનાં વાકયે!
એ મૂરખ અમારા બહાર ધૂમવા નીકળવાના સમયે,
અરાબર અર્ધરાત્રે, મારા આ ગહન વતમાં આવી
ચશ્યોછે.** આજે લાંબા કાળથી સ'ધરી રાખેલા તે
વરનો બદલે લઈ ને, એના વિષુલ લોહીથી હું' બકને
તર્પણ કરીશ.** શક્ષસો માટે ક'ટકરૂપ એવા
એને મારી નાખીને આજ ડુ ભાઈ તથા મિત્રના
જણુમાંથી છૂણો થઈશ અને પરમ શાંતિ મેળવીશ.
રે યુધિદિર | પૂવે પેલા બંકે તો ભીમસેતને જવતો
જવા દીધો હતો; પણુ આજ હું તારા દેખતાં જ
એતુ' ભક્ષણુ કરી જર્ડશ. મહાશક્તિવાળા આ
વૃકાદરતે આજે મારીતે હું' ખાઈશ. અરે | અમ-
સ્થે જેમ વાતાપિ મહા અસુરતે પચાવી દીધો
હતો, તેમ હું આને પચાવી નાખીશ. 4-58
રાક્ષસે આ પ્રમાણે કહ્યુ, તારે સત્યપ્રતિજ્ઞ અને
ધર્માત્મા એવા યુધિછિરે કોધ ડરીને રાક્ષસને તિર-
રકારપૂવક કહ્યુ કે, 'એમ્ તહિ ખને.'*“ પછી મહા-
બાહુ ભીમે દશ વામતા એક મોટા ઝાડને વેમપૂર્વ' ક
ઉખેડી કાઢયુ' અને તેનાં ડાળાં ભાંગી કરીને તરત
૪ પાંદડાં વિતાતું કરી નાખ્યુ.૨“ તે જ વખતે
વિજયશાળી અજીંને પલકવારમાં પોતાતુ' વજના
જેવુ' તે વિદ્દારક ગાંડીવ ધતુષ્ય સજજ કર્યું.
પરતુ હે ભારત | ભીમે એ જયશીલ અર્જીતને
અઢકાન્યો( અતે મેથના જેવી ગના કરતા પેલા
રાક્ષસનતી સામે દોડીને તે બોલ્યોઃ ' ઊભે! રહે,
હલે! ર્હે,'”૦*૫ આપ ઠહીને કોધે ભરાયેલા તે
ખળવાન પાંડવે પોતે પહેરેલાં વસ્રોના કચ્છ
ભીક્ચો, પોતાના હાથને હાથથી મસળયો અને
બન્ને હોઠોને દાંતથી બીડ્ચા. પછી વૃક્ષરપી આયુધ
લઈને ભીમ તેની સામે વેમપૂર્જક ધસ્યો.. પછી
છેદ્ર જેમ વજપ્રહાર કરે તેમ તેણું યમદ'ડના જેવા
તે વૃક્ષાયુધથી તેના માથા ઉપર વેમથી પ્રહાર કર્યો.
પરતુયુડૂમાં આથી તે રાક્ષસ જરા પણુ ગભરાયેલા ન
દખાયો; તેણ તો વજતી જેમ એક બળતું ઊંબા-
૩૩
ડિયુ ફેં. પ્રહાર કરતારઓમાં થ્રેઇ એવ! ભીમે
તો તે ફેંકવામાં આવેલા ઊ'બાડિયાને સામી ડાખા
પગેઠોકર મારી એટલે તે ફરી રાક્ષસ પાસે આવ્યું.
પછી કિમીરે પણુ યુદ્ધમાં એકદમ વૃક્ષ ઉખેડી
પાક્યુ' અને દડધારી યમની જેમ કોધ કરીને તે
પાંડુપુત્ર ભીમ તરક દોડ્યો, પૂવે સ્રીની ઇચ્છા
કરતા વાલિ અને સુચીવ એ બે ભાઈએ! વચ્ચે
જેવું વૃક્ષયુડડ થયું' હતુ, તેવું વૃક્ષોના વિતાશ
આણુનારું આ વૃક્ષયુદ્ .મચ્યુ,**” તે ખ'નેનાં
માથાં ઉપર પછાડવામાં આવતાં વૃક્ષોની કંચ્ચર
ઊડતી હત્તી; માનો બે મદમત્ત હાથીઓનાં માથાં
ઉપર કમળમાળાઓની ૨% વેરાતી હતી. ત્યાં તે
મહાવનમાં અનેક વૃક્ષો સુંજની જેમજજરી ગયાં
અને નનણે વલ્કલે ફેકાયેલાં હોય તેમ ત્યાં તે
શેભી રહ્યાં. હે ભરતસિ'હ ] રાક્ષસોમાં ઝુપ્ય એવો
કિમી'ર અતે નરોમાં ઉત્તમ એવા ભીમ એ બે
વચ્ચે આવુ' વૃક્ષયુદ્ટ બે ધડી સુધી ચાલ્યુ' હંતુ*.
પછી કોધમાં આવેલા રાક્ષસે યુદ્ધમાં ઊમેલા ભીમ
ઉપર એક શિલા ઉમામીને ફ્રેકી, પણુ ભીમ જરા
પણુ ડગ્યો નહિ.““ ૫ તે વેળા પથ્થરની ચાટથી
સુસ્ત થઈ ગયેલા તે ભીમ તરક રાક્ષસે દોટ મૂકી;
માનો પોતાના હાથથી કિર્શને વેરસુછેરસુ કરી
રહેલ! સહુ સતી તરક ધર્યે.*૨ તે બને એઠ-
મેકને બાથમાં લઈને એકબીન્ને તાણુવા લાગ્યા,
ત્યારે તેએ બે માતેલા સાંઢોની જેમ રોભવા
લાગ્યા.** તે બે વચ્ચે અતિ ભય'કર તુઞુલ પ્રહાર
થયા, જણે નહાર અને દાઢર્પી આયુધોવાળા ખે
ઉન્મત્ત વાઘો વચ્ચે દદ ન્તમ્યુ.૫* દુર્ચોધતે
કરેલા અપમાનથી ખિશયેકે। અતે પોતાના બાહુ-
બળમાં મત્ત રહેલે તે જકેદર કૃષ્ણાના કટાક્ષપાતથ્ી
વધારે જેશમાં આવ્યો." કોધમાં આવેલા તેણે
ઉછાળો મારીને તેને બે હાયે પકડી લીધે।, માને
જેને ગડસ્થલમાંથી માં સુધી મદ ઝરી રહ્યો છે,
૩૪
એવા હાથીને ખીજ હાથીએ સ વડે પકડી લીધો,
પછી તે વીર્યવાન રાક્ષસે પણુ તેને બાથમાં ભીડ્યો.
ખળવાનેમાં શ્રેઇ એવા ભીમસેને તેતે બળપૂત'ક
પાછો હડસેલી દીધો.” ત્યારે તે મે બળવા-
નોતા હાથની ભી'સથી યુદ્ધમાં વાંસ ફાટતા હોય
એવે ભયકર અવાજ થયો. પછી ભીમસેને એને
પટકીને જેરપૂર્વક વચ્ચેથી પકડ્યો અને પ્રચ'ડ
વાયુ જેમ વૃક્ષતે ધુણાવે તેમ એને વેમથી ધુણાવ્યો.
આ રીતે રણુમાં બળવાન ભીમતા સપાટામાં
આવેલો તે રાક્ષસ દુબ'ળ થઈ ગચ, છતાં તે ભીમને
ખેચવા લાગ્યો અને યથાશક્તિ પ્રયત્ન કરતો
રહો.“ તે પછી એને થાડી ગયેલો ન્નેઈ ને
વૂકોદર ભીમે તેને બે હાથે બાંધી દીધો, જણે
રારને દોરથી ખાંધી દીધુ'-૧૫ પછી ભાંગેલા નમા-
રાતા જેવા શખ્દ વડે માઠી મર્જના કરતા અને
બેભાન થયેલા રાક્ષસને તે બળવાને ધણુ। ભમાન્યો.
તે રાક્ષસને તરક્ડતો જાણીને પાંડુન દને તેને બે
હાથે વેગપૂ'ક પકડી રાખ્યો અને તેને ઢોરની
જેમ માર માર્ચૌ.૨૨૪5* પછી વૃક્ોદરે તે અધમ
રાક્ષસના ઠમ્મરભાંગ ઉપર ઢૌ'ચણુ મૂકીને બે હાથે
તેનુ' ગછું દખાવી દીધુ. આમ જેનાં સર્વ અ'ગોા
શિથિલ થયાં હુતાં અને જેની આંખોના ડોળા
કાઢી ગયા હુતા, એવા તે રાક્ષસતે તેસ જમીન
ઉપર ચક્કરે લીધો અને તેને આ પ્રમાણે કહ્યુંઃ૬?
'હે પાપી તું યમસદને જઈને પણુ હિડિમ્બ
અતે બકનાં આંસુ લૂછી શકનાર નથી.” ક્રોધથી
ઘેરાથેલા મનવાળા તે પુરષપ્રવીરે આ પ્રમાણે કહ્યુ.
પછી જેનાં વસ વી“ખાઈ ગયાં હતાં, જેના અલ-
કારા પી“ખાઈ પડ્યા હતા, જે તરફડિયાં મારતો
હત! અને જેનું ચિત્ત ચકરાવે ચક્યું' હતુ એવા
તે રાક્ષસને તેણું નિષ્પ્ાણુ કરીને મૂકી દીધો.૧ 5૪૬%
આમ મૈધના જેવા રૂપાળો તે રાક્ષસ હણાયો,
ત્યારે રાજપુત્ર પાંડવો પ્રસત થયા અને તેઓએ
શ્રોમહાભારત-વનપવ-અ્જુતાભિગમનપવર
ભીમસેનતા ગુણુ।ની પ્રશ'સા કરી. ત્યાર પછી
ક્ષૈપદીને આગળ કરીને તેઓ ડ્રેતવન તરફ જવા
લાગ્યા.5*
વિદુર બોલ્યા : હૈ માતવાધીશ | હે કૌરવ |
આ પ્રમાણે તે ધમ'રાજની આજ્ઞાથી ભીમે કિમી'-
રને યુડ્માં મારી નાખ્યો, તે પછી નિષ્ક'ટક કરેલા
તે વનમાં અપરાજિત ધમ્રાજે દ્રૌપદી સાથે ત્યાં
નિવાસ કર્યૌ.૬“”** તે સવ પ્રસન્ચિત્ત ભરતસિ'હો.
દ્રૌપદીને આથાસન આપીને વૃકૅદરની ગ્રીતિં
પૂજક પ્રશંસા કરવા લાગ્યા.”પ આમ ભીમતા
ખાહુબળથી પિસાઈને તે રાક્ષસ વિનાશ પામ્યો,
ત્યારે તે વીરો સુખમય અતે નિષ્કટક એવા તૈ.
વતમાં પ્રવેરયા.”૨ મહાવનમાં ભીમના બળથી
માર્યા ગયેલા તે ભય કર દછાત્માને મે' રસ્તે જતાં
પડેલો જયો હતો.”* હે ભારત | જે ખ્રાહ્ષણે ત્યાં
યુધિઠ્િરની સાથે આવ્યા હતા, તેમના કહેવાથી
મેં ત્યાં ભીમસેનતુ' આ કમ સાંભળ્યુ હતુ.”
વૈશ'પાયત બોલ્યા : રાક્ષસશ્રેઇ કિ્મીર આ
રીતે યુદ્ધમાં હણાયો એ સાંભળીને ધૃતરાષ્ટ્રરાજ
વિચારમાં પડી ગયા અને દુખિયારાની જેમ
નિસાસા નાખવા લાગ્યા.“
ઇતિ થીમહાભારતમા વનપર્વા તર્ગત કિર્મોરતપપર્વ'મા
વ ેદુસ્ાડ્ય' નામનો અજ્યોષે જપ એ સેમે
કિર્મીરરવયપર્વ સમાટ્
અર્ઝનામિમમનપર્વે
ઝષ્યાય શરમો
શ્રીકૃષ્સ્ કરેલું દ્રોપદીનું સાંત્વન
॥ વૈશવાવન ૩વાન ॥
મૌત્ઞાઃ પ્રત્રસિતાન્ મુદા ઘૃષ્યતરાંધવેઃ સદ ।
પાંસવાન્ ુઃલર્સતત્ાન્ સવાગમયુર્મટાવને ॥ ૨ ।।
વૈશપાયન બોલ્યા : પાંડવો વનવાસે ગયા છે,
એવુ સાંભળીને ભોજવ'શી, વૃષ્ણિવ'શી અને અ'ધક-
અધ્યાય ૧રમે। શ્રીકૃષ્ણે ડરેલુ' દ્રૌપદીનું સાંત્તન
૩3૫
વ'શી ચાદ્વો દુઃખ વડે સ'તાપ પામી પાંડવોને
મળવા માટે મહાવતમાં આવ્યા.* પાંચાલરાજનો
પુત્ર ધૃષ્ઘુમ્ન, ચેદિનિરેશ વૃછકૅતુ અને લોકપ્રસિદ્ધ
મહાવીયંવાન કેકય ભાઈએ પણુ પૃથાન દતોને
મળવા માટે વનમાં ગયા. કોધ અને અસહુનતાથી
યુક્ત થઈને તેએ ધૂૃતરાષ્ટ્રપુત્રોની નિંદા કરવા
લાગ્યા અને ' અમે રું કરીએ? એમ બોલવા
લાગ્યા. વાસુદેવ શ્રૌકૃપ્યુતે આમળ રાખીને તેસર્વ
ક્ષત્રિયોત્તમો ધમ'રાજ યુધિછિરની આસપાસ વી'ટા-
ઈને બેઠા. કુસ્શ્રેણ ધમ'ત દનને વદન કરીને ખેદ-
યુક્ત “કેશવ આ પ્રમાણે બોલ્યા. 7
વાસુદેવ બોલ્યા : આ પૃથ્વી દર્યાપન, કણ,
દુરાત્મા શકુનિ અને દુ.શાસન એ ચારનાં લોહી
પીરો.એ ચારેને ચુડ્ધમાં મારીને તથા જેએ એમને
પગકલ્લે ચાલનારા હરી તે સર્વને રાન્તએ સહિત
હરાવીને આપણે સૌ ધમ'રજ યુધિઠિરને! રાજ્યા-
ભિધેક કરીશુ. કેમકે જે મનુષ્ય છળથી રમતો
જાય તેને મારવો જ જોઈ એ, એ સનાતન
ધર્મ છે.”*
વૈશ'પાયત બોલ્યા $ પૃથાપુત્રોતા નિરાદરથી
જાણે પ્રન્નએને બાળી નાખવા ઇચ્છતા હોયએમ
કુડ્ડ થચેલા જનાર્દનને અજીંને શાંત કર્યા.“
“શવને કોધેભર્યા જેઠ ને, અજુંન સત્યકીર્તિ
મહાત્મા, પુશ્ષરૂપ, અપ્રમેય; સતરૂપ, અમાપ
તેજ, પ્રજનપતિના પતિ, વિષ્ણુ, લોકનાથ અને
ધ્ીમાન એવા શ્રીકૃષ્ણના પૂર્વાવતારનાં ડમૌનુ'
ક્ીત"ત ઠરવા લાગ્યો. પ૦
અજીંન બોલ્યો હે કૃપ્ણુ | પૂવેં ગધમાદન
પવ'ત ઉપર તમે જનિ તરીકે દશ હનર વર્ષો
સુધી સાંજ પડે ત્યાં વાસો ઠરવાતુ રાખીને
વિચર્યા હતા.*૫ હે કૃષ્શુ | વળી પૂવે તમે અગિ-
ચાર હજાર વરસો સુધી કેવળ જળપાન ઠરીને
પૃષ્ઠર્ષેત્રમાં વાસ કર્યા હતો. હે મધુસૂદન !
તમે વિશાળ ખદરિકાશ્રમમાં વાયુભક્ષી રહીને તથા
હાથ ડચ! રાખીને, સો! વરસ સુધી એકપગે ઊભા.
રા હતા.પ* હૈ કૃ' ણુ | સરસ્વતી નદીના તીરે
ખાર વર્ષના સત્રમાં તમે ઉત્તરીય ઉતારીને માતર
એક જ વસે રહ્યા હતા; ત્યારે તમે કૃશ થઈ ગયા
હતા અતે તમારી બયી નાડીઓ ખહાર નીકળી
આવી હતી.'** વળી હે મહાતેજસ્વી ડૃપ્ણુ | તમે
પુણ્યજનોને ચોગ્ય એવા પ્રભાસતીથ'માં ગયા હતા
અતે ત્યાં લોકમાં તપની પ્રવૃત્તિ થાય એ હેતુથી.
તમે નિયમપરાણુ રહીને દેવતાં હુજર વષ સુધી
એકપગે ઊભા રહી તપ કયું હતુ, આ મને
વ્યાસે કહ્યુ હતુ..””"* હે શવ તમે ક્ષેત્રજ્
(અંતરાત્મા) છે, તમે ભૂતમાત્રના આદિ અને
અત્ત છે. હે કૃષ્યુ] તમે તપના આશ્રયસ્થાન છે!
અને તમે સનાતન ચજ્ઞ છો.” હે કૃપ્યુ] તમે
ભૂમિપુત્ર નરકાસુરને મારીને બે મણિમય કુલે
લાવ્યા હતા તમે પ્રથમ ઉત્પાદ્તિ અશ્વને અશ્વ-
મેધ માટે છોડ્યો હતો.“ સર્વ લોકોમાં સિ'હ-
સમાન અને લે।હમાત્રને જતતારા તમે તે કમ
કરીને રણુમાં ભેમા થચૅલા સવ દૈત્યો અને દાન-
વેતે મારી તાખ્યા હતા *““ પછી હે મહાખાડુ
“શવ | શચીના પતિ ધૈદ્રને સવેંથરતુ' ૫૬
આપીને તમે મતુષ્યલોકમાં પ્રાકટ્ય પામ્યા છે.૨*
હૈ પરતપ |] એવા તમે નારાયણુ થયા પછી હરિ *
* પ્નમહાભૂત, અહકારબુદ્ધિ, અવ્યક્ત, આંગ
યાર ંશ્રિયિ, શગતાદિ પાચ વિષષો, ઢચ્હા, દેવ, સુખ,
દુખ, સઘાત, ચેતના અને ધૃતિ એઃલા ક્ષેન કેવાય
છે, જેનો અન્તમયાદિ પચકોશમાં સમાવેશ થાય છે.
તેના સાતા તે ક્ષેત્રતુ અર્થાત્ અ તરાત્માં કડેનાય છે.
ઝત ક્ષેઓત રાદ્ધ ચેતન્નમાગ, ભૂમિને સ્થાને થડ ને
સદ-પરમાત્માએ ગજેનું તે નદ અર્યાત્ સ્થૂળ ચૂહમ
તથા કારણુરૂપ નણુ ઉપાધિ, તે જ જેતુ નાયન-નિવયાસ-
સ્થાન, તે નાલયળ-અર્યોત્ વક્ષ, અકુર અને બીજના
સ્થાનરૂપ તિરાટ, યૂ અને અ તર્યામી યક ને પછી દૂરિ-
પરિપકડ હજરો બીજ જેમા ર્ડેગા એના ફૂળના સ્થાન
૩૬
શ્રામહાભારત-વનપર્વ-અજીજનાભિગમનપવ
ચયા છો. હે પુસ્પાત્તમ! તમે જ પ્રહ્ષા, સોમ,
સૂય, ધર્મ, ધાતા; યમ, અચિ, વાયુ, કુબેર, ૨,
કાળ, આકાશ, પૃથ્વી અને દિજ્ઞાએ છે. તમે
અજન્મા છે અને ચરાચરતા સુર છે; તમે સર્જ ત-
હાર છે.*૨5 હૈ મધુસૂદન ! હે કૃણુ| સર્વા-
શ્રયરૂપ અને દેવોમાં કરેણ તથા મહાતેજસ્વી એવા
તમે ચૈત્રરથ્ વતમાં યજ્ઞોથી યજન ક્યું” હુતુ.*૨*
હૈ જનાર્દન! તે એક એક યજ્ઞમાં તમે પૂરું દસ
કરોડ સુવર્ણ ચથાભામ દાનમાં આપ્યું હતું.૨*
હે યાદ્વત'દન| તમે અદિતિના પુત સુદ્ધાં થઈને
ઇંદ્રના નાના ભાઈ અને સવ'વ્યાપી વિષ્ણુ તરીકે
વિખ્યાત થયા હુતા.૨* હે પર'તપ] હૈ કૃષ્ણ |
બાળકરૂપ થઈને તમે તમારા તેજથી આકાશ,
રવર્ગ અને પૃથ્વીને ત્રણુ ડમલાંમાં ભરી લીધાં
હુતાં.૨5 હૈ ભૂતાત્મા] સ્વર્મ અને આકાશને ચર-
ણુમાં લઈને તમે સૂયષતા સદનમાં બિરાજ્યા હતા
અતે પોતાના તેજથી ભાસ્કરને અત્ય'ત ભાસમાન
કરવા લાગ્યા હુતા.૨” હૈ વિભુ | હે કૃષ્ણુ | તમારા
તે તે હજરો અવતારોમાં તમે અધર્મ'માં સ્ચિ-
વાળા સે'કડો અસુરોને મારી નાખ્યા હતા. તમે
આંતરડાની તાંતના પાશે કાપી નાખ્યા અને
નિષૂ'દ તથા નરઠકાસુરને હણી તાપ્યા હતા. આમ
તમે પ્રાગન્યોતિષ નગર તરક્નો માર્ગ કરીને
નિર્ભય કર્યૌ.૨“”૨“ તપે ન્રૂથી નમરીમાં આઠુ-
તિને, કાથને, સપરિવાર શિશુપાલને, જરાસ'ધને,
રૈખ્યને અને શતધન્વાને હરાવ્યા હતા.” વળી
તમે મેઘના જેવા ઘોષવાળા અને સૂર્યના જેવી
કાંતિવાળા રથમાં જઈ ને સડિમને રણુમાં હરાવ્યો
અને ભોજવ'શની રડિમણીને પોતાની પટરાણી
તરીક પ્રાપ્ત કરી હતી. તેમ કોપ કરીને ઇૈદ્ર-
ઘુમ્નને તેમ જ કસેસ્માન નામના યવનને માર્યા
રૂપ સાંમમૂતિ* યયા અને કિચિત્ ૫૫1 કળ જેવા
ભઇ્ાાદિક પણુ તમે જ છે]; આ અભિષ્રાય છે.
હતા. તમે જ સૌભ વિમાનના રવામી શાહવને
માર્યો હતો અને તેતુ' આકાશચારી સૌભ વિમાન
આકાશમાંથી તોડી પાડ્સુ' હતુ'' આમ તમે
તેમને યુદ્ધમાં હણી નાખ્યા હતા. વળી બીજાઓને
પણુ તમે માર્યા છે, તે સાંભળો. ઇરાવતીમાં તમે
કાત'વીરય જેવા ભોજ્ને યુદ્ધમાં હણયો હતો.2૫ -*
વળી તમે ગોપતિ અને તાલકેતુ એ બલ્નેને મારી
નાખ્યા હતા. હે જનાર્દન | મુતિજનેને પ્રિય અને
સવ* ભેોગાથી ભરેલી તે પવિત્ર દ્રારકાને તમે
સ્વાધીન કરી છે અને છેવટે તેતે સઝુદ્રમાં ડુબાડી
દશે. હે મધુસૂદન | તમારામાં કોધ તથી, મત્સર
નથી અને અસત્ય નથી. હે દાશાહ* | તમારામાં
ફરતા ઊભી રહેતી નથી, તો પછી તમારામાં
કુટિલતા ક્યાંથી હોય #*”*૫ હ અગ્યુત | ચૈત્યની
વચ્ચે વિરાજેલા અને સ્વતેજથી ઝળહળી રહેલા
એવા તમારી પાસે આવીને સવે ગડપિઓએ
અભયની યાચના ઠરી હતી.** હે પર'તપ મધુ-
સૂદ્ન ! યુગને અ'તે ભૂતમાત્રતે સ'હારીને તમે
સ્વાધીનતાએ જગતને પોતાનામાં લીન કરીને
રહો છો.” હે વાષ્ણુંય | જેતું' અ સકળ જગત
છે એવા ચરાચરના ગુરુ બ્રહ્મા યુમતે આરંભે
તમારા નાભિકમલમાંથી ઉત્પન્ન થયા છે.“ મધુ
અતે ર્કટભ એ બે ધોર દાતવે। તે ખહ્માને હણુવાને
માટે તૈયાર થયા ત્યારે તેમતા એ અપરાધ જેઈને
તમતે કોધ ચશ્યો અને આપ હરિના લલાટમાંથી
શૂકપાણિ તથા તિલેચન એવા રા'ભુ પ્રકટ થયા
હુતા. આમ તે બને દેવેશો પણુ તમારા શરીર-
માંથી પ્રકટ થયા છે અને તે બન્ને તમારા આજ્ઞા-
ધીન છે, એમ મને નારદે કહ્યું હતુ.*“** હૈ
નારાયણુ] હૈ કૃષ્ણુ | વળી ચૈત્રરથ વનમાં તમે
પૂવે પુષ્કળ દક્ષિણાવાળા યજ્ઞા વડે મહાસન કર્યો
હતો. હૈ દેવ | હે પુડરીકાક્ષ | બાળપણામાં જ
તમે મહાબળવાને બળદેવને સાથમાં રાખીને જે
અધ્યાય ૧૨મે!-શ્ીકૃષ્ણે કરેલુ” દ્રાપદીતું સાંત્વન
હર્મૌ ડર્યા' છે, તે પૂવે કોઈ એ કર્યા નથી, તેમ
હવે પછી પણુ તે કાઈ કરી રાકરો નહિં, વળી
તમે ડેલાસભવનમાં પણુ ખ્રાહ્ણુ સાથે નિવાસ
ક્યો હતો. *૨
યૈશપાયન બોહ્યા : શ્રીકૃષ્ણુતા આત્મારૂપ
એવો પાંડુપુત્ર અજન તે મહાત્માને આ પ્રમાણે
કહીને શાંત થયો. એટલે જતાર્દ ને તે પૃથાન'દનને
ક્કુ':** “તું મારા જ છે, તેમ હું તારો જ છુ-
જઓ મારા છે; તેએ તારા જ છે. જે તારો દ્વેષ
કરે છે, તે મારે દ્વેષ કરે છે, જે તને અનુસરે છે,
તે મતે અતુસરે છે.” હે દુર્ધર્ષ ! તું નર છે
અને છું હુરિરૂપ નારાયણુ છું. આપણે બજ્ે નર
અને નારાયણુ %પિએ આ લોકમાં યથાકાલે
આવ્યા છીએ. હે પાર્થ ] તું મારાથી ભિન્ન
નયી, તેમ છું તારાથી ભિત્ત નથી. હે ભરતોત્તમ !
આપણા બેની વચ્ચેતુ' અ'તર કોઈથી કળાય તેમ
નથી. આવેશયુક્ત રાજાઓની તે વીરમડલીમાં
મહાત્મા કૅશવે આ વચતે। કહ્યાં. પછી ધૃછ્થુમ્ન
આદિ વીર ભાઈઓથી ઘેરાયેલી અને શરણુ
ઇચ્છતી તે પાંચાલી યુધિછિરાદિ ભાઈ આ સાથે
બેઠેલા કમલનયન એવા શરણાગતવત્સલ શ્રીકૃષ્ણ
પાસે ગઈ અને કોધપૂર્ષક આ પ્રમાણે કહેવા
લાગી.₹*-*%
દ્રૌપદી બોલીઃ અસિતદેવલે કહ્યુ છે “કે,
પૂવે' પ્રજતા સજનકાળે એક તમે જ હતા;
તમે જ પ્રજપતિ છે અને તમે જ સર્વા લોકના
સર્જનાર છે. જમદસિના પુત્ર પરશરામે
કહ્યુ છે તેમ હે દુધ્ષ ] તમે વિષ્હુ છો.” હે
મધુસુદન ] તમે યજ્ઞ છો, તમે યજ્ઞકર્તા છે! અને
તમેજ યજનયોગ્ય છો. હે પુસ્પોત્તમ [ ગ્ડષિઓ
તમને ક્ષમારૂપ અને સત્ત્વરૂપ કહે છે.“ કશ્યપે
તમારા સ'બધમાં ક્યુ છે તેમ તમે સત્ત્વથી
ઉત્પન થયેલા યજ્ઞરૂપ છે. નારદે તમારે વિરો
૩૭
હલુ છે તેમ હૈ ભૂતભાવન | હે ભૂતેશ | તકે
સાધ્યદેવોના તથા સ્દ્રેના ઈથ્વરેથર છે. હે.
નરવ્યાદ્ય | તમે બ્રહ્મા, શ'કર અને ઇંદ્ર આદિ
રવવૃ'ો સાથે, બાળક રમકડાં સાથે રમત કરે
તેમ કીડા કરો છે..“૨-* હૈ પ્રભુ | સ્વગ'લેહ-
તમારા શિરથી વ્યાપ્ત છે અને પૃથ્વીલોક તમારા
ચરણુથી વ્યાપેલો છે. આ લેકે તમારા જઠર*
રૂપ છે. તમે. સતાતન પુરષ છે.” વિઘારૂપી
તાપમાં તવાઈને નીકળેલા, તપરયાથી યુડ્ચિત્ત
થયેલા અને આત્મદ્શનથી તૃપ્ત રહેલા ત્રપિ-
ઓમાં તમે પરમ સત્યરૂપ છે।.“' હે પુર્પસિ'હ |
પુણ્યકારી યુદ્દમાં પૂંઠ ન બતાવનારા અને સવ
ધર્મોથી સયુક્ત એવા રાજષિ'એની તમેજ
ગતિ છે. તમે પ્રભુ છો, તમે વિભુ છે, તમે
ભૂતાત્મા છો અને તમે જ ચેછા ડરો છે..*” ક્ષો,
લોકપાલે॥, નક્ષત્રો, દશે દિશાએ, આકાશ, ચદ
અને સૂય એ સઘળાં તમારામાં જ રહ્યાં છે.“”
હે મહાબાહુ | પ્રાણીઓની મરણુશીલતા અને.
દવાની અમરતા એ તમારે જ અધીન છે. લે।ક-
માત્રતાં સર્વ' કાર્યો તમારામાં જ પ્રતિધ્તિત છે."”
દિવ્ય અને માતુય જે કોઈ ભૂતો છે તે સૌના
તમે ઈશ્વર છે. તો હે મધુસદન | હું સ્નેહથી'
તમને મારું ૬ ખ કહુ' છું, તે તમે સાંભળેા.5”
હૈ કૃષ્ણુ | હે વિભુ | પૃથાન'દનોની પત્તી, તમારી
સખી અતે કટગ્તની બહેન એવી મારાં જેવી'
સીને સભામાં કેમ ઘસડવામાં આવે ?** ઝૂતુ-
ધમમાં આવેલી, થરથરતી, લોહીથી છટાયેલી
અને એક વસ્નવાળી એવી મતે દુખિયણુને
કુરખાની સભામાં તાણુવામાં આવી હતી |
રાજાઓની સભા વચ્ચે મને રજથી અતિ ખર-
ડાયથી નેને દુરાત્મા ધુતરાષ્ટ્રપુત્રો હસવા લાગ્યા
હુતા1૬*5* હૈ મધુસૂદન] પાંડુપુત્રો, પાંચાલ-
સુતો અને યદન દનો જીવતા છતાં તેઓ મને
૩૮
શ્રમહાભારત-વનપવ-અજીનાભિગમનપવર
'ાસીભાવથી ભોગવવા ઇચ્છતા હતા.** હે કૃષ્ણ |
સાચે જ ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર એ બન્નેની હું ધર્મ-
પૂર્વક પુત્રવધૂ છુ, છતાં મતે બળજખરીથી દાસી
અનાવવામાં આવી હતી.*' યુદ્ધમાં શ્રેઇ અને
મહાબળવાન એવા આ પાંડવોને પણુ હું નિ'દા
આપુ ૪; કેમ કે તેઆએ પોતાની યશસ્વિની
ધૂર્મ પત્નીને રજાડાતી નયા કરી.૫૫ હે જતાર્દન |
ભીમસેતના બળને ધિકાર હો અને ધિક્કાર હો
અર્જી'તના ગાંડીવને | કેમ કે પેલા અધમોએ મને
ઘસડી ત્યારે એ બન્ને તે સાંખી રહા હતા.પ”
સતુર્યોએ સદા આચરેલે આ સતાતન ધર્ષ-
માર્ગ છે કે, અલ્પખળ ભર્તાઓ પણુ પોતાની
ભાર્યાઓતું રક્ષણુ કરે છે.“ પત્તીતુ' રક્ષણુ
કરવામાં આવે છે, તો પ્રન્નતું રક્ષણુ થાય છે અને
પ્રેજતું રક્ષણુ ઠરવામાં આવે છે, તો આત્માતું
રક્ષણુ થાય છે. પત્નીમાં પતિ જ આત્મર્પે જન્મ
શ્ારણુ કરે છે, તેથી પત્તી 'જયા' કહેવાય છે.*“
“સારા ઉદરમાં પતિ પુત્રર્પે કેવી રીતે જન્મ
ધરે' એવું ઇચ્છતી ભાર્યાએ પતિ વિરો સ'ભાળ
રાખવી નેઈએ.** આ પાંડવો શરણું આવેલાનો
કદ્દી પણુ ત્યાગ કરતા નથી, પણુ શરણું ગચેલી
મને તા તેમણે શરણુ આપ્યું નહિ.”પ હે જના-
દન મને પાંચ પતિઓઆથી મહા ઓજસ્વી પુત્રો
છે; તેમને માટે પણુ હું રક્ષા પામવાને ચોગ્ય
છુ.“ સ્તે યુધિદિરથી પ્રતિવિ'ધ્ય, વૃકાદરથી
જામ અર્જીંનથી શ્રૃતકીતિં; નકુલથી રાતા-
નીક અને સૌથી નાના સહુદેવથી શ્રૃતકર્મા એ
પુત્રો છે. તે સવ' સત્ય પરાક્રમી છે. હે ક કૃષ્ણુ| જેમ
તમારે પુત્ર પ્રયુમ્ન મહારથી છે; તેમ તેઆ પણુ
મહારથી છે.*અ૦૪ ઝય સન સાચેજ ધનુવિ'ધામાં
શ્રેણઠ છે અને યુદ્ધમાં રાત્રુઃાથી અજેય છે. તો
પછી દળ ધાત'રાષ્ટ્રોને તેઆ “કેમ સાંખી રહે
જેઈ એ ધૃતરાષ્ટ્રપુત્રોએ અધમ્'થી અમારું
રાજ્ય હુરી લીધું છે, સર્વ પાંડવોને દાસ કર્યા
છે અને રજસ્વલા તથા એક વસ્રવાળી મને સભામાં
ધસડી આણી છે.”* હે મધુસૂદન | અજીત, ભીમ
ને તમારા વિના જગતમાં ખીજી' કોઈ ગાંડીવની
પણુછ ચડાવી શકે એમ નથી. તે! ધિકાર હો
ભીમસેનના બળને, ધિકાર હે। અજી'તના પૌસ્પને;
કેમ કે હે કૃપ્ણુ| આજે દુર્યોધન એક ધડી પણુ
૬૧ી શકે છે. કાળ જ પ્રાણીઓને સજે છે અને
કાળ જ પ્રજાઓને સહારે છે. તો એ ખધુ' કાળે જ
કયું” છે, એમાં પૌસ્પતું' પરિણામ નથી, એમ
હુ' માતુ છુ. હે મધુસૂદન | અગાઉ એ દુર્યોધને
નિસ્પદ્રવી, અધ્યયન ઠરતા અને બ્રહ્મચય'તતમાં
રહેલા એ બાળક પાંડવોને કુતતીમાતા સાથે રાજ્ય-
ની ખહાર હૉંકી કાઢ્યા હતા.” ““ એ પાપીએ
ભીમસેનના ભોજનમાં કાળફૂટ નામતુ' તાજી,
તીક્ષ્ણ, કસરૂપ અને રૂ'વાં ઊભાં હરે એવુ વિષ
ન'ખાવ્યુ' હુતુ'.“* હે જતાદનત | હે મહાખાડુ | હે
પુસ્ષાત્તમ| ભીમના આવરદા પહોંચતો હતો
એટલે તે ઝેર વિકાર કર્યા વિનતા અન્ન સાથે ભીમ-
સેનને હજમ થઈ ગયુ. હે કૃષ્યું | પ્રમાણુકોટિ વડ
નીચે વિશ્વાસપૂર્વક સૂતેલા તે વૃકોદરને તેણે
ખાંધીને ગંગામાં નાખ્યા અને પોતે પાછે! નગરમાં
આવ્યો હતો. મહા બળવાન એવા મહાબાડુ
કુ'તતીન'દન ભીમસેન જ્યારે જગ્યા, ત્યારે બંધનો
કાપી નાખીને ઊભા થઈ ગયા.“પ-“* વળી તેણે
ભીમસેનના સવ અગભાગા ઉપર ઝેરી દાઢવાળા
કાળા સરપો કર્ડાન્યા, તોપણુ તે શગુદ્ય ભીમ
ચરુ પામ્યા નહિ. જગી ઊઠેલા એ ક'તીપરુત્ર
સવ સર્પાને મારીને નાશ કરી નાખ્યો અને એ
દુર્યોધનના વહાલા સારથિને ડાબે હાથે મારી
નાખ્યો. વળી વાતાવરણુમાં આ પાંડવો આર્યા
કુતીમા સાથે સર્ઈ રહ્યા હતા ત્યારે તેણું તેમને
ખાળી મૂકવા માટે આગ લગાડાવી હતી. આવું
અધ્યાય 1રમા-શ્રાકૃષ્ણુ કરક દ્રોપદીનુ સાત્વન ડ્ટ
ડે
ઠરવુ' “કાને છાજે એમ છે?”*-“* તે વખતે મહા | ' તમે અહીં'થી તત્કાળ નાસી નએ. મારો વીય'-
સંકટમાં આવી પડેલાં અતે અસિની ઝાળેથી | વાત ભાઈ તમતે હણુવાતે આવી પહેંચરે. તેથી
ઘેરાઈ ગયેલાં આર્યા કુતીમાં ભયભીત થઈને વિલંબ ન કરો. એકદમ નીકળી જાએ।.!“” ૯૯
રડતાં રડતાં પાંડવોને આ પ્રમાણ બેાલ્યાં“” | એટલે ભીમસેતે અભિમાનપૂવ'ઠ તેને અ વચત
' અરે] મરી ગઈ! હુવે અહીં' અસિથી “કેવી રીતે | સામાં કહ્યાં : ' ડુ તેનાથી ડરતો નથી, હુ' તો એ
શાંતિ મળશે? ફું અનાથ બાળક પુત્રો સાથે | આવેલાને મારી નાખીશ.''”* તે બત્ે વચ્ચેની
વિતાશ જ પામીશ.'““ તે વખતે વાયુના જેવા | આ વાતચીત સાંભળીને ત્યાં ભય'કર રૂપવાળે,
ચૈમ અને પરાઠમવાળા મહાબાડુ વૃદ્દાદર ભીમસેને ! વિકરાળ દેખાવવાળા અને રાક્ષસે।(માં અધમ એવો
કુ'તીમાને તેમ જ ભાઈઓને આશ્વાસન આપ્યું.“* | તે હિડિમ્બ મોટા મોટા બરાડા પાડતો આવી
અને કહ્યુંહે વિહ'ગશ્રેઇ વિનતાપુત્ર મસ્ડની જેમ | પહોંચ્યો, રાક્ષસ બોલ્યો: “હે હિડિમ્બા | તુ'
હું તમને લઈને ઊડીશ. અહી તમારે માટે | કોની સાથે વાત કરે છે : એને મારી પાસે લઈ
કઈ જ ભય નથી.“* માતાને ડાબી સાથળ ઉપર, | આવ. આપણે એને જલદી ભક્ષી જઈશ. તુ' વાર
ચુધિઇિરિર3ાજતે જમણી સાથળ ઉપર, નકુલસહદેવની | લમાડીશ નહિ.' કૃપાથી ભરાઈ ગયેલા હદયે કરીને
સેડને બે3 ખભા ઉપર અતે અજીંનને પીઠ | તે અનિદિતા મનસ્વિનીએ સ્તેહુવશ થવાથી
ઉપર એમ સર્વને લઈ ને તે વીયવાત વેમપૂ્ંક | ભીમને તે કહેવા ઇચ્છું નહિ.૫૦૫-૫૦૨ પૂછી
એકદમ ઊછળ્યા. એ રીતે એ બળવાને જાઈ ઓ- | નરભક્ષક તે રાક્ષસ ઘોર નાદો કરતો વેમપૂવ'ક-
ને તથા માતાજઝતે આગમાંથી ઉગાર્યા'.“૧*૨ તે | ભીમસેન તરક્ દોડ્યો. મહાવેગથી એ ભીમસેન
સવે યશસ્વીએ માતાની સાથે રાત્રે નીકળ્યા | તરક ધસીને તે બળવાન અને કોધાકાંત રાક્ષસે
અતે હિડિમ્બવન પાસેતા મહાન અરણ્યમાં જઈ | પોતાના હાથથી એમના હાથને પકડ્યો.૫”₹૧૦૫
પહાંથ્યા.“* ત્યાં અત્ય'ત દુઃખી થયેલા અને | ઇૈદ્રતા વજ જેવા સ્પશ'વાળા અને વજકહોર દઢતા-
થાકી ગયેલા તેઓ માતાની સાથે સઈ ગયા હતા. વાળા પોતાના હાથને ઝુક્કો બાંધીને તેણું એકદમ
ત્યારે હિડિમ્બા નામતી રાક્ષસી એ સૂતેલા પાંડવો
પાસે આવી અને માતાની સાથે ત્યાં સૂઈ રહેલા
પાંડવોને જેઈને તેનું મત કામશરથી ધાયલ થઈ
ગૂયુ' અને તે ભીમસેનતી કામતા ઠરવા લાગી,
પછી તે ડલ્યાણી અખળા ભીમના બેઉ પગોને
પાતાના ખોળામાં લઈ ને તેમને પોતાના દોમળ
હાથથી હષ પૂવ'ઠ દખાવવા લાગી.“*“5 આથી તે
ખળવાન, અમાપ શરીરી અને સત્યપરાક્રમી ભીમ-
સેન નગી ઊક્યા અને તેને પૂછવા લાગ્યા : “ હૈ
અનિંદિતા| તું અહી શું ઇચ્છે છે?” ભીમે
આપ્રમાણે પૂછયું ત્યારે ઇચ્છાફૂપ લેનારી તે અનિ-
તે ભીમસેનને લમાવી રીધો.“5 રાક્ષસે પતાના
હાથથી ભીમસેતનેો હાથ પકડી લીધો, તે મહા-
ખાડ વૃકોદરે સાંખી લીધુ' નહિં અને તેએ! ત્યાં
“કાપી ઊક્યા. ભીમસેન અને હિડિમ્બ એ બે
સર્વાસ્ોને જણુનારાઓ વચ્ચે ત્યાં ધોર દ્'દ્યુડ જમ્યું.
માતો ઇંદ્ર અનેવૃત્ર વચ્ચે તુસુલ ચાલ્યું.૫*”૫૦૬
હે અપાપ! આમ ભીમસેને રાક્ષસ સાથે લાંબા
સમય સુધી રણુખેલ કર્યો અને પછી તે મહા-
વીષવાન બળવાને તે નિબ'ળ રાક્ષસતે મારી
નાખ્યો.₹** આ પ્રમાણ હિડિમ્બતે મારીને
અને હિડિમ્બાતે આમળ ઠરીને ભીમસેન ભાઈ"
દિતા રાક્ષસી મહાત્મા ભીમસેનને કહેવા લાગી? | એ સાથે આગળ ચાહ્યા. એ હિડિમ્ખામાં ઘરો-
૪૦
ત્કચનો જન્મ થયો. પછી એ ખ્રાહ્મણુનાં વૃ દો-
થી ઘેરાયેલા અને સર્જ શત્રુને તપાવતારા પાંડવો
એકચક્રા તરક જવા ચાલ્યા.પ૫૦૫૫૫ રસ્તે જતાં
તેમના પ્રિયહિતમાં તત્પર એવા વ્યાસજઝ તેમના
સલાહકાર થયા. પછી ઉત્તમ ત્રતવાળા એ પાંડવો
એકચકામાં પહેંચ્યા.૨ ત્યાં પણુ ભીમસેને
મહાબળવાન માણુસખાઉ અને હિડિમ્ખના જેવા
ભય'કર બક નામતા રાક્ષસતે મારી નાખ્યો. આમ
પ્રહાર કરવામાં શ્રેણ એવા ભીમે તે ધોર રાક્ષસને
હણી નાખ્યો અને પછી સર્વ ભાઈઓ સાથે તે
ડ્ૂપદતા તમરમાં ગયા. ૫૫૫૨ છૈ કૃષ્ણુ] તમે જેમ
ભીષ્મકન'દિતી સડિમણીને જતી લાવ્યા હતા,
તેમ ત્યાં રહેલા સવ્યસાચી અજીત મને પામ્યા
હુતા. હૈ મધુસૂદૃત ! આમ ખીન્વઓ સહેજે ન
કરી શકે એવુ' ર્વય'વરમાં મહાન કર્મ કરીને
પૃથાન'દને મને મોઢા યુદ્ધમાં જીતી લીધી છે. હૈ
કૃષ્ણુ | આ રીતે અનેકાનેક ડલેશોથી તપી રહેલી
હુ દુષિયારી, ધોમ્ય ઝુનિતે આગળ રાખીને,
મુતતીમા વિતા એકલી છુ'.૫૫૫-૫૫૦ આ પાંડવો
જે સિહ જેવા વિક્રમી છે અને રાગુઆથી અધિક
વીર્ય વાન છે; તે! તેએ મને નીચજતેોથી હેરાત
થઈ રહેલી કેમ જેઈ રહે છે £૫ પાપકમી* અને
ડુબંળ એવા તે પાપીઓને હાથે દીધ'કાળથી આવાં
આવાં દુઃખે! સહેતાં ડુ' સળગી ઊઠી છુ.“
કહે છે, હું દિન્ય વિધિએ મહાત કુળમાં જન્મી
છુ. હુ પાંડવોની પ્રિય પત્ની છુ. મહાત્મા પાંડુ-
ની છું પુત્રવધ્ છુ. હે કૃપ્ણુ | ડુ” આવી શ્રેઠ સતી
જુ, છતાં હે મધુસૂદન 1 પાંચ પાંડુપુત્રોના દેખતાં
જ મારા ચોટલે। ગ્રાલવામાં આવ્યો હતે।.' ૫૨૦૦૫૨5
આપ કહીને મૃદ્ભાષિણી કૃષ્ણાએ પોતાના કમળ-
“કાશના જેવી કાંતિવાળા “દામળ હાથથી મોં ઢાંકીને
રેવા માંડ્યુ, પાંચાલીએ પોતાનાં પુષ્ટ ઉન્નત,
સુમિલિત અને રભ લક્ષણુવાળાં સ્તનો ઉપર દુઃખ"
શ્રોમહાભારત-વતપવ-અજી'તાભિગમનપર્વ
ની આંસુધારાઓથી વર્ષાવ ઠયૌ.૫૨૨/૫૨3 આંખ
લૂછતી અને વારે વારે નિઃશ્રાસ તાખતી તે અશ્રુ-
ભર્યા ક“ડે કોધપૂવ'હ આ વચન બેલી : “પતિઓ
મારા નથી, પુત્રો મારા નથી, બાંધવો મારા નથી,
ભાઈઓ મારા નથી અને પિતા મારા તથી. અરે |
મધુસુકત ! તમેય મારા નથી. કેમ કે પામરોથી
અપમાનિત થયેલી મને તેએ જણે શેોકરહિત
હોય તેમ મારી ઉપેક્ષા કરી રહ્યા છે, તે વખતે
ડણું મારી જે હાંસી કરી હતી, તેતુ' શછી હેજી-
ય મતે શમતુ' તથી.૫૨₹-૫૨5 હે કૃષ્ણુ| હે કેશવ!
તમારી સાથેનો સંબધ, મારા જન્મતુ' ગૌરવ,
તમારી સાથેનું મારું સખ્ય અને તમારુ પ્રત
એ ચાર કારણસર તમારે મારી નિત્ય રક્ષ! કરવી
જેઈ એ. ૨૭
વૈશ'પાયત બોહ્યા * દ્રોપદીએ આ પ્રમાણે કહ્યું,
એટલે તે વીરસમાજમાં શ્રીકૃષ્ણુ આ પ્રમાણું બોલ્યા.
વાસુદેવ બોલ્યા : હે ભાવિની | તું જેમના
ઉપર ક્રોધે ભરાઈ છે, તેમની સ્રીઓ પણુ પાતાના
પ્રિયતમાને અ્જીંનનાં બાણુ।થી ઢ કાઈ ગયેલા,
લોહીની નદીઓમાં ડુબકાં મારતા અને જમીનની.
સપાટી ઉપર સૂતેલા તથા મૃત્યુને પામેલા જેઈ ને
આજ પ્રમાણું રડ્યા કરશે. પાંડવોને માટે જે
ક'ઈયોાગ્ય હશે તે હું કરીશ જ, તું' શોક મા.
કર.૨૦૫૨૪૬ હુ તૃતે પ્રતિજ્ઞાપૂવ'ક સત્ય કડું છુ”
5%, તુ' રાજરાણી થરે. હે કૃષ્ણા | કટી આકાશ
પડી જાય, કદી હિમાચલ કાઢી નય, કદી પૃથ્વી
ચૂરેચૂરા થઈ જય અને કદી સાગર સુકાઈ જાય,
પણુ મારું વચન કટી પણુ મિથ્યા નહિ ન્ય.
વૈશ'પાયન બોલ્યા : અગ્યુત શ્રીકૃષ્સ દ્રૌપદી-
નાં વચનોનો આ ઉત્તર આપ્યો, તે સાંભળીને
પાંચાલીએ પાતાના મધ્યમ પતિ અર્જીન સામે
તીરછી નજરે નેયું. ત્યારે હૈ મહારાજ | અજી'ને
દ્રૌપદીને હહ્યુ' ક,૫૨*-૫૨૨ “હે સુંદર્ લાલ લોચન-
અધ્યાય ૬૩મે!-વાસુટેવનાં વચન
૪૨
વાળો | તુ' રડ નહિ. હૈ દેવી] મધુસદને કહ્યું છે
તેમ જ થશે. હે બ્રેદવણિંની ! એમાં કાંઈ જ ફેર-
કાર નહિ થાય.પ**
ધુધ્ઘમ્ન બોલ્યો:
શિખ'ડી ભીષ્મપિતામહતે હણુરો, ભીમસેન દર્ચો-
ધતને હુણુશે અને ધતજય કર્ણને હણુશે. એ
બહેન | બળરામ અને શ્રીકૃપ્સુની સહાય વડે અમે
ર્ણુમાં ઇંદ્રથી પણુ અજેય છીએ, તે! પછી ધૃત-
રાષ્ટ્રપુત્રોથી અમે યુદ્ધમાં જિતાઈએ જ રાના 2
વૈશ'પાયન બોલ્યાઃ ધદઘુમ્ને આ પ્રમાણે
કહ્યું, એટલે સર્વ વીરે શ્રીકૃષ્યુની સામે નેતા
ઊભા રહ્યા. મહાખાડુ કેશવે તેમની મધ્યે આ
પ્રમાણ વચન કહ્યાં.૫૨₹-૫૨5
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત અ્જીનાભિગમનપર્વમા
“ જૈપદીઆશ્યાસન” નામનો અધ્યાય ૧૨મે। સમાપન
ગૃષ્યાય રરમો
વાસુદેવતાં વચન
॥વાકુરેવ રવાચ॥।
સૈતરઝચ્છ્મનુત્રદ્યો મવાન્ધ્યાટ્સુધાષિવ |
થય છારવાયાં રાગન્લસ્િટિતિઃ યર ॥ ૨ ।।
વાસુદેવ બોલ્યા : હે વસુધાપતિ યુધિઇિરરાજ !
છુ જે પૂવે દ્રારકામાં હાજર હોત, તો તમને આ
દુઃખ આવત નહિ.* હૈ દુર્ધર્ષ 1 અ'બિઠાસુત
ધૃતરાષ્ટ્રરાજે, દુર્યોધને તેમ જ ખીન્ત કૌરવોએ તેડ્ચા
વિતા પણુ હું ઘતસભામાં આવ્યા હોત અને
અનેક રોષે બતાવીને મે' ન્તૂગઢાને ખાળ્યું હોત.*
હૈ પ્રભુ 1 ભીષ્મ, દ્રોણુ, કૃપ અતે બાહ્લીકને તેડા-
વીને હુ વિચિત્રવીર્યપુત્ર રાજન ધૃતરાષ્ટ્રને તમારે
નિમિત્તે આટલુ' કહેત “કે, ' હે કૌરવરાજે દ્ર |! તમારા
પુત્રોના આ જુગાર હવે બસ થાઆ ] જે દોષાએ
કરીને તમે અવળી દશામાં આવી પડ્યા છે મને
જ દોષોને લીધે પૂવે વીરસેનસુત નલરાજ રાજ્યથી
ભ્રદ થયા હતા, તે દોષો હુ' ત્યાં બતાવી આપત. હે
મ.વ.૩
ડું દ્રોણાચાર્યને હણીશ, વત
પૃથ્વીપતિ| જીગારથી કલ્પનામાં ન હોય એવો
વિતાશ આવે છે. એકવાર તેનો પ્રસંગ પાડવાથી જે
સતત રેોષધારા ચાલે છે તે હુ' યથાથ' રીતે વણુષ-
ર સીઓમાં અત્યાસક્તિ, જુગાર, ચત્રયા
અતે મઘપાન એ ચાર દુઃખો કામથી ઉત્પન્ન
થચેલાં કહેવાય છે. એ ન્યસનોતે પરિણામે માણુસ
લક્ષ્મીથી ભ્રદ થાય છે.” શાસદશીં મહાત્માએ
એ ચારને નિદ્ાપાત્ર ગણું છે. એમાંય ઘૂત-
નિપુણુ। પોતે જ આ વૂતમાં સૌથી વિશેષ નિદા-
પાત્રતા જીએ છે.“ એથી એક જ દ્વિસમાં દ્રવ્ય-
નાશ થાય છે; ચોક્સ સ'કટ આવે છે, ભોગો
વગરભેગન્યે જ વિનાશ પામે છે અને સરવાળે
ગાળામાળી ઉપર જવાય છે. હૈ કૌરવ્ય! હે
મહાબાહુ| અ'બિકાસુત ધૃતરાષ્ટ્ર પાસે જઈને મે”
આ અને ખીછ શરૂમાં કડવી જણાતી વાતો
ધૂતપ્રસગે તેમને કહી હોત.” જે હું' આમ
બોલ્યા હોત અને તેમણું માર વચત સ્વીકાયુ”
હોત તો હે કુસ્વર્ધન ] કુર્ઓાની કહ્યાણુવૃદ્ધિ થાત
અને તેમને ધર્મ રહેત. હૈ રાજેદ્ર ] તેમણું મારુ
મધુર વચન ને ર્વીકાયું” ન હોત, તો હે ભરતો-
ત્તમ] ડું તેમને બળપૂવઠ વશમાં લાવત.૫૫*૧૨
તે સમયે નામે મિત્રો છતાં કામે શગુએ એવા
સભાસદો ને અન્યાયભયું' વત'ન ઠરીને તે ધુત-
રાષ્ટ્રનો પક્ષ લેત, તો હુ તે દુરાત્માઓને હુણી
નાખત.** હે કૌરવ્ય]| તે વખતે હુ” આતત્ત'દેશ
સમીપમાં નહોતો, એટલે તમે જુગારના પરિ-
ણામરૂપ આ સંકટમાં આવી પડ્યા છે.**
આથી હે કસ્શ્રેઇ પાંડુનદન! હુ દ્રારકા ગયો
ત્યારે તમે દુઃખમાં આવી પડ્યા છે!, એ મે
સાત્યકી પાસેથી યયાર્ય" સાંસળ્યુ”."" છેં રાજ !
શય સાંભળીને મારૂં મન અત્ય'ત ઉદ્વેગ પામ્યુ”
અને હે પથ્વીનાથ ! ડુ તમને મળવાની ઇચ્છાએ
તત્કાળ અહીં આવી પજેંચ્યે1.૫૫ હે ભરતોત્તમ !
૪ર
શ્રીમહાભારત-વતપર્વ-અજુનાભિગમતપવ
આપણે સવ સંકટમાં સપડાયા છીએ, “કેમ કે હું
તમૃતે ભાઈઓ સાથૈ વિપત્તિમાં ડ્બેલા જેડ છું.”
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તર્ગત અરજ નાભિગમનપર્જ માં
“વાસુદેવવાક્ય' નામને! અધ્યાય ૧૩મો સમાપ્
મધ્યાય શસ્ન્ઞો
શાહ્વવધતું સ'ક્ષિસ વર્ણન
॥ યુષિદિદ ૩વાવ ॥
જતાસિષ્ય વષ જુષ્ળ તવાવીવ્થવ્ળિનન્ટ્ત |
છ સાતી ટિત્રવાતજે વિ ચાવારવી પ્રવાતતઃ 1૨11
ચુધિદિરબે(લ્યા ઃ હૈ કૃષ્ણુ | હે વૃષ્ણિન દન | તમે
ત્યારે દ્વારકામાં “કેમ નહેતા ? તમે ષ્યાં પ્રવાસે
ગયા હુતા | પ્રવાસ કરીતે તમે શું કામ ક્યુ” £"
શ્રીકૃષ્ણુ બોલ્યા : હે ભરતસિંહ | હુ' ચાલ્વ-
ના સૌભનમરમાં તેતે મારવાને ગયો હતો. હે
કૌરવશ્રેષ| એ માટેતું' કારણુ હહુ' છું, તે સાંભળે.
મહાતેજરવી, મહાબાડુ અને મહાયરરવી એવે
જે દમધોષપુત્ર વીર શિશુપાલ રાજા હતો, તેને મે'
મારી નાખ્યો હતો. છે ભરતોત્તમ | તમારા
રાજસુય યજ્ષપ્રસંગે મને પ્રથમ પૂન્ત આપવામાં
આવી, તેતે એ દુરાત્મા સાંખી શડયો નહેતે[;
અને તેથી તે રોષે ભરાઈ ગયો હતો.” તેને હણા-
ચેલે! સાંભળીને શાહને તીત્ર રોષ ચડી આગ્યે!.
છે ભારત ! કું' અહીં હતે ત્યારે તેણે સતી દ્ારક!
ઉપર્ ચડાઈ કરી.* હે રાજન્] તે ઇચ્છામતિવાળા
સૌભનમરને લઈને «યાં ફૂરની જેમ આવ્યો હતો
અને વૃષ્ભિશ્નેઠ કુમારો સાથે તેસે યુદ્ધ માંડ્યુ”
હતુ. તે યુડ્માં તે દુછીડ્ડિએ ત્યાં અનેક વૃષિણુ-
વશી વીર રાજબાળાને મારી નાખ્યા અને નગર-
ના સર્વ ઉઘાનોનો નારા ઠરી નાખ્યો હતે. હે
મહાબાકુ | વળી તે એવુ બોલેલે। “કે પેલે। વૃષ્ણિ-
કુલતો અ'માર, મદ બુડ્ડિવાળા અને વસુરેવનો
પુર વો! તે વાસુદેવ ડયાં ગયે! છે ₹*-“ યુડ્દેચ્છા
રાખતા તે કૃષ્યુના ૬૫' કુ યુડ્માં ઉતારી
ષ્ડ
નાખતાર છુ, હે આનત્ત'વાસીએ ! તમે સાચુ
કહે, તે ડયાં ગયો છે?! તે જ્યાં હશે ત્યાં ડું
જઈશ. કસ ને “કશીને મારતાર કૃષ્ણુને મારીને જ
હુ પાછે ક્રીશ. આયુધ લઈને હું સત્ય શપથ
લઉ' છુ કે, તેને માર્યા વિના હુ' પાછે! નહિ જ
વછુ'.”૫૦ આ રીતે મારી સાથે રણમાં યુદ્ટ કર-
વાની આકાંક્ષા રાખી રહેલો તે સૌભરાજ આમ
તેમ દોડવા લાગ્યો અને વારવાર બોલવા લાગ્યો
“હે, ' ડયાં છે તે કૃષ્યુ ? તે ડયાં છે ₹'પ શિશ્ષુપાલ-
ના વધથી ઉત્પન્ન થયેલા કોધે કરીને હુ આજે
પાપકમી' અને વિશ્વાસધાતી એવા તે નીચને
યમતે બારણું વળાવી દઈશ,પ* જે પાપી સ્વભાવ-
વાળાએ મારા ભાઈ રાજા રિરુપાલને મારી
નાખ્યો છે, તેને હું' મહીતલ ઉપર મારી નાખીશ."*
જેણુ પોતાથી નાના ભાઈ એવા વીર રાજ શિજ્ઞ-
પાલને સ'ત્રામતે મોખરે નહિં, પણુ તે મમાદ-
માં હતો ત્યારે હણી નાખ્યો છે; તે જનાદનને હુ
મારી જ નાખીશ.'"* હૈ મહારાજ | હૈ કુરત'દત |
આ પ્રમાણું બડબડાટ કરીને તથા મને મહેણાં
મારીને તે ઇશ્છાતુસાર ગતિવાળા સૌભ વિમાનમાં
બેસીને આઠાશમાં ચાલ્યો ગયે,” હે કૌરન્ય |
પછી હુ ક્રારકા પાછો ગયો, યારે દુર્મતિ અને
ડૂટાત્મા એવા તે માતિડાવતડ દેશના ૨૪૧
રાજાએ મારા સંબધમાં જે કાંઈ કયું' હતું તે
ખૂધુ' મે સાંભળ્યું. એટલે હે કૌરબ્ય | મારૂં
મન પણુ રોષથી વ્યાકુળ થઈ ગયું. હે રાજન્ |
તેણું આનત્ત' દેશમાં કરેલી રાડ, મને આપેલાં
મહેણાં અને તે દુષ્કમી'ના વધી પડેલો મદ એ
બધુ' મનમાં નકી કરીને, હે કોરવ | મેં તેના
વધને માટે મનથી નિર્ધાર કર્યો, હે પૃષ્વીપતિ |
તે પછી ડુ' સોભપતિના વધ માટે નીકળયે।. તેની
શેધ કરતા મે તેને એક સાગરદ્રીપમાં નેથો.૫૦-૫*
હૈ રાન મે તરત જ પાંચજન્ય રખ રૃુ'હીને
અધ્યાય ૧૫મે!-યુગ્ધસમયની તેયારી
ગશાલ્ત્રને રણુતું તેડું આપ્યું અને હું યુદ્ધ માટે
સજ થઈને ઊસે।. ત્યાં દાનવોની સાથે મારે બે
ઘડી સુધી તે યુદ્દ ચાલ્યુ.” મેં સવ દાનવોને
વશ કરીતે ભૂમિ પર પાડી દીધા. હે મહાખબાડુ !
-આ કાય'ને લીધે હુ' તે વખતે હરિતિનાપુરમાં
આવી શડયો નહોતો. હરિતિનાપુરતો તે વૃત્તાંત
અને અન્યાયથી રમાયેલા જૂગટા વિરો મેં જેવુ
“સાંભળ્યું કે તુરત જ હુ' તમને અત્ય'ત ૬ઃખી
થચેલાને મળવાની ઇચ્છાએ અહી વેગપૂર્વક
આવ્યો છુ'.૨૫*૨૨
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તર્ગત અર્જીનાભિગમનપર્વમાં
* સૌભવષોપાખ્યાન ' એ તામનેર અધ્યાય ૧૪ મે! સમા
મષ્યાય થ્પજ્ઞો
ચુદ્ધસસયની તૈયારી
॥ યુષિષ્ધિદ ૩વાય ॥
ચાલુરેત મદ્ાવાદો પિસ્તરેળ મટામત્તે ।
સૌમણ વધતાચલ્તન્ ન હિ જ્વ્યામિ રચતા ॥।
યુધિછિર બોલ્યાઃ હે મહાબાડુ | હે મહા-
સતિ | રે વાસુદેવ ] તમે સૌભઅધિપતિ શાલ્વના
વધ વિષે વિસ્તારથી કહે!; કેમ કે તમે કહ્યું એટલા-
થી મતે તૃપ્તિ થતી નથી.”
વાસુદેવ બોલ્યાઃ હે ભરતત્રેઇ | હે મહા-
બાહુ | હૈ મહારાજ | મે' સુતશ્રવાપુત્ર શિશુપાલ-
ને મારી નાખ્યા છે, એ સાંભળીને શાલ્વ ટ્વારકા-
નગરી ઉપર ચડી આન્યો હતો.* હૈ પાંડુન દત !
તે દુછાત્મા શાલ્વે એ નગરીને સવ બાજીથી ધેરી
લીધી અને પોતે પાતાના તે આકાશચારી સૌભ-
નગરમાં વ્યૂડું રચીને સાવધાન રહ્યો.* ત્યાં રલે રલે
એ શાન્ળએ તે ક્રારકાનગર ઉપર યુદ્ધ કરવા માંડ્યું”
અનેત્યાં સર્વ રાસ્રાસોથી યુદ્ધ મ્યુ.” દ્વારકાપુરીને
ચાર ખાજીએ પતાકાઓ અને તોરણુદ્વારો હતાં.
તેમાં યોડ્દાઆનાં નિવાસસ્થાને, બુરજે, યતો અને
સુરંગ ખોદતારાં રાસ્રો હતાં. ત્યાં બડ્ાર અને
૪૩
અ'દર લોઢાના કઠેડાવાળા રતાએ છે, અનાજ-
થી ભરેલી અટારીઓ છે અને કોઠારોવાળા
સુખ્ય દરવાનતએએ ઠરેલા છે. એમાં મોરચાએ
ખાંધ્યા છે, બળતી લાકડીએ છે અને મારવાના
પથ્થરો છે. હે ભરતશ્રેછ | એ પુરીમાં પાત્રો રાખ-
વાનાં સ્થાનો છે, ભેરીએ છે, પણુવાનક નમારાં
છે; વળી હે રાજન્] તેમાં તોમર, અકુશો, રાત-
ધ્રીઓ, લાંગલે, ભુશુ'ડીએ, પથ્થરના ગોળાઓ,
પરશુ શસ્રો, લોઢાની ઢાલે, આગગાળાએ અને
આગનળીઝા સુદ્ધાં છે..“ હે ભરતવર ] શાસ્રદછિ
પ્રમાણું એ નમરને સજવામાં આવ્યું છે. હે કર-
સિંહ | એ નગરી અનેકવિધ રથેથી તથા શગુ-
આને ખાળવામાં સમથ, અતિ વિખ્યાત કુળવાળા
તેમજ યુડ્ડમાં પરાકમ બતાવી ચૂંક્લા એવા ગદ,
સામ્બ અને ઉડ્ડવ આદિ વીર પુશ્ધોથી સુરક્ષિત
છે.“પ૫ વળી મધ્યકેન્દ્રી છાવણીમાં રહેલા રક્ષક
વડે, શત્રની છાવણીઓને ઉડાવી દેનારા યોદ્ધાઓ
વડે તેમ જ પતાકાવાળા ઘોડેસવારો વડે તે
સજક્ષિત છે.*૨ તે સમચે ઉમ્સેન અતે ઉદ્ધવ
આદ્િએ પ્રમાદથી રક્ષણુ કરવાને માટે નગરમાં
ઘોષણા કરાવી હતી કે, કોઈએ સુરા પીવી તહિ.
કેમકે મઘ પીને લોકો ગકફ્લતમાં પડરો, તે શાલ્વ
અધિરાજ હુમલો કરશે. આમ કરવાથી તે વૃષ્ષિ-
વંશીએ અને અધકવ'શીઓ સવ સાવધાન થઈ
રહ્યા.૫1૧૪ ધનસ ચયતુ રક્ષણુ કરવાવાળાએાએ
આતનત્ત'વાસી સર્વ નટાને, નાચનારાઓને અને
ગવૈયાઓને તત્કાલ નગર ખહાર મોઠલી દીધા.
પુલ-પુસ્તા ભાંગી નાખવામાં આવ્યા, સવે' નાવોને
બધ ઠરી રીધાં.૫૫ હૈ કૌરન્ય | તમામ ખાઈઓ
ખીલા જેવી શૂળોથી ભરી દેવામાં આવી. હૈ
કુસ્ત્રેણ ] વળી વાવ-કૂવાએ ઉપર કેશ કોશ સુધી
કૂરતા કાંટા-ખીલા પાથરી દીધા હતા અને જમી-
નને ઊંચીનીચી કરી નાખી હુતી.૫૫ હે નિષ્પાપ ।
જ
શ્રીમહાભારત-વનપવર્ષ-અજીનનાભિગમનપર્વ
આમ તે! દ્વારકા, કુદરવી રીતે જ ભારે વિષમ છે
અને સ્વાભાવિક રીતે જ તે સ રક્ષિત છે. તે છતાં
તે વખતે સ્વાભાવિઠતાએ તેને આયુધાથી વિરોધ
સન્જ કયુ હતુ.” હે ભરતોત્તમ | સરસ રીતે
રક્ષાયેલુ', સુ'દર રીતે સચવાચેકું અને સર્જ આયુ-
ઘોથી ભરેલું તે નગર જણે કૅ ઇૈદ્રભવન બન્યું
હતું.૫ હે મહારાજ | વૃષ્ણીએ અતે અધકોતા
એ નગર ઉપર જ્યારે સૌભરાજ ચડી આવ્યો, ત્યારે
સજાની છાપતા પરવાના વિતા ન કોઈ બહાર જર્ઈ.
શકવું કે ન કોઈ અદર આવી શકતું. હે કૌરવ-
રાજે] તમામરોરીમહેહ્વાએમાં તેમ જ ચાકચૌટા-
માં હાથીધોડાતું મહાત સેતાબખળ રાખવામાં
આવ્યું હતુ, હે મહાખાહુ ! તે સમચે સેનાને
વેતન અને ભોજન અપાવ્યાં હતાં, આયુધો અને
વસ્રો અપાવ્યાં હતાં, તેમ જ વિરોષ ઇનામે। ઇત્યાદિ
પણુ અપાવ્યાં હતાં. ત્યારે ન “કોઈ સૈનિક તાંબા-
તાણુંનોા પગારદાર હતો, ન કોઈતું વેતત ચડી
ગયેલું હતુ', ત કોઈ અવુગ્રહૂથી ભરતી થયો
હુતો તેમ જ ન “હોઈને પરાક્રમ જયા વિના દાખલ
કચ હતો. હે કમલોચન રાજન્| આમ અનેફ
કુશળ પુર્ષોથી વસેલી તે દ્રારકાતગરીને સુસન્જ
કરવામાં આવી હતી અને રાશન ઉગ્રસેન તેને
સારી રીતે રક્ષી રક્ષા હતા.૫“-૨૨
ઇતિ થીમહાભારતમાં વનપર્વા”'તગ'ત અન્ુનાભિગમનપર્જામાં
“સૌભવધેપાખ્યાન' નામને! અષ્યાય પ્પમો સમાસ
ગથ્યાય શદ્યો
ચુદ્ધસા સાંબ આદિના પરાકુમ
ઊવાગુસેત સવાસ ॥
તાં તૂવવાતોરાસેન્ટ્ર શાસનઃ સૌમવત્િસયા | _
કરખૂતનરનામેન વજેતોપવિતેશ ₹ ॥૨॥।
વાસુદેવ બોલ્યા ૨ આમ તે નમરી ઉપર ચડી
આવેલા સૌભપતિ શાટવે છે રારદ્ર | ત્યારે
અસખ્ય માણસો તયા હાથીઓની સેના સાથે
પાસે પડાવ નાખ્યે.પ શાલ્વરાજે રક્ષેલી તે ચતુ-
રંગિણી સેનાએ પુષ્કળ જળાશયવાળી સમભૂમિ
ઉપર છાવણી નાખી હતી. રમશાને।, દેવમ'દિરે,
રાફડાએ અને ચૈત્યવૃક્ષોને તજને તે સેનાએ
પડાવ સખ્યા હતો, હે રાન | સેતાએના વિવિધ
વિભાગોના પડવાથી રરતાએ બ'ધ થઈ ગયા હતા
અને શાલ્વની છાવણીમાં ચુપ્ર રીતે પ્રવેશ થઈ
શકે એમ કહ્યું નહાતુ'. હે કૌરવ્ય | સવ' આયુ-
ઘોથી સયુક્ત, સવ શસ્નોમાં નિષુણુ, રથ, હાથીએ.
તથા ઘોડાએથી ભરેલા, પાળાઓ અને ધજાએ-
થી ભરપૂરુ હછપુટટ સૈનિકાથી સજક; વીરનાં
લક્ષણા।થી ચિહ્નિત, ભાતભાતના ધ્વજે તથા
ક્વચોથી ભર્યું પૂયું' અને વિવિધ રથો તથા ધતુ-
ષ્યોથી યુક્ત એવા પોતાના સેતાદળને શાલ્વે
ટ્વારકા તરક મોકલી દીધુ-* ” હે નરોત્તમ!
ત્યારે ગસ્ડની જેમ તેણું વેગપૂવ'ક ધસારા કયો.
હુવે શાલ્વપતિની તે સેનાને ચડી આવતી જેઈને
વૃષ્ણિનદન કુમારો તરત જ બહાર નીકળયા અને
તેની સાથે યુદ્ કરવા લાગ્યા.“ હે કૌરવ | શાહ્વ-
રાજના એ ધસારા સામે ચાસ્ટેષ્ણુ, સામ્બ અને
ગહારથી પ્રઘુમ્ત ટકર ઝીલી શકયા નહિ, તે સવ
કવચ બાંધી, વિચિત્ર આભરણુ સજી અને ધ્વજ
ચડાવીને રથમાં બેસી નીકળ્યા અને શાલ્વરાજના
અનેક વીર યોદ્ધા સાથે યુદ્ઠ કરવા લાગ્યા.” "*
ચાપ ચડાવીને સાંબે પ્રસન્નતાપૂર્વક શાલ્વન॥્
સચિવ અને સેનાપતિ ક્ષેમવૃડ્ધિની સામે રણમાં.
_ઝૂઝવા માંડ્યું." હે ભરતોત્તમ | નમ્બવતીના
પુત્ર સાંબે તેના ઉપર બાણુની વર્ષા છેડી, માને
સહસ્નાક્ષ ઇંદ્રે જલધારા વરસાવી 1૫૨ હૈ મહારાજ !
તે સેનાપતિ ક્ષેમવૃદ્ધિ પણુ નિથળ હિમાચળની
જેમ તે શય'કર બાણ્ધારાને ઝીલી રહ્યો.** હૈ
રાજે'દ્ર | પછી ક્ષેમવૃડ્ડિએ પણુ સામે સાંબ ઉપર
માયા વડે રચેલી વિરોષ મહાન બાણુધારા છોડી-
અધ્યાય ૧૭મેો-રાક્વ સાધેના યુદ્ધમાં પ્રઘમ્તતે મૂર્છા
૪૫
સે સાંભે તે માયામય નળને માયાથી વિખેરી
નાખી અતે એતા રથ ઉપર સહસ રારોને
“વર્ષાવ કર્યો.પ“પ આમ સેનાપતિ ક્ષેમવૃદ્ધિ
સાંબથી વીધધાઈ ગયો અતે સાંખનાં ખાણની પીડા
પામેલે તે વેમવાન ઘોડાઓવાળા રથમાં બેસી
નાસી છૂઢ્યો.** *
હુવે શાક્વને તે ફૂર સેનાપતિ આમ નાસી
ગયે, તયારે વેગવાન નામને બળવાન દૈત્ય મારા
પુત્ર ઉપર ધસી આવ્યો.” હે રાજે*્ર | વૃષ્ણિ-
કુલતા ધુરંધર સામ્બ ઉપર આમ ધસારો થયો,
“યારે તે વીર, વેગવાન દેત્યના વેગને સ્થિરતાથી
ઝીલી રહ્યો. હે કુ'તીપુત્ર | સત્યપરાકમી તે વીર
સામ્મે પોતાની વેગવતી ગદાને ધુમાવીને વેગપૂર્વક
વેગવાન દૈત્ય ઉપર ઝીંકી. હે રાજન્| વેમવાન
રાક્ષસ એ ગદાથી પછાડ ખાઈ ને ધરતી ઉપર ઢળી
પડ્ચો-જણું ૯રણુ મૂળિયાંવાછુ' ઝાડ પવનને
સપારા પડતાં ભૂકો થઈ ગયું. આમ તે વીર
મહાસુરને ગદાપ્રફારથી મારી નાખીને મારા પુત્ર
સહાત સેનામાં પ્રવેશ કરીને યુદ્દ કરવા લાગ્યો.
શૈ મહારાજ | એ વખતે મહારથી અને મહાચાપ-
ઘાશી એવો વિવન્ધ્ય નામને! શાલ્વની આજ્ઞા
પામેલે। દાનવ ચાસ્ટ્ેષ્ણુ સાથે યુદ કરી રહ્યો હતે।.
હે રાજન્] પૂવે વૃત્રાસુર અને ઇૈદ્ર વચ્ચે જેવું યુદ્ધ
શયું હતુ. તેવુ' તુમુલ યુદ્ધ એ વિવિન્ધ્ય અને
ચાસ્દેપ્ણુ વચ્ચે ત્યારે ચાલી રહુ હતુ'. એકબીજા
ઉપર કોધે ભરાચેલા અને એકખીન્તતે ખાણુ।થી
હુણુવા ઇચ્છતા તે બન્ને જણા બે મહાબળવાન
સિંહોની જેમ મહાગર્જના કરવા મ'ડ્યા
હુતા.₹૨* પછી સ્્ડિમણીના પુત્ર ચાસ્ટદેષ્ણે
અચિ અને સૂર્યના જેવું તેજરવી રાઞુનાશક
આણુને મહાસના મતથી મંત્રીને ધનુષ્ય ઉપર
ચડાવ્યું.૨5 ડ્ોધાકાંત અને મહારથી એવા મારા
તે પુત્રે વિવિન્ધ્યને પડકારીને બાણુ છોડ્યુ'- એટલે
હૈ રાજન્] તે દૈત્ય પ્રાણુ વિતાનો થઈ ગબડી
પડ્ચો.૧ આમ વિવિન્ધ્યને હણાયેલે અતે
પાતાના સેનાદળને ગભરાયેલુ' નેઈને, તે શાહ્વ
ઇચ્છામતિવાળા સૌભ વિમાનમાં બેસીને પાછે
રણુમાં આવ્યો.૨” હૈં નરપતિ | હે મહાબાહુ |
આમ સૌભ વિમાનમાં બેઠેલા શાલ્વને જેઈ ને
ટ્રારકાનગરતુ' તે સર્વ સેન્ય વ્યાકુળ થઈ ગયું.
તેથી હે કૌરન્ય | પ્રઘુમ્ન બહાર આન્યો અને
આનત્તવાસી તે સેનાને ધીરજ આપી તે આ
વચન બોલ્યો :૨“૨* ' તમે સૌ ઊભા રહે।, મતે
રણુમાં રમતો જીએ. જીએ, હુ' સ'ચામમાં શાહ્વ
રાજને સૌભની સાથે “કેવો બળપૂવ' ક હઠાડુ' છું |
હૈ યાદવો | ધનુષ્યરૂપી હાથમાંથી છૂટેલાં આ
લોખ'ડી સર્પો જેવાં બાણા વડે હુ' આજે જ
સૌભપતિની આ સેનાને હણી નાખીશ. તમે
ધીરજ રાખે. બીક રાખરો। નહિ, આજે જ સૌભ-
રાજ શાલ્વ નાશ પામશે. મારો સપાટો લાગતાં જ
તે દુદાત્મા સૌમ વિમાન સાથે વિનાશ પામશે, ' હે
પાંડુન'દન | પ્રઘુમ્તે આ પ્રમાણું હર્ષ પૂર્વક કહયું,
ત્યારે હે વીર | તે સેના ધૈય'થી ઊભી રહી અને
સુખપૂવક યુદ્ધ કરવા લાગી.*“-૩૨
ઈતિ થ્રીમહાભારતમાં વનપર્વા'ત્ગ્ત અજુ'નાભિગમનપર્વ'માં
“ સૌભવધોઃપાખ્યાન” નામનો. અધ્યાય ૨૬ ખો સમાસ
અધ્યાય શ૭મો
શાહવ સાચેના સુદ્ધાં પ્રઘુસ્તને મૂછો
॥ ૧સરેજ ૨૩૪ ॥
ઇમુસા રૌવિમખેવો ચાલવાન્ મરસર્ષમ ।
ટૂસિતૈરરિમિયુરટં સ્થવાસ્યાય વાંચનણ્॥ ૨ ॥।
વાસુદેવ બોલ્યા? હે ભરતોત્તમ | સ્ઢિમિણી-
પુત્ર પ્રદુમ્ને યાદ્વોને આ પ્રમાણે ઠહ્યા પછી તે
સુવંણુ રથમાં બેડો. એ રથને કવચસનજ ધોડા-
આઓ નડ્યા હતા અને એના ઉપર યમના જેવા
ઉધાડેલા માંવાળા મગરની છાપવાળો ધ્વજ ઊડતો.
૪૬
શ્રીમહાભારત-વનપવ-અજીષ્તાભિગમનપર્જ
હુંતો. જાસુ આકાશમાં ઠેકડા શરતા હોય એવા
બળવાન ધોડાઓ સાથે એ શત્રુઓ ઉપર હહ્ડો
લઈ ગચો.૨ ભાથા અને ખડ્ગ ધારેલો તથા
આંગળીએ ઉપર ઘોના ચામડાની ખોલીએ ચડા-
વેલો તે મહાબળવાન શૂરવીર, પાતાના શ્રેઇ ધતુ-
ષ્યની પ્રત્ય'ચા વારવાર ખે'ચતો હતો અને તેનો
વારવાર ઢ'કારવ કરતો! હતો. વીજળીના જેવા
તેજ્સ્વી ચાપને એક હાથમાંથી ખીજ હાથમાં
ફેરવતા રહીને તેણે સૌભનિવાસી સર્જ દૈત્યાને
મોહિત કરી તાખ્યા.” તે ધતુષ્યને ખેંચતો
હુતા, એક પછી એક ખાણુ સાંધતા હતે! અને
રણુમાં શગુઓને રોળી નાખતો હેતો. એ બધાનો
ભેદ કાઈ જ પામી શકતું નહોતુ. એના સુખને
રંગ ખદ્લાતો નહેતેો, તેમ એતાં ગાતો ઢીલાં
પડ્ડતાં નહેતાં, લોકો તો સિંહના જેવો! અદ્ભુત
પરાક્મભર્યો એવો તેનો શ્રેઇ હુંકાર સાંભળતા
છતા. સુવું દડ ઉપર રહેલે!, વિકસિત ગુખ-
વાળો, સર્વ મત્યો મથતારો અને સેનાને
મોખરે રહેલી ધનની રાચે ચિહ્નિત થયેલો તે
મગર શાલ્વના સેનાવીરાને ઠ'પાવતે। શોભતો હતો.
હૈ મહારાજ |! પછી શત્રુનાશન પ્રધમ્તે એકદમ
છલંગ ભરી અને યુદ્ડ ઇચ્છતો તે રાલ્વ ઉપર
દડ્યો.”“ હે કુસ્કુલરેખર [ મહારણુમાં વીર
ગ્રઘુમ્ને કરેલા આ ધસારાને લીધે કોધે ભરાયેલો
તે શાલ્વ સહન કરી શડયો નહિ. રોપ અને મદ-
માં મત્ત થચેલો અને શતુનમરને છતી લેતારા
તે શાલ્વ મનના જેવી ગતિવાળા સોભ વિમાન-
માંથી ઊતરીને પ્રઘુમ્ન સાથે લઘ્વા લાગ્યો.“ તયાં
સેમા થયેલા લોષ્ય, બલિ અને ઇંદ્ર વગ્ગેના યુદ્ધ
જલુ તે શાલ્વ અને વૃષ્ભિપ્રવીર પ્રઘુમ્ન વગ્ચેતુ'
મહા તુમુલ યુડ્ડ નઈ રક્ા."* જે વીર | તે રાલ્વ
પાસે સુવણુંથી મેલે, ધ્વજવાળો, અતુઠર્ષવાળો
ખને શાયાવાળે ર૫ હતે. હે કૌરવ્ય પ્રુ ! તે
બૂળવાન શ્રીમાન એ શ્રે્ઠ રથમાં બેઠો અને
ગ્રધૃમ્ન ઉપર બાણુ। વરસાવવા લાગ્યો.પ૫ પછી
પ્રઘુમ્ને પોતાના સવ બાહુબળથી રણુમાં બાણુની
ઝપાટાભેર ઝડી વરસાવી-શાલ્વ જણે તેથી મૂઢ
જેવા થઈ ગયો. આમ યુદ્ધમાં તે બાણાના સપાઢા
ખાધેલો! સૌભરાજ આને સાંખી શડયો નહિ અતે
તેણું મારા પુત્ર ઉપર પ્રોજ્નબળ આસન જેવાં બાણુ
છોડવા માંડ્યાં. મહાબળવાન પ્રઘુમ્ને તે ધસી-
આવતી ખાણુભરતીને કાપી નાખી; એટલે શાહ્વે
મારા પુત્ર ઉપર ખીજ પ્રદીપ્ત રરો છોડ્યા. પ?
હે રાજેદ્ર | શાલ્વતાં તે બાણથી વીધાઈ ગયેલા
એ સ્ડિમણીનાયાએ રણમાં વેગપૂવ'ક મર્મભેદી
ખાણું માયુ". મારા પુત્રે છોડેલા તે પાંખવાળા
ખાણું શાલ્વના કવચતે ભેદીને તેની છાતીને
વીંધી નાખી; અને તેથી તે મૂર્ચ્છા ખાઈને
નીચે પડ્યો. તે વીર શાહ્વરાજ આ રીતે બેભાન
થઈ ઢળી પડ્યો, ત્યારે દ્યતવે'્રો જણે પ્રચ્વીને.
ચીરી નાખતા હોય તેમ નાસવા લાગ્યા. પ૭
રુ પૃથ્વીપતિ | સૌભપતિ શાલ્વનરેશ ચેતનરહિત.
થઈ પડી ગયો, ત્યારે તેના સૈન્યમાં હાહાકાર મચી
ઊક્યો. પછી હે કૌરવ્ય ! ભાન આવતાં તે મહા-
ખળી પાછે ઊભે! થયો અને પ્રઘુમ્ન ઉપર એક-
દય બાણ છોડવા લાગ્યો,“ ર્થુમાં ઊમેકે
તે મહાબાડુ વીર પ્રઘુમ્ન એ બાણુ।થી હાંસડીની
જગાએ અત્યત વીધાઈ ગયો! અને તરત જ રય-
માં મૂ્છિત ચઈ ઢળી પડ્યો.” હુ મહારાજ |!
આમ એ રકિમણીન'દનને વીંધી નાખીને તે શાલ્વે
સિંહતાદ કર્યો અને એ નાદથી પૃથ્વીને ગજવી
દીધી.૨૫ હે ભારત | પછી મૃચ્છિત થયેલ! મારા
પુત્ર ઉપર તેણે ક્રીથી વેમબંધ બીન્ા' તીક્ણુ
બાણુ। છોક્યાં. હે કોરવશેઇ ] આમ તે અનેકાનેક
બાણુ। વડે ઘાયલ થયેલો અને તેથી મૂર્ગ્છામાં
પડેલો તે પ્રવૃમ્ન રણાંગણુમાં બેસાન યઈ ને વળી
અધ્યાય 1૮મે!-પ્રઘમ્નતે! સાર્થિને ડપકેો
ઢળી પડ્યો.૨૨-૨*
ઇતિ થીમહાભારતમાં વનપર્વા'તગ'ત અર્જ્નાભિગમનપર્વમાં
* સૌભવધોઉપાખ્યાન' નામતે। અધ્યાય ૧૭મેદ સમાપ્
ગઝધ્યાય ૨૮મો
ગરધયુમ્તનનો સારથિને ઠપકો
ઊથાતુહેત વાય ॥
શાસ્વવાળારિતે સસ્નિન્ પ્રઘસ્તે વજિનાં વરે ।
મત્ર્તજરપા વિવ્યધુઃ ઇતતામતાઇ ॥ ૨ ।।
વાસુદ્વેવ બોલ્યા : બળવાનેોમાં શ્રેછ તે પ્રઘુમ્ન
શાહ્વના ખાણુથી આમ પીડા પામ્યો, ત્યારે
સેતામાં આવેલા વૃષ્સન્િઓ ભસમનોારથ થયા અતે
વ્યથા પામ્યા.પ હે રાજન! પ્રઘ્ુમ્ન આમ મૂગ્છિત
થયો, ત્યારે વૃધ્યિઆ અને અ'ધકોની સર્વ સેના-
માં હાહાકાર વતી રહ્યો અને શત્રુઓમાં ભારે
આનદ થઈ ર્યો. એ પ્રઘુમ્તને આમ મૂર્ચ્છોવશ
થયેલે। જેઈ ને શિક્ષિત સારથિ દાસ્કનો પુત્ર તેને
તૈગીલા ધાડાઓવાળા રથમાં જલદી રણુની બહાર
લઈ ગયે..૨૫૨ પણુ તે રથ ધણે। દૂર ગયો નહોતે!,
એટલામાં મહારથી નેતા પ્રેઘુમ્ન ભાતમાં આવ્યા
અને ધતુષ્ય પકડીને સારથિને આ પ્રેમાણે બોલ્યોઃ
* હે સૂતપુત્ર ! તે” શુ' ધાયું” છે? તું કેમ પીઠ
ખતાવીને નય છે ? રણુમાં વૃષ્ણિવીરો માટે આ
ધમ' કહ્યા તથી.” હે સૌતિ ! તને મહારણુમાં
શાહ્વને જેઈ ને મોહ તો નથી થચો ને ? કે પછી
ર્ણાંગણુ જેઈ ને તુ' ભયભીત તે। નથી થયો ને ?
જ હોય તે તું મતે કહે.'' સૂતપુત્ર બોલ્યોઃ “હે
જના્દેનન'દન | નથી મને મોહ થયો કે નથી મને
ભય લાગ્યા. હૈ કેશવન'લન | છું તો માતુ છુ
જ, શાહ્વ તમને અતિ ભારે પડરે.” હે વીર | એ
પાપકમી' ખળવાન છે, તેથી હું ધીરે ધીરે પાછા
હેહું' છું; “કેમ કૅ રણુમાં મૂર્છા પામેલા ચારવીર રથીનું
સારથિએ રક્ષણુ હરવું નેઈ એ.“ હે આયુષ્મન્[| મારે
તમારું અને તમારે મારું નિત્ય રક્ષણુ ઠરવું ધટે
૪૭
છે. રથીતું' તિરતર રક્ષણ કરવું જેઈ એ એમ
વિચારી ઠું યુડ્દભૂમિમાંથી પાછો વળુ' છુ. હૈ
રકિમણીપુત્ર | હે મહાબાહુ | તમે એક છે! અને
દાનવો તો અનેક છે. આ યુદ્ધ અસમાત છે.“
આમ માનીને હું રણમાંથી પાછળ હઠુ' છુ'.'
સારથિએ આ પ્રમાણે કહું, ત્યારે હૈ કૌરવ્ય !
મકરચિહ્નની ધનવાળા પ્રઘુમ્ને સારથિને કહ્યું?
“હૈ દાસ્કપ્ત્ર | તુ' રથને પાછે! વાળ. હે સૂતપુતર/
હુ' જીવતો હોઉ ત્યાં સુધી તું ક્રીતે “કાઈ રીતે
અને ક્યારેય આમ રથને રણમાંથી પાછે ખસે-
ડીશ નહિ, જે રણુમાં પાછી પાની કરૈ છે, જે
પડેલાને હણે છે; જે 'હુ' તમારા છુ'' એમ કહેનાર-
ને હણું છે, જે ન્રીઓને, બાળકને તથા વૃદ્ધોને
હુણુ છે, જે રથથી ભ્રટ થયેલાને તથા આકુળતા-
વ્યાકુળતા પામેલાને હણે છે અને જે જેનાં શસ્રો
તેમ જ આયુધો ભાંગી ગયાં છે એવાઓને હણે છે,
તેને વૃષ્ણિકુળમાં જન્મેલો સમજવો નહિ. હૈ દાસ્ઠ-
પુત્ર તુ' સૂતવ'શમાં જન્મ્યો છે, સારથિકમ'માં
ત સુશિક્ષિત છે અને તુ' વૃષ્યિઓના યુદ્ધવિષયહ-
ધમૌનો જ્ઞાતા પણુ છે. સેનાને મોખરે રહેતા વૃષ્ણિ-
ઓના સમગ્ર ચરિતિને તુ' જણે છે. તો હે સૂતપુત્ર !
ફેરી કદી પણુ આવુ' પીઠ ખતાવવાતુ' કાય' કરીશ
નહિ.૫૫-૫* પૂંઠેધા પામેલા, ગભરાઈ ગયેલા અને
રણુમાંથી પાબારા ગણી આવેલા મને, મદ્ના
મોટાભાઈ તે મહાપ્રતાપી માધવ રા કહેરો £૫*
વળી “શવના મોટાભાઈ, તીલ અ'બર ધારવાવાળા,
ઉત્કટ મદવાળા અને વિશાળ ખાડુવાળા તે બલુ-
રામ આવીને મને સું કહેરો ₹'“ હે સૂત! શિનિને
પૌત્ર, મહા ચાપધારી અતે પુસ્વોમાં સિ"હુ જેવા
તે સાત્યકિ તથા રણુવિજયી સાંબ મને રણુમાંથી
ભાગી આવેલાને શુ' કહેરો? હે સારથિ! દુધ'ષ'
ચાસ્દેષ્ણુ, ગદ, સારણુ તેમ જ મહાબાડુ અડર મતે
રુ કહેરોપ*૨૦ સૂર, પ્રતિછિત, શીવ અને નિત્ય
૪૮
શ્રીમહાભારત-વનપવષ-અજી'નાભિગમનપવરે
વ્યાકુળ થયેલો જાણ્યો છે? હે દાસ્કન'લન ! મને
પુસ્પત્તના અભિમાની એવા મને વૃષ્ણિવીરોની
સ્રીઓ ટોળે મળીને શું કહેશે: તેએ કહેશેઃ
“આ પ્રઘુમ્ન ડરીને, રણુ છોડીને ભાગી આન્યે
જી. ધિક્ાર્ હો એને]' તેઆ મને ' સાર કયું?
એમ કહેશે જ નહિ.ચચહે સૂતપુત્ર ! મારી અને
મારા જેવાની ધિકારસરી વાણીમાં હાંસી યાય, તે
મતે મરવા કરતાંયે વસઝુ' લાગે છે. આથી તુ
કરી આમ રણમાંથી પાછાં પમલાં કરીશ તહિ.**
મધુતે મારનારા શ્રીહરિ મારા ઉપર ભાર મૂકીને
ભરતસિંહ યુધિઇિરના યજ્ઞમાં ગયા છે; માટે આજના
સારા વતતતે તેખા સઠહત કરી શકશે નહિ.**
હૈ સૂતજ 1 રણમાં આવવા નીકળેલા વીર કૃતવર્સા
યુદ્ધ કરવા નીકળતા હતા પણુ મે' જ વાર્યા હતા
“8, 'શાહ્વને હું હાંકી કાઢીશ, તમે રોકાઈ જઓ.
તે હ્દિકપુત્ર કૃતવર્મા મને સમય જાણીને પાછા
ગયા. તો હુવે રણુમાં પૂંઠ ખતાવીને હું' તે મહા-
રથીને મળીને રું કહીશ ?૨*૨5 શખ, ચદ અને
ગદાને ધારણુ કરવાવાળા, મહાન બાઠુવાળા, કમળ*
ના જેવાં લેચનવાળા અને અજિત એવા શ્રીકૃપ્ણુ
આવશે તેમને ફુ શુ' કહીશ ૨” સાત્યકિ; બળ-
દેવ અને બીત્ત અ'ધકા તથા વૃષ્સિઓ જેઓ
સાથે સતત સ્પર્ધા કરી રધ્યા છે, તે સવને ફુ શું
ઠહીશ? હૈ સૂતપુત્ર | આ રણુભૂમિ છોડીને પીઠ
ઉપર બાણના ઘા પામેલા અને વિવશ થયેલા
મને તું દૂર લઈ આગ્યા છે, પણુ હવે હુ' કોઈ
રીતે જીવી શકુ નહિ.“ ત્ છેં દાસ્કન દન!
તુ ઝટ રયને પાછે! રણુમાં લઈ ચાલ અને ફરી
આપત્તિ આવતાં “કાઈ રીતે પણુ તુ” આવુ ઠરતે!
નહજિ,5* દે સૂતપુ્ ! પીડ ઉપર બાણથી ધાયલ
થયેલો, ડરી ગયેલો અને રણુમાંથી પાછાં ડગલાં
ભરી આવેલો થુ “કાઈ પ્રકારે ?ગતરને અધિક
ગણતો નમી.*૫ રે સૂતાત્મજ તે' મતે કરી ઠાયર-
ની જેમ રણુછોડીને પૂંઠ બતાવનારા અને ભયથી
યુડ્ની અત્ય'ત ઇચ્છા છતાં તે' મતે સ મામમાંથી
બહાર કાઢયો તે યોગ્ય ક્યું” નથી. તો હવે જ્યોં
યુદ્ધ ચાલતુ” હેય ત્યાં તુ' મતે લઈન્ત. 2૨2૨
ઇતિ શ્રીમહાભારતમાં વનપવ।'તગ'ત અ્જ'નતાભિમમનપવર્'માં
“સૌલવવોપાખ્યાન? નામને! અધ્યાય ૧૮મે! સમા
ઝષ્યાય ૬૨મો
શાહ્વનેો। પરાજય તથા તેતુ' પલાયન
॥ વાથુરેત ૩ ॥
"મુર તેય લતુત્રસ્તતોડનવીવ્
દ્રયુન્ન વતાં ત્રેઇં મધુરં જીક્નમંગલા ।। ૨ ॥1
વાસુદેવ બોલ્યાઃ હૈ કૌ'તેય | પ્રધુમ્તે આમ
કહ્યું, ત્યારે સૂતપુત્રે તે ખલીશ્રેદતે સરળતા, 'કોમ-
ળતા અને મધુરતા સાથે આ પ્રમાણે કહ્યું: છે
સ્હિમણીપુતર1 સ'ગ્રામમાં ઘોડાએ હાંકવામાં મને
ભય નથી. હુ વૃષ્ણિઓનાં યુદ્ધોનો જણુકાર પણુ
છ્ુ', આમાં કાંઈ ફેરફાર નથી.** હે આયુષ્મન્!
સારથિકમ'માં રહેનારા માટે આ શાસ્રોપદેરા કહે-
વાયો છે કે, તેણું સવ કાર્ચામાં ર્થીતે રક્ષવો
નેઈએ. તેથી હે વીર | તમે ન્યારે ખૂબ પીડિત
થયા હતા, રાહ્વે છેડેલા બાણુથી અત્યત ધાયલ
થયા હતા અતે જ્યારે મૂર્છોમાં પટકાયા હતા,
તયારે હું તમતે ખસેડી લાન્યો છુ.** પણુ હૈ
યાદવવીર ! દેવયોગે તમે હવે સચેત યયા છે. છૅ
જશવનત'દન | હુવે જુએ મારી અથ ચલાવવાની
વિઘાકલાને. હુ દાસ્કને! દીકરા છુ' અને મે' યથાય'
શિક્ષણુ મેળવ્યુ” છે. ડુ" નિભ'યતાથી શાલ્વતી આ
વિશાળ સેનામાં હમણાં પ્રવેદુ' છુ'.'**
પછી છે વીર! આમ કહીને તેળું અથોતે
યુદ્ધ તરફ જવા પ્રેર્યા. લમામે! ખેંચી તેણે તેમને
અનેક નતનાં અને તેમી જુદી ન્નતનાં, ડાબાં
તથા જમણાં, વિચિત્ર મડલોમાં સવ' બાજુએ
વેમપૂવક દોડાવી મૂડયા.” છે રાજન્] ચાણુકના
ચદઘ્યાય રડ૩મે!-શાક્વ સાધે શ્રીકૃષ્ગૃતુ” યુદ્ધ
જહ
કૂટકારા પામેલા અનેલમામ ખે'ચવાયી તેજ યયેલા
તે શ્રેષ ઘોડાએ નર આકાશમાં ઊડતા હોય
એમ વેમ્ધી દોડતા જણાતા હતા.“ હે રાજ!
દાસ્કપુતરતી એ ફાયચાલાકી ન્તભીને તે અશ્વો
અણું બળી રઊા હોય તેમ પૃથ્વીને પૂરો પત્રથી
સપશં પણુ કરતા નહોતા.” હે ભરતોત્તમ ! આમ
સારથિએે તે શાહ્વની સેતાને થોડા જ ચત્ન વડે
ડાબે પડખે કરી દીધી. આ એક આશ્ચર્ય જેવુ
ચષું.પ* પ્રઘુમ્ને પોતાતે ડાબી બાજીએ રાખ્યો,
એ પેલો! સૌભરાજ સાંખી રડયો! નહિ. તેણે પ્રધુ-
સ્નનાસારથિને એકદમ્ ત્ણુ ખાણુ। મારીને પીડિત
કષ.પ૫ હે મહાબાડુ| દારડને! પ્રત્ર તો બાણુના
વૈગતી મણુના ન રાખતાં ફરીફ્રીને તેને ડાબે પડખે
કૂરતો ધસતેો રહ્યો. પછી તે સૌભનરેરો મારા પુત્ર
ર૨્ક્િમણીન દત ઉપર અનેકવિધ ખાણો છોડ્યાં;
પણુ શત્રવીરતે હણુનારા રક્કિમણીપુત્રે તો સ્મિત
કયું” અને હાથચાલાકી બતાવી પોતાનાં તીક્ષ્ણુ
આણો વડે તે ખાણોને પહોંચતાં પહેલાં જ છેદી
નાષ્યાં.૫૨-૫% આમ તે બાણુને પ્રઘમ્નથી કપાઈ
ન'ખાચેલાં જઈને, તે સૌભનરેશે ભય ઠર આસુરી
સાયાતે। આરારો લઈ બાણે। છોડવા માંડ્યાં.*૬
શાલ્વ મહાબળવાન દૈતેયાસને જેડી રહ્યો છે, એ
ણીને પ્રઘયુમ્ને તેને ખ્રહ્માસ્રથી વચમાળે જ કાપી
નાખ્યુ' અને પછી બીન્ત' બાણુ। પણુ છોડ્યાં.“”
લહી પીતારાં તે બાણાએ એ દેત્યેયાસ્રના તરત
જ નાશ ઠરી નાખ્યા અને તેણું શાહ્વૃના માથાને
તથા સુખને વી'ધી દીપાં."“ આથી તે શાલ્વ મૂર્છો
પામ્યો અને પડી ગયો. આમ ખાણ્થી પુષ્કળ
'પીડાચેલો તે નીચ શાલ્વ ગખડી પડ્યો, ત્યારે
રક્મિણીન હને તેતા ઉપર બીજી' શઞુનાશી બાણુ
સાંછુ',પ સવ યાદવગણુઃ!એ પૂછેલું; સપના
જવું ઝેરીથું અને પ્રજ્વલિત અસિતા જેવા પ્રકાર-
વાણું તે બાણુ ધતુષ્પની રાર ઉપર ચયાવવામાં
આવતુ જેઈતે અ'તરિક્ષમાં હાહાકાર મચી ગયો.
પછી ઇંદ્ર અને કુબેર સહિત સવે રેવમણુ।એ
નારદને તથા મતતા જેવા વેમવાળા વાયુને પ્રદમ્ન
પાસે મોકલ્યા. તે બન્ને રડિમણીપ્રન પાસે આવીને
દેવવાણી બોલ્યાઃ ૨૦-55 “હે વીર | આ રાલ્વ-
રાજ “કોઈ રીતે તારાથી વધતે યોગ્ય નથી. તુ
બાણુતે પાછુ' વાળ. આ શાલ્વ રણુમાં તારાથી
મરે એમ નથી, જેકૅ યુદ્ધમાં આ ખાણુને માટે
એકેય પુર્ષ અવધ્ય નથી. હે મહાખાફુ ! વિધાતા-
એ આવતુ રૃત્યુ દેવકીન'દન ડૃષ્ણુને હાથે નિર્માણુ
ઠયું” છે, તે મિથ્યા થાય એમ નથી. પંછી પરમ
પ્રસન્ન થયેલા પ્રવુમ્ને તે ઉત્તમ ખાણુને શ્રેઇ ધતુષ્ય
ઉપરથી ઉતારી લીધું' અને તેને ભાથામાં મૂકી
દીધુ.૨૨૨5 હુ રાજદ્ર! અતત ખેદ પામેલો
તથા પ્રઘમ્નનાં બાણથી પીડિત્ થયેલે। તે શાલ્વ
ઊભે થચો અને પોતાની સેના સાથે જલદી
નાસવા લાગ્યો. નૃષ્યિઓથી ત્ાલત્રાહ્ય થયેલો તે કર
શાલ્વ, હે રાજેદ્ર] દ્રારકા છોડી ગચે। અને સૌભ-
વિમાનમાં બેસી આકાશમાં ચાલ્યો ગચે.૨5૨”
ઇતિ શ્રીમહાભારતમા વનપર્વા'ત્ગ'ત અજનાભિગમનપર્વામા
“સૌભવવાપાખ્યાન * નામનેદ અધ્યાચ ૬૯મો સમા
ઝૃષ્યાય ૨૦મો
શાહ્વ સાથે શ્રીકૃષ્ણુનુ* ચુદ્દ
॥વાવુરેવ ૩વાન ॥
જ્ઞાનસનમરં યુત્સ તતોડરમમર્ષ તહા ।
સહાશ્મ્તી રાગે તિઘસે સૃયતે તવ ॥ ૨ ॥
ન વાસુદેવ બોલ્યાઃ હે તૃપતિ | તમારે રાજસૂય
મહાયજ્ઞ પૂરો થયો એટલે ડુ' ઝુક્ત થયેલ! આત-
ત્તનમરને વિરે આજ્યો.પ હે મહારાજ | મે” દ્રાર-
કાને ત્યારે નિસ્તેજ થઈ ગયેલુ” જેયું. તે દ્રારહામાં
વૈદના, સ્ત્રાધ્યાયના અતે યજ્ઞના'વષટકારના સૂરો
આથમી ગયા હતા. શ્રેઇ સુંદરીઓ આભૂષણુ
વિનાની થઈ ગઈ હલી અને ઉપવન! આળખાય
૫૦ શ્રામહાભારત-વનપજ-અ્જીનાભ્િગમનપર્વ
પવ'તોને, વનકૃક્ષોને, સરોવરોને અને સરિતાઓને
વટાવીને કુ' માતિથકાવત દેશમાં પહોંચ્યો."
રે નવ્યાધ | ત્યાં મે' સાંભળયુ' કે, શાલ્વ સૌભ-
વિમાનમાં બેસીને સામરતરે જઈ રઘો છે, એટલે
ડુ' તેની પૂકે પક્યો.*5 «યાં હૈ શત્રુતાશન | સગેદ્ર
ઉપર, મહાત ઊમિંવાળા તેના બેટમાં, શાલ્વ-
સૌભમાં બેસીને સજદ્રની મધ્યમાં રઘો હતો. હે
ચુધિષ્િરિ| મને દૂરથી જઈને તે દુદચિત્ત જાણે ',
મને હસવા લાગ્યા અને વારવાર યુડ્છું તેડું
આપવા લાગ્યો.૫૦૫“ મ્નૅ' શાર્ડ્ગમાંથી અનેક
મમભેદી ખાણુ। તેના ઉપર છોડ્યાં, પણુ તે તેના
તમર સુધી પહેંચ્યાં નહિ; આથી મતે રોય.
ચક્યો.૫“ હે મહારાજ | પાપી સ્વભાવના દૈતયોમાં
નીચ તથા દુધ એવા તેણું પણુ મારા ઉપર
સહસ બાણોની ધારા વરસાવી અતે મારા સૈનિ-
જાને, સારથિને તેમ જ ધોડાઓને છાઈ દીધા. હે-
ભારત | અમે તો આતે ગણુકાર્યા વિના લડ્યા
જ કયુ”,૨૦૨૧ પૂછ્ઠી શાહ્વના વીર મહાનુયાયી-
આગ મગાંઠવાળાં લાખો ખાણુ। મારા ઉપર યુદ્ધમાં
છોડ્યા. તયારે તે અસુરાએ એ મમભેદી ખાણુ।થી
અશ્વોને, રથને તેમ જ દારકને ઢાંકી દીધા. હે વીર!
બાણુ।થી છવાઈ ગયેલા તેખામાંથી ન ઘોડાએ,
ન રથ, ન મારો સારથિ દારક; ન મારા સૈનિકો
અને ન છુ-એમ "કાઈ જ દેખાતુ નહોતું. પછી
રુ ડૌતેય] મે પણુ અનેક સહસ ખાણે દિવ્ય
વિધિએ મત્તરીમ'તરીને ધતુષ ઉપર ચડાવીને.
ચલાવ્યાં.૨5-*૫ હે ભારત ! મારાં સૈન્યનું' ત્યાં
ચાલતુ નહોતુ”; કેમ કે તે સૌભ એક કોશ જેટલુ
ઊચે આકાશમાં રલુ' હોય તેમ જણાતુ' હતુ.
આમ તે સૈનિક જાણુ ₹ગમડપમાં પ્રેક્ષક હોય
તેમ ઊભા સલ્લા હતા અને સિંહનાદોથી તથા
તાળીઓના ગડમડાટોથી મને ભારે ઉત્તેજિત
કરતા હુતા.“” મારા હાથને ટેરવેથી છૂટેલાં તે.
નહિ એવો દેખાવ આપતાં હતાં. ખા જઈને મને
શકા પડી અને મેં હૃદિકાત્મજ કૃતવર્માને પૂછ્યુ:
'જે તરસિ'ફ] આ વૃષ્ણિકુળનાં નરતારીઓ કેમ
અતમ'ત અસ્વર્ધ છે? હુ' તે તત્ત્તતઃ સાંભળવા
ઇચ્છુ' છુ''૨-* જે રાજશ્ેઇ| મેં આ પ્રમાણે
કહ્યું, યારે હાદિક કૃતવર્માએ શાલ્વે ઘેરો ઘાલ્યો
હતો તે વિશે તથા તેમાંથી થયેલા છુટકારા વિરે
વિસ્તારપૂર્વક કહ્યું." પછી હે ભરતશ્નેષ | એ સર્વ
વૃત્તાંત સ'પૂણ'તાએ સાંભળીને મે' તે જ વખતે
શાલ્વરાજને વિનાશ કરવાને મનમાં નિશ્રય ક્થો.*
હૈ ભતતોત્તમ! પછી મે' નમરજનોને, ઉમસેન
રાજને તેમ જ વસુદેવતે ધીરજ આપી અને સર્વ
વૃષ્ણિવીરોને હર્ષાવતાં તેમને કહ્યું કે, ' હે યાદવ-
સિહો! તમે નગરમાં સદા સાવધાનીપૂવક
રહેજો.”*“ આ ન્તણી લો કે હુ' શાલ્વરાજને
મારવા માટે જઉં છુ' અને તે દાનવને માર્યા વિના
પાછે દ્વારકા આવનાર નથી. સૌભનગર સમેત
શાલ્વને હુણીને હુ' તમને ફ્રી મળીશ. હવે (યુદ્*
પ્રયાણુ દર્શાવનાર) ૬દભિઓથી શત્રુઓને થથ-
શાવી મૂંકે એવા નીચા, મધ્યમ અને ઊંચા એમ
ત્રિર્વરો વડે રણુભેરીએ। વગાડો.“ પછી હે
ભરતસિ'હુ | આમ મારાથી આશ્વાસન પામેલા તે
સર્જ વીરો! મને હર્ષ પૂર્વક કહેવા લાગ્યા: ' ભલે,
પધારા અને શત્રુઆને મારા.' “* પ્રસન્નચિત્ત તે
વીરોએ મને આશીર્વાદથી અભિનદિત કયો અતે
મે' શ્રેછ ખાહ્મણા પાસે સ્વસ્તિવાચન વશચાવ્યુ.**
પછી મે શિવજતે શિર નમાવીને પ્રણામ કર્યા.
તે પછી હે રાજન્! શ'ખોમાં શ્રેષ્ઠ એવા પાંચજન્ય
વમાડી, હું રૈખ્ય અને સુત્રીવ નામના ધાડાઓ
જડેલા ર્થથી દિશાઓને મન્નવવા લાગ્યા. હે નર-
સિંહ | વિજયથી પ્રકાશવ'તી, સુસજજ અને
સુન્યવસ્થિત એવી મહાન ચતુરગિણી સેનાથી
ઘેરાઈને મે યુદ્ધપ્રયાણુ આદ્યું'. અનેકાનેક દેશોને,
અધ્યાય ર૬મે।-રાલ્વે રચેલી માયા
પ્ર
સોહામણું પીછાંવાળાં બાણા તીડની જેમ દાત- | ત્યારે આકાશ નાણુ સો સૂરજવાળુ' હોય,
ત્રાતાં અંગમાં પેસી ગયાં.“ તે વખતે સૌભની
મધ્યે તીણી અણીવાળાં બાણાથી વીધાઈ જતા
અને મહાસાગરમાં પડી જતા તે દાતવોને। ભારે
શોરબકોર વધી પક્યો. હાથ છૂટા પડેલા, ખભા
કપાચેલા અતે માર્થા વિનાનાં ધડના આકારમાં
જણાતા તે દાનવો ભય'કર ચિચિયારીઓ પાડતા
નીચે પતા હતા.૨“”** પડ્ચા પછી પણુ તેમને
સામરનાં જલવાસી પ્રાણીઓ ભક્ષી જતાં હતાં.
પછી ગાયતુ દૂધ, મોગરાતુ' ફૂલ, ચદ્રમા, કમલ-
દડુ અને ચાંદીના જેવા સફેદ રગતા પાંચજન્ય
શ'ખને મે' નેરથી બન્વ્યો. ૨૨ તે પછી
પોતાના તે દાનવોને ત્યાં સમુદ્રમાં પડતા જેઈ ને
સૌભપતિ શાલ્વ રણુમાં મારી સાથે મહાન માયા-
ચુહ્દે લડવા લાગ્યો. તે વખતે ગદાએ, ણળે। પ્રાસો,
શો, શક્તિઓ, પરરુઓ, તલવારો, કાતિ'કેયની
શક્તિએ, વજો;, વસ્ણુપાશે, દિએ, ઠતપે,
ખાણું, પદ્ટિશિ। અને ભુશુ'ડીએ મારા ઉપર એક-
ધ્વારાં પડવા લાગ્યાં.૨*** મે' તે માયાને માયાથી
જ પકડી લીધી અને તેનો ઝટ નાશ કરી નાખ્યો.
આમ તેતી માયાન્નળ નાશ પામી; એટલે તે
પર્વ'તતનો શિખરો લઈને લડવા લાગ્યો. હે
ભારત! વારે ઘડીમાં અ'ારું તો ધડીમાં અજ-
વાળા જેવુ' થઈ ગયુ. ઘડીમાં દિવસ મેઘ-
ઢાંક્યો, તો ઘડીમાં મેઘહીન સ્વચ્છ જણાયો.
વળી ડયારેક ઠ'ડી લાગતી, તો. ડયારેક ગરમી
લામતી. હે ભારત! ત્યારે કદી અ'ગારાનો, કદી
ધૂળનો તે! કદી શસોનતેો વરસાદ વરસવા લાગ્યો.
આમ શગુ માયા રચીને મારી સાથે યુદ્ધ કરતો
હુતો.૨૫-૨૦ ઝે સવ માયાને પકડી પાડીને
મે' તેનો માયાથી જ વિનાશ કર્યો. સમયોાચિત
સો ચદ્રવાછુ હોય તેમ જ લાખે! તારાઓવાછ'
હોય એમ ઝમઝમવા લાગ્યું.૨“”** રુ ફુ'તીનદન |
ત્યારે દિવસ, રાતિ કૅ દિશા કયું" જ જણી શકાતુ”
નરાતુ. હે કો'તેય ! ત્યારે ડુ” પણુ ભ્રમમાં પડી.
ગયે. મે' પછી પ્રજ્ઞાસરનો પ્રયાગ કર્યા.”* આથી
હૈ કુતીનદત | તેતું' તે માયાસ્ન ઊડી ગયુ. માતે
પ્વતતા સુસવાટાઓથી ર્તુ' પૂમડુ' ઊડી ગયું.
આમ ર્વાડાં ખડાં કરે એવુ તે તુમુલ યુદ્ધ થયું.
હૈ રાજે%્ર ! જ્યારે પ્રકાશ થયે, ત્યારે હુ' ફરીથી
રિપુની સાથે લયવા લાગ્યો.**
ઇત્તિ થરીમહાભારતમા વનપર્વાં'તગત અજ્નાભિગમનપવ'મા.
*સૌભવધેોપાખ્યાન' નામનો અધ્યાય ૨૦ મો સમાપન
ઝધ્યાય ૨૬મો
શાલ્વે રચેલી માયા
॥ વાવેવ ૩વાપ ॥
છ્વં સ પુરષચ્યાપ્રઃ શોસ્વરાગો મદ્ારિયુઃ !
યુધ્યવાનો વયા વશ્વે વિયટ્ચ્વમવતવનઃ ॥ € [0
વાસુદેવ બોલ્યા : આ રીતે પુસ્ધામાં સિ'હુ.
જેવા તે મહાન શગુ શાલ્વરાજ મારી સાથે રણુમાં
યુદ્ધ કરતાં ઠરતાં ફ્રી આકાશમાં ચાલ્યો ગયે.*
હે મહારાજ! પછી જયતા અભિલાષી એવા તે
મંદબુદ્ધિ શાલ્વે મારા ઉપર રોપપૂવ'ક શતધ્રીઓ,
ચહાગદાએ, મજ્વલિત ત્િચ્ણ, મુસળે!
અને તલવારો ફ્રેંડયાં.૨ હુણુવાને આવતાં એ
શસ્રોને મેં વીત્ર ગતિવાળાં બાણ વડે આકાશમાં
જ તત્કાલ રશી દીધાં અને તેમતા શીધ બબ્બે
ત્રણુ ષણુ હઢુક્ડા કરી નાખ્યા. આથી આકાશમાં
શારે શેર મચ્ચો.* પછી દાસ્ક ઉપર, ઘોડાએ
ઉપર અને સ્થ ઉપર તેણે ગાંડાવાળાં લાખો! બાણ
ફેંક્યા કર્યા. હે વીર | તે વખતે દાસ્કે ગભરાઈ
યુદ્ટ કરીતિ અને ચારે ખાજુથી ખાણુ। ચલાવીને | જઈને મને કહ કે, ' શાલ્વનાં બાણુ।થી હુ' અત્ય'તૃ
5૧૧ “૩ -_.#“8 તઉજોની _50ી ૪ 5૦.૪૬૩૦૦#? 1 ૧ડીકાર્ટ તો પક ઊભા રહેવાની મારી શક્તિ
પ૪
શ્રીમહાભારત-વનપરવ-અજીનાભિગમતપર્વે
સતે આ પ્રમાણે તાત્કાલિક વચનો કહ્યાં “*૨૦
5 હુ વૃષ્ણિત'દન | આ સૌભપતિ શાલ્વ ઊભે! છે,
સે તમે ઠીક ઠીક કરીને નઈ લે. હે કૃષ્ણુ | એને
અવમણુરી। નહિ, હવે તે! ખરાબર યત્ન કરે. હે
મહાખાહુ | હવે શાહ્વ તરફની કોમળતા અને
રતેહુભાવને સ'કેલી લે।. હે કેશવ ! તમે શાલ્વને
સારે એને જિવાડો નહિ.*”** હેં શત્રુતાશન !
રમ્રુને સર્જ પરાક્રમ વડે મારી નાખવે। ધટે છે. હે
વીર |] બળવાન પુસ્ષે દુબ'ળ શત્રીની અવગણુના
કરવી જેઈએ નહિ.** ઘરમાં બેસી રહેલો શતુ
(યુદ્ઠ કરતો ન હોય) પણુ ઉપેક્ષા કરવાને ચોગ્ય
નથી, તો પછી યુદ્ધમાં સામે ઊસેલા શતુ વિષે
તા કહૅવુ'જ શુ ?૨* તો હે પુસ્ષશાદ્લ | હૈ
પ્રભુ | તમે એને સર્વા પ્રયન વડે મારી જ નાખો;
“હુ વૃષ્ણિષુલશેખર | ફ્રી તમારો સમય નિરથ'ક
જય નહિ તેમ કરે.*5 હૈ વીર | જેની સાથે તમે
ક વાર યુદ્ધ કયું” છે અને જેણે દ્વારકાને અરત-
ન્યસ્ત કરી નાખ્યું છે, તે આમ કોમળતાથી વશ
શાય એમ નથી; તેમ તે તમારા મિત્ર પણુ મનાચે
નયથી.'૨5
છે કૌ'તેય! સારથિનાં આવાં આવાં વચને
સાંભળીને મેં નનણી લીધુ કે, આ કહેવુ સત્ય
છે, એટલે યુદ્ધો શાલ્વરાજનતો વધ કરવાને તયા
સૌશને તોડી પાડવાનો મે નિર્ધોર ક્યો. મે દારૂ
ઠને ડલ્યું ક,“*૨૬ 'જુ વીર્ | તુ' ઘડીભર થોભી
જા.' પછી મેં અચૂક, દિન્ય, અશેધ, અતિ વીય-
વાન, મહા તેજસ્વી, સર્વાસ્રોને સહૅનારુ, રણુમાં
દાનવાનો ધાણુ કાઢનારું અને પ્રિય એલુ' આચેય
અસ્ર ધતુષ ઉપર ચડાવ્યુ.૨“૪૨૦ પ્હી યુદ્ધમાં
યક્ષે; રાક્ષસો, દાનવો તથા પ્રતિકૂળ રાજવીઓને
ખાળીને ખાખ ઠરી દેતારા, તીક્ણુ ધારવાળા,
કાલ, અંતક તયા યમની ઉપમાવાળા અને રાત્રુ-
અતા નાશ કરતારા એવા અતલ ચક્તે મ્
મંત્રીને કહ્યું ક૨”*5 'અહી' જ મારા શત્રુએ-
છે તેમતે તથા સૌભને તું તારા વીય'થી મારી
નાખ.' આપ કહીને મે' રોષથી અને બાહુબળ-
થી તેને સૌભ ઉપર છોડ્યુ”. ત્યારે આકાશગતિ
કરનારા એ સુદશનચકતું રૂપ પ્રલયકાળે જગત
ઉપર પડવાને ઇચ્છતા ખીન્ન સૂયષ્ના જેવું હલું.
તે તેજેહીન થયેલા સૌભનગરે પહેંચ્યું' અને તેણે
તેને મધ્ય ભાગેથી ચીરી નાખ્યુ; માને. કરવતે
લાકડાને બે ભાગમાં વહેરી દીધુ.*:*₹ આમ
સુદશ'ન ચકના બળને પરિણમે બે ભાગમાં થયેલુ'
અને તાશ પામેલુ' તે સૌભનગર જાણુ મહેથરના
બાણથી ઊખડી ગયેલા ઞિપુરતી જેમ નીચે પડ્યું”
તે સૌભનગર આ રીતે ગબડી આવ્યુ, એટલે તે
ચક પાછુ' મારા હાથમાં આવી રહયું. મે. તેતે
ફરીથી ઝાલીને 'શાલ્વ તરક જ' એમ કહ્યું અતે
વેમરપૂત'ક તેના તરક મોકલ્યું.** મહાયુડ્માં ભારે
ગદ્યતે વીંઝી રહેલા એ શાલ્વને તેણું એકદમ
બે ભાગમાં કરી દીધો અને એ પાતાના તેજથી
ઝળહળ થઈ રહ્યું.*” તે વીર શાલ્વ હણાયે!, એટ્લે
દ્ાનવોનાં ચિત્ત ત્રાસી ઊઠ્યાં અને મારાં બાણુ(થી
પીડાચેલા તેએ હાહાકાર કરતા ચારે દિરા- *
આમાં નાસવા લાગ્યા.૨“ પછી મે' રથને સૌભતી
સમીપર્માં ઉસે રખ્પેય અને હર્ષ શેર શખ ખનવી
મિત્રજનોને ઉલ્લસિત કર્યા. મેસ શિખરતા જેવા
આકારવાળા, ઊખડી ગયેલી અટારીઓવાળા અને
ભાંગેલાં ગોપુરાવાળા તે નત્રરને બળી રહેકુ' જેઈ ને
લાની શ્રીઓ નાસભાગ કરવા લાગી.૨“** આમ
સમરાંમણુમાં ચાલ્વને મારીને તથા સોભને ઉખેડી
નાખીને કું ફ્રી આનત્ત'માં આન્્યો અને ત્યાં મે
સ્નેહીજનોને પ્રસન્ન કર્યો.“પ છે રાજન્ હું ત્યારે
હસ્તિનાપુર આગ્યા નહિ તેતું' આ જ કારણુહવવું.
હૈ રાત્રુવીરાના હણુનાર! આમ ચયુ” ન હોત તો
દુર્યોધન ૨ની ચક્ત નહિ.”* અથવા દે વીર !
અધ્યાય ૨૩મે।-પાંડવો દ્વેતવન તરફ
“હુ આવ્યો હોત, તો જમટુ' રમાત નહિ. હુવે
ભાંગેલી પાળ પાણીને રેકી શકતી નથી. તો હુ
હુવે શું કરું :'5
વૈશ'પાયન બોલ્યાઃ આમ કહીને મહાબાહુ-
વાળા તે શ્રીમાન મધુસૂડન પુરષોત્તમે યુધિછિરતી
રજા લીધી અને ત્યાંથી જવા માટે નીકકયા.”*
તે મહાબાડુએ ધમ'રાજ યુધિદિરતે વ'દન કર્યા
અને યુધિદિરરાજે તથા ભીમે એ મહાભુજતુ'
સસ્તક સૂધ્યું.* અજીંન તેમને ભેટ્યો અને નકુલ
તથા સહદેવે તેમને પ્રણામ કર્યા. ધોમ્ય ઝ્ુનિએ
તેમને સ'માત આપ્યુ' અને દ્રૌપદીએ આંસુઓથી
તેમતુ' અર્ચન કયું.*5 પછી સુભદ્રા તથા અભિ-
મન્યુને સુવર્ણના રથમાં બેસાડીને, પાંડવાથી
પૂજિત થયેલા શ્રીકૃષ્ણુ પોતે સ્થમાં ચક્યા.””
રૈખ્ય ને સુત્રીવ નામના અશ્વો જેડેલા અને
સૂય'ના જેવા તેજવાળા રથમાં બેસીને શ્રીકૃષ્સુ
ચુધિદિર્ને આશ્વાસન આપ્યુ' અને ક્રારકા તરક્
પ્રયાણુ આઘ્યું”.““ ચદુન'દન ગયા પછી પૃષત્પુત્ર
ઘૃધ્ઘ્યમ્ન પણુ દ્રૌપદીના પુત્રોને લઈને પોતાના
નગર તરક્ ગયે.“ ચેદિરાજ ધૃષ્કેતુ પોતાની
ખહેન(નયકુલતી પત્તી )તે લઈને તથા પાંડવોને
મળીને પોતાની રમણીય શક્તિમતી નગરી
તરક ગયો.” હે ભારત] ડેકેચોા (સહદેવના
સાળાએ) પણુ મહાઓજસ્વી યુધિધિરતી આજ્ઞા
લઈને તથાસર્જ પાંડવોને મળીને ત્યાંથી નીક#્યા.“૫
પણુબ્રાહ્મણુ, વેશ્યો તેમ જ દેશવાસીએ ધણુ' ધણુ”
કદ્ઘા છતાંય પાંડવોને છોડીને ગયા નહિ. હે ભરત-
શ્રેઠ] હૈ રાજેદ્ર ] કામ્યક વનમાં તે મહાત્મા-
આણું સમેલત એક મહાન અદ્ભુત દશનરૂપ
હતુ. ઉદાર મનવાળા યુધિદિરે તો! તે વિપ્રોને
સન્માન આપ્યુ' અને ચથાકાળે સેવકોને આજ્ઞા
આપી કે, રથ જેડો.'૨-*
ઇશ શ્રીમહાલારતમાં વનપર્વા તગત અર્જીનાભિગમનપર્વ્'મા
*સૌભવનોપાખ્યાન' નામનો અષ્યાય રર મા સમાસ
પપ
ગષ્યાય રરો
પાંડવો દવૈતવન તરફે
1 કવિત ૩વાવ॥
તસ્મિન્યશાર્દાષિષતૌ્રયાતતે યુષિષિસે મીમ-
સેનાઝુની સ |થમૌ ત જવના ચ ઘુરોરિતથ
ર્યાન્મટર્દાગ્ ૫રમાશ્રયુર્ાન ॥ ? ॥।
વૈશ'પાયન બોલ્યા : તે યાદવાધિપતિ શ્રીકૃષ્ણુ
ગયા પછી યુધિછિર્ ભીમસેન, અજીત, નકુલ,
સહદેવ, કૃ'ણા અને ધૌમ્ય પુરાહિંત ઊચા ધોડા-
ઓ નેડેલા મહામૂલ્યવાન રથેમાં બેઠાં. ભૂત-
પતિ શ્રીશ'કરતા જેવા રોભતા તે વીરોએ વેદ-
વેદાંગ અને મ'તોને જણુનારા ખ્રાહ્ષણુ।ને સુવણુ-
ના નિષ્કો, વસ્નો અને ગાચોતું દાન કયું” અને
પછી તેએ સવે ત્યાંથી વતમાં જવા નીકળ્યાં.૧**
તે પહેલાં જ વીસ શસ્રસનજ સેવકે ધતુષો, રાસ્રો,
તેજસ્વી શર, પણુછે, ય”ત્ો અને સર્વ વિવિધ
ખાણે। લઈ ને દ્રારકા ગયા હતા.” વળી તે જ વખતે
ઇંદ્રસેન રાજપુત્રી સુભદ્રાનાં વસ્રો, દાસીઓ, ધાવે
તથા વિભૂષણુ। એ બધુ લઈ ને વેમપૂવ'ક રથમાં
ક્રારકા ગયો.* પછી ઉદારચિત્ત નમરજતોએ કુર-
શ્રેછ યુધિછિરિ પાસે આવીને તેમની પ્રદક્ષિણા કરી,"
કુરળ'ગલના એ સવે' મુખ્ય માણુસોએ તથા એ
ખ્રાહ્મસાએ પ્રસન્નતાપૂવ'ક યુધિછિરને અભિવાદન
હ્યું"; અને એ ધષ'રાજે તથા તેમના ભાઈ આએ
પણુ તેમની સાથે આન'દપૂવ'ક વાતચીત કરી.*
કુરકગલમાં રહેવાવાળા તે લે. ઠોનો સમૂહ જઈને
મહાત્મા રાન્ન યુધિદિર ત્યાં જ ઊભા રહા. તે કુરૂ
સિ'હ મહાત્માએ તે લોકોને વિશે પિતા જેમ
પુત્રોને વિરો સ્નેહ કરે તેમ સ્નેહભાવ કર્યો. તે
લે[કકાએ પણુ એ ભરતવર ઉપર જેવે। પુત્રો પિતાને
વિરો બતાવે એવો! ભાવ બતાન્યો. પછી તે મહાન
જતસધ એ કુસ્શ્રેઇ યુધિછિરને વી'ટીને ઊભે। રહ્યો.
હૈ રાજન્] તે સર્વ લન્જિત અને આંસુભયે*
પર
શ્રીમહાભારત-વનપરવ-અજીનાભિગમનપવરર
નથી અને મારાં અગ ભાંગી રહ્યાં છે, આમ છતાં | હૈ કુરન'લન | પિતાજીના તથા દ્વારકાના રક્ષણુનો
મારે ઊભા રહેવું જ નઈ એ, તેથી હું ઊમે। રલે!
છુ, ઈ સારથિનાં આવાં કરણુ વચન સાંભળીને
મે તેના તરક્ ન્યુ, તો એ સારથિ ખાણુથી
"પીડાઈ રહ્યો હતો. હે પાંડવોત્તમ | એની છાતી-
સાં, એતા માથામાં, એના મધ્ય શરીરમાં અને
એના બે હાથોમાં ડયાંય એવું રથાન ન હતું કે
જ્યાં બાણુ[થી છેદ પડ્યો ન હોય.” તીત્ર
બાણની પીડાથી તેને ઉત્કટ લાહીધારાએ વહેતી
હતી, તે જાગું મેઘ વરસતા ગેર ધાતુવાળા પહાડ
ઉપરથી લાલ જ્લધારાઓ ઝરતી હોય એમ
જણાતુ' હતું, હાથમાં લગામવાળા, શાહ્વનાં
ખાણુ।થી પીડાઈ રહેલા અને રણુમાં ગળાઈ જતા
તે સાર્થિને હે મહાબાડુ | મેં ધીરજ આપી.
પછી હૈ ભારત! એવામાં ઉગ્સેનના સેવક જેવા
“કાઈ એક દ્રારકાનિવાસી પુસ્પે મતે એકદમ
રથમાં લઈ લીધે. હે વીર | ખેદ્ભર્યા તેભ ગળ-
ગળા સાદે અને જાણે સતેહભાવે મને ઉત્રસેનની
વાત કહી.““5૫ છેં યુધિછિર | તમે તે સાંભળો.
તેણે કહ્યું: ' હૈ વીર | દ્રારકાના અધિપતિ અને
તમારા પિતાના મિત્ર એવા ઉગ્રસેને તમને ઠહેણુ
સોકલ્યું' છે. તો હે કેશવ! તમે આવો અને તે
સમજ લે।.પ* “હૈ વૃષ્શિન'દન | તુ દ્વારકા છોડીને
ગયે, ત્યારે શાલ્વે આજે અહીં' આવીને બળ-
પૂત'ક દુધષ શૂરસેનપુત્ર વસુદેવને હણી નાખ્યા
છે. તો હે જનાર્દન | હવે લડવુ” ખહુ થયું. તુ'
પાછે વળે એ જ સારું છે. તુ' દ્વારકાનું જ રક્ષણુ
કર, એ જ તારે માટે મોટુ” કામ છે. 'પ”* તેતું
આ વચન સાંભળીને કુ' મનમાં અત્યત વેદના
પામ્યો અને દુ કરવુ' ને શુ” ન કરવુ” તેનો તિથય
ન કરી શક્યો.પ5 હે વીર ! એ મહાન અપ્રિય
સમાચાર સાંભળીને મેં મતથી સાત્યકિ, બલદેવ
અને મહારથી પ્રઘુમ્નને નિંદી કાઢ્યા.૫ “કેમ કે
ભાર તેમના ઉપર મૂકીને જ છું સૌભનો વિનાશ
કરવા માટે નીકળ્યો હતે.” શતુને હણુતારા
મહાખબાહુ બળદેવ જીવતા તો હશે ને ! સાત્યકિ,
સ્હિમણીન દન, વીયષ્વાત ચાસ્દેષ્ણુ અને સાંબ
વગેરે વીરો જવતા હરે કે કેમ ?# મારા મનમાં
આવે શેક ઊપડી આવ્યો. કેમ કૅ હે તરવ્યાધ!
આ વીરો જવતા હોય તો સ્વય” વજધારી ઇંદ્ર
પણુ વસુદદેવને કોઈ રીતે હણી શકૅ નહિ. જે વસુ-
રવ માર્યા જ ગયા છે એ સ્પછટ છે, તે! બળદેવ
આદિ એ વીરે! પણુ માર્યા ગયા હોવા જેઈએ,
એવો મારે પાકો ખ્યાલ બધારો. આથી હે
મહારાજ ! તે સવ' વિનાશનો વારવાર વિચાર
કરતો હુ અત'ત વિહ્વળ થઈ ગયે! અને છતાં
કૂરીથી શાલ્વની સાથે યુદ્ધ કરવા લાગ્યો.૫૯-૨%
પછી હૈ મહારાજ! મેં ત્યાં ચૂરસ્રુત વસુદેવને
સૌભમાંથી નીચે પડતાં જેયા. હે વીર | ત્યારે મને
સોહુ ધેરી વળ્યો.૨૨ હે તરાધીશ | નીચે પડતા
મારા પિતાનુ તે ર૫, પુણ્યનો ક્ષય થતાં સ્વર્ઝ-
માંથી નીચે પૃથ્નીતલ ઉપર પડતા યયાતિ જેવું
જણાતુ' હતુ. તેમની મલિન પાઘડી છૂઠી ગઈ
હતી. તેમનાં વસ્ન અને કેશે વી'ખાઈ ગયાં હતાં
અતે જેમ પુણ્યક્ષય થવાથી કોઈ મહજ્યોતિ નીચે
ખરતી હોય તેમ પડતાં પડતાં તે દેખાયા હતા.૨*
હૅ કૌ'તેય ] તે વખતે મારું શ્રેઇ સાર'ગ ધતુષ્ય
હાથમાંથી પટી ગયું. મને મોઠે વી'ટી લીધા અને
છુ રથની બેઠક ઉપર બેસી પડ્યો.” હે ભારત!
મને રથની બેઠક ઉપર નિષ્પ્રાણુ થયેલાની જેમ
નિયેઇ રહેલો! નેઈને આખા સેનાદળમાં હાહાકાર
પ્રસરી વળ્યા.૨* બે હાથા પહેળા કરીને તથા
મે પગોને પ્રસારીને પડતા મારા પિતાનુ રૂપ
એક પડતા પ“ખીના જેવુ' જણાતુ' હતું'.૨” હૈ
મહાખાડુ | હૈ નર ] આમ પડતા મારા તે પિતાને
અધ્યાય ર્રમે!-રાહ્વતે! વધ
હાથમાં શળ અને પદિશ ધારણુ કરતારા એ દૈત્યો
અતિશય પ્રહારો કરી રધા હતા.૨“ અતે મારા
ચિત્તને ચકડોળે ચડાવતા હતા. પછી હૈ વીર !
એક-બે ક્ષણું મતે ભાન આવ્યું, એટલે એ મહા-
સ'મ્રામમાં મેં ન સૌભને ન્ેયું, ન શત્ર શાલ્વને
જેયો અને મારા વૃદ્ડ પિતાને પણુ ન નેયા.
ત્યારે મારા મતમાં આ માયા છે એવો નિશ્ય
થયો; અતે વિરોષ ભયરહિત થઈને હું ક્રીથી
સે'કડો બાણુ। છોડવા લાગ્યો.૨“૦૨૦
ઇતિ શ્રીમહાભાર્તમાં વનપર્વા'તગ'ત અર્જ્ફ નાભિગમનપર્વ'માં
“ સૌભવધે(પાખ્યાન ' નામનો અધ્યાય ૨૬ મે! સમાપ્ત
ઝપ્યાય ૨૨મો
શાહવનેો! વધ
ઊવાઉરેવ ૩યાય ॥
તોડ મત્તતેઇ તરલ રચિર્ ઘન! ।
શરેરવાતથ સોમાસ્છિસંસતિ વિગુધટિયાદ્ ॥ ૨ ॥
વાસુદેવ બોલ્યા $ હૈ ભરતશ્રેઠ | પછી સુદર
ધૃતુષ લઈ ને મે' ખાણુ। વડે દેવદ્દેષી દૈત્યોનાં માથાં
સૌભમાંથી ખેરવવા માંડ્યાં.પ સર્પાકારવાળાં, ઊંચે
જવાવાળાં, તીત્ર તેજવાળાં અને સુ'દર પીછાંવાળાં
એવાં શાડ્મધતુષ્યમાંથી છૂડેલાં બાણુ। મે શાલ્વ-
રાજની ઉપર છોડવા માંડ્યાં.૨ હે કુસ્કુલધુરધર |
તે વખતે સૌભ અદશ્ય થઈ ગયું-માયાથી અ'ત-
ધાંત થઈ ગયું, એટલે હુ' વિસ્મિત થયો. હે
ભારત મહારાજ! ડું આમ સ્થિર રલ્લો હતે!,
«યારે મરડાયેલા સુખવાળા અને વી'ખાયેલા વાળ-
વાળા તે દાનવસમૂહા ખૂમો પાડવા લાગ્યા.”
પછી મહારણુમાં તેમને મારવા માટે મે' સત્વર
શખ્દ્વેધી અસ યોજ્યું અને તે ખૂમબરાડા રામી
ગયો. આમ જે દાનવોએ તે શોર ઉઠાવ્યો હતો, તે
સવે સૂય'ના જેવાં તેજસ્વી શખ્દવેધી બાણથી હણાઈ
ગયા.આ શોરબકાર શાંત થયો, એટલે કરી ખીજ
તરક્ બુમાટો ઊઠ્યો. હે મહારાજ] મેં ત્યાં પણુ
પ૩
બાણુથી પ્રહાર કયો.” હે ભારત | અસુરેોએ
દશે દિશાઓમાં ઉપર અને નીચે કોલાહલ મચાવી
મૂડયોા અને તે સર્વને પણુ મે' મારી નાખ્યા. પછી
હૈ વીર ! પ્રાગ્જ્યાતિષ જઈને મે' ઇચ્છાગતિવાછુ
અને મારાં નયનને મોહ પમાડતુ' તે સૌભ ફરીથી!
નેયું.”” પછી દારણુ આકૃતિવાળા અને લોકને!
વિનાશ કરવાવાળા એ દાતવે એકદમ પથ્થરની મોટી
ઝડી પાડીને મને ઢાંઠી દીધો. હૈ રાજે'ર ! આમ
પર્વતની વર્ષાથી વાર'વાર પીડાઈ રહેલે। હું રાફ-
ડાની જેમ પહાડથી ઢ કાઈ ગયો.૫”૫૫ તે વખતે'
અશ્વ અતે સારથિની સાથે હુ' પ'તથી દટાઈ
ગયો હતો. હે રાજન્] ચારે ખાજીએ પવતોથી-
ઢકાઈ ગયેલ! હું નજર બહાર થઈ ગયો.૫૨ આથી!
જે વૃષ્ણિવીરા મારા સૈનિકો હતા, તેઓ તે વખતે.
ભયથી વ્યાકુળ થઈ ગયા અને એકાએક સર્વ
દિશાઓમાં નાસવા લાગ્યા." હે પૃથ્વીનાથ | હું.
આમ અદશ્ય થયો! ત્યારે સ્વમ', પૃથ્વી અને*
આકાશમાં સર્વત્ર હાહાકાર થઈ રહ્યો.** હુ-
રાજન્! તે વખતે મારા મિત્રજનોનાં મત ખિન્ન
થઈ ગયાં, અને દુઃખ તથા શેકથી ઘેરાઈને તેએ.
રાવાકકળવા લાગ્યા. શતુઓને ત્યારે આનદ
થયો અતે મિત્રોને દુઃખ થયું. હે વીર | આમ તે
તયો હતો. હે અગ્યુત ! આ મે પાછળથી
સાંભળ્યું હતુ. પછી સવ પવ'તોને ભેદનારુ
અને ઇંટ્રને પ્રિય એનું વજ ઉગામીને મે” તે સવ
પ્વતોના ચૂરા કરી નાખ્યા.” હૈ મહારાજ )
પ્વ'તના ભારથી પીડાયેલા મારા ધાોડાઓ થરથર
ક'પી રહ્યા હતા.'“ સૂર્ય જેમ મેઘજનળતે ચીરીને
કૂ્રીથી આકારામાં ઊગે તેમ હુ' સ" પવ'તસમુ-
દાયતુ' વિદારણુ કરીને બહાર નીકળ્યો; એટલેઃ
બાંધવા ક્રીથી હય'માં આવી ગયા. પછી પવ'ત-
ના ભારથી પીડા પામેલા અને શક્તિ તથા
ચેછામાં મંદ પડેલા ઘોડાઓને નેઈને સારથિએ.
પ૪
શ્રીમહાભાર્ત-વનપવ-અ્જીતાભિગમનપર્વ
સને આ પ્રમાણું તાત્કાલિઠ વચનો કહ્યાં “*૨૦
હુ વૃષ્સિન'દન | આ સૌભપતિ શાલ્વ ઊભે! છે,
તે તમે ઠીક ઠીક કરીને જેઈ લે।. હે કૃપ્ણુ ] એને
અવમગણુર। નહિ, હુવે તો બરાબર યત્ન કરો. હે
મહાખાહુ | હવે શાલ્વ તરફની હોમળતા અને
રતેહુભાવતે સ કેલી લે. હે કેશવ | તમે શાલ્વને
સાચે એને જિવાડો નહિ.૨૫૨* હેં શનૃતારાત |
રતુને સર્વ, પરાક્રમ વડે મારી નાખવે। ઘટે છે. હે
વીર | બળવાન પુસપે દુબ'ળ શતઞુતી અવગણુના
કરવી ઈએ નહિ.** ઘરમાં મેસી રહેલો શતુ
(યુદ્ધ કરતો ન હેય) પણુ ઉપેક્ષા કરવાને યોગ્ય
નથી, તો પછી યુડ્ડમાં સામે ઊસેલા શત્રુ વિષે
તો કહેવુ'જ શું?** તે હે પુસ્પશાદલ | હે
પ્રભુ | તમે એને સર્વ પ્રયતન વડે મારી જ નાખો;
“હૈ વૃષ્ણિકુલશેખર | ફરી તમારા સમય નિરથ'ક
જાય નહિ તેમ કરે,૨" હૈ વીર 1 જેની સાથે તમે
એક વાર યુડ્દ કયું” છે અને જેણે ટ્રારકાને અસ્ત-
શ્યસ્ત કરી નાખ્યુ છે, તે આમ કોમળતાથી વશ
શાય એમ નથી; તેમ તે તમારો મિત્ર પણુ મનાયો
નથી.'૨5
હૈ કો'તેય| સારથિનાં આવાં આવાં વચને
સાંભળીને મે' નણી લીધુ' “કે, આ કહેવુ' સત્ય
જે, એટલે ઝુફર્મા રોહ્વરોજનો વવ કરવાનો તમે
સૌશને તોડી પાડવાને મે નિર્ધોર ક્યો. સે દારૂ
ડને કહ્યુ ક,*૦૬૨૬ રુ વીર્ | તું' ઘડીભર થોભી
જ.' પછી મેં અચૂક, દિવ્ય, અભેઘ, અતિ વીર્ય-
વાન, મહા તેજસ્વી, સર્વાચ્રોને સહેનારુ; રણુમાં
દાનવોનો ધાણુ કાઢનાર અને પ્રિય એવુ' આસેય
અસ્ર ધતુષ ઉપર્ ચડાવ્યુ'*“૨૦ પ્હી યુદ્ધમાં
ચક્ષે, રાક્ષસે, દાનવો તથા પ્રતિકૂળ રાજવીઓને
બાળીને ખાખ કરી દેનારા, તીક્ષ્ણુ ધારવાળા,
કાલ, અતક તથા યમની ઉપમાવાળા અને શગુ-
“ખનો નાશ કરનારા એવા અતુલ ચકને મે”
મત્રીને કહ્યું ક/૨"*5 'અહી' જ મારા શતુઓ
છે તેમને તથા સૌભને તુ તારા વીય'થી મારી
નાખ.' આમ કહીને મે' રોપથી અતે બાહુભળ-
થી તેતે સૌભ ઉપર છોડ્યુ. ત્યારે આકાશશતિ
કરતારા એ સુદશ'નચકતુ' રૂપ પ્રલયકાળે જગત
ઉપર પડવાને ઇચ્છતા ખીન્ત સૂય'ના જેવું હું-
તે તેનેહીન થયેલા સૌભતશરે પહેંગ્યું' અને વૈણે
તેને મધ્ય ભાગેથી ચીરી નાખ્યુ] માનો કરવવે
લાકડાને બે ભાગમાં વહેરી દીધુ.*૨**₹ આમ
સુદશ'ન ચના બળને પરિણામે બે ભાગમાં થયૈલુ'
અને નાશ પામેલુ' તે સૌભનગર જાણું મહેથરના
ખાણુથી ઊખડી ગયેલા નિપુરતી જેમ નીચે પડ્યુ,”
તે સૌભનગર આ રીતે ગબડી આવ્યું, એટલે તે
ચક પાછું મારા હાથમાં આવી રું. મે. તૈતે
કૂરીથી ઝાલીને ' શાલ્વ તરક જા' એમ કહ્યું અને
વેમપૂવ'ક તેના તરક્ મોકલ્યુ,** મહાયુદ્ધમાં ભારે
ગદાને વીઝી રહેલા એ શાહ્વને તેણું એકદમ
મે ભાગમાં કરી દીધો અને એ પાતાના તેજથી
ઝળહળ થઈ રહ્યું.” તે વીર શાલ્વ હણાયો, એટલે
દાતવોનાં ચિત્ત નાસી ઊઠ્યાં અને મારાં બાણુથી
પીડાયેલા તેઆ હાહાકાર કરતા ચારે દિશિા-
આમાં નાસવા લાગ્યા.*“ પછી મે' રથને સૌભની
સમીપમાં શેર રખો સને હર્ષસેર શબ બાળી
મિત્રજનોને ઉલ્લસિત કર્યા. મેર શિખરના જેતા
આકારવાળા, ઊખડી ગયેલી અટારીઓવાળા અને
ભાંગેલાં ગાપુરાવાળા તે નમરને બળી રહેલુ* જઈને
લાંની સ્રીઆ નાસભાગ કરવા લાગી.૨૦*૦ આથ
સમરાંમણુમાં શાલ્વને મારીને તથા સૌભને ઉખેડી
નાખીને હુ' ફ્રી આનત્ત'માં આવ્યા અને ત્યાં મેં
સ્નેહીજનેોને પ્રસન્ન કર્યા.*પ હે રાજન્ હું ત્યારે
હસ્તિનાપુર આગ્યા નહિ તેતુ' આ જ કારણુ હતું.
હૈ શત્રુવીરાના હુણુનાર! આમ થયુ' ન હોત તો
દુર્યોધન જવી શકત નહિ.*૨ અથવા હે વીર |!
અધ્યાય ર૩મે!-પાંડવો દ્વેતતન તરફ
પપ
“હું આવ્યો હોત, તો જૂગટુ. ર્માત નહિ. વે અધ્યાય રરો
ભાંગેલી પાળ પાણીને રોળી રાકતી નથી. તો હું પાંડવા કૈતવન તરફે
હુવે રાં કરૂ “5 ॥ વૈરાવાયન વાય ॥
વૈશ'પાયત બોલ્યાઃ આમ કહીને મહાખાઠું- તશ્નિન્ટશાર્ણાષિયતૌ્રયાતે યુષિદિસો મીમ-
વાળા તે શ્રીમાન મધુસડ્ન પુર્ષોત્તમે યુધિદિરની
રશ્ત લીધી અને ત્યાંથી જવા માટે નીકળયા.“
તે મહાબાહુએ વમ'રાજ યુધિદિરને વ'દન કર્યા'
અને યુધિષિરરાજે તથા ભીમે એ મહાભુજતું'
સસ્તક સૂધ્યું.“" અજીંન તેમને ભેટ્યો અને નકુલ
તથા સહદેવે તેમને પ્રણામ કર્યા. ધોમ્ય સુનિએ
સેમને સ'માત આપ્યુ અને દ્રોપદીએ આંસુઓથી
સેમતુ' અચ્ન ક્યું.“ પછી સુભદ્રા તથા અભિ-
શન્યુને સુવર્ણના રથમાં બેસાડીને, પાંડવોથી
પૂજિત થયેલા શ્રીકૃષ્યુ પોતે સ્થમાં ચડ્યા.**
રૈબ્ય ને સુત્રીવ તામના અશ્વો નેડેલા અને
સયના જેવા તેજવાળા રથમાં બેસીને શ્રીકૃષ્સુ
ચુધિછિર્ને આથાસન આપ્યુ અને દ્રારકા તરક્
પ્રયાણુ આદ્યું”.”“ ચદુન'દન ગયા પછી પૃષત્પુત્ર
ઘ્રધ્ઘૃમ્ત પણુ દ્રૌપદીના પુત્રોને લઈને પોતાના
નગર તરક ગયે.“ ચેદિરાજ ધૃષ્કેતુ પોતાની
બરેન(નકુલતી પતતી)ને લઈને તથા પાંડવોને
મળીને પોતાની રમણીય રાક્તિમતી નમરી
તરક્ ગયેો.*” હે ભારત! ડેકેચો (સહદેવના
સાળાઓ) પણુ મહાઓજસ્વી યુધિછિરની આજ્ઞા
લઈને તથા સર્જ પાંડવોને મળીને ત્યાંથી નીકળયા."
પણુબ્રાહ્મણી, વૈશ્યા તેમ જ દેશવાસીઓ ઘણુ ઘણુ
કથ્યા છતાંય પાંઠવોને છોડીને ગયા નહિ. હે ભરત-
શ્રેષ] હે રાજેદ્ર |! કામ્યક વનમાં તે મહાત્મા-
આવતું સમેલન એક મહાન અદ્ભુત દર્શનર્પ
હતુ. ઉદાર મનવાળા યુધિછિરે તો તે વિપ્રેને
સન્માન આપ્યુ' અને યથાકાળે સેવકને આજ્ઞા
આપી ૪, રથ જેડા.'૨ ૪
ઇલે શ્રામહાભારતમાં નનપર્વા તગત અરજી નાભિગમનપર્વ'મા
*સભવધોપાખ્યાન' નામનો અધ્યાય રરમેઃ સમાસ
સેતાસુનૌ જરાય ત જજ ચ પુતેટ્વિથ
ર્થાન્મદ્દાદાન્ ૫રમાશ્રયુત્તાન્ । ૨ ॥।
વૈશ'પાયન બોલ્યા : તે યાદવાધિપતિ શ્રીકૃ'ણુ
ગયા પછી યુધિછિર ભીમસેત, અજી'ત, નકુલ,
સહદેવ, કૃષ્ણા અને ધોમ્ય પુરાહિત ઊંચા ધોડા-
આ નેડેલા મહામૂલ્યવાત રથમાં બેઠાં. ભૂત-
પતિ શ્રીશ'કરનતા જેવા શોભતા તે વીરોએ વેદ-
વેદાંગ અને મ'ત્રોને નણુનાર બ્રાહ્મણને સુવણ્”-
ના નિષ્કો, વસ્નો અને ગાયોતુ' દાન ક્યુ અતે
પછી તેઓ સવે' ત્યાંથી વનમાં જવા નીકળ્યાં."**
તે પહેલાં જ વીસ શસ્નસન્% સેવકે। ધનુષે, શસ્રો,
તેજસ્વી રારો, પણુછો; ય”ઓો અને સર્વા વિવિધ
ખાણે। લઈ ને દ્રારકા ગયા હુતા.* વળી તે જ વખતે
ઇૈદ્રસેન રાજપુત્રી સુભદ્રાનાં વસ્રો, દાસીઓ, ધાવે
તથા વિભૂષણુ। એ બધુ” લઈ ને વેગપૂવ'ક રથમાં
ટ્વારકા ગયે.“ પછી ઉદારચિત્ત નમરજનેઃએ કુર-
શ્રેઇ યુધિછિર પાસે આવીને તેમની પ્રદક્ષિણા કરી,“
કુસ્જ'ગલના એ સવે સુખ્ય માણુસોએ તથા એ
ખ્રાહ્મણુએ પ્રસન્નતાપૂર્વક યુધિકિરિતે અભિવાદન
કયુ; અને એ ધમ'રાજે તથા તેમના ભાઈ આએ
પણુ તેમની સાથે આન'દપૂવ'ક વાતચીત ઠરી.*
કુર ગલમાં રહેવાવાળા તે લોકોનો સમૂડ નઈ ને
મહાત્મા રાન્ન યુધિછિર ત્યાં જ ઊભા રહા. તે કુર
સિ'હ મહાત્માએ તે લોકોને વિશે પિતા જેમ
પુત્રોને વિરો સ્નેઠુ કરે તેમ સ્તેહભાવ કર્ચ. તે
લોકોએ પણુ એ ભરતવર ઉપર જેવો પુત્રો પિતાને
વિશે બતાવે એવો ભાવ બતાવ્યો. પછી તે મહાન
જનસ'ધ એ કુસ્શ્રેઇ યુધિકિરને વી'ટીને ઊમે। રહ્યો.
દૈ રાજન! તે સવ લન્ત્જિત અને આંસુભયે*
પહ
શ્રોમહાભારત-વનપર્ત-અજીતાભિગમતપર્ષડ
માંએ બોલતા હતા “કે, ' હાય નાથ ! હાય ધર્મ !
કુસ્ખાના શ્રેણ અધિરાજ, પ્રજાના પિતાર્પ એવા
ધૂમ'રાજ અમને પુત્રરૂપ એવા આ સર્વ નગર-
જનોને તથા જનપદવાસીઓને તજને ડયાં જવા
નીકળયા છે :*-“ ધિકાર હે। તે ફૂરખુદ્દિ ધતરાષ્ટ્ર-
પુત્રને | ધિકાર હો એ અતિ પાપી સુખલપુત્ર
શકુનિને | અને ધિકાર હે એ ઠ્ણુંને ! હે નરેદ્ર |
તે પાપીઓ સદ્ધર્મ'માં નિત્ય પરાયણુ એવા તમારાં
અતથ' જ ઇગ્છ્યા ઠરૈ છે.૫* મહાત્મા ધર્મરાજ
પોતે જ મહાદેવના કેલાસતગરના જેવું પ્રકાશ-
વ'તુ' અને અપ્રતિમ નગર વસાવ્યું અને હુવે એ
અમાપ કમ'વાળા એ ઇંદ્રપ્રસ્થને છોડીને કયાં જવા
નીકઠયા છે !"પ મહાત્મા મયદાનવે ઇૈંદ્રસભાના
જેવી ઝમમગતી જે અદ્વિતીય સભા બનાવી છે,
તેને દેવરક્ષિત દેવમાયાની જેમ તજને ધર્મરાજ
પયા જઈ રહ્યા છે?”'"૨ પૃછી ધર્મ, અથ અને
કામને જણુનારા તથા ઉત્તમ એજસ્વી એવા
અજીંને તે સર્વને મોટેથી કહ્યું: 'યુધિષ્િરરાજ
આ વનવાસ પૂરો કરીને શત્રુઆતા યશને હરી
લેશે અને ક્રીથી સભા આદિ વરતુઓ મેળવી
લેશે."* તેથી હે પ્રુખ બરાહ્ષણા | તમારે તપ-
સ્વીએ અને ધમ'વેત્તા સાથે એકઠો મળીને અથવા
તેમનાથી અલમ અલગ જઈ ને તેમને પ્રસન્ન કરવા
અને અમારી પરમ સિદ્ધિ થાય એવી વાત કરવી.'**
છે રાજન્] અજુંતે આ પ્રમાણે વચતે! કહ્યાં;
એટલે તે રાણે અને સર્જ વર્ણ્તા લેકે હર્ષ માં
આવીને ભિન દત આપવા લાગ્યા અને તેમણે
એકસાથે ધાર્મિકશ્રેષ યુધિઇિરની પ્રદક્ષિણા કરી.
પછી ચુધિછિર, વૃકાદર; ધન'જય; યાજ્ઞસેની અને
નયુલ-સહુદેવની રન્ત લઈ ને, ઊડી ગયેલા હુર્ષ-
વાળા સ્વ લેકે યુધિધિરની સ'મતિ લઈ ને પોત*
પોતાના દેશ પ્રત્યે ચાલ્યા ગ્રયા.પ ૨
ઇતિ ચીમહાશારતમાં વનપર્વાં'તગત અજું'નાભિગમતપવ'માં
* ટ્તવનમ્વેરા? નામને! અધ્યાય ૨૩ મે! સમધ્સ
ઝઘ્યાવ રણ્યૉ
પાંડવાને ટ્વૈતતનસાં પવેશ
| ૧રાવાવન ગવાચ॥
તતત્તેવુ ત્રયાતેથુ જતે ત્ય |
શમ્વમાયત ધમારમા પ્રામૃન્સર્વાગ્ યુષિષિર 12
વૈશ'પાયત બોલયા $ આમ તેખો ત્યાંથી ચાલ્યા
ગયા, પછી સત્યપ્રતિજ્ઞ અને ધર્માત્મા એવા કુ'તી-
ન'દત યુધિઠિરે સર્વ ભાઈઆને ઠશુ' કે, ' આપણે
આ બાર વરસ સુધી નિર્જન વનમાં વસવાતુ' છે.
તો મહાન અરણ્યમાં એવે! ભાગ રૈધી કાઢો “કે,
જમાં અનેક ગા અતે પક્ષીઓ હોય, જેમાં
અનેક ફૂલે અને ફળે! હોય, જે રમણીય હેય,
કહ્યાણુકારી હોય, જે પવિત્ર મતુષ્યોથી ભરપૂર
હોય અને જેમાં આપણું આ સર્વ શરદ સુખ"
રૂપ વસ્તી શકીએ એમ હોય." ૨ આ રીતે ધમ'-
રાજાએ કહ્યુ એટલે ધતજથે માનવોના ગુરુ
મતસ્વી ધમ'રાજને ચુરનતી જેમ માન આપીને
આ પ્રમાણે જવાબ આપ્યો.*
અજીત બોલ્યો: તમે મહર્ષિએઓના તથા વૃદ્ધ
પુસ્પાના ઉપાસક છે; તેથી મતુષ્યલેોકમાં તમને.
કઈ પણુ અનણ્યું નથી. હે ભરતષભ | તમે
કૃષ્ણુદ્રેપાયન આદિ બ્રાહ્મણાની નિત્ય ઉપાસના.
કરી છે. વળી દેવકલ્કથી માંડીને ખહ્ષલેકમાં તથા
ગુ'ધવ' અને અપ્સરાએના લેકે।માં એમ જે સર્વા
લે[કોને રથાને નિત્ય વિચરે છે, એવા જિતે'દ્રિય.
અને મહાતપસ્વી નારદમુનિની તમે સેવા ઠરી
છે.” તમે ખાક્ષણા!ના કત'વ્ય અને અકર્ત'ગ્યતા
નિથયોાને જણે છે, એમાં સશય નથી.“ હે મહ!-
રજ તમે સવના પ્રભાવા પણુ જણુ। છે. હૈ
રાજન્! તમે જ કલ્યાણુના કારણુને જણે છે.
એટલે હે મહારાજ | તમે જ્યાં ઇચ્છા કરો ત્યાં
આપણે નિવાસ કરીએ.“ આ ડ્વેતવન નામતુ”
સરોવર પુણ્યજળથ્ી ભરૅલુ' છે અને અતેઠાનેકઃ
અધ્યાય રપમો-પાંડવોાને માકડેય સુનિતા ઉપદેશ
પફ
ફૂલક્ળાથી સંપન્ન છે. તે રમણીય છે અને વિવિધ
નતનાં પક્ષીઓએ તેમાં તિવાસ કર્યા છે."” હે
રાજન્! મને થાય છે કે, તમે અતુમતિ આપે। તે
આપણે અહી જ એ બાર વરસ વિહાર કરતા નિવાસ
કરીએ. હવે તમે બીજી કયું સ્થાન ધારો છે. £૫
યુધિષ્દિર બોલ્યાઃ હે પાર્થ | તે' જે કલ્યુ' છે
તે મને પણુ માન્ય છે. આપણુ તે મહાત અને
પુણ્યપ્રસિદ્ઠ એવા દ્રેતવન સરોવર તરક્ જઈએ.પ૨
વશ'પાયત બોહ્યાઃ પછી તે સર્વ ધર્મચારી
પાંયવો। અનેક બ્રાહ્મણ સાથે તે પવિત્ર દ્ૈતવન
સરવર તરક જવા માટે નીકળ્યા.” તે વખતે
અસિહાતરવાળા અને અસિહોત્ર વિતાના (ગૃહુ-
ર્થી) ખ્રાહ્ષણુ, વેદતા સ્વાધ્યાય કરનારા ખ્રહ્મ-
ચારીઓ, સનન્્યાસીઓ; વનવાસી એવા અતેક
ખ્રાહ્મણુ। તથા ઉત્તમ ત્રતવાળા સેકડો સિદ્ધ મહા-
ત્માઓ ત્યાં યુધિછિરને વી'ટળાઈ વળ્યા. પછી
ત્યાંથી નીકળીને ભરતત્રેણ પાંડ્વાએ અનેક
ખ્રાહ્મણાં સાથે પુણ્ય અને રમણીય એવા
તે ટ્વૈતવતમાં પ્રવેશ કર્યો. પ રાષ્ટ્રપતિ
યુધિદિરે વર્ષાત્ધ્તુમાં તે મહાવતને તમાલ, તાડ,
આંબા, મહુડા, નીપ, કબ, સરગવા, સાદડ
અને કરેણુ એ ફૂલયારી વૃક્ષોથી શરેલુ' ન્યુ.”
તે વનમાં મોર, ચકવા અને ચકોરોના સધે તથા
'ી'છાંવાળી “કોયલે મનોરમ ટહુકા કરતાં રહી
મોઢાં વૃક્ષોની ટોચ ઉપર બેઠાં હતાં. એ રાષ્ટ્ર-
પતિએતે વનમાં મદથી ઉત્ઠટ થચેલા પહાડ
જવી પ્રભાવાળા અને જૂથોના નાયક એવા
મહાત હાથીઓના પ્રચંડ સ'ધને હાથણીઓનાં
રાળાં સાથે જનેયા.“ પછી મતોરમ સરસ્વતી-
તીરે આવીને, યુધિછિરે ધ્મધારીઓના નિવાસ-
રૂપ તે વનમાં પવિત્ર ચિત્તવાળા તેમ જ જટા
અને વહકલ ધારેલા, અનેક સિદ્ધો તથા કષિ-
આના સમૂટા નેયા.૨* પછી ભાઈઓ અને
મ.વ.૪
ખીજા મતુષ્યોવાળા તે ધામિ'કાત્તમ મહારાજ
રથમાંથી ઊતર્યા અને તે વતમાં પ્રવેર્યા-માનો
અમાપ તેજસ્વી ઇંદ્ર સ્વર્ગમાં પેઠા.૨૫ ચારણે॥
અતે સિદ્ધોતા સજ્ઠુદાયો તથા વનવાસીઓ
એકસાથે થઈને તે સત્યવચની અને મનરવી
એવા રાજસિ'હને જેવાની ઇચ્છાથી તેમતી પાસે
આવ્યા અને તેમને વીંટીને ઊભા રલ્ા.૨5 તે
યુધિકિરે ત્યાં સર્વ સિદ્ધોને પ્રણામ કર્યા અને
તેમણું યુધિછિરને રાજની તેમ જ દેવની જેમ
વળતુ' સન્માન આપ્યુ. પછી તે ધામિકશ્રેઇ બે
હાથ નેડીને સવ' બ્રાહ્મણુવરો સાથે વનમાં પેઠા.
ધર્મપરાયણુ તપસ્વીએએ ત્યાં આવીને તે પુણ્ય-
શીલ મહાત્માને પિતાની જેમ સત્કાર આપ્યો
અને પછી તે રાજા પુષ્પયારી મોઢા વૃક્ષતી
છાંયમાં બેઠા.૨૨૨૪ પછી ભરતકુળમાં થઇ અને
પરત'ત્ર થયેલાં એવાં ભીમ, કૃષ્ણા, ધન'જય, નકુળ
તથા સહદેવ એ સર્વા નરૅદ્રની પાસે આવીને
«યાં બેઠાં. વળી જે અતુચરા હતા, તેઓ પણુ
ઘોડાઓ છોડીને ત્યાં આવી બેઠા.૨૫ નિવાસ કરવા
માટે આવેલા તે મહાત્મા અને ધતુર્ધારી પાંચ
પાંડવોને લીધે લતાએના ત'તુઓથી લચી પડેછુ'
તે મહાવૃક્ષ જાણુ હાથીઓના યૂથપતિઓથી
શેભતા મહાગિર્તા જેવી શોભા ધારણુ કરી
રહ્યુ" હતુ'.૨*
ઇતિ શ્રીમહાભારતમા વનપર્વા'તગત અર્જીનાભિચમનપવ*'મદે
*ટૈતવનમવેરા' નામનો અધ્યાચ ર૪મેા સમાપ્ત
ગષ્યાય રપે
પાંડવોને માડ”ડેય સુનિતા ઉપદેશ
સલામ પરાવ્વ નેજા? ઉુસોસિ
શ્ર! ઉુલોસિતા-
વાસયુવેસ્વ જન્છજ્ | િગછુરિદ્તતિમાઃ સિતેલુ
સર શ્વતીશાઇવનેજુ તેષુ | ૨ 11
વૈશ'પાયન બોલ્યા : સુખને યોગ્ય છતાં વત-
પ૮
શ્રીમહાભારત-વનપવ-અજીષતાભિગમનપવ
વાસનાં ઠષ્ને પ્રાપ્ત થયેલા તે ઇંદ્રના જેવા રાજ-
પુત્રો તે વનમાં પહોંચીને સરસ્વતી પરતાં એ
મગલમય સાગનાં વતેોમાં વિડાર કરવા લાગ્યા. 5
તે મહાતુભાવ અને કુરઓમાં શ્રેષ એવા તે રાજ
તે વનમાં સવ* યતિઓને, સ્ુનિઆને અતે ખ્રાહ્ષણુ-
જતેને ઉત્તમ ફળમૂળથી તૃપ્ત કરતા હુતા.* ત્યાં
મહાતેજસ્વી ધૌમ્ય પુરોહિત મહાવનતમાં વસતા
પાંડવરાજવીએતી યજ્ઞ સબધી તથા પિતૃ સબધી
ક્યિાએ પિતાની જેમ કરતા હેતા.” એ વખતે
રાષ્ટ્ર છોડીને વનમાં વસેલા તે શ્રીમાન પાંડુન દને!"
ના એ આકશ્રમે પુરાતન અને તેજની અમાપ
સમૃડ્િવાળા માક 'ડેય શ્ડષિ અતિથિરૂપે આવ્યા.”
ઉદાર મનવાળા, અતુપમ સત્ત્તવાળા અને અતુલ
વીષવાળા કુરસિં'હ યુધિધિરે દેવા, :્ડપિએ તથા
સાતવોથી પૂજયેલા તેમ જ પ્રદીપ્ત અસિના જેવી
કાંતિવાળા તે અતિમિ મહાઝ્ઠુનિને સત્કારપૂજન
આપી. અમિત ઓજસ્વી એ સવ'વેત્તા મહાત્મા
સાફ“ડેય ગઠપિએ દ્રપદપુત્રી કૃષ્ણાને, યુધિકિરને,
ભીમસેનને અને અજુંનને જેઈ ને મનમાં રામ-
ચહ્રતુ' સ્મરણુ ક્યુ” અને તપસ્વીઓની વચ્ચે તે
અચરજ કરવા લાગ્યા. ધમ'રાજ યુધિકિરે તેમને
જરા ખિજ્ન મનથી કહ્યું: આ તપસ્વીઓ
સકચ રખી રહ્યા છે અને આપ એ તપસ્વી-
એના દેખતાં મારા તરક્ જેઈ ને પ્રસન્ત થતા કેમ
વિસ્મય પામો છે! ? '”
મારડેય બોલ્યા: હે તાત] હુ' નથી હર-
ખાઈ જતે; નથી હું વિસ્મય પામતો, તેમ્ તથી
પતે અત્ય'ત હુષતો મદ ચડતો. પણુ આજે
તમારી આપત્તિ જેઈ ને હુ' સત્ય તતવાળા દશ-
ર્યતદન રામતુ' સ્મરણુ કરું છુ.“ હુ પાર્થ 1 તે
રામરાન્તએ પણુ પિતાની આજ્ઞા ઉઠાવીને લક્ષ્મણુ
સાથે વનમાં નિવાસ કર્યો છતે. ધતુષ્ય લઈ ને
વિચરતા એમને મેજ પૂવે ત્ષ્યમૂક પવતના
શિખર ઉપર જેયા હતા.“ યમના નેતા, તઝચિતા
નાશક અને નિધ્પાપ એવા એ ઇંદ્ર તુલ્ય મહાતમા
દશરથષુતે પિતાની આજ્ઞાથી સ્વધર્મર્ધે વતવાસ
કર્ચ હતો.” ઈઇંદ્રના જેવા- પ્રભાવવાળા અતે
સંગ્રામમાં અજેય એવા તે મહાતુભાવ પણુ સર્વ
ધૈભ્વાને તજીને વતે માં વિચર્યા હતા. આથી
બળનું પ્રભુત્ત હોવા છતાં અધર્મ ત જ આચ-
ર્વો.૫૫ નાભામ અને ભગીરથ આદિ રાજાએએ
આ સાગર પય*તની પૃથ્વીને જતી હતી; છતાં
તેમણે સત્યથી જ લે।કોતે જીત્યા હતા. આથી હે
તાત! બળનુ' પ્રભુત્વ હવા છતાં અધમ આચર્વો
નહિ.** હૈ નરવર] કહ્યું છે કે અલક, સત્યત્રત
કાશીરાજ અને કસ્ષાધિપતિ એ સર્વ રાજતઓ
રાજ્યો અને સંપત્તિઓ છેડીને ચાલ્યા ગયા
હતા. આથી બળતુ' પ્રજુત્વ હોવા છતાં અધર્મ ન
જ આચરચ્વો, હે નસત્તમ | વિધાતાએ પ્રરાણુ વેદ-
મ'ત્રોથી જે વિધિ નકી કર્ચો છે, તેને સત્કારી
રહેલા સપ્તષિ'એ આકાશમાં પ્રકાશી રહ્યા છે. છૈ
પાથ' ! આથી બળતું પ્રભુત્વ હોવા છતાં અધર્મ
નજ આચરવે.૫૨૫* હે નરેદ્ર મહા બળ-
વાળા, પવ'તનાં શિખરો જેવી કાયાવાળા અને
દ'તૂશળવાળા હાથીઓને જીઓ | તેઓ વિધાતાની
આણુમાં રહ્યા છે. હે નરશ્રેદ] આથી બળતું
પ્રભુત્વ હોવા છતાં અધમ' ન જ આચરવો.** હૈ
નરે'્ર | સવ ભૂતને જીઓ, તેઓ પણુ વિધાતા-
એ તેમની જતિ માટે જે અને જેવાં કર્મા નકી
કર્યા છે, તે અને તેવાં કર્મા નિત્ય આચરે છે.
આથી ખળતું પ્રભુત્વ હોવા છતાં અધર્મ ન જ
આચરવે.૫5 હે પાથ* ! સત્ય, ધમ; યથાથેગ્ય
વૃત્તિ તથા લન્ને લીધે તમે સવ ભૂતોને વટી
ગયા છો અને તમારા યશ તથા તમારં તેજ,
પ્રકારાધત સૂય'ની જેમ ઝમઝગમી રઘ્ાં છે.” હૈ
મહાતુમાવ મહારાજ | તમે પ્રતિજ્ઞા પ્રમાણું વત*
અધ્યાય ર૬મેો.-મદ$ાલ્શ્યતેો ઉપરેરા
ડઝ
પ
તમે કૌરવો પાસેથી ઝળહળતી લક્ષ્મીને પાછી
મેળવી લેશે.“
યશ'પામત બોલ્યાઃ આમ તપસ્વીઓની
સધ્યમાં મિત્રજનો સાથે બેડેલા તે યુધિદિરને મડષિ*
સાઠ'ડેયે ઉપદેશવચન કલ્યાં. પછી ધોમ્યમુતિની
તથા સવ' પાંડવોની રત્ન લઈ ને તે ઉત્તર દિરામાં
ચાલ્યા ગયા."
ઇતિથોમહાભારતમાં વનપર્વા'તગ'ત અજીનાલિતમનપર્વ-
મા “ ટૈતવનપ્રવેરા' નામને અધ્યાય સપમે। સમાપન
ગઝષ્યાય ૨૬મો
અકદાહલ્યને! ઉપદેશ
ઊરવાવન ૩વાય |
વસરવુ વે કેતવને પાળ્ડનેળુ મદાસમથુ ||
જસુજીળે મરાય વરાહ: સમવઘત ॥ ૨ ॥
થશ પાયન બોલ્યા : મહાત્મા પાંડવો હેતવન-
માં વસવા લાગ્યા, ત્યારથી એ મહાન અરણ્ય
ખ્રાલ્મણાથી જાણું ઊભરાઈ ગયુ' હતુ'. ચારે બાજી-
એ ગાજી રહેલા બ્રજ્ષધાષને લીધે એ દ્રેતવન સરે-
વર બ્રહલોકના જેવું પાવનકારી થયું હતુ.''*
ત્યાં ચારે બાજી યજીવેં ૬, સામવેદ અને ખ્રાહ્મણુ-
ગ્રથાનાં ઉચ્ચારણુ।નો હદયહારી ઘોષ ગુ'જ રહ્યો
હુતો. એક ખાન પાંડવોના ધતુષ્યના ટકાર ચાલતા
હતા, તો બીજ બાજી ધીમાન ખ્રાક્ષસુના વેદ-
શ્વનિ ગાજતા હતા. આથી બ્રાહ્મણુન્નતિ સાથે
ભળેલી ક્ષત્રિયન્નતિ અતિશય રોભી રહી હતી.
ક્પિએઓથી વી'ટાયેલા અને સ'ધ્યોપાસનામાં બેઠેલા
કુતીન'દન ધર્મરાજ યુધિષિરને બકદાલ્ભ્ય સુનિ
આ પ્રમાણું બોલ્યાઃ “હે પાથ તપસ્વી
ખ્રાલ્સ%ની દ્ેતવનમાંની આ હોમવેળા જુએ.* '
એમાં અસિ પ્રકાશી રદ્યા છે. હે ફસ્ત્રેઇ!
ત્રતધારી બ્રાહ્મણ તમારાથી રક્ષણુ પામીને આ
યુણ્યવનમાં ધર્મોચરણુ કરી રહ્યા છે. ભઞુવશી,
અંગીરાવંશી, વસિદવશી, ઠરયપવ'શી, મહા-
શાગ અમસ્યવશી અને ઉત્તમ ત્રતવાળા અત્રિ-
વશી એ સવ' જગતના શ્રેઇ ખ્રાહ્મસા અહી”
તમારી સાથે છે. છે કોરવ | હે કો તેય | છૈ
પાથ'1 આ ઠું તમને જે વચત કડુ' છુ તે
તમે ભાઈઓ સહિત સાંભળો.” * જ્યારે બ્રાહ્મણુ
ક્ષત્રિયની સાથે અને ક્ષત્રિય બાહ્મણુની સાથે એક
થાય છે, ત્યારે અસિ અને વાયુની જેમ પ્રકાશ-
માન થઈ તેએ શતુઓરૂપી વનોને ખાખ ડરી
નાખે છે.” હે તાત | આ લોક અને પરલોડને
જીતવાને ઇચ્છતા રાનનએ બ્રાહ્મણુના સાથ વિતા
એશ્વયની લાંબી આશા રાખવી નહિ. ધર્મ" અને
અથમાં સુશિક્ષિત તથા મોહુરહિત એવા બ્રાજ્ષણુ-
ને મેળવીને જ રાજા શતુઓને। નાશ કરે છે.૫*
પ્રજાપાલનથી ઉત્પન્ન થયેલા કહ્યાણુકારી ધમ'ને
આચરતા બલિરાન્નને પૂવે આ લોકમાં ખ્રાહ્મણુ
વિના ખીને કોઈ ઉપાય જડ્યો નહેતે।..૫૨ એ
વિરેચન પુત્ર બલિતા સર્વ મનોરથ! પુરાયા હતા
અને તેને અક્ષય લક્ષ્મી મળી હતી. ખાહ્ણુનો
આશ્રય કરવાથી તે અસુરને પૃથ્વી પ્રાપ્ત થઈ.
પણુ તે ખ્રાહ્ણુ।ને વિષે દુષતતા આચરવા લાગ્યો,
ત્યારે તે વિનાશ પામ્યો. આ એશ્વય'ભરી ભૂમિ
ખ્રાહ્મણુના આશ્રય વિનાના ક્ષત્રિયને લાંબા વખત
સુધી સેવતી નથી. પણુ જે વિતયનમ્ર ક્ષનિયને
ષ્ાહ્મણુ ઉપદેશ આપે છે, તેને સમુદ્ર પય'તની
પૃથ્વી નમન કરે છે-વશ થાય છે. જેમ સ'ચ્રામમાં
અ'કુશથી હાથીને વશ ઠરનારો મહાવત ન હોય
તો હાથીતું બળ ટકતુ' નથી, તેમ ખ્રાહ્મણાયી
રહિત ક્ષત્રિયતું બળ પણ્ નારા પામે છે. ખ્રાક્ષણુમાં
અતુપમ દછિ છે અને ક્ષત્રિયમાં અતુલ બળ છે. તે
બત્તે ન્યારે સાથે મળીને કાર્ય કરે છે, ત્યારે
જગત પ્રેસન્ન રહે છે.૫૨-૫* જમ્ પવત સાથેનો
મહાન અસિ સૂકા કાઇવનને બાળી નાખે છે,
૬૭
શ્રીમહાભારત-વતપરવ-અજીનતાભિગમનપર્વ
તેમ ખ્રાહ્મણુ સાથેનો ક્ષત્રિય શત્રઆને ખાળી
તાખે છે.” આથી ખુદ્દિમાન ક્ષત્રિય ન મળેલી
વરતુએાને મેળવવા માટે તથા મેળવેલી વસ્તુઓને
વધારવા માટે ષ્રાહ્મણા પાસેથી જ બુદ્ટિજ્ઞાન મેળ-
વવુ'.પ“ આથી અપ્રાપ્તની પ્રાપ્તિ માટે અને પ્રાપ્તી
વૃદ્ધિ માટે તથા ચથાચોગ્ય સુપાત્રને દાન કરવા
મારે તમે યશસ્વી, વેદ્વેત્તા, વિઠ્દાન અને ખડુયુત
ખ્રાહ્મણુને તમારી પાસે વસાવે,“ હે યુધિધિર !
ખ્રાહ્મણુ।માં નિત્ય તમારી ઉત્તમ વૃત્તિ છે અને
તેથી તમારે પ્રસિદ્ યશ સર્વ લોકોમાં ઝળહેળી
રહ્યો છે.૨*
વૈશ'પાયન ખોલ્યા ઃ આપ યુધિછિરની પ્રશસા
થતાં, સર્વ ખ્રાલ્મસણુએ બકદાલ્ભ્યતું પૂજન ક્યું
અને તેઓ મતમાં અધિક પ્રસત્ત થયા.૨ ફ્ેપાયન,
નારદ, પરશુરામ, પૃથુશ્રવા, ઇંદ્રધુમ્ન, ભાલુકિ,
કૃતચેતા, સહસ્તપાત્ , કર્ણુંશ્રવા, જજ, લવણાશ્ચ,
કાશ્યપ, હારીત, સ્થૂલકણ, અશિવેશ્ય, શૌનક,
કૃતવાક, સુવાક, બુહદશ્વ, વિભાવસુ, ઊ્વ રેતા,
વૃષામિત્ર, સુહાત્ર અને હેત્રવાહન એ તથા ખીજા
અનેક ઉત્તમ ત્રતવાળા ખ્રાહ્ષણા અજાતશત્રુ યુધિ-
કિરતુ' અર્ચન કરવા લાગ્યા. માને, ગ્ડષિઓ
પુરદરતુ' સ્તવન ઠરતા હતા.૨૨-૨૫
ઇતિ થ્રોમહાસાર્તમાં વનપર્વા'તગ'ત અજીનાભિગમનપર્જમાં
“હૈતવનપ્રવેશ' નામને॥ અષ્યાય ૨૬ મેદ સમાસ
વીય ૧૭મો
દ્રૌપટ્ટીનાં પરિતાપવચન
1લો વનમત! પોડ સવાસ સ ન્ુષ્ત્યા।
3પષિણઃ જયાશ્રજુફેઃસણોવવરાયળાઃ ॥ ₹ ॥
વેશ'પાયન બોહ્યા : તે પછી વનવાસી થયેલા
મને દુઃખ તથા રોકમાં ડૂબેલા પૃથાન'દનો સ'ધ્યા-
કાળે કૃષ્ણા સાથે બેસી વાતચીત કરતા હતા.*
પ્રીત્તિમરી, દેખાવડી, પડિતા અને પતિત્રતા તે
કૃષ્ણા ધર્મરાજને આ વચન કહેવા લાગી.
દ્રૌપદી બોલી :“દુછચિત્ત, ધાતકી અને પાપિયા
તે ધૂતરાષ્ટ્રપુત્રતે આપણુ દુઃખી થયાં તેથી જરાય
દુઃખ થૂતુ'જ નથી. “કેમ કે હે રાજન્! તે
દુષાત્માએ તમને નૃગચર્મૌ એઢાફ્યાં અને મારી
સાથે વનમાં ધકેલ્યાં, છતાં તે દુમ' તિયાને કશે
પણુ પથ્ચાત્તાપ થયો નહિ.** તે દુષ્ટતુ' હૈયું ખરે
લોખડનુ' છે; કેમ કે ધમપરાયણુ અને ન્ચેઇ એવા
તમતે, તે વખતે તેણે કડવા બોલ સ'ભળાવ્યા
હુતા.* સુખને ચોગ્ય અને દુઃખને અયોગ્ય એવા.
તમારા ઉપર આવું દુ:ખ લાવીને તે દુદ્ચિત્ત
પાપી માણુસ તેના સ્નેહીસમૂહો સાથે લહેર કરૈ
છે. હૈ ભરતરાજ | %ગચમ' ધારણુ કરીને તમે
વતને માટે નીકળયા, ત્યારે દુર્યાધત, કણું, દુરાત્મા
શકુનિ અને ઉગ્ર એવા તે દુર્યોધતતેો દુષ્ટ ભાઈ,
દુઃશાસન એ ચાર પાપીઓની જ આંખમાંથી
આંસુ પડ્યાં નહોતાં. હે કુસ્શ્રેઇ | દુઃખથી ઘેરાઈ
ગયેલા ખીજા સવ' કુરુખનાં નેત્રમાં ત્યારે અશ્ુ-
જળ વહ્યા હતાં.”-* હે મહારાજ | તમારું જે
પૂવે" શયન હતુ' તે અને તમારી આજની પથારી
એ જેઈ ને, દુઃખને અયોગ્ય અને સુખને યોગ્ય એવા
તમારે માટે મતે રોક થાય છે.'” વળી સભા
મધ્યે તમારે હાથીદાંતવાછુ' અને રત્તખચિત સિંહા-
સન હતું તેની જગ્યાએ આજે આ દર્ભતુ' આસત
છે; એ જેરઈને શેક મને ગૂગળાવી રહો છે."
હૈ મહારાજ | ત્યાં સભામાં ડું' તમને રાજાએથી
વી'ટાચેલા નતી હતી અને અહી તમને તેમ
જેતી નથી; તો મારા હૃદયને કઈ શાંતિ હોય? “૨
રુ ભારત 1 હુ જે તમને ચ'દનચચિ'ત અને સૂર્યના
જેના વર્ચસ્વી નતી હતી, તે ડુ આજે તમને
કાદવ અને દીંચડથી ખરડાયેલા નતેઉ છુ' અને
મૂર્ચ્કા પામુ' છુ.૫* હુ રાજદ્ર ! ડુ' જે પૂવે
તમતે ઉત્તમ રેશમનાં સુભ વસ્ોમાં ઢકાયેલા
અધ્યાય રડમે!-તવૈપદીનાં પરિતાપવચન
ડે
જેતી હતી, તે છુ' આજે તમને વલ્કલ પહેરેલા
જેઈ રહી છુ.” હે પ્રભુ | પૂવે તમારા ભવનમાં
હજારે બ્રાહ્ણાને સવ' મતોરથ પૂરતાં અને
ઉત્તમ રીતે રાંધેકું' અન્ત સોનાનાં વાસણે।માં
વેચાતું હતુ.પ* છે રાજન્! યતિઓને, બ્રહ્મચારી-
એને અને ગહસ્થાશ્રમીઓને અત્યત સ્વાદિછ
ભેજને અપાતાં હતાં.૫* વળી તમારા ભવતમાં
યજ્ઞમાં પીરસવાના 'સહસ'* નામનાં પાત્રોના
સવૅચ્છાએ ઉપયામ થતો હતો અને તેથી તમે
્રાહ્મણુ।ને સર્વ કામતાઓથી સુવિધિએ સત્કારતા
હુતા.પ” હે રાજન્] આમાંતું કશુંય આજે હુ
જોતી નથી, તો પછી મારા હદયને શાંતિ કેવી
હાય ? રે મહારાજ | ઝમમમતા કુ'ડલવાળા યુવાન
રસોઇયા તમારા ભાઈઓને ઉત્તમ રાંધેલાં
મિષાન્નોનાં ભોજન કરાવતા હતા, આજે દુઃખને
અયોગ્ય અ સવ'ને હુ' વનમાં વનનાં કળમૂળ ખાઈ
જવતા નેઉં છુ'.પ૫* રં માનવેદ્ર | આથી
મારું મન શાંત રહેતુ' નથી. દુઃખી અને વનવાસી
આ લીમસેનનો વિચાર કરીને તમને થોગ્ય
કાળે પણુ કેમ કોપ વધતો નથી?*૦ સુખને
યોગ્ય એ અડગ ભીમસેનને દુઃખી અને જાતે જ
કામ કરતા જઈને પણુ તમને કેમ કોપ વગતો
નથી? વિવિધ વાહને અને મહામૂલાં વસ્રોથી
જને સત્કારવામાં આવ્યા હુતા; એ ભીમસેનને
આછે વનવાસમાં જેઈને તમને કેમ કોપ વધતે
નથી?*૧૨5 અ તૃકોદર સર્વ કુરઆને રણમાં રોળી
નાખવાની હામ ધરવાને સમર્થ છે, પણુ તમારી
પ્રતિજ્ઞા પૂરી થવાની રાહ નેઈને તે આ બધુ
સહન કરી રહ્યા છે. આ બે બાડુવાળા અજીત અનેક
# તવા ચસ્શટસ ઘત્વસ્વિવન સતત સર્મતો રાસ્ગતિ
તેઓતુ' સહસ નામનુ સત્રમાં પીરસવાનુ' જે પાત્ર
છે, તે તેઓ સ્વગ્'માં જતી વખતે તને આપરે.
(ત્રડ૦ બ્રાવ્નાં વાકય ઉપરથી )
બાઠઠવાળા સહુસ્રાજી'નની ખરાબર છે; બાણુ।ના
શીદ્ય પ્રયોમ કરવામાં તે કાલાંતક યમરાજના
જેવા છે.૨૨૨* હેં મહારાજ ! એમના રામ્રપ્રતાપ-
થી સર્વ રાળએ નતમસ્તક થયા હતા અને
તમારા યજ્ઞમાં ખ્રાહ્મણાની સેવા કરતા હતા.૨*
હે રાજન્] દેવ અતે દાતવોથી પૂજાયેલા આ
પુર્ષત્યાધ્ર અજીં'તને ચિ'તાયુક્ત જેઈને તમને
જેમ કોધ ઊપજતેો। નથી # દુઃખને મારે અતુચિત
અને સુખને માટે ઉચિત એ પૃથાન દનને વતમાં
આવેલા નઈ ને તમારે! કોધ “કેમ વધતો! નથી ?
હૈ ભારત | આથી ઠું મૂંઝાઈ નતઉ' છુ'. જેણે માત્ર
એક ર્થથી દેવો, મતુષ્યો અને સર્પોને જીત્યા
હતા, તે અજીંતને વતવાસી જેઈ ને તમને કેમ
જાપ વધતો નથી :૨5-*“ અદ્ભુત આકારાવાળા
રથો, ઘોડાએ અને હાથીઓથી વી'ટાઈ ને જેણે
રાજાએ પાસેથી બળપૂર્વક ધતસપત્તિ આણી
હતી અતે જે એકીઝ્ડપે પાંચસો બાણુ। છોડે છે,
તે પરંતપને વનમાં વસેલા ઝેઈ ને તમને કેમ કેપ
વધતો! નથી ?₹*“*** શામળા, ભરાવદાર, નવયુવાન
અને રણુમાં ઢાલ-તલવાર સજનારા આ નકુલને
વતમાં જેઈ ને તમને કેમ કાપ વધતો નથી ? છે
ચુધિષ્ઠિરરાજ 1 શરા અને દેખાવડા એવા માદ્દીન'દત
સહદેવને વનમાં જેવા છતાં તમે કેમ ખામોશ
રાખી રહ્યા છો ? હે માનવનાથ | દુઃખને અયોગ્ય
એવા નકુલ અને સહદેવ એ બન્નેને દુખિત
જેઈ ને તમને કેપ કેમ વધતો નથી ? હે રાજ !
ડક્ઠુપદના કુલમાં જન્મેલી, મહાત્મા પાંડુની પુત્રવધૂ ,
ધૃછ્ઘૃમ્નની ભગિની અને પતિઓને અતુસરનારી
વીરપત્ની એવી મને વનવાસિતી જેઈ ને તમે “કેમ
ક્ષમા રાખો છો 2૫5 હે ભરતમ્ેઇ |] સાચે #
તમારામાં સુસ્સો જ નથી; કેમ કે ભાઈ આને અને
મને જેઈ ને તમારું મન વ્યથા પામતું નથી [25
ડર
શ્રીમહાભ્ાર્ત-વતપર્વ-અજી'નાભિગમનપર્વ
મઝા કા રકત ક ક કક
ઝડ્“ઝક્ક્ક્ડ્ક્સ્સ્સ્ક્ન્્ન્ન્્ન્ન્્ન્્ન્્સ્ન્્ન્સ્સ્ન્્્સ્્્સ્ઝ્્્સ્સ્સ્સ્ઝ્સ્સ્્સ્સ્સ્ઝ્સ્સ્સ્સ્્્સ્ઝ્ઝ્્્સ્ઝ્્્્્ત્
લકમાં એવો અથ છે “કે, ક્ષત્રિય કોધહીન ન
હોય, પણુ આજે કષષિમ એવા તમારામાં હુ
ઊલટું જ જેઉ છુ. હે પૃથાપુત્ર ! જે ક્ષત્રિય વખત
આવ્યે પોતાનું તેજ બતાવતો નથી, તેતે સર્વ
પ્રાણીઓ સર્વ કાળે પરાભવ આપે છે. તે! રાત્ર-
એ તરક્ તમારે કોઈ રીતે ક્ષમા રાખવી નઈ એ
નહિ. તેજથી જ તેમતે મારી શકાય એમ છે, એ
વિરો સ'શય તથી. વળી જે ક્ષત્રિય ક્ષમા રાખવાને
સમચે પણુ શાંતિ રાખતો નથી; તે પ્રાણીમાત્રને
અપ્રિય થાય છે અને આ લોકમાં તથા પરલેક-
માં તે નાશ પામે છે.૨”**
ઇતિ શ્રીમહાભારતમા વનપર્વા'તર્ગત અર્જીનાભિગમનપર્વમા
૬ દ્વપદીપરિતાપવાડય ? નામનો. અધ્યાય ૨૭ મો સમાસ
ઝૃષ્યાય ૨૮મો
દ્રૌપદીને સ'તા'પ
[તરૈજ્યુવાચ ॥
અત્રાજુ્રાદસીમિતિદાશ પુજ્તતનમ્ ।
%્રજૂર્ય જ સવા વતેવેરોચતરય ચ । ૨ ॥
દ્રૌપદી બોલી : આ વિષયમાં પુરાણુવિદો પ્રહ-
લાદ અતે વિરેોચતપુત્ર ખલિનો સવાદરૂપી આ
પુરાતન ઇતિહાસ ઉદાહરણુમાં આપે છે." અસુરા-
માં ઇંદ્ર જેવા, મહાખુદ્દિમાત અને ધર્મોના
સ્ુસ્ય્ે જાસુ ખત પેપ્તાનપ પિતુ સેચેદ્ર
પ્રહલાદને બલિએ આ પ્રમાણે પૂછયું હતુ.*
ખલિ બોલ્યો ૬ હે પિતા | ક્ષમા ચડિયાતી છે
“8 તેજ ચડિયાતુ' છે ૨ આ વિષે મને સશય છે-
હુ' તમતેએ પૂછું છુ, તો છે દાદાછી | તમે
યથાસત્ય કહેો.* રે ધમ'જ્ઞ | આમાં જે ચડિયાતુ'
હોય તે તમે નિઃસરાય કહે, ડુ' તમારા ઉપદેશ
ક્રમાણે તે બધુ” યયાથ' રીતે કરીશ જ.* બલિશ્ને
પિતામહ પ્રહલાદને આ સધછ પૂછડું, ત્યારે સર્જ
# છત હિનત્તીતિ કષ 1 આડી વ્યુત્પાત્તિથી નાસ
કરનારો તે ક્ષત્રિવ કડેવાય છે; અને તે નાશ કેોધ ડિતા
સ'ભવે નહિ, ગે તાત્પય' છે.
નિણું યોને જણુનારા તે વિદ્દાને સંશય પૂછતાં એ
ખલિને આ પ્રમાણે કહ્યુ“
પ્રહ્લાદ બોલ્યો ૨ બેટા | તેજ સદાસ દા સાર
નથી, તેમ ક્ષમા પણુ નિત્ય સારી નથી. આમ છં
એ બે વિશે નિઃસદેહ સમજી લેજે.' બેટા! જે
નિત્ય ક્ષમા રોખે છે, તે અનેડ દોષોને આંમ્તે
છે. સેવક તેને પરાભવ આપે છે. શઞુએ તૈતે
લેખામાં લેતા નથી અને પ્રાણીમાત્ર તેને તમન
કરતા નથી. આથી હે તાત નિત્યની ક્ષમાને
પંડિતોએ વખોડી કાઢી છે. તેવા માણસના નોકર”
ચાકર તેને અવગણે છે અને અનેક રાધાની
લતમાં પડે છે. ટૂંકી છુડ્ડિવાળાએ એવાતું' ધવ
છીનવી લેવાને તાકે છે.” વળી એ ક્ષમાશીલ
મવુષ્યતા અધિકારી માણસો પણુ અવિચારી થઈ*
ને તેનાં વાહન, વસ્રો, અલ'કારોા, શયને।, ક
ભોજનો, પીણાંએ તથા તમામ રાચરચીલાંને ક્વે
તેમ લઈ લે છે અને સ્વામીની આજ્ઞાથી જે વસ્તુ"
આ કોઈને આપવાની હોય તે તેએ આપતા
નથી. વધુમાં તેઓ કાઈ પણુ રીતે ક્ષષાશીલ પુ&ષ-
ને, સ્ત્રામીને આપવા ચોગ્ય માનપૂજા આપતા
નથી. સાચે જ; આ લે।કમાં અવજ્ઞા મરણ કરતાંય
ભૂંડી છે. બેટા! આવા ક્ુ્માવાળા માણુસને
તેતા ઠૂતે!, પુત્રો, સેવકો તેમ જ ઉદાસીત લેકે!
કડવી વાતો સંભળાવે છે, એટલુ' જ નહિ પણુ
જટલાએક તો! એ ક્ષમાવાનને હ'ફાવીને એની સી"
આની પણુ ઇચ્છા કરે છે. પછી એ ભાન વિતા*
નીં સ્રીઓ સ્વેચ્છાગે પ્રવતેઃ છે અને તિત્ય
આન'દાત્સવામાં રમે છે. સ્રીઓને ને સ્વામી
તરક્થી થોડી સરખીય રિક્ષા કરવામાં આવતી
નથી, તો તે દુછાએ વહી જય છે અને જૂઠા
કામ હરવા લાગે છે.” ૪ નિત્ય ક્ષમાવાળા
છે, તેને આ અને બીન્ન અનેક રોષે લાગે છે
રુ વિરાચનન'દન ! હવે જે ક્ષમાશીલ નથી.
અધ્યાય ૨૮મો-દપરીતે! સ'તાપ
તેના આ રેોયોતે સમજ. ર્ેેમુણુથી ઘેરાયેલે
ક્રોધી માણુસ પોતાના “દોપ વડે સ્થાને “કે અસ્થાને
સતત ન્તતમ્તતની શિક્ષાગા પ્રથોજે છે. ૫૫૦
આવે। કોધાવિદ માણુસ મિત્રોની સાથે વિરોધ
ઊમ્ો। કરે છે અને લોક તથા સ્વજનો તરફથી
રાત્રુતા વરી લે છે.“ આવી અવમાનનાને
લીધે, તે માણુસ અથ'હાનિ, ઠંપદો, અપમાન,
સ'તાપ, ટ્રેપ અને મોહ પામે છે, તેમ જ તેને
શતઞુખા ઊન્તા થાય છે.પ“ જે પુસ્ય કોધતે લીધે
માણુસોને વિવિધ નતતના દડા કરે છે, તે તરત
જ જૌશ્વયથી, સ્વજનોથો અને પ્રાણથી પણુ
ભ્રદ થાય છે. ક્રોધમાં ઓવીને જે માણુસ અપ-
કૃત કે અપહરણુ ઠરવા જાય છે, તેનાથી લેક
ધરમાં ભરાયેલા સપ'થી જેમ સ'તાપ પામે તેમ
સ'તાપ પામે છે. ૨૦૨૫ પછી લોકો જેનાથી
ગભરાટ પામતા હેય, તેતું' કલ્યાણુ તે! કયાંથી
જ થાય દ એ ચોક્સ છે કે, લોકો લામ નઈ ને
તેનુ' ભૂડુ' જ કરે. આથી અતિશય ક્ોધમાં રહેવું
નહિ તેમજ નિત્ય કોમળતા રાખવી નહિ, વખત
જેવો આવી પડ્યો હેય તેવા પદ કે તીક્ણુ થવું.
જે યોગ્ય કાળે કોમળ રહૈ છે અને યોગ્ય ઢાળે
કઠોર થાય છે, તેને જ આ લોકમાં ને પરલોકમાં
સુખ સાંપડે છે. હવે હું વિસ્તારથી ક્ષમાના સમમે!
કહું છું તે સાંભળ, પડિતોએ તે સમયોમાં કદી કોધ
કરવો નહિ એમ કહે છે.૨૨-* કોઈએ અમાઉ
ઉપકાર કર્ચ હોય અને તે મોઢા અપરાધ કરે, તો
તેતા આગલા ઉપકારને કારણે એ અપરાધીને ક્ષમા
આપવી ઘટે છે.૨૧ અણુસમજને વળગેલા અપરાધી-
ઓના અપરાધને ક્ષમા આપવી જેઈએ; કારણુ કે
પુસ્પને સત્ર પાંડિત્ય સુલમ જ છે, એવું' નથી.*”
પૃણુ જેઆ જણીજેોઈને અપરાધ કરે છે અને
પછી તેને વિશે પાતાતુ' અશ્નણુપણુ' બતાવે છે;
તે પાપીઓને તેમ જ કુટ્લિ માણુસોને તે! તેમના
4૩
નાના સરખા અપરાધ માટે પણુ મારી તાખવા
જેઈ એ.*“ પ્રાણીમાત્રના એક અપરાધને ક્ષમા
આપવી નેઈ એ, પણુ તે ને બીજીવાર થોડો પણુ
અપરાધ કરે, તે। તેને વધ જ ઘટે છે. પ'ડિતોએ કહ્યું
છે કે, કોઈ એ અન્નણુતાં અપરાધ કર્યો હેય, તો
તેની સારી રીતે પરીક્ષા કરીને અપરાધીને ક્ષમા
આપવી.*“** મૃદુતા કકોરતે મારે છે, તેમ તે
અકહોરને પણુ મારે છે. દૃદતા માટે કશુંય અસાધ્ય
નથી. આથી દતા એ વિરોય તીત્ર છે.” પણુ
દેશ, કાળ અને પોતાની શક્તિ તથા અશક્તિને
વિચાર કરીને જ કાય કરવુ'. દેશ અને કાળની
વિષરીતતામાં કશ્યં' જ કામ સિદ્ધ ન થાય. આથી
દશ અને કાળની તપાસ રાખે।. વળી લેકભયને
કારણુ પણુ કટીક અપરાધીને ક્ષમા આપવી જેઈએ.
આ પ્રમાણે ક્ષમાના આ સમયે કલા. હુવે આથી
ઊલટી રીતે વત'તારા સબધમાં ખીજે કોધતે!
સમય કહેવાયો છે.૨૨*૨૨
દ્રૌપદી બોલી : તો હૈ નરેશ્વર | કુ માતુ' છુ
ક, લોભમાં ખૂ'પેલા અને સતત ઉપઠારી એ ધુત-
રાષ્ટ્રપુત્રો સ6બ'ધમાં તમારે કોધ કરવાનો સમય
આવી પણોંચ્યો છે. હવે કુસ્એ પ્રત્યે ક્ષમા
બૃતાવવાને। “કાઈ સમય જ નથી. આ તેજ ખતાવ-
વાનો કાળ આવ્યો છે, ત્યારે તમારે શત્રુઆના
ઉપર તેજ જ છોડવુ ચોગ્ય છે. કોમળ માણુસ
અષમાન મેળવે છે અને તીક્ષ્ણુ માણસથી લેક
મભરાટ પામે છે. પણુ જે વખત આવ્યે કોમળ
અને કહોર એમ બેઉ થવાનુ જસ છે તે જ ભૂષિને!
નાથ થાય છે.” *-3*
ઇત્તે થીમડાસારતમાં વતપર્વાં'તગત અજુનાશિત્રમનપર્વ'માં
*ડ્ોપટીવાકય ' નામને! અધ્યાય રમા સમાપ્ત
5૪
અધ્યાય ૨૧મો
ચુધિણિરે કરેલાં ક્ષમાની મશ'સા
ઊયુધિદિદ્ ૩૧ ॥
જપો હતા મસુવ્યાનાં ત્રોણો માવવિતા વુનઃ |
રજિ વિસ મહાપરત્તે જોધમૂતો મવામવો ॥ ૨ ॥
ચુધિઇિર બોલ્યાઃ હે મહાખુડ્ધિશાળી | કોધ
મનુષ્યોના ધાતક છે, તેમ જ કોધ તેમની વૃદ્ધિ
કરનારો છે. આથી વૃદ્ડિ અને વિતાશ એ બેઉતુ”
શૂળ કોધ છે એમ તુ' જણુ.પ હે સુરોભના ! જે
ક્રોધને મારે છે, તે અભ્યુદયને મેળવે છે. હે શુભા !
વળી જે માણુસ કોધને નિત્ય સહન કરી લેતો
નથી, અર્થાત્ ક્રોધને વશ થઈ ન્તય છે, તો તેનો
પરમ દારણુ કોધ જ તેના વિનાશ માટે કારણુરૂપ
થાય છે.૨ આ જગતમાં પ્રન્નઓતા વિનાશતું
મૂળ ક્રોધ જ નેવામાં આવે છે. તો પછી મારા
જેવાએ લોકને વિનાશ કરી નાખતારા કોધને શા
માટે પ્રકટ કરવો જેઈ એ ?* કોધમાં આવેલો માણુસ
પાપ કરી બેસે છે અને ગુસ્ખને પણુ મારી નાખે
જે. કોધવશ મતુષ્ય કડોર વચતે। બોલી શ્રેછ પ્રુરૂ
થાને પણુ અપમાન આપે છે.* કોપેલે! માણુસ થં
બોલવું અને શું ત બોલવું તે સમજતો નથી.
કોધીને માટે ન ઠરવા જેવુ' અને ન બોલવા જેવું”
એવુ' કશુ' « ર્રેતુ' નથી. કોધને લીધે અવધ્યાનો
તે વધ કરે છે અને વધ્યોને સન્માન આપે છે-
અર | કોધી માણુસ પોતાને પણુ યમને ઘેર રવાના
હરે છે] આ રેપોતે બરાખર જેતારા અને આ લોક
તથા પરલોકમાં ઉત્તમ પરમકલ્યાણુ ઇચ્છનાશ
મહાત્માઆએ ઇોધને જ્યો છે.*”” ધીર પુસ્ષાોખ
વર્જેલા તે કોધતે અમારા જેવા “કેમ કરીતે આચરી
શકે? છે દ્રૌપદી] આ પ્રમાણે વિચારવાથી મારા
રેય વધતો નથી.“ જે માણુસ દપ કરનારની સામે
વળતો “દોપ કરતે! નથી, તે પોતાને અને પારકાંને
મહાન ભયમાંથી બચાવે છે; તે જ એ બતેનો
શ્રોમહાભાર્ત-વનપર્વ-અજીનાભિગમનપર્વડ
રગહારી ચિકિત્સક છે.“ મૂઢ અતે અશક્તિમાત
એવો માણુસ ને કષ્ટ પામતાં બળવાન માણસા
ઉપર કોધ કરી બેસે છે, તો તે પોતે જ પોતાના
૦ ખૂએે છે.” આ રીતે જીવ ખોનારાઓના
ર્વર્માદિ લોકો પણુ નાશ પામે છે. આથી હૈ
દ્રૌપદી | અશક્ત માણુસે પોતાના રોષને તિયમમાં
શખવે એમ હહ્યું છે. વળી જે વિદ્દાન અને શક્તિ-
ભાન છે, તે ડલઞેશ આવતા છતાં “કોપ કરતો તથી;
તેતો ડ્લેશ આપનારના નાશ કર્યાં વિતા જ
પરલોકમાં આનદ કરે છે."૦૫૨ આથી બળવાન
5 દુખ'ળ એવા વિદઠ્દાન પુર્પે આપત્કાળમાં પણુ
નિત્ય ક્ષમા રાખવી, એમ હહ્યું છે. હે કૃષ્ણા |
આ સંસારમાં સત્પુસ્પો કોધ ઉપરના વિજયતી જ
પ્રશ'સા કરે છે.૫* ક્ષમાશીલ સાધુનો આ લોકમાં
નિત્ય જય જ છે, એવો! સતુસ્યોનો મત છે.
અસત્ય કરતાં સત્ય ચડિયાતું છે અતે નિદયતા
કરતાં દયાછુતા ચડિયાતી છે.૫* તો અનેક દોષે-
વાળે અને સાધુઓએ તજલેો। તે કોધ મારા જેવાએ
શા માટે દુર્યોધનના વધ માટે જ પ્રકટાવવો। જેઈ એ ?
દીધદશી* પડિતો જેને 'તેજરવી' કહે છે, તેના
હદયમાં કોધ હોતો નથી, એ નિશ્ચિત વાત છે.
આમ જે માણુસ ઊઠી આવેલા કોધને બુદ્રિપૂર્વક-
વાળી લે છે; તેને તરવદશી' વિદ્દાના તેજસ્વી
માને છે.૫-“ ર સુનિત'બિની | કોધી માણુસ
ક્ત'વ્યકમ'ને યથાવત્ નતો નથી; કેમ કૅ કોધવાન
પુર્ષ અકા્યને તેમ જ મર્યાદાને ખરાખર જણૂતો
નથી. કોધી માણુસ અવધ્યાને પણુ હણી નાખે
છે. ક્રોધી માણુસ ચુરુખાને પણુ પીડા ઠરે છે.પ“*૫%
આયી તેજસ્વી પુસ્ષે કોધને દૂર જ ઊમે। રાખવે।.
કાય'દક્ષતા, રાગ્રુઆના પરાભવતુ' ચિ'તત, રોય”
અને ચીધતા એ તેજના ગુણ છે. કોવથી
પરાસવ પામેલો માણુસ તેજના એ ગુણને સહેજે
મેળવી રાકે એમ નથી; પણુ જે પુસ્ષ કોપને દોડે
અધ્યાય રહમે!-યુધિછિરે કરેલી ક્ષમાની પ્રશસા
દપ
છે, તેજ રૂડી રીતે તેજને પામે છે. હે મહાધી-
મતી ! ક્રોધી માણુસે। કાલેચિત તેજને મહાપરાણે
“સહન કરી શે છે. મૂરખાએ કોધ એ જ નિત્ય
તેજ છે એમ ઠરાવે છે; પણુ માસમાં એ રન્તેમુણુ
તો લોકના વિનાશ માટે જ ધડાચેલો છે.૨”- ૨5
આથી રૂડી રીતે આચરનારા પુસ્યે કોધને નિત્ય
રયજવે। જેઈએ. સ્વધર્મથી નીચે પયનારો માણુસ
સારો છે, પણુ કોધી માણુસ સારે! નથી-એ શાક્-
નિર્ણય છે. હું અનિ'દ્તા | બુદ્ધિ વિનાના અને
ભાન વિનાના માણસો કદી ક્ષમા આદિ સર્વ
ગુણુ।તુ' ઉલ્લ'ઘર્ત કરે, તેથી મારા જેવાએ પણુ
રા માટે તેવુ' ઉલ્લધત ઠરવલુ' ₹૨”:૨7 માનવે માં
ને પૃથ્વી જેવી ક્ષમાવાળા માણુસો ન હોય, તો
મતુષ્યોમાં સલાહસ'પ રણે જ નહિ. “કેમ કે કોધ
એજ વિષ્રહતુ' મૂળ છે.૨૧ કોધી માણુસ સામાને
ક્રોધ કરાવે છે અને ચુર્ખે માર્યો હોય તો તેને પણુ
સામો! મારે છે. આમ પ્રાણીમાત્રના વિનાશ થાય
છે તે અધમ પ્રસરી વળે છે.૨5 એકે ગાળ દીધી
એટ્લે બીજે તેને સામી ગાળ આપે; એકે માર
માર્યો એટલે બી તેને સામો! માર મારે અને
એક હિસા કરી એટલે બીજે તેની સામી હિસા
કરે.“ પછો પિતાઓ પુત્રોને મારી તાખે અને
પુત્રો પિતાએાને મારી તાખે. તે પ્રમાણ પતિએ
પત્તીખતે હણું અને પનીઓઆ પતિઆને હણે.
લોકમાં આમ કોપ ફાઠી નીકળે, એટલે હે કૃષ્ણા !
પ્રનજન્મ થાય જ નહિ. કેમ કે હે સુષ્ઠુખો !
સુમેળ એ જ પ્રનનઓના જન્મતુ' મૂળ છે.૨૦૨૯
હુ દ્રૌપદી ] તેવો કોધ થતાં તે સવ પ્રજ્નએ તત્કાળ
નાશ પામે છે; તેથી ક્રોધ એ પ્રજ્નએના વિનાશતુ'
અને અકહ્યાણુનું કારણુ છે.” સસારમાં પૃથ્વી
જેવા ક્ષમાશીલ મતુષ્યો જેવામાં આવે છે, તેથી
જ પ્રાણીઓનાં જન્મ અને કલ્યાણુ થાય છે.** હે
સશેભતા ! જગતમાં સત આપત્તિઓમાં પ્રસવ
ક્ષમા જ રાખવી જેઈએ. કેમકે સંસારમાં ક્ષમા-
વાતથી % પ્રાણીઓના જન્મ અને અભ્યુદય થાય
છે, એમ કહ્યું છે*૨ બળવાન માણુસે ગાળ
આપ્યા છતાં, માર માર્યા છતાં અને ક્રોધ કરાવ્યા
છતાં જે માણુસ ક્ષમા આપે છે તથા જે માણુસ
વિદ્રાન અતે પ્રભાવશાળી હોવા છતાં કોધને
નિત્ય વશમાં રાખે છે, તેને સનાતન લે[કે। સાંપડે
છે. હૈકૃષ્ણા | ક્ષમાશીલ મહાત્મા કાશ્યપે નિત્ય
ક્ષમાવાનાના સબધમાં આ જે ગાથાઓ
ત્રાઈ છે તેમનું પડિતો ઉદ્યહરણુ આપે
છે.૨૨“૨૫ મમા ધમ છે, ક્ષમા યજ્ઞ છે, ક્ષમા
દે! છે અને ક્ષમા વિધા છે; ક્ષમાને જે આ પ્રમા-
ણુ નણ છે, તે સર્વને સહન ઠરવાને યોગ્ય છે.**
ક્ષમા બ્રહ્મ છે; ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે,
ક્ષમા ભારિ છે, ક્ષમા તપ છે, ક્ષમા શૌચ છે;
અને આ જગત ક્ષમાથી જ ધારણુ થયું છે.”
ક્ષમાશીલ લે[કો ચજ્ઞવેત્તાઆતા લોકને વટીને,
આગળ બ્રહ્મવેત્તાઆના લોક્તે એળગીને અને
તપરવીઓના લોકને કૂદીને આગળ જ નય છે.**
અશચિહાત્રાદિ કમ કરનારાએ। માટે જુદા જ લેક
છે, પરતુ ક્ષમાશીલ લેને તો બ્રહ્મલોકમાં
પરમપૂજિત લેક મળે છે.“ ક્ષમા એ તેજસ્વી-
ઓંતું તેજ છે, ક્ષમા એ તપસ્વીઓતું ખ્રહ્ષ છે,
ક્ષમા એ સત્યવાનોતું સત્ય છે, ક્ષમા યજ્ઞ છે અને
ક્ષમા શાંતિ છે.*” હે કૃષ્ણા | તેવી ક્ષમાને અમારા
જેવા કેમ તજ દઈ રાકે? એ ક્ષમામાં તો બ્રલ,
સત્ય, યજ્ઞ અને લોકે રહ્યા છે. આમ વિદ્દાન
પુસ્યે સતત ક્ષમા જ રાખવી ધટે છે. તે જ્યારે
ક્ષમા આપે છે; ત્યારે તેસવ બ્રહ્મને પામે છે." *૨
ક્ષમાશીલને માટે આ લોક સુખદાયી છે.
ક્ષમાશીલને માટે પરલોક સુખદ્યયી છે. આ લે।ક-
માં તે સન્માનને યોગ્ય થાય છે અને પરલોકમાં
તેને દભ ગતિ સાંપડે છે..* જે માણુસોને! કોધ
હૃ
ક્ષમાએ કરીને સદૈવ પરાસ્ત થયે છે, તે માણુસોને
ઉત્તમ લોકે પ્રાપ્ત થાય છે..” આથી ક્ષમાને
પરમ શ્રેછ માની છે. નિત્ય ક્ષમાશીલોના સ'બ'ધમાં
કાશ્યપે આ ગાયાઓ ગાઈ છે.” હે દ્રૌપદી |
ક્ષમાની ગાથાઓ સાંભળીને તું સતોષ ધારણુ કર,
કોધ કરીશ નહિ. શાંતનુપૃત્ર ભીષ્મપિતામહ શાંતિને
જ સત્કારશે; દેવકીન'દન શ્રીકૃષ્સુચ'દ્ર શાંતિને જ
માત આપરે; દ્રોણાચાય” અને દાસીપુત્ર વિદુર
શાંતિતે જ ઉત્તમ કહેશે; કૃપાચાર્ય અને સ'જય
શાંતિનાં જ વખાણુ કરશે.*5*” સોમત્ત્ત, યુયુત્સુ,
દ્રોણુપુત્ર અશ્વયામા અને આપણા પિતામહ
વ્યાસ એ સવ' નિત્ય શાંતિની જ સ્તુતિ કરરે.”
આ બધા દુચૌધનરાજને નિત્ય શાંતિ તરક્ પ્રેર્યા
કરે છે. એટલે તે આપણુ રાજ્ય પાછુ' આપરો
એવુ' મારું માનવું છે; નહિ તો તે લોભથી નાશ
પામશે.“ હે ભાવિની | ભરતવ'શીઓના અહહ્યાણુ
માટે આ દારણુ કાળ આવી લાગ્યો છે અને
આગળથી જ આ સદાને નિશ્ચય થઈ ગયે! છે.૫*
દર્ચોધત રાજ્યને યોગ્ય તથી, તેથી તે ક્ષમાને
પ્રાપ્ત થયો નથી. હુ' રાન્યને થોગ્ય ૭, તેથી
ક્ષમા મને પ્રાપ્ત થઈ છે, ક્ષમા અને દયા એ જ
વશચિત્તવાળાઓનેો આચાર છે, એ જ સનાતન
ધમ' છે. હુ' સહજતાએ તેમતે કાયમાં ઉતારી
સ્ઘ્લો છુ.૧૫-૫૩
ઇતિ થીમહાભારતમાં વનપર્વા તર્ગત અછુનાશલિગમનપર્જમાં
“ડોપદીયુપિષ્રિસ'વાદ' નામનો અધ્યાય ર૯ મો! સમાપ
, એવાય ૨૦મો
દ્રાપદીનાં વળતાં વચને!
ક ॥ ક્ૌપગુવાચ ॥
નમો પાત ડિધાત્રે ત વૌ મોરે ચઝતતય ।
પિણ્પતામરે રસે પોર્ન સેવ્ન્યયાતરતિઃ ॥ ૨॥
દ્રોપી બોલી ૨ એ ઘાતાને નમરકાર | એ
વિધાતાને નમરકાર ! ૪ બનેએ બાપદાદાથી ઊતરી
શ્રીમહાભારત-વનપવ-અજી'તાભિગમનપવર
આવેલા રાન્યપ્રાપ્રિરૂપી ધારણુ કરવા યોગ્ય.
આચારમાં તમારી ઊલટી મતિ ડરી છે.પ કર્મથી
જ ઉત્તમ, મધ્યમ અને નીચ એ જુદી જુદી યોનિ
આમાં જુદી જુદી નતતા લેક મળે છે. તેથી કર્મો.
જ નિત્ય છે અને લેશ વડેજ માણુસ મોક્ષની.
ઇચ્છા કરેછે.૨ આ લોકમાં પુસ્ય ધમ'થી, દયાળુ-
તાથી, ક્ષમાથી, સરળતાથી “કે લોકાપવાદતા ભયથી
કટી લક્ષ્મીને પામતો નથી. હે ભારત | જુઓ, .
તમારા ઉપર આ દુ-સહુ આપત્તિ ઊતરી છે. તમે.
તેમ આ તમારા મહાઓજસ્વી ભાઈઓ પણુ
તે માટે યોગ્ય નથી. હે ભારત | માને તમાર
એ ભાંઈઓ તે વખતે કશાને પણુ ધમ'થી વિશેષ
પ્રિય જણુતા નહોતા. અરે, આ લોકમાંના જવ-
તરને પણુ તેઓ ધમ કરતાં અળખામણું ગણુતા
હતા, તેઆ આજે પણુ તેમ જ જાણું છે અને
ગણે છે.:પ ખ્રાલ્ણુ।, સુર્ઓ અને દેવતાએ
સુધ્ધાં જણે છે “કે, તમારું રાય ધમને જ અથે'
છે અને તમારો આવરદા પણુ ધમને જ માટે
છે.” હુ' માતુ' છુ' કે, તમે આ ભીમસેનને,.
અજીતને, તફુલનતે અને સહદેવને તેમ જ મને
સુધાંને તજી રકા છે; પણુ ધમને તમે કદી પણુ
નહિ તજે.“ મે' આર્યોને મુખેથી સાંભળ્યું છે “કે,
ધમ'તું રક્ષણુ કરનારા રાજતુ, રક્ષણુ કરાયલે
ધર્મ રક્ષણુ કરે છે; પણુ મને લાગે છે કૅ તે ધર્મ
તમાર” રક્ષણ કરતો નથી.“ હે નસિહ | જેમ
પોતાની છાયા પોતાને જ સતત અતુસરે છે,
તેમ તમારી બુડ્ડિ તિત્ય અને અનન્યતાએ ધમને.
જ અનૃવતે' છે. તમે સમાન પુસ્પાુ' “કે ઊતરતા
પુરયોતુ' પણુ અપમાન કયુ” નથી, તો પડી.
શ્રેણ પુસ્યતું' તો! ક્યાંથી અપમાન કરો # સમત
પ્રથ્વીને પ્રાપ્ત કર્યા છતાં પણૃ તમે મોટાઇતુ
અભિમાન વધાયુ” નથી.૫૦૫૫ ૪ પાથ'1 તમે.
બ્રાલષાને, દેવોને તેમ જ પિતૃખઓને સર્દેવ રતાહા-
અધ્યાય ર૦મો-ર્ેપરીના વળતાં વચને
ટડ
કારેથી, સ્તધાઆથી અને પૂજતોાથી સેવા અર્પો
છે।. હૈ પૃથાન દન ! તમેખ્રાલ્ણુ।ને સવ મતોરથાથી
લપ્ત કર્યા છે. હે ભારત! મોક્ષાથી* ચતિએ અને
ગૃહુસ્થીએ તમારે ત્યાં સોનાની થાળમાં ભોજન
પામ્યા છે અતે એ વખતે હું તેમની સેવિકા રહી
છુ'. વળી તમે વતવાસીઓને લોઢાનાં પાત્રો આપ્યાં
છે. તમારા ભવનમાં એવું કશુ' જ નહોતુ જે બ્રાહ્મણુ।-
ને આપવા ચોગ્ય ન હોય.૫૫૨ તમારા ધર-
માં શાંતિને માટે એ વૈશ્વદેવ કર્મ થતુ' હતુ. હે
રાજન્ તેમાં અતિથિઓ અને પ્રાણીઓને અન્ન
આપ્યા પછી, જૈ શેષ રહેતું તે ખાઈને તમે
જીવતા. વળી ઇછ્િએ।, પરુબધયાગો, કામ્યકર્મો,
નૈમિત્તિક કર્મો, પાકયજ્ઞા અને ખીન્ન' યજ્ઞકર્મા
તમારે ત્યાં નિત્ય ચાલતાં હતાં. તમે રાજ્યથી
ભ્રણ થઈ લૂ'ટારાએથી સેવાચેલા આ જનશૂત્ય
મહાન અરણ્યમાં આવીને વસ્યા છે, છતાં તમા-
શ ધમ સ્ખલિત થયે] તથી.'“-* તમે અથમેધ,
રાજસૂય, પુ'ડરીક અતે ગાસવ એ ભારે દક્ષિણા-
એઅવાળા મહાન યજ્ઞાથી યજન ક્યું છે.” પણ
હૈ રાજન્] અવળી મતિ ભરાઈ આવ્યાથી ઘૃત્-
પરાજયમાં તમે રાન્્ન્યતે;, સ પત્તિને, આયુધોને,
ભાઈઓને તેમજ મતે પણુ હારી બેઠા.*“ સરલ,
૬, ઉદાર, લજ્જાછુ અને સત્યવાદી એવા તમને
જીમારની લતની ડયાંથી છુદ્ધિ થઈઆવી ? તમારું
આ દુઃખ અને આ આપાત્તિ નેઈ ને મને ભારે
મૂ'ઝવણુ થાય છે અને મારૂં મન ભમી ઊઠે છે.
લેકે ઈશ્વરને અધીન રહે છે; તેએ સ્વાધીન નથી.
આ સબંધમાં આ પુરાતન ઇતિહાસ ઉદાણુર્ણુ
તરીકે અપાય છે.₹“-૨5 વિધાતા ઈશાન જ પ્રથમ-
પ્રાણીઓનાં સર્વ ક્મોતાં બીજના આશ્રય લઈ ને
તેમનાં સુખદુઃખ અને પ્રિય તથા અપ્રિયને
આગળથી યોજ રાખે છે.૨૨ હે નરવીર] જેમ
સજ-સન્વવેલી લાકડાતી પૂતળી નચાવનાર
સૂત્રધારની પ્રેરણા પ્રમાણું પોતાનાં અગોપાંગોનેઃ
હલાવે છે, તેમ હે રાજન્] આ પ્રજાએ પણુ
નચાવતાર ઈશ્વરને અધીન રહી પોતાની સર્વ
ચેણાઓ કરે છે.૨* હે ભારત | ઈશ્વર પ્રાણીમાતરમાં
આકાશની જેમ વ્યાપી રહે છે અને આ લેકમાં
પાપ અને કલ્યાણુતુ' યથાયોગ્ય ફાળ આપે છે.૨*
અથવા દોરીથી બ'ધાયેલા પક્ષીની જેમ કર્મ ત'તુથી.
ખૂધાયેલો આ અસ્વત-ત્ર પ્રાણી પણુ ઈથરના
વશમાં રહે છે; તે પોતાનો કે પારકાના સ્વામી
હેતો નથી.૨" સૂત્રમાં પરાવેલા મણિની પેઠે, નાકે
નાચેલા બળદની પેઠે અને કાં ઠેથી ઊખડી વહેણુ-
ની મધ્યધારમાં પડેલા વૃક્ષની પેઠે તે પરાધીન
૬૦ ઈશ્વરની આણૂને અતુસરે છે; કેમ ક વરતુ
જે રૂપે હોય છે, તે રૂપને જ તે પોતાતુ' અપણ.
ઠરે છે.૨૧૪૨5 આ મતુષ્ય સ્વાધીન નથી, તે તો
“ઈક કાળરૂપ ગૂઢ પરમાત્માને ભજે છે. આ
અજ્ઞાની જવ પોતાનાં સુખદુઃખતા સબ'ધમાં
સ્વાધીન નથી; ઈશ્વરની પ્રેરણા વડેજ તે સ્વર્ગમાં.
ક નરકમાં જય છે.*“ હે ભારત | જેમ તણુખલા-
તાં રેરવાં બળવાન વાયુને વશ થાય છે, તેમ
સવ ભૂતો ઈશ્વરે અધીન વતે છે. ઈથર પુણ્ય-
કર્મામાં કે પાપકર્મોમાં નેડાથેલે રહે છે અને.
સવ ભૂતોને વ્યાપીને વિચરે છે; પણુ એ કોઈના
પણુ લક્ષ્યમાં આવતો નથી.૨”** ક્ષેત્ર નામે
ઓળખાતું આ શરીર પોતાતુ હેતુમાત્ર છે. એ
સવ'વ્યાપી ઈશ્વર એના દ્રારા શુભ અને અશુભ
કૂળવાળાં ડર્મા કરાવે છે.*૫ જીએ, ઈશ્વરે માયાનો
આ પ્રભાવ કેવો કર્યો છે ] તે પ્રાણીઓને પોતાની.
માયાથી મોહિત કરી નાખે છે અને પછી તે
પ્રાણીઓ વડેજ પ્રાણીઓને હણે છે. તત્તતદશી*
મુનિઓ એ ભૂતાને બીજી જ રીતે જુએ છે અને.
તેએ વાયુના વેમની જેમ ખીન્ન જ રૂપે બદલાઈ.
જય છે. મતુષ્યો જે જે કામોને ખીન્ન પ્રકારનાં.
જટ
શ્રામહાભાર્ત-તનપવ-અર્જીનાભિગમનપવર્ર
માને છે; તે તે કામોને પ્રભુ જુદી જ રીતે કરે
છે અથવા નથી કરતા.**-** હે યુધિછિર ] જેમ
મૈછા અને ચેતનારહિત કાને કાથી, પહાણાને
“પહાણાથી અને લ્લોઢાને લેહાથી છેદી શકાય છે;
તેમ્ તે સ્વય'ભૂ અતે પ્રપિતામહે એવા તે ભમ-
વાન બ્રહ્મદેવ; માયા કરીને પ્રાણીઓને પ્રાણી-
ઓથીજ નાશ ઠરે છે.” આમ તે સ્વેચ્છા-
વિહારી સમથ* ભમવાન પ્રાણીઓને સ યોગ અને
વિષોાગ કરીને તેમની સાથે કીડા કરે છે; માને
ખાળક ૨મકડાં સાથે રમે છે.” હે રાજા ] ઈશ્વર
ક'ઈ માતાપિતાની જેમ પ્રાણીએ પ્રત્યે દયાભાવે
વત્'તા નથી. એ તો બીજા સામાન્ય માણુસોની
જેમ રેપમાં જ પ્રવૃત્ત રહે છે.:“ હે પૃથાન દત |
શીલવાન અને લન્ન્જવાન એવા આર્ચો ખાવાના
અભાવે સુકાઈ રહ્યા છે, ત્યારે નણું ધનની ચિતામાં
'વિહ્વળ થયેલા અનાર્યો સુખની લહેરમાં પડ્યા
છે.૨* વળી હુ' નેઉ છુ' કે, તમને આ આપત્તિ
પડી છે અને દુર્યોધનને સરડ્રિ વરસી રહી છે.
આથી હુ ઈશ્વરને તિ'દા વરસાવુ છુ; કેમ કે તે
વિષમ દઘિએ જીએ છે.*” આર્ચ્શાસ્ોને છૂંદી
મૂકનારા, ફર, લોભિયા અને ધમ'ધાતક એવા
ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધનને લક્ષ્મી આપીને ધાતા કયું
કૂળ ભોગવી રહ્યો છે ! ને કરેલું કમ તેના કર-
નારાનેજ અનુસરે છે અને તે બીશ્ન કોઈને
કૂળતું જ નથી, તો! જરૂર ઈશ્વર જ તે પાપકમથી
લેપાય છે. હવે જે કરેલુ' પાપકર્મ તેના કરનારને
કૂળતુ' ન દેય, તો તેમાં બળ જ કારણરૂપ છે.
આથી કું દુબ'ળ જતોને શોક કરું છુ.
ઇતિ સમહાસારતમાં વનપર્ષાં'તતતત અન્ુ'તઃલિતમનપવમાં
“ટ્રોપરીપાકય' નામને! અપ્યાય ૩૦ મે! સમા
ઝષ્યાય ૨૬મો
ચુધિઇિરનો ઉત્તર
॥ યુષિદિર્ રવા 1
વરનું સિત્રયટં જફ વારસેનિ સતયા ૧૫? |
ર તચ્ણમલમામિર્તાસ્તિવથ ત પાવે ॥ €॥
યુધિછિર બોલ્યા: હે યાજ્ઞસેની ! સુંદર છુક”
માર અને વિચિત્ર પદ્વાળાં તે' જે વચતો ઠલાં
છે, તે અમે સાંભળ્યાં છે. તુ” તો વેદ વિસ્ડ્નાસ્તિક
વાત કરે છે." હૈ રાજપુત્રી | હું કઈ કમ'તા ફળને
શેધતે! દોડતો નથી; પણુ “દેવું જેઈએ? તેથી
દાત કરું છુ' અતે “યજડવું' જેઈએ! તેથી યશ
કરું છુ.૨ હે કૃષ્ણા | આમાં ફળ મળો કે ત મળે
પણુ ગૃહુસ્થાથમમાં વસતા પ્રુસ્પે જે કરું જેઈએ
તે કું યથાશક્તિ કરું છુ'-* હે સથોણી | હુ ક્ઈ
ધમ'તા કૂળતે કારણું ધમ'તે આચરતા તથી; ઠું
તો શાસ્રોને અતુસરીને અતે સત્રુશ્યોતાં વતનને
નેઈને તેનુ” આચરણુ કર છુ.” છે કૃષ્ણા | મારું
ભન સ્ત્રભાવથી જ ધમમાં પરાયણુ છે, જે ધમનો
કબાલે। ઠરે છે, અર્થાત્ ધમ' કરીને ફળની આકાંકા
શખે છે; તે હીન મવુષ્ય ધમ'વાદીઓમાં અધમ-
તમ છે.* જે ધ્મતા ફળને ઇચ્છે છે અને જે
પાપબુટ્ધિ મતુષ્ય ધ્મકૃ'ય કર્યા પછી નાસ્તિક-
તાને લીધે એ ધમ' ઉપર શકા લાવે છે તે ધમ'તુ'
કૂળ પામતો નથી.પ થ્રેષ પ્રમાણુવાળા વેદને
આધારે કુ' આ કહુ' છુ% છું ધમ ઉપર શકા
લાવીશ નહિ. જે પુસ્ય ધમ' ઉપર શ'કા લાવે છે,
તે તિય'ગૃયોનિમાં ખૂપે છે. જે દુબ'ળચિત્ત માણુસ-
તે ધમ' ઉપર અતે ગાપિકથત ઉપર રકા રહે
છે, તે અજરામર લોકથી વેમળા રછે છે- માને,
ચદ્ર વેધ્થી વેમળા રહે છે.” હૈ મતસ્વિની |
વેલ્નુ' અધ્યયન કરતારા, ધમ'પરાયણુ અને ઉત્તમ
કુળમાં જન્મેલો રાજજિ બાળક કોય, તોપણુ
ધૃમ'ચારીઓઆએ તેને વૃડ્ાં ગણવો જેઈ એ.“ પણુ
અધ્યાય ફરૃમો-યુધિઇિરતે ઉત્તર દુ
તી
૪ શાગ્રોતું ઉકૂધત કરે છે, જે મદ બુદ્દ્વાળા
છું અને છે ધમમાં શ'કા લાવે છે, તે પાપીને તો
ચદ્રો તથા ચોરાથી પણુ નીચ ગળવા જોઈએ.”
તે' મહાતપસ્વી માક”ડેય કધિને પ્રત્યક્ષ જયા
છે. એ મહાત્મા ધમ'થી જ લાંબો આવરદા ભોગ-
વતા વિચરે છે.પ૫ વ્યાસ, વસિઇ, મૈત્રેય, નારદ,
લે।મરા, શુક અને ખીન્ન સવ' કષિઓ ધમથી જ
સુચિત્ત થયા છે. તુ પ્રયક્ષ જુખે છે કે, એ મહ-
પિ'એ। દિન્ય યોગથી યુક્ત છે, શાપ આપવામાં
અને અતુત્રડુ ઠરવામાં સમથ' છે અને દેવાથી
પણુ અધિક ત્રેછ છે. હે અપાપા ! વેદચમ્ય વિષયે!
ને પ્રત્યક્ષ જેતારા ખે દેવ તુલ્ય ઝપિએ ધમને
જ સદા આદિ કર્તવ્ય તરીકે વણુવે છે.૫૨-*
તેથી હે કલ્યાણી | હે રાણી | તુ' મૃઢ મત વડે
ઈશ્વર ઉપર તેમ જ ધમ ઉપર શકા લાવે એ તને
ઘટતુ' નથી. ધમ ઉપર રકા રાખનારો મૂરખ
માણુસ ધમ'નિણુંયની સિટ્રિવાળા સર્વ મતુષ્યાને
ઉન્મત્ત સમજે છે અને તેપોતા સિવાય ખીન્તઓનાં
પ્રમાણુને સ્વીકારતો નથી.* મૂઢ માણુસ
પોતાતાજ પ્રમાણમાં છદેલો રહે છે, કલ્યાણુધમને
અવમાને છે અને ઇંદ્રિયને સુખ આપનારા લોક-
પ્રત્યક્ષ વિષયોને જ સાથ'ક માતે છે. ઇંદ્રિયોથી
અગ્રાદ્લ એવા ધમ' આદિ સબંધમાં તે અજ્ઞાન
સેવે છે.*” ધમને વિરો શ'કા કરે છે, તેને માટે
ગ્રાયથિત્ત જ નથી. તે પામર પાપી વિષયોતુ'જ
ઘ્યાન ધર્યા ઠરે છે અને તેને પુણ્યલે।ડા સાંપડતા
નથી.૫“ વેદનાં પ્રમાણને તજનારાો અને વેદ
તથા શાસ્રોની નિદા કરનારો તેમજ કામ તથા
લોભમાં હદ વટાવનતારા તે મૂખ' મતુષ્ય નરકને
પામે છે.“ પણુ જે નિત્ય ઉત્તમ બુદ્ધિ રાખે છે
અતે ધમ'ને જ સેવે છે તેમ જ તેતા ઉપર રાકા
લાવતો નયી, તે હે કલ્યાણી 1 પરલોકમાં અન'ત
સુખ ભોગવે છે.૨” જે મૂઠ મતુષ્ય ગ્ડષિઓના
પ્રમાણુતુ' ઉત્રુધન કરીને ધમંતુ' પ્રતિપાલન કરતે।*
નથી અને સવ રાગ્રોને વેમળાં મૂડી વતે છે, તે;
જન્મજન્માંતરમાં પણુ સુખને પામતા નથી. હે
ભાવિની ! જે ત્રવિવાણીને પ્રમાણુરૂપ ગણુતો નથી.
અને જે શિછોના આચારને માતતેો તથી, તેને'
આ લોકમાં કે પરલોકમાં ડયાંય સુખ નથી એ
સિડ્ડાંત છે.૨”૨* છુ કૃષ્ણા ! સિટજતાોએ આચ-
રેલા અને સવ'જ્ઞ તયા સર્વ દશી તવિએઝએ કહેલા
પુરાતન ધમ વિશે તું શકા લાવીશ તહિ.** હૈ
દ્રૌપદી | સ્વને જતારા માટે ધમ એજ નૌકા છે,
બીજી ઠરુ' જ સાધનર્ૂપ નથી. માને “ક, સાગર-
પાર કરવા ઇચ્છતા વણિકની એ નૌકા છે.*” હુ
અનિંદિતા | ધર્મંચારીએએ આચરેલેો ધમ
કદી અકળ નય, તો આ જગત આધારવિહેણા
અ'ધકારમાં ગરકી જય,” ત્યારે “કોઈ નિર્વાણ
ન પામે અને પશવૃત્તિથી જવન જીવે; ત્યારે 'કાઈ'
વિઘામાં ન નેડાય અને અથ'પ્રાપ્તિ ન સાધે.૨ ૪૨5
તપ, બ્રશ્ષચર્ય, યજ્ઞ; સ્વાધ્યાય, દાત અને માજી
# ને ધમ' ત હોય તો કોઈને પણુ સ્વર્માદક
ઉચ્ચ ગતિ મને નહિ, પરતુ સવે' પૂવ'સ'રકારને અતુ-
સરીને વારવાર તે તે જાતિના દેઠતે જ પ્રાત થાય-
મ્રેર અસાનતે જ પામે અતે તેથી રાસ્્રો પણુ નિર્ય'ક
થઈ જાય; પરતુ તૈમ નવી, માટે ધમ'નુ' અસ્તિતત છે
અને તે લોકમાં સુખસ“પત્તિની વિચિત્રતાયી સિદ્ધ થાય
છે. ને ધમને ન સ્વીકારીએ તો તેમ થવું અસ'ભવિત
છે. ન્યારે ધમ' છે, ત્યારે અમુક સેઇ દૅરામાં વસવા
વગેરેવી થતાં પુષ્યતે લીધે ર્વર્માદિક ગતિ પણુ પ્રામ
થાપ એ સિદ્દ છે. અહી એવી શકા થાય કે, જેમ
ઘાસનુ' દૂધ થાય, તેતુ' દહી' થાય, તેનુ' ઘી થાય; તેમ,
પરિણામકમધી જ એક પછી એક સારા સારા દેહ
આવશે અને છેવટે સ્વર્માદિક ઊધ્વ'ગતિ પણુ પ્રાપ્ત થરો,
માટે ધમ'ની શી જરર ? ઉત્તર: ધીને પણુ ગાયે ખાધુ
હોય તો તેનાં દૂધ, મૂત્ર વગેરે પરિયામે। ન્નેવામાં આવે
છે, માટે પૂવ*શ કા યોગ્ય નથી; કારણુ કે ત્તેમ યવાથી
1ક્ષતી અસિદ્ધિ થાય, સવે' સઞાનશત્ય થઈ તે પશુના
જેવી છવિકાથી જીવે અતે જગત આંધળું' ભી'ત થઈ”
“ય; માટે ધમની આવન્યકતા છે, આ તાત્પય' છે.
૭૩
શ્રીમહાભારત-વતપવ-અ્જીનાભિગમનપવરે
તા એ જે નિષ્ફળ જ હેય, તો પૂર્વજો અને
તેમના પણુ પૂવ'પુસ્યો ધર્માચરણુ સેવત જ નહિ.
ને ક્યિાએ નિષ્ફળ હોય, તો આ બધુ ભારે છેતર-
પિડી જ ગણાય. વળી સમર્થ: ગડપિઓ, દેવે],
ગધર્વાો;, અસુરો અને રાક્ષસો શા માટે ધર્મને
આદરપૂવ'ક આચરત ૨-૨“ પણુ ઈશ્વરને
સાક્સ ફ્લદાતા જાણીને તેએ કલ્યાણુને અથે
વમ આચરતા હતા, હે કૃષ્ણા | તેથી ધર્મ જ
સતાતન કલ્યાણુ છે.** વળી આ ધમ નિષ્ફળ
નથી, તેમ અધર્મ સુદ્દાં નિષ્ફળ નથી. વિદ્યાએ-
નાં અને તપોનાં ફળો પણુ જેવામાં આવે છે."
હૈ કૃષ્ણા | તારા પોતાના જન્મ વિરો જે વૃત્તાંત
છે, તે તુ' જાણુ. વળી પ્રતાપી ધૃછ્ઘુમ્ન કેવી
રીતે જન્મ પામ્યો છે તે પણુ તુ' જણી લે. હે
મ'ભલસ્મિતા] ધીર પુસ્પ ક્મ'તું ફૂળ પ્રાપ્ત કરે છે
અને થાડાથી પણુ સતોષ લે છે, એતુ' આ ઉદા-
હુરણુ પૂરતું છે..”** ખુડ્દિહીન મૂર્ખાઓ તે
ઘૃણાથી પણુ સતોષ પામતા નથી અતે પછી
ન નજ ક્રાહ્તકુતિ સળ્યમાહિત્યમુષતિઇતે ।
આજ્ત્યાગ્ગાવતે કૃસિ તત પ્રગા ॥
અમિમાં આપેવી આરૃત્તિ યૂય'ને પડોગે છે, ચય'થી
થટ થાય છે, %જિથી અન્ન થાય છ અને તેનાથી
ષ્રન્મ પ છે રર્ષાનાદતી પર્ગામિવિલખધ પુ ઈડર,
પજ, પૃધ્ધી, પુરા અતે સૌ-આ પાચ અમિમા
અનકે શ્રદ્ધા, તેમ, &હ્િ, અન્ન અને વી1રૂપી આહૃતિ
ગા કહેોમાય છે અને તે પછી શરીર થાવછ આ કમ
વડ સવે પ્રાણીએ ની ઉત્પત્તિ જણાવ છે તેમાં ગભ'વાસ
નામની પાચમી વીર્વોડ્તિતી શ્યાસ્યા અવ્યત દુ ખમય
છ, ત્તે પુષાને ઘીધે દ્રોણૂને પ્રાસ થઈ ન દતી. અર્યોત્
નોના ગર્માશયમાં ૨) પ.પુ ન હતુ, અને દ્રૌપદી
તમા પૃટવુમ્નતે તા અલત પુષાને લઈને વીયરૂપી
પ્રશના પરિખમામના વેતુરૂપ અપાદૃતિ પત ત હતી,
ફાવ કે તેગો આત્ અમ્િકુડ્માયી 7 ઉતપન્ન થયાં
હતાં આવી દુ ખરદિત સ૧મી વિલકપ્ન રીતે ઉત્પત્તિ
થવી ગે પમ ₹ ફળ છે અને તે તતે અનુમવત્તિડ
૫. માટે તુ ધર્મનું અપમાન ન ફર. ગા તાત્પવં છ.
મરણુ ખાદ પણુ તેમને કજીં' જ ધમ જન્ય ઠહ્યાણુ
સાંપડતુ' નથી.“ હે ભાવિની | વેદપવિત્ર માણુ-
સોતાં સહક્મોનાં અને પાપીઓનાં કુકર્મોનાં ફળના
ઉદય, ઉત્પત્તિ તથા અ'ત એ દેવાથી પણુ ગુપ્
છે.૨% હે રાભદશ'તા ! જે કોઈ માનવ આ ઉદ્યા-
દિનિ જણે છે, તે માણુસ સહસ્ત કલ્પે પણુ કલ્યા-
ણુ પામે છે. આ સવ* દેવાથીય ગુહ્મ છે; કાંરણુ
“કે દેવો ગૂઠ માયાવાળા છે. તે દ્રિજે જ એ સ્વને
જુએ છે, જેઓ આશાથી રહિત છે, જેઓ તૃત-
હારી છે; જેઓ તપે કરીને ક્ષીણુપાપ થયા છે
અને જેઓ માનસિક પ્રસન્નતાથી ભરેલા છે.૨ ૨”
કૂળ જૈવામાં આવે નહિ તેટલા સાર ધમ ઉપર
અને દેવતાએ ઉપર શકા ન લાવવી જોઈએ; પણુ
યતનપૂવ'ક યજ્ઞો કરવા જેઈએ અને ઈયા વિતા
દાન દેવાં જેઈએ.*“ આ લોકમાં કર્માતુ' ફળ છે
જ અને એ જ સતાતન ધમ છે; એમ ખ્રહ્માગે
પોતાના પુત્રોને કહ્યુ હતુ', કરષપ ગિ આ જણે
છે.૨“ તે। હૈ કૃષ્ણા | તારો એ સ'શય ઝાકળળિ'દુ-
ની જેમ ઊડી નએ. એ બધુ સત્ય છે, એવો
નિણુ'ય કરીને તુ' નાસ્તિકતાના ભાવને અળગ્રો
કર.** પ્રાણીઓના નિય'તા અને ફળદાતા ઈશરત
તુ' ગાળા આપ નહિ. તું એને ખળખ, એતે
તપ્ત કર, તારી બડે આવી ન રો. રે કૃષ્ણા!
જેના કૃપાપ્રસાદે કરીને તેનો ભક્ત અમરતાને પામે
છે તે ઉત્તમ દેવતાને તુ' કોઈ રીતે પણુ અવમા"
નીશ નહિ.* 5
ઇતિ જમહાલાવતમાં વનપર્વા તગત નજ નાભલિતમનપવ'મ
*યુપિદિરવાકપ” નામનો -ધ્માય 3૧ મો સમાપ્ર
અધ્યાય ૩રમેઇ-કૌપરીને નીતિવાદ
સષ્યાય ૨૨મો
જ્વૈપદીનો નીતિવાદ
॥ ટ્રૌરન્વાય ॥
નાવને ત ચદ ૧ ઘર્મ પાષે વષંચન ।
દશ જુતળ્વાટમવમલ્યે પ્રગાપત્િ્ ॥ ૨ ॥|
દ્રૌપદી બોલીઃ હે પૃધાત'લન ! કુ' ધમંતુ'
"ઈ રીતે અપમાન ઠરતી નધી, તેમ તેને કોઈ
રીતે નિંદતી તથી, તો પછી પ્રજ્તપતિ ઈશ્વરને હુ
શાની અવમાતુ'?પ છે ભારત! દુઃખની મારી જ
કુ' આ પ્રલાપ કરી રહી છુ; એમ તમે નરણે.
કૂરી છુ “કેટલેક પ્રલાપ કરીશ તે તમે સુચિત્ત
થઈને સાંભળો.* હે શતુનાશન ! આ લોકમાં જાણુ-
કારે અવશ્ય કમ કરવાં જ જેઈએ. કર્મ કર્યા
[વિના માત્ર સ્થાવરો જ જવે છે, બીક્ત' પ્રાણીઓ
જતાં નથી.* હૈ યુધિધિર! વાછરડું જન્મતાં વાર
ગાયના આંચળ ધાવે છે અને તાપ લાગે છે ત્યારે
જાંચે જઈ બેસે છે; એ ઉપરથી સમજાય છે કકે,
ગ્રાણીઓ પોતાનાં પૂવ'કર્મોના સરકારોને અનુ-
સરે છે.” હે ભરતોત્તમ જગમા માં ખાસ કરીને
મતુષ્યો આ લેક્માં અને પરલોકમાં પોતાનાં
કમથી જ આજીવિકા મેળવવા ઇચ્છે છે.* હે
ભારત! પ્રાણીમાત્ર પોતાનાં પૂર્વકર્મર્પી ઉત્યા-
નને અતુશવે છે અને લાહને પ્રત્યક્ષ થાય એવી
રીતે તે કર્મૌનાં પ્રત્યક્ષ કળ ભોગવે છે.૬ સેં
જવો પોતપોતાના પૂવ'કર્મ'નતા સસ્કાર પ્રમાણે
જીવન જે છે. ધાતા અને વિધાતા પણુ પાણી-
સાંતા બમલાની જેમ પૂર્વસ'સ્કાર પ્રમાણે જ કમ
કરે છે. કર્મ કર્યા વિતા પ્રાણીઓની કશી જ
આજવિકા ચાલે નહિ.” તેથી કર્મ કરવાં જ
જેઈએ, તેમતો કદી નારા ન કરાય. તો તમે કમ
કરા, ગ્લાનિ ન પામે।. તમે કર્મરૂપી કવચ ધારણુ
કરે.“ કામ ખરાબર કરી નણુનારો તો હશ્રોમાં
એક હોય “કે ન પણુ હોય, તેથી દ્રવ્યની વૃદ્ધિ
ણ્દૃ
માટે તથા તેતા રક્ષણુ માટે પણુ કર્મ તે! કરવુ”
જ જેઈએ.“ માત્ર ખવાયાં કરે અને એમાં કરું” જ
ઉમેરાય નહિ, તો તો હિમાલય પણુ સાક્ થઈ
જય. પૃથ્વીમાં સર્વ લોક જે કર્મ જ કરે નહિ,
તો સમસ્ત પ્રનએ ઉન્#જડ થઈ જય.પ” તેમ જ
જે કર્મ નિષ્ફળ જ જય, તો એ પ્રનએતી વૃદ્ધિ
જ ન થાય. કદાચિત્ આપણે કમ કરતારા માણુસો-
નાં કર્મોને પણુ અકળ જેઈએ, તોપણુ લોકો કમ
કર્યા વિનતા “કાઈ રીતે આજવિકા પામતા નથી.
સ'સારમાં દૈવવાદી અતે ચાર્વાક મતવાળા હઠ-
વાદી-એ બન્ને શકે છે; કમ' પરાયણુ પુરષ જ પ્રશ"-
સાપાત્ર છે.૫૫“૫*% માણૂસ દૈવ ઉપર બેસી રહીને
કશુ જ કામ કરતો! નથી અને સુખેથી સૂર્ઈ રહે છે,
તે દુજુંડ્પિ પાણીમાં પડેલા કાચા ઘડાની જેમ
પીમયીને નાશ પામે છે.પ* તે જ પ્રમાણુ હઠવાદ-
ની દુછુંડ્રિવાળા જે માણુસ પોતે કમ કરવામાં
શક્તિમાન હોવા છતાં કમ' કરતે નથી અને
બેસી રહે છે; તે દુબ'ળ અનાથની જેમ લાંબુ"
જવી શકતો નથી." જે કોઈ એકાદ માણુસ
આ લોકમાં અકસ્માત્ કઈ અથ'ને પ્રાપ્ન કરે છે,
તો લેકે તે પ્રાપ્તિને હઠથી થયેલી માને છે; “કેમ “કે
તે કાઈનોા પણુ યતન હેતો નથી.પ૬ હે પાથ' |
“ઈ પુસ્ષ દેવપૂજાતા વિધિ વડે કોઈ દેવતુ
આરાધન કરે અને તેથી તેને જે લાભ થાય છે,
તે દૈવલાભ છે એવો નિર્ણય છે. પણુ પુરષ પોતે
પોતાનાં કર્મ વડે જે ક'ઈ પ્રત્યક્ષ કળ મેળવે છે,
તે લોકમાં પૌર્ષને નામે પ્રખ્યાત છે.૧૦૨૬ જુ
પુસ્પશ્રેઇ! પ્રસ્ષ સ્વભાવે કરીને જે હષમાં પ્રવૃત્ત
થાય અને તેતે કારણુ વિનતા અથ'લાભ થાય
તો તે ફળને તમે સ્વભાવરૂપી નણે।,** આમ
હુઠથી, દૈવથી અને સ્વભાવથી પુમ્ષ કર્મનાં
જે જે ફળો મેળવે છે, તે તે પૂવ'કર્મોનાં કૂળ
છે.*૦ જગનિય'તા ઈશર પણુ માણુસોનાં પૂવ-
ઠ્ઠ્ર્
શ્રીમહાભારત-વનપર્વ-અ્જીનાભિગમનપરવ
કર્મનાં ફળને તે તે હેતુઓ દ્વારા આ જગતમાં | બધુ' દૈવથી મળે છે એમ જણાવે છે, તો! “કેટલાક
ભોગવાવે છે.*૫ આ પુસ્ષ જે કઈ શુભ અતે | પ્રાકૃત લોડો એ સધળું' પુસ્ષતા પ્રયત્નથી જ સિદ્ધ
અશુભ કરે છે; તે તમે ધાતાએ નિમે'લા પૂર્વ'- | થાય છે એમ ડહે છે. આમ એ સર્વમાં તણુ
કમ'નાં ફળના ઉદયરૂપ જણુ।.૨*૨ વિધાતાએ નિમેંલાં
હ્મામાં પ્રવૃત્ત રહેનારા આ દેહુ જ તેના કારણુ-
રૂપ છે. ધાતા એને જેમ પ્રેરે છે, તેમ એ અવશ
રહીને ઠરે છે.૨* હૈ કો'તેય | પ્રાણીમાત્રતે તે તે
કૃલામાં જેડનારા એ મહેશ્વર તે અસ્વત'ત પ્રાણી-
આએ પાસે તેતે કૃત્ય કરાવે છે.૨: હે વીર |
સાણુસ પ્રથમ મતથી નિશ્ચય કરે છે અને પછી
પોતે બૃદ્ધિપૂર્વક તે અ્થૌને કમ'થી સિદ્ધ ઠરે છે.
આમાં પુસ્પ જ કારણુરૂપ છે. હૈ પુસ્યસિહ !
કર્મની ગણુતરી થઈ શકે એમ નથી; કારણુ “કે
ધરશે અને નમરો લૈયાર થાય છે એમાં પુરુપ-
પ્રયન જ કારણરૂપ છે.૨”૨5 તલમાં તેલ, ગાયમાં
દૂધ અને કાણ્માં અસિ રહ્યો છે; તેમાંથી સિદ્ધિ
મેળવવા માટે ધીર પુચ્પે બુડ્દિપૃવ'ક ઉપાય ચોક્સ
નાણુવો જેઈ એ.૨” પછી તેની સિદ્ધિ અથે પુસ્પ
અનેક કારણે પ્રવૃત્તિ ઠરે છે. આ લોકમાં પ્રાણી-
આઓ તે કમ'જત્ય સિદ્ધિ ઉપર 94ન ચલાવે છે.
આ કર્મ કુશળ ઠર્તાએ ક્યું” છે અથવા અકુશળ
કર્તાએ કયું” છે, તે સારું ક્યું" છે અથવા નઠારું
ઇજ રે, સે ભશા ૦% ૨% શય જે.ર“ચ૯
જે આ પુરષ કમ'સાધ્ય વિષયોમાં કારણરૂપ હોય
નહિ, તો યજ્ઞયાગાદિનાં ઇટ કર્મૌનુ' તેમ જ વાવ-
કૂવા ખોદાવવાનાં પૂત'ક્મોતુ' ફ્ળ જ ન હોય; ન
જાઈ શિષ્ય થાય અને ન “કાઈ ગુરુ થાય. પુસ્ય
હર્તા રોવામી ૪ કમની સિદ્ધિ થતાં તે પ્રરાસા
પામે છે અને તેની સિડ્ધિ ન યતાં નિ'ધ પામે
છે. પણુ તે જે કર્તા ન રીમ, તો અહીં તેની
શાની નિ" થાય!?૦”-*૫ ચાર્વાકવાદી જેના
“ટલાક આ ખધું' અઠસ્માત્ (હડમી ) મળે છે
બમ કરે છે, કેટલાક ઠૌધીઠ મૃતનાદીએ એ
જાતના ભેદ છે. વળી “કેટલાક વૈદિક માને છે કે
એ ત્રણુથી જ કાય'સિદ્ધિ થતી નથી, પણુ જે સર્વ
દૈવ અને હઠ નામે અદર્ય છે, તેથી તે સ્્રિ
થાય છે.*૨૬૨* પણુ અથ'પ્રાપ્તિ હઠથી અને
દૈવથી જ જેવામાં આવે છે. આમ ક'ઈક હઠી,
ક'ઈકે દેવથી અને કઈડ સ્વભાવથી જ પુરષ ફૂલ-
સિદ્ધિ મેળવે છે. આમાં ચોથુ* કારણરૂપ તથી'
એમ કુશલ અને તત્ત્વવેત્તા માણુસો પ્રતિજ્ઞા કરૈ
છે.૨૦૨૫ ઈશ્વર % પ્રાણીઓને ઇટ અતે અનિણ
કૂળતો। દાતા છે. તેમ જે હોય નહિ, તો પ્રાણી”
આમાંથી કોઈ પણુ કુપણુ ન હોય, તેમ ને પૂર્ક"
કમ ન હેય, તો પુસ્ષ જે જે અર્થની ઇ૨છાઃ
રાખીને કમ કરે છે, તે તે અથ સફળ જ થાયૅ-
જ માણુસો હઠ, દૈવ અને સ્વભાવ એ મણુ દ્રારા
અથ*સિડ્દિને તેમ જ અનથ*સિડ્રિને નેતા નધી;:
તૈ દેહના જેવા જડ છે.**-** કમ કરવુ જ
જેઈએ, એ મતુનો નિશ્ચય છે; કારણ કે કમ ન
કરનારા નિશ્ચેછ પુર્ષ પરાભવ પામે છે.” છૈ
યુધિછિર] સામાન્ય રીતે કર્મ કરતારતે અવરવે'
જૂપાસાશે પોષ રે ગાણ સે ડયે સપડડીઃ
તથી. હે રાજે'્ર | માણુસને પોતાની હેતુસિર્ડિ
થાય નહિ તો ન્ણુવુ” “કૅ એ પૂવકમંતુ' પ્રાયલિત
છે. એમ કમ' કરવાથી કર્તા ડણુઝુક્તિ મેળવે છે-
આળસુ અને સૂર્ઈ રહેલા એ માણુસને દર્દ્રિતા
આવે છે. નિઃસ'શમ, દક્ષ માણસ જ કળતે મેળ
વીને એથય'ને બોગવે છે. સ ચમયુક્ત સ્યિલિ
અનમ'ઠારી છે. સ'શયરહિત ત્મિતિ ૪ તિડિ”*
દાયી છે. ધીર પુરષો કમપરાયણૃ દોય છે; પ3
નિ.સ'રાય તેડા પુર્યો દુલ'ભ હોય છે.'”-*2
આપણા ઉપર અભાર આ બારે અત'/
અધ્યાય ૩૩મો!ઇ-લીમસેતનાં વાકયો
૭્ઝુ
વતી' રહ્યો છે, પણુ તમે કમપરાયણુ હોત તો
સાક્સ તેમ થાત નહિ.” તમારો પુરષાર્ય સફળ
ન થયો, તો ભીમ, અજુંન, નકુલ અને સહદેવ
એ ભાઈઓાતું અભિમાન જ રાન્ન્ય માટેની
તમારી અયોગ્યતા માટે સંપૂર્ણ પ્રમાણુરૂપ થઈ
પૂડરો.“* બીન્નઓનાં કમ' સકળ યાય “કે આપણાં
કમ સફળ યાય; તે તો કમ કર્યા પછી છેવટે
નણી શકાય. કમ કરતારો જ તેતું' યોગ્ય કૂળ
નણી રાકે છે. ખેડૂત જમીનને હળ વડે ચાસે
છે અને તેમાં ખી વાવે છે. પછી તે શાંત રહે
છે*૪** આમાં વરસાદ કારણરૂપ છે. હુવે મેધ
જે કૃપા ન વરસાવે, તો તેમાં ખેડૂત નિર્દોષ છે.
તે ધીર પુસ્ષ તો આવુ વિચારે છેઃ ' બીજે “કોઈ
માણુસ જેટલું કરી રકે તેટલુ બધુ' મેં કયુ છે.
મતે આ કળ મળ્યુ છે; તો તેમાં મારો કોઈ
રીતે અપરાધ નથી. ' આમ વિચારી તે આ વિશે
પોતાની જતને નિ'દતો તષી.“”*“ હે ભારત |
કામ કરવા છતાં મને અર્થસિદ્ધિ થતી નથી,
એવો કમના સબ'ધમાં વૈરાગ્ય થવે। ન નઈ એ;
“કમકે આમાં પુસ્યાથ' અને ણ્તસાહુ એ બે બીન
કારણુ। છે. કમની સિદ્ધિ થાય કૅ અસિદ્ધિ થાય,
તોપણુ કર્મમાં પ્રવૃત્તિ બંધ ન રાખવી; કેમ કૅ
અનેક કારસુ।ના મળવાથી કર્મની સિદ્દિ થાય
છે.**૫ જો ગુણુનો અભાવ હોય છે, તો કૂળ
અધૂર આવે છે અથવા બિલકુલ આવતુ નથી;
પણુ કમતા આરભ જ ન હોય તો કૂળ અને
ગુણુ એ ડયારેય દેખાતાં નથી.*૨ ધીર પુસ્ષ
પોતાનાં ખળ અને ઉત્સાહ અતુસાર પોતાના
કહ્યાણુની વૃદ્ધિ માટે દેશ, કાળ, સામાદિ ઉપાયો
અને મગળને ખુદ્દિપૂવ'ક યોજે છે.“ આ બધુ
સાવધાન રહીને કરવુ ધટે છે, પણુ એમાં ઉપદેશ
આપનાર તો પરાક્રમ જ છે. ક્મચોગમાં પરાકમ
જ પ્રધાન જણાય છે.** ધીમાન પુસ્પને ન્યાં
શરગ્યક્ષ
તેણું સામ ઉપાયથી જ કાય'સિદ્ધિ ઇચ્છવી અને
તેની સામે કમ પ્રયોજવુ"* હે યુધિદિર !
તે શઞુના સક્ટને અયવા દેશપારીને નેતા રહેવું.
અરે! સમુદ્રો અને પવ'તોને વિશે પણુ આવી
આઠાક્ષા રાખીએ, તો પછી મરણાધીન માણુસ
વિશે તો! કરેવુ' જ શુ #૫* જે પુર્ષ શગુઓનાં
આંતરછિદ્રોને નેવામાં સતત જામત રહે છે, તે
પુસ્ય પોતાની અને પારકાની ગણુમુક્તિ મેળવે
છે. આથી પુસ્યે કદી પણુ પોતાની નતને હીલ
માનવી નહિ. જે પોતાની નતતે અપમાનિત કરે
છે તે કદી ઉત્તમ એશ્વયને પામતો! નથી. હે
ભારત! લેઠની આ કર્મસિડ્રિની વ્યવસ્થા આ
પ્રકારની છે.એ સિદ્ધિની સાધના કાળ અને અવસ્થા-
ના ભેદને અતુસરે છે, એમ કહેવાયુ છે,*-૫%
પૂવે મારા પિતાએ એક પડિત બરાલ્ણુને
ધરવાસો આપ્યા હતે; હે શરતસિ'હ | તેણું જ
આ સવ' નીતિ મારા પિતાને ઠહી હુતી.*” તે
પંડિતે બૃહુસ્પતિએ કહેલી આ નીતિ પ્રથમ
મારા ભાઈઓને શીખવી હતી. તે વખતે મે'
પિતાને ધેર એ નીતિ તે ભાઈ એ। પાસેથી સાંભળી
હતી. હૈ યુધિછિરરાજ | કોઈ ઠાય'ના નિમિત્તે
જઈ પહોંચેલી અને સાંભળવાની ઇચ્છાથી પિતા-
ના ખોળામાં બેકેથી મતે, તે પ'ડિતે સાંત્તના-
પુર્વક એ નીતિ કહી હત્ી.૫૫૪૧૨
ઇતિ શ્રોમહાભારતમા વનપર્વા'ત"'ત અ્જીનાલિગમનપવ'માં
* દ્રૌપદીવાક્ય * નામને! અધ્યાય ૩૨મો! સમાસ
મધ્યાય ર્ર્મો
ભીમસેનનાં વાડે
॥5રાવાયન ૩વાય॥
થાણલેન્થા વચા શત્યા મીધસેનો શમર્પળઃ |
સિશ્વશન્ઝુપર્તમન્ય જુજ્નો રગાનમત્રવીત્ । ૨ ॥।
વૈશ'પાચન બોલ્યા : ચાજ્સેની દ્રૌપદીનાં
5૪
શ્રોમહાભારત-વનપર્વ-અર્જીનાભિગમનપવ
વચત સાંભળીને અસહનથીલ ભીમસેત કોધ-
સાં આવીને યુધિકિર્રાજ પાસે ગયા અને
નિઃશ્વાસ તાખતો આ વચન બોલ્યો, સત્પુર-
મોતે ચોગ્ય અતે ધર્મથી યુક્ત રાજ્યપદવીને
સપાદત કરો, ધર્મ; કામ અતે અથ*થી હીન થયે-
લા આપણે તપેોવનમાં વસવું” શા માટે? દુર્યોધને
આપણુ રાજ્ય કઈ ધર્મથી કે સરળતાથી, તેમ
કઈ તેજસ્વિતાથી થોડું જ જતી લીછુ હતું? તે
તતા તેણે જૂમટામાં ફૂડકપટનો આશ્રય લઈ છીનવી
લીધુ' છે.* એઠ ખાનારા શિયાળ જેમ બળવાન
સિ'હોતુ' માંસ લઈ જય છે; તેમ દુર્બળ ૬ર્યોધત
આપણુ રાજ્ય હરી બેઠો છે.” હે રાજન્] પ્રતિજ્ઞા-
પાલનરૂપી જરા જેટલા ધમ'થી ઢંકાઈ રહેલા
તમે ધમ અને કામતા ઉત્પાદક એવા રાનયાથ'ને
જોડીને શા માટે દઃખોમાં તપે! છો ?* ગાંડીવ-
શ્વન્વા અજુંને રક્ષેલુ' આપણુ રાજ્ય સ્વય' ઇંદ્ર
પણુ હરી શકે એેમ નહોતુ; છતાં તમારી ગફ્લત-
ને લીધે તે અમારા દેખતાં જ છીતવી લેવાયું” છે.5
અમે જવવતાં છતાં તમારે કારણું જ આપણુ
રાજ્યતું' એશ્વય હરાઈ ગયું, જણે ઠૂઠાંઓનાં
બીલાં હરાઈ ગયાં અને પાંગળાઓની ગાથે છિન-
વાઈ ગઈ. હે ભારત ધમેચ્છામાં નિશ્રયવાળા
તમને સારું લમાડવા સાર જ અમે આવું મહાન
સહટ સ્વીકારી લીધુ છે.“ હે ભરતોત્તમ | અમે
તમારાં શાસ્રવચનોથી અમારી ન્તતને નિયમમાં
રાખીએ છીએ અને તેમ કરીને પોતાના મિત્રોને
દુઃખી કરીએ છીએ અને શત્રુઓને આનદ
કરાવીએ છીએ.“ તમારી શાસ્રાજ્ઞાને સ્ત્રીકારીને
અમે એ ધૂતરાષ્ટ્રપુત્રોને માર્યા નહિ, તે દૃષ્કૃત્ય
હુવે અમને સ'તાપે છે.૫* જે રાજન્] પોતાની
જાતની આ પશુ જેવી દશા તે જીઓ 1 દુખ'ળો
૬ એ દશાને આચરે છે, ખળવાને! કટી એતું
સેવન કરતા નથી.“ આ અવદશાને કૃષ્ણુ,
અજી'ન, અભિમન્યુ અને સૃજ્યવથીએ કોઈ
અભિન'દતુ' તથી. હુ' પણુ એતે અભિત'દન આપતો
નથી; બને માદ્રીન દનો પણુ તેતે અભિત'દતા
નથી. હેરાજન્| તમે તો 'ધર્મ, ધમ' ' બોલતા રહી
સદૈવ વ્રતોથી સુકાઈ ગયા છે।. ક ટાળા આવવા-
થી તો તમે આ નપુસકતી જીવિકા લઈ ળેઠા
નથી ને ?*૫* લૂક્મી મેળવવાને અશક્ત એવા
તોચ માણુસો। જ સ્વાર્થના નાશ કરતારા આવા
નિષ્ફળ વૈરાગ્યતે પોતાનું પ્રિય કહે છે.” હૈ
મહારાજ | તમે તો દીધ'દષ્િવાળા છે, સમથ' છો
અને અમારામાં પૌસ્યતે જીએ! છે; છતાં દયાછી-
તામાં પરાયણુ રહેલા તમે અનથ'ને લેખવતા
નથી.“ આપણે પૂરા સમર્થ: હોવા છતાં, આ
ધુતરાષ્ટ્રપુત્રો, કમા આપતા આપણુને અસમર્થ
જેવા માની રહ્યા છે. આ જ દુઃખ છે; રણુમાં
વધેરાઈ જવામાં દુઃખ નથી જ. ત્યાં યુદ્ધમાં જે
પૂ બતાવ્યા વિતા સરળતાપૂવ'ક ગૂઝતાં વધ
થાય, તો તે સર રીતે સુંદર છે; કેમ કે મરીને
આપણે ઉત્તમ લેને પામીએ છીએ.૫૦*?
અથવા હૅ ભરતસિ'હ | આપણે એ સર્વને હુણીને
અખિલ પૃથ્વીને પ્રાપ્ત કરીએ, તાપણું આપણુ
કહ્યાણુ જ છે.'“ સ્વધર્મતું અતુદ્ઠાન રાખનારા,
વિપુલ કીતિંને ઇચ્છનારા અને વેરનો બદલે! લેવા
તાકતારા આપણુ આ સર્વથા કરવુ' જ ધટે છે.”
કત'ન્યતુ' લક્ષણુ જાણ્યા પછી પોતાને માટે જેઓ
યુદ્ધમાં ઝઝૂમે છે, તેમતુ' રાજ્ય બીજાએ લઈ લે
તોપણુ તેમની પ્રશ'સા જ થાય છે, નિદા નથી
થતી.** હૈ રાજન! જે ધમ' મિત્રોને અને પોતાની
નતતતે કટટદાયી છે, તે તો પીડા જ છે-તે ધમ
નથી, પણુ કુધર્મ'તુ' બીજ છે. હે તાત | જે
પુસ્ય સવથા ધમ'પરાયણુ રહે છે અને ધમ'થી
દૂબળે! પડી ગયે! છે, તેને ધમ અને અથ બત્લે
તજ જ નય છે-જેમ દુઃખ અને સુખ મડદાને
અધ્યાય ૩૩મો-ભીમસેતનાં વાકધા
હ્પૃ
તજ જય છે તેમ.૨૬ જેનો ધમ માત ધમને જ
અથે છે તે પ'ડિત નથી પણુ ડક્ષેશને ભોમવનારા
છે. આંધળો જેમ સૂય'ની પ્રભાને નણુતો તથી, તેમ
તેધમ'ના રહસ્યને નણુતો તથી.** વળી જે માણુ-
સતુ' ધત પોતાને જ માટે છે; તે અર્થને! તત્ત્વ
વેત્તા નથી પરંતુ એ તો અરણ્યમાં ગાયતુ રક્ષણુ
કરનારા ચાકર જેવો છે.૨” જે મતુષ્ય માત્ર ધનને
જ અમર્યાદ ગરજવાન હોય અતે એમ ધમ' તથા
કામ-એ બનેતુ' જે ચથાર્થ" સેવન ઠરતા નથી,
તે ખ્રહમાષત્યારાની જેમ નિધ છે અને પ્રાણીમાત્રને
હાથે તે વધને યોગ્ય છે. જે માત્ર કામની કામના
રાખે છે અને જે ધમ' તથા અથ*તું યથાર્થ સેવન
કરતે! નથી તે ધમ' તથા અથથી વ'ચિત થાય છે
અને તેના મિત્રો નાશ પામે છે.૨””૨5 ધર્મ અને
અથથી રહિત એવો જે માત્ર ઠામમાં જ રત રહે
છે, તે જેમ માછલુ' પાણીને નાશ થતાં મરી જય
છે, તેમ વિષયભેગની પ્રાપ્તિ ન થતાં મરણુ પામે
છે. આથી પ'ડિતો ધમ અને અથ* વિરે કદી
પણુ પ્રમાદ કરતા નથી. જેમ અરણિ અચિનુ'
ઉદ્ભવસ્ધાન છે, તેમ એ ધર્મ તથા અર્થ કામતું
ઉદ્શવસ્થાન છે.૨“ ધમ'થી જ સર્વથા અર્થસિદ્ધિ
છે અને અથ'થી જ ધર્મ'સિદ્ધિ છે. એ બનેને મેધ
અને સાગરના જેના પરસ્પર સખ'ધવાળા નણુ।.૨%
ઉમદા પદાર્થોના સ્પશાંથી તથા ઉત્તમ ધતતા
સચોગથી જે પ્રીતિ ઉત્પન્ન થાય છે, તે કામ છે,
એ ચિત્તના સ'કલ્પરૂપ છે અને એતું' શરીર
નેવામાં આવતુ' નથી.*” હેં રાજન્] અથ*ની
ઇસ્છા રાખતારો માણુસ મહાત ધમની ઇસ્છા
ઠરે છે; ત્યારે કામારથી' માણુસ અથ'ની ઇચ્છા
કરે છે; છતાં ઠામ સિવાય બીન્ન કશાની કામના
રાખતો નથી.* પ'ડિતો કહે છે કે, જેમ કાથથી
રાખોડી જ મળે છે; તેમ કામથી બીજે કોઈ કામ
સિદ્ધ થતો નથી-એ ઠામ જ ફૂળરૂપ છે*૨ અને
પ્રીતિ હરપન્ન થવામાં જ એની કૃતાથ*તા છે. હૈ
રાજન્! જેમ પારધી આ પખીઓને હણે છે,
તેમ પ્રાણીઓની હિ'સા કરવી એ અધમ'તુ' સ્વરૂપ
છે.” જે માણુસ કામતે અને લોભને કારણે
ઘૂમતા સ્વરૂપને જેતે! નથી, તે દુમ'તિવાળા આ
લોકંમાં અને પરલોકમાં સવ પ્રાણીઓથી વધ
પામવાને યોગ્ય છે.** હે રાજન્! તમે દ્રવ્ય દ્વારા
કામરૂપી અય'સ'ચ્રહુને સ્પટટ રીતે જણે। છે! તેમ
તમે તે દ્રવ્યની સ્રી આદિ ધણી પ્રકૃતિને તથા તેતી
ભોમ આદિ ધણી વિકૃતિને પણુ જણે! છે!.૨૫ તે
દ્રવ્યતો ધડપણુથી નાશ થાય છે કૅ મરણુથી વિતાશ
થાય છે, ત્યારે લોકો અનથ* થચેલે। માને છે અને
તે અનથ જ આપણા ઉપર વર્તી રહ્યો છે,૨
પાંચ ઇંદ્રિયો, મત અને હૃદય એ વિષયોમાં વતે
છે ત્યારે જે પ્રીતિ ઉત્પન્ન થાય છે, તે જ કામ છે
અને તે જ કર્મોતુ' ઉત્તમ ફળ છે એમ મારું માનવું
છે. આમ ધર્મ, અથ* અને કામતે અલગ અલગ
વિચારીને માણુસે ન કેવળ ધમ'પરાયણુ થલુ% ન
કેવળ અથ'પરાયણુ થવું અને ન કેવળ કામપરાયણુ
થવુ'-તેણુ તો તે સવ'ને સવ'દા યથાયોગ્ય સેવવા.
દિવસના પ્રથમ ભાગમાં ધર્માચરણુ કરવું, મધ્ય ભાગ-
માંધત સ પાદન કરવું અને અ'તભાગમાં કઠામસેવન
કરવું એશાસ્ે કરેલો વિધિ છે.૨”-** તેમ જ આવ-
રદાના આગલા ભાગમાં કામસેવન થાય, વચલા
ભામમાં ધતતું સ'પાદન થાય અને છેવટના ભાગમાં
ધર્માચરણુ થાય, એ શાસ્રે કરેલો વિધિ છે." હૈ
વડતૃશ્રેષ ! કાલજ્ઞ પ'ડિતે ધમ', અથ* અને કામને
યથાવત્ વહે'ચીને તે સર્વ'તું' સમયાનુસાર સેવન
કરવુ. હે રાજન્! સુખની ઇચ્છાવાળાઓ મારે
એ મોક્ષજ પરમ કલ્યાણુ છે.“* અથવા હે
કુર્ન'દન ] ઉપાયપૂજકની બુદ્ધિના આશ્રય લઈને
રાજ્યપ્રાપ્તિ કરવી એ પરમ હલ્યણુ છે તે હે
રાજન્] તમે કાં તો સત્વર રાજ્યપ્રાપ્તિ કરો
૭્હૃ
શ્રીમહાભારત-વતપરજ-અજી'તાભિગમનપવરે
અથવામોક્ષર્પીકલ્યાણુ હાથ કરો; કેમ કે વચગાળે
લટકનારાનું' જવન રેગી મતુષ્યની જેમ દુઃખકારી
છે..૨:** તમારો ધમ અને તેતુ' તમે કરેલુ”
સતત આચરણુ એ ડઠુ' નણુ' છું. જણુકાર
પિત્રજનો તમારી આગળ પ્રવૃત્તિમાં પ્રેરણા કરે
એવુ' વેદવાડય કહે છે.”*
હે મહારાજ | દાન, ચજ્ઞો, સતુરપોનો
સહાર, વેદાધ્યયન અને સરળતા એ પરમ ધર્મ
છે અને તે આ લોકમાં તથા પરલોકમાં કૂળ
આપે છે,“ હે રાજન્| હે પુસ્ષસિહે | બીન
સર્જ ગુણ હોય, તાપણું અથ'હીન માણુસ આ
ધૂ્મતે સેવી શકે એમ નથી. હૈ રાજન્ ધમ જ
જગદાધાર છે; બીજી" કઈ પણ્ ધર્મથી ચડિયાતું
નથી.” હે રાજન્] ઘણા ધત વડેજ ધર્મનુ”
પણુ સેવન થાય છે. હે મહારાજ | એવું ધન
ભીખ માગ્યે કે નપુ'સહતા રાખવાથી મળી શકતુ”
નથી; એ તો! નિર'તર કેવળ ધમબુડ્ડિ રાખનારને
જ સાંપડી શકે છે. હે પુસ્પસિહ ! ખ્રાલ્યણે। જે
ચાચના કરીને કાર્ય સિડ્દિ કરે છે, તે તમારે માટે
નિષિદ્ર છે. તમે તો અથ*પ્રાપ્તિ માટે પરાકમપૂર્વાક
પ્રયત્ન જ કરો.“ “* ક્ષૃત્રિયને માટે ભીખ માગ-
વાનુ' વિધાન નથી, તેમ તેષુ વૈશ્ય અને શદ્રની
જીવિકા પણુ જીવવાની નથી. એતુ' પાતાતું બળ
જ એનો વિશિષ્ટ ધમ છે.*૫ હે પાર્થ 1 તમે સ્વ-
ધમને સ્વીકારે, સામે આવેલા શત્રુઆને હણી
નાખો. મારા અને અજીંનના હાથે, તમે ધતરાષ્ટ્ર-
પુત્રોરૂપી વનનો નાશ કરાવે!.“૨ બુડ્દિમાન વિદ્દા-
નો શ્રેઇતાને જ ધમ'રૂપ કહે છે, તો તમે શ્રેઇતાને
પામો, તમે પામરતામાં રહેવાને યોગ્ય નથી.
હે રાજેદ્ર | જગો, સનાતન ધર્મોને જાણુ. જગત
જે હિ'સાકમોંથી યરયરે છે, તે હિ'સાપ્રધાન કર્મો-
વાળા ક્ષત્રિયકુળમાં તમે જન્મ્યા છો.૫૨“* પ્રત્ત-
પાલનથી ઉત્પન્ન થચેલુ* કૂળ તમારે માટે નિંદ્તિ
નથી. હે રાજન્] વિધાતાએ તમારે માટે એ જ
સતાતત ધર્મ નિર્માણુ કર્યો છે. હે પાથ' ! તે
ધમ્'થી તમે રહિત યશે, તો તમે લોકમાં હાંસી
પામરો; કારણુ કે માણુસો! સ્વધમ્'થી ચલિત થાય
તે પ્રશસાપાત્ર નથી.”"** તો હે કૌરવ્ય | તમે
ક્ષષિયતુ' હૃદય રાખે, ડગુમચુ થતા મતને તિલાં-
જલિ આપો, પરાકરમતી મદદે જાએ અને ધુર-
ધરની જેમ ધુરાને ધારણુ કરો.” હૈ રાજન્!
એકમાત્ર ધર્માત્મા એવા “કોઈ પણુ રાજાએ પૃથ્વીને
જતી નથી; તેમ એશ્વયને અને લક્ષ્મીને પણ્
મેળન્યાં નથી. પારધી જેમ ક્ષુદ્ઠ ૫'પીઓને જીભ-
નો સ્વાદ આપી તેમને પોતાતા આહાર તરીકે
મેળવી લે છે, તેમ રાજન અનેક નીચ અને પાપ-
ચિત્ત શત્રુઆતે ભોળવીને કપટથી રાન્યપ્રાપ્તિ
કરી લઈ શકે છે. હે રાજસિહ | પ્રથમ જન્મેલા
અને સવ રીતે અત્ય'ત સષ્ટડ્રિશાળી એવા પોતાના
અસુર ભાઈ ઓને દેવોએ છળથી જ જયા હતા.
હે મહીપતિ | બળવાતને જ આ બધુ મળે છે,
એપ નણીને હે મહાખાહુ | તમે મહાત કપટતો
આશ્રય લઈને* શગુઓને મારી નાખો. “5
યુદ્ધમાં અજી'નના જેવો કાઈ ધતુર્ધારી યોડ્ો નથી,
તેમ “કાઈ પણુ પૃસ્ષ મારા જેવો ગદાધારી થવાનો
નથી.** હે મહારાજ | મહાબનિયો। મતુષ્ય પણ્
પાતાના મનોબળ વડે જ યુદ્ધ &રે છે-તે સેનાના
પ્રમાણુથી અને શત્રુ સાથે સ'ધિના વિચારથી યુદ્ધ
કરતો નથી, તો હે પાંડવ | તમે સત્ત્સ્થ થાએ!.
સત્ત્ત જ અથ*તુ” મૂળ છે. હેમ'તઝતુમાં જૃકની
છાયા જેમ અરૂળ નય છે, તેમ એથી જે ઊલટું
* આપણે બાર સવતસર વતવાસ અતે તેરમે
વરસે મનુષ્યોની વગ્ચે ગુમ પ્રામવાસ કરવાને છે, તે
સ'વત્સરને। વષ એવો અય ન કરતાં મીમાંસકોના ન્યાય
પ્રમાણે દિવસ એવો અથ કરો; એટલે તે રીતે તેર
દિવસ વીતી જ્વાથી આપણી પ્રતિત પૂણુ યયેલી.
ગણારો, એ અહી અભિપ્રાય છે.
અધ્યાય ૩૩મોા-ભીમસેનનાં વાકયો
૭૭
છે તે મિથ્યા છે.૫૦** રુ કુ'તીન'દન | અથ'રૂપી
શ્રેય મેળવવા ઇચ્છતારે બીજરૂપી અય'ત્યામ
કરવો! જોઈ એ, આ વિરો તમને રખે સંશય થાએ.
પણુ જ્યાં અથ'નો ત્યાગ કરવાથી તેવો જ અનર્થ
મળતો હોય અને કશે લાભ થતો હોય નહિ ત્યાં
નિરથ'ઠ વેપાર ઠરવે। નહિ; તે તો ગધેડાને ખજ-
વાળવા જેવુ' છે.“૬ 55 રુ માનવે'દ્ર ! જે મતુષ્ય
આ રીતે ધમનો અલ્પાંશ છોડીને વિશાળ ધર્મ
ગ્રાપ્ત કરે છે તે જ્ઞાની છે, એવો નિથય છે. પ'ડિત
પુર્પ મિત્રવાળા શગુને તેના મિતોમાં ફૂટ પડાવે
છે. આમ મરેલા મિમોથી તશ્નયેલા તે મૂખ' શત્રુ
ને તે પડિત વશમાં લે છે. હે મહારાજ | મહા-
બળવાન પણુ સત્ત્વબલથી જ યુદ્ધ કરૈ છે, સરવ
મનઓને તે ઢ'ઈ શિક્ષા કરવાથી અથવા મીઠી
મીઠી વાતોથી પોતાની કરતો નથી.પ”-5* ઝક-
સાથે થથેલી દુખ'ળ મધમાખો જેમ મધ લઈ
જતારા બળવાનને હણી શકે છે, તેમ દુખળ લોકે
પણુ એકઠા થઈ ને બળવાન શત્રુતે મારી શકે
છે.૦૦ જ રાજન્! સૂર્ય પોતાનાં કિરણુ। વડે સર્વા
પ્રજાઓતે પાળે છે તથા ભક્ષે છે, તો તમે પણુ એ
સૂષ'ના જેવા થાએ.*પ છે મહારાજ | ભૃમિતુ
વિધિપૃળ'ક પાલન ઠરવુ, એ એક પુરાતન તપ
છે એમ અમે સાંભળ્યું છે. આપણા બાપદાદ-
આએ પણુ તે કયું છે.” હૈ રાજન તપથી પણુ
ક્ષત્રિયને તે ઊધ્વ' લોકો મળતા નથી, જે તેને
નિર્માણુ થયેલા યુદ્ધમાં વિજયને વરવાથી કે તેમાં
જીવ આપવાથી મળે છે.” તમારી આ વ્યથા
જેઈને લેોહને નિશ્રય થઈ ગયો છે કે, સૂર્યમાંથી
અર્થાત્ જેમ ગવેડાતે ખ'જવાળવાથી સ્પશ*દોવને
લીધે તતકાળ દુઃખ આપનારું સ્નાન કરવુ" પડે છે અને
ગાયને ખ'જવાળવાનતી પેકે પરલોકમાં હિત પણુ
થૂતુ' નથી; તેમ દુર્યોધનને રાજ્ય અર્પણુ કરનું, એ
આ લેકમાં અથવા પરલોકમાં ડિત આપનારું નથી,
પુણુ અપકાર કરનારું જ છે.
કાંતિ અને ચદ્રમામાંથી શોભા ચાલી પણુ જય!
રૈ રાજન્] જદાં જુદાં મળેલાં સમેલને.માં તમારી
સ્તુતિએ અને દુર્યોધનાદિ બીન્નએની નિ'દાએ-
ની વાતો ચાલી રહી છે.””“* હે મહારાજ!
વળી માહ્ણા અતે કુરઓ એકઠા થઈને અત
આન'દપૂર્વક તમારી સત્ય પ્રતિજ્ઞાની આ વાત
કરે છે-કે, તમે મોહ, દીનતા, લોભ, ભય, કામ
અથવા અથ'ને કારણ જરા પણુ અસત્ય બોલ્યા
નથી.95”૦* ભૂમિ મેળવતાં રાજ જે ઠ'ઈ પાપ
ઠરે છે; તે સધળુ' તે પછીથી વિપુલ દક્ષિણાવાળા
યક્ષો કરીને તે ધોઈ નાખે છે.”“ચ્રમા જેમ અ'ધ-
કારથી છૂટે છે; તેમ હે રાજન્ | તે ક્ષવિય ખ્રાહ્મણુને
હુત્તરા ગામો અને ગાયો દાનમાં આપીને સવ
પાપોથી મુક્તિ મેળવે છે.”* છેં કુસ્ત'દન યુધિઠિર !
ખાળકથી માંડીને વૃદ્ધો સુધી સર્વ ચ્રામનિવાસી-
એ તથા નમરજનેો સામાન્ય રીતે તમારી પ્રશસા
કરે છે.“* દુર્યોધન પાસેનું” રાજ્ય એ તે! કૂતરાના
ચામડાની ખોલમાં રહેલા દૂધ જેવુ, શૂદ્રના મોંમાં
રહેલા વેદ જેવુ', ચારમાં રહેલા સત્ય જેવુ' અને નારી-
માં રહેલા બળ જેવુ' છે. હૈ ભારત | લોકમાં આવી
કહેવત પ્રસરી રહી છે. અરે શમુદ્મન ! અમારી
સાથે તમે આ અવસ્થાને પામ્યા છે, એટલે સ્રીઆ
અનેખાળકૅસુદ્ધાંએ કહેવતનો વેદની જેમસ્વાધ્યાય
કરી રહ્યાં છે, હાય | તમારે ઉપદ્રવ થતાં અમે
સર્વ પરવારી ગયા છીએ. તે। હવે વિપ્રોને દાન
આપનારા તમે દ્રિજવરે। પાસે સ્વસ્તિવાચન ઠરાવી-
ને સવ સામમ્રીઓથી સજેલા રથમાં શીદ્ય બેસો
અને અસ્વેત્તા, ધ્હ ધતુર્ધારી તથા ઝેરી દાહવાળા
સર્પોના જેવા તીખા વીર ભાઈઓ થી ધેરાઈ ને
તમે આજે જ હસ્તિનાપુર ઉપર ચડાઈ કરે;
જાણે વૃત્રાસુરને હણુનારા ઇંદ્ર મસ્તોને સાથે લઈ
ચડાઈ કરે છે.“૧-“5 છૈ સહાખળવાન | ઈંદ્રતી
જેમ તમે અસુર જવા શનુએને પરાકમપૂવક
છટ શ્રીમહાભાર્ત-તનપર્વ-અર્જીનાભિગમનપર્વ
મને નિષ્કપટીને કપટથી હરાવ્યો. હે ભીમસેત!
આથી હું આ આપત્તિ આવી નેઉં છુ, શકુનિતા
એકીબેકી પાસાઓને બરાબર યથૈચ્છ પડતા જોઈને
હું મારી જતતે વશમાં રાખી શડચે। નહિ.”
કારણુ કે કોધ પુરષના વેયને હણી નાખે છે. હે.
ભાઈ | પૌસ્ષ, અભિમાન અતે વીય'થી બધાયેલા
મનને વશ કરી શકાતુ' તથી. હે ભીમસેન | ફુ
તારાં વચનો ઉપર ખિશ્વતો! નથી. હુ માતું છુ
કેતે એમ થવાને સરજાચેલુ' હતુ'.૫ રાજ્યતે
ઇચ્છતા તે ધૃતરાષ્ટૂપુત્રે આપણુને સ'કટમાં નાખ્યા
અને આપણુને દાસપણુ' આપ્યુ, હે ભીમસેન!
તેમાં દ્રૌપદી આપણે માટે શરણુરૂપ થઈ.” આપણે
કફૂરીથી ઘૂત સ્મવાને માટે સભામાં ગયા, ત્યારે
ધૃતરાષ્ટ્રના પુત્રે ભરતવ'શીએની સમક્ષ મને એક
દાવ સબ'ધમાં આ જે કહયું હતુ, તે તુ' અને
મસળી નાખો. હે કુ'તીન'દન ! એ ધૃતરાષ્ટ્રપુત્રો
પાસેથી તમે રાજ્યલક્ષ્મી ઝડપી લે. ગીધતા જેવી
પાંખવાળાં ઝેરી સપ*તા જેવાં તીક્ષ્ણુ અને ગાંડીવ
ધતુષ્યમાંથી છૂટેલાં તે બાણિ।ના સ્પર્શ'ને “કોઈ પણુ
માનવી સહન કરી શકે એમ નથી. હે ભારત !
એવે કાઈ વીર નથી, કાઈ હાથી તથી અને ધોડા
નથી, જે સમરાંગણુમાં રોષે ઊછળેલા મારા ગદાવેગને
સહન હર્ી શકે. હે ઠો'તેય | સ'જય રાજાએ,
ફેકયો અને વૃષ્ણિકુલશેખર શ્રીકૃષ્ણનો સાથ હોવાથી
આપણે શુ' રાજ્ય ન મેળવી શષ્ઠીએ ? હૈ રાજન્!
મહાખળથી યુક્ત તમે અહી' પ્રયત્ન કરીતે “કેમ
શત્રુને હાથે ગચેલી પૃથ્વીને પાછી ન મેળવી
ન 241૧-૯૦
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત અજા'નાલિગમનપર્વ'માં
“ભૌમવાડય' નામનો અધ્યાય ૩૬ મો! સમાપ્ત
અષ્યાય ર્રમો ધનજય પણુ નરણે છે.“ ' હે રાજપુત્ર! હે અજત-
ચુધિષ્િરનાં વાક્યો શતુ | તમારે બાર વર્ષ સુધી યચેચ્છ રીતે વનમાં
॥વૈશવાયન રવાચ॥૫ ખુદ્દી રીતે રહેવુ' અને પછી તેરમે વર્ષે તમારે
સ ળ્યુત્સ્ત મદાસુમાવઃ સસ્યત્રતો મીમ- | સર્વ ભાઈ ઓ સાથે ચુપ્રવેરો કાઈ ન ઓળખે એ
સેસેત રાજા | અગાતશણ્રસ્તવનન્તરં પૈ પે રીતે રહેવુ” હે તાત | આમ ગુપ્રવાસ કરતા
વાવયમિટ્ં વાતે 1૨ ॥ તમારે વિરો સાંભળીને ભરતવ'શીએના દૂતો તમને
જે ખોળી ઠાઢે, તો તમારે બીજ તેટલાં વરસ
વનવાસ રાખવે।. હૈ પાર્થ | તમે નકી કરીતે આ
પ્રતિજ્ઞા કરા,'” હે રાજન્ | તમે જે એ ગુપ્રવાસ*
માં સાવધ રહી, મારા ડૂતોને મોહમાં નાખી
તેમતી ભાળમાં આવરો નહિ, તો અહીં કુર-
સભામાં હું સત્ય કું છુ' કે, હે ભારત | આ પચ"
નદ દેશ તમારા જ થરો.પપ અને હે શારત | અમે
સવ' ને તમારે હાથે હારી જઈએ, તો અમે પણુ
તેટલો કાળ ભોગે! તથ્ઝને વનવાસ રાખી. ' આમ
“પૂજે તે રાજાએ કુરુઓની વચ્ચે ઠઘ્યું હતુ' અતે
મે' 'ભલ્ે એમ ' એમ જણાયુ” હતુ'-૫* પછી «માં
નીચ નૂમડુ” ખેલાયું; તેમાં આપપું સવ' હારી
વૈશંપાયન બોલ્યાઃ ભીમસેતે આ પ્રમાણે
હણુ, ત્યારે મહાતુભાવ, સત્યપ્રતિજ્ઞ અને અનત-
રાત્ર યુધિષિરરાજે વેય'પૂતવ'ક આ વચત ઢહ્યાં.પ
યાંધદિર બોલ્યાઃ હે ભારત તુ મને વાગ્મા-
શથી વી'ધીને ક્ષીણુ કરે છે, એ નિઃસ'શય સારું
છે. તું પ્રતિકૂળ યચો છે, તે માટે કુ' તને ઠપકો
આપતો! નમી. મારા દુવ'્તનથી # તમને સંકટ
આવ્યુ છે.* થૃતરાષ્ટ્રના પુન પાસેથી રાષ્ટ્ર સહિત
રાન લેવા માટે મે' નતૂમટાતો સ્વીકારે ક્યો.
પણ્ શડ અને કપટી સુબલપુત્ર રાદુનિ દુર્યોધનને
બદલે મારી સામે રમવા બેડો." પવ'તરેશના એ
કકાઠપટીરાકૃતિએ સભા વચ્ચે પાસાઓ નાખીને
અધ્યાય ૩પમોા-ભીમનાં વળતાં વચન
દક
ગયા અને દેશવટો પામ્યા. આમ આપણે દુઃખ
રપ થઈ ને દેરાદેશમાં અને દુઃખમય વતેમાં રવ-
ડીએ છીએે.૫* આટલાથી પણુ દ્ર્યોધતે શાંતિ
ન ઇચ્છી અને તે વિરોય કોધતે વશ થચે।. જે જે
કુસ્ખા તેતે અધીત થયા, તે સર્વને તેણે યુદ્ધ માટે
તૈયાર કર્યા.” સત્પુસધાની આગળ તે પ્રતિજ્ઞા
હર્યા પછી હુવે રાક્ન્યતે કારણ “કાણુ તેતો ત્યાગ
ઠરી શકે? કુ માતુ' છુ' કે, આર્ય પુસ્મ માટે તો
ધમંતું ઉલ્લ'ધન કરી પૃથ્વીતુ' રાસન ઠરવુ' એ
મરણુ ઠરતાં પણુ વસમું છે.” હે ભીમ ! ઘૂતમાં
મારા હાથો બાળવાને ઇચ્છતા તને અજુંને વાર્યા
અને તે' મારા ઉપર પરિધિ ઉમામ્યુ' તે જ વખતે
તે જે વીરકર્મ કયુ” હોત, તો ત્યારે શુ માઠું
કામ થયુ' હોત ₹પ* પૌર્પને જણુતારો તુ' એ
પ્રતિજ્ઞાવિધિ પછેલાં આમ “કેમ ન બોલ્યો? હવે
આપત્તિના સમય ચડી આન્યો છે, ત્યારે મને તુ
અમર્યાદ રીતે શા માટે કહે કહે કરે છે ?'” હૈ
ભીમસેન | યાજ્ઞસેનીને અત્યત દુઃખી થયેલી જયા
છતાં હું તે સાંખી રહ્યો. હે ભીમ | આ તો જણે
મે' વિષનો રસ પીધો હોય તેમ મને દુઃખની ઝાળ
લાગે છે.” “ પણુ હૈ ભરતપ્રવીર | કુસ્વીરોની મધ્યમાં
મે' જે પ્રતિજ્ઞા કરી હતી તે હવે ફ્રોક કરી શકાય
નહિ. ખીજ વાવનારે જેમ ફળના પાઠવાની રાહ
જીએ છે, તેમ તુ' પણુ સુખના ઉદયની રાહ જે.“
એક વાર છેતરાચેલે। વીર પુગ્ય પોતાના શત્રુને
પુષ્પ અને કળથી હછપુછ થચેલે। નણીને તેના
પુસ્ષા્'થી નાશ કરે છે, ત્યારે તે મહાન ગુણે!
મેળવે છે અને જવલેોકમાં તે સાચે જવે છે.૨*
હું માતું છુ' કે, તેને સંસારમાં સમગ્ર એશ્વય
સાંપડે છે અને શત્રુઓ તેને પાચે પડે છે; દેવો
જમ ઈંદ્રને સેવે છે; તેમ સવ મિત્રો એને સેવી
આજીવિકા મેળવે છે.*૫ હવે મારી સત્ય પ્રતિજ્ઞા
સાંભળ, ઠું ધમને અમત અતે જીવિતથી પણુ
અધિક ગણુ' છુ. રાજ્ય, પુત્રો, યશ અને ધન એ
બધુ” સત્યની એક કલાને પણુ પહોંચે એમ તથી.૨*
ઇતિ શ્રોમહાભારતમાં વનપર્વા'તમ'ત અજુ તાભિગમનપ'માં
“યુધિકિરવાક્ય' નામનો અધ્યાય ૩૪મો સમાય
ગૃષ્યાવ રૂષમો
ભીમતાં વળતાં વચન
ઊ મીલન ૩વાવ॥
સવિ અવેજ જાણેત લન્તજેન પતનિળા |
અનતેના॥રમેવેળ જ્તોતતા લર્વટ્દારિળા ॥ € ॥।
ભીમ બોલ્યો : હે મહારાજ ! તમે મરણુધમ'-
વાળા છે, કાળના બ'ધનથી બ'ધાયેલા છે, ફીણુતા
જેવા ક્ષણુમંગુર છે! અને ફૂળતા જેવા પતનશીલ
છો..પ છતાં નાશકારી ખાણુ જેવા, અન'ત, અપ્રમેય,
નિત્ય વહેતા અને સવ'હારી એવા કાળ સાથે સ'ધિ
કરીને તમે કાળને પ્રત્યક્ષ માને છે. હે કો તેય |
ઘણુ' બારીક કાજળ જેમ એક સળી લમાડવાથી
પણુ ઓછુ થાય છે, તેમ પુર્ષનેો આવરદા એક
પલકારામાંય ઓસરી ન્નય છે.* તે! તેણુ સમયની
વાટ શા માટે જેવી જનેઈએ? સાચે જ જે અમાપ
આવરદાવાળે હેય, અથવા જે આયુષ્યતુ' પ્રમાણુ
જણુતો। હેય, અથવા જે સવને પ્રત્યક્ષ જેતે! હોય,
તે જ કાળની પ્રેતીક્ષા કરી શકે.* હે રાજન્!
આપણે તેર વરસ વાટ નેતા રહીરુ% એટલે કાળ
આપણા આયુધ્યને ખુટાડીને આપણુને મરણુની
પાસે લાવી મૂકરો.” કેમ કે શરીર્ધારીએનાં શરી-
રમાં મરણુ તો નિત્ય રહ્યું જ છે. આથી તે મરણુ
આવે તે પહેલાં જ આપણે રાજ્ય મારે પ્રયત્ન
કરીએ.* જે આ જ્ઞાતતે પામતો નથી તે અપસિદ્દ
અને ભૂમિભારરૂપી મતુષ્ય, વેરતા બદલે લીધા
વિના જ બળદિયાની જેમ ગળાઈ ન્તય છે.” હુ*
માતુ છુ' કે, બળમાં અને ઉઘમમાં અલ્પ એવો
જે મતુષ્ય વેરતું સાટુ લેવા પ્રયતન કરતો નથી,
તે ભૂડા અવતારવાળાનો જન્મ નિષ્કળ જ છે.“
«૦
શ્રોમહાભારત-વનપવ-અજીતાભિગમનપર્વે
તમારા ખત્ઞે હાથો સુવર્ણના સ્વામી છે અને
તમારી કીર્તિ પૃચુરાજ જેવી છે, તો સંચામાં
રતરને મારીને તમે ભુજબળથી મેળવેલા ધનને
ભોગવે.* હૈ અર્તાશન ! હે મહારાજ ! માણુસ
ને પોાતાનુ' અનિષ્ટ કરનારને હણીને એક દ્વિસ
પણુ નરકે જય છે, તો તે નરક તેતે માટે સ્વર્ગ
તુલ્ય બતે છે,૫* સાચે જ કોધને કારણેન થયેલો
સંતાપ આગ કરતાં પણુ વધારે દાહક છે. આથી
બળી રહેલે। હું, રાતે કે દિવિસે પણુ ઊંધ પામતો
નથી. ખરે, ધતુષની દોર ખેચવામાં અતિ શ્રેણ
એવે। આપૃથાન'દત અજીષન અતય'ત સ'તાપ પામે-
લા સિંહની જેમ બોડમાં બેસી રહલો છે.૫૪૫૨
સંસારમાં સર્વ ધવુર્ધારીએને જે એફલેો પાણી
ભરાવે છે, તે આજ મહાન હાથીની જેમ પોતાના
હૈયાની વરાળને હૈયામાં જ રાખે છે. નકુલ અને
સહદેવ તેમજ વીરપ્રસવા વૃદ્ધ કૃતીમા એ સૌ
તમારુંજ પ્રિય ઇચ્છતાં જડ અને મૂકતી જેમ
બેસી રયાં છે.૫૨:૫* સૃ“જયો સહિત સવ બાંધવો
તમારું પ્રિય ઇચ્છે છે. એક હું અને બીજ પ્રેતિ-
વિ'ધની માતા દ્રૌપદી એમ બે જ સ'તાપ કરી
૧ણાં છે.“ પણુ કું જે કઈ ઠહ્ડુ' છુ' તે સવ'તુ'
પ્રિય જ છે; કારણુ કે સવે" સંકટમાં સપડાયાં
છે અતે સવે યુડ્તે અભિત'દે છે. હે રાજન્!
નીચ અને અલ્પ બળીઓ આપણુ રાજ્ય છીન-
વીને ભોગવે, એથી વિરોષ પાપભરી ખીજ કોઈ
આપત્તિ દોય નહિ.૫” રુ પર'તપ ! શીલરૂપી
રપે કરીને ઘૃૂણાથી ભરાયેલા તમે દયાળતાથી
હકેરોને સહન કરી ર્યા છે. પણુ બીજને કાઈ આ
કૃયને વખાણુતો નથી.પ“ સેં રાજન્] જડ અને
મૂ વેઘ્યાની બુડ્ડિ જેમ વેદહપાડ ગોખીગોખીને
મરી ન્તય છે, તેમ તમારી બુડ્ધિ મરી ગઈ છે. તે
તત્તાયને ઝીલી શકતી નથી,“ તમે દયાયુક્ત
બક્ણુ સમાન છે!. તમે ક્યાંથી ક્ષત્રિયામાં જન્મ
ધર્યો? આ યોનિમાં તો સામાન્ય રીતે કડોર
બુદ્ધિવાળાએ! જન્મે છે.૨* કર, કપટભર્યા અને
અશાંતિમ્ય એ જે વિહિત રાજધર્મ મતુએ કલા
છે તે તમે સાંભળ્યાજ છે. તો પછી હે મહા"
રાજ | તમે દુરાત્મા ધતરાષ્ટ્રપુત્રોને શા માટે ક્ષમા
આપો છો? હે પુસ્પસિહ! તમે બુદ્ડિ, વીષે
વિઘા અને કુલૉનતાથી સયુક્ત છે, તો પછી
કત'વ્યતે વિશે તમે પીકે સરતા અજગરની જેમ
“મ બેસી રહ્યા છો £₹૨”૨૨ તમે અમતે છુપાવવા
ઇચ્છે છે, પણુ તે તો તમે એક મૂઠી ધાસથી
હિમવાન પર્વતને ઢાંકવા ઇચ્છો એના જેવું છેઃ
સૂય" જેમ આકાશમાં છુપાઈ રહીને વિચરી શકતો
નથી,** તેમ હે પાર્થ ] પૃથ્વીમાં પ્રસિદ્ધ થયેલા
તમે ચુપ્ત રીતે અજ્ઞાતવાસ કરી શકરો[ નહિ.
જળવાળા દેશમાં ડાળીઓ, ફૂલે અને પાંદડાંથી
ભરેલું મહાત સાગવૃક્ષ અને શ્વેત હાથી છૂપા
રહેતાં નથી, તેમ જયશીલ અજું'ન કેવી રીતે
અજ્ઞાતવાસ આચરગે ?૨”૨ હૈ પાર્થ 1 સિહહતા
જેવા પરાક્રમી આ નકુલ અને સહદેવ એ બળે
જેડિયા જુત્રાત ભાઈઓ 'કેવી રીતે ચુપ્રવાસમાં
રહેરો #૨૧ હુ પૃથાન લન] પવિત્ર કીતિવાળી,
રાજપુત્રી, વીર પુત્રોની જનેતા, ડ્ૂપદની નદિની
અને પ્રખ્યાત એવી આ કૃષ્ણા કેમ કરીતે અજ્ઞાત"
વાસમાં વિચરશેઃ હે મહારાજ! બાળકથી માંડીને
આ સર્વ પ્રજાઓ મતે પણુ ઓળખે છે.૨૦૨«
આથી મારે વિરો પણુ અજ્ઞાતવાસ સ શવિત તથી*
મનેતે! તે મેર ઢાંકવા જેવુ” લાગે છે, વળી આપભે
ઘૂતરાષ્ટ્રને અતુસરનારા અનેક રાજાએને તથા
રાજપુત્રોને તેમનાં રાનયામાંથી હદપાર કર્યા છે*
આમ અપમાત અને દેશપારી પામેલા તેઓ
“ઢાઈ રીતે શાંત રહેશો જ નહિ, ધૃતરાષ્ટ્રતું' પ્રિય
ઠરવાને ઇચ્છતા તેએ તો અવરય આપણું અનિઇ
આચરરે. તેઆ આપણા ઉપર અનેક છૂપા નસસેો
અધ્યાય ૩૬મેઃ-યધિઇિરતો ઉત્તર અતે તેમનુ* કાસ્યક વનમાં પ્રયાણ
હદ
ભૂકરો. તેએ આપણુને પકડી પાડી તે વિશે ખબર-
આપરો, એટલે એક મકાન ભય ઊમે। યશે.૨“-૫
આપણૂતે વનમાં વસતાં તેર માસ પસાર યઈ ગયા
છે; એટલે પરિમાણુથી તે મહિતાઓને તેટલાં
વરસે! માની લે..*૨ પડિતોએ જેમ પૂતિક ઔષ-
ધિતે સો।મના* પ્રતિનિધિરૂપ કહી છે, તેમ માસને”
વર્ષના પ્રતિધિરૂપ જણાગ્યો છે; તો તમે પણ્ એ
પ્રમાણું કરો. અથવા છે રાજન્! સારા ભારવાહી
ખળદને પૂરું ભોજન આપવાથી એ અસત્યના
પાપમાંથી છૂટા થવાય છે.** આથી હે રાજન્!
તમારે રાત્રુના વધતો તિથ્ય કરવો જેઈએ. કેમ કે સર્વ
ક્ષત્રિયો માટે યુદ્ધી બીજે “દાઈ ધમ' તથી. ૨5
ઇત્તે કોમહાભારવમાં વનપર્વા'ત્ગત અકઈનાભિગમનપર્વામાં
*લીમવાદય?' નામને! અધ્યાય ૩પ સો! સમા
અષ્યાય ર્૬મૉ
ચુધિછિરનો ઉત્તર અને તેમતુ'
કામ્યક વનમાં ગયાણુ
ઊ૧શવત ૩વા૫॥
મીપલેનવત્રઃ શ્રત્વા કુતીયુત્રો યુષિછિ( |
નિઃશ્રહ્ય ઘુરષવ્યાધ્રઃ સત્રટ્દૌ પરંતવઃ ॥ ૨ ॥।
ધશ'પાયન બોલ્યા ઃ ભીમસેનનાં વચને। સાંભ-
ળીને શત્રઆને તાપ આપનારા અને પુસ્ષોમાં સિ'હ
જેવા કુતીન દત યુધિદિરે નિઃકાસ નાખ્યો અને
પોતે મનમાં વિચારવા લાગ્યા.૫ “મે' રાજધર્મોને
તથા વર્ણાના ધમ નિશ્યોને સાંભન્યા છે. જે માણુસ
વતમાનમાં અને ભવિષ્યમાં જીએ છે, તેજ સાચુ
જુએ છે.૨ કઠિતતાએ નતણી શકાય એવી ધર્મની
મર્મગવિને કુ' નઅણુ' છુ તે! પછી હું બળાત્કાર
તે ધર્મંતુ' મેરૂની જેમ કેમ મર્દન કરી રાકુ':'?2
૯ સોમામાવૅ વૂતિશ્ાનામિતુળુયાત ॥-પલિ
સોમવધીના અન્નાવમાં પૂતિક નામની ઔષધિને
ગ્રતિનિધિ કડે છે તેમ.
ન: થો નાવ; લ સંવત્સર; 1-મુતિ
» અનકુદ્ વતી વાઘવયાકચારતાન્યુચ્યતે ।-ઘર્યસાત્ર
પછી"થોટી વાર ધ્યાન ધરીને અને ઠત'વ્ય કમનો
નિથય કરીને તેમણું ભીમસેનને તતજ આ
વચને। કહ્યાં.
યુધિદિર બોલ્યાઃ હે મહાબાડુ | હે ભારત /
એ તું કહૈ છે તેમજ છે. હે વાડયવિશારદ ! હુવે
મારું આ ખીજ વચત સાંભળ.* છે ભીમસેન ]
"કવળ સાહસે કરીને જે મહા પાપભર્યા કર્મ
આર્ભાય છે, તે હૈ ભારત | ઠરનારને પીડા ઠરે
છે.૧ પણુ હેં મહાબાઠુ | જે સારું કાર્ય સારી
રીતે મ'ત્રણા કર્યા પછી, નિશ્રયપૂવ'ક અને પરા*
કમપૂવ'ક ડરવામાં આવ્યું હોય, તો પ્રથાજતો
સિદ્ટ થાય છે અને દૈવ પણુ એમાં અતુકૂળ વતે'
છે,” બળના મદમાં ઊંધો થઈને તુ' પોતે કેવળ
ચાપલ્યથી આ કાય'તે આરભવાતુ' યોગ્ય માને
છે, તો તે સબ'ધમાં મારું કહેવુ' સાંભળ.“ ભૂર્-
શ્રવા, રાલ, વીયવાન જલસ'ધ, ભીષ્મ, દ્રોણુ, ઠણું,
પરાક્રમી દ્રોણુપુત્ર અને દુર્યોધન આદિ મહા કહેર
ધૃત્રાષ્ટ્રપુત્રો એ સર્વ અસ્રવિઘામાં નિષ્ણાત છે
અને યુદ્ધને માટે સતત સજજ છે.“*પ* વળી જે
રાશ્તઓને આપણે તાપ આપ્યો હતો, તે રાજાઓ
પણુ કૌરવપક્ષમાં મળી ગયા છે અતે એ પક્ષને
વિરો તેમને પ્રીતિ થઈ છે.પ૫ હે ભારત | તેએ
જ્ટલા દુચોમનના હિતમાં લાગેલા છે તેટલ#
આપણા હિતમાં તથી. મોટા ભડારવાળા અને ભર-
પૂર સેનાવાળા તેએ તેમને માટે યુદ્ધમાં ઝઝૂમરો.૫૨
વળી કૌરવસેનામાંતા તે વીરોને તથા તેમના પુત્રો,
અમાત્યા તયા સૈનિકોને, દર્યાધતે પૂરી રીતે ચાગ્ય
પ્રમાણમાં ભોગો આપીને અલગ કર્યા છે અને
તેમને ખાસ સ'માન્યા છે. તેઓ એને માટે સ'ત્રામ-
માં પોતાના પ્રાણુ ઓવારી નાખરો, એવુ માર્સ
દઢ માનવું છે.*૦૬** હુ મહાબાડુ | ભીષ્મ, દ્રોણુ
અને મહાત્મા કૃપની આપણે વિશે તેમ એમને
વિસે સમાન વૃત્તિ છે, તાપણું મારું માનવુ” છે
હ
શ્રીમણાભારત-વતપર્વા-અજીનતાભિગમનપવડ
'% તેએ અવશ્ય રાન્યઅન્ન ખાધાને। બદલે! વાળશે
અતે તેએ પણુ પોતાના પ્રિય પ્રાણેતે સંગ્રામમાં
અળખામણા કરરે.“ તે સવેં દિવ્ય અસોને
જાણુતારા છે, સવે' ધર્મ પરાયણુ છે અને ઇંદ્ર સહિત
ઉવોાથી પણુ તેઓ અજેય છે, એવી મારી માન્યતા
છે,* ત્યાં વળી અસહનશીલ, નિત્યક્રેધી, સર્વ
અસને જણુતારા ૬ર્જય અતે અભેઘ ઢવચથી
હ'કાચેલે એવો મહારથી ક્ણું છે. આ સવ' પુર્પ-
વરને રણુમાં જીત્યા વિનતા તુ' એકલે હાથે દુરથો-
ધૂતને હણી શકશે તહિ,””* હે વૃક્ોદર1 સર્જ
ધતુર્ધારીઓને આંઠી દે એવી સૂતપુત્ર ઠ્ણુંની
બાણ્ચાલાકીનો વિચાર કરતાં મતે ઊ'ધજું મટક
સરખુ' પણુ આવતુ' નથી.૨*
તૈશપાયન બોલ્યાઃ આ વચતોને બરા-
બર સાંભળીને અત્ય'ત અસહતશીલ ભીમસેન
ઉદ્દાસ થઈ ગયો અને વાસ પામેલો તે કશું પણ્
બોલ્યો તહિ.*૫ તે બે પાંડવો આ પ્રમાણું સવાદ
કરતા હતા; તે વખતે સત્યવતીના પુત્ર મહાયોગી
શ્યાસ ત્યાં આવી પહેંબ્યા.૨* તે પાંડવોને મળ્યા
અને તેમણે તે મુનિતે યથાવિધિ પૃત્તસત્કાર
આપ્યો. પછી વકતૃશ્નેષ વ્યાસજીએ યુધિછિરિતે આ
વચત કહ્યાં.૨*
વ્યાસ બોલ્યા ; રું યુષિછિર |] હે મહાબાહુ !
હું બુદ્ધિથી તારા હદયમાં રહેથી વાતને નનણુ'
છી, હે નરસિહ ! આશી હુ' સતર અહી આવ્યો
છુ'.૨* છૈ રાત્ર | ભીષ્મ, દ્રોણુ કૃપ, કર્ણ) દ્રોશુ-
પુષ અશ્વત્થામા; રાજપુત્ર દુર્યોધન અને દુઃશાસન*
થી તારા હધ્યમાં જે ભય ઘૂમી રહ્ઞો છે, તે હૈ
ભારત, હુ' શાસ્નવિધિએ ઢહેલા કર્મથી તાશ પમા-
ડીશ. હૅ રાજે દ્ર | તે સાંભળીને તુ' ધીરજ ધરીને
ફમ'પૂવ'ક સિડ્દિ મેળવજે. એ સાધના કરી તુ'
તારા તાપને એકદમ રામાવી દેજે.*૧-૨” પછી
પૂરાશરસુત વ્યાસજી યુધિણિરને એકાંતમાં લઈ
ગયા અને ત્યાં તે વાડયવિશારદ તેમતે આં યથા-
યેણ્ય વચતે। કહેવા લાગ્યા.૨“ હે ભરતોત્તમ!
તારા કલ્યાણુતો ઉત્તમ સમય આવી પહોંચ્યો
છે. તેથી કરીને પૃથાપુત્ર ધત'જય રણમાં શગૃગોને
પરાજય આપશે, મારે શરણું આવેલા તને ડું
'પ્રતિસ્મૃતિ' તામે વિધા કહ છુ સાક્ષાત્
સિદ્ધિર્પિણી એ મારી કહેલી વિઘાતે તુ' ગ્રહણ
કર.૨૦ એ પ્રાપ્ત કરીતે મહાખાકુ અજીત રાજયે"
સિદ્ધિ મૈળવશે. હૈ પાંડવ | અસ્નસિડ્ડિ મેળવવા
માટે અજુંત મહે'દ્ર,,૨; વશણુ, કુબેર તથા ધમ”
રાજ પાસે ન, તપ અને પરાકમથી તે દેવનાં
દશ'ન કરવા શક્તિમાન છે.* પ૨ ગ મહાતેજવી
નારાયણુના સાથવાળા તરત્રષિ છે અને તે ઝરા”
તત, સતાતત, અજેય, અચ્યુત અતે જયશીલ
સવ છે.૨* એ મહાખાડુ ઇંદ્ર, સદ્ર અને લોકપાલે!
પાસેથી અજ્ઞો મેળવીને મહાન કમ કરશે. હે કુતી-
નંદત પૃથ્વીપતિ | તમે નિવાસને માટે આનાથી
ખીજી' જે વન યોગ્ય હોય તે ખોળી કાઢા.૨ ૦%
જુમ'કે એક જ ટેકાણે લાંબે! સમય રહેવ એ પ્રીતિ-
કારી યૂતું નથી અતે વે સવે તપસ્વીઓને ઉદ્દેગ-
કારી થાય છે. એથી મગોનો તાશ થાય છે
અને લતાઆ તથા ઔષધિઓ ક્ષીણુ થાય છે. તારે
તમે તો વેદ તથા વૈદાંમમાં પારંગત થયેક્ષા અને
અનેક થ્રાહ્મણાતુ' ભરણુપાષણુ કરો છે...”
ચૂશ'પાયત બોલ્યા : આપ કહીને લોકતત્ત્વતે
નાણુનારા, યોગી, થીમાન અતે સમર્થ સત્યવતી"
પુત્ર વ્યાસ ભમવાને શરણું આવેલા પવિત્ર ધર્મ-
રાજને અતુપમ વિધા ઉપદેશી અને એ કીતેય-
ની રજ લઈ ત્યાં જ અતર્યાન પામ્યા. છુદ્ધિમાન
અને ધર્માત્મા એવા યુધિષ્ટિર પણુ તે પ્રલમ'તે
સતમાં યત્નપૂર્જક ધારી રહ્યા અને તેનો વખતો."
વખત હમેશાં અભ્યાસ કરતા હતા, પછી ન્યાસ-
જનાં વચનથી આતદ્તિ થયેલા તે દ્વેતવનમાંથી.
અધ્યધ્ય રડમે1-84કીલ્ પર્વત પર અજુનતે ઈંદ્રનાં દરણત ૮3
નીકળી સરસ્વતી તીરે કામ્યક નામતા વન તરક્ | તથા ચિકિત્સા સહિત સમમ રીતે નરણે છે.* ઘૃત-
જવા નીઠળયા. તે વખતે છે મહારાજ ! રિક્ષા- | રાષ્ટ્રપુત્ર દર્યોધતે તે સવે'તે મતાવી ધીધા છે અને
નુસાર વેદ ભણવામાં કુશળ એવા તપદવી ખ્રાશ્ષણુ। | તેમતે ભોગાદિમાં ભાગીદાર કરી રીઝવી દીધા છે.
તેમની પાછળ ચાલ્યા.ર“-૨ તે કવિએ ન્નણેું | વળી તે તેમને વિશે ચુસ્્ની જેમ માનથી વતે છે.
'રૃવેદ્રને અતુસરતા હોય તેમ જણાતુ' હતું. કામ્યક | સવ યોડ્દાએ ઉપર તેની સદા અતુપમ પ્રીતિ છે.'
વતમાં પટોંચીને તે મહાત્મા ભરતોત્તમોએ પોતાના
મધનો અને પરિવારો સાથે કરી નિવાસ કર્યો.** !
જ રાજન્! ધતુવેદમાં પરાયણ્ રહેલા અને ઉત્તમ
તેલને સાંભળતા તે મતરવી વીરોએ ત્યાં “દેટલોક
કાળ નિવાસ કર્યો. ગની ઇગ્છા કરનારા તેએ
તેજદાર બાણુ।થી ત્યાં ક્ગયા ઠરતા હતા અને
પિતએ, દેવો તમા વિપ્રોતે યથાવિધિ તૃપ્તિ આપતા
છતા.”
દતિ શ્રોમહાજારતમાં વનપર્વા'તગત અજ'નાલિગમનપર્વામાં
* કામ્મક્વનગમન? નામને! અધ્યાય ૩૬ મે! સમાસ
અધ્યાય રૂ૭મો
ઇદ્રકીલ પવત યર અજીનને
ઇંદ્નાં દર્શન
॥ રાયન ૩વાથ ॥
જૃણષિસ્થ જજસ્ય ધર્મસગો યુપિદિર !
લદ્ણતય શુતિસટેશમિય વચનમત્રવીત્ ॥ ૨ ।।
ધૈશ'પાયન બોલ્યા : હૈ પુસ્્યસિંહ ! ત્યાં “હેટ-
લેહ સમય વીત્યા પછી ધમ'રાજ યુધિદિરે ગ્યાસ-
મુનિના તે આદેશતે સ'ભારીને પ્રસિદ્ધ બુદ્ધિવાળા
અજીંનને એકાંતમાં શાંતિપૂર્વક અને સ્મિત કરીને
તથા હાથથી પ“પાળતાં આ વચને કહ્યાં. શગૃદમત
તે ધર્મરાજે વતવાસને। થોડી વાર વિચાર કરી,
ઘન'જયને એકાંતમાં આ પ્રમાણે કહ્યું." *
યુધિદિર બોહ્યાઃ હે ભારત | ભીષ્મ, દ્રોણુ,
કૃપ, કણ અને દ્રોણુપુત્ર અશ્વત્યામાં એમનામાં
આજ આદાન, સંધાન, વિસત અને સહાર આ
ચારે પાદવાળે ધતુવે*દ રથ્રો છે.” દૈવ, ખાલ્ષ અને
માતુષ એ સવ' અસ્રોના પ્રચોગોને તેએ યતત
| માત અને સતોષ પામેલા આચાર્યો તેના દોધે
દૂર ડરવા માટે પ્રયન ઠરે છે. આમ સત્કાર
પામેલા તેએ યથાકાળે પોતાની શક્તિને છુપાવશે
નહિ.” હૈ પાથ ! ચામ, નમર, સામર,; વન અને
ખાશુદ સહિતની ખા પૃથ્વી આજ રુર્યોધનના
વશમાં વર્તે છે. તું જ અમારે પ્રિય છે, તારા
ઉપર જ આ બેજ નાખ્યા છે. હે શગુનાશન |
આવી પડેલા આ સમયે જે કત'ન્ય છે તે હુ
તતે કહીશ,”“ હૈ તાત | ડૃષ્ણુદ્ેપાયન પાસેથી
મે' રહરયવિઘ્યા લીધી છે. તેતો પ્રયામ ડરવાથી
સર્વ જમત રૂડી રીતે પ્રકાશમાન થાય છે. તે। છૈ
તાત] તુ એકાય થઈ તે મ'્રમય થા અને યથા-
કાળે દવાના પ્રસાદને પામ. હૈ ભરતોત્તમ | તુ
તારી જતને ઉત્ર તપમાં જેડ. ધતુષ, ઠવચ અને
ખડ્મને ધારણુ કરી, મુનિવત રાખી તથા સાધુ
ત્રતમાં રહી, હૈ તાત] કોઈને પણુ માર્ગ નહિ
આપતાં તુ ઉત્તર દિશામાં ન.પ*-૫* હે ધત-
જય | સમરત દિન્ય અસ્નો ઇંદ્રની જ પાસે છે;
“કમ કે દેવોને વૃત્રાસુરથી ભય થયો, ત્યારે તેમણે તે
સર્વ બળ ઈંદ્રને સમપિં'ત હ્યું છે, તો તુ' એ
સર્વ અસરોને એક જ સ્થાનેથી મેળવશે. તુ' ઈંડ્રને
જ શરણે જ. તે તને અસ્રો આપરો. મ'તદીક્ષા
પામીને તુ' આજે જ ઇૈદ્રનાં દશન કરવા માટે જ.
વૈશ'પાયત બોલ્યાઃ આમ કહીને સમર્થ
ધુર્મરાજે મૃત, વચત અને દેહ વશ રાખનારાને
તથા મ'તવિધિ પ્રમાણે દીક્ષા પામેલા તે અજી'નને
મ્રોપદેશ કર્યા. પછી મોટાભાઈ એ પોતાના વીર
શાઈને વિદાય આપી.૫*-૫* ધૃમ્'રાજની આજ્ઞા
૮૪ શ્રીમહાભારત-વનપર્વ-અજીતાભિગમતપવે
સ ઝન ઇશ્છાવાળા અજીંતે હરશે. હે પૃથાના જાયા | તમે લાંખા પ્રવાસે હશેઇ,
સે તગ અને અક્ષય ભાથાઓ લીધા. લ્યારે અમતે, ભેગોમાં, ધતમાં, અરે, જવિતમાં
અને હાથમોજા પહેર્યા તથા આંમળી- | પણુ સ'તોષબુડ્દિ રહેશે નહિ. હે પૃધાત'દત |
એ ઉપર ગોધાના ચામડાની ખોળીઓ ચડાવી. અમારાં સૌનાં સુખદુઃખ, જીવનમરણુ અતેરાજ્ય-
તે મહાભુજે અસિમાં હેમ કર્યો, ખાદ્ષસા પાસે | એલય' તમારે જ આધારે ૨હ્યાં છે. હે કૌતય!
રવસ્તિવાચન કરાશ્યું અતે તેમને સુવર્ણું નિષ્ઠા દાત" | હું તમને મારી વિદાય આપુ છુ. હે ભારત |
માં આપ્યા. આમ ધતુષધારી તે મહાખાહુએ ધુત- | તમે મગલસિટ્દિ પામો.૨૬*૫ હૈ નિષ્પાપ |
રાષ્ટ્રપુત્રોના વધ માટે નિઃશથ્યાસ નાખ્યો અને ઊંચે | બળવાને।ની વિસુડ્ડ જઈ ને તમેએ કાર્ય ન કરજે.
એઈ ને ચાલવાની વૈયારી કરી.૫“-૨ યાં તે ધતુ- | હે મહાબળ | તમે શીધ્ર વિજયને માટે તિવિ'બે
ધોરી કતીત'લનને જેઈ ને ખ્ાહ્ષયે, સિડ્દો અને | પ્રયાણ કરા, ધાતાને નમસ્કાર | વિધાતાતે નમ-
અદશ્ય ભૂતો બોલ્યાં : ' હેકો'તેય | તુ' મનથી ઇચ્છે | સ્કાર | તમે ક્ષેમકુશળ જાખા.:૨ હે ધત જય 1
છે તે તત્કાળ પામ.'૨૫ વળી આશીર્વાદ આપીને [ હી, શ્રી, કીતિ', ધુતિ, પુછિ, ઉમા, લક્ષ્મી અતે
ખ્રાહ્ણાએ પાને આ પ્રમાણે કહું “ હે કુ'તી- | સરસ્વતી એ સવે* માગ'માં તમારી રક્ષા કરો.”
નંદન | તું સારી રીતે સાધતા કર. તારો ચોકસ | હે ભરતશ્રેછ | તમે ગુસ્જતોને પૂજતારા છે! અને
વિજય જ છે !' આમ સાગવૃક્ષના જેવી ખાંધ | મોટા ભાઈની આજ્ઞાતે ઉઠાવનારા છે. આથી તમારી
તથા સાથળવાળા અતે જવાને તૈયાર થયેલા | શાંતિ અથે હુ વસુએ, રદ્રો, આદિત્ય, ૫૨૬
તે વીરતે, કૃષ્ણાએ સવ'તાં મનતુ' આકર્ષ'ણુ કરતાં | ગણ, વિચેદેવા અતે સાધ્યોને શરણું જાઉ' છુ.
આ પ્રમાણે કહ્યું.૨૨,૨૨ હે ભારત | આકાશ, પૃથ્વી અતે સ્તર્ગ'નાં પ્રાણી-
કૃષ્ણા બોલી : હે મહાબાહુ ! હે કૌંતેય ! | આથી તેમ જ બીજ વિધ્ન કરનારાં માણીએ થી
તમારો જન્મ થતાં માતા કુ'તીએ જે ઇચ્છયુ' | તમારું પરમ મગલ થાએ.”
હતુ' અને તમે પોતે જે ઇચ્છયુ” છે, તે સ હે] વૈશ'પાયત બોલ્યા : આમ આશિષ આપીને
ધતજય | તમને સિદ યાએ. આપણા ક્ષત્રિય- | યશસ્વિતી કૃષ્ણાએ વિરામ લીધા. પછી મહાખાહુ
કુળમાં કોઈનો પણુ જન્મ થશે નહિ; (કારણુ કે | અજીંને ભાઈઓની તથા ધોમ્યઝુનિની પ્રદક્ષિણા
તેમતે આવાં કષ્ટ સહન કરવાં પડે છે.) ભિક્ષાથી | કરી અને સુદર ધતુષ્ય ધારણુ કરી ત્યાંથી તે
જ નિત્ય જીવિકા ચલાવનારા તે બ્રાહ્ષણાને નમ- | તે ચાલી નીકળ્યો.૨** કેદ્રનો યોગ કરાવતારી
સ્કાર હો 1૨9૨૫ પેલા પાપી ફુર્યોધને રાજસસામાં | વિધાથી સ'પન્ન, પરાક્રમી અને તેજસ્વી એવો તૈ
મને ન્ેઈને હસતાં હસતાં ' ગો? એવુ” જે કછુ | જ્યારે ચાલ્યા જતો હતો, ત્યારે સવ પ્રાણીઓ
હતુ, તે મતે ભારે દુઃ ખરૂપ છે. સભાની વચ્ચે તે | એના માગ'માંથી ટૂર ખસી જતાં હતાં. હે તાત!
જે અત્ય'ત અયોગ્ય બોલ્યા હતો, એના દુઃખ | એ પરતપ તપેધત ગઠપિઓએ સેવેલા પવ'તો
કરતાં પણુ આ તમારા વિષોગતુ દુઃખ વિરોષ | ઉપર ગયો અને ત્યાંથી દેવાએ સેવેલા દિવ્ય અને
છે, એમ મારૂં માનવું છે. હૈં વીર] સાચે જ | પવિત્ર હિમાલય ઉપર ગયો. પવનની જેમ મતના
તમારા સર્જ ભાઈઓ તમારી વાતો કરીને ન્્નગ- | જેવા વેગવાળો થઈને તે યોગયુક્ત મહાત્મા એક
રણુ કરશે અને કરી ફરીને તમારી પરાકમકથાએ | જ દ્વિસમાં એ પુણ્યપવ'તે પહોંચ્યો! હતે.
અધ્યાય ૩૮મો!-અજીનની તપશ્ચર્યા
લ્પ
હિંમવાન અને ગધમાદતતે એળ'ગી જઈ, તે
શત્રિદિવસ જાગ્રત રહી દુર્ગ પ્રદેશોને તરી ગચે।.*“
પછી ધત'જય ઇૈંદ્ર।ીલ પવ'ત પાસે આવીને ઊશે।
ર્યો. ત્યાં તેસુ આકાશમાં “ ઊભ! રહે' એવી
વાણી સાંભળી. તે સાંભળીને સવ્યસાચી અજીને
ખ્ધી ખાજીએ દછિ ફેરવી, તો તેણું વૃક્ષના મૂળ
આગળ બેડેલા, યલ્ષતેજથી ઝળહળતા, સુવણું-
વર્ણી' જટાવાળા અને કૃશ થયેલા એક તપરવીને
નેયા.ર“-*2 તે મહાતપરવીએ ત્યાં ઊશેલા અજીંન-
ને નેર્ડને કહ્યું કે, ' હે તાત ધતુષ, કવચ તથા
ખાણુ ધારણુ કરનારો, તલવાર તથા હાથમે!જા'
ખાંધતારો અને ક્ષત્રિધધમ'ને અતુસરનારો તુ
જાણુ અહીં' આન્યો છે ? અહીં રાસ્રતુ' કઈ જ
કામ નથી; “કેમ “કે આ તે! કોધ અને હુર્ષને જતેલા
તપરવી શાંત ખ્રાલ્ણુ।તુ' સ્થાન છે.:” *5 અહી
ધતુષનું ક'ઈ પ્રયાજન નથી; કારણુ કૅ અહી કદી
પણુ સશ્રામ થતો! નથી. હે તાત | તું એ ધતુષને
કેક દે; તુ” પરમ ગતિને પામ્યો છે.' તું તો! મારા
સામથ્યથી તથા તેજથી પરમ સ્થાનને પામ્યો છે,
જ જે સ્થાનમાં હૈ વીર | ખીજે કોઈ પુરષ આવી
શક્તો નથી.' એ ખ્રાહ્મણુ આ પ્રમાણે હસતાં
હુસતાં અજી'નને વારવાર કહ્યું. આમ છતાં
૬રાસ્રોનો ત્યાગ ઠરવો નહિ? એવા નિશ્રયમાં દઢ
રહેલા અ્જીનને તે એના વૈયમાંથી ડગાવી શકયો
નહિ, આથી પ્રસન્ન થચેલા તે દ્રિજે સ્મિતપૂવક-
તેને હલ્યું: ' હે અસિસિદૃન ! તુ' વરદાન માગી લે.
તારું કલ્યાણુ યાઓ 1 હુ ઇંદ્ર છુ-'₹* ““ આમ
કહેવાતાં, શૂરવીર અને કુસ્કુલના ધુરંધર એવા
ધન'જયે હાથ જેડીને નમન ક્યું” -અને ઇંદ્રને
આ પ્રમાણે ઉત્તર આપ્યો કે, ' હૈ ભગવન્| ડું”
આજે તમારી પાસેથી સમગ્ર અસ્રવિઘા ન્ણુવા
ઇચ્છુ છુ-- એ જ મારી ઇગ્છિતિ કામના છે. તમે
સતે એ વરદાત આપો.” ૨ પ્રસન્નચિત્ત મહે દ્રે
તેને હસતાં હસતાં જવાબ દીધો કૅ, ' હે ધન જય 1
અહી આવેલા તને અસ્રોતુ' શુ' કામ છે? તુ”
મનમાન્યા ભોગે! માગી લે; “કેમ કે તને પરમ ગતિ
પ્રાપ્ત થઈ છે.' આમ કહેવામાં આવ્યું; ત્યારે
ઘન'જયે સહસ્રાક્ષ ઇંદ્રને પ્રવયુત્તર આપ્યો ₹૧૨#૫૩
'હૈ દૈવાધિપતિ | લોભ અને કામનાથી હું* નથી
દેવત્વ ઇચ્છતો, નથી સુખ ઇચ્છતો, તેમ નથી
ઇચ્છતો સવ' દેવોના રાજએશ્ચય'તે. ભાઈ ઓને
વનમાં મૂકીને અને વેરતુ' સાટું લીધા વિતા ડુ
અહી સુખધૈભવ ભોગવું, તો સવ' લોકોમાં સનાતન
કાળ સુધી હુ અપકીતિ* જ પામું. ' "૧૫ અજુ'ને
આ પ્રમાણે ઠહું, ત્યારે સવ લોકોમાં પૂન્ન પામેલા
વૃત્રધ ઇંદ્રે; તે પાંડુત દનને સાંત્વન આપતાં કોમળ,
વાણીથી આ પ્રમાણે ઉત્તર આપ્યોઃ ' હૈ તાત]
તુ' જ્યારે ભૂતોના સ્વામી, ત્રણુ નેત્રવાળા
અને શલ ધારણુ કરનારા શિવજતાં દશન કરીશ.
ત્યારે હું તને સર્વા દિવ્ય અસ્રો આપીશ. છૈ
કુતીન'દત | તું એ પરમનિય'તા દેવનાં દશન
માટે પ્રયત્ન કર. તેમનાં દર્શનથી તુ' સિદ્ધ થઈને'
સ્વર્ગમાં આવીશ. ' અજીનને આ પ્રમાણું કહીને
ઇંદ્ર અદરય થઈ ગયા ને અજી*ન ચોગયુક્ત રહીને.
ત્યાં જ રહ્યો.*“૬-૯
ઇતિ શ્રીમહાભારતમા વનપર્વા'તગ'ત અજુ'નાભિગમનપરન?માં.
“ઉંદ્રદશ'ન' નામને! અધ્યાય ૩૭ મે! સમાપ્ત
અર્જીનાભિગમનપર્વ સમાસ
સિ કથ
જર્ાતપવ
ઝષ્યાય ર૬મો
અજીનની તપશ્ચયો
ઊ॥ઝનમેઝય ૩વાવ॥
સમવય્ શ્રોતુમિચ્છાષિ યાર્થપ્વાજિટયામળદ 1.
વિલ્રળ વથામેતાં વથાલ્ાખ્યુપણવ્યવાર્ ॥ ૨ ॥
જતમેજ્ય બોલ્યાઃ હે ભગવન્1 કઠિન
૮૬ શ્રીમહાણ્ારત-વતપવ-કેરાતપવે
અતે તપને અથે કૃતનિથય થયેલે તે ઇંદ્રત દત
અત્ય'ત ત્વરાથી યુક્ત થઈને એકલા ઘોર અતે
કાંટાવાળા વતમાં પહોંચ્ચ,૫“-૫” તે વત વિવિધ
ફૂલો! અતે કળાથી ભરેલુ હતુ; નાતાવિધ પક્ષી"
આથી સેવાયેલું હતુ અનેકવિધ મગના સમૂહે!"
થી તે ભરપૂર હતુ' અતે સિદ્ધો તથા ચારણેથી
તે સેવાયેલુ' હતુ. અજીતે આ જનતરત્ય
વતમાં પ્રયાણુ ક્યું”, ત્યારે આકાશમાં શખો। અતે
નગારાંનો ધ્વનિ ગાજી ઊઠ્યો. તે સમયે પૃથ્વીતલ
ઉપર્ પુષ્પતી મહાન વર્ષા થઈ અતે દરો લ્થિએ
વિચાળ મેધમડળ છવાઈ ગયું.૧*૧૭ આમ
અજીંને વનદુર્ગોને વટાવ્યા અને હિમાલયના
પાછલા ભાગમાં મહામિરિતી તજીકમાં તે તિવાસ
કરીને શોભી રથો.“ ત્યાં તેણ પ'ખીએતા મધુર
નાદથી ગાજી રહેલાં પ્રફહ્ય વૃક્ષો જેયાં વધા વિશાળ
વમળાવાળી અતે વૈડુયં'મણિતા જેવી વિમલ
કાંતિવાળી નદીએ જેઈ,“ તે નદીએને વટે
હંસો, કારડવો, સારસે, ઝુ'કક્લિ, કૌ'શ અવે
મોરા ચારે બાજી મધુર આન'તાદ કરતા હતા
વળી તે નદીઓ મનોહર વતોવાળી હતી અને
તેમાંનાં જલ પવિત્ર, ચીતલ તથા નિમળ હતાં.
તે સ્થાનમાં આ બધુ' જોઈ તે અજીંન પ્રસ્રમત
ચયો.૨”૨૫ પછી અજીત રમણીય વતતા
ભાગમાં વિહરવા લાગ્યો. હવે ઉયે તેજવાળા એ
મહાત્મા ઉગ્ર તપમાં રોકાયો.૨* તેણ દમના
ચીર પહેર્યાં, દડ તથા »્રગચમ'તી શોભા સારી
રીતે ધારણુ કરી -અને આપમેળે જમીન ઉપર
અરી પડેલાં પાંદડાં ખાઈને તિર્વાહુ કરવા
માંડ્યુ.૬* વળી ત્રણુ તણું હ્વિસતે અતે તેણે
એક મહિના સુધી એક એક વાર ક્ળાહાર રાખ્યેઇ
ખીને મહિના છ છ વ્વિસે ફળ ખાઈને તૈ
ગાળ્યો અને ત્રીજે માસે તેયું પખવાડિયે પખ-
વાડિયે કળસોજત કયું“. પછી ચોથો માસ
કંમ'વાળા પૃથાન'દતે જે રીતે અસ્નોની પ્રાપ્તિ કરી
તૈની કથા છુ' વિરતારથી સાંભળવા ઇગ્છુ' છુ.*
પુશ્ષામાં સિંહુ જેવો, દીર્ધ ગાહુવાળા અને
તેજસ્વી તે ધનજય કૅવી રીતે નિર્ભયની જેમ
નિર્જન વતમાં દાખલ થયે ? હે ત્રેઇ બાહ્મવેત્તા |
(યાં વસીને તેણે શુ' ક્યું” : ભમવાત શિવજને
તથા દેવરાજ ધૈદ્રને તેણે કેવી રીતે પ્રસન્ન કર્યા?
હૈ દ્વિજેત્તમ| તમારી કૃપાથી કું આ બધુ સાંભ-
,ળવા ઇચ્છુ' છુ, કેમ કે હે સવ'જ્ઞ | તમે દેવાની
અને મતુષ્યોની સવ વાતો જણે છે. હે
બ્રભન્| કહે છે કે, પ્રહાર કરનારાઓમાં શ્રે8 અતે
સ'ત્રામમાં અપરાજિત એવા અર્જીને પૂવે શિવ-
જની સાથે રૂ'વાડાં ઊભાં થાય એવુ' અપ્રતિમ
અને અત્યત આથ્યકારી યુદ્દ કું” હતુ-
એ સાંભળીને શૂરવીર અને નરસિહ એવા પાંડુ-
નદતોનાં હ્દયો પણુ દીનતા, હર્ષ અને વિસ્મયથી
અપી ઊઠયાં હતાં. એ પાથે* જે કઈ ખીજુ' કયુ”
હોય તે મને સવ કહે. એ જયવ'ત અજીંનમાં
મને થોડું” સરષું પણુ નિંદ્તિ લક્ષણુ જણાતું
નથી, તે શૂરવીરતુ' એ સર્જ ચસ્તિ મને કહે.”
વૈશ'પાયત બોલ્યા : હે તાત] હે પોરવ-
સિંહ | નિતેત્રધારી ભગવાનના અગસ્પર્શ સાથે
સ'ભ'ધ ધરાવનારી મહાત્મા અર્જીતની તે મહાન
અને અદ્ભુત ઉપમાવાળી હિન્ય ઠથા કુ' તમને
કહીશ.“ હે અપાપ | અજીંનના દેવાતા દેવ
સહાદેવ સાથેના સમાગમ વિરે રૂડી રીતે સાંભળે.
મહાબળવાન; અમાપ પરાકમી અને મહાન
બાકુવાળા તે અજી'ન યુધિદિરની આજ્ઞાથી સુર-
નાથ ઇંદ્રનાં તયા દેવાધિદેવ શકરનાં દરન કરવ
નીકળયો. કાર્યની સિડ્ડિને માટે તે કસ્વ'શી દિવ્ય
શતૃષ્ષ અને સોનાની પૂઠવાછુ' ખડ્ગ લઈ ને
ઉત્તર દિશાએ હિમાલયના રિખર તરક આવ્યો.
જુ રાજન્! સવ* લોકમાં મહારથી, સ્થિર મનવાળેો
અધ્યાય ૩હમે।-કિરાત અતે અજુનનુ* યુદ્ધ
બેકો ત્યારે તે મહાન બાઠુવાળા ભરતત્રેઇ પાંડુ-
ન'દન માત્ર પવનતતુ' જ પાત ઠરી રશો.૨* ત્યારે
તે પમતા અંગૂઠાના રેરવા ૬૫ર કશા પણુ
આધાર વિના, ઊચા હાથ રાખીને ઊમેો રહો
હતો.૨૬ સ્તાનજળના સદા સ્પર્શ વડે તે અમાપ
તેજસ્વી મહાત્માની જટા, વીજળી અને કમળની
શેશા ધારણુ કરી રહી. પછી પૃત્રાનદન અજીત
ઉમ્ર તપમાં સ્થિર આસને રકો છે, એ જણા-
વવા માટે સવેં મહષિ'એ પિનાકપાણિ મહાદેવ
પાસે ગયા.૨૪૪૨“ મહાદેવને પ્રણામ કરીને
તેમણુ તેમતે અજીંનતા તે તપર્પી કર્મ વિરો
કહ્યું. એ મહાતેજસ્વી પ્રથાકુમાર હિમાલયને
પડખે બેઠો છે અને ઉગ્ર તથા દુષ્પાર તપમાં
સ્થિર રહીને તે દિશાને ધૂમ્રવર્ણી કરી રહ્યો
છે. હે દેવાધિદેવ | અમે હાઈ તેના મનતુ ધાયું”
જાણુતા નથી.ચ“** તે અમને સૌતે તપના
તેજથી સતાપી ર્યો છે. તમે તેને સારી રીતે
નિવૃત્ત કરો. તે ઇુદ્દ મનવાળા જ્નિઓતાં એ
વચન સાંભળીને, ભૃતોના નાથ એવા ઉમાપતિ
આ વચન બોલ્યા.૨૫ .
મહાદેવ બોલ્યા : અજ્ી'નના સબ'ધમાં તમારે
કરો પણુ ખેદ કરવો નહિ. તમે જરા પણુ આળસ
વિના અને આન'દભેર જેમ આવ્યા હતા તેમ ઝટ
પાછા જઓ. છું એના મનમાં રહેલા સ કલ્પને
નાણુ છુ. તેને સ્વર્ગની કશી સ્પૃહા નથી, તેમ
નથી તેતે એશ્વ્યની કે આયુષ્યની સ્પૃહા. એણે
જ ઇચ્છયું છે; તે બધુ' હું આજે જ હરીશ.
થશ'પાયત બોહ્યા : ભમવાન શ'ઠરનાં એ
વચન સાંભળીને સત્યવાદી ત્ઠપિએ! મતમાં પ્રસન્ન
થઈને પોતપોતાને ધામે પાછા ફર્યા.૨૨-ર૫
ઇતિ શ્રોમહાભારતમાં વનપર્વાં'તગત કેરાતપવમાં “સુનિ
અને રા'કરનો। સ*વાદ' નામને! અધ્યાય ૩૮મો! સમાસ
૮૭
અધ્યાય ર૬મો
ડિરાત અને અજી'નતું યુષ્દ
॥વૈશવાયન ઝવાષ ॥|
પતેજુ તેષુ સર્નેવુ તવર્તિવુ સણલ્મણુ |
પિતાયવાળિમેમવાન્ તવપાપદતો ₹₹& ।। ૨ |!
વૈશ'પાયન બોશલ્યા : તે સવ' તપરવી મહ-
ત્માઓઆ ગયા, ત્યારે સર્વ પાપને હરનારા અને
હાથમાં પિનાકને ધારનારા તે ભમવાત શ'કરે
સુવર્ણુંવૃક્ષતા જેવો તેજરવી કિરાત(ભીલ )વેશ
ધારણુ કર્યા. બીજ વિશાળ મેર્મિરિની જેમ તે
'શેભવા લાગ્યા.” તે શ્રીમાન ધતુપ્ય તથા સપ
જેવાં તીક્ષ્ણુ શરો લઈને મહાવેગથી નીચે ઊતર્યા.
તે જણે દેહધારી અસિ દાડી આવ્યા હોય એમ
જણાતુ' હતુ. ત્યારે વ્રત અને વેશમાં સમાન એવાં
ઉમાદેવી એ શ્રીમાનતી સાથે હતાં અને વિવિધ
વેશધારી ભૂતો આન દભેર તેમને અતુસરી રહ્યાં
હુતાં.”* હૈ ભારત | હશ્નરો સ્રીઆથી તેમ જ
કિરાતવેશોથી છવાપેલે। તે ભાગ તે સમયે અતિ-
શય શોભા આપી રહ્યો હતો. ત્યારે ક્ષણુમાતમાં
તે આખુ' વન નિઃશખ્દ થઈ ગયું, ઝરણાને કલતાદ
વિરમી ગયો અને પ*'ખીઓના કલરવ શાંત થઈ
ગયા.* ભીલવેશધારી ભગવાન સરળ કમ'વાળા
પ્રથાન'દન પાસે આવ્યા, તો ત્યાં તેમણું આશ્રય*-
રૃખાવવાળે મૂક નામને! દાનવ જયો.” અતિશય
દુષ્ટ ચિત્તવાળે તે દાનવ વરાહતું ર૫ લઈ ને અજીન-
ને હણુવા માટે તાકી રહ્યો હતે, પછી અજુંને
ગાંડીવ ધતુષ્યને તથા સપ' જેવાં તીણાં બાણોાને
લીધાં અને મહાન ધતુષ્યને દોરી ચડાવીને ટ'હાર્થી
દિશાએને ગજવી દીધી અને તે રાક્ષસને કલુ” 'કે,
'તુ' અહીં આવેલા મને નિસ્પદ્રવીને મારવા ઇગ્છે
છે, તો પ્રથમ હુ તને અત્યારે જ યમના ઘર ભેગો
કરી દઉ.“ આમ દહ ધવુર્ધારી અજુંત
પ્રહાર કરવાને ઇચ્છી રહ્યો હતે, એ નેઈને
૮૮
શ્રામહાભારત-વનપવર-ફેરાતપવરે
હિરાતરૂપી શ'કરે તેતે એકદમ વારથી અતે ઠછું' ?
' દંદ્રનીલના જેવા આ વરાહને તો પ્રથમ મે' જ
મારવા ઇચ્છ્યો છે.' પણુ અજા'ને તો તે વચને।ને!
અનાદર કર્યો અને તેવરાહ ઉપર પ્રહાર કર્યો.પ ૫૨
તે જ વખતે મહાતેજસ્વી કિરાતે પણ તે જ લક્ષ્ય
ઉપર અસિની શિખા જેવું' વજ સમાન ખાણું
છોડ્યુપ૨ આ પ્રમાણે તે બનેએ છેડેલાં તે બેઉ
ખાણે ત્યાં મૂક દાનવતા પવ'ત જેવા હહોર વિશાળ
રે ઉપર એણીવખતે પડ્યાં. તે ખ'ને બાણ।ના એકી-
સાથેપડવાથી પવત ઉપર.પડતા વજ અને વીજળી-
ના જેવા ધોર અવાજ થયો. આમ બળતા મુખવાળા
સપ્' જેવાં અનેક ખાસુા।થી તે વરાહ વીંધાઈ ગયો
અને ફરીથી ભય'કર રાક્ષસતું' રૂપ ધારણુ કરીને
તેમરણુપામ્યો,પ-પ* પછી તેજયશીલ અને શત્રુલ
અરજીને કાંચનવણી* કાંતિવાળા, સ્રીના સાથવાળા
અતે કિરાતવેશમાં ઢ કાયેલા તે પુસ્ષેતે જયો. પ્રસન્ન-
મનવાળા કૌ'તેયે તેને હસતો હોય તેમ કશુ કે, 'શૂત્ય
વનમાં સ્રીઆના સમૂડથી ધેરાઈને તુ' હોણુ
કેરી રહ્યો છેઃ હે ઠનક જેવી કાંતિવાળા !
તને આ ધોર વતમાં ભય નથી લાગતો? મારા
દાવના વરાહુને તે શા માટે વીધ્ધો ? “૦-૫૯
અહી આવેલા આ રાક્ષસને પ્રથમ મે જ ખાણુ
માયું” છે. દૈવેચ્છાથી અથવા મારો પરાભવ કર-
વાના હેતુષી મે' મારા શિકાર તરી કે સ્વીકારેલા
આ રાક્ષસ ઉપર તે ખાણું છોડ્યુ” છે, તો તું હવે
સારથી જીવતે છૂટવાનો નથી. તે આજે મારે
વિરે જે ક્યું” છે, તે ષૃગયાધમ' જ નથી. આથી
હુ પવ'તવાસી !હુ' તતે જીવથી મારી જ નાખીશ.
પાંડુન'દને આ પ્રમાણું હહ્યુ, ત્યારે કિરાતે પોતે
જાણુ હસતો હોય તેમ કોમળ વાણીમાં એ સન્ય-
સાચી પાંડવને જવાબ આપ્યે! : *“-૨* 'હૈ વીર]
તારે વનની સમીપતાએ કરીને મારે વિરો ભીતિ
ગાખવી તિ. વતમાં વસતારા અમને તો આં
ભૂમિ સદા યોગ્ય છે. હે તપોધત | અમે તે આ
ખહુ પ્રાણીએવાળા વનમાં જ વસીએ છીએ. પણુ
તે' અહીં' આવે! દુષ્કર વાસ કેમ પસ'દ ક્યો છે!
તુ' અસિ જેવો તેજસ્વી છે, સુકુમાર છે અને
સુખને યોગ્ય છે. તુ' આ શૂત્ય વનભાગમાં “વી
રીતે એકલે! વિચરરો ?' ૨૨
અજીત બોલ્યો : ગાંડીવનો અને અશિ જેવાં
બાણુ।તો આશ્રય કરીતે હું ખીજ કાતિ'કસ્વામી-
ની જેમ મહા અરણ્યમાં વસી રહ્યો છુ. વરાહવું
રૂપ લીધેલા અને અહીં મને મારવા આવેલા આ
યેર રાક્ષસ જવને પણુ મે' મારી નાષ્યો છે.”
કિરાત બોલ્યોઃ મે જ પ્રથમ એતે મારા
ઘૃતુષથી છેડેલાં ખાણ! વડે માર્થા છે; ધાચલ
ફર્યો છે અને ધરતી ઉપર ઢાળયે! છે; મે” જ એતે
યમને ઘેર પહોંચાડ્યો છે.૨“ મે' જ એને માર
પહેછુ નિશાન કર્યો હતે; કારણ ક એ મારાજ
દાવરૂપ થયો હતે, મારા પ્રહારથી જ તે આવ-
રદાથી અળગો થયો છે.૨“ હે મ'દછુદ્દિ! પોતાના
ખળમાં છકી જઈને, જતતા દોયેતે બીજાઓ
ઉપર લગાડવા એ યૉગ્ય નથી. તુ' મદાંધ છે અને
તું મારે હાથે જીવતો જાય એમ નથી. તું સ્થિર
થા. હું વજ જેવાં બાણે। છોડું" છુ. વું પણુ પરમ
યુક્તિથી પ્રયત્ત કર તે બાણ! છોડ.” ”?* પછી
તે કિરાતતાં એ વચત સાંભળીને અજીતને કોધ
ચહ્યો અને તે તેને ખાણ વડે મારવા લાગ્યે!."
તે કિરાતે તો એ બાણોને પ્રસન્ન મનથી ઝીલી
લીધાં અને વારવાર કહેવા માંડ્યુ' : ' એ મૂરખ!
અરે મૂરખા! પેલાં મર્મભેદી નારાચ બાણે
મારતે [' તેં આ શરમાણું કહ્યું, એટલે અજુંને
એકદમ ખાણુની ઝડી વરસાવી.**** પછી ત્યાં
રાપૃમાં આવેલા બ'ને વારવાર ગજ'તાએ કરવાં
લાગ્યા અને એકખીન્ને સર્પાકાર બાણે।થી વીંધવા
લાગ્યા.” પછી અજી'ને કરાત ઉપર બાણુશૃટિ
અધ્યાય ૩કમો-કિરાત અતે અજીતનુ” યુદ્ધ
૮્હ
કરી અતે શંકરે પ્રસન્ન મતથી તે સ્વીકારી લીધી.
પિનાકધારી ભમવાન તે શરવર્ષાને ધડીભર ઝીલીને
પૃ્વાતની જેમ અક્ષત શરીરે અચલ ઊભા રઘ્યા.
બાણુવૃદ્ટિતિ આમ નિષ્કૂળ થયેલી જેઈ ને તે ધન'જય
અવત આથ્ય' પામ્યો અને બોલ્યો : 'ધન્ય છે!
ધૃત્ય છે | અહે ! હિમાચલના શિખર ઉપર વસ-
નારો અને સુકુમાર અગવાળા આ જરા પણુ
વિહ્વલ થયા વિનતા ગાંડીવમાંથી છૂટેલાં નારાચ
ખાણે।ને ઝીલી ર્યો છે | એ “કાણુ દેવ છે ? સાક્ષાત્
કદ્ર છેઃ યક્ષ છે? સુર છે કે અસુર છે ? કેમ'કે
આ પવ'તશ્રેઇ ઉપર દેવોનો સમામમ થાય છે,
સાચે જ મારી છેડડેલી હજારે બાણુજાળોના વેમને
પિતાકપાણિ મહાદેવ સિવાય બીજી કોઈ સહન
કરી શકવાને સમથ તથી.*5”*૫ આ દેવ હેય કે
યક્ષ હોય, તે સિવાય હોઈ બીજે જ તે ઊભે! છે.
છુ' એને તીક્ણુ શરે।થી યમદ્દારે વળાવી દઉ છુ'.**
પછી રૈ રાજન્] જયશીલ અજીંને ઉતસાહપૂર્વાક
સેકડો નારાચા છોડ્યાં-જાણુ સૂેં કિરણે
વેર્યા. લોકપાલક ભમવાન શક્ષપાણિએ પવત
જેમ શિલાવૃછિ ઝીક્ષે તેમ તે નારાચવર્ષાને ઝીલી
લીધી.*99** પછી તે વખતે ધડીકમાં અજી'નનાં
ખાણુ પૂરાં થઈ ગયાં. આમ પોતાનાં બાણુ।ને ખૂઠી
ગયેલાં નઈ ને તેને ધણી ખીક લાગી.“ પછી
જયશીલ અરજીને તે ભમવાન અસિતુ સ્મરણુ
કયું; જેમણે પૂવે તેને ખાંડવવનમાં બે અક્ષય
ભાથાએ આપ્યા હતા, તેણું વિચાયું” કે, ' મારાં
બાણુ। ખૂઠી ગયાં છે, તો હવે હુ" ધતુષથી રુ'
છોડું? આ "કાઈક એવો પુસ્ષ છે “કે, જે સર્વ
બાણુ।ને ગળી જય છે. હવે હાથીને જેમ શૂક્ષની
અણીથી મારવામાં આવે છે; તેમ આને હુ' ધતુષ્ય-
ની અણીયી હણી તાખીશ અતે એને દડધારીયમને
મ'દિરે પરાંચાડીશ.ઃ₹*-*“પછી તે મહાતેજસ્વી-
એ કિરાતને ધતુષ્યની દોરીના ગાળાથી પકડી
મ.વ.&
ખેંચ્યો અને તેતે ધતુષ્યની અણીથી તથા વજ-
ના જેવી ઝુડીઓથી માર્યો. શત્રુવીરને હણુનારા'
તે કુતીન'દને ધતુષ્યની અણીથી આ પ્રમાણે યુદ્ધ
કયું, ત્યારે મિર્વિહારી કિરાતે તેતુ' દિન્ય ધતુષ્ય
પણુ હરી લીછું. આ રીતે ધતુષ્ય ઝડપાઈ ગયું,
એટલે અજીંત હાથમાં ખડગ લઈ ખડે! રહ્યો.
યુડ્ધતુ' છેવટ લાવવાની ઇચ્છાએ તે કિરાત તરક્
વેમથી ધસ્યો..“ “૫ પવત ઉપર પ્રહાર કરતાં
પણુ ભાંગે નહિ એવુ તીક્ષ્યુ ખડગ તે કુસ્ત'દને
પાતાના ભુજબળથી તે કિરાતના માથા ઉપર
બળપૂવ'ક ઝીડયું. પણુ તેના માથા સુધી તે
પહોંચતાં જ તે શ્રેઇ તલવારના ઢહુકડા થઈ
ગયા. પછી અજીને વૃક્ષો અને શિલાઓથી
યુદ્ધ કરવા માંડ્યુ, એટલે મહાકાયવાળા ડિરાત *
ભમવાને વૃક્ષોને તથા શિલાએને પણુ ઝીલી
લીધાં. પછી મહાબળવાન પાશે” સુખથી ધુમાડો
કાઢવા માંડ્યો અને કિરાતવેષધારી અજય્ય ભગ-
વાન શકર ઉપર વજતા જેવી મુઠીઓથી માસો
ચલાન્યો.“ર ““ કિરાતરૂપી ભમવાતે ઇંદ્રના
વજ જેવી અત્ય'ત દાસ્ણુ ઝુકીઓથી એ પાંડવને
પીડી દીધે.. પાંડુપુત્ર અજી'ન અને ડિરાત
શિવલ? આમ ઝ્રુકીઓથી લડી રહ્યા હતા, ત્યારે
ત્યાં ચડચડાટનો ભય'કર શખ્દ માજી રહ્યો હુતે।.
હાથના સપાટાઓવાળુ' તે યુદ્ડ ઘડીભર રોમાંચ
ખડાં કરી દેનાર હતુ. જણે તે વૃષ અને છંદ
વચ્ચેતુ' યુદ્ધ હતુ.“ ““ પછી બળવાન અજુ'ને
કિરાતને છાતીમાંથી માર્થો અને બળવાન ઠિરાતે
પૃણુ મહાન ચૈષ્ા કરતા પાંડવને પ્રહાર કર્ચો. આ
રીતે તે બનેના હાથની પીસથી તથા છાતીએ-
ની ધસડથી તેમનાં અગોમાંથી તણુખા અને
ધુમાડાવાળા અસિ પ્રકઠી આવ્યો.““”** પછી
અત્યત પીડાયેલા એ અજી*નને મહાદેવે પોતાનાં
ગાત્રોથી પીડ્યો અને રોષપૂવ'ક પોતાના તેજથી
હૃ
શ્રામહાલારત-વનપવ-કેરાતપર્જિ
ખાવી તેના ચિત્તને મૂઝવી નાખ્યું.'પ આમ હે
ભારત | દેવાધિદેવ મહાદેવથી ટૂ'ધધાઈ ગયેલા ગાત્રો-
વાળા અજીત ગાવોથી પીડાડને જણે કે લેચે
થઈ ગચ હોય એમ દેખાવા લાગ્યો.૫૨ મહાત્મા
શ'કરની ભી'સે કરીને અજીંતનો થાસોગ્છ્વાસ
અટઈી ગયો તથા તે નિશ્રેટ થઈને જમીત ઉપર
ઢળી પડ્યો, તેમ જ તે નિષ્પ્રાણુ જેવો બની ગયે.
અત્યત દુઃખ પામેલે। અને સર્વા'ગે લોહીથી નાહી
રહેલો! તે પાંડવ ચોડી વાર સુધી આ જ ર્થિતિ-
માં રહ્યો અને પછી ભાત આવતાં તે ફરી પાછે!
ઊભો થયે. તે અશરણુશરણુ ભગવાત પિતાક-
પાણિને શરણં ગયો; માટીનુ' સ્થ'ડિલ કરી તેણે
ભમત્રાન ભવતુ' ફૂલમાળાથી પૂજત કયું”. «યાં તો
પૃથાનદને એ ફૂલમાળાને હિરાતને મસ્તકે વિરા-
જેલી જેઈ! આથી તે પાંડવોત્તમ હષંપૂર્વક
સ્વર્થતાને પામ્ચો.૬*-5* તે એ ભમવાનને ચરણે
પડ્ચો એટલે ત્યાં શિવજ પ્રસન્ન થયા. સર્વાગે
્ષીણુ થયેલા તથા વિસ્મય પામેલા એ અજીંનને
નેઈને, મેધતા જેવી ગ'ભીર વાણીવાળા અને
સર્વ ભવભયોને હરતારા તે ભમવાને તેતે આ
વચને હહ્યાં.“”**«
ભવ બોલ્યા: અજીંન | તારાં અહ્દિતીય
કમ'થી અને તારા આ શૌય'થી તથા તારી
ધીરજથી હુ' પ્રસત થયો છુ કોઈ ક્ષતિય
તાશ ખશબરિયો નથી. છે નિષ્પાપ | આજે તારું
ત્તેજ અને વીર્ય માર! સમાન છે. હે મહાબાડુ | હું
તારા ઉપર પ્રસન્ન છુ”. હૈ ભરતોત્તમ | તુ' મારાં
દશ્ધન કર. હે વિરાલલેોચન | હું તને દિત્ય દષિ
આપુ છું. તું પુરાણુતધપિ નર છે. રણુમાં 4
શત્રુઆને-સર્વ દેવમણૂ।ને પણુ જતરે. હું તને
પ્રીતિપૂવ'ક અમોધ અસ્ર આપુ' છુ કેમ કે મારા તે
અસ્નનેક્ષણુમાં ધારણુ કરવાને તુ' જ સમથ છે.૧«-*૫
* * “:₹હ્યાઃ તે પછી અજીને મહા-
કાંતિવાળા, હાથમાં તિચ્વળ ધારતારા અને પર્વત
ઉપર શયન કરનારા દેવના દેવ મહાદેવને ત્યાં
ઉમાદેવી સાથે નેય.” પછી રત્રનમરતે જીવ-
નારા તે પૃથાન'દને જમીન ઉપર ધૂ ટણિયે પડી,
શિર ઢાળી પ્રણામ ઠર્યા અને ભમવાન હરતે
પ્રસન્ન કર્યા.“*
અજીષત બોલ્યોઃ હે કપદીં | હે સવ' દેવાતા
અધિપતિ! હૈ ભમનેત્રને હરતારા] હૈ દેવના દેવ | હૈ
મહાદેવ | હૈ તીલક'ઠ | હૅ જટાધર | તમતે હું"
હારણુ।ના પરમ ઢારણુ નાણુ” છુ'. તમે તિલાચત
છે, સત'ન્યાપી વિભુ છે અને દેવોના ગતિર્પ
રવ છે, તમારામાંથી જ આ જગત ઉતપન્ન થયું
છે,૦૦૫ રજ, અસુરો અને સવુષ્યો સહિતના
ત્રણે લૈકથી તમે અજેય છે. તમને વિષ્લુરૂપી
શિવજીને નમરકાર| તમને શિવરૂપી વિષ્ણુને
તમરકાર | દક્ષયજ્ઞના વિનાશકને નમસ્કાર | તમને
હુર્હિરને નમસ્કાર | લલાટલાચતતે નમસ્કાર
શવ*તે તમસ્કાર | વૃષ્ટદાતાને નમસ્કાર | શૂલપાણિ-
ને નમસ્કાર] પિતાક વડે રક્ષતારતે નમસ્કાર]
સૂય'ને નમસ્કાર | માર્જન કરતારને તમસ્કાર
સટ્િકર્તાને નમસ્કાર હે માણી સમસ્તતા મહેશ્વર !
હુ' તમતે પ્રસ કરું છું'- વમે ગણેશ છે!, જગવ-
ના કહ્યાણુકારી શ'ભુ છો, લોકસષ્ટિના કારણુતા
પણુકારણુ છે. તમે પ્રકૃતિ અનેપુસ્પથી પણુ પર છે.
તમે સક્ષમથી પણુ અતિ સકુમ છે!. તમે સર્વ
દુઃખહારી ભમવાન હર છે!, હે ભમવન્] હે રાર!
તમે મારા અપરાધને ક્ષમા આપવાને વો.ગ્ય ઇે!.
રુ દવાધિદેવ 1 તમારાં દશનની આકાંક્ષાએ
તપસ્વીએ!ના ઉત્તમ ધામર્પ એવા આ તમારા પ્રિય
મહાગિરિબ આવ્યો છુ”. હે ભગવન્ [સવ' લોઢથી
વદન ઠરાતા તમને હુ પ્રેસલ કરું છુ.“
ર મહાદેવ | ગે' અજ્ઞાનથી અને અતે સાહસથી
તમારી સાથે આજ યુડુ હું” છે, તે મારો અપ"
અધ્યાય ૪૦મો-અર્જીનતે પારાપત અગ્ની પ્રાસિ
હર
રાધ ન ગણાએ, ફુ તમારે શરણું આવ્યો છુ. હે
શકર તમે મતે તેની આજે ક્ષમા આપે.“?“*
વૈશ'પાયન બોલ્યા : ત્યારે મહાતેજરવી વૃષભ-
ધ્વજ રિમૃત ક્યું”, અજી તનો સુંદર હાથ પકડ્યો
અને કલુ: 'મે' ક્ષમા આપી જ છે.' પછી પ્રેસન્ન
મતવાળા એવા ભવનશ્નયહારી ભગવાન વૃષભધ્વજ
પૃથાત'દનને બે હાથે ભેટ્યા અને તેને ક્રીથી
સાંત્વનપૂર્વજક આ પ્રમાણે કહેવા લાગ્યા.“”“*
ઇતિ શ્રીમહાભારતમાં વતપર્વા'તર્ગત દૈરાતપવ'માં મડા-
રવસ્તૃતિ' નામને અધ્યાય $૯મો સમા
અજય ૨૦મો
અજીનને પાશુપત અસ્ની પ્રાપ્તિ
ઊરેવવેવ રવા ॥
સદ્ય પૂવર વે તરવળતટાયવાન્ |
ચ્ટ્યા તતષવાનુળ લપોવર્ષાયુતાન્વદન ॥ દ ॥
રવાધિદેવ બોલ્યા ૬ પૂવ'જન્મમાં તુ' તારાયણુ-
ના સાથવાળે નર નામે કષિ હતો અને ત્યારે
તે' ખદરિકાશ્રમમાં લાખો વર્ષો સુધી ઉમ તપ
કયું હતુ, પરમ તેજ તારામાં કે પ્રુસ્વોત્તમ
શ્રીવિષ્યુમાંજ રહ્યું છે. તમે બ'ને પુસ્યશ્રેછો જમતને
તેજથી ધારણુ કરી રહ્યા છો.* હે પ્રભુ | ઇંદ્રના
અભિષેક વખતે તે અને શ્રીકૃષ્શુ મેધતા જેવા
ઘેોષવાછું મહાન ધૃતુષ્ય ધારણુ ડરીને દાનવોને
માર્ નાપ્યા હતા. હૈ પાથ | એ તે જ ગાંડીવ
તારા હાથને યોગ્ય છે. હે પુમ્યશ્રેષ | મેં માયા વડે
એતે હરી લીધુ' હતુ'. હે પૃથાત'દત | તે બે અક્ષય
ભાથાઓ પણુ કરી તારા હાથતે ઉચિત રહેરી.*
હૈ દુસ્ન'દત તાર શરીર નીરોગી થશે. હૈ પાર્થ !
તુ' સતય પરાકમી છે. તેથી હું તારા ઉપર પ્રસન્ન
છુ, છે પુરષોત્તમ] અમારી પાસેથી તુ' ઇચ્છિત
વરદાન માગી લે.* હે માનદ! સ્વર્ગલોક્માં કે
અજીત બોલ્યો : હે ભગવાત વૃધભધ્વજ 1
તમે મને જે પ્રીતિપૂવ'ક ઇચ્છિત વરદાન આપતા
હો, તો હે પ્રભુ | તે ધોર અને દિવ્ય એવા પારુ-
પ્ત અસરને હું ઇચ્છુ છુ. ખ્ર્લાશેર તામતું તે
ઉત્ર અને શય કર પરાકમવાછુ' અસ્ન દાસ્ણુ પ્રલય-
કાળ આવતાં સમથ જગતને સ'હારે છે.” માર્
કણું, ભીષ્મ, કૃપ અને દ્રોણુ સાથે મહાયુદ્ધ થનાર
છે તો હે મહાદેવ | તમારી કૃપાથી હું' તેમને
ચૃથાવિધિ જતી શકુ, એ અસ્થી ડુ રણુમાં દાત-
તોને, રાક્ષસોને, ભૂતાને, પિશાચોને, ગ ધ્વોને તેમ જ
સર્પાને બાળી શકુ-૫પ”૫૫ એ અમ્નને અભિમંત્રિત
કરવામાં આવતાં હજરો ભય'કર દેખાવવાળી
ગદ્યાઓ તથા સર્પાકાર ઝેરી ખાણું ઉત્પન્ન થઈ
આવે છે,પ૨ એ અસ્ન વડે છું ભીષ્મ, દ્રોણુ અને
કૃપ સાથે તેમ જ નિત્ય કડવુ' બોલલતારા સૂતપુત્ર
કણું સાચે રસમાં ઝૂઝીી શકુ. હેં શભમવત્| રુ
ભમનેત્રહારી | આ મારી પ્રથમ કામના છે; તો
તમારા પ્રસાદી કુ કૃતાથ' અને સમથ થાઈ
તેમ કર[.૫૨૫*
ભવ બોલ્યા : હૈ વિણ] હુ તતે મારુ પ્રિય
પાય્રુપતાસર આષૂ' છુ હૈ પાંઠવ | તુ' એતે ધારણ
કરવામાં, છોડવામાં તથા પાછુ' વાળવામાં સમરણ
છે.૫ એ અસતે નથી મહેદ્ર જણુતા, નથી યમ
જાણુતા “કે નથી ચક્ષરાજ કુબેર નતણુતા. એને વસ્ણુ
કે વાયુ પણુ જણુતા તથી, તો પછી માતવે। તો
એને જણે જ ક્યાંથી ₹પ* પણુ હે પાથ | તારે
ઇ્યારેય સાહસ હર્ીને એ અસ્નને કાઈ પુસ્પ ઉપર
છોડવું નહિં; કારણુ કે તેતે ને અલ્પ તેજવાળા
ઉપર છોડવામાં આવે છે; તો એ સર્વ જગતને
વિનાશ આણે છે.“ આ સચરાચર સેલોડયમાં
કરુ જ આ અસને માટે અવધ્ય નથી. એને મત
માનવલે।કમાં તારા જેવો બીઝે કોઈ પુસ્ષ નથી. | વડે, આંખ વડે, વાણી વડે અથવા ધતુષ્યથી પ્રયો-
હે શતુદમત! તું સર્વ ક્ષત્રિયોમાં શ્રેઇ છે.5
જવામાં આવતાં એ શત્રુઓનો નાશ કરે છે.“
હર્
શ્રામણાણારત-વતપર્વ-કેસતપર્વ
તૈશપાયત બેહયાઃ આ સાંભળીને પ્રથા-
ન'દન તૃતકાળપવિત્ર થઈને અને સ્વસ્થચિત્ત બતીને
વિશ્વેશરની પાસે આન્યો; અને 'મને અસે
ઉપદેશ આપે।, ' એમ બોલ્યો.“ ત્યારે શિવજીએ
ઢેહયુ': “બહુ સારૂ.' આમ ભગવાન શહરે પાંડવશ્રેઇ
અજુ'તતે સાક્ષાતૂ કાળ જેવુ' તે અસ્ર રહર્ય અને
પાછુ વાળવાની ક્યા સહિત ભણાવ્યુ. પછી તે
અસ્ર જેમે ઉમાપતિ ત્ય'બક પાસે આવતુ'
હતુ, તેમ પાર્થ પાસે પણુ આવીને ઉભુ રહું,
તયારે અરજીને પણુ પ્રીતિભર્યા મતથી તેતો
સ્વીકાર કર્યૌ.૨૦૨5 તે વખતે પર્વતો, વને અને
નૃક્ષાવાળી, સાગરે અતે વતપ્રદેસોવાળી, તેમ જ
ગામે, નમશે અને બાણાવાળી સમસ્ત પૃચ્વી
રેલી ઊઠી.૨* તે સમયે શખે, ૬ૂદુભિએઓ અને
ભેરીમાના હજારો નાદે ગાજી રઘા. વળી તે
સમ્થે અનેક ઉત્પાતધ્વનિઓ થયા. ત્યારે દેવે!
અતે દાતવોએ તે ધોર અને બળબળતા અસ્નતે
અમાપ તેજસ્વી પાંડવની પાસે સાક્ષાત્ ઊભેલું'
જેયુ'. ત્રિનનન ભગવાને અજીંનને સ્પર્શ કર્ચ
તેથી તે અમિત ઓજલ્વી અજીંતના દેહમાં જે
કાંઈ અરુભ હી, તે બધુ' નાશ પામ્યું .૨5-૨*
તે સમયે ગિલેાચત લમવાને અજીંતને રજા
આપી, 'તુ ર્વગ'માં નત.' એટલે હે રાજન્ |
શિર ઢાળી પ્રણામ કરીને અજી'ન હાથ નેડી
મહાદેવને જેક રથો.૨૧ પછી સ્વ્ગંતિવાસી
દેવોના સ્વામી, જિતેદ્રિય, મહાબુદ્ધિમાન, ગિરિ-
શાયી અને ઉમાનાથ ભગવાન રા કરે દૈત્યો અને
પિરાચોતે હણુનાર તે મહાત ગાંડીવ ધતુષ્ય એ
પ્રુર્ષવર અજું'તને પાછું આપ્યું.૨” તે પછી થેત
તરા, શિખરો અને ગુફાએાવાળા તથા પક્ષીઓ
અતે મહષિ*એઓથી સેવાચેલા તે રુભ ગિર્વિરને
તજીને પુસ્પવર અજુંતના દેખતાં જ, તે ભગવાન
દેવી ઉમા સાથે આકાશમાં ચાલ્યા ગયા.૨*
ગધવ 9૬મો
અજીનને લોકપાલો પાસેથી અસમાફિ
હી ॥ વૈશરયન રતાશ
લણ લયકવતરત્વેવ પિતાજી ર૧મવગા |
સામટી માુગવત્વેવાલ્મિવિતાન્ | ર!
વૈશ'પાયન બોલ્યા : અરવ પામતો સૂય જેમ
લોકની દદ મહાર થાય છે; તેમ પિનાકધારી વૃષભ-
ધવજ તે અજુંનના દેખતાં જ દર્શન બહાર થઈ
ગૃયા,પ આથી હે ભારત | શગુવીરતે હણુનારો
અજુંત 'મેં સાક્ષાત્ મહાદેવતે જેયા ' એવુ”
પરમ આશ્રય" પામ્યો અને વિચારવા લાગ્યો. દર
'ત્રિલોચન, ભવશભયહારી, પિતાઠધારી અને વર-
દાતા એવા ભગવાતતે મે' સાક્ષાત્ જેયા અને
તેમણે મારો સ્પર્શ કર્યો; એથી ડું' ધન્ય ષુ' અને
કૂપાપાત્ર થયો છુ.” હું મારી જતતે પરમ કૃતાર્થ
પચેલી ગણુ છુ% સવ" શગુએ ને હુ' જીતી ચૂડયે
છુ અને મારું પ્રયોજન *સિડ્ડ થઈ ગયું છે. *
અમાપ તેજસ્વી પૃથાનદન આ પ્રમાણ વિચારતેદ
હતો, ત્યારે વૈડુય'મણિના જેવી કાંતિવાળા અને
જળચર સમૂહેથ્ી ઘેરાયેલા શ્રીમાન જલેથર સર્જ
દિરાઓને પ્રકાશિત ઠરવા લાગ્યા, જળચરોના
અધિપતિ એવા તે વશમ્નવાળા વરણુદેવ તાગે!,
નદો, નદીએ, દૈત્યો, સાધ્ય અને દેવતાઓ સાથે
તે ભાગમાં આવી પહેંચ્યા.”* તે પછી સુવણ-
રહવાળા અને યક્ષોથી અનુસરાયેલા સમરથ કુળેર
સહાતેજર્વી વિમાનમાં આવ્યા, અદ્શુત ૬શન-
વાળા તે શ્રીમાન ધનેથ્વર આકાશને જણે પ્રકાશિત
કર્તા હોય તેમ અજું'નને જેવા આવી પહોંચ્પા.
5 સઝ પછી લેને અતલાવનારા, પ્રતાપવાળા,
હાથમાં દડવાળા, અચિ'ય દેહવાળા, કાંતિવાળા,
પ્રાણીમાત્રનો વિનારા ઠરવાવાળા અને યુમાંત-
કાળ આવતાં પ્રકટતા બીન્ન સૂય જેના તે વિવ-
સ્વાતપુષ અને ધમ'રાજ એવા સાક્ષાત્ યમ; મતૃષ્ય-
અધ્યાય ૪ામે!-અજનને લે।કપાક્ષે પાસેધી અસપ્રાસિ
લ
શરીર ધારણુ કરી લેકપાલક પિતૃઓ સાથે
વિમાનમાં આન્યા અતે ગુદ્યકો, ગધર્વા તયા
પન્નગો સહિત ત્રણે લોકોને પ્રકાશમાન કરી રલ્લા.
તે સ મહામિરિ હિમાલયનાં ઝળહળતાં અને
ભાતન્નાતનાં શિખરે ઉપર બેઠા અને ત્યાં તપથી
યુક્ત રહેલા અજીં'નને જેવા લાગ્યા.“ “5 તે પછી
ચોડી વારે એરાવતના મસ્તક ઉપર વિરાજેલા
અતેસરમણે।થી વી'ટાયેલા ભગવાન ઇંદ્ર મહેળ્રાણી
સાથે ત્યાં આવ્યા. તેમને શિરે રાત્ર છત્ર ધરાયું
હતુ, તેથી તે શ્વેત વાદળામાં રહેલા તારાપતિ
ચંદ્રની જેમ શોભતા હતા.પ૫* ગ'ધવો અને
તપોધન ત્રષિએ તેમની સ્તુતિ કરી રલ હતા.
ગિસ્શિગે પહોંચી તે ઉદય પામેલા સર્યની જેમ
ઊભા રઘ્યા."” દક્ષિણુ દિશામાં રહેલા, મેધના જેવા
નાદવાળા અને ધીમાન એવા પરમ ધમજ્ઞ યમરાજે
શુભ વાણી ઉચ્ચારી: “હુ અજીત! એ
અજી'ન 1 અમને અહીં" આવેલા લેકપાલેને જે.
અસે હમણાં જ તને દિન્ય દટછિ આપીએ છીએ.
તુ' અમારાં દર'તતે થોગ્ય છે.“” અમાપ આત્મા-
વાળે અને મહાબળવાળે તુ પૂર્વે નર નામે જષિ
હતો. હે તાત | ખ્રહ્માની આજ્ઞાથી તુ' માનવ-
ચોનિને પામ્યા છે. હે અપાપ ! વસુઓથી ઉત્પન્ન
થયેલા, મહાવીય'વાળા અને પરમ ધર્માત્મા ભીષ્મ-
પિતામહ રણુમાં તારે હાથે ફારવાને યોગ્ય
છે.૫“-૨૦ તળી ફે કુરત'દન ધત'જય | દ્રોણુ
ભારદ્વાજ રક્ષેલા અસિન! જેવા રપશવાળા ક્ષત્રિયો-
ને, માનવદેહ પામેલા મહાપરાકમી દાનવેોને,
નિવાતકવચ નામે દાનવોને અને સવ લોકને
તપાવનારા મારાં પિતા સૂયદેવના અ શર્ય અત્ય'ત
વીર્ય'વાન ઠર્ણુને પણુ તારે હણુવાના છે.૨૫-૨*
હૈ અરિનાશત ] દેવ, દાતવો અને રાક્ષસોના
જ અરે આ પૃથ્વીમાં પ્રઠટ્યા છે; તે સર્વ-
ને તારે યુદ્ધમાં મારવાના છે. હે કૌ તેય ] તેએ
એ રીતે પોતાનાં કર્મૌનાં ફળથી જતેલી સ્વ-
ગતિને પામરો.** છે ફાલ્યુન ! તેં મહાયુદ્ધમાં
સાક્ષાત્ મહાદેવને સતુષ્ટ કર્યા છે, તેથી લેક-
માં તારી કરીતિં અવિચળ રહેશે. તારે વિષ્ણુરૂપ
શ્રીકૃષ્યુ સાથે વસ્ુધરાનો ભાર પણુ ઉતારવાનો
છે. હે મહાબાકુ ! તુ' કદી પણુ પાછુ' તહિ ક્ર-
નારું આ દડરૂપી અસ્ર સ્વીકાર. આ અસથી તુ
ઘણુ' મોટું કામ કરીશ, ૨૨
ધશ પાયત બેલ્યા : હે કુસ્તદન | પછી
પૃથાપુત્રે તે અગ્નને મંત્ર, ઉપચાર, મોક્ષ અને
વિનિવત'નપૂવ'ક યથાવિધિ સ્વીકાયું'. પછી મેધ-
ના જેવા શામળા અતે જળચર જવોના સ્વામી
સમર્થ વરણુદેવ પશ્ચિમ દિશામાં રહીને આ
વાણી બોલ્યા :*”૨* છુ પાર્થ | તુ' ક્ષત્િથોમાં,
મ્રુખ્ય છે, તુ ક્ષાત્રધમ'માં પરાયણુ છે. હે વિશાળ
અને લાલ લે।ચનવાળ। ! તુ' મને જે. હુ જલે-
શ્વર વસ્ણુ છુ. હે કો'તેય | મે; સહાર અને
ઉપસ'દાર સહિત આપવા આણેલા આ અનિ-
વાર્યા વારણુપાશેને તુ સ્વીકાર. હૈ વીર | પૂવે
તારકામય નામે સ“મ્રામમાં મે આ પારોથી
હજરો મહાન દેત્યોને ખાંધી દીધા હતા.૨“૦5*
આથી છે મહાબળ | મારા પ્રસાદ્થી આવી
મળેલા આ પારોને તુ' સ્વીકાર. એ પાશથી
સજ્જ થચેલા તારાથી યમરાજ પણુ છૂટી શકશે
તહિ.”પ તુ ન્યારે આ અસ્ર સહિત સ'ત્રામમાં
વિચરશો, ત્યારે ભૂમિ નિઃસ'શય નક્ષત્રી થઈ જશે. ?
વરણું અને યમે અજીનને દિવ્ય અસરો આપ્યાં,
ત્યારે ડૈલાસનિવાસી ધતપતિ કુબેર બોલ્યા : ' હૈ
પ્રાજ્ઞ] હે પાંડુન'દન ! હે પહાબળ | ડું પણુ
તારી સાથેના સમાત્રમથી :અજિત શ્રીકૃષ્ણુ
સાથે મળ્યા જેટલો પ્રસન્ન થયો” ફુ. હે
સવ્યસાચી! છે મહાબાહુ ] હે સનાલન પૌર્વ-
ધવ! તુ પૂર્જક્લ્પોમાં અમારી સાથે નિત્ય
લ્૪ થીમહાભારત-તતપવ"-કદ્રલોકાભિગમનપવડ
શ્રમિત થયો છે.*5 હે નરાત્તમ] તારાં દશન | એ દેવોએ ધત'જયને વળતો સહાર આપ્યો અતે
પામીને હુ તતે આ દિવ્ય અસ્ર આપુ છુ. હે પછી ઇગ્છા તથા મતના જેવા વેગવાળા તે સર્જ
મહાબાડું | તુ' આ અસ્થી મતુષ્યોથી ભિન્ન | દેવતાએ જેમ આવ્યા હતા તેમ ચાહ્યા ગયા.
એવા દુજય દવાદિઓને પણુ જીતી લેશે. તો ! આમ અસ પામેલે તે પુસ્પસિંહ અજું'ત આતદ
લું પારી પાસેથી પણુ તતકાળ અતુપમ અસ | પાસ્યો અને પોતાને કૃતાથ* તથા સિદ્ધાર્થ
સવીકાર. એ અસ્થી તુ ધુતરાષ્ટ્રપુત્રની સેનાને | થયેલો માનવા લાગ્યો,” 2
ખાળીતે ખાખ કરી શકશે. એથી બૂળ, તેજ અને ઇતિ થીમહાભારતમાં વનપર્ષા'તગત કૈરાતપર્વ'મ્રા *
કાંતિ આપનારું શત્રુઓને મૂચ્છિત કરનારું અતે? _સમ્સ્પાન” નામનો અધ્યાય ૪૫ મો. સમા
તેમને સહારતારું આ મારું પ્રિય ' અ'તર્ધાન ' કરાતપવં સમાસ
અસ તુ સ્વીકાર.૨૦* સહાત્માં શ'કરે જ્યારે ટૂન્દ્રત્ોજ્ળ સિ નુ
ષિષુરતો નાશ કર્ચૌ હતો, ત્યારે તેમણું આ જ વિમિમમનપવ .
અસ્ર છોડ્યું હતુ', એ અસરથી મહાત અસુરો ઝષ્યાય રરમો
ભસ્મ થઈ ગયા હતા.*“ છં સત્યપરાકમી | એ અજીત ઇડ્પુરીસાં
હ તાર માટે લાન્યો છ હે મેર તુલ્ય ગૌરવ- પશૈશરયર રવાર ॥
વાળા! તુ' એને ધારણુ કરવાને ચોગ્ય છે.” | મતેષુ હોજજાણેવુ પાર્યઃ શતરનિવરેળઃ ।
1સતવાનાલ રસદ વરને તતિ ॥ ૨ ॥
પછી મહાન ખાઠુવાળા અને મહાબળવાળા
વૈશ'પાયન બોલ્યાઃ હે રાજેદ્ર] લેકપાલો
કુર્તદત અરજીને કુબેર તે દિન્ય અસ્ર વિધિ-
પૂવ'ક સ્વીકાયુ',*૫ તે પછી મેઘ અને દુંદુભિ | પાછા ગયા, ત્યારે શત્રતાશન અજીંન દેવરાજ
જેવા સ્વરવાળા દેવરાજ ઇંદ્દે ઉત્તમ કમ કરનારા | ઈંદ્રનાં રથને માટે મનમાં ચિ'તત ઠરવા લાગ્યો.
શથાપ્રુઞને કોમળ વાણીમાં સાંતતપૂવ'ક આ | નિદ્રાજિતિ અને ધીમાન તે અજન આચ વિચારી
ત્રેમાલે કહ્યું” હે કુતીપુત્ર | હે મહાબાકુ | તું | રથો હતો, તેવામાં માતલિ સાથેનો મહા કાંતિ-
પુરાતન ઈશ (નર) મૂરતિ છે. તું' પરમ સિદ્ધિ | માત રથ ત્યાં આવી પહેં્યો.૨ તે આકાશને
પામ્યો છે અને સાક્ષાત્ દેવમતિ તને પ્રાત થઈ | અ'ધકારરહિત કરતો! હતો, મેધોને જાણું કે ચીરતે
છે.” રૈ અસ્નારન ! તારે અતિ મહાન દેવ [હતો અને મહામેથની ગજના જેવા પોતાના
કાર્ય કરવાતુ' છે. તાર સવગ” ચડવાનું” છે. હે | શખ્દથી દિશાઓ ને પૃરી દેતો હતો.” તેમાં તલ-
મહાકાંતિમાત | તું તૈયાર થા. તારે માટે માતલિ | વારા, શક્તિઓ, ઉગ દેખાવવાળી ભય'કર ગદાએ,
સારથિ સાથેનો રય પૃથ્વી ઉપર આવરો.” હૈ | તેજસ્વી પ્રભાવવાળા પ્રાસો, મહાકાંતિમતી
કૌસ્વ | યાં સ્વગ'માં હું તતે દિવ્ય અસો વીજળીઓ, વજો, પૈડાંવાળી તોપે, ગોળાએ!,
આપીશ.' ગિશિરિખર ઉપર તે લોકપાલોને એકઠા | વેગ વડે પવનને સુસવાટ આપનારા તયા મહા-
થચેલા જોઈને ધીમાન કુત્ીન'દન ધત'/ય તો મેઘના જેવા નારો, ભડભડ બળતા ઝુખવાળા
વિસ્મય” પામ્યો. પછી ગહાતેજસ્વી અજી'તે | અતિ શય'કર મહાકાય નાગો અને સફેદ વાદળાં-
ધાં એકત્રિત થયેલા લોકપાલોને વાણી, જળ અને | ના સમક જેવા જથાબંધ પથ્મરા હતા.”
કળાથી વિધિપૂવ'ક પૂન્ત આપી.₹** ઝઝટલે | વાયુતા વેમવાળા દરા સહસ હરિ નામતા અશો
અધ્યાય ૪રમો।-અજુત ઇદ્રપુરીમાં
લ્પ
તે દિન્ય, માયામય અને નયનકારી રધને વહી
રક્ષા હતા. ત્યાં અજીં'ને સુવણ'ભૂષિત દ' ડે બાંધેલે।,
નીલકમલતા જેવો અત્યત શામળો અને મહાત
કાંતિથી શરેલ્ો 'વૈજય'ત' નામે ઇંદ્રધ્યજ જયો.”
તે રથમાં તેજસ્વી સુવણંથી વિભૂષિત થયેલા
સારથિને બેઠેલો! જેઈ ને મઠાબાકુ અજીં'નને તે
"કાઈ દેવ જ છે; એવો તક યયા.“ આમ અજીંત
તક કરી રક્ષો હતો, એટલામાં માતલિ સારથિ
તેની પાસે આવ્યા અને નમ્ર થઈ ને અજીનને
આ વચન કહેવા લાગ્યા.**
માતલિ બોલ્યોઃ હે રકત દન! શ્રીમાન ઇંદ્ર
તમને મળવા ઇચ્છે છે. તમે ઇંદ્રના આ માનીતા
રથમાં ઝટ ચડો. દેવોમાં શ્રેઇ અને તમારા પિતા
એ શતક્તુ ઇૈદ્રે મતે કહ્યું છે કે, 'સ્વર્મનિવાસી
'રવા અહીં આવેલા કતીસુતને જીએ. દેવે,
ઝપિસમૂરે।, ગ'ધર્વો અને અપ્સરાઓથી વી'ટળા-
ચેલા તથા તમને જેવાને ઇચ્છી રહેલા એ ઇંદ્ર
તમારી રાહ જેઈ રહ્યા છે.૫૫-૫* તો તમે પાક-
શાસન ઇંદ્રની આજ્ઞાથી મારી સાથે આ લેોક-
માંથી દેવલોકમાં આવવા રથમાં ચડો અતે અસ્ર-
પ્રાપ્તિ કરી પાછા આ લોકમાં આવજે.'*
અજી'ન બોફ્યો : હે માતલિ |! તું તત્કાળ
ન અને સે'કડો રાજસૂસ અને અશ્ચમેધયજ્ઞાોથી
પણુ અતિ દુલંભ એવા એ શ્રેઇ રથમાં ચઠ.૫*
પુષ્કળ દક્ષિણાવાળા યજ્ઞો કરતારા મહાભાગ્ય-
શાળી રજાઓ, દેવતાએ અને દાનવો માટે પણુ
એ શ્રેણ રથ ઉપર ચડવુ' અતિ દુર્લભ છે.“*
તપથર્યા તહિ કરતારો! પ્રય એ દિવ્ય મહારયને
જેઈ શકતો નથી કે સપર કરી શકતે નથી; તો
પછી એ ઉપર ડયાંથી ચઢી રકે ?'” હે સાધુજન |!
તુ' રથમાં બરાબર બેસ અતે ઘોડાઓ સ્થિર થાય,
એટલે પછી પુણ્યવાન જેમ સન્માગે ચઢે તેમ હુ”
એ સય ઉપર ચડીશ."“
વૈશ'પાયન બોલ્યા ઃ અદ્ધ'નનાં તેવચન સાંભ-
ળીને ઇંદ્રનો સારથિ માતલિ તરત જ રથમાં ચટ્યો
અને લમામથી અશ્ચોતે સ્થિર રાખ્યા, પછી મતમાં
પ્રસન્ન થયેલા અજીંને ગ'મામાં રતાન ઠયું'. આમ
પવિત્ર થઈને તે કુસ્ત' ધન ક'તીપુતે વિધિપૂવ'ક જપ
જપ્યો.પ“*૨૦ પછી ન્યાય અને વિધિ અતુસાર
પિતૃઓને તપંણુ આપીને તે પર્વતરાજ મ'દરા-
ચળની વિદાય મામવા લાગ્યો: 'હે પ્વ'તરાજ !
તમે સત્પુસ્યો, પુણ્યવાને, પુણ્યકમી' સુનિએ
અને સ્વગ'માર્ગની આકાંક્ષા રાખનારાઓતા સદા
આશથ્રયભ્રત છે।..૨”૨* હૈ ગિરિ ! બાણો, ક્ષતિયો
અને ર્વરયે। તમારી કૃપાથી સ્વર્ષને પામે છે અને
વ્યથામુક્ત થઈને દેવો સાથે વિચરે છે.૨? હે ગિરિ-
રજ! હે મહાગિરિ| હે મુનિઓઆના આધાર | હૈ
તીથસંપત્ન ! ડુ' તમારે વિરો સુખથી રો છુ.
હવે તમારી રજા લઈને *ઉ' છું. મે' તમારાં
શિખરૉને, કેને, નદીઓને, ઝરાએઓને અને
પુણ્યતીથૌને અનેક વાર નેયાં છે.૨”૦૨૫ જયાં ત્યાં
મે' તમારાં સુગધીવાળાં ફળો ખાધાં છે. તમારા
દેહમાંથી બહાર પડેલાં અને મધમધતાં જલરાશિ
ભર્યા ઝરણાંતાં અમૃત જેવાં મધુરાં જળ મે
પીધાં છે. હે પર્વતરાજ ! બાળક જેમ પિતાને
ખેળે સુખથી રહે છે, તેમ હે પ્રભુ | હે ગિરિરાજ !
અપ્સરાઓના ગણુ।થી ભરેલી અને વેદના ધોષ
વડે ગાજ રહેલી તમારી ગોદમાં હું લાડથી રજ્ઞો
છુ. હે રૈલરાજ ! તમારાં શિખરો ઉપર હું નિર-
તર સુખમાં રલ છુ” આમ રાનુવીરતે હણુનારા
અજી'ને મ'દરપર્વતની રજા લીધી.૨૫-૨* પછી તે
ઝળહળતા સૂર્યની જેમ એ દિવ્ય રથમાં ચડ્યો.
અદ્શુત ક્મવાળા અને સૂર્ય ના જેવા પ્રકાશવાળા
તે દિવ્ય રથથી તે ધીમાન કુસ્ત'દન પ્રસલમનથી
ઊચે આકાશમાં જવા લાગ્યો. તે ધમ'ચારી મતુ-
પ્યોની દણષિમર્યાદાની ખહાર નીકળી ગયો. તે
હદ
શ્રીમહાભારત-વનપવ-ઇડ્લેકાભિગમનપર્વડે
સાગમાં તેણે અદ્ભુત રૂપવાળાં હજરો વિમાનો
રીઠાં. ત્યાં સૂય, ચદ્ર કે અસિ પ્રકાશ કરતા નથી.
ત્યાં તો અહીં' જે કાંતિમાન તારાર્પો જણાય છે,
તે જ પોતાની પૃણ્યપ્રાપ્તપ્રભાએ વડે સ્વય'પ્રકાશા
કરે છુ.૨૦-** ઝમ તારાએનાં રૂપ અતિ મહાન
હોવા છતાં, બહુ દૂર હોવાને લીધે તે રીવાના જેવાં
સૂક્મ જણાય છે. પાંડુપુત્ર અજીંનતે તેમને પોત-
પોતાને સ્થાને સ્વતેજથી ઝળહળતાં ન્યાં. ત્યાં
રાજવિએ, સિદ્ધો અને યુડ્માં હણાયેલા વીરો
જેવામાં આવ્યા. તળી સેક્ડોના સધેો
તપર્યાથી જતેલા સ્વર્ગમાં આવતા હતા. સૂય'ના
જેવા જવલ'ત તેજતવાળા હશ્તરો ગધવોને તથા
સુહ્ંદ્, કઝપિએ અને અપ્સરાએના સ'ધોને તેમ જ
આત્મપ્રભાનાળા લોકોને જેઈ ને અજી'ન વિર્મય
પામ્યો.૨૧*૨ તેણે માતલિને પૂછ્યુ એટલે
માતલ્ષિએ પ્રીતિપૂજક કહ્યું 'રે પાય! હે
વિભુ | તમે ભૂતલ ઉપર જે તારારૂપે! નેયાં છે,
તે આ પુણ્યશાળીઓ પોતપોતાને સ્થાને પ્રતિછિત
જી. ' પછી અજીંને સ્ય9 દ્વારે ઊસા રહેલા, કૈલાસ
શિખરના જેવા અને ચાર દાંતવાળા એરાવત
નામના ઇૈદ્રતા હાથીને નેયો.*“*“ પછી કુરઓ
અને પાંડવોમાં શ્રેઇ એવે તે અજુ સેડ
માગને વટાવીને, પૂવે જેમ પાર્થિવશ્રેઇ માંધાતા
રાજા શોભતો હતો તેમ શોભી રહ્યો. ષછી તે
કમલલેચત રાજલેકોતે પાછળ મૂકીને જવા
લાગ્યો. આમ તે મહાયશસ્વી અજી'ન સ્ત? 'લે[ક-
માં'વધુ આગળ ગચે, એટ્લે તેણે ઇંદ્રની તે
અમરવતી ષુરીને ેઈ.₹૦-₹૨
તત શ્રોમહાભારતમા વનપર્વા"તર્ગત ઇડ્લેોકકાલિગમનપર્વમા
“ઉડ્પુરીપ્રતિગમન નામને! અધ્યાય ૪૨મો! સમાસ
મથ્યાય રૂમો
અર્જીનતે છડ્ઠસલાનું દર્શ્દન
રે ન પ તશરાવન વાથ ॥
દઢ સ યુરી રયાં સિટ્ગાલાલવિતામ્ ।
સર્વજન? પ્ેઃ ૧૯૫૪૧શોમિળ |? ||
વૈશ'પાયન બોલ્યાઃ સિદ્ધો અને ચારણે-
થી સેવાયેલી તથા સત ગહતુએનાં ફૂલોવાળાં
પુણ્યવૃક્ષોથી શોભી રહેલી તે રમણીય ઇંદ્રપુરી-
ને અજીંતે જેઈ.૧ ત્યાં સૌમ'ધિક કમળપુષ્પે[-
નીં પવિત્ર મહેકમાં ભળેલા પુણ્યગધ વાયુની
સુરખી પામતા એ અજી'ને દિવ્ય ન'દતષન
જેયુ'. તે અપ્સરાખાના સમૂડેથી સેવાયેલુ' હતુ'
અને તેમાંનાં દિન્ય કુસુમવાળાં વૃક્ષો જણે તેને
ભોલાવી રહ્યાં હતાં. પુણ્યકમી'ઓના તે લેક-
ને તપ ન તપતારાએ તથા અસિહોત્ર ત
રાખનારાઓ તેમ જ યુડ્ડમાં પીંઠ બતાવતારાઓ
નેઈજ શકતા નથી.* વળી યજ્ઞ ત ઠરતારા*
આઓ, ત્રત ન પાળનારા, વેદશ્રવણુથી વજિ'ત
રહેનારા, તીથ'રતાનોમાં અ'ગસ્તાન ન લૈનારા,
યજ્ઞ તષા દાનથી વિઝુખ રહેનારા, યશને
હણુનારા, નીચે; મધ પીનારા, ચુસ્પત્ની સાથે
સઝ સેવન ભાસ મર અરે ડટ કજ
વાળા મનુષ્યો કદી પણુ આ પુણ્યલોકનાં દ્શત
કરી શકતા તથી, ' દિવ્ય ગાનોથી માછી રહેલા
તે દ્ન્યિ વનને નેતા જેતો તે મહાબાફુ ઇૈંદ્ર-
ની પ્રિય નગરીમાં પેઠો.” ત્યાં તેય ઇચ્છાગતિ-
વાળાં હશ્વરા દેવવિમાનોને ઊબેલાં અને હન્નરા-
ને આવતાં જેયાં.“ ગધર્વા ગ્યને અપ્સરાએ!-
એ પાંડુપુત્ર અ્જીં'નની સ્તુતિ કરવા માંડી અને
કુસુમગ'ધને વહી લાવતા પવિત્ર વાયુઓ તેને
પવન ઢોળવા લાગ્યા.“ પછી દવે, સિદ્ધો, ૫ર-
ચૃષિ*એ। તેમજ ગધવોએ ઉત્તમ કમ'વાળા પૃથા-
ન'દનને આન'દપૂ્વક પૂજત અપ્યુ'.૫૦ આમ
અધ્યાય ૪૪મો-અજીનતે અગ્રવિઘા તે ચ“'ગીતની શિક્ષા
હટ
આશીર્વાદ અને દિવ્ય વાજિત્રોતા ઘેષોથી રતતિ
પામી રહેલો તે મડાબાડુ શખ તથા દદલિ-
થી ગાછ રહેલા અને ' સુરવીમિ' નામે પ્રસિદ્ધ
થયેલા વિશાળ નક્ષત્રમાં ઉપર આવી પહોંચે.
તે પછી રતૃતિ ડરાતો તે પૃથાત દત ઇંદ્રની આશજ્ઞા-
થી ચોતરક્ કરવા લાગ્યો. ત્યાં સાધો, વિથ
“રવો, મરતો, અશ્ચિતો, આરદેયો, વસુએ અને
નિમ'ળ ષ્રહ્મયિ'ઓ હતા. વળી ત્યાં અનેક રજ-
પિ'ઓ, દિલીપ આદિ રાજવીઓ, તમ્બુર, નારદ
અતે હાહા તથા ડ્ર ગધવ હતા. ૫ એ
કુરન'લન તે સર્વ'ને વિધિપૂર્ક મળ્યો. પછી શત્રુ-
નાશન અજ્ીંને રાતકતુ દેવરાજ ઇંદ્રનાં દશન
કષ',પ૫ પછી પહાખાઇુ પાર્ષ ગેઇ સ્ધર્માથી
નીચે ઊતર્યો અને તેણે દેવોના ફ્વામી તથા
સ્ત્રમતા શાસક એવા પોતાના પિતા સાક્ષાત્
ઇંદ્રનાં દરત કર્યા. એમને સુવર્ણ્દડવાળુ' સુંદર
અતે ૬ઉઝવળ છત્ર ધરાયું' હતુ; એમને દિવ્ય
ગ'ધથી સુવાસિત વી'જણાએ વડે વાયુ ઢળાતો
હતો; એમને વિથાવસુ આદિ ગધવો સ્તુતિ
વંદન કરતા હતા અતે શ્રાહ્ણુશ્રેછો તગ્યેદ,
ચજીવેદ તથા સામવેદના મ'તોથી એમનું સ્તવન
કરતા હતા.પ૬-૫% બળવાન કૌો'તેષે એમની પાસે
જઈતે શિર ઢાળી નમન ક્યું, ત્યારે તે ઇંદ્ર
પણુ પાતાના ગોળ અને પુછ બાહુ વડે ઉઠા-
ડીને તેતે આલિન આપ્યુ- પછી ઈંદ્રે એને
હાથ ઝાલીને દેવો તમા ગઝપિએના ગથી સેવા-
ચેલા પવિત્ર ઇંદ્રાસત ઉપર પોતાની પાસે બેસાક્ચો.
શતરવીરેને ઠુણુનારા દેવરાજ એતુ માથુ' સધ્યું
અતે વિનયથી નમ્ર થયેલા એને પાતાના ખોળા-
માં લીધો, ઈદની આજ્ઞાથી ઘૈદ્રાસન ઉપર ગચેલેા
ત્તે મહાત્મા અર્જીન ખીન્ન ઈંદ્રની જેમ ત્યાં
બેઠ.“-૨૨ પછી વૃત્રાસુરના રાત્ર ઇંદ્રે સાંત્વન
આપતાં આપતાં પોતાના પ્રણયમધવાળા હાથ-
થી અહનના રજ સુખને પ્રેમપૂર્વક સ્પર્રા
કર્યા.૨૨ પછી અજી'તનાં પણુછ તથા ખાણે
છોડવાથી કકોર, સોનાના સ્ત'ભો જેવા, વિશાળ
અને સુદર હાથોને તે ધીરેધીરે પપાળવા લાગ્યો,
વજયારી ઇંદ્ર વજમહણુના ચિહનવાળા પોતાના
હાથથી સાંત્તનત આપતાં અજીંનના હાથોને વાર-
વાર અને ધીમે ધીમે થાખડવા લાગ્યા.*₹#૨*
હુષ'થી જેતાં નયનો પ્રફુલ્લ થયાં હતાં, એવો
સહસ્તનયન ઇંદ્ર ગુડાકેશ અજી'તતે ર્મિતપૂવક
જેઈ રહ્યો, હતાં તેને તૃપ્તિ ન થઈ.૨૫ એક આસન
ઉપર બેટેલા તે બને સભાને રોભાવી રહા હતા;
જાણું ચૌદશતે દિવસે ઊગેલા સૂ અતે ચદ
આકાશને શેરા આપી સકા હતા. ત્યાં સ'ગીત
માં અને સામમાનમાં કુશળ એવા તુમ્છુસ આદિ
શે ગધર્વો, મધુરતાથી પરમ મતે.હર ગાથા-
ઓ ગાતા હતા, વળી ઘૃતાચી, મેતકા, રંભા;
પૂવ'ચિત્તિ, સ્વય'પ્રભા, ઉવ'શી, મિશ્રકેશી, ૬ડ-
ગૌરી, વસ્થિની, ગાપાલી, સહુજન્યા, પ્રજગરા,
ચિત્રસેના; ચિત્રલેખા, સહા અને મધુસ્વરા એ
અને ખીજ હશરોા અપ્સરાઓ ત્યાં નૃત્ય કરી
રહી હતી. મહાન કટીખઓવાળી અને વિશાળ
નિતબે।વાળી એ ઠમળનેત્રી અપ્સરાએ પોતાનાં
ક પિત થવાંસ્તનાથી તેમ જ ચિત્ત, બુદ્ધિ અને મનને
હરી લેનારા કટાક્ષે, હાવભાવે। તથા માધુયથી
સિડ્ધોનાં ચિત્તને પ્રસન્ન કરવામાં લાગી હત્ી.૨“-૩૨
ઇતિ થીમહાભારતમાં ષતપર્ના તગત ધ્દ્લોકાભિગમવપર્વ'મા
“ઇદ્રસભાદર્શન ' નામને! અધ્યાય ૪૩ મો સમા
ગધ્યાય થણય
અર્જીતને અસ્તવિધા ને સ'ગીતની રિક્ષા
ઊ વરજાથન ગવ ડ્
વળો હેવ? ઇમધર્વાઃ સમારાયાદ્વેગુસમથ્ ।
શ્ર મતાર પાર્થમાતસેરેસતા ॥ ૨ ॥
વૈશ'પાયત બોલ્યા : પછી ઇંદ્રનો મત નણી
હ
શ્રીમણાભારત-વનપરવ-ઝદ્રલેકાભિગમનપર્“્ટ
લઈને, દેવો અને ગધર્વો ઉત્તમ પૂજાસામત્રી
લાવ્યા અતે અજીં'નતી સત્વર પૂજા કરવા લાગ્યા.*
રાજપુત્ર અજીનનતે પાધ અને આચમનીય જળ
આપીને તેઓ તેને ઇંદ્રભવનમાં લઈ ગયા.*
આમ સતાર પામેલો તે જ્યશીલ અજી'ન
પોતાના પિતા ઇંદ્રના ભવનમાં રહ્યો અને સ'હાર
તથા ઉપસ'હાર સહિત મહાત અસરોને શીખવા
લાગ્યો.૨ વળી દુઃસહ અતે ઇૈદ્રને પ્રિય એવુ*
વજાસ્ર તેમ જ મૈધ તથા મયૂરના લક્ષણુવાળુ
અને મહોાગર્જનાભયું"” અશનીશસ્ન સુદ્ધાં તે
ઇદ્રને હાથેથી તે શીખ્યો. પણુ આ અસરો
પ્રાપ્ત કરીને કુતીન'દન પાંડવ તેના ભાઈ એ-
ને સંભારવા લાગ્યા. છતાં ઇૈદ્રના આદેશથી તે
લ્યાં સુખપૂ્વંક પાંચ વરસ સુધી રહ્યો. પછી
સમય આવ્યે, ઇૈદ્રે અસ્રવિઘામાં પારંગત થયેલા
પૃથાપુત્રને કહ્યુ' કે, ' હૈ કુતીપુત્ર | તું ચિત્ર-
સેન પાસેથી નૃત્યવિઘા અને જ્ઞાતવિઘયા મેળવ.*
હે કોતેય ] મતુષ્યલોકમાં જે દેવરચિત વાદિતિ-
વિદ્યા નથી તેને તુ પ્રાપ્ત કર. તને તે કલ્યાણુ-
કારી ચરે. ' આમ ઇૈદ્રે અજી'નની ચિત્રસેન સાચે
શૈમી કરાવી. તે પૃથાત'દત તેની સાથે મળીને
સુખપૂર્વક રમણુ કરવા લાગ્યો.” ચિત્રસેન તેને
વારવાર ગીતો, વાદિત્રો અને નૃત્યો ભણાવતા
હતો, તાપણું જૂગટાને કાર્સ આવેલા દુઃખને
સંભારીને દુઃશાસન તથા સુખલપુત્ર શયુનિના
વધ માટે કોધે ભરાચેલે! તે તેજસવી સુખ ન
પામ્યા.“ તે પછી ચિત્રસેન સાથે અતુલ પ્રીતિ
ચૂવાથી માત્ર કોઈ કોઈ વાર શીખવા છતાં પણુ
અજીંને અતુપમ ગાંધર્વનૃત્ય અને વાદિત્રકળા-
ને સંપાદન કરી.** આ રીતે શત્રુવીરને હણુ-
તારા તે અજીંત નૃત્ય, વાદિત્ર અને ગીતના
અનેકાનેક ગુણુ। અને પ્રકારા શીખ્યો; તોપણુ
તેને શાંતિ ન વળી. તે તો ભાઈઓને અને માતા
કુ'તીને સભારતો જ રહ્યો.૫પ-પ૫૨
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તર્ગત ઇટ્દલોકાભિગમનપર્જ મદે
“અજુનતને અસાદિ સિક્ષા ” નામને! અધ્યાય ૪૪ મો સમાપન
ઝષયાય 9૫મો
ચિત્રસેન અતે ઉવશીતે! સ'વાદ
॥વૈક્ઞવાવન ૩૧૫ ॥
આહ્ાવેવાથ તં શક્થિત્રતત રહોડ્વ્રવીવ્ |
પાર્ષદ્થ ચક્ષુસ્વેરવાં લત વિજ્ઞાય વાલવઃ ॥ ₹॥
વૈશ'પાયન બે।લ્યા : વાસવ ઇંદ્રે અજીંનની.
દષિ ઉર્વશીમાં આસક્ત થઈ છે એવુ જાણીને
ચિત્રસેનને એક વાર એકાંતમાં આ પ્રમાણે કહ્યું *
“હે ગધર્વરાજ | તુ' આજે જ મારા મોકલવાથી.
અપ્સરાશ્રેણ ઉવ'શી પાસે જા અને તે પુસ્ષસિ'હ
અજુ'ન પાસે જાય તેમ કર. અસ્વિધા પામેલો
એ અજી'ન જેમ મારી આજ્ઞાથી તારી વિદ્યાથી
સત્કાર પામ્યા છે, તેમ હવે તે સ્રીસંગમાં વિશા-
રદ થાય એમ તુ પ્રયત્ત કર. ''”* આમ કહેવામાં
આવ્યુ', ત્યારે “ભલે' એમ કહીને તે ગધર્વરાજે
ઇંદ્રની રજન લીધી અને તે શ્રેછ અપ્સરા ઉવ'શીની
પાસે ગયો. ઉવ'શીને ઝેઈને એ હષ" પામ્યો અને
એ અપ્સરાએ પણુ તેનો ભાવ નણીને તેતુ' સ્વા-
ગત કરી સત્કાર આપ્યા. પછી સુખપૂ્વ'ક બેઠેલા
તેણું સ્મિત ડરીને સુખાસને બેડેલી તે ઉર્વશીને
આ વચન કકલ્લાં :“'૧ ' હૈ સુનિત'બિની | તને આ
આ વિદ્તિ થાઓ “કે, તારા પ્રસાદ્થી અભિત દત
પામનારા સ્તર્માધિપતિ ઇંદ્રતા મોકલવાથી ડુ"
અહી આવ્યો છુ'.૬ જે પોતાના સહજ ગુણુથી,
લક્ષ્મીથી, શીલથી, રૂપથી, ત્રતથી અને ઇંદ્રિય-
દૃમતથી દેવો અને મનુષ્યોમાં પ્રખ્યાત છે, જે બ
અને વીર્ય થી વિખ્યાતિ પામ્યો છે;” જે પ્રતિષ્ઠાવાન છે;
જે વર્ચસ્વી અને તેજસ્વી છે; જેક્ષમાવાન અને મત્સરન
રહિત છે, જે અ'ગા તથા ઉપનિષદો સાથે ચારે વેદોને
તથા પાંચમાં આપ્યાન-પુરાણુને ભણ્યા છે;
અધ્યાય ૮$મો!-અજુતતે ઉવ ૨ીતે। શાપ હ્ક
જે મુર્સેવા તથા થવણાદિ આઠ ચુણુવાળી મેધાથી ઝ્ષ્યાય ૨૬મો
સંપન્ન છે; જે બ્રહ્મચર્ય, દક્ષતા, કુલરાટ્િ અને અજીનને ઉવ્દ્શીનો રાપ
યુવાનીથી યુક્ત છે;“ જે સ્વગ'રક્ષક ઇંદ્રની જેમ 1 વતા છા
પૃથ્વીતો એકમાત્ર રક્ષક છે; જે આપવડાધથી | તતો સિસૃગ્વ મધય જતડુસ્જ શુચિદ્તિતા |
મુક્ત છે, જે સામાને સન્માન આપે છે, જે સકૃમને | સર્તશી ચાકતેત્લ્નાને યાષટ્રનછાઇવા 11 ૨ ।।
પણુ સ્થૂલની જેમ તરત ન્ણી લે છે, જે પ્રિય ધેશ'પાયન બોલ્યા : પછી મંગળ છાસ્યવાળી
બોલનારા છે; જે સ્તેહીએતે વિવિ4 અત્નો | ઉવ'શીએ કૃતાય' થયેલા ગધવ'તે વિદાય આપી.
અને પેયોથી તૃપ્ત કરે છે; જે સત્મવચની, પૂજિત, | અને પાથ'ને મળવાની લાલસાએ સ્નાન ઠયુ''.૫
વક્તા; રૂપવાન તમા નિરષ'કારી છે; જે શક્તો | સ્તાત પછી સજેલા હૃદયહારી અલકારોથી,
ઉપર અતુક'પાવાન છે, જે પ્રિય તથા કમનીય | સુકાંતિસરી ગધમાળાઓથી, ધન જયના રૂપથી.
છે, જે યુદ્ધમાં સ્થિર છે અને જે ઇચ્છનીય ગુણના | અને કામપ્રેર્તિ બાણથી તે અતિશય વીંધા-
સમૂહે વડે મરેદ્ર તથા વરણુની તુલ્ય છે, તે | ચેલા મત વડે કામથી પ્રદીપ્ત થઈ રહી હતી.*
વીર અજી'તતે તુ” જાણુ જ છે. ઇંદ્રની આજ્ઞા | સ્વચિત્તથી એક માત્ર અજુ'તમાં મત પરૉવી રહેલી
પામેલો! તે આજ તારા ચરણૂને પ્રાપ્ત થઈ સ્વર્ગના | તે ઉન'શી દિવ્ય બિછાનાં બિછાવેલા વિશાળ.
કૂળતે પ્રાપ્ત કરે,પ૫-૫- ટે ઠલ્યાણી | તુ' આઢલું અને ઉત્તમ શયનમાં બેઠી અને મનોરયયી પ્રાપ્ત
કર, ધન'જય તારે શરણું આન્યો છે.' આમ | થયેલા તે અજીંન સાથે ચિત્તના સ'કલ્પભાવોથી
કહેવાયુ, ત્યારે અનિદિતા ૦૧'શીએ સ્મિત ક્યું” | રમવા લાગી.” પછી ગાઢ પ્રદોષરૂપી રજતીમુખે
અને ઇૈદ્ર તરકૂથી મળેલા સન્માનને બઠુ માની | ચ'્રોદ્ય થયો, ત્યારે તે વિશાળ સાથળવાળી
પ્રસન્ન થઈ અને ચિત્રસેનને આ ઉત્તર આપ્યોઃ | ઉર્વશી પોતાતા ભવનમાંયી નીકળી પાથ'તા
'તમે મતે એ અજી'નના સાચા ગુણુ।માંતા થોડા | ભનત તરક્ જવા ઊપડી.* સુકુમાર, વાંકડિયા,
કહ્યા છે, તે તો મે કોઈક પુસ્ષ પાસેથી પ્રથમથી | લાંબા અને રાકિવકાસી લેત કમળના સમૂહથી
સાંભહયા છે, અને તેથી ઠું કામપીડા પામી રહી | ગૂથેલા હાથીની સૂંઢ જેવા કેશકલાપથી તે લલના
છુ.૫૯-૫૫ તો હુ' અજીંનતે હવે જ વરીશ એમ | શોભાયમાન થઈ રહી હતી. ભમ્મરતા કટાક્ષોથી,
નથી, પણુ ઠું તો] તેને વરી ચૂકી છુ. મહેદ્રની | આલાષોના માધુયથી, કાંતિથી, સૌમ્યતાથી અને
આજ્ઞાથી, તમારી પ્રાર્થનાથી અને એના ગુણુ- | પાતાના સુખચ'દ્રથી તે જણે 8 ગગનચ'દ્રને પડ-
નિધિથી હુ' એ અજીન ઉપર કામમોહિત યઈ છુ. | કારતી જતી હોય એમ જણાતી હતી.” ચાલી
તમે યથેચ્છ નનઅઓ. હુ સુખેથી અ્જીનને ત્યાં | જતી તે ઉગ'શીનાં દિવ્ય અ'ગરાગવાળાં, સુદર
આવીરા જ,ર૦૧૬ ડી'ટવાળાં, ઉત્તમ ચ'દનની ચર્ચાવાળાં અને હારની
ઈતિ શ્રીમહાલાગ્તમાં વનપર્વા તગ'ત ઇત્રલોકાભિગમનપવ'મા | રો।ભા ધારનારાં સતને! ઉછાળા મારી રહ્યાં હતાં.“
૧ચિતસેન અને ઉતગ'શતેડ સ વાદ'નામનેદ અધ્યાય ખ્ય સમો સમાસ સ્તનભારની આશુળતાને લીધે તે ડગલે ડગલે નમી
જતી હતી અને ત્રિવલીર્પી ક"દોરાના ચિત્રવાળા
મધ્યભામથી તે અતીવ રોભા ધારી રહી હતી.“
પવતની તળેટી જેવું વિશાળ, ઊંચા અને ભરાવ-
૧૦૩
દાર નિતબોધી સયુક્ત, કામદેવના ધામરૂપ,
ઉજ્જ્નળ, કટિમેખલાથી વિભૂષિત, દિવ્ય ગષિ-
તાં મતતે પણુ ચલિત કરવામાં કારણ સગી
અતે સૂકૂમ વસને ધારી રહેલુ' એતુ' જધન સ્થાત
નિષ્કલ'ક શોભી રહયું હતુ.” ગૂઢ ઘૂ'ટી ધાર-
નારા, તાસવણી* વિશાળ આંગળીઓવાળા અતે
ફાચભાની પીઠ જેવા ઊંચા તેતા બે3 પગો પણુ
ધૂધરીએના ધમધમથી શોભી રહ્યા હતા. અલ્પ
સઘપાતથી, સંતોષથી, કામભાવથી અને વિવિધ
વિલાસોથી તે વિશેષ દ? તીય થઈ હતી.₹૨*
આમ નીકળેલી તે વિલાસિનીનું રૂપ અનેક
“આશરમોવાળા રવમાં પણુ સિદ્દો ચારસી। અને
ગૂધર્વો પાટે અત્યત પ્રેક્ષણીય થયું હતુ. મેધવર્ણા
ઝ્રળહળતા અને અતિ સૂક્મ એવા ઓઢણાથી
ટ'કાથેલી તે મેઘથી વી'ટળાયલી સક્મ ચ'દ્રકલાની
જેમ આકાશમાં ચાલી રહી હતી. પછી મત અને
પવતતા જેવી ગતિવાળી અને પવિત્ર સ્મિતિવાળી
તે ઉર્વશી ઘડોકમાં પાંડુપુત્ર અજીંનતા ભવને
આવી પહોંચી. હૅ નરશ્ેઇ | શુશ લોચનવાળી એ
ઉર્વશી હાં બારણે પહોંચી, એટલે દ્રાર્પાલોએ
તે વિરે અજીનને ખ્બર આપી અને તે એ નિર્મળ
અતે સુમતોડર ભવનમાં દાખલ થઈ.'” હૈ
રાજન્ શ'ક્તિ મત વડે અજીંન પણુ તેને લેવા
સામે ગમે. ઉર્વશીતે જતાં જ પાર્ધનાં તયને
લન્તથી ખિદાઈ ગમાં અને તેણું અભિવાદન કરી
તેને ગુસ્તે યોગ્ય એવો સત્કાર આપ્યો.“
_ અજીત બોલ્યો: હે ઉત્તમ અપ્સરાગમાં
શ્રેછ 1 કું તમતે શિર્ ઢાળી તમન કરું છુ. હે
રેવી1 તમે શુ આશા ક્રમાતો છો ! કં તમારો
સેવક ઊબે! છુ.*૨૦ જુંતનાં ગમા વચન સાંભ-
ળીને ઉ'રી તે વખતે મૂહ જેવી થઈ ગઈ. પણુ
પછી તે ગધર્વનાં સજ વચને! અજીનને સભ-
ળાવવા લાગી.**
શ્રોમહાભારત-વનપર્વ-દેદ્રલોકાભિગમનપર્વ
ઉવ'શી બોલીઃ હે મતુજવર | ચિત્રસેને
મને જે કહ્યું છે અને જે કારણે હુ અહી આવી
હુ, તેડું તમને કહીશ. તમારા આગમન નિસિત્તે
તમારા સહારમાં સ્વર્ગમાં પરમ ઉત્સવ થયો! હતો
અને મહે'દ્રની મતોરમ સભા ભરાઈ હતી.૨**૨*
હે નસત્તમ ! એ સમેલનમાં એશ્રયં'થી ઝળહળી
રહેલા અતે અસિ, ચ'દ્ર તથા સૂર્ય જેવા તેજસ્વી
રૃહુવાળા સદ્રો, આદિતો, અથિતેો, વસુએ અતે
મહુષિએના સંધો તેમજ રાજપિ*શ્રેધો, સિહ્ધો,
ચારણે!, યક્ષે અતે મહાત સર્પોતા સમૂહે! એ
સરવ પોતપોતાનાં સ્માત, માત અને પ્રભાવ અતુ-
સાર બેઠા હતા. હે રાકન'દન | ત્યાં ગ ધવોએ વીણા
વગાડવા માંડી.*“-૨* રે વિશાલલેચત ! તેમણે
દિગ્ય અતે મનોરમ ગાત આદર્યું”. હે ફુસ્કુલધુર-
ધર | ત્યાં સર્વ સુખ્ય અપ્સરાઓ દૃત્ય કરી રહી
હતી, ત્યારે હે પાથ | તમે એેડીટશો આંખ મીંચ્યા
વિતા ભને એકલીને જ જેઈ રકા હતા.૨”* પછી
કૃત્તાએનો એ માતસમારભ સમાપ્ત થમો, એટલે
તમારા પિંતાની આજ્ઞા પામેલા સૌ દેવો પોત-
પોતાને ભવતે ગયા.“ હૈ શત્રક્ષ | તે જ દ્રીતે તમારા
પિતાએ રજ આપતાં ખાસ અતે બીજી એવી
સવ અપ્સરાઓ પણુ પે!તાને ધેર ગઈ.” પછી
રુ કમલપન્રાક્ષ | ઇંદ્રના આદેશ પામેલો તે ચિત"
સેત મારી પાસે આન્યો અને આ પ્રમાણે બોલ્યો:
'રુ સુવર્ણ 1 સુરતાથે મતે તારે માટે મોહલ્યો
છે, તો તું મહેદ્રતું, મારું અને તાર પોતાતું
પ્રિય કર. છે સુતિત બિની | રણમાં ચૂર અને સર્વ
ગુસન!થી સદેવ સ'પન્ન એવા ઇંદ્ર તુલ્ય પુમાત'દનને
તું' ભજ. '“**૨ તેણે આ પ્રમાણે ત્યારે કથં હત-
આથી રે અપાપ | હે શગુલ્મન| તમારા પિતા-
ની તથા તે ચિત્રસેનની આગા પામીતે છુ' તમારી
પાસે આવી છુ. હે વીર ! તમારા ગુણ વડે મારું
ચિત્ત ખેંચાયુ” છે, કુ કામને અધીન યઈ છુ. કે
અઘ્યાય ૪$મો!-અર્છીનતે ઉર્ઝરીતો શાપ
૧૬
વીર! લાંબા વખતથી મારો પણુ એ ઇચ્છેલે
મતોર્થ છે.2: ૨5
ધશ'પાયન બોલ્યાઃ સ્વ ભવનમાં એ ઉ્વંશી-
ને આમ બોલતી સાંભળીને અજીંન રારમથી
અત્યત ઘેરાઈ પડ્યો અને કાનેોને હાથેથી ઢાંકી
આ પ્રમાણે બે!લ્મેઃ*5 ' હે ભાવિતી ! તું મને
જે ડણી રહી છે, તે હે સુશમા ! મારે સાંભળવા
યોગ્ય ન હો. હે સુમુખી | તું તો મારે માટે
નિઃસંશય ગુસ્પત્તી સમાન છે. જેવી મારે મહા-
ભાગ્યવતી કુતતી અને ઇંદ્રપન્ની રાચી છે, તેવી હે
હલ્યાણી | તું પણુ છે. આ વિશે વિચારણા કરવા-
ની રાય નહિ.“ રુ શુભા ] મેં તારી સામે
વિશેષ કરીને જે સ્પછટ રીતે જેયું હતુ; તે કારણુ-
સર હતુ. હે મમલસ્મિતા | તુ' તે સત્ય કારણુ
મારી તે વાત સાંભળે.“ જેવી કુ'તી મારી માતા'
છે, જેવી માદ્રી મારી માતા છે અને જેવી રાચી
મારી માતા છે; તેમ હૈ નિષ્પાપ ! મારા વ'શની
જનેતા એવી તુ પણુ મારી માતા છે. આછે તો
તું અધિક પૂઝપાત્ર છે. હૈ સુ'લાંગી | તુ નત,
છુ' શિર ઢાળીને તારે પગે પડું છુ. સાચે જ તુ
માતાની જેમ પૂન્ય છે. તારે મારું પુત્રની જેમ
રક્ષણ કરવું ઘટે છે..5”**
વૈશ'પાયન બોલ્યાઃ પૃયાત'દને આ પ્રમાણે
કહું, એટલે ઉવ'શી કોધથી મૂચ્છિ'ત થઈ ગઈ
અને ભમ્મરને વાંષ્ઠી કરીને તે કાંપતી કાંપતી ધત-
જયને આ પ્રમાણે શાપ આપવા લાગી.*“
ઉર્વશી બોલીઃ તારા પિતાની આજ્ઞા પામેલી, ”
જતે ઠરીને તારે ભવને આવેલી અને કામબાણુ-
સાંભળ.*“ મે” તને ત્યાં જેઈ, તયારે આ પૌરવ- : થી પરવશ પડેલી એવી મને તુ' અભિન'દત
વશની જનેતા પ્રસન્નતા પામી રહી છે, એ નણી- ! આપતો નથી, તેથી હે પાથ' | તુ' સ્રીઆની
ને મારાં લોચન પ્રકુહ્ય થઈ ગયાં હતાં.” હે વચ્ચે માન વિતાનો નાચનારો થરો અને નપુ'સક
કલ્યાણી | હે અપ્સરા | આથી અવળી રીતે તારે | તરી કે વિખ્યાત થઈ પની જેમ વિચરરો.₹/*પ૦
માર્ વિશે વિચાર ન કરવો! ધટે. તુ' તો મારા , આમ અર્જીનને શાપ આપીને તે ધ્રૂજતા એઠ-
શુર્તી પણુ ચુરુ છે; તુ' અમારા વશને વધાર- | વાળી ઉ્શી હાંફતી હાંકૃતી ઝટ પોતાને ધેર
નારી છે. '“૫
ઉર્તશી બોલીઃ છે ઇંદ્રન'દન ! અમે સર્વ
અપ્સરાએ આવરણુમુક્ત છીએ. હે વીર | મને
અહી માતાને સ્થાને ગણુવી એ તમને યોગ્ય નથી.
પુસ્વ'શના જે પુત્રો અને પૌત્રો તપ વડે અહીં
આવ્યા છે, તેખ અમારી સાથે રમે છે; તેમાં
તેમતુ' “કાઈ ઉફ્લ'ધન થતુ નથી.***** તો તમે
પ્રસન્ન થાએ. મને કામાતુરને છોડવી યોગ્ય નથી.
રું માનદ | મદનથી સળગી રહેલી અતે તમારી
ભક્ત થયેલી એવી મને તમે ભને.”
અજીત બોલ્યો : હે અનિદ્તા ! હુ જે તને
સત્ય કડ છુ; તે હે સુ'દર જધનવાળી | તુ'
સાંભળ. દિશાએ, વિદિસાએ અતે દેવતાએ પણ
પાછી વળી.*પ પછી અરિતાશન અજીષન ઉતાવળે
પમલે ચિત્રસેન પાસે ગયો. ઉવ'શીએ રાતના જે
વર્તન કયું” હતુ, તે સધછુ પાંડુપુત્ર અજીષને
ચિત્રસેનને યયાવત્ કહી જણાવ્યુ”. વળી તેણું એ
વૃત્તાંતની સાથે ઉવ'શીએ આપેલા શાપની વાત
પણુ વારવાર કહી સભળાવી.*"* સિત્રસેતે
પણુ એ સધળી હકીકત ઈઇંદ્રને કહી સ'ભળાવી.
એટલે હરિ નામના અશ્વોના વાહનવાળા ઇંદ્રરાજે
પોતાના પુત્ર અજું'નને એકાંતમાં બોલાવ્યા અને
શુભ વાક્યોથી સંતન આપીને તેતે સ્મિતપૂવ'ક
કહ્યુ'ઃ 'બેટા 1 હૈ શ્રેઇ! તતે પુતરરૂપે પામીને પૃથા
સુપુત્રવતી થઈ છે. હે મહાભુજ | તે વૈયષ્યી
ગઠષિઓને પણુ જીત્યા છે. પણુ હે માનદ | ઉવ'શી--
૧૦૨
શ્રીમહાભારત-વનષર્વ-ઇદ્રલોડાભિગસનપવરે
એ તને જે શાપ આપ્યો છે, તે તે હૈ તાત |
તને અથ્્કારી અને કા'સાધક થરો.“ હુ
અપાષ | તમારે તેરમે વષે પૃથ્વી ઉપર ગુપ્ત વાસ
શખવાનેો છે; ત્યાં હૈ વીર! તુ' તે શાપ ભોગવી
લેરે."“ એ તાચનારાના વેશમાં તથા નપુ'સક
તરી'કે એક વર્ષ માળ્યા પછી તુ' ફરીથી પુસ્ષ-
પણાને પામશે.” ઇૈદ્રે આ પ્રમાણે કહ્યુ ત્યારે
શત્રુવીરને હણુનારેા અજુ'ત પરમ આનદ પાગ્યે!
અને એ શાપને વિસારે નાખ્યો. પછી તે પાંડુપુત્
ઘત'જય યશર્વી ચિત્રસેન ગધવ સાથે સ્વ્ગ'-
ભવનમાં આનદ કરવા લાગ્યો.“ જ ઝાઈ
પાંડુપુત્ર અજુંનતુ' આ ચરસ્તિ નિત્ય સાંભળે છે,
તેને પાપઠર્મોમાં ઇચ્છા થતી નથી. દેવરાજ ઇંદ્ર-
ના પુત્ર અજીં'નતુ' આ ધોર અને પવિત્ર ચરિત
સાંભળીને રાજાએ મદ, દભ, રગ તથા દોષોથી
મુક્ત થાય છે અને સ્વમ' પામીને આનદથી રમણુ
કરે છે,૫૨,૧૩
પતિ શ્રીમહાભારતમાં વનપર્વા તર્ગ'ત ઇદ્ર્લોકાભિગમનપર્વામા
“ઉવશીનો રાપ? નામનો અધ્યાય ૪૬મો! સમાપ્ત
સષ્યાય ૨૭
લસશ સડપિતુ' ચુધિછિર પાસે આગસન
પવરત ઝવાચ॥
૧સસિટ્ટતાનશ્ણ મટષિરત ભોમશઃ 1
તમામ શત્રમવને પૂરેટ્ર્ટિરણયા 1 ? 11
વેરા'પાયન બોલ્યા : હુવે એક વાર લોમશ
મણષિ' ઇંદ્રનાં દશ'તની ઇચ્છાથી ઘૂમતા ધૂમતા
ઇંદ્રશવતમાં મયા.પ તે મહામુનિએ દેવરાજને
મળીને નમસ્કાર ઠર્યા અને ઇંદ્રના અર્ધા
આસત ઉપર બેડેલા અજીતને જેયો. પછી
ગદ મદામે જાશનીશાર ટ્રમુવે વવનિગ્ાત્ 1
વાર્યરહ3ાેડીરા૧, દચ્૩% વાવનોવ્ત 11
મુપ॥સની ધશ્છા કરતા અળતુ'તને જેમ ઉડશીનો
શાપ રક્ષક થઈ પકો, તેમ તિ'કામ પુરાતે ડામિનીનોા
જાપ કદાનિત્ દેલરક્ષક પપ્નુ મઈ પડે છે. મ્ત્ણ
મહુષિએથી પૂજતા તે દ્રિજશોદ ઇંદ્રની આજ્ઞા-
થી સુકાયેલા દર્ભાસન ઉપર બેઠ।.૨'* પૃથાન'દતને
ઠંટ્રાસન ઉપર બેઠેલ જેઈ ને તેમના મતમાં
વિચાર આવ્યોઃ ક્ષત્રિય અજીત “કેની રીતે ઇંદ્રા
સત પામ્યા ?#* એણું ક્યું પુણ્યકાય ક્યું છે
અને કયા લેને એણું જીત્યા છે કે, તે આમ
દવાથી નમસ્કારાયેલા સ્થાનને પામ્યો છે?”
વૃત્રાસુરને હણુનારા અને રાચીતા સ્વામી તે ઇંદ્ર
લેમશ ક્ાપિનો વિચાર જણી ગયા અને તેમને
સ્મિતપૂવ*ક આ પ્રમાણે કહેવા લાગ્યા: ' હે
ખ્રક્ષષિ | તમારા મનમાં જે સદેહ ઊભો થયો
છે, તેતુ' આ નિર્કરણુ સાંભળો, મતુષ્યયોનિને
પામેલો આ અજી'ન કેવળ મરણાધીન માનવી જ
છે એમ નથી. હે મહુષિ' ! કતીમાં ઉત્પન્ન થયેલા
આ મહાબાઠુ મારે! પુત્ર છે અને કોઈ ઠારણુસર
અસ મેળવવાના નિમિત્તથી અહી'આન્યો છે.”
અહે ] આપુરાતન જધિશ્રેઇને તમે જાણુતા નથી?
હૈ બ્રહ્માન્| એ કાણુ છે અને પૃથ્વી ઉપર અવ-
તરવાતું' એતે ઇુ' કારણુરૂપ છે તે ડુ કડુ છુ,
તમે તે સાંભળે. નર અને નારાયણુ નામે જે બે
પુરાણા ત્રષિવરા છે, તે બને આ ધનજય અને
હ્ષી કૅશ કૃષ્ણુ છે, એમ તમે નણે।. ત્રણે લોકમાં
વિખ્યાત થયેલા એ બે નર અને નારાયણ નામના
કઠવિઓ પ્રણ્યના આશ્રયે રહેનારી પૃથ્વી ઉપર
વિશેષ કાર્યને નિમિત્તે અવતર્યા છે.“ “ હૈ
વિપ્ર! જેમાંથી સિદ્ધો અને ચારસાએ સેવેલી
ગગા નીઠળી છે અને જેને દેવો તથા મહાત્મા
ત્રષિઓ પણુ જેઈ શકતા તથી, તે બદરી નામના
પ્રસિદ્ધ અને પવિત્ર આશ્રમમાં વિય્લુ શ્રીકૃષ્યુ અને
વિષ્સ્ અજુ'ન નિવાસ ઠરતા હતા.૫*૨/- છૈ
બ્રહ્મષિં 1 મહાતેજસ્વી અને મહાવીમવાત એ
બજ્વેએ મારા આદ્દેરાથી પ્રથ્વી ઉપર જન્મ ધારણુ
કર્યા છે અતે તેખા ભૂમિતે। ભાર ઉતારતો. નિવાત-
અધ્યાય ૪૮મે। ધૃતરાષ્ટ્રના ઉદ્ગાર
૧૦૩
કવચ નામે “કેટલાક ઉડ્ઠત અસુરો વરદાનથી
મોહિત થઈ ગયા છે અને અમારું અપ્રિય ઠરી
રક્ષા છે."૪૫૦ બળ અતે અભિમાનથી ભરેલા
તેએ 'દેવાને ણુવાનો વિચાર રાખે છે; તેઓ
'દવોને કશા હિસાબમાં ગણુતા નથી; કેમ કે તેઓ
તેવાં વરદાન પામ્યા છે." તે ભય'કર અને મહા-
બલી દતુપુત્રો પાતાળમાં વસનારા છે અને સર્વ
દવાના સંઘો પણુ તેમની સામે ઝૂઝવાને સમર્થ
નથી." ભૂમિ ઉપર જે શ્રીમાન મધુસૂદન વિષ્ણુ
શ્રીકૃષ્યુરૂપે અવતર્યા છે, તે અજિત અને પાપહારી
“એવા ભમવાન કપિલદેવ છે.“ પૂવે હૈ વિભુ |
એ કપિલદેવે રસાતળને ખોદી રહેલા મહાબલી
સમરપુત્રોને માત્ર દણિ વડે જ બાળી મૂડયા હતા.
હૈ દ્રિજેત્તમ | તે અને અજીંન એકઠા થઈ ને
સહાયુદ્ધમાં અમારું મહાનં કાય કરશે, એમાં
સશય નથી.પ“*** એ મધુસૂદન માત્ર એક દણિએ
મોટા જળારાયમાંના નાગોની જેમ, નિવાતકવચ
આદિ સર્વ અસુરોને તેમના અતુચરો સહિત
'છુણી શકે એમ છે.** પણુ અલ્પ કાર્યને માટે
એમને જગાડવા ચોગ્ય નથી; કારણુ કૅ તેજના
એ મહાન ભંડાર જગી ઊઠે તો જગતને બાળી-
ને ખાખ કરી નાખે.૨5 આ અજીંન તે સમરત
અસુરોનો સામનો ઠરવા સમથ' છે. એ શર તે
સવને રણુમાં રાળીને ક્રી માનવલેકમાં જરો.૨*
તો તેટલામાં તમે અમારી આજ્ઞાથી ભૂતળને
વિશે નએ અને ડામ્યકવનમાં નિવાસ ઠરી
રહેલા વીર યુધિછિરને મળે. સત્યપ્રતિજ્ઞ તે મહા-
«માને મારો આ સદશો કહેજે કે, તમે અ્જી'ન
, વિરો ચિંતા કરરો] નહિ, અન્નસિદ્દિ મેળવીને તે
ઝટ આવી જરે. કારણુ કે અરુડ્ડ ભુજબળવાળો
અને અસ્નની સિડ્દ્વિડાણા કોઈ પણુ મતુષ્ય
ભીષ્મ અને દ્રોણુ આદિ સામે યુદ્ધમાં ઊસે। રહી
શકે એમ નથી. મહાન બાડુવાળે અને મહાન મત-
વાળો એ નિદ્રાજિત અજી'ન અસ્નસિડ્રિને પામ્યા
છે; અને નિત્ય વાદિત્ર તથા સ'ગીતની દિન્યિ
વિદ્યામાં પારંગત થયે છે. હે શગુદમન માનવરાજ !
તમે પણુ સવ ભાઈએ સાથે ઉત્તમ તીથોનાં
દર'ત કરો. હે રાજેદ્ર | પૃણ્યતીર્થૌમાં રતાત
કરીને તમે પાપ અને સ'તાપથી મુક્ત થશે અને
તિમળ બની સુખપૂવ'ક રાજ્ય ભોગવશે।.૨₹-૨૯
હૈ ટ્રિજશ્રેણ ! તમે તપોબળથી સયુક્ત છે. હૈ
વિપ્રવર | મહીતલ ઉપર પર્યટણુ કરતા તમે એ
યુધિષિરનુ' રક્ષણ કરજે.૨” પર્જતોનાં દુગ' મ સ્થાને!-
માં અને અસમાન પૃથ્વીદેશો।માં ભય'કર રાક્ષસે
રહે છે, તેમતાથી તમે એ પાંડવોની રક્ષા કરજે.'2"૫
મહે્રે આ પ્રમાણ કહ્યું એટલે અજી'ને પણુ
લોમશમુનિતે આ પ્રમાણે કહ્યું: 'હે-સ'તશિરે-
મણિ તમે પ્રયત્તપૂવ'ક પાંડુન'દન યુધિષિરની
રક્ષા કરજે.*૨ હૈ મહામુનિ | એવું' કરજો જે,
યુધિછિરરાજ તમારાથી રક્ષાઈ ને તીથ*યાત્રા કરી
શકે અને દાન આપી શકે,'**
થશ પાયન બોલ્યા : મહાતપસ્વી લોમશગુનિ-
એ 'ભલે એમ કરીશ એવી પ્રતિજ્ઞા કરી અને
કામ્યકવનમાં જવાના ઉદ્દેશથી તે પૃથ્વીતળ ઉપર
આવ્યા. ત્યાં તેમણું ભાઈ એ અને તપસ્વીઓથી
ચારે બાજી વી'ટળાચેલા અને શત્રુને દમનારા એવા
કુ'તીન'દન ધર્મરાજ યુધિછિરને જેયા,૨”*૨૫
ઈતિ શ્રીમહાભારતમાં વનપર્વા'ત્ગત ઇટ્દલોકાભિગમનપવ*માં.
“લોામયગમન” નામનેદ અષ્યાય ૪૭ મા સમાસ
ગ્ધ્યાય ૨૮મો
ધૃતરાષ્ટ્રના ઉદ્ગાર
1 સતમેગય ૩વાન ॥
અત્યજ્ઝુતમિટં જ્મ પારષેશ્વામિતતેઝલઃ ।
ખૂતસછો મણાત્રારઃ ચુસતા વિત વિમત્રવીત્॥ ૨ ।।
જનમેજય મેલ્યો : હૈ વિપ્ર] અમાપ તેજસ્વી
પૃથાન'દનતું આ અતિ અદ્ભુત કમ સાંભળીને
૧૦૪
શ્રોમહાભારત-ગનપર્વ-ઇદ્લોકાભિગમતપવરે
મહાપ્રાજ્ઞ ધૃતકષ્ટ્ર શુ' બોલ્યા ₹5
ધશ'પાયત બોલ્યાઃ દ્રેપાયન ત્ડષિ પાસેથી
અજુ'ન ઇંદ્રલોકમાં ગયો છે, એ સાંભળીને અ'ખિડા-
પુત્ર ધુતશષ્ટ્રરાજે સજયને આ વચન ઢઘાં.*
ધૂત્શાષ્ટૂ બોલ્યો: હે સૂત! ધીમાન પાથ'તુ
કમ બે સંપૂણ રીતે સાંભળ્યું છે. હૈ સારથિ 1
તુ' એને યથાર્થ રીતે જાણે છે ખરો કે!” મૈથુન-
કાયમાં ગાંડો થયેલો, મદ છુદ્ધિવાળા અને પાપી
વિચારવાળો, મારો દૂબું ડ્રિવાળા પુત્ર પૃથ્વીતો
ધાણુ જ કાઢશે.“ વિતાદમાં પણુ જેની વાણી
નિય સતમય છે અને ધતજય જેતા લડવૈચો
છે; તે યુધિષ્િરને ત્રણે લોકનું” રાજ્ય હાય યરે.*
સરાણુ ઉપર તેજદાર કરેલાં કરણી અને નારાચ
નામનાં તીણાં અણીવાળાં ભાણાને જ્યારે અજીન
ફરકતો. હશે, ત્યારે ધડપણુતે વટાવી ગયેલો મૃત્યુ
૩પી કાળ પણુ તેની આળ ઊભી શકશે નહિ,
॥ સવ દુછાત્મા પુવો મૃયુતે વશ પડેલા છે,
ને દુય પાંડવો સાથે યુદ્ધ ઠરવાતું' ઊર્છુ
| છે.” વળી ઠુ' રાતદિવસ વિચારી રહ્ઞો છું,
1 મને “કાઈ એવો ૨થી જણાતો તથી ડે જે
દમાં માંડીવધારી અજીત તરક્ સામાં ડમાં
રી રકે.“ તે દ્રોણુ અતે હણું, અરે ભીષ્મ પણુ
મુમાં તેની સામે બૂઝે, તો લોકમાં મકાન સ દઉ
ઘપ્ા થાય.“ આમાંય મતે તો જય લાગતો |
જતી શકે અથવા એને હણી શકે એવો કોઈ જ
નથી. વળી મારા પ્રતયે ઉત્પત્ર થયેલે તેનો કો].
“કમ ડરીતે શાંત થાય? સુરતાય ઇંદ્રના જેવા
એ વીરે ખાંડવવનમાં અસિને ૯પ કયો હતો.
હેં સંજય | રાજસૂય મહાયજ્ઞને વખતે તેણે સર્ષ
રાજાઓને જતી લીધા હેતા. હે ભાઈ] પવત
ઉપર પડતું વજ ક'ઈ રોષ રહેવા છે, પણુ અજીંતે
છે[ડેલાં બાણ તો કઈજ બાકી સખે નહિ.
જેમ સૂય'તાં ડિરણુ। ચરાચર સર્વને ખાળે છે, તેમ
એ પૃથાત'દનના હાથમાંથી છૂટેલા બાણ મારા
પુત્રોને બાળી નાખદ્દો. અરે! અજીંનના એ રથના
ઘાષથી પણુ ભારતી સેના ભયથી થરથરી ઊઠી
છે અને નણું ચારે બાજી નાસમામ કરી રહી
રાય એવું ભાસે છે. જયારે અજીંન સમામમાં
શસ્રસન% થઈને ખાણુ। કાઢી એકધારાં ચલાવશે,
તયારેવિધાતાએ સજ લા સર્વતેો। સહાર કરનાર કાળ-
નીજેમતેનો કાઈ પરાજય હરી શકરોનહિ.₹5-"*
દંતિ શ્રામહાભારતર્માં વનપર્વા'તર્ગત ઇદ્રલેકાલિત્રમનપવ'માં
*પૃતરાપ્ટ્રનો વિલાપ' નામતે! અપ્પામ ૪૮ મે! સમા
ઝષ્યાય 9૧મો
પૃતરાષ્ટ્રના ખેદ
1 શઘઝય ર૧૩
વરેતલ્સયિતં (ક્રસ્તથા ટુયપિર્સ પ્રતિ ।
સવેમેતપયાતશ્વ તેતસ્મિય્યા પીયત ॥ ૨ ॥।
સંજય બોલ્યો? છે રાજન હે મહીપતિ ! વખે
[ર ૭ ટટ ર ક ક. ૦ છ ક
ઉ. કયુ ભાદુછુ કપા મમા 9 અને ઇન સનયમ જ પ ફેર ના
ચ ર્ડા છે; તયારે પરમાનદન અ્છીન ! સાસુ” છે, તેમાં કરુ” મિય્યા નથી. પોતાની
અસઉનશીલ છે, બળવાન છે, ઉથોગી છે અતે | કશસ્વિતી પમપત્ી કૃષ્ણાને સમામાં પકડી
દ& પરાપ્રમી છે.૫૫ હવે તુમુલ અને અપરાજિત ડ્ ણવામાં આવેલી જોઈને, તે મહાગા?ી
મુડુ મચેજ, તેતા સે અચ્વેત્તાગા અને | પાછો કોપથી પરામાં છે.* દે મહાર ૪) દશમ
રમા છે, તેગા રણે? માત મરને પામેલા | કૂળ લાવતાર્સ ક ગ્યતે દુઃચાસતનાં તે હફ
છે."* વની તે અજિત પાંડવો ચધવતી'પદની ' વચને સતીને વે પાંડે] ઊપે નકિ” ઝેમ
ગાઢાસા રખે છે. ગેટવે અમતા કે અજીનના “નમાં ન ગધ અપા”
વપ્માં 7 ખરી સાંવિ છે છે.9 પદ અશુતતે અતે ખોળે મઉ એવો પ ઈ.
અધ્યાય ૫૦સે!-પાંડવાનતા આહારનુ* વણુષન
મારું માનવું છે.* રે મહારાજ ! મેં સાંભઇયું જ
છે"“ક, અજીંને અમિયાર ર્પધારી શ'કરને યુદ્ધમાં
ધતુયથી પ્રસન્ન કર્યા છે.” દેવાધિદેવ જટાધારી
ભમવાત શિવજી પોતે જ જિત્તાસાને માટે કિરાત-
નો વેશ લઈતે અજીત સાથે લક્યા હતા.” ત્યાં
અમ્રને કારણે તપમાં અત્યત આગળ વધેલા એ
કૌરવશ્રેઇ અગ્યુતને, તે લેકપાલોએ દશન આપ્યાં
હુતાં.૫ ભૂમંડલ ઉપર અજીત સિવાય કોઈ ખીજે
માણુસ એ ઈશ્વરોતાં સાક્ષાત્ દર'ત પામવાને
હિ'મત ધરી શકે નહિ.” હૈ રાજન્] જે
વીર સ'ત્રામમાં અદ્મૂતિ' મહેશ્વર સાથે પણુ હાર્યો
નથી, તેને હરાવવાને ઠયો માણસ હામ ભીડી |
શકે? દ્રૌપદીને ઘસડનારાઓએ તથા પાંડવોને
“ઢાપાવનારાઆએ આ ઘોર અને રોમાંચક યુડ્ ઊભુ
હયું” છે.૦* તયાં દુર્મોધતે દ્રૌપદીને પોતાની બે
સાથળો બતાવી હતી; તે જોઈને ક્ડફ્ડતા હેાઠ-
વાળા ભીમે આ અથ'ભયુ'' વચન કાઢયું હતુ
જ 'અલ્યા પાપી] તેર વષનો અ'ત આવતાં
કપટશર્યા જીમારદાવ નાખીને જીતવાની ઇસ્છા
રાખનારા એવા તારી સાથળને છુ ભયકર
વૈમવાળી ગદાથી ભાંગી નાખીશ.' એ સર્વ
પાંડવો પ્રહાર ઠરવામાં ત્રેદ છે, સર્વ અમાપ
તેજસ્વી છે, સવ' અસ્નના વેત્તા છે અને તેઓ
રવોથી પણુ અત્ય'ત દુજ ય છે. છુ માતુ' છુ' રોષે
ભરાચેલા અને પત્નીના અપમાનથી વિરોષ કોધ-
યુક્ત થયેલા તે પૃથાપુત્રો યુદ્ધમાં તમારા પુત્રોનો
અંત લાવરો.પ* “*
ધૂતરાષ્ટ્ર બોલ્યો: હે સૂત | કણું કડવાં વચને
બોલીને રુ” ક્યુ” ? તે કૃષ્ણા સભામાં આવી એજ
પરતું પૂરતુ' કારણુ છે. જેમનો મોટા વડીલ ભાઈ
વિનયમાં રહેતો નયી, એવા મારા મ'દબુદ્ધિ પુત્રો
હુવે નીતિમાં રહેરો દુ ૪૫5 હે સૂત મને
આંખ વિનાનો, ચે! વિનાનો અને ચેતન વિનાનો
મભ્વ.૭
જેઈને તે મ'દભાગી દુર્યોધન મારાં વચન સાંભ-
ળતો નથી. ઠર્ણું અને સુભલપુત્ર શકુનિ આદિ
તેના જે મૂખ મ'ત્રીઓ છે, તેએ તો એ અકલ
વિનાના દેવોને વિશેષ વધાર્યા જ કરે છે. અમાપ
તેજસ્વી અજીંને માત્ર સાધારણુ રીતે છેડડેલાં બાણુ
પૂણુ મારા પુત્રોને બાળી નાખે એમ છે, તો પછી
તેણુ કોધમાં આવીને છોડેલાં બાણુ વિશે તો
પૂછવું જ શુ ? અજીંને ભુજબળથી છેડેલાં, મહ।-
ધૃતુષ્યમાંથી નીકળેલાં અને દિવ્ય અસ્મમ'તોથી
મેલાં એવાં બાણુ! દેવોને પણુ હણી નાખી શકે
છે.૫૭-૫* ત્રણું લોકના નાથ એવા શ્રીહરિ જતા-
ઇન જેના મતી, રક્ષક અને મિત્ર છે; તેને માટે
શુ' અજેય છે £*” હે સજય | અજીષને મહાદેવ
સાથે હાથાહાથનું યુદ્ધ કયું” એવું જે સભળાય
છે, તે અજીત સંબધમાં સાચે જ અહી” એક
અતિ આથ્યય ગણાય.*૫ પૂર્વે અજી'તે દામોદર
શ્રીકૃપ્થ્ઠુ અસિને સહાય આપવા સાર ખાંડવ-
વનમાં જે કયું” હતુ; તે તો સવ' લોકની આંખ
આગળ છે.૨* સાચે જ અજી'ન, ભીમ અને યદુવ'શી
વાસુદેવ કોધે ભરાશે, એટલે મારા પુત્રો તેમતા મત્રી-
આ અને શકુનિ સહિત સવ'થા તાશ જ પામશે. ૨૨
ધૃતિ શ્રોમહાભારતમાં વનપર્વા'તગ'ત ઇદ્લાકાભિગમનપર્વ'માં
“ ધૃતરાષ્ટ્રના ખેઃ' નામને અધ્યાચ ૪૯ સો। સમાપ્ત
અધ્યાય પન્યો
'પાંડ્વાના આહારતનુ' વણન
॥ ઝનતેગય ૩વાવ ॥।
ચહ હંશોચિત રાજા છતરદ્દેન વૈ મુતે ।
જ્રત્રાગ્ય પાંરવાન્વીસન્સર્વમેત સિધવા ॥ ૨ ॥।
જનમેજય બોલ્યાઃ હૈ મુનિ! વીર પાંડવોને
વનમાં કાઢ્યા પછી રાજ-ધુતરાષ્ટ્રે આ જે સોક
કર્યો તે બધા નિરથ'ક હતેો.પ કેમ “ક મહારથી
પાંડુપુત્રોને કોપાવતા એ અલ્પખુદ્દિ રાજપુત્ર દર્યો-
ધતની તેણે કૅમ ઉપેક્ષા કરી #* કહે, પાંડુન દનો-
૧૦૬
શ્રામહાભારત-વતપર્વ-ઇંદ્રલેોકાભિગમનપવ
નો વનમાં શે આહાર હતો? તેએ વગડાઉ
ખાતા હતા કે ખેડેલુ' ખાતા હતા? તમે આ
અમને કહોા.*
વશ પાયત બોલ્યાઃ તે પુસ્પસિ'હો વગડાઉ
ધાન્યતે તેમ જ તીક્ષ્ણ બાણથી મારેલાં મ્રગોને
પ્રથમ બ્રાહ્મસાને અરપતા અને પછી તે તેએ
ખાતા.” હે રાજન્! શૂરવીર અને મહાચાપધારી
એવા તેએ જ્યારે વનમાં નિવાસ કરતા હતા,
ત્યારે અશિહાતરવાળા અને અશિહોત્ર વિનાના
ખ્રાહ્માણુ। તેમની પાછળ આવ્યા હતા. ' ત્યાં યુધિછિર-
રાશન હુજાર સ્તાતક ખ્રાહ્ષસુ।ને અતે દશ મહાત્મા
મોક્ષવેત્તાઆને ભેજત આપતા હતા. સર કાળિ-
ચાર અને બીજા પવિત્ર વનચર પશુઓને વિવિધ
બાશ।થી મારીને તે બ્રાહ્મણાને નિવેદન ઠરતા
હુતા.**” ત્યાં કોઈ નિરતેજ “કે રોગચરત જણાતો
નહોતો; ત્યાં કાઈ દૂબળે કે પાતળો નહોતો; તેમ ત્યાં
ન'કાઈ દીન'કે ભયચસ્ત હતો,“ કૌરવોમાં શ્રેઇ એવા
તે ધમારાજ યુધિધિર પોતાના ભાઈઓતું પોતાના
પ્રિય પુત્રોની જેમ અને જ્ઞાતિજનાતુ' પોતાના
સહોાદરોની જેમ પોષણુ કરતા હતા.“ યશસ્વિની
દ્રૌપદી પતિઓને અને સવ બ્રાહ્મણને માતાની
જેમ પ્રથમ જમાડતી અને પોતે પછી વધેલુ'
જમતી. યુધિછિરરશ પૂર્વ દિશામાં, ભીમસેન
દક્ષિણુ દિશામાં અને નકુલ અને સહદેવ પથિમ
તથા ઉત્તર દિશામાં એમ નિત્ય જઈને એ ધતુ-
ધારીએ માંસને નિમિત્તે જગાને વધ કરતા હતા.
આમ અજીંન વિનાના તે ઉત્સુક પાંડવો કામ્યક
વનમાં રહેતા હતા, ત્યારે સ્વાધ્યાય, જપ અતે
ઠામમાં તેમનાં પાંચ વરસ વહી ગયાં.” ૨
ઇતિ થીમહાસારતમાં વતપર્વા'તગ'ત ઇદ્હોકાલિગમનપર”મા
“પાર્થ આહારકયન' નામને ધ્યય પ૦્મો સમાપ્
અષ્યાય પશ્મો
છતરાષ્ટ્રના વિલા"
॥ વૈરવાયન ૩વાત્ત ॥
તેષાં તશરિલે શ્રહ્ગા મગજ્વાતીતમર્્મુતમ્ 1
1સતાતોવપરીતાસમા મન્યુનાયમિયરિપ્જતઃ ॥ € ॥।
વૈશ'પાયન બોલ્યાઃ માણુસોમાં અતિ
અદ્ભુત એવું પાંડવોાતું તે ચસ્ત્રિ સાંભળીને
અબિકાપુત્ર ધતશાષ્ટ્રતું મત ચિ'તા અતે શોકથી
ઘેરાઈ ગયું. કોધથી રેબજ્ેબ થઈ રહેલા તેણે લાંબા
અતે ઊતા નિસાસા નાખ્યા. હે પ્રસ્ષસિહ | તેણે
સંજય સાર્થિને બોલાવીને કહ્યું“ 'હે સૂત !
ઘૂતને પરિણામે જે શયકર અન્યાય વર્ત્યા છે,
અસલ વીય'વાળા પાંડવામાં જે શૌય, વૈયં અને
પ્રમ વૃતિ છે, તેમ જ એ ભાઈઓમાં માનવદુર્લભ
જે પરસ્પર સ્તેહ છે, એ સૌને! વિચાર કરતાં મને
રાત્રે કે દિવસે એક ક્ષણુ પણુ શાંતિ મળતી
નથી.”** નકુલ અને સહરેવ એ બે પાંડુપ્ત્રો દેવ-
પુત્રો છે, તેઆ મહાભાગ્યરાળી છે અને ઇંદ્રતા
જેવા કાંતિમાન છે. તેઓ યુદ્ધમાં મફામદવાળા,
દઢ આયુધવાળા અને દૂર સુધી ખાણુ ફે'કનારા
છે. તેએ રણુમાં સ્થિરનિથ્રયી છે, શીધ્ર હાથ
ચલાવનારા છે, દ& કોધવાળા છે, નિથ સાવધ છે
અને વેમવાન છે.“ ” સિ'હહના જેવા પરાકમવાળા
અતે દુઃસહુ એવા એ બત્લે અશ્ચિનીકમારતી જેમ,
તે ભીમ અને અજીં'તને રણુના અમભાગમાં રાખી
ઊભા રહેસે, એમાં જ હે સજય | હું મારી સેનાને
નિઃશેષ થયેલી નેઉ' છુ'- તે બે મહારથી દેવપુષોઃ
ની સામે “કોઈ યુદ્ધમાં ટદી રકે એમ નથી. તે
કોધી સ્વભાવવાળા દ્રૌપદીને પડેલાં તે દુઃખને
સહન કરી લેદે નહિ.” મહાચાપધારી યાથ્વા
અમવા મહાતેજસ્વી પ'ચાલે પણુ દ્રોપદીનાં તે
દુઃખને સહન ઠરી લેરો નહિ. સત્યપ્રતિદ વાસુ-
રૃવથી રક્ષિત યયેલા પ્રયાન'દનો રણુભૂમિમાં મારા
અધ્યાય મર મેઇ-ધતરાષ્ટ્રના વિલાપ
૧૮૭
પૃત્રોની સેનાને બાળીને ખાખ કરી રેરો. છે સત-
ન'દન | બલરામ અને શ્રીકૃષ્ણે દોરેલા વૃષ્ણિઓના
તેમને મારા તે સવ' પુત્રો પણુ યુદ્ધમાં જરવી શકરો
નહિ,પ”પપ તેમની વચ્ચે ભય'કર પરાકમ ઠરવા-
વાળે મહાધતુર્ધારી ભીમ વીરોને ધાણુ કાઢનારી
અને પાતાળને ફોડી તાખનારી મદા સાથે વિચ-
રશે.૫૨ વળી વજતા કડાકા જેવા ગાંડીવ ધતુષ્યના
કારને અને ભીમના ગદાના વેગને રાજાએ સહન
હર્વાને સમથ થરે નહિ.૫* તે સમયે, દુર્યાધતતા
કહેવા પ્રમાણુ ચાલીતે મેં મિત્રોના લક્ષમાં લેવા
જેવાં જ વચતેોને પૂવે ર્વીકાર્યા નહેતાં, તે
વચનેોતું મતે રમરણુ ચરો.૧*
સજય બોલ્યોઃ હે રાજન્! તમે સમથ હોવા
છતાં, મોહને લીધે તમારા પુત્રને ન વાર્યા અને
તેની ઉપેક્ષા કરી, એ તમે મોટી ભૂલ કરી છે."
પાંડવો ન્તૂગ્રટામાં હારી ગયા છે; એ સાંભળતાં જ
અગ્યુત મધુસૂદને ઉતાવળે કામ્યક વનમાં જઈ
ચૃથાન'દનેને દિલાસો આપ્યો હતે1. ધૃછ્યસ આદિ
ડ્ુપદ્પુત્રો, વિસાટરાજા, ધટકેતુ અને મહારથી કેકયો
એ પણુ ત્યાં ગયા હતા. હે રાજન્! પરાજય
પામેલા એ પૃથાપુત્રોને નેઈ ને તેમણે જે કહ્યું હતુ',
તે બધુ દૂતે મને જણાવ્યું હતુ અને તે મે' તમને
ડઘ્યું હુતુ.પ*“ ત્યાં કામ્યક વનમાં મેળાપ થયા
પછી પાંડવોએ મધુસૂઠનને યુદ્ધમાં અજીંનતુ
સારથિપદ લેવા કલ્યુ' અને શ્રીહરિએ તેમને તથારતુ
કુ, કાળિયારના ચામડાનું ઉત્તરીય ઓહઢેલા
અને એવી દશામાં આવેલા એ પૃથાન'દતોને જઈ ને
શ્રાકૃપ્યુને પણુ કોધ ચ્યો અને તે યુધિઠિરને કહેવા
લાગ્યાઃ “ ઇંદ્રપ્રસ્થમાં પાંડવોની જે સષૃડ્દિ હતી
અને જ મેં રાજસૂય યજ્ઞ વખતે નેઈ હતી, તે
ખીન્ન રાનએને પ્રાપ્ત ચવી અતિ દુર્લભ છે.૨૦૨5
રાસ્રના તેજ વડે ભયભીત થચેલા વગે, અગે,
પૌ'ડ્રો; ઊડો; ચાલે, દ્રવિડો અને અ'ધોના તેમ જ
સમુદ્રદ્રીપ ઉપરના જળમય પ્રદેરોના, પ્રાંતશાગે!-
ના, સિંહના, બખ'ર દેરાના અને મ્લેચ્છ દેરાના
તથા લ'કાનિવાસીઓના, સમુદ્ર પાસેનાં સેકડો
પથમ રાન્યોના, પહ્લવે!, દરદો, હરાતો, યવને!,
શકો, હારઠૂણુ।, ચીતાએ, તુપારે!, સૈધવે।, મુંડે,
રામૂડો, ઝુ'ડા, વગણે।, કેકથો, માલવે, કારમીર
દશના રાશ્તઓ ને સ્રીરાન્યના એમ સર્વ રાન્ઓને
ત્યાં તે યજ્ઞમાં ળોલાવવામાં આવ્યા હતા અને મે'
તૈમને યજ્ઞમાં પિર્સણુ કરતા નેયા હતા.૨૨-૨
જેમણું તમારી એ ચલિત અને ચંચળ લક્ષ્મીને
હરી લીધી છે, તેમતા હું જવ લઈ લઈશ અને તે
લક્ષ્મીને પાછી લાવીશ.*” દૈ કૌરન્ય ] બલરામ,
ભીમ, અજીત, નકુલ, સહદેવ, અકૂર, ગદ, સાંબ,
પ્રઘસ્ન, આડુક, વીર ધછ્ઘુમ્ન અને શિરાપાલ પુત્રની
સાથે ડુ ક્ણુંને, દુર્યોધનને, દુઃશાસતને, શકુનિને,
અરે] બીજે જે કોઈ સામે યુદ્ધમાં આવશે તેને
સત્વર રણુમાં રોળી તાખીશ અતે તે લક્ષ્મી પાછી
લઈ આવીશ. હે ભારત | પછી ધૂધરાષ્ટ્રપુગોની
લક્ષ્મીને પામીને, તમે ભાઈ ઓ સાથે હસ્તિના-
પુરમાં વાસ કરજે અને આ પૃથ્વીતું રાજય કરને.
પછી વીરાના તે સ'મેલનમાં ધછ્ઘુમ્ન આદિ એ
વીરાના સાંભળવાં યુધિદિરરાજે શ્રીકૃપ્ણુતે આ
પ્રમાણે કહ્યું હતુ'.૨૯-5૨
યુધિછિર બોલ્યાઃ “હે જનાદન 1 હું તમારી
આ સત્ય વાણીને સ્વીકાર છુ. હે મહાબાહુ |
તમે મારા શગુઓને સપરિવાર હણુશે[; પણુ હે
“શવ | તમે આ પ્રતિજ્ઞા તેરમા વર્ષ પછી સત્ય
કરજે. કેમ કે મે' રાજની વચ્ચે આ વનવાસની
પ્રતિજ્ઞા લીધી છે. ૨737 ધર્મરાજનાં આ વચન
સાંભળીને, ધટઘુસ આદિ સભાસદ્દોએ રોષયુક્ત
શચેલા કેશવને મધુર અને કાલોચિત વચતેોથી
તત્કાળ શાંત પાડ્યા.** વાસુદેવના સાંભળતાં જ
તેમણું નિર્મળ મનવાળાં પાંગાલીને આ પ્રમાણે
૧૦૮ થીમણાણારત-વતપ-તલોપાખ્યાનષવ
કહ્યુડ 'હે દેવી | તમારા કોધથી દુર્યોધન પ્રાણુ
ખોશે.** હે સુ'દરાંગી | અમે આ સત્ય પ્રતિજ્ઞા
કરીએ છીએ; તમે શેક હરશે! નહિ, હે કૃષ્ણા |
તમને જીમારમાં હારેલાં નઈ ને જમણું તમારી
મમાણેુતુ' એ યુદ્ટ થરો «.*5
ઈતિ શમહાભારતમાં વનપર્વા'તગ'ત ઇડ્રલોકાલિગમતપવ'પદે
'ધૃતરાષ્ટ્રવિલાપ' તામનેો અધ્યાય ૫૨ મે સમાપ્
ઈંદ્રલેઈદાભિગમનપર્વ' સમાસ
હાંસી કરી હતી, તેમતા માંસતે વરખ અને જે જિ
પ'ખીએ ખાતાં ખાતાં ખે'ચશે.૨૦ જમણું તમને ન ૨થ/નપવ
સભાતલમાં ઘસડ્યાં હતાં, તેમનાં માથાને ગીધ બષ્યાજ પરમે
ભીમસેનનાં વાડચે1 અત્તે નણા-
ખ્યાનત્તી પ્રસ્તાવના
( ઝતમગન ૩૧1૫ (|
અસફેલોમતે યારધે શકતો વદ્ાભનિ |
યુષિષ્િરમૃતવઃ વિયુર્વત વાંસની? 1 ? 1
જતમેજય બોલ્યા : અસમાપ્નિતે માટે મહાત્મા
અજીત ઇંટ્લોકગાં ગયા, ત્યારે યુધિકિરિ આદિ
પાંડવોએ શું કયુ #"
વેશ'પાયન બોલ્યાઃ મહાત્મા અજીષ્ન અસ-
પ્રાપ્તિને માટે ઇંદ્રલોકમાં ગયા, ત્યારે ભરતશ્રેષ્
પાંડવો કામ્યક વનમાં કૃષ્ણાની સાથે વસી રલા
હુતા.૨ પછી ધનંજય વિંરો શે।ક કરતા, આંસુ-
ભર્યા કઠવાળા અને દુઃખથી પીડાઈ રહેલા તે
અને શિયાળનાં ખેચ્યા કરશે અતે તેમતુ' લોહી
પીશે.** હુ પાંચાલી ! માંસાહારી પ્રાણીએ તેમનાં
ગાત્રોને ભાંય ઉપર્ રમડરે અને વારવાર તેમનુ”
શક્ષણુ કરશે એ તમે ન્ેરે[.૨“ ત્યાં સભામાં જેમણે
તમતે ડક્ષેશ કરાન્યો। છે અને તમારી ઉપેક્ષા કરી
છે, તેમનાં માથાં કપાઈ જરો અને ભૂમિ તેમતા
લોહીનું પાત કરશે. '*” આમ તે ભરતવરો અનેક-
વિધવચને બોલ્યા હતા. તે સવે' ચૂરાએ અને
તેજસ્વીએ હતા અતે સવે અક્ષત લક્ષણુવાળા
હતા, ધર્ષરાજાએ ચૂરલા તે મહારથીઓ વાસુદેવને
મોખરે રાખી, તેર વરસ પછી ચડાઈ લાવરો.“પ.₹૨
બલરામ, શ્રીકૃપ્ણ, ધનજય, પ્રઘુપ્ન, સાંખ, યુયુધાન,
ભીમ, માદ્રીપુત્રો, 'કેકઠેયરાજના પુત્રો, પાંચાલપુત્રો
અને મત્યરાજ એ સવ ત્યારે ચઢી આવરો,** | અતિ $ુઃખિત ભરતોત્તમો, કોઈ એક વાર કૃષ્ણની
અજેય, મહાત્મા, પરિવારવાળા અને સૈન્યવાળા | સાથે છૂટા છૂટા ભેગેલા લીલા ધાસવાળા એક
એ કેસરી સિ'હ જેના કોધે ભરાયેલા સર્વ લે।ક- | એકાંત સ્થાનમાં બેઠા હતા.“ અજી'નતા વિધાગ-
વીરોની સામે કયો માણસ જીવવાની આશા | થી દુ,ખી થયેલા તે સવ શેકમાં ડુબી ગયા
રાખી રણુમાં ઉસે! રહી રાકરો ?₹* હતા, ધન'જયતા વિયામથી અને ક
પી પ
ધૂતરાષ્ટ્ર બોલ્યો : જૂમટાને વખતે વિદરે મને પાકી ટિન કે ર
આમ ઢહ્યું હુતુ': “હે નરે 1 તમે એ પાંડવેને ક દૃ
ર ક જતા ઉપર પાંડવોના પ્રાણને આધાર છે, તે ભરત-
હરાવરો, તો ચાક્સ કુરએનો એ મહાભય'કર સર પાંડવોના માણુ ય
ન સિહ અજુ'ન તમારી આશાથી અહીંથી ગયો
અંવકાળ આવશે, લોહીની નદીઓ વહેશે. '”" હે | ફુ એનો વિનાશ થાય તો! પુત્રો સાથે પ'ચાલો,
સત! મતે લાગે છે કે વિદુરે પૂવે” મને જે વચન | ગાપણે અને ચદુનીર વાસુદેવ એ સવે નાશ જ
હ્હયું હતુ, તે પ્રમાણે જ થરો. પાંડુવાને] તેર
પામે, એમાં સશય નથી.” એવો એ ધર્માત્મા
વરસનો સમય વીદ્યા પછી નિઃસ'શય તેના કહ્યા | અર્જીન અતેક ડલેશોને વિચારતો વિચારતો તમારી
અધ્યાય પરમો-ભીમસેનનાં વાકયો! અતે નળાખ્યાતની પ્રસ્તાવના
આજ્ઞાથી ગયો છે. આથી વિરેષ ખીજી' કયુ દુઃખ
જોય? એ મહાત્માના ભુજબળને વળમીને આપણે
સવ શગ્ખને યુદ્ધમાં હરાવ્યા ગણીએ છીએ અને
પૃથ્વીને પ્રાપ્ત કરેલી માનીએ છીએ.”“ એ ધતુ-
રઘોરીના પભાવને લીધે તો મે' તે રાજસભામાં સવ
ધુતરાષ્ટ્રપુત્રોને તથા શદુનિને પરલોકમાં વળાવ્યા
નહાતા.પ” અમે આવા બાઠઠુબળવાળા છીએ અને
શ્રાવાસુદેવથી રક્ષાચેલા છીએ, છતાં એક તમારે
કરશું અમે અમારા ઊછળી આવેલા રોષને સહુન
કરીએ પીએ, અમે શ્રીકૃપ્ણુતા સહકારથી ડણું
આદિ શત્રુઓને મારી નાખીએ અને જતના
બાઠુબળથી જતતેલી સમમ્ર પૃથ્વી ઉપર શાસન
કરીએ.૫૫૧૦૧૨ પ્ણુ તમારા જીમારદોષને કારણે
અમે પૌસ્ષવાળા હોવા છતાં આ આપત્તિમાં | તમે નણે।.૨૫ હે અરિદિમન મહારાજ | તે ડો
ડુખ્યા છીએ; અને દુયૌધત આદિ મૂર્ખાએ બળ-
વાન સામ'તોએ કરીને વિશેષ બળવાન થઈ બેઠા
છે.પ૨ જે મહારાજ ] તમારે ક્ષાત્રધમ'ને જેવો
જેઈ એ; કેમ "કે હે મહારાજ 1 વનમાં પડી રહેવુ”
એ કઈ ક્ષત્રિયનો ધર્મ નથી. વિદ્દાનો રાજ્યને જ
ક્ષત્રિયનો પરમ ધમ ન્તણે છે; તો તમે ક્ષત્રિયધમ'ને
જણુનારા રાજન હોઈને એ ધર્મ માગને સખે નાશ
કર્ા] હે રાજન્] આપણે અજીં'નને વતમાંથી
પાછો બોલાવીએ, જનાદનને તેડાવીએ અને બાર
નરસ પહેલાં જ ધુતરાષ્ટ્રપુત્રોનેહણીનાખીએ.'-૫*
જૈ મહાખુડ્દન્િમાન| હે પૃથ્વીપાલ | હે મહારાજ |
શ્યૂહુબડ્ડ સેનાવાળા ધૃતરાષ્ટ્રપુત્રોને કુ ઝપાટાભેર
પરલોકમાં મોકલી દર્ઈશ.પ” શકુનિ સાથેતા સર્જ
ધુતરાષ્ટ્પુત્રોને, દુર્યોધનને અને ડણ્ંને, અરે | જે
“કાર સામો લડશે તેને હું મારી નાખીશ." ટુ”
તેમને પૂરા કરી દઉં; પછી તમે ભલે પાછા વન"
માં આવજે. હે પૃથ્વીનાથ | આમ કરવામાં તમને
દાય નહિ લાગે.“ હે તાત 1] હે શત્રદમન | હે
મહારાજ | થયેલાં પાપોને વિવિધ યજ્ઞે! વડે દૂર
ઉત્હ
કરીને આપણે ઉત્તમ સ્વગ'માં જઈફ્યૅ૨” પણુ હે
મહારાજ! એ તો ત્યારેજ બને “કે જ્યારે તમે
અમારા ધર્મપરાયણુ રાન્ન, નાદાન અને દીર્ધ સત્ર
ન થાએ.*પ ક્પટબુદ્ધિવાળાઆને તો કપટથી જ
હુણુતા જેઈએ, એવે! વિઠ્દાનોનો નિથય છે. કપ-
ઢીને કપટથી મારવામાં પાપ કલ્યુ' નથી. વળી હૈ
ભારત] હે મહારાજ | અહી' ધમ'જ્ઞે। ધર્મ વિષયોમાં
એક રાતદ્વિસને વષની બરાબર જીએ છે.* તેમ જ
રુ વિભુ] હે મહારાજ | સદૈવ એ વેદવચત સભળાય
છે કે, કૃગછ્પ્રાનપત્ય કરવાથી એક વર્ષા સુધી
પાળવાનું વ્રત પૂરુ થાય છે.“૨૨-૨*છ અચ્યુત |
ને વેદો તમને પ્રમાણુરૂપ હેય, તો તેર દ્વિસ
પૂરા થતાં, તેર વર્ષનો કાળ પૂરા થયો છે; એમ
ધન સમમ્ર પૃથ્વીને પોતાને હાથ કરે, તે પહેલાં જ
તેને તેના અતુચરો સાથે હણી નાખવાનો આ
સમય છે.૨5 હે રાજે'્ર | તમે ઘૂતપ્રિય હોવાથી
આવુ ક્યુ” છે અને અમને સવને ધણું ભાગે
અજ્ઞાત એવા વાસમાં નાખ્યા છે. તે દુટટ મતવાળો
અને દુજ*ન દુર્યોધન પોતાના દૂતો દ્રારા આપણુને
જ્યાં ત જણી શકે, એવો કાઈ દેશભાગ મને
દેખાતો નથી. તે નીચ માણુસ આપણુ સવને
ન “યિશ્રણગા ચટણવવત્સજ' આ કૃતિમાં વષ
શમ્લ્નાો અષ દિ4સ કર્યો છે. જે તેમ ન કરે તો
“શતાયુ વુદ્વ ' પુરવતું આયુષ્ન સો વષષ્તુ છે, આ
કાતિથી વિસ્દ્ઠ જ્તી ઉપરની ઝ્ૃતિ અપ્રમાણુ ઠરે, કારણુ
કે લોકોમાં હપ્તર વષષતું આયુષ્ન કેષનું નતામાં આવતુ
નથી. તેથી ઉપરતી ઝૃતિમા આવેલા વષ શગ્લનો દિવસ
એવે અથ' ઠરે છે.
સ તીસ કૃચ્છુપ્રાજનપત્ય ત્રત કરવાથી એક વષ
સુધો કરવાતુ નત કે પ્રાયશ્ચિત્ત પૃણુ' થાય છે. વળી
મિત્રવિદેષ્રિ, પવિત્રેછિ મૃમારેણ, પ્રત્યાદિ એક એક
ઇજ્તિ દશ દશ ગ્રાજાપત્યને સ્થાને ધમ*શાસ્્રમાં કહેલી
છે. તેવી ઇજ્િઓ કરવાથી આપણે ખાર વષ'ના વ્રતને
થોડા સમયમાં સમાપ્ત કરી શકીશું” આ અભિમાયથી
ભીમે કલુ છે. છ થિ
૧૧૦ શ્રોમહાભાર્ત-વનપર્વ-તલે।પાખ્યાનપર્ષ્ટ
જેઈને, તેમસે શાસ્વિધપૂવ'ક તેમતુ' મધુ*
પહથી પૂજન ક્યું.૨“-*૫ એ ક્ષિએ બેસીને
વિશ્રાંતિ લીધી, એટલે પાસે બેઠેલા મહાખાહુ
ગુધિછિર તેમની સામે જેઈ દીતતાપૂવક આ અતેક
વચતે। કહેવા લાગ્યા :“* ' હે ભમવન્| કપટવિદ્યા
માં મહાચતુર ને પાસામાં તિષ્ણાત એવા કપટી
જુગારીઓએ મને પાસાદાવમાં નોતરચો અને
મારાં ધન તથા રાન્્ન્યતે હરી લીધાં.“ અરે] હું
જીગારમાં પાવરધો ન હોવાથી એ પાપી બદ્રિ
વાળાઓએ મારા પ્રાણાથી પણુ અધિક એવી
મારી પત્નીને ઠપટથી સભામાં ખેચી આણા.
તેમણું મને ફ્રી જીગારમાં હરાવ્યા અતે મતે
ચ્રગચર્મો ખાઢાડી દારણુ વતવાસ માટે મહા
અરણ્યમાં કાઢ્યો છે..”*5 નતમાં કપરો નિવાસ
કરતાં ડું” અય'ત ૬ુઃખ પામી રલો છુ. પાસા”
જુમારને પ્રસગે મેં જે ભયકર વચતે! સાંભળ્યા
છે અને જુગારથી માંડીને મારા દુખિયારા મિત્ર"
જનોએ મને જે બૉક્ષા સંભળાવ્યા છે; તે મારા
હદયમાં ચોંઠી રહ્યા છે. તે સવને સ'ભારી સભા
રીને મારી બધી રાત્રીએ વિચારમાં જ વહી જાય
છે..:*.** તળી જ ગાંડીવધતુર્ધારી અજુતના
આધારે અમારા સૌના સમસ્ત પ્રાણ ટક્યા છે,
તે મહાત્મા વિના છું જણે 'કે મેડદુ'થઈ ગયો છુ
પ્રિયવાદી, ઉદાત્ત, દયાવાન અતે અતિ ઉદ્યોમી
એવા એ અજી'નને અસપ્રાપ્તિ પામીને પાછો
આવેલો હુ ક્યારે જેઈ રાકીશ?” પૃથ્વીમાં તમે
ડયારેય એવો કાઈ રાજ પૂવે નેચો છે અથવા
પૂલે' સાંભળ્યો છે; કે જે મારા કરતાંય વિદ્ષેય
અલ્પ ભાગ્યવાને હોય ? મારા કરતાં હાઈ પણુ
શાણુસ વધારે દુખિયો નથી, એવું મારુ
પકડી પાડીને ફરીયી આપણુતે કપટપૂર્વક આ
વનવાસે ધકેલરો. તે પાપી જે કોઈ રીતે આપણે
વિશે ભાળ પામરે નહિ અને આપણુતે ગુપ્તવાસમાં
પાર ઊતરેલા જેરી, તો તે ફરીથી આપણુતે નૂગડ્ટું
રમવા માટે બોલાવરે.૨” 2” પછી હે મહારાજ |
તમે પ્રથમ નૂગટું રમ્યા છતાં ફ્રી જૂગટું રમ્યા
હતા; તેમ તમને કેરી વાર તેડવામાં આવતાં તમે
નૂગડુ' રમશે જ, એટલે તે ઘૂતથી જ લક્મીને હુરી
લેશે.૨૧ જુગ્રારદાવામાં તે ધણુ! કુશળ છે, એટ્લે
હું મહારાજ ] તમે ભાત વિનાના થઈને
વિચરશે અને તમે વનવાસો રાખરો!, હે મહા-
રાજ |] તમે અમને ને જીવનભર દીન જ ડરવા
ઇશ્છતા હે, તો તો તમે સમત્ર વેલ્ધર્મોનો વિચાર
કર્યા કરો. ખાકઢી કપટી ખુડ્દિવાળાને કપટથી
મારવો જેઈએ, એ સિદ્ધાંત છે. એટલે તમે અતુ-
સતિ આપે, તો ધાસ ઉપર ફે કેલો અસિ જેમ
સર્વને ભસ્મ કરી નાખે, તેમ હુ ત્યાં જઈને એ
ચૂખ' દુચોધનને મારી સર્વ' શક્તિથી હણી તાખીશ.
વેશપાયન બોલ્યાઃ ભીમે આ પ્રેમાણું કહ્યું,
એટ્લે ધર્મરાજ યુધિદિરરાજે એ પાંડવતું રિર
સૂધ્યું” અને તેને સાંત્તન આપતાં તે આ પ્રેમાણે
બોલ્યાઃ “હે મહાબાહુ! તેર વર્ષ પૂરાં થતાં તુ'
શાંડીવધારી અજી'ન સાચે દુચીધતને અવશય જ
હુણુશે.**-૨5 હૈ સમ્થ' | હૈ પાર્થ 1 પણુ તુ
આજે યોગ્ય વખત આવ્યે! છે એવુ' જે કહે છે
તે આડું બોલવાની હુ' હામ ધરી શકુ નહિ; કેમ કે
મારામાં જૂઠાણું છે જ તહિ.*“ હે કતીન'દત |
હૈ દુધ અવધિ પછી પણુ તુ' કપટી અને
પાપી નિશ્ચયવાળા ડ્ુર્યાધનને તેના અતુચરેા
સહિત હુણુવાને જ છે. ' ધર્મરાજ યુધિછિર ભીમ-
ને આમ કહીં ર્યા હતા, તેવામાં મહાભાગ્ય- | માનવુ છે.'““-"%
શાળી બૂહદથ મહષિ' ત્યાં આવી પણેંચ્યા. ઝ આ મ્શોકમાં ગબ્િતત અતે મતન્ડ્િ: એવા
ધૂર્માત્મા ધમ'રાજે આમ પધારેલા તે ધમચારીને [ બે પાડ છે.
અધ્યાય પરમો-છું'સ અતે દમય'તીતે। સ'વાદ
બહદશ્ચ બોલ્યા : છે મહારાજ ! હે પાંડવ |
તમે કહે છે “કે, ' મારા કરતાં કોઈ અત્યત અભાગી
૨૦ ડયાંચે થયો નથી ' અને “કાઈ એવો થયો
છે, એમ પૂછ છે! તો હે નિષ્પાપ ! હે પૃથ્વીપતિ !
ને તમે સાંભળવા ઇચ્છતા હે તે તમારા કરતાં
પણુ વધુ દુખિમારો એક રાન્ત હતો તે છુ' તમને
અહી હું, &પ-પ૩
ધૈશ'પાયત બોલ્યા : એટ્લે યુધિઇિર્રાજે એમને
કભ: ' હે ભમવન્| ભલે, કહે. આવી અવસ્થાને
પાપેલ્ એ ૨1૦7 વિશે હુ' સાંભળવા ઇચ્છુ' છુ.”
બહુદશ્ માલ્યા : હૈ રાજન્! હે અચ્યુત !
ભાઈઓ સાથે તમે આ સાંભળે. હૈ પૃથ્વીપતિ !
તમારા કરતાંય વધારે દુખિયો એક રનત હતે.
નિષધદેશમાં વીરસેન નામે એક પ્રતિડ્દ મહીપાલ
હુતો।. તેને ધર્મ અને અથમાં નિષ્ણાત એવો નળ
નામે પુત્ર હતો. અમે સાંભળ્યું છે. કે, નળરાજને
પુષ્કર છળથી હરાવ્યો હતો અને અત્ય'ત દુઃખા-
તુર થયેલો તે પોતાની ભાર્યા સાથે વનમાં જઈને
વરચો હતે.“ હે રાજન્! તે યારે વનમાં
નિવાસ કરતો હતો, ત્યારે તેની પાસે કદી પણુ
એકેય દાસ નહોતો, એકેય રથ નહેતે, એકેય
ભાઈ નહોતો અને એકેય સગાસખધી પણુ નહોતો.
તમે તો દેવના જેવા વીર ભાઈઓઆથી અને બ્રજ્ન-
રૂપ ઠ્રિજશ્રેછોથી વી'ટાઈને રહ્યા છો, તેથી તમને
શેક કરવો ઘટતો નથી.“
યુધિછિર બોલ્યા : હે વડતૃશ્રેઇ | હું મહાત્મા
નળતુ' ચરિત્ર વિસ્તારથી સાંભળવા ઇચ્છુ' છુ?
તે તમે મને કહુ।.૫*
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વાં'ત્ગત નલોપાખ્યાનપવ'માં
*તળાખ્યાનને! આરભ ? નામને! અધ્યાય પર મો સમાસ
અધ્ય પરમો
હ'સ અતે દમય'તીનો સ'વાદ
॥ રૃટ 3ર૫૧॥
જ્સીદ્રાગા નહો નામ વીત્સેનતુતો વહી ।
૩૫૫૧નો ગુળેરિ સ્વવાનશ્રસેવિટઃ ॥ ૨ ॥।
બૃહદ બેશલ્યા : વીરસેનનો પુત, બળવાન,
રૂપવાન, ઇટ ચુસ્ુંથી સંપન્ન અને અશ્વવિઘામાં
નિષ્ણાત એવે નળ નામે એક રાશન હતે।.પ દેવ-
રજ ઇંદ્રની જેમ તે રાજન સર્વ રાજાએને! અધિન
પતિહતો. સય'ની જેમ પોતાના તેજથી તે સજની
ઉપર ને ઉપર રહેતે હતો.* તે નિષધદેશનો અધિ-
પતિ ખ્રાહ્મણુ। ઉપર પ્રીતિવાળે હતો, વેદ્વેત્તા હતો
અને શર હુતે।. તે ઘૂતપ્રેમી અને સત્યવાદી હતે।.
તે મહાન અક્ષૌહિણી સેનાનો સ્વામી હતે. તે
વરાંગનાએને। વહાલે! હતો. તે ઉદાર, જિતે'દ્રિય
અને પ્રશ્રક્ષક હતે।. ધવુર્ધારીઓ માં તે શ્રેઇ હતો
અને સાક્ષાત્ મતુના જેવો હતે।.*'* તે જ પ્રમાણે,
વિદભ' દેશમાં ભયકર પરાક્મવાળે, ચૂરવીર અને
સર્વ ચુણુ।થી યુક્ત એવો ભીમ તામે રાન્ન હતે.”
તેને સંતતિ નહોતી તેથી તે સ તતિની ઇશ્છાવાળોા
હુતો. એકાગ્રચિત્ત તે સ'તાનપ્રાપ્તિ માટ પરમ
યત્ન કરતો હતે. હે ભારત | તેવામાં દમન નામે
એક બ્રહ્મષિ' તેની પાસે આવ્યા.' હૈ રાજેદ્ર]
પ્રનની ઇસ્છાવાળા તે ધમ'વેત્તા ભીમે પોતાની
મહારાણી સાથે તે તેજસ્વી ત્રષિને સત્કારથી
સ'તોષ્યા.” પછી મહાયશસ્વી દમને પત્ની સહિત
તે રાજને એક કન્યારતનતુ' અને ત્રણુ ઉદાર
કુમારાતું વરદાન આપ્યું. તેમાં કન્યાતુ' નામ
દમય'તી પાડ્યુ અને કુમારાનાં દમ, દાનત તથા
હમન એ નામો પાડ્યાં. તે સર્વ પુતો તેજરવી,
સવ ગુણ।!થી સપન્ન, ઉત્ર અને ભય'ઠર પરાકમ-
વાળા હતા.”“ સુ'દર કટિવાળી દમય'તી તે
ચોતાનાં રૂપ, તેજ; યશ, લકૃમી અને સૌભાગ્યે
૧૧૨
ફરીને લકમાં ચશસ્વિતી થઈ હતી.પ* પૃદ્ી તે
વયમાં આવી ત્યારેઅલ'કારવાળી સો સો। દાસીઓ
અતે સો। સો સખીએ। એની ઇૈંદ્રાણીની જેમ સેવા
ણઠાવતી હતી. સવ' આભૂષણુથી શેભી રહેલી
અતે સ્તુત્ય ગાતવાળી તે ભીમનદિની તયાં સખી-
ઓની વચ્ચે વર્ષાકાળની વીજળીની જેમ ઝળહળ
થતી હતી.૫૪૫૨ વિશાળ લોચતવાળી તે લક્ષ્મી
જેવી અતિશય રૂપવાળી હતી, દેવોમાં, યક્ષોમાં
માનવોમાં અને બીન્ત લોકોમાં ક્યાંય પણુ એના
જેવી રૂપવતી પૂવે જવામાં કે સાંભળવામાં આવી
નહોતી, તે સુ'દરાંગી બાળા દેવોનાં ચિત્તોને પણુ
ઝેસન્ન કરતી હતી.પ*:* આ બાજુ નરસિંહ નળ
પૃથ્વીલેક્ોમાં અદ્ધિતીય હતો અને રૂપમાં જાણે
તેપોતે સાક્ષાત્ કામદેવ હતો. હુવે કેટલીક સખીઓ!
એ દશ્યતી આગળ ડુતૂહલથી નળની પ્રશસા
કરતી હતી, તો કેટલાક પરષો નળ આગળ ૬મ્-
ચતી વિશે વારવાર સ્તુતિ કરતા હતા.૫૦૫૬ રુ
ક'તીનદત ! આ રીતે એકબીજાના ચુણુ।ને સતત
સાંભળતાં તે બન્નેમાં એકબીન્ત પ્રયો અદઇ રીતે
કામ જાગ્યો અને તે કામ હમેશાં વધતો જ રહ્યો.,પ”
પછી નળ તે ઠામને હૃદયથી સાંખી શકયો નહિ,
એટલે તે અ'વઃપ્ૃરતી પાસે આવેલા બગીચાના
એકાંતમાં જઈ ને ળેઠો. ત્યાં તેણુ સોનાની પાંખ-
વાળા હ'સોને જોયા, વનમાં વિચરતાં એ પ“ખીએ।-
માંથી તેશૈ એકને પકડી લીધુ, તે વખતે અ'ત-
સ્ક્ષિમાં ઊડનારા એ હ'સે નળને આ વચન ઢાં:
જૈ રાજન | મને હણુવા યોગ્ય નથી, છુ
ત્તમાર પ્રિય કરીશ. હૈ નિષ્ધ 1 ડુ' દમય'તી
આગળ તમારે વિશે એવી વાત કરીશ “ક, તે
તમારા સિવાય બીન્ત દાઈ પુર્ષને મનમાં વિચા-
રરો જ નહિ.''“૨૫ હસે આ પ્રમાણે કહ્યું,
એટલે રાજનએ તેને છોડી દીધો. પછી તે હસો
ઊડ્યા અને વિદશ દેરામાં ગયા. ત્યાં વિદશ”
શ્રોમહાભારત-વનપર્વ-તલેશપાખ્યાનપવરે
તમરીમાં જઈને તે પક્ષીએ! કમય'તીની પાસે
ઊતર્યા, એટલે તેણે તે પ'ખીગાતે જેયાં.૨૨,૨૨
સખૌએના સમૂહથી ઘેરાયેલી એ દમયતી તે
અદ્ભુત રૂપવાળાં પ'ખીઓને જેઈતે હર્ષ પામી
અને તેમને પક્ડેવા મારે ઉતાવળે દોડી. આધી
હુ'સે। પ્રમદાઓના તે વનમાં ચારે બાજી ભાગવા
મંડ્યા અતે એક એક ઠન્યા એક એક હરસની
પાછળ દોડવા લાગી. હવે દમય'તી જે હુ'સતી
પાસે દોડી હતી, તે હુ'સ મતુષ્યવાણીથી
દમય'તીતે આ પ્રમાણે કહેવા લાગ્યો: ' હૈ
દમય'તી ! નિષધૃદેશમાં નળ નામે મહીપાળ છે,
તે રૂપમાં અશ્વિતીકુમાર જેવા છે, બીજો કોઈ
મવુષ્ય વેની તોલે આવે એમ નથી. ૨” રૂપ-
માં તો તે પોતે સાક્ષાત્ કામદેવ જેવો છે. ઉ
સુવર્ણા | તું જે તેની પત્તી થાય, તો! તારે! જત્મે
સક્ળ થશે. હૈ સુમધ્યમા | તાર આ રૂપ સાથ
થશે.૨“ અમે દેવો, ગધર્વો, મતુષ્યો, સ્પા અતે
રાક્ષસોને જોયા છે, પણુ અમે પૂવે આ નળી
જવો કાઈ જ મતુષ્ય દીડો નથી. તું નારીઓમાં
રતનરૂપ છે અને નળ નરામાં શ્રેઇ છે.“ તો વિશિઇ
સીને! વિસિષ્ટ પ્રસવ સાથેનો સમ ચુણુવાત જ
નીવડે છે. આમ હે પૃથ્વીપતિ | હ'સે દમય'તીને
કહ્યું, ત્યારે તેણું તે હ સને ક્યું કે, ' તુ' નળને પણુ
એ જ પરમાણું કહેજે. ' હે પૃધ્વીનાથ | તે પક્ષીએ
વિદ્ભં કન્યાતે 'તેમ જ થશે' એવું કહું. પછી
નિષધદેશમાં પાછા આવીને તેણું નળને સર્જ વાત
કહી સભળાવી.*૦-૨૨
ઇતિ થીમહાભારતમાં વનપર્વા'તર્ગત તહેપાભ્યાનપવમા
“ હસદ્મય'તીસ'વાદ ' નામતે। અધ્યાય પક મો! સમાધે
અધ્યાય પ#મે!-હમય'તીના સ્વય'વરની તેયારી
૧૧૩
અધ્યાય 4ર
દમય'તીના સ્વય'વરતી તૈયારી
ઊ વર્ર રવાવ॥
રમયંવી ત તરણા વચો રલ માત્ત |
તત તરમૃતિ ત સ્થા નહે ત્રતિવપૂવ તા 12 ॥
બૃહુદશ્વ બોલ્યા $ હૈ ભારત્ત ! હસતાં તે
વચન સાંભળ્યાં ત્યારથી માંડીને તે દમય'તી
નળના સંબંધમાં સ્વસ્થ રહી રાપ્ી તહિ; ત્યારથી
દમય'તી ચિ'તામાં ડુબી ગઈ. તે દીન થઈ ગઈ,
તેતુ' મોં ફિડકુ' પડી મયું; તે સુકાવા લાગી
અતે વારવાર નિઃ્રાસ નાખવા લાગી. તે ઊંચે
જ્યા ઠરતી, વિચારમાં લાગી રહેતી અને
જાણું ગાંડા જેવી દેખાતી. કામથી તેતુ' ચિત્ત
ઘેરાઈ ગયુ હતુ, એટલે ક્ષણુમાં તેતો ₹ગ પીળો
પડી ગયો હતો, રાય્યામાં, આસનમાં અને
ભ્ોગામાં તેને ક્યારેય પ્રીતિ થતી નહોાતી.૫*
દિવસે કે રાત્રે તે ક્યારેય સતી નહોતી. વાર-
વાર તે હાય] હાય ] ઠરીને રડ્યા ઠરતી હતી.
દમય'તીની આ નનતની અવસ્થાને તેની સખી-
ગ ચિહ્નો ઉપરથી નાણી ગઈ, એટલે હૈ મહે-
શ્વર ! તે સખીઓ વિદ્ભ'નાથને દમય'તીની તે
અસ્વસ્થતા વિષે જણાવ્યું. સખીએના સમૂણ
પાસેથી દમયતીની એ સ્થિતિ સાંભળીને, ભીમ
રાજાએ પોતાની પુત્રી સબધધમાં તે મહાન કાય'-
તો વિચાર ઠરવા માંડ્યો : ' મારી દીકરી હાલ કેમ
અસ્વસ્ધ જેવી જણાય છે? ' એવે વિચાર કરતાં
પોતાની પુત્રીને યૌવન આવ્યું છે, એમ જાણી-
તે તે મહીપાળને લાગ્યું કે, તેણું દમય'તીનેા
સ્વય'વર કરવો જેઈ એ.“ હૈ પ્રભુ! પછી તે
પૃથ્વીપતિએ મહીપતિઓને નિમ'તણુ મોકલ્યાં
જ, ' હૈ વીરો] આ સ્તરયવર છે, તમે પધારશે. '
આમ દમય'તીને સ્તરય'વર સાંભળીને સર્વ" રાજા-
એ ભીમતા આદેશથી ત્યાં આવ્યા. હાથી, ધોડા,
તથા રથના ઘેધોથી તેમસું પૃથ્વીને પૂરી દીધી
હતી અને તેમની સાથે વિવિધ ફૂલમાળાએ!-
નાં આભરણેથી સુદર રીતે વિભૂપિત થયેલી
દેખાવડી સેતાએ હતી. મહાબાડુ ભીમે તે
મહાત્મા રાનએની યથાયોગ્ય પૂન્ત ઠરી અને'
સતાર પામેલા તે રાજએએ ત્યાં મુકામ કયો.
ખે જ વખતે રેવષિ'એમાં શ્રેઇ એવા નારદ
અતે પવ'ત-એ બે મ્ુનિએ કરતા ફરતા અહી-
થી ઇંદ્રલોકર્માં ગયા. મહાબુડ્રિમાન, મહાત્રતી
અતે સુસ'માનિત એ બલે દેવરાજ ઇંદ્રના ભવન-
માં પેઠા.૫*-૫* સમર્થ ઇંદ્રે તે બેઉતું' પૂજન
કયુ” અને તેમને અક્ષય કુશળતા તથા સવગત
સુખાકારી પૂછી."
નારદ બોલ્યા : હે દેવ | હે ઈશ્વર | અમે બત્ને
સવ* રીતે કુરાળ છીએ. હે ઇૈદ્ર ! હે વિભુ | લે।ક-
માં પણુ સર્વ રાજાએ કુરાળ છે.પ*
બૃહુદશ્વ બોહ્યા : નારદનાં વચત સાંભળીને
બળ તથા નૃમાસુરને હણુનારા ઈંદ્દે પૂછયુ' કે,
' જીવતે અળમા રાખીને જેઓ યુદ્દ કરે છે અને
પૂંઠ બતાવ્યા વિના જેએ। શસ્રો વડે યથાકાળે મર-
ણુને ભેટે છે, તે ધર્મજ્ઞ પૃથ્વીપાળા આ અક્ષય
લેને પામે છે અને મારી જેમ પૂણ મનોરથ-
વાળા થાય છે.“*** પણુ તે શૂરા ક્ષત્રિયો છ્યાં
છે? કેમ કે મારા પ્રિય અતિથિરૂપ એ મહીપાળે-
ને હુ” અહીં” આવતા નોતો નથી. '' ઇુદ્રે આ
પ્રમાણ કહ્યું, ત્યારે નારદે આ ઉત્તર આપ્યો.
નારદ બોલ્યાઃ હે ઇંદ્ર | તે રાજાએ શાથી
દખાતા નથી તે તમે મારી પાસેથી સાંભળે,**
વિદ્ભ'રાજને દમય'તી નામે વિખ્યાત પ્રુત્રી છે.
તેણું પાતાના રૂપમાં તો પૃથ્વીની સકળ યુવતી-
એને પાછળ મૂકી દીધી છે.*૫ હૈ ઇંદ્ર ! તે સુંદરી-
નો સ્વય'વર ટૂક સમયમાં જ થવાનો છે. સર્જ
રાજાએ અને રાજપુતો ત્યાં જઈ રહ્યા છે.૨૨ જુ
૧૧૪
શ્રીમહાભારત-વનપર્વ-નલેપપાખ્યાતપવ
બૂળ અને કૃત્રને હણુનારા ! લોકમાં રનરૂપ એવી
તે દમય'તીને પોતાની કરવા માટે રાજાએ ઘચ્છી
રહ્યા છે.૨૨ નારદજી આમ કઢહી રદ્યા હુતા
એવામાં અમરોમાં ઉત્તમ એવા અસિ આદિ લોક-
પાળે પણુ દેવરાજ ઇંદ્ર પાસે આવી પહેોંચ્યા.૨*
“પછી તે સવેએ નારદનાં મહાન વચન સાંભળ્યાં.
આ સાંભળતાં વાર જ તેએ હર્ષ માં આવી ગયા
અને બોલ્યાઃ ' આપણે પણુ ત્યાં જઈશું.'ર* પછી
હે મહારાજ | તે સવે પોતાના ગણુ। અને વાહનો
સાથૈ ત્યાં વિદસ' દેશમાં આવ્યા, જ્યાં સર્વ મહી-
પાળે એકઠા થયા છતા. હે યુતીન'દન | દમ-
ચ'તીમાં ધ્યાતપરાયણુ રહેલો! અને ઉદાર મતવાળેો
નળરાન ર્વયવરમાં રાનએ એકઠા થયા છે એમ
સાંશળીને ત્યાં જવા નીક#યો.૨*૨” પછી દ્વે।-
એ માગ*માં નળને ભૂતળ ઉપર ઊભેલો ન્ેથો. તે
ડૂપસ'પત્તિ વડે જણે સાક્ષાત્ કામદેવ હોય તેમ
ઊભે હુતો.૨“ સૂય'ની જેમ ઝળહળી રહેલા તે
નળ રાજને જેઈ તે તે લોકપાળો તેની રૂપસ'પત્તિ-
થી વિસ્મિત થયા અને દમય'તી સંબ'ધમાં
શસમનોરથ થયા.૨* પછી હે રાજન્] તે દેવોએ
પોતાનાં વિમાનોને અ'તરિક્ષમાં ઊભાં રાખ્યાં અને
આકાશમાંથી નીચે ઊતરીને તેઓ નિષવરાજને
આ પ્રમાણે કહેવા લાગ્યા : “ હૈ નિષધરાજેદ્ર ! હે
નળ | તમે સત્યત્રત છે. હે તસત્તમ ! તમે અમને
સહાય ઠરે, તમે અમારા દૂત થાએ. ૨૦૨૧
ઇતિ થીમહાભારતમાં વનપર્વાં'તગ'ત નવાપાખ્યાનપર્વ'મા
“ઇંદ્ર અને નારદને સ'વાદ' નામને! અધ્યાય પ૪ સા સમાસ
અધ્યાય પષમો
દયાએ નળતે પોતાને દૂત કયો
॥ યૃદ્ય્સ ૩વાવ॥
તેમ્વ! પ્રતિજ્ઞાવ નઃ થિવ્ય રતિ માસ્તઃ |
જપૈતાસ્વરિષત્રસ્છ જુતાંગસસિવસ્વિતઃ ॥ ૨ |!
બુહુદ બોલ્યાઃ હે ભારત | લેકપાળોાતુ'
કરેવુ' સાંભળીને તે નળે ' હું તે દૂવકામ કરીશ. '
એવી પ્રત્તિજ્ઞા કરી. પછી હાથ નેડીતે તે.
સામો ઊભો રહ્યો અને તેમતે પૂછવા લાગ્યા
કે, 'તમે કાણુ છે? મતે જેનો દૂત કરવા
ધાર્યો છે, તે “કાણુ છે? મારે તમારું શું કાય
કરવાતું છે? આ બધુ' તમે યથાથ રીતે મને
કહો. "૨ તિષધરાજે આમ કશુ, ત્યારે ઇંદ્ે
તેને કહ્યુ કકે, ' તુ' નણુ ક અમે દેવા છીએ અને.
દમય'તીને માટે આવ્યા છીએ. હું ઇંદ્ર છું)
આ અશ્િ છે, આ પેલા જગના સ્તરામી વરણ છે;
ત્યાં હે રાશન | માણસોનો અ'ત લાવનારા પેલા
યમ પણુ છે. તુ' અમે આવ્યા છીએ એ વિરે દમ-
ય'તીને જણાવ ** તેતે કહેજે કે, મહેદ્ર આદિ
લષોકપાળો તને જેવાતે માટે આવે છે. ઇંદ્ર અશિ,
વસણુ અને યમ એ દેવો તને મેળવવાને ઇચ્છે
છે, તો તુ' તેમનામાંથી એકાદ દેવને પતિર્પે
પસદ કરીને વર. ' ઇદ્રે આ પ્રમાણે કહ્યુ, એટલે
નળરાજ હાથ નેડીને જણાવ્યું: “હું પણુ એ
એકજ નિમિત્તે આન્યો છુ" તેથી મને ટૂત તરી કે.
ગ્રોકલવે! યોગ્ય નથી.“ ” હે મહેથરા | જે પુર્વે
અચ્રુક સીને વિરો સ'કલપ કર્યો છે, તે પુસ્ય તેજ
સીને બીજા પસ્ય માટે આવુ કમ કરીને કહી
શકે? તો, મને ક્ષમા કરો.'”*
રવા બોલ્યાઃ હૈ તૈષધ | એકવાર અમને
“કરીશ! એવુ' વચન આપ્યુ' છે અને હવે તે કેમ
કરતો નવી? છે તૈષડ 1 જ, વિલંબ ન કર.
બહદથ બોલ્યાઃ દેવાગે આ પ્રમાણે કણ
ત્યારે તે સેષધે ફ્રીષી જણાવ્યું: ' સારી રીતે
રક્ષાચેલાં એ ભવતોમાં પ્રવેશવાની હું હિ'મત હયાંથી
ક્ઝ?! ઈંદ્રે તેતે જવાબ આપ્યો: “ લું તેમાં
પ્રવેશી શકરો.' હવે “ભલે તેમ હો એમ કહીને
ક આ શાકમાં સતર અતે ઝવગત ગવા ખે
પાઠ છે.
અધ્યાય પ$્મે!-હમય'તીતા નિશ્ચય
૨૫
તે નળરાજ દમય'તીને ભવતે ગયે..”૫૫ «યાં તેણે
સખીઓના વૃ'દથી ઘેરાયેલો, કાંતિથી ઝળડુળતી,
શરીરે ઉત્તમ વર્ણ્વાળી, અત'ત સુકુમાર ગાગ-
વાળી, પાતળી કટિવાળી, સુંદર લોચતવાળી અતે
પોતાના તેજથી જણે ચની પ્રમાતે પણુ લજવી
રેતી હોય એવી તે વિદ્મ'કુમારીને એઈ, ૫૨
મનોહર હાસ્મવાળી એ ૯મય'તીને જેતાં જ તેની
કામવાસના વધી ગઈ, પણુ પોતાનુ વચત સત્ય
કરવાની ઇચ્છાથી તેણ તે કામતે રોગી રાખ્યો.**
પછી તૈપવનાથને જઈને ત્યાં ગેડેલી તે પરમ
સુંદરીઓ ગભરાઈ ગઈ અને તેના તેજમાં અન્નઈ
શયેલી તેએ પોતાતાં આસનો ઉપરથી ઝટ ઊઠી
ગઈ. તેએ વિદ્મય પામી અને સુપ્રસન્ થઈને
નળની પ્રશ'સા કરવા લાગી. હોઈએ એ તળસાથે
વાતચીત ન કરી, તે સૌ મનમાંજ તેતે માત
ઇચ્છે છે. હે શોભના ! તુ' એ દેવોામાંથી એકને
તારા પતિ તરીકે વરી લે.૧૦5* હુ” તેમૃતા જ
પ્રભાવથી અદરય રીતે અહી' વેચી શથો છુ.
મને પ્રવેશ કરતાને “કોઈએ જેવો નથી તેમ મતે
વાયો પણ નથી.*” છે ભદ્રા ! દેવશ્રેકોએ મતે
આજ ઠા્યને સારક મોકલ્યો છે, હે દુભા/ આ
સાંભળીને તુ' તારી ઇશ્છામાં આવે તેવે! તિણુ'&
કર્,૨%
ઘતિ થરીમહાભારતમાં વનપર્વા તગત નતોપ ખ્યાતપવ માં.
“નળંનુ દૈવડ્તકાર્ય ' નામને અધ્યાય ૫।મો સમાપ્
અ્ષ્યાવ પદ્મો
દગમય'તીનો સિય
11 વૃદ્વ રવાષ ॥
લા સમસ્ટુર૧ ટેવેસ્ય? મણૂરજ તઉમતવીત્ |
ત્રળયત્ત યાત રાન વિ વરવાળિ તે ॥ ૨).
આપવા લાગી, 'અરે | આ મહાત્માતું' રૂપ] બહદથ બોલ્યા: પછી દેવોતે થદ્ડાપૂવહ-
"વુ છે | અરે! શી એની કાંતિ છે 1 અહો! ચુ | તમસ્કાર કરીને તે દપય'તીએ સ્મિતપૂવ'ક નળને.
એવું વેય છે | એ “ણુ હરો ? દેવ હરો, યક્ષ હશે | કહયુ કે, ' હૈ ગજન્ તમે મતે પરણે।. કહો તમારું
ક ગધવ' હરો?' આમ તેતા તેજથી ઝ'ખવાઈ | રુ પ્રિય કર ?' ફુ' અને માર જે કઈ ખીજ ધન.
ગયેલી તે શરમાળ સુ'દરાંગીએ તેને કશુંય કહી | છે તે બધુ' તમાર જ છે, હૈ નાથ | તમે વિશ્ચાસ-
શકી નહિ,૫*-પ% પછી સ્મિતપૂવ'ક બોલનારી તે | પૂર્કક મતે વરે. હૈ મહારાજ | હ'સોતું તે વચત.
વિસ્મય પામેલી દમય'તીએ મ'દમ% હસતાં એ | મને વિહવળ બનાવી રહુ છે. હે વીર | તમારે
વીર નળને આ પ્રમાણે ઠશ્યુઃ 'હૈ સર્ષાગસુ'દ૨1 | કાજેજ મે. આ રાજાએતે લેગા કર્યા છે. હે
શૈ મારા અન'ગને વધારનાર | તમે કાણુ છે ? હે | માનદ | તમને ભજી રહેલી એવી મને જે તમે
વીર | તમે દેવની જેમ અહીં” આવ્યા છે.. હૈ | તરછોડશે, તે તમારે કારશે હું ઝેર પીશ કે
નિષ્પાપ છુ તમને ઓળખવા ઇગ્છુ' છુ- તમારું | અસિમાં બળી પરીશ, અથવા પાણીમાં ડૂબી
અહીં” આગમત-'કેવી રીતે થયુ ₹ તમને કેમ “ઠાઈએ | મરીરા હે ફાસો ખાઈશ. '** પૈદભી'એ આપ્ કહી
નેયા નહિ ? “કેમ કે મારુ ભવન સુરક્ષિત છે અતે | એટલે નળે તેતે ઉત્તર આપ્યો * 'લેકપાલે તારી
શજા કડક શાસક છે.“ -રપ8દભી'એ આ પ્રમાણું | ઇચ્છા કરતા ઊભા છે, છતાં તુ' મતુષ્યને હેમ
કહ્યુ, એટલે નળે તેતે ઉત્તર આપ્યો. ઇચ્છે છે? કુ તો મહાત્મા અને સમથ? એવા તે
નળ મોલ્યો. હે કલ્યાણી | મતે નળ નણુ. લોકસ્વામીઓના પગની રજ બરાખર પણુ નથી;
હું દેવાના દૂત તરીકે અહીં' આશ્યો છુ. ઇંદ્ર, | માટે તુ' તેમતે વિરો તાફ મત વાળ. દેવે
અશ, વસ્ણુ અતે યમ એ દેવો! તતે મેળવવા | અત્રિય કરનારા માણસ ઝૃત્યુ જ પામે છે; એટલે
શરૃ શ્રોમહાભારતન-વનપર્વ-તલેપાખ્યાનપર્વ
હૈ તિય અગવાળી | તુ' મતે ખચાવ, તુ' શ્રેઇ
દેવને વર." “ તુ દવોતે પામીતે નિષળ વસતો,
વિવિધ તથા દિવ્ય એવી પુષ્પમાળાએ અને ઉત્તમ
અલ'કારાને આત દ મેળવ. આ જે દેવોને સ્વામી
અખિલ પૃથ્વીને પટકી નાખે છે અને પછી તેને
શી જય છે, તે અગ્નિદેવને કઈ જ્રી પતિ તરીકે
વરે નહિ ?“*“ જેના દ'ડના ભયથી સઘળે પ્રાણી-
સમૂહ એકત્ર થઈને એકમાત્ર ધર્મને અતુસરે છે,
તૈ યમરાજ્ને કઈ સ્રી પતિ તરીકત વરૅ?'*
દૈત્યો અને દાનવોનેો તાશ કરતારા, ધર્માત્મા,
મહાત્મા અને સજ દેવોના અધિપત્તિ એવા તે
મહેદ્રને કઈ સ્રી પતિ તરી ન વરે? તારી
ઇચ્છા હેય તો તું તિઃશ'ક મનથ્રી આ લોક-
પાલોમાંથી વસ્ણુતે પોતાને પત્તિ કરી લે, મિત્ર
તરીકેનુ' આ મારું વચત તુ' સાંભળ. "૧૧૨
નૈયધતાથે આ વચન ઢહ્યાં. ત્યારે શે।1કજનિત
અશ્રુજલથી ની'ગળતાં નેતોવાળી તે દમય તી બોલીઃ
(હૈ પૃથ્વીપતિ | સર્જ દવાને નમસ્કાર કરીને હુ
તમનેજ મારા પતિ તરી'કે વરુ છુ, આ હું તમત્તે
સત્યજ કહું છુ'.'૫*૫* એટલે ધ્ૂજતી અને હાય
' જડી રહેલી તે દમય'તીને નળરાજે કહ્યુ: “હૈ
કલ્યાણી | હુ' તો દૂતતા કામે આવ્યો છુ. હૈ ભદ્રા |
લુ' મારા કહ્યા પ્રમાણે કર. પ્રતિજ્ઞા કર્યા પછી,
ખાસ કરીને દેવાને વચનઆપ્યા પછી અને પાર્કા-
ને માટે યત આરભીને અહી' હું સ્વાર્થ સાધવાનું
સાહસ હેમ કરી શકું 7૫૫૨ છતાં ને મારો એ
સ્ત્રાય' પણુ ધ્મ'રૂપ હોય, તો હૈ ભદ્રા; તુ' એવો
“યતન ઠર કૅ તેથી ડું એ સ્વા”ને સાધુ-' પછી
નિમ'ળ સ્મિતવાળી દમય'તીએ, ધીરે ધીરે થડ-
કાતાં થડકાતાં, અજ્ૃમદ્મદ વાણીમાં નળરાત્તને
આ પ્રમાણે કક્ષ? * હે નરેલર | મે. આ નિષ્પાષ
ઉપાય રોધી કાથ્યો છે. રે રાજન્! તેથી તમતે
કરે પણુ દોષ નહિ લાગે. હૈ નરશ્ેણ ] મારો ન્યાં
સ્વય'વર છે, ત્યાં તમે અને ઇંદ્ર આદિ સવ દેવો
સાથે આવજે.પ૦-*૦ હે તરેશ્વર | પછી એ લેક"
પાલોની સમક્ષમાંજ હું તમતે વરીશ. હે તરસિંહુ,
આમ ફરવાથી તમને ક'ઈ દોષ લાગશે નહિ.“
વૈદ્ભી'એ આ પ્રમાણે કહ્યું એટલે પછી હે પ્રથ્વી-
નાથ | નળરાજા પાછે! જયાં દેવે] એકત્ર ળેઠા
હતા યાં આવ્યો. મહાસમથ* લોકપાળોએ તેતે
આવતો ભેયે.૨5 પછી તેતે જઈને તેમણું એ
સધછું વૃત્તાંત પૂછયુ': 'હે રજત] વે' વે મગલ
સ્મિતવાળી દમય'તીંને જેઈ ને ? હેભૂમિપતિ ! તૈણે
અતે શુ* કહાવ્યું છે ? હૈ અપાપ] આ ખધુ' હુ
કહે. 3૨૩
તળ બોહ્યોઃ તમારી આજ્ઞા પામેલે હું
વિશાળ દરવાજવાળા અને વૃડ્ઠ દડધારીએથી
શામેર 3ક્ષાયેલા એવા દમયતીના આવાસમાં
પેકો હતો.“ તમારા તેજને લીધે કોઈ પણુ
માણુસ મને ત્યાં પેસતાને બેઈ રમ્યો નહોતો.
એક તે રાજકુમારી એમાં અપવાદરૂપ હતી. હૈ
રૃ્વેશર। | મે' એની સખીને જેઈ અતે તે
સખીઓએ મને પણુ જેયો. મને જેઈને તે સવ
આક્ષય' પામી.*"-*” મે એ પ્રસન્ન મુખવાળી
દમય'તી આગળ તમારાં વર્ણન કર્યા. પણુ હૈ
સુરવરા1 તે તો તમારા વિચાર પડતે! મીને
સતે જ વરવા તૈયાર થઈ છે.** વળી તે બાળાગે
મતે કહયું હતું : ' મારે। ન્યાં સ્વય'વર થાય, ત્યાં
રું નરન્યાદ્ 1 તમે પણુ સૌ દેવા સાથે આવજે.
રુ વૈષધ 1 તે ધવોની સમક્ષમાં કુ તમને વરીશ.
આથી રૈ મહાખાડુ | તમતે કોઈ દોષ લામધે
નહિ.!** ર દેવો 1 આટલુ વૃત્તાંત ત્યાં બત્યુ
હુતુ' અને તે મે તમને જેમતું' તેમ હક્ષુ છે. હવે
સુ રવેશરો 1 આગળ રુ” ઠરવુ' તેમાં તમે મુખ
તયાર છે! બાકી તે! તમે કહે! તે મમાણુરૂપ.-*
અધ્યાય પડગેઃ સમા
અદ્યાય પડમે!-કમય'તીતે। સ્વય'વર
અથ્યાય ૫૭મો
દમય'તીને! સ્વય'વર *
॥વૃઢ ૧ ર્વાવ॥ જ
જમ વાજે શમે વ્રતને તિથી પુન્ય છુખે તવા |
જાગુરાવ મણીપાળાન્ મીતો સતા સયવર॥ ૨1
બુષુદથ બોલ્યાઃ પછી શુભ સમયે, પુણ્ય-
તિથિએ અને મંગળ ઘડીએ ભીમરાજાએ રાન્ન-
એને સ્વય'વરમાં તેડાવ્યા.૫ તે સાંભળીને, કામ-
બાણ્થી વી'ધાયેલા અને ૬મય'તીની કામના
ઠરતા તે સર્વ પૃથ્વીપાલે! સત્વર ત્યાં આવી
પ્રાંમ્યા.૨ હુવે એ નરપતિએઓ સુવણુંસ્ત'ભોથી
સોઢામણા અને તોરણુથી સુશોભિત એવા રગ-
મંડપમાં દાખલ થયા, માનો મહાસિ રે પર્ષત-
માં પેઠા. મહેકતી ફૂલમાળાઓ ધારણુ કરેલા અને
નિમ'લ મણિમય કુડલ ધારેલા તે સર્વા પૃથ્વી-
પતિઓ «યાં વિવિધ આસતે। ઉપર બેડા. પુસુપા-
માં સિંહ જેવા તે રાનાઓથી એ પવિત્ર રાજસભાં
પૂરી ભરાઈ ગઈ હુતી-જણું તાગાથી ભોગવતી-
નમરી અથવા વ્યાદ્રોથી ગિર્ગિકા ભરાઈ ગઈ
હુતી.*-૫ દવે અને ગધર્વોના અધિપતિઓ તેમ જ
હાં એકત્ર થયેલા નગરવાસીઓ તયા ગ્રામજનો
તેને આશ્રયં'ચઠિત થઈ ને જેઈ રહ્યા હતા.* ત્યાં
રાજાઓના બાહુ જે આકાર અને વણું વડે અતિ
મનોહર જણાતા હતા તથા જે પરિધિના જેવા પુછ
હુતા, તે પાંચ દ્રેણુવાળા નાગાની સમાન જણાતા
હતા.” સુંદર “કેશ, અણીવાળાં અને મતોહર
નાસિકા-તયન તથા ભમ્મરવાળાં તે રાજાઓનાં
મુખ આકાશમાં શોભતાં નક્ષત્રોની જેમ «યાં શોભી
રદ્યાં હતાં,” સુંદરઝુખી દમય'તી પાતાના લાવણ્ય-
પ્રભાવથી રાન્નઓનાં ચિત્તને અને નયનને આક-
પતી ₹ગમ'ડપમાં દાખલ થઈ. તે મહાત્મા રાશ્ન-
આની દછિ તેનાં જે જે ગાત્રો ઉપર પડી, તે તે
ગાત્રો ઉપર તે ચૉંઠી જ ગઈ. જેનારાઆની આંખ
૧૨૭
આમ ત્યાંથી ખસી જ નહિ.“ હૈ શારત | પછી
રાશજઓનાં નામો! બોલાવા લાગ્યાં. તે વખતે ભીમ-
નંદિની ૬મય'તીએ સરખી આફકૃતિવાળા પાંચ
પુસ્યોને જેયા.પ” તે પાંચે એકસરખી આકૃતિ*
વાળા પુસ્યોને બેડેલા નેઈ ને વૈદ્ભી સ'દેહમાં
પડી અને તેથી તે નળ રાજને એળખી શકી
નહિ.'પ તેઓમાંથી જેને જેતે તે જેતી હતી, તેને.
તેને તે નળરાશ્ન માનતી હતી. આમ વિચારમાં
પડેલી તે પ્રેમાળ રાજપુતી ખૃડ્દિથી તક કરવા
લાગી "કે, "૨ “કેવી રીતે હુ' દેવોતે એળખી.
હાડુ' ? “કેમ કરીને હું રાજા નળને ઓળખી શકુ”
આ રીતે વિચારમાં પડેલી વિદભ'કુમારી અત્ય'ત
દુઃખ પામવા લાગી." પછી છે ભારત $ તેણે
સાંભળેલાં દેવચિહ્નો વિષે તે વિચારવા લાગી “કે,
વૃડ્ડજનો પાસેથી મે' દેવાનાં જે ચિહ્નો સાંભળ્યાં
છે, તે અહીં આ ભૂમિ ઉપર રહેલા એકેમાં પણુ
છું જેતી નથી.' આમ ઘણી ધણી ખાતરી કરીને
તથા વારવાર વિચાર કરીને તેણે માન્યુ' કે, “આ
સમયે દેવોને શરણું જવુ' એ જ યોગ્ય છે.' તેણે
મત અને વાણીથી દેવોને નમસ્કાર કર્યા અને
હાથ નેટીને તે બૂજતી ધ્રજતી આ વચન બોલી
“હુ'સોનાં વચન સાંભળીને મે નેષધનાથને મારા
પતિ તરી'કે સ્વીકાર્યા છે. જો આ સત્ય હોય, તો
તે સત્ય વડે દેવો મને એ નળને જ બતાવો [૫-૫૭
મનથી અને વાણીથી મે એમના વિના ખીન્ન
જાઈને સ્વીકાર ક્થો નથી. તો તે સત્યે કરીને
દવો મતે એ નળને જ બતાવે 1પ“ દવાએ પણુ
એ નિષધાધિપતિને મારા સ્વામી તરીકે નિર્માણુ
કર્યા છે, તા તે સત્ય વડે દેવો મને એ નળતે જ
બતાવો | નળની આરાધના માટે જ મે' આ વ્રત
આરજ્યુ' છે; આ જે સત્ય હોય તો તે સત્ય વડે.
દવો! મતે એ નળને જ બતાવે।.૫“૦૨૦ મહાસમય
લે!કપાલો પોતાનું રૂપ પ્રકટ કરો, એટલે છું
૧૧૮
શ્રોમહાભારત-તનપવગનલેપા'ખ્યાનપર્વર
ચુણ્યભ્લોક નળરાજાને ઓળખી લં. '
દૃમ્યંતીનો તે કસ્ણુ વિલાપ સાંભળીને, તેમ જ
તેના પાકો નિશ્રય, તેપધતાથ વિશેની તેની સાચી
પ્રીતિ, તેના મતતી પવિત્રતા; તેની બુદ્ધિ તથા
નૈષ્ધરાજ માટેનો તેની ભક્તિ અને પ્રિયતા એ
ખધુ' જેઈ તે દેવોએ તેના કહ્યા પ્રમાણું પોતપોતા-
નોં ચિહનો ધારણુ કરવા સામથ્ય' પ્રકટાગ્યુ ૨૫-૨5
તે સમચે દમયતીએ એ સર્જ દેવોને પરસેવા
વિતાના, સ્તબ્ધ આંખવાળા, પ્રફુલ્લ પુષ્પમાળા-
વાળા, ૨જ વિતાના અને પૃથ્વીને સ્પર્શ: કર્યા
વિના બેઠેલા જેયા. ત્યારે નૈષધરાજ છાયાવાળો,
ચિમળાયૈલી માળાવાળો, પરસેવાવાળે, રજવાળે।,
“-પલકતી આંખવાળો અને ભૂમિને અડીને બેઠેલા
જણાચો.૨*૨૧ હે ભારત ! આમ તેણે તે દેવોને તથા
તે પુણ્યશ્લેક નળને નયા. પછી હે પાંડવ | એ
“ભીમકતનયા ત્યાં ધર્મ પૂવ'ક નૈષધનાથને વરી.
[વિશાળ લોચતવાળી તે દમય'તીએ શરમાતાં શર-
શાતાં નળરાજતાં વસ્ોતો છેડો ઝાલ્યો અને તેના
ખૂભા ઉપર પરમરોભન વરમાળા આરાપી.***૨”
આમ તે સુ'દરવણી* નળરાજને પતિ તશી'કે વરી,
તારે રાજાએએ એકાએક હાંહાકારના શોર કરી
ગૂક્યો.૨“ હે ભારત ] તે સમયે વિસ્મય પામેલા
'રવાોએ અને મહુપિ*એએ નળરાજનાં વખાણુ
કરતાં ' સરસ થયુ, સુંદર થયુ'' એવે ધોપ કર્યો.
પૃછી હૈ કોરવ્ય | વીરસેતપુત્ર નળરાજા અતયત
આનદિત અ'તઃકરણુથી સુનિત'બિની દમય'તીને
શીર આપવા લાગ્યો ઃ૨“**૦* છુ ફહ્યાણી | તુ
રવાની સમક્ષ મને એક મનુષ્યને ભછે છે, તેથી
તુ મને તારી આજ્ઞામાં પરાચણુ રહેનારો પતિ
જાણુજે.*૫ છે મંગલસ્મિતા ! મારા રારીરમાં *ન્યાં
સુધી પ્રાણ હરો, વાં સુધી હું તારામાં જ પરાયણ
રહીરા. આ કું લતે સત્ય હું છું.:*5 હાથ
નેડીને દમય'તીએ પણુ તેને તેવાં વચનોથી અભિ-
ત'દત આપ્યું. આમ પરસ્પર પ્રસત્રતા પામેલાં
તે બેઉઈએ,અસિ આદિ દેવાતાં દશન કર્યા' અને
પછી તે જ વખતે તેએ મનથી તે જ દેવાને શરણે
ગયાં. આમ ભીમનદિતી દમય'તી તેષધપતિ
નળરાન્નને વરી; એટલે મહાતેજરવી લોકપાલે
ચિત્તમાં પ્રસન્ન થયા અને તે સવે'એ તળતે આઠ
વરદાન આપ્યાં. પ્રસન્ન થચેલા શચીસ્વાચી એવા
ઇૈદ્રે તેષધરાજને યજ્ઞમાં ' પોતાનુ” પ્રત્યક્ષ દર્શન”
તથા 'શુભ અને અતુપમ ગતિ' એબે વરો આપ્યા.
હુતાશન અશિદ્વે 'તળ ઇચ્છે ત્યાં પાતે અશિએ
પ્રકઢ થવુ' તથા પોતાના જેવા પ્રકાશમાન લોડાની
ગતિ એ બે વરા આપ્યા. યમરાજે તેને 'અન્નરસ
તથા ધમ'માં પરમતિછા' એ બે વરદાન આપ્યાં,
જળના સ્વામી વસ્ણે 'તેષધપતિ જયાં ઇગ્છે વાં
જળપ્રાપ્તિ તથા ઉત્તમ ગધવાળી ફૂલમાળા' એ બે
વર આપ્યા, આમ દરેક લોકપાક્ષે નળને બખ્બે વર
દાત આપ્યાં. આ પ્રમાણે વરદયાનો આપીને તે દેવો
સ્વરમાં ગયા. નળ-દમય'તીના વિવાહ જોઈને
વિસ્મય અને આત'દ પામેલા રાન્્તએ પણુ
જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ચાલ્યા ગયા. તે
રાજેદ્રોના ગયા પછી મહાત્મા ભીમરાજે પ્રસ
ચિત્તતી નળ અતે દમય'તીતા વિવાહુસસકાર
કરાવ્યા.૨૨-” મતુષ્યામાં બ્રેદ એવો તે તૈષધ-
નાથ ત્યાં ઇચ્છા પ્રમાણે રહ્યો અને પછી ભીમની
રજ લઈને તે પોતાને નગર વિર ગયો. હે રાજન્|
તે પુણ્યશ્લોક રજ નારીઓમાં રતન સમી તે ૬મ-
ચ'તીતે પામીને તેની સાથે રમવા લાગ્યા. નાણું
બલ અને વૃત્રને હણુતારો ઇંદ્ર ઇંદ્રાણી સાથે શમી
રૃલો.,“૫-/: અત્યત આન'દ પામેલો તે રાળ
સુષ'ની જેમ ઝળહળી રહ્યો. તે વીર ઘતપૂર્વક
પ્રનતુ' પાલન કરીને પ્રશ્તરજત કરવા લાગ્યો
નડુયપુત્ર યયાતિની જેમ તે ધીંમાતે અકમેધથી
તથા પ્રષ્કળ દક્ષિણાવાળા બીજા અનેક યજ્ઞથી
અધ્યાય પહમો-નતળનુ ધૂત
૬૧૯
ચત હ્યુ. વળી દેવ જેનો ખે નળ દમય'તી
સાથે રમલ્ીય વનેોમાં અને ઉપવને માં વિહાર
કરના લાગ્યો. પછી તે મહાત્માખે દમય'તીમાં
ઇંદ્રમેન નામે કુમારને અને ઇંદ્રમેના નામે કન્યાને
પ્રાપ્ન કર્યા. આમ વસુડાપતિ તે નરપતિએ યત્તા
અને નિકારો કરતા ગ્ટી ધતસપૂણું વસુધરાનુ'
રક્ષપુ કર્યાં' કયુ,“
ઇતિ થીમહાભારતમાં વનપર્વા ત [ત નનેપાપ્યાનપર્ઝમાં
"મય તીસ્વયવર' તામતે! અધ્યાય ૫૩મો સમાપ
ગષ્યાય ષ«મો
કલિને! દેવો! સાયે સ'વાદ
અને તેનો કેપ
॥ રર રવાવ 11
ચતો છુ સવે મેસ્વા છોરવાણા મટીગઉઃ 1
યાન્તો ટ્રછુરવાનલ ૧ર ૧હિતા (૬ ૨ ।।
બુણુદલ બોહ્યા ભીમન દિની દમય તી તૈષવ
રાજને વરી, તે પછી મહાઓજસ્વી લેકપાલો
પાછા જતા હતા, ત્યારે તેમણે દ્રાપરતે કલિ સાથે
આનતો જેમો.પ તે વખતે, ખવ અને વૃત્રને હુણુ
નારા ઇદ્રે કલિને પૂછ્યુ “હે કલિ! તુ' દ્રાપરને
સાથે લ્ડને ઠયાં નતય છે?! એટલે કલિએ ઇંદ્રને
કક, 'દમયતીના સ્વય'વમ્માં જઈને હુ તેને
વરીશ, “કેમકે મારું મન તેનામાં લાગેલું” છે '૨**
તયારે ઇદ્દે હગીને તેને કહ્ય કે, ' તે સ્તયવર્ તા
પૂરો પણુ થઠગયો તે દમય તી અમારી હાજરીમાં
નળરાજાને પતિ તરીકે વરી ગર્ડ છે'* ઇદ્રે આ
ગ્રમાણેુ કહ્યુ, એટલે કલિ કાપે ભરાયો ત્યા તેશે
સૌ દેવોતે હાક મારી અનેતેમતે આ વચન કલા
*તે દમય'તીએ દેવોની મ યે એક મતુષ્યને પતિ
ક્યો ઝે, તેથી તેને ભારેદડ દેવોએ યોગ્ય છે?”
કલિએ આ પ્રમાણું કહુ, ત્યારે તે દેવાએ ઉત્તર
આપ્યો 'દમયતી અમારી સ મતિથી નળને
2ર 5 -. 2 કેઃશી ગ પત્ર એવા તળરાનજાનેો
કર્ક સ્રી આશ્રય ન લે “ તે નળ અખિલ ધર્મોને
જાણે છે, યયાથ' તતચારી છે, ચારે વેદેતું' તથા
પાંચમા ઇતિહાસ આદિ આખ્યાનેતુ' અધ્યયન
ઠરે છે અને તેના ઘરમાં પમ'યતોમાં દેવો નિત્ય
તૃપ્ત રહે છે. તે અહિ'સાપરાયણુ છે, સત્યવાદી છે
અને દ& તતનારી છે. સમથ' લોકપાલ જેવા અને
પુરયોમાં સિહ જેના એ રાનમાં દક્ષતા, ધૃતિ,
જ્ઞાન, તપ, શૌચ, ઇંદ્રિયદમત અતે મનેનિમ્રયુ
એ અચળ રીતે રહ્યાં છે. હૈ કલિ | આવા નળને
જે શાપ આપવા ઇચ્છે છે, તે મૂરખ પોતાને જ
શાપ આપે છે અને નતતે જ “તતને હણે છે.” પ૫
આના નળને હે કલિ! જે શાપ આપવા ઇચ્છે છે,
તે અમાન, વિશાળ અને કદદાયી એવા નરકના
ખાડામાં ગરકે છે''* કલિ અને દ્રાપરનતે આ
પ્રમાણુ કહીને દેવો સ્વર્ગ માં ચાલ્યા ગયા. દેવે
ચાલ્યા ગયા, પછી કલિંએ દ્રાપરને કહ્યુ કે, ' હે
ક્રાપર | ડું મારા કોધને પાછે વાળી લેવાની
હામ ધરી શકતો નથી. ડુ નળને વિષે વસીશ
અને તેને રાન્યથી ભ્રષ્ટ કરીરા. આથી તે ભીમ
તનયા સાથે રમણુ કરી શકરો નહિ. આમાંતું પણુ
પાસાઓમાં પેસીને મારો સહાયભૂત થા.!૫2-૫૫
ઇતિ થીમહાભારતમા વનપર્વા તર્ગત નલોપાખ્યાનપર્વ'મા
“ કલિ અને દેવનો સ વાદ નામને! અધ્યાય ૫૮ મો સમાપ્
ગધ્યાય જશો
નળાતુ' ધૂત
॥ ઝવ ગવાય ॥
ઇતં ત સમય જુરવા જ્ઞાપરેન વારિ સટ ॥।
જ્ઞાતિમાં તતસ્તત યત રાગ સ સૈવધા ॥ ૨ ॥
બહુદથ બોલ્યા આમ ક્વાપર સાથે સ'કેત
કરીને તે કલિ જ્યા નળરાનન હતો ત્યા આન્ચા
નળમા નિત્ય છિદ્ર શોધતો! તે નિષધનમરમાં લાતો
કાળ વગ્યે!. પછી બારમા વષે' કલિએ એ નળતુ'
એક છિદ્ર ખાળી કાઢય્ “૨ તેષવરાજે પેશાબ કર્યો
૧૨૦
શ્રીોમહાભારત-ડતપર્વ-તલેપાખ્યાનપવ*
પછી પમ ધોયા તહિ અને માત્ર આચમન કરીને
તેસધ્ચાપાસનામાં બેસી ગયે. એજ વખતે હલિંએ
એનામાં પ્રવેશ કર્યો. આમ તળમાં પેઠા પછી
તે પુષ્કર પાસે ગચે।. તેણે યુષ્કરને આ પ્રમાણે
કહ્યુઃ “ચાલ નળની સાથે જૂમટ્ટું રમ; મારી
સહાયતાથી તું પાસા-જુગારમાં નળને ચોકકસ
જીતીશ. નળરાજને જીતીને તુ' તૈષધદ્દેશના રાજ્યને
તારં કર.” કલિએ આ પ્રમાણે કહ્યું; ત્યારે
પુષ્કર નળરાન્ત પાસે ગચ. શત્રવીરતે હણુનારેા
ભાઈ પુષ્કર આપ્ વીર નળ પાસે જઈ ને વારવાર
બોલ્યોઃ 'આપણેં બને ઉત્તમ પાસાએ। વડે ધૂત
રમીએ. પુષ્કરે દમય'તીના નેતાં ઉદાર મત*
વાળા નળને આડુ તેડુ' ક્યું”, એટલે તે રાજા તે
સહુત કરી શડયો નહિ અતે તેથી તેણે જીુમાર-
નો સપય માની થીધે. પછી ઝપટાયેલે તે નળ
ઘૃતની અદર ધત, સુવણ્ં; વાહુન અને વસતો
હારી ગયો,” “ જીમારના મદમાં મત્ત થચેલા તે
શગુદમતને મિત્રોમાંથી કાઈ પણુ વારી શક્યું નહિ-
પછી હે ભારત [ જામારધેલા એ રાજને રોકવા
માટે સવ નમરજનો મ'ત્રીએ સહિત તેને જેવા
આવ્યા. પછી સારથિએ દમય'તી પાસે જઈ તેને
નિવેદન કયુ” કે, “હૈ દેવી [ આ નમરજને! કઈક
કામ માટેબારણું ઊભા છે. વળી ધર્મ અને અર્થને
જાણુનાર અને રાજની આપત્તિને સડુત ન કરી
શકનારા સર્જ મીઓ પણુ સાથે ઊભા છે. તમે
નળરાજને આની ખબર આપે.?5*-૫2 પછી
દુ ખથી દુબ'ળ થયેલી અતે રોકથી બેભાન જેવી
બતેલી તે દમય'તીએ નૈપતરાજને આંસુમરી વાણી
માં કહ્યું ક,* 'ર મહારાજ | પૂણુ રાજભક્તિ-
વાળા નગર%તે તમારાં દ૨'ત ઠરવાને માટે સર્વ
મ'તોએ સાથે દરવાજે ઊમા છે. તમારે તેમને
દર0નત હેવાં ઘટે છે.' ગયા પ્રમાણ તેણ ક્રીફ્રીને
હક; પણુ ચિત્તહારી કટાક્ષવાળી અને આ રીતે
વિલાપ કરી રહેલી તે મય તીને કલિની ઝપટમાં
આવેલા નળરાજાએ કરો! જ ઉત્તર આપ્યો નહિ-
આથી તે મ'ત્રીએ તથા તે સર્વ પૂરવાસીએ આ
નળ નહિ એમ માની અત્ય'ત દુઃખી થયા બને
લજ્જિત થઈને પોતપોતાને ધેર ચાલ્યા ગયા.
પછી હે યુકિકિર |નળ અને પુષ્કર વચ્ચે તે નૂમટુ
અનેક માસ સુધી રમાયુ' અને તેમાં પુણ્યશ્ક્ષોક-
નળરાજા હારી ગચે.પ૫ ૫
ઇતિ શ્રીમહાભાર્તમાં વતપર્વા તગ'ત નલાપાખ્યાતપવમાં
“તળલૂત? નામનો અધ્યાચ પ૯ મા સમ
ઝધ્યાય ૬૦મો
નળાને લતથી રોકવા દસય'તીનો સમાસ
ને બજ્ઞે બાળકોને કુ'ડિનપુર માકલવાં
પ| વર્જ્ય ઝત ||
ટ્મયન્તી તતો દછવા વષયો નદષિય॥્ |
૩ન્્મસ૧સુન્મસળ હેવેત મતચેતતમ્ ॥ ૨ ॥
બુહુદ્થ બોલ્યાઃ પછી હે રાજન્] ઝુહ્ય-
શ્લોક નળ મહારાજને જીમારમાં ગાંડાની જેમ
ભાન ચુમાવેલે! એેઠને સાવન ભીમસુતા દમય'તી
ભય અને શોકથી વેરાઈગઈ તથા રાજા મત્યેના
શાતાના અતિ મહાન કાય'નો વિચાર કરવા
ક્ષગી.** તળ ઉપર દુઃખ આવી પરો એની
કાળમાં પડેલી અતે તળતું' પ્રિય કરતા ઇમ્છી
રહેથી તૈ દમમ'તી સજસ્વ હારી ગયેલા નળતી
પાસે ગઈ પછી અતિ યરાક્તિની, સર્વ કામમાં
કુશળ, હિતકારિણી, ભક્તિમરી, ઉત્તમ વચત
કહેનારી અને ધાનતુ' કામ ઠરતારી બૃહતસેતા
નામે પરિચારિકાને તેયુ કુ કે,*'* ' ઠે બૃષતસેના 1
તુ' ન અને તળતી આજ્ઞાથી પ'તીગાને તેડી
લાવ, તેમને પૂછ ક જુમારદાવમાં ઠેટકુ' ધત ગયું
છે અને કેટલુ બાકી રહ્યુ છે !' " આથી તે સર
મ'બીએ નળની આજ્ઞા નણીને બોલ્યા કે,
'અરેો 1 હછ અમારું આઢક ભાગ્ય છે શુ?”
અધ્યાય $પમો।-નળતું વતગમન
ફર
અને તેએ નળ પાસે આવ્યા. ભીમન'દિનીએ
નળને કહ્યું: 'તે સવ' મીએ બીજ વાર આવીને
ઊખ્ના છે. પણુ નળ શખ તે તરક લક્ષ આપ્યું
નહિ, સ્ત્રામી પોતાના વચનને ગણુતરીમાં લેતા
નથી એ ભેઈને દમમ'તી ભોંઠી પડી ગઈ અને
પાછી પોતાતા ભવનમાં ચાલી ગઈ. જીમારના
પામાઓ પૃણ્યશ્લેક નળની વિસ્ડ્ડ જઈ રહ્ષા છે
અને તે સર્વ'સ્વ હારી ચૂકયા છે, અમ ક્રી કરી
સાંભળીને દમય'તીએ ધાવને કરીથી કક્ષુ #” *
'રૃબૃહતેના ! તુ કરી નન અતે નળના આદેશથી
સારથિ વાષ્સુ'યને બોક્ષાવી લાવ. કારણુ કે મોટું
ઠામ ડરવાને સમય આવી પઢોૉંચ્યો છે.' દમયતી-
નુ' બોલવુ' સાંભળીને તે બૃહત્સેનાએ વિશ્વાસુ
પુચ્યો દ્રારા વાપ્ણૅ'યતે તેડાવી મંગાવ્યો. પછી
રશ અને કાળને નણુતારી તે અનિ'દિતા ભીમ-
તતયાએે સુમધુર વાણીથી સાંત્વન દેતાં વાષ્સુંય-
ને આ સમયોાચિત વચત ઢહ્યાં.-“૨ “તુ
જણે છે “કે, રાશન તારી સાથે સર્દવ સાજં વર્તન
રાખે છે, તા આપત્તિમાં આવી પડેલા તેમને
તારે સહાય ઠરવી યોગ્ય છે.'” રાજ જેમ જેમ
પુષ્કરથી હારતા ન્ય તેમ તેમ તેમને જીમારમાં
વિશેય ચસકા ચડે છે. વળી જીમારમાં પુષ્કરના
પાસાઓ તેના મનમાન્યા પડે છે, ત્યારે નળના
પાસા ઊલટા પડતા જણાય છે.*”** મોહિત
થયેલા એ મહારાજા નળ પિતી અને સ્વજનોનાં
વચનોને યયાથ' સાંભળતા નથી. અરે | મારાં
વચતને પણુ કાને ધરતા નથી. હુ' માતું 'ુ' કૅ,
શ્રાહુમાં પરેલા રાજા મારાં વચનને લેખતા તથી,
એમાં સાચે જ મહાત્મા તૈષધનાથને દોષ નથી.
રે સારથિ | છું તારે આશ્રયે આવી છુડ તુ મારું
વચન માન. મને અરુભ વિચારા નનગે છે; એટલે
કદાચ વિંનાશ પણુ આવશે.પ*-' આથી નળના
પ્રિય અને મનના જેવી ગતિવાળા અશ્વો નેડીને,
મમ્વ ૮
તુ' આબે બાળકોની જેડને રયમાં બેસાડીને
કુડિનપુર જય એ યોગ્ય છે. તું બે બાળ'દાને,
રમતે અને આ ધોડાખોને મારાં સમાંસ'બધીઓતે
સૉંપજે અને પછી ઇચ્છા હોય તો ત્યાં રહેજે
અથવા ખીછે ચાલ્યો જજે.'પ“૨૦ “ળના સારથિ
વાઘ્સુ'યે દમય'તીતાં એ વચતે! નળના મુખ્ય
મૃત્રીએને સપણ રીતે કહી જણાગ્યાં.૨૫ હુ
મહીપતિ! તે મ'્રીઆખે એકડા મળી નિણ્ય
કર્યો અને સારથિને તેમ કરવાની આજ્ઞા આપી.
પછી કુમાર અને કવરીની જેડને લઈને તે સારથિ
તે રથમાં વિદ્ભંદેશમાં ગયે.૨* (માં સારમિએ
ઘોડા, તે શ્રેણ રથ, બાળક ઇંદ્રસેન તથા તે ઈંદ્રસેના
ઠન્યા એ સવ'ને ભીમરાનને સૉંપ્યાં. પછી દુઃખી
થયેલો અને નળરાજનો રોક કરતો તે કરતો
કરતો અયોધ્યા નમરીમાં ગયે..૨ ૨૪ «માં છે મહી-
પતિ દુઃખથી અતિશય પીડાઈ રહેલો તે સારથિ
મતુપણુ' રાન્તતી સેવામાં રહ્યો અને તેતુ' સારથિ-
કાર્યં કરીને નિર્વાહખચ' મેળવવા લાગ્યો.૨5
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તર્ગત નલોપાખ્યાનપર્વ'માં
“કુંડિનગર મત્યે કુમાર અતે કુમારીને મોકલવા *
નામને અધ્યાય ૧૦મો સમાપ્ત
મષ્યાય ૬૬મો
નળતું વનગમન
1 વૃટ્ય્ય .રવાય ॥
તતવજ્ત યાતે વાજે પુળ્યજોગ્વ હીચ્યત# |
મુજ્ારેળ દૂતે સર યચ્ાન્વકઉ વિંગત 1 ૨ ।॥
બૃહદશ્વ બોલ્યા: હુવે વાષ્સુ'ય સારકિના
ગયા પછી પુષ્કરે જુમાર રમતા પુણ્યશ્લેક
નળરાજતુ' રાજ્ય તથા તેની જે કાંઈ બીજી
સંપત્તિ હતી, તે બધુ' હરી લીધુ'.પ છેં રાજન્!
રાજ્ય હારેલા નળને પુષ્કરે હસતાં હસતાં હહ્યું :
'કૂરી જુમાર થવા દો. સામાં દાવમાં મૂકવાને
તારી પાસે થું છે એક દમય'તી બાકી રહી છે.
રૃશ્ર શીમણાભાર્ત-તનપર્વા-તલોપાખ્યાતપવ
બાફી બયુ' મે' જીતી લીધુ' છે. તો તને ઠીક લાગે
તતો તુ' દમય'તીતે દાવમાં મૂક.'₹૨ પુષ્કર આ
પ્રમાણે કહયુ, ત્યારે પુણ્યથ્લેક નળરાજતુ' હદય
કોધથી જાણે ફાટી ગયુ” છતાં તેણે તેને કરો
સામો જવાબ આપ્યો નહિ.“ પછી અત્યત
કોધમાં આવેલા તે મહાયશાસ્વી તળે પુષ્કરતે જઈને
પોતાનાં સવ' અગ ઉપરથી અલ'કારા ઉતારી
નાખ્યા અને સુવિશાલ રાજ્યલક્ષ્મી ત્યાગીતે તે
રાજા માત્ર એક પહેરેલે ધોતિયે ત્યાંથી નીકળી
પડ્યો. આથી મિવજનોતે મહાશોક થયે.”*
«યારે આમ જઈ રહેલા તે નળને દમય'તી પણુ
માત્ર એક વસ પહેરીતે અનુસરી રહી. આપ્ તે
નૈષધાધિપતિ એ હમય'તી સાથે નમરની બહાર
તરણુ રાત રણા,” હે પફ્ારાજ | પુષ્કરે તે! નગરમાં
હૃઢેશો પિટાન્યો હતો કે, ' જે કાઈ નળની સાથે
સહકારપૂર્વક વ્તશે, તો તેને મારે હાથે વધની
શિક્ષા થશે.'“ આમ હે યુધિછિર | પ્રષ્ઠરની અવી
આજ્ઞાતે લીધે તેમ જ તેના વેરને કારણું નમર-
જનોએ તે નળને! સત્કાર કર્ય નહિ.” સહકારપાત્ર
તૈ રાનન આ રૌત્તે નગરની સમીપમાં માત્ર જળ
પીંતે મણ રાત રહો. ત્યાં ભૂખથી પીડાઈ રહેલો
તે રાન ફળમૂળ મેળવવા ચાલ્યો, તો ૬મય'તી
પણ્ તેની પાછળ પાછળ ચાથી.૫”પ૫ આમ
અત્તેક દિવસ સુધી નળરન્ન ભૂખથી પીડાઈ રશ્યો
હતો, તેવામાં તેણું સાનાના જેવી પાંખવાળાં
કેટલાંક પહ્પીઓ ન્તેાં.૫૨ તે વખતે તે બળવાન
નિષધાધિપત્તિએ વિચાયું” : 'આજ મને આ
ભ્ય મળયુ' છે અને આ સ'પત્તિરૂપ પણુ ચરો.* 2૨
પછી તેણે પાતાના પહેરેલા વસ્રથી તે પક્ષીઓને
ઢાંકવા માંડ્યાં, ત્યાં તો તે સવ' તે વસ લકને
આઠકારામાગ ઊડી ગયાં." ત્યાર દિમબર થયેલા,
દીન બનેલા અતે નીચુ' મોદ રાખી «મીન ઉપર
ઊતેલા એ નળને તે પ“ખીઓએે ળઘ્તાં ઊઠતાં
આ વેણુ કસા: ૫ “અહા મૂરખા | અમે
પાસાએ। છીએ, તારૂં વગર હર લેવાની ઇચ્છાગે
અહીં' આન્યા હતા. ફેમ કે તુ" સવસ ત્યાંયી
નીકળયો એ અમતે પ્રીતિકર નહોતુ: હ
શજન્! તે પોતાની પાસે આવેલા તે પાસાગોને
તેમજ પોતાને નિર્વસ્ર જેઈને એ પુણ્યથ્લેક
દમય'તીને આ પ્રમાણે બોલ્યો : 'હે અતિવ્વિ/
જેમના પ્રકાપને કારે હું રાજ્યએથ્યથી ભટ
થયો છુ દુઃખી બન્યો છું, ભૂખથી ગળાઈ રક્ષ
છુ તેમજ જીવટકાવ જેટલું” પણુ ખાવાળુ
પામતો નથી તથા જેમને કારણં તિષધટેશના
વાસીઓએ મને સત્કાર આપ્યો તથી-તે પાસાશા
હૈ ભીર ] આ પક્ષીરૂપ થઈ મારું વસન હરી અય
છે."*-૫* હુ" તાશ સ્વામી ભારે સકડામણુમાં
પડ્યો છ) દુખિયારા થયો છુ' અતે મારું ભાત
હરાઈ ગયુ છે. તું મારાં હિતનાં આ વચત સાંભળ,
જે અવ'તી અને ત્કક્ષવાત પળ'તતે એળ ગીતે આ
ધૃણા માર્ગો દક્ષિણાપથમાં નય છે. આ વિધ્ય તામે
સહાપર્વાત છે. આ સમુદ્રમામિની પથોધણી નદી
છે. અતેક મૂળા અને ક્ળોથી ભરેલા આ મહવિ*-
ઓના આશ્રમો છે. આ વિદ્મ'દેશને રસતો છે.
આ માર્ગ 'કાસલ દેશમાં જય છે. આથી આગળ,
દક્ષિયુ દિશામાં, પેલે દક્ષિયાપષ તામે દેશ છે.'
હે ભારત | દુઃખી નળરાશાએ શીંમતદિની ૬૫-
યીતે ઉદ્દેશીને આ વચતે! સાવધાનત પૂવ'ક-
અનેક વાર ફજ્ાં.૨*-** પછી દઃખથી સુકાઈ
ગયેલી તે દમય'તીએ આંસુથી ગદ્મદિત વાણીમાં
તે નેષધનાયતે આ ડસ્ુણુ વચને! કહ્યાં'* ' હૈ
મહારાજ | તમારા મનના વિંચારતો જેમ જેમ
વિચાર ઠર છુ તેમ તેમ મારું હૃદય ઉટ્દેમ પામે
છે, મારાં સર્વ અંગો ગળાર્ઈ નમ છે.*5 અરે!
રાન્ય હારેલા, સ'પત્તિ ચુમાવેલા, વસ વિતાતા
અને બૂખ તમા શ્રમમી વેરાયેલા એવા તમને
અધ્યાય ૬રમો-દમય"તીતોા ત્યાગ
૧૨૩
તિજન વતનમાં મૂકીને કુ' કેમ કરીને ચાલી જઈ
શકુ [૨9 જ મહારાજ ! ધોર વનમાં તમે થાકી
ગમા હરે, તમે બૂએ પીડાઈ રહ્યા હરો! અને
તમે પૂતનાં તે સુખોને સભારતા હરો, તમારે હું
તમારા થાકને દૂર કરીરા.૨“ સ દુઃખોમાં પતી
જેવું બીજીુ' કાઈ એસડ નથી, એવે! વૈઘોને મત
છે. આ કછુ' તમને સાચુ ઠું છું. '““
ગૃષ્યાય ૬૨માં
દમય'તીને। ત્યાગ
॥ ન 3૧141
થયા સાય તવ વિતુત્તધા પમ ત તસ, |
| ન તુ તત્ર પમિષ્વાનિ વિષર્ધઃ કવચ |
નળ બોક્યોઃ રાજ્ય જેવુ” તાય પિતાતુ' છે,
તેવુ' મારુય છે, એ વિષે સ'રાય નથી; પણુ વિષમ
|
નળ બોલ્યોઃ છે દમય'તી ! છે સુમધ્યમા ! | સ્થિતિમાં આવેલે। હું, ત્યાં કોઈ રીતે જઈરા નહિ."
તું જે ઠષે છે તે તેમજ છે. દુઃખી માણસ માટે
ભાર્યા સમાન “કોઈ મિત્ર નથી અને તેતા જેવુ
"કાઈ ઔષધ નથી.” ઠું ક'ઈ તને ત્યજવાને
ઇચ્છતો નથી, તો હે ભીર ! તું શા માટે આવી
-શ'કા ઠરે છે! હે અનિંદિતા | ડુ' મારા દેહનો
«યામ કરીશપણુ તારે! ત્યામ કરીશ નહિ.
દમય'તી બોલી હે મહારાજ ! તમે જે મને
તજવાને ઇચ્છતા નથી, તો તમે આ વિદશ દેશના
શાર્ગા “કેમ બતાવે! છે! ? છે નૃપત્તિ | છું નણુ' તો
છી જ કે, તમે મને ત્યજવાતા નથી.*5 પણુ છૈ
મહીપતિ | હમણાં તમાર મત ઠેકાણુ ન હોવાથી
તમે કદાચ મતે ત્યજી દે।, છૈ નરોત્તમ | તમે મારી
આમગળ વારવાર માગ દેખાડ્યા કરો છે. હૈ દેવ-
તુલ્ય ] આથી તમે વિતાકારણુ મારા શેઠ વઘારી
શદ્યા છો, એ તમારા એજ અભિપ્રાય હય 'કે,
સારે પિયર જ જવું જે તમને માન્ય હોય તો
આપણે બને સાથે વિદભં દેશમાં જઈએ. હે માન-
દાતા ] ત્યાં વિદ્ભ'રાજ તમારે સત્કાર કરરો. છૈ
રાજન્] તેમનો સત્કાર પામેલા તમે અમારે ઘેર
સુખથી વસશે।.૨*-35
ઇતિ શ્રીમહાલારતમાં વનપર્વા'તગ'ત નલોપાખ્યાનપર્વ'માં
*નુળની વનયાત્રા” નામને! અધ્યાય ૬૬ મો સમાપ્ર
એક વાર સમૃડ્દિસિ'પન્ન છુ” ત્યાં ગયો હતે! અને
તારા હષંમાં નૃડ્ધિ કરતારો નીવડ્યો હતો; હવે
રાન્યથી ભ્રદ થયેલ! હુ' ત્યાં જઈને શા મારે તારા
શોકમાં વધારા કરનારા યાઉ** ?
બૃહ્દશ્ર બોલ્યાઃ આ પ્રમાણે વારવાર બોલીને
નળરાન્ન અર્ધા વસ્રમાંઢ'કાચેલી કલ્યાણી દમય'તી-
ને સાંતતન આપવા લાગ્યા.” અર્ધા અર્ધા વસ્રથી
ઢકાયેલાં તે બને આમતેમ ધૂમતાં રહ્યાં અને ભૂખ
તથા તરસથી થાકી ગયેલાં તેઓ કોઈ એક ધમ'-
શાળામાં જઈ પહોંચ્યાં,” તે સ્થાને પહાંચ્યા પછી
તે નિયધાધિપતિ નળરાજ વૈદભી* સાથે પૃથ્વીતળ
ઉપર બેઠે. વસન વિનાનો, ધૂળથી ઘેરાયેલે।, મલિન,
શૈભાહીન અને થાકેલો એવો તે દમય'તીની સાથે
ધરણીતળ ઉપર સઈ ગયો.” તે જ વખતે કલ્યાણી,
સુકુમારી અને તપસ્વિતી એવી તે દમય'તી પણુ
એકદમ દુઃખ પામવાયી નિદ્રાને વશ થઈ ગઈ.”
છૈ પૃથ્વીપાળ | દમય'તી ઊ'ધી ગઈ, પણુ શોકથી
વલ્ોવાઈ રહેલા ચિત્તવાળો નળરાજા પૂવ'તી જેમ
નિદ્રા ન જ પામ્યો. રાજ્યતુ' ચાલ્યું જવુ”, સવ'
સ્તેહી-સબધીએથી છૂટા પડવુ' અને વનમાં
પણુ વસ્તું હરાઈ જવું એ ખધુ વિચારીને તે
ચિતામાં પડી ગયો ઃ”* “આ કરવાથી મારૂં શું
થશે? એ ન કરવાથી મારું શુ' થશે ? મારે મારે
કહ્યાણુકારી શુ છે? મરણુ કે દમય'તીનો
ત્યાગ ?€? આ દમય'તી મારામાં અનુરક્ત છે,
૧૨૪
શ્રોમહાભારત-વનપવ્-નલેપાષખ્યાતપવડ
ઝ્ક્ત્ક્ઝ્્સ્સ્ક્સ્સ્્્્્્્ક્સ્સ્સ્્ઝ્્્્્્્સ્્્્્્્્્્્્ઝ્્ઝ્ઝ્ઝ્ઝ્ક્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ક-
મારે કારણં જ તે દુઃખ પામી રહી છે. પણુ
મારા તજી જવાથી એ કદાચ પોતાનાં સગાં પાસે
જાય,પ૫ એ પતિત્રતા મારી પાસે રહેવાથી ડુઃખ
પામરે એ નિઃસ'શય છે. પણુ એને તજી જવામાં
એ ૬ઃખી થશે એ વાતમાં શંકા છે; ઢારણુ કે
કદાચ એતે સુખ પણુ મળે.*૫*૨ તેણ વારવાર
વિચાર્યું” અને અનેક રીતે નિશ્ચય ક્યો. હૈં નર-
પતિ 1 તેણ દમય'તીને છોડી જવાતું કહ્યાણુમય
માન્યુ'-૫૨ “આ દષય'તી યશસ્વિની, મહાભાગ્ય-
વતી, મારી ભક્ત અને પતિત્રતા છે; એટલે તેના
તેજને લીધે માર્ગમાં “કાઈપણુ માણુસ એને! પરા-
ભવ ઠરી શક્શે તહિ.' આમ તે નળરાજાએ
દમય'તીના સબધમાં અવળી બુદ્ધિ કરી. દુણ્ભાવ
હલિને કારણે તેણ દમય તીને છેડી જવાતું નકકી
ક્યું.“ પોતાની પાસે વસ્ત નથી અતે ૬મ-
ચતી પાસે એક જ વસ્ન છે, એમ વિચારીને રાજાએ
દમમ'તીના વસ્નતે અરધું કાતરી લેવાનો સ'કહ્પ
કર્ચો.પ* 'એ વસ ફાડી લઉં અને મારી પ્રિયા
જાગી ન નય, એ “કેમ બતે?' એમ વિચારી
નળરાજા ત્યારે તે સ્થાનમાં ચારે ખાજુ આંટા
મારવા લાગ્યા,” પછી હે ભારત | નળ આમ-
તેમ જેરથી ઘૂમતા હતો, ત્યારે તે ધર્મ શાળાના
એક ભાગમાં તેને ઉત્તમ જાતની એક ઉઘાડી તલ-
વાર મળી આવી. પછી એ શનત્રુતાપને તે તલતાર-
થી અરધુ' વસ કાડીને પહેરી લીધુ' અને બેભાન
સૂતેલી વેદભી'ને વજને તે વેગથી નાસવા લાગ્યો.“
પ્ણુ એતું હ્દય ક્યું“, ક્રી એ તે સ્થાને “પાછો
આવ્યો) ત્યાં સેષઘનાથ દમયતીને જોઈને રોવા
લાગ્યોઃ“ચ૦ “અર ] જે મારી પ્રિયાને ક
વાયુ અને સૂર્યા પણુ યું દેખી શક્તા નહે!તા, તે
આજે આ રથાનમાં ભોંય ઉપર, અનાથની જેમ
સૂરઈરહી છે.૨૫ કારેલા વસ્માં હકાચેલી, મને-
હુર સ્મિતવાળી અને સુસુ'દર મધ્યમાગવાળી એ
જામશે, ત્યારે કેવી ગાંડા જેવી થરો. અરે | મારાથી
વિરહ પામેલી એ શુભ સતી ભીમસુતા હૃગો અને
સાપે[થી સેવાયેલ આ ધેર વતમાં કેવી રીળે
એકલી ફરશેઃ*૨૨ ફુ મહાભાગ્યવતી | હું
ઘૃમથી અભિરક્ષિત છે; આદ્તિયિ!, વસુએ!, જરો.
અશ્ચિતો અને મસ્દ્મણુ! તાર રક્ષણુ કરો.”
સંસારમાં અતુપમ રૂપત્રાળી એવી પોતાની પ્રિય
પૃત્નીને નળે આ પ્રમાણે ઠહ્ુ' અતે કલિથી હરા"
ચેલા જ્ઞાનવાળો તે એકદમ ઉઠીને ચાલવા મ'ડ્યો.૨*
વારવાર જઈ જઈને પાછે તળરાજા તે સ્થાને
આવતો હતો. એક બાજી કલિ તેને ખેચી રલ
હતે!, તે! બીજી બાજુ પ્રેમ તેને પાછે! આક્ષ'તો
હતો. આમ તે વખતે એ દુખિયારાનુ' હદય ળે
ભામમાં વહેંચાઈ ગયું હતુ, હી'ચકાની જેમ તે
વારવાર આધે જતો હતો અતે વારવાર ઉતાર
તરક્ પાછો આવતો હતો. આખરે કલિથી વશ
થયેલા અને મોહમાં પડેલા તે નળે પોતાતી
સૂતેલી ભાર્યાને છોડી દીધી; અત્ય'ત હરણુ વિલાપ
કરીને તે ત્યાંથી વેમપૂવ'ક દોડીને ચાલ્યો
ગૃચ।..૨5-*“ ડુલિતા સપાટામાં આવેલા અને
વિવેકચૂત્ય થયૅલા એ રાજાએ કેઈ વિચારની
ગણુના કરી નહિ. દુખિત થયેલા તેભું પોતાની
પૂાનીને ચૂત્ય વતમાં એકલી તજીને ચાલવા જ
માંડ્યું.** ર
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત નલેચાખ્યાનપજમાં
*દમય”તીને! પરિત્યાગ નામને! અધ્યાય ૧૨ મે! સમ
અધ્યાય ૧૨પો
# દસય'તીની દુદ્શા
॥ હરત વાપ॥
જયન્ત નછે સગન્ટ્મયતી પતા 1
જગુખ્યત વસાસેટ સત્રસ્ણા વિઝને વત 11 ૨11
બહલ્થબોલ્યાઃ હે રાજના; નળચાસ્યે! મથે,
એ પછી સુનિત'બિતી હમય'તી થાકથી યુક્ત થતાં
તળરાનનુ દમયતીને છોડી જવુ
તી ઉ'ધી ગઈ, પળ નળ-
ગાળા પાસે જઈ જમીન પર સૂતાં. દમય"
એક ધર્મ
ક વત્તથી ઢ&'કાથેલા તે દ પતી કર્તા કરતા બખ અને થાકને લીવે કે
એ
ક ઢે
$૦? “ત
«છુ -*
ફઝ.
ટુ
ટ્ટુ ક
ઝા
ન્ટ
“૪ ૭,
મકે
ન
અંક
હન
ન
બુર
ઝક
ઈટ
યગ
જ
7 અ:
છટરં
કદ
જજ
"*જ્ન્્ટ
* કે
કે
કજ
નૂ જર
જજ
ઝુ
નત્ટ્જ
0 ૧૦?
કળ ક જં
હ હ
"સસ
કફન
કડુ #
ફ્જીકદ
માક
ન?
“રૃ
જી નન
જ્જ
જ
છ રૃ,
જ જ
નિ
છ જ
છુટક
જીરુ
જક
ર 4 ૪
ઝ..્જું
હ ર
4૪ ડડ ઝૂ
સઝ સ
જ ૪ મજ
અધ્યાય ૬૩મો-8મય'તીની દદર
“ગી ગઈ અને નિજત વતમાં ભયત્રસત થઈ ગઈ.
પોતાના સ્વામીને તહિ જેવાથી તે શેક અને
દુઃખથી ઘેરાઈ ગઈ, " ત્રાસી ઊઠેલી તે દમયતી
નેપધતાથને “મહારાજ” કહીને ઊંચે સ્વરે ખૂમેો
પાડવા લાગીઃ 'હૈ નાથ | અરે મહારાજ-! હાય
સ્વામી | તમે મને “કેમ તજ નએ છે! ? નિર્જન
વનમાં હુ' બળી ગઈ છુ; મારી પડી છું, અરે!
વિતાશ પામી છુ. એઓ મહારાજ | તમે તો ધર્મજ
અતે સત્યવારી છે, તો પછી સત્ય વચત કહીને
તમે જ'ગલમાં મને એકલી મૂજીને કેમ ચાલ્યા
સતએઓ છે ? ₹* તેમાં પણુ મે' તમારે ક'ઈઅપરાધ
કયો નથી; અપરાધ તો શત્રુએ કર્યો છે. તો તમે શા
સાટે ચતુર અને પતિત્રતા એવી તમારી પતીને
છડીને નએ છે ? હે તરપતિ | પૂવેં લોકપાલેની
સમક્ષ તમે મતે જે વચતો કહ્યાં હતાં, તે વચના
તમે સત કરવાને સમર રે.” રુ પુત્પસિ' 1
મરણુધમ'વાળા માનવીઓને પણુ અકાળે માત
આવતુ નથી. આથી તો તમે ત્યજેલી તમારી
આ કાંતા ક્ષણુક પણુ જવી રહી છે. હૈ પુસ્પ-
સિ'હુ | આટલી મરઠરી બહુ થઈ. હૈ દુર્ધર્ષ | હું
ભયથી મરી રહી છુ. હૈ પ્રભ ! હવે તમે દશન
આપે.” એ રાજન્! તમે આ દેખાઓ છે.
આ તમે દેખાઓ છે ! હે નૈષધ | તમને આ
રીઠા] જાળાંમાં છુપાઈને તમે "કેમ મારી સાથે
બોલતા નથી?” હે રાજેદ્ર] આ હું અહો
આવી દશાને પામી છુ' અને વિલાપ કરી રહી
જુ; છતાં તમે મને મળીને આશ્વાસન પણુ આપતા
નથી.“ આ તો હે રાજન્! તમારી નિર્દયતા છે.
છું પપી જતનેપ શેક હરતી નથી તેમજ ફર્ઈ
ખીજી વાતનો પણુ રોક કરતી નથી. હે
મહારાજ | મતે એ જ રીક ચાય છે કે, તમને
એકલાને છુ' ને શુ' થશે ! હે રાજન્! તમે તરસ્યા,
ભૂખ્યા અને થાક્યાપાડયા એમ, સાંજે ઝાડના
૧૨૫
મૂળ આગળ આવશે! અને મને જેશે નહિ ત્યારે
તમારી શી દશા થરો ?'"”-૫૨ આમ તીવ્ર શોક-
થી શેકાઈ રહેલી અને રોષથી સળગી ગયેલી તે
દુતિષારી રેતી રાહી આગતેમ દોડવા લાગી.
વારવાર તે બાળા ઊઠતી અને પાછી વિહ્વળ
થઈને પૃથ્વી પર ગબડી પડતી. વારવાર તે
ભયભીત થઈ સંતાઈ જતી અને વારવાર તે મોરે
સાદે વિલાપ કરીને રડતી હતી.૫૪"* પછી
શોકથી અત્યત તપી રહેલી અને વ્યાકુળ થયેલી
તે પતિતતા લીમસુતા વારવાર નિસાસા નાખતી
હતી. તે નિઃ્થ્રાસ નાખતી રડતી રડતી આ પ્રમાણે
બોલવા લાગીઃ ₹' “જતા અભિશાપે ઠરીને દુઃખ-
ગ્રરત નેષધરાજ દુઃખ પામી રહ્યા છે, તે પ્રાણીને
અમારા કરતાં પણુ અધિક દુઃખ પડો.પ* જ
પાપિયાએ નિંષ્પાપ ચિત્તવાળા નળરાજને આવી
અવદશામાં નાપ્યા છે; તે નળ કરતાં પણુ વિરેષ
દુ'ખભરી દશાને પામો. તેતો આવરદા દુઃખથી
જ ભરેલો નએ." આમ વિલાપ કરી રહેલી
મહાત્મા નળરાજની તે પત્તી રાની પરથી
સેવાયેલા વતમાં સ્વામીની ખોળ કરવા લાગી.૫*
તે ભીમન'દિની ગાંડાની જેમ “હુ રાજન્ હા
રાજન્]' એમ બોલીને આમતેમ વિલાપ કરી
રહી અને વારવાર અહીં'તહી' દાડવા લાગી.૫“
આ રીતે ભીમતનયા ચીસો પાડતી ટિમાડીની
જેમ અત્ય'ત આકદ કરતી હતી, બહુ ખહુ કસ્ણુ
સો(ક કરતી હતી અને વારવાર વિલાપ ઠરતી
હતી; એવામાં તે એકાએક એક અજગરતી નછ&
જઈ પડી. મોટી કાયાનાળા અને ક્ષુધાતુર થયેલા
તે અજગરે ચારે બાજી ધૂમ્તી એ દ્મય'ત્ી્ને
પકડી લીધી. શોકથી ભી'નતઈ ગચેલી તે દમય'તી
આમ અજગરથી ગળાવા લાગી, ત્યારે પણુ તે
જેટલા નૈષધનાથનો શોક ઠરતી હતી, તેટલે
પોતાને માટે કરતી નહાતી.૨*-૨૨ *ઝ તાથ !
૬૨૬ શ્રામહાભારત-તરનપર્ગગ-તલેપપાખ્યાનપર્ય
આ અજગર મતે અતાથતી જેમ અહીં' તિત | આપવા લાગ્યો; એટલે કહ્યાણુમયી દમય'તી
વતમાં ગળી રહ્યો છે, તમે કેમ દાડી આવતા | પણુ તેતો ભાવ સમજ ગઈ.*” તે પતિત્રતા તેને
નથી ? હે નૈષ્ધ 1 પછી મતે સ'ભારીને તમને કેવું [૬ તરીકે નણીને તીત્ર રોધતા આવેરામાં આવી
થશે? હે પ્રભુ] આજે મતે વનમાં મૂકીને તમે | ગઈ અને કોધથી જાણું પ્રજ્વલિત થઈ ગઈ.”
શા માટે ચાલ્યા ગયા છો ? ૨૨૪ રુ તૈષ્ધરાજ | | પાપી બુદ્ધિવાળા તે નીચ તે! દમય'તીતી છેડ
તમે પાપથી મુક્ત થશે અતે તમતે ફરી છુદ્દિ, | કરવા તલપી રહ્યો હતે; પણુ પાવકની પ્રોજ્જ્વળ
મન તથા ધન સાંપડરો, ત્યારે હે 3જસિ'હ ! તમે | જવાલા જેવી દમય'તી ઉપર તે આકમણુ કરવાની
શાકયા હશે, ભૂખથી પીંડાયા હશે અને ચીમ- | હિ'મત ધરી શકયો તહિ.** પતિ અને રાજ્યથી
ળાયા હશે; તે વખતે હે નિષ્પાપ ! તમારે શ્રમ | વિમુખ થયેલી અને દુઃખથી પીડાઈ રહેલી ૯મ-
“મરણુ દૂર કરશો ?' એ વખતે ચીસ પાટી રહેલી | ય'વીએ જણ્યુ' કે, હવે માત્ર બોલવાથી કઈ વળે
એ દમય'તીને સાંભળીને, ગહન વનમાં વિચરતો | એમ તથી એટલે રોયયુક્ત થયેલી તેણે તેને શાપ
જાઈ એક પારધી ત્યાં વેમથી દોડી આવ્યો,૫"*૨5 | આપ્યો! ” “જે હુ' તૈષધતાથ સિવાય ઓજા.
વિશાળ નથતવાળી એ દૃમય'તીતે અજગરથી | કોઈનો મનથી પણુ વિચાર ન કરતી હાઉ, તો
પકડાયેલી જેઈ ને તે પારધીએ ઉતાવળ કરી અને | બ પરજીવી નીચ પારધી નિષ્પ્રાણુ થઈ જગા”
અજગર ઉપર વેષરથી હદ્યો કર્યો, તીશ્યુ હથિયાર- | આ વચત કહેતાંની સાથે જ તે પારધી અશિથી
ચી તેણે તેને જુખ આગળથી ચીરી નાખ્યો. પછી | બળેલા કૃક્ષની જેમ, ધરતી ઉપર પ્રાણુડીન થઈને
પર ઉપર જીવનારા તે વ્યાધે તે ચેછહીન થયેલા | પડ્યો.“ ”*
ભુજ ગને ચીરીને દમય'તીતે છોડાવી.3”*“ પછી | ઇવિકીમહાલાતમાં વતપર્વા તગત તલોપાપ્યાતવમાં અજ”
છે ભાશ્ત | તે વ્યાપે દમચ'તીને પાણીથી સ્નાન | “૨૯ દમયજઞમાચત નામનો હ કે
કરાવ્યું, ચાડુંક ખાવા આપ્યું અને તેને ધીરજ ગધ્યાય ૬૪
'દઈ આ પ્રમાણે પૂછયું : ₹“ હે બાલષ્ગના જેવાં દમય'તીનો વિલાપ
'તયનવાળી | તું કાની છે? તુ' વનમાં ડયાંથી ॥યૃહર્ય ૩મન॥
તા સિટ્્વ સમવ્યાપે પ્તશ્યે વપરેશળા |
આવી ₹ હે ભાવિની |] તતે આ મહાસફટ કેમ
આવી પડ્યું?'3૦ આમ હે પૃથ્વીપતિ| તે
પાર્ધીએ દમય'તીને પૂછ્યુ ત્યારે હે ભારત ! તેણે
તેતે સવ વૃત્તાંત યથાવત્ ઠહી જણાવ્યુ."
અર્ધા વસ્રમાં ઢકાચેલી, ભરાઉ નિતબવાળી, પુછ
પષોધરવાળી; સુમાર અને સ્તુત્ય ગાત્રવાળી,
પૂણુચ'દ્રના જેવા સુખવાળી, વાંકડી પાંપણુર્થી
શેશભતાં લોચનવાળી તેમ જ મધુઝું બોલતારી એ
દમય'તીને જઈને તે પારધી કામને વરા થઈ
ગ્રચે[.2૨*૨* પછી કામાતુર યચેલા તે પારધી
સીડી અને મનોહર વાણીમાં દમય'તીને સાવન
વવ પ્રતિમય રૂત્યં સિહિકામમનાવિતમ્ ॥£॥
બહદથ બોલ્યાઃ કમળ સમાન નેત્રવાળી
દમય'તી તે પારધીતે મારીને સત્ય, ભય'ઠર જને
તમરાંતાં રાળાંયી પથ રહેલા વતર્માં આમળ
ચાલવા લાગી. એ વન સિ'હે!, દીપકાએ, ૨૩
ગ્રો વાવો, પાડાએ અતે રીકાથી ન્યાપ્ ઇળું-
ગમાં વિવિધ પક્ષીગાના સમૂહે! ભર્યા હતા.
શ્ારા અને મ્લેચ્છાએ એમાં આરરો કમો હતો.
સામ, વાંસ, ધમાસ, પીપળા, અખનૂસ, હીગોળ,
[જ્યા અનુ'ન, સાદડ અને અરીડી, એ ર51
અધ્યાય ૬૪મે!-કમય'તીનો! વિલાપ
૧૨૭
જવાયલુ' હુતુ'. વળી સય દત, શીમળા; જાંબુડા,
આંબા, લ્ોધર, ખેર; સામ, નેતર, પહ્મક, આમલી,
પાર્સપીપ, કદ સ્મતે ઉપરી એ વૃક્ષેધી એ
ઘેરાયલુ' હતુ. એ બોરડી અને ખીલીથી ઢ'કાચેલુ'
હતુ. વદ, પ્રિયાલ, તાડ, ખજૂરી, હુરડે અને
ભહેડાંનાં વૃક્ષોષી એ ભરપૂર હેતુ.૨ ત્યાં તે
દૃમય'તીએ નાનાવિવ સેકડો ધાતુએથી છવાયેલા
વિવિવ પર્વતો જેયા. ખીચોખીચ ઊગેલી કુ'જે
જેઈ અતે આથ્ર્યભર્યા દેખાવવાળી ગુફાઓ જેઈ.
તેણે નદીઓ, ક્રાવરે,, વાવક્વાએ અને વિવિધ
પરુપખીઓ ન્તેયાં. તેણ ભય'કર રૂપવાળા પિશાચો,
સરયો અને રાક્ષસે જયા. વળી તેશુ જલ#યારાએ,
જલાશમયે।, 1િર્સિશેખરે, સરિતાએ અતે અદ્ભુત
દશ'નવાળાં ઝરણાં જયાં. અહીં વિદભ'રજન દિની-
એ પાડાઓઆ, વરાહે, રીંછે અને જગલી સાપોને
પણુ રળાબધ ન્ેયા.5“ આમ તેજ, યશ,
લક્ષ્મી અને પરમ સ્થિતિથી સંપન્ન એવી તે વૈદ્ભી”
તે વખતે નળને શોધતી એકલી વિચરતી હતી.
પતિના શોકથી પીડાઈ રહેલી તે રાજકુમારી
ભીષત્તતયા ત્યાં દારણુ વનમાં આવી પડ્યા છતાં
પણુ કશાથી ભય યામતી નહોતી. પછી હે
રાજન્] અત્યત દુ ખી થયેલી અને પતિના શૈકથી
સર્વા'ગે ધેરાઈ ગચેલી તે વિદ્ણ નદિતી એક શિલા-
તલ ઉપર બેસીને આ પ્રમાણું વિલાપ ઠરવા
લ્ાગી.”_૫૨
દમય'તી બોલી : હૈ વિશાળ વક્ષઃસ્થળવાળા !
હે મહાબાકુ ! હે નેષધેઈના અવિપતિ | હે મહારાજ!
આજે મને નિજ'ત વનમાં મૂકીને તમે ડયાં ગયા
છ ?૫* રુવીર | હેનરસિ'હ 1પુષ્કળ દક્ષિણાવાળા
અશ્વમેધ આદિ યજ્ઞોતુ' યજન કરીને તમે મારા
સખધમાં મિથ્યા વર્તન કેમ ચલાવો છે? હે
નરોત્તમ ! હે મહાકાંતિમાન | તમે મારી સમક્ષ
જે વચન બોહ્યા હતા; તે હે કલ્યાણુરવરૂપ | હૈ
પાર્ધિવોત્તમ ! તમારે સ'ભારવાં ધટે છે. હે ભૃમિ*
પાલ | આકાશમાં ઊડતારા હસોએ તમારી
ગળ જે કશું હહુ' ગ્મતે જે મારી પાસે આવીને
કહ્યું હતુ, તે તમારે લક્ષમાં લેવું નેઈએ. હે મતુજ-
સિહ! એક બાજ સાંગોપાંગ ચારે વેદોતું સવિ-
સ્તર અધ્યયન અને બીજી ખાજી એકલું સત્ય,
અબે સમાન છે.'“-“* આથી હે શગુધ|
રું નશતાથ 1 તમે મારી આગળ જે વચન ખોલ્યા
હતા, તે વચત હૈ વીર | તમારે સાચાં કરવાં ધટ
છે.૫ હૈ વીર! હા નળ | એ અપાપ | આ ધોર
અરણ્યમાં તમારી હું મરી રહી છુ', છતાં તમે
મને કૅમ નથી બોલાવતા ટ વકાસેલા મોંવાળો/
દાક્ણુ આફતિવાળો અને ભૂખથી ઘેરાયેલો આ
આ ભયકર અરણ્યરાજ વ્યાદ્ય મારા ઉપર ટાંપી
રહ્યો છે; તો આ સમયે તમારે છી" મારું રક્ષણુ
ન કરશ્વુ' નેઈએ ? તમે સદ્ય કહ્યા કરતા હતા કે,
' સને તારા વિના કાઈ બીજ પ્રિયા નથી.? તો
હૈ કહ્યાણુમય | હે મહારાજ ! તમારી કહેલી
આમધલી વાણીને તમે સતય કરો.“-૨૧ ફં ત્રા-
ધ્િપતિ છુ' તમારી ઇછ ભાર્યા ઉન્મત્તની જેમ
વિલાપ કરી રહી છુ) ડુ' તમારી ઇચ્છિત છુ
અને તમે મારા ઇચ્છિત છે, છતાં તમે મને “કેમ
ઉત્તર આપતા નથી 9૨૨ રે વસુધોપતિ ] સુકાઈ
ગયેલી, દીન થયેલી, નિસ્તેજ બનેલી, મલિન થયેલી
અને અરધા વસમાં €'કાયેલી ુ' એકલી અનાથ-
ની જમ વિલાપ કરી રહી છુ.3* હે વિશાલ-
નયન! હુ' ટોળામાંથી છઠી પડેલી એકલી હરણી
ની જમ રૉઈ રહી છુ; છતાં હે આય!
હે શત્રુતાશક ! તમે મારી સ'ભાળ લેતા નથી!
હૈ મહારાજ | ડું' એકલી પડેલી સતી દમય'તી
મહાવનમાં તમને પોકારી રહી છું; તોપણ તમે
સને કેમ ઉત્તર આપતા નથી ? હે કુલશીલસ પન્ન !
હૈ મનોહર સર્વા'ગથી શેભતા [ હૈ નરેૉત્તમ 1
૧૨૮
શ્રીમહાભારત-વનપર્વગ-તલેો!પા'મ્યાનપવ
આજે તમનેડું' આ પવત ઉપર નતી તથી.૨₹-૨5
હૈ નેષધનાથ | કઈ જણાતું નથી. સિંહો અને
વાથેથી સેવાયેલા આ મહાધાર વનમાં તમે સૂતા
છે, બેઠા છે; ઊભા છે કે ચાલી તીકળ્યા છો ?
હૈ નરશ્રેઇ! હે મારો શેક વધારતાર | દુઃખથી
આતુર થચેલી અને શોકથી સુકાઈ ગયેલી ફુ
હુવે તમારે માટે કાને પૂછું !₹”૨% “આ વનમાં
ચાલી નીકળેલા તળને તમારામાંથી કોઈ મળ્યુ
છે ! તળરાજને તમે "કાઈ એ દીઠા છે ?' એવુ મારે
“કાને પૂછવુ'? 'શતુઓના વ્યૂહનો વિતાશ કર-
નારા, સર્વ સુંદર અ'ગવાળા અને કમળના જેવાં
નયનવાળા જે મહાત્મા નળરાજને તુ' ખોળી રહી
છે તે આ રલ્લા,' એવી મધુરી વાણી હું આજે
'કાની સાંભળીશ?*“**૦ ચાર દાંતવાળો, મોટા
જડુભાવાળા અને કાંતિમાન એવો આ વનરાજ
શાદૂધલ મારી તરક્ આવી રશો છે. હું નિઃશકતાએ
એની પાસે જઈશ. આવે! વિચાર કરી દમય'તી
તેની પાસે ગઈ અને બોલી : “તમે મ્રગોના
અધિપતિ છે, આ વનના પ્રભુ છે. તમે મને
વિદ્ભ'રાજની પુત્રી અને રાઞુધાતી નૈષધનાથ
નળની પત્તી નામે ૬મય'તી જણે!.2૫-૨5
રે મૃગે'દ્ર ! શોકથી સુષ્ક અને દીન થયેલી એકલી
એવી છુ' મારા પતિને શોધી રહી છુ. આથી તમે
જે અહી'નળનેનેયા હોય, તો મતે ધીરજ આપે.
અથવા હૈ વનરાજ | તમે નળ વિશે ભાળ ન
આપે; તો હૈ મગોત્તમ તમે મતે ખાઈ ન્તઓ
અને મને આ દુઃખમાંથી મુક્ત કરે[.૨₹5%
અરે; અરણ્યમાં મારો વિલ્ષાપ સાંભળ્યા છતાં
પણુ આ તો] મને આશ્ચાસત ગ્માપતો જ નથી.
જતો હવે મીઠા #ળવાળી અને સામરમાં જતી આ
સરિતાને પૂછીશ.*૧ અથવા આ પવિત્ર ત્િરિરિજ
“જણાય છે, તેને ડાચાં અને અનેકાનેક રંગોથી
પ્યામણાં એવાં ઝળહુળતાં ચિખરા છે. તે
[કી
જતભજતની ધાતુઓથી વ્યાપ્ત છે અતે વિવિધ
પાષાણુથી વિભૃષિત છે. આ મહાન અરણ્યમાં
તે નણુ ધ્વજની જેમ ઊભે છે. તે સિંહો વાધો,
હાથીઓ, વરાહો, રીં'છો અતે મગાથી ભરપૂર
છે. વિધવિધ પ“ખીઓથી તે ચોમેર ગાજી ર્યો
છે. કેસૂડાં, અશોક, બકુલ, પુનનાગ, કર્ણિકાર,
ધમાસા અતે પીપળ આદિ અનેક ફૂલભર્યા'
વૃક્ષોથી તે શોભી રો છે. તો હવે પક્ષીએવાળી
નદીએ અને શિખરોથી ભરેલા આ પ્વ'તરાજને
નળરાજ વિશે પૂછીશ. ' હે ભમવન[| હૈ ગિસ્થ્રિછ |
હે દિન્યદશ'ન ! હે વિખ્યાત | હે શરણુદાતા | હે બકુ
કહ્યાણુમય | હે મહીધર | તમને નમન હો ! તમારી
પાસે આવી છુ તમને પ્રણામ કરુ છુ.” તમે
મને રાજાની પુત્રી, રાજની પુત્રવધૂ અને રાજાની
પત્ની એવી દમય'તી નામે પ્રસિદ્ધ થયેલી જણે.
મહારથી વિદભ'ના અધિપતિ, ચાતુવણ્યંના રક્ષક
અને પૃથ્વીપત્તિ અવા ભીમ નામે રાજા મારા
પિતા છે..”“* તે નૃપશ્રેષ્ઠે રાજસૂય અને અથ-
મેધ આદિ દક્ષિય્યુક્ત યજ્ઞો કર્યા છે. તેમનાં
નયન વિશાળ, રતુત્ય અને મનોહર છે. તે બ્રાકષણુ-
ભક્ત છે, સદ્યચારી છે, સત્યવાદી છે અને ઈર્યા-
રહિત છે. તે શીલવાન, વીય'વાન અને મહાન
શ્રીમાન છે. તે ધમ'વેત્તા છે અને પવિત છે. વિદર્ભ
રૃશના તે ઉત્તમ રફક છે અને શગુઓના સમૂડોના
તે વિજેતા છે. તે સમ્ છે. હે ભયવન્! તમારી
આગળ આવીને ઊમેલી મને તેમની પુત્રી જાણે.
નતરામાં ઉત્તમ અને વીરસેન એવા યથાથ નામે
પ્રસિટ્ટ જે નિષધાધિપતિ હતા, તે મારા સસરા
છે. તે રાજતે વીર, સત્યપરાકમી અતે શ્રીમાન
એવે નળ નામે પત્ર છે; તે પરપરાત્રત પિતાની
પાસેથી મેળવેલા રાન્ત્યનું પાલન કરે છે. તે શતુ”
નાશી છે, શ્યામ છે અને પૂણ્યશ્લોક તરીકે
વિખ્યાત છે.“૫-*“ત્ બ્રાહ્ણુમક્ત, વેધ્નેત્તા, વશન
અધ્યાય ૬૪મો-દમય'તીનતે। વિલાપ
1૨૯
શ્રેછ અને પુણ્યકર્તા છે. તે સોમપાન કરનારે છે,
આશિહાત્રી છે અને યજ્ઞ ઠરતારે। છે. તે દાતા છે,
ચોડ્ડો છે અને રૂડો શાસક છે. મને અખળાને
તેમની શ્રેષ પત્તી ન્નણે।. હે પર્વા'તોત્તમ ! રાજ્ય-
શ્રાથી જયેલી, પતિથી વિખૂઠી પડેલી, અનાથ
જવી થયેલી અને સ'કટમાં સપઠડાયેકલ્વી એવી ડુ
સ્વામીતે શોધતી શોધતી અહીં તમારી પાસે
આવી છુ” એમ તમે નણુ।.**”5 છે મિરિથ્ેઇ !
ગગતે અડતાં આ તમારાં સે'કરે રિખરોાથી તમે
આ વનમાં “કોઈ સ્થળે મહારાજ નળને નેયા છે
ખરા? મારા મહાયશસ્વી પતિ ગજેદ્રના જેવા
પ્શક્કમી છે, ધીમાન છે, મહાબાડુ છે, તેજઝલા
છે, વિક્મશીલ છે, સત્ત્વવાત છે અતે વીર છે.
તમે એ નૈષધાધિપતિ નળને ક્યાંય દીઠા છે?
હે પજતશ્રે | તમારી પોતાની દીકરી જેવી છુ
એકલીઅટૂલી પડી છુ, વિહ્વળ થઈ વિલાપ કરી
રહી છુ; છતાં તમે આજે મને દુખિયારીને વાણી
વડે'8મ આશ્વાસન આપતા નથી : રે વીર 1 હે
વિક્રમી | હે ધર્મજ્ઞ ! હૈ સતયપ્રતિજ્ઞ ! હે મહીપતિ !
જ મહારાજ | તમે જે આ વનમાં હો, તો તમે
પોતે જ મને તમારું દશન આપો. પરમ સ્નેહથી
ભરેલી, ગ'ભીર; મેઘના જેવા ધ્વનિવાળી, વેદને
અતુસરનારી, મારા શોકને હરનારી અને અષ્ઠત-
ભયી એવી મહાત્મા તૈષધરાજની તે ' હે વૈદભી” !
એવી સ્પટ અને રુભ વાણી હું ડયારે સાંભળીશ #
૨ નૃપતિ | રે ધર્મ વત્સલ 1! ભયભીત થયેલી મને
તમે આશ્વાસત આપે. ' રજત દિની દમય'તીએ
તૈ પર્વાતરાજને આ પ્રમાણે કહ્યું અને પછી તે
ત્યાંથી પાછી વળીને ઉત્તર દિશામાં ગઈ.
તે પરમ સુ'દરીએ ત્રણુ રાત્રિદિવિસ અખ'ડ
ચાલ્યા કયુ”. ત્યાં તેણે દિ્ય ઉપવનથી શોભી
રહેલુ” એક અતુપમ તપોવન નેયું. તે વસિ,
ભૂૃમુ અને અત્રિ જેવા તપસ્વીઓથી રોભી રહુ
હતુ'. એ તપસ્વીએ નિયમપરાયણુ, સ'યમિત
આહારવાળા, ઈઇંદ્રિયતું' દમત ઠરતારા અતે
પૃવિત્રતાથી ભરલા હતા. એમાં કેટલાક જળ-
ભક્ષી હતા, “કેટલાક વાયુભક્ષી હતા, તેમ "કેટ-
લાક પત્રમક્ષી પણુ હતા. જિતેદ્રિય, મહા
જ્ઞાગ્યશાળી, સ્વર્ગ મામને જેવાના ઇચ્છુક,
વહ્કલ તથા પમૃમચમંમાં ઢ'કાચેલા અને સપમ-
પૃરાયણુ ઈંદ્રિયાવાળા તપસ્વી મુનિએ!થી
વસાચેલુ' તે રમણીય આશ્રમસ્થાન દમય'તીએ
જેયુ."૨-* વિવિધ પ્રગોનાં વૃ'દોથી યુક્ત
અને વાતરોના સમૂહેવાળા તથા તપસ્વીએઓથી
ભરેલા તે આથમરથાનને નેતાં જ તેને ધીરજ
આવી.” પછી સુંદર ભમ્મરવાળી, મનોહર
શવાળી, સુવિશાળ નિત બવાળી, સુચાર સ્તન-
વાળી, સુશોભિત દાંતવાળી, સુમનોહર સુખ-
વાળી, ધમ'વચ'રવવાળી, સુંદર જધતવાળી, શ્યામ
તથા વિશાળ નેત્રવાળી, વીરસેનના પુત્રની પ્રિયા,
યુવતીઓમાં રતન સમી અને મહાભાગ્યવતી એવી
તે તપસ્વિની દમયતી એ આશ્રમમાં ગઈ.૫૧,૧૭
તે તપોનૃડ્ડ મુનિઓને વ'દન કરી, વિનયનપ્ર
થઈ ઊમી રહી. તે સવ તપસ્વીશ્રેછોએ તેને કહ્યું :
* તને સ્વાગત હે. ''“ પછી તપોધને!એ એ દમ-
ય'તીને યથાવિધિ સત્કાર આપ્યો! અને પછી તેને
પૂછ્યુ: “બેસ, કહે, તારું શું કામ કરીએ ? 9૫૯
સુસુ'દર દમય'તીએ તેમને કલુ” ક, ' હે અમાપ
મહાભાગ્યશાળીએ | તપ, અસિણેત્ર, ધમ, પશુ,
પ*ખી અને સ્વધર્માચરણુ એ સવ'તા સ'બ'ધમાં
ભમવાનેતતું કુશળ છે ને? “૦૫ તેમણે કહ્યું : ' હુ
યશસ્તવિની | હૈ ભદ્રા | અમારૂં સર્જાત્ર કુશળ છે.
હૈ સર્વાંગસુ'દરી | કહે, તુ' “કાણુ છે અને તુ રુ”
ઇગ્છે છે ? અહીં તારં પરમ રૂપ અને તારી
પરમ્ કાંતિ જેતાંવેત અમને વિસ્મય થયો છે.
તું ધીરજ ધર, શોક કરીશ નહિ. હે કલ્યાણી | તું
13૩૦
શ્રોમહાભારત-વનપર્વ-તલેાપાખ્યાતપર્વ
નનન... ન્ન...નલલજ,.ન...નઝઝ.નઆઇજજ,નજઝન.નઝન.“-------::::ડડઝઝઝ*
આ અરણધની દેવી છે ? આ પવતની દેવતા છે
“જ પછી આ નદીની અધિદાની છે ? હે અતિ-
હ્તા] તું સત્ય કહે, “૨” પછી તેણેુ કપિ-
એતે કહ્યુ: ' હૈ વિપ્રો | કું' આ વતતી દેવી
નથી, તેમ આ પર્જતતી દેવતા નથી અને આ
નદીની અધિષ્રત્રી પણુ નથી. તમે સર્વ તપોધતે
મને એક માનવી નાણુ!“ હું વિરતારથી વૃત્તાંત
કહીશ, તે તમે સૌ સાંભળે. હે દ્િજશ્રેષ્ઠો | વિદસ'-
રૈશમાં પૃથ્વીતું પાલત કર્તારા જે ભીમ નામે
મહીપતિ છે; તેમની તમે સૌ મતે પુરી નરણે.
ધીમાન, મહાયશરવી, સ'મ્રામવિજેતા, વિદ્વાન અને
વીર એવા નળ તામે જે પૃથ્વીપતિ નિષધદેશના
અધિપતિ છે, તે મારા ભર્તા છે. તે દેવપૂજન-
માં પરાયણુ છે અને બ્રાહ્મણુમાં પ્રીતિવાળા
છે,૬“** તે નિષધવ'શના રક્ષક છે, મહાતેજસ્વી
છેં અતે મહાબળવાન છે. તે સત્યવાન, ધર્મ-
વત્તા; પ્રાશ; સત્યપ્રતિશ અતે અચ્નાશન છે.
નળ નામના તે નૃપથેઇ ખ્રાહ્મણાના ભક્ત છે,
રવતાનિઇ છે, શ્રીમાત છે, રાઝુતગરના વિજેતા છે
અને રેવરાજના જેવી ઠાંતિવાળા છે.””“* મારા
એ સ્વામી વિશાળ લોચતવાળા છે, પૂર્ણાચદ્રના
જેવા વદનવાળા છે, શત્રુઓને સહારનારા છે,
મુખ્ય યજ્ઞના કરનારા છે અને વેદ્વેદાંગમાં પાર-
ગામી છે. સૂર્ણ અને ચંદ્રના જેવી પ્રભાવાળા
તે યુદ્ધમાં રગુઆના તાશફારી છે. સત્ય અને
શરમમાં પરાચણુ એવા એ પૃથ્વીપાલને કેટલાક
કપઢી બુદ્ધિવાળા, અસંસ્કારી મનવાળા, કુટિલ
અને ઘૂતકરાળ અનાર્યોએ ન્ૂગડુ રમવા બોલાવ્યા
અતે એમનાં રાજ્ય તથા ધન હરી લીધાં
છુ.૧-«૨ પતિદશનનતે માટે તલ્ષપી રહેલી અને
દમધતી નામે વિખ્યાત એવી મને તમે તે રાજ-
સિંહતી ભાર્યા જણી, દુઃખથી વ્યાકુળ યચેલી
ડું રણુપડિત, મહાત્મા અને અસ્વેત્તા એવા
માર સ્વામીને શેધી રહી છુ) અને વને].
પૃવ'તે, સરોવરો, સરિતાએ, સર્વ તાતાં જળ।-
શયો તથા સર્વ અરણ્યમાં અહીં વિચર્યો.
કરું છુ. નિષધદેશના અધિપતિ નળરાજ તમે
ભમવાનના આ રમણીય તપોવનમાં કદી આવ્યા
છે:“*-૬5 જુ હદન] જે નળરાજતે માટે ફુ
વાધ અને પરુઓથી સેવાચેલા, ધોઇ ભયાનક
અતે અત્ય'ત દાશ્ણુ એવા આ વતમાં આવી
પડી છુ. તેને જે ડુ” ધોડા રાતલ્વિસમાં જોઈશ.
નહિ, તો આ દેહતે બગાળી નાખીને કું મારા
આત્માને કલ્યાણયુક્ત કરીશ. તે પુસ્પસિહ ચિતા
સારા જીત્રનો અર્થ જ રો છે? સ્વામીના
શેકથી પીડાધેલી હુ' કેવી રીતે જવી શકુ :*
પછી અરણ્યમાં આમ એકલી વિલાપ ઠરતી તે.
ભીમન'દિની દમય'તીતે સયદંશી* તપસ્વીએએ
આ ગ્રમાણું કહ્યું : ' હે કલ્યાણી ! આગળ ઉપર
તારું ઢહ્યાણુ થશે. હૈ શુભા! તું જલદીથી તૈષધ-
નાથનાં દશ'ત પામશે. હે શુભા | અમે તપથી
આ નેઈએ છીએ. ઠે ભીમસુતા 1 સવિતા
માત સુકાવનારા, ધૂમ'ધારીઓમાં ક્રેઇ અને
નિષધદેશના અધિપતિ એ નળતે ળું દુઃખથી
સુક્ત થયેલા જોઈશ.“”-** હૈ હહ્યાણી ] પાપ
માત્રથી છૂટેલા, સર્વ રનોથી સયુક્ત થચેલા,
શત્રચાતે દમતારા, દ્રેપીખાને ભય ઠરતારા,
મિત્રોતા શોકને ભમાડનારા; કલ્યાણુમમ અને
કુલીન એવા તારા પતિ નળને તું તેજ
શ્રેછ નગરમાં શાસન કરતો જેઈશ. “””_ નળ- *
ની પ્રિય પટરાણી રાજન'દ્ની દમય'તીને આ
પ્રમાણે કહીને, તે સત્ર તપસ્વીઓ! અશિહાતો.
અને આશ્રગોની સાથે અ'તધોત થઈ ગયા.
ત્યારે વીરસેન રાજાની પ્રુતવધૂ તે સર્વાગસુ'દર
હમથ'તી આ મહાન આશ્રય જોઈને વિસ્મય
પામી અને વિચારવા લાગી ૬ ' અરે] મેં આ રું
અધ્યાય ૬૪મે!-દમય'તીને! વિલાપ 13ર
સ્વપ્તુ સયુ" હતું # અહીં. કેવી ઘટના બની | વૃક્ષો, અનેક સરિતાએ, અનેક રમ્ય પતે! અને
ગઈ! તે સૌ તપસ્વીઓ ડયાં ગયા ? આશ્રમ- | અનેક પશ્પક્ષીઓ ન્યાં. વળી તેણે તે ઝુફાએ,
મડળ ડયાં ગયુ* # પ'ખીઓથી સેવાયેથી તે | ખીણ અને અદ્સુત દેખાવવાળી નદીએ જેઈ.
પુણ્યજળશરી રમણીય નદી ડમાં ગઈ #“”$““ પછી મામમાં ધણુ દૂર જતાં તે મગલહાસિની
કૂળ અને પુષ્પોથી શોભી રહેલા તે હ્દયહારી | દમય'તીએ હાથી, ધોડા અને રથોથી ભરેલો! એક
પવ'તો ક્યાં ગયા ?' આમ પવિત્ર સ્મિતવાળી | મહાન સધ ન્ેયો.૫““-૫૫૫ તે સધ પ્રસન્ન જલ-
ભીમતનયા દમય'તીએ લાંબે સુધી વિચાર્યા કયુ”. | વાળી, પવિત્ર અને રમણીય એવી ગક નદીમાં
પતિના શો।કમાં ડુબેલી તે દીન દમય'તીનુ' સુખ | ઊતરતો હતો. એ સરિતા સુશીતલ જલવાળી હતી
ક્િડયુ' થઈ મયુ'.:ઇ૫૦ પ્છી તે હાથી બીજે | અને વિસ્તૃત પટવાળી હતી, એમાં ધરો હતો
સ્થળે ગઈ. આંસુથી ભરેલાં નેત્રોવાળી તે આંસુ | અને એ નેતરના છોડથી વી'ટાયેથી હતી. કોચ,
પાથ્તી ગળમળતી વાણીમાં વિલાપ કરવા લાગી. | ટિટાડાં અને ચકવાક્ાનાં ફૂજનોથી તે ગાથ રહી
ત્યાં તેણ એક અરોકવૃક્ષ જેયું. તરએમાં મેઇ
એલુ' તે અરોક ફૂકોથી ખીલી ઊઠયુ' હતુ', પાંદ-
ડાંથી ખીચોખીચ ભરેવુ' હતુ; પ'ખીએના તાદ-
શી ગાજી રહ્યું હતું અને વનમાં હદયને હરી લેતું
હતુ. દમય'તી તે અરોઠવૃક્ષ પાસે ગઈ અને
| હતી. તે કાચબા, મમર તથા માછલાંથી ભરપૂર
છુતી અને એ વિશાળ બેટથી શોભિત હતી. યશ-
સ્વિની નળપત્ની એ મહાત સ'ધને જતાં જ તેની'
પાસે ગઈ. તે સુનિત'બિની તે જનતસમૂહની વચ્ચે
ગૃઈ.૫૫૨-૫૫૪ તે વખતે તેતુ' સ્વરૂપ ઉન્મત્ત જેવું
બોલીઃ ' અહે ! આ રોભાશયું” વૃક્ષ આ વન- | દેખાતુ હતુ. શોકથી તે પીડાઈ રહી હતી, અર્ધા
ભામમાં અનેકાનેક આભૂષણુ।થી ઝગી રહ્યું છે.
જણે કોઈ કાંતિમાન પવત ઝળષ્ઠી રહ્યો છે. હે
અશેક | તું મને તતકાળ શે।કરહિત કર. હૈ પ્રિય
વમ્નમાં તે ઢંકાયેલી હતી. તે સુકાઈ ગઈ હતી].
નિસ્તેજ થઈ હતી અને મલિન દેખાતી હતી. તેના.
વાળ ધૂળથી વી'ખાઈ ગયા હતા" ત્યાં તેનેઃ
દરન |] શૈક, ભય અને પીડાથી સ્ક્ત એ નળ- 1 જેઈ ને કેટલાક માણુસો। ગભરાઈ ને નાસભાગ કરવા
રાજને તેં. ડયાંય જયા છે ₹₹*૫-૫૦* શનુસાને | લાગ્યા, કેટલાક ચિતામાં પડી ચાલવા લાગ્યા
દમતારા; દમ'યતીના પ્રિય પતિ, નિષધદેશના અતે કેટલાક બૂમો પાડવા લાગ્યા, કેટલાક તેને
અધિરાજ, અર્ધા વસ્નમાં ઢ'કાયેલા, શરીરે સુકુમાર
ચામડીવાળા, સ'કટથી પીડાર્ઈ રહેલા; વીર અને
આ અરણ્યમાં આવેલા એ મારા પ્રિયતમ નળને
તે' જેયા છે ખરા ? હૈ અશેકવૃક્ષ | ડું રોકઝુક્ત
થઈ નઉ' એમ કર.“““-“* છૈ અરોક | તું
શેોકરહિત અને શોકનો તાશ કરનાર કહેવાય છે.
તો તારું નામ સત્ય કર.' આમ દુઃખપીડિત
તે સુ'દરીશ્રેઇ ભીમન દિની એ અચોક્વક્ષની આસ-
પાસ કરી અને ત્યાંથી વિશેષ દારણુ પ્રદેશમાં
ગઈ.પ** પતિને શેધતી તે ભીમસુતાએ ત્યારે અનેક
છુસવા લાગ્યા, તો બીન્ન “કેટલાક તેની ઈયા.
કરવા લાગ્યા. હૈ ભારત ! કેટલાકે દયા પણુ કરી
અને તેને આમ પૂછવા માંડ્યુ: ૫૫૨,૫૧૭ દહ
કલ્યાણી! તું કોણુ છે? તુ' કોની સ્રી છે: વતમાં
તુ' શુ રોધે છે ? તને અહી' જેઈ ને અમે ગભરાઈ
ગયા છીએ. તું માનવી તો છે ને ? હૈ કલ્યાણી |
તુ સાચું કહે. “*“ તુ' આ વતતી; પવ*તની "કે.
દિશાની દેવતા છે ? સાચે જ અમે તારે શરણે.
પડ્યા છીએ. હૈ અનિદિતા | અથવા તુ યક્ષી છે
“8 રાક્ષસી છે ? “હે પછી વરાંગના છે? તું' અમારે
૧૩૨
શ્રીમહાભારત-વતપર્વ-તલેપાખ્યાતપવરે
સવથા કહ્યાણુ 5૨ અને અમારું શક્ષણુ કર. હૈ
કલ્યાણી ! તુ એવું કર, કે જેથી આ સ'ધ સર્વથા
સૈમઇુશળ રીતે અહીથી નય અતે અમારું મંગલ
થાય.' તે સંઘે આ પ્રમાણે કહયુ, ત્યારે સ્તામી-
ના દુઃખથી પીડાઈ રહેલી તે સાધ્વી રાજપુત્રી
દમય'તીએ એ સ ઘતે તથા સધપતિતે આ પ્રમાણે
ઉત્તર આપ્યોઃ “અહી' આ સંઘમાં જે જીવાન,
ઘરડા અને ખાળદ્ા છે તથા જેએ સ ધના અમ્ણી-
એ છે, તે સવ" જનો મતે મતુપ્ય જાણે. મને
સાનવરાજતી પુત્રી, રાજની પુત્રવધૂ અને પૃતિ-
દશન માટે તલસી રહેલી રાજપતી નરણે,
વિદર્ભરાજ મારા પિતા છે, નળ નામે મહાભામ
સૈષધાધિપતિ મારા પતિ છે. કું એ અપરાજિતને
શોધી રહી છુ.““-“*5 મુર્ષાોમાં સિંહ જેવા
અતે શસુસમૂહનો તાશ કરવાવાળા મારા પ્રિય
નળરાજની તમને ભાળ હોય તો મને તત્કાળ
કહે. પછી તે મહાન સંધના શુચિ તામના
સમથ્' સાથ'વાહ અધિપતિએ તે સ્તુત્ય ગાત્ર-
વાળીને કહ્યુઃ ' હે કલ્યાણી | મારાં વચત સાંભળ.
જે મંગલસ્મિતા ! કુ' સધને નેતા સાથ'વાહ છુ.
શૈ યશસ્વિની | મે' નળ નામે કાઈ મનુષ્ય જયો
નથી. મનુષ્યેતશ્ેથી સેવાયેલા આ સમગ વનમાં
સે' તો હાથીએ, દીપડાઓ, પાડાઓ, વાધો, રીછો
અને પશુએ જ નેયાં છે.૫૨૬-૫૨૬ આ મહા-
વતમાં એક તારા સિવાય બીજી “કાઈ મેં જેયું
નથી. આજ યક્ષરાજ મલિભદ્ર અમારાં ઉપર
મસન્ત થાઓ. ' પછી ૬મય'તીએ તે સૌ વણિકાને
તથા સાથ'વાહને પૃછ્યુ': “આ સધ ડયાં ન્ય
છે, તે મને કરે[.'પ 2૧૨૫
સાથવાણુ બોલ્યોઃ હૈ માનવપુી/ આ સંધ
લાભ મેળવવા મારે સત્યદ્શી* એવા સુબાડુ ચૈદિ-
રજના દેશમાં સત્વર જવાને! છે.૫૨5
ઈતિ થોમહાસારતમાં વનપર્વાં'તત્રત નતોપાખ્યાતપવમાં
“ દમય'તીસાર્યવાહસમાગરમ' નામને અખ્યાય ૬૪ મેઃ સમાપન
સળાય ૧૫મો
દસય'તી ચેદિરાજને ત્યાં
॥ વૃદૃર્જ ૩વાત ॥
સા તચ્છલાડ્યવયાંચી સાર્ચવાદવચસ્તદા |
તમામ લદ તેને સાર્યેન પતિણાજસા ॥ ?॥
બૃદહશ્ બોલ્યાઃ તે સાર્થવાહનાં આ વચત
સાંશળીને તે સુ'દાંગી દમયતી પતિદશ'તની
લાલસાએ તે વખતે તે જ સધી સાથે ચાલી, *
પછી બહુ દિવસેને ચાળે તે વણિક્ોએ મહાત
અને દારણુ વનમાં “પદ્મસોગધિક ' નામતુ' એક
મહાત અતે સવ'તોભદ્ર સરોવર જેષું.રે તે રમ-
ણીય હતુ, ધાસ તથા ઈંધનથી ભરપૂર હતું અનેક
ફૂલો તથા ફળોથી સ'પત્ત હતુ' અને વિવધ પક્ષી-
આથી સેવાચેલુ' હતું. તેતુ' જળ નિંમ'0, સ્વાદિટ,
સૃનોહુર અને સુશીતળ હતું. વાહતો થાકી જવાથી
તે સ'ધે ત્યાં નિવાસ કરવાની ઇચ્છા કરી.**
સાથ'તાહની સ'મવિધી તે સર્વ ઉત્તમ વનમાં પેઠા,
આપ તે મહાન સૈ સરોવરના પકિમ્ કિનારે
પડાવ નાપ્યો. હવે અરધી રતનો! સમય થયે! હતે!)
ચારેકોર નિઃશખ્દતા ન્યાપી હતી અને સઘ થાક્યો
પાઠો સઈ ગયો હતે; ત્યારે હાથીનું એક ઝુંડ
મહતા ઝણૂથી મલિન થયેલી પર્જતનતદીમાં પાણા
પીવા માટે આવી પહોંચ્યું...” તે ઝુડે તે સંધને
તથા સંધ સાથેના અનેડ હાંથીએને જેયા.
પૂછી મદથી ઉકટ થયેલા તે સવ જગધી
હાથીઓ, આ ગામતા હાથીઓને જેઈ ને તેમને
મારવા માટે વેગપૂવ'ક ધસી આવ્યા. પવતની
રથ ઉપરથી કપાઈ ને પૃથ્વી ઉપર પડતાં શિખ"
શતા જેવા તે ધસી આવતા હાથીએને વેગ
દુઃસહ થઈ પડ્યો.”“ એ હાથીઓની તાસભાગ-
થી વનમાં પડેલા માર્ગો જૂસાઈ ગયા. જે ઉત્તમ
સધ કમલસરાવરના માર્ગને રોકીને ચતો થતો
અને જ ભૉય ઉપર તરકૃડિયાં મારતો હતો, તેતે
અધ્યાય ૬૧૫મે।-8મય'તી ચેદિરાજને «યાં
તે હાથીઓએ ઢચરી નાખ્યો. તારે સંધના અનેક
માણુસો શરણુની ઇશ્છાએ હાહાકાર ઠરવા
લ્ાગ્યા.£૦૫૫ અતે શધથી આંધળાભી'ત થયેલા
તેએા વનની ઝાડીઓ તરક્ દોડવા લાગ્યા, હાથી-
એએ “ટેટલાકને દાંતોથી, કેટલાકને સૂંઢોથી અને
"લાકને પગોથી પૂરા કરી દીધા.*૨ તે સમથે
અનેક ઊ'રા અને અશ્વો મરણુશરણુ થયાં. ત્યાં
પમ્ે ચાલનાર માણસોની ભીડ થઈ ગઈ અને
ભયથી તાસરાડ કરી રહેલા તેખા પરસપર છૂંદાઈ
મર્યા. કેટલાક માણુસો। ધેો૨ ચિચિયારી પાડતા
ઘૃધવીના ૫2 ઉપર પડી ગયા. “કેટલાક ઝાડો પર્
ચડી ગયા, વળી ગભરાટમાં આવી નીચીઊચી
ભાંય ઉપર ગબડી પડ્યા.“ હે રાજન્
આમ હાથીએ દ્રારા દૈવે અનેક પ્રકારતું' આદ-
મણુ ક્યું અને તેમાં તે સમદ સ'ધમ'ડલ સર્વ-
નાશ પામ્યું.૫ ત્યારે એ સ'ઘમાં પૈલ્ોડયને કપાવી
મૂક એવો મહાધાર રાબ્દ ગરજી રહો હતો.
'અરે! આ ઠછરૂપી દવ શભૂડયો છે; દોડો, હવે
અમને બચાવો.પ૫ એ, આ રત્નને ઢગલે! વેરાઈ
ગયો છે, એને લઈ હયો. અરે ભાગો છે શાના?
આ તો સૌનું સમાન દ્રવ્ય છે. માર વચન મિથ્યા
નથી. અરે! તમે ભય પાસેલાઓ | આ હું તમને
કરી ડઠું છું. તમે વિચાર કરો.' આમ તેએ
ત્યારે વારવાર બોલતા હુતા અને ભયથી નાસ-
ભાગ ઠરતા હતા.“ પ્રમાણું તે સંધજનોને
આવે દાર્ણુ વિતાશ વર્તી રધો, તે વખતે
દમય'તી “ગી ઊઠી અને ભયથી તેતું મત ત્રાસી
હાડચું'.૫“ તે કમ્લનેત્રી બાલાએ ત્યાં સવ' લોકને
કપારી છોડાવે એવે! અને પૂવેં કટી ન જેયેલો
એવો તે સહાર નયે. એ નનેઈ ને તેનું માં સિવાઈ
ગયું, તેના શ્વાસ સધાઈ ગયો અને ભયથી વિહ્વળ
થઈ તે ત્યાં ઊભી જ રહી. ત્યાં, સ'ધમાંના જે
જુટલાક માણુસો બચવા પામ્યા હતા અને જેઓ
જખમ પામ્યા નહોતા, તે સર્વ એકસાથે બોલવા
લાગ્યાઃ૬૦૨૫ *આ તા કરમતું ફળ મળ્યું?
ખરે, આપણે મહાયરસ્વી મણિસદ્રનું' અને સમથ
ચક્ષરા% શ્રીમાન કુબેરતું પૂજત નહિ કયું” હોય
અથવા આપણે વિધ્નકારી દેવોને પ્રધમ નહિ-
પૂજ્યા હોય; અથવા તે નકી રાકુતેતું જ આ
વિપરીત કળ છે. પણ મહે જ અવળા છે. આ
બીજુંજ દુઃખ ડયાંથી આવી પડ્યુ'?' ત્યાં વળી
સમાંસબ'ધીએથી અતે દ્રગ્યથી રહિત થયેલા તથા
દીન બતેલા ખીજ “કેટલાક બેફયા? “ગાડાના
જેવા દેખાવવાળી અને બેડોળ આકારવાળી આ
જે ગ્રી અમાતુષ રૂપ લઈને આજે આ મહાત
સ'ઘમાં પેઠી છે, તેણું જ આ પરમ દારણુ માયા
આગળથી નિર્માણુ કરેલી છે.૨5-*5 મારે ચોકસ
તે રાક્ષસી છે અથવા યક્ષિલ્રી છે, અથવા ભયકર
પિશાચિની છે. આ બધુ તેતુ' જ પાપ છે. આ
વિષે વિચાર કરવાની જરર તથી.” સ'ધને। નારા
કરનારી અને અનેકાનેક દુઃખ દેનારી એ પાપિણી-
ને જે અમે નવા પામીએ, તો સ'ધને ભરખી.
જનારી એ ડાકણીને અમે ઢેકાંથી, ધૂળથી, ધાસથી,
લાક્ડાંથી અને મૂઠીઓથી ચોક્સ જ પૂરી કરી.
દઈએ.' તેમનાં આવાં અતિ ભય'ઠર વચનો
સાંભળીને દમય'તી લજવાઈ ગઈ તથા ભયભીત
થઈ ગઈ. વ્યાકુળ થઈ ગયેલી તે જ્યાં વન હતુ”
તયાં દોડી ગઈ. આ પાપ પોતાનું જ છે, એવી
આશકા લાવીને તે આમ વિલાપ ઠરવા લાગી:
'અહે | વિધિતો મારા ઉપર મહાદારણુ "કપ
થયો છે. તે મારું કુશળ થવા દેતે! તથી ! ક્યા
કર્ષમતુ' આ ફળ હરો? મને સાંભરતુ' નથ "કે.
મન, વચન અને ઠાયાથી મે' કાઈન” #યારેય અણુ
સરષું' પણુ અશુભ કયુ” હેય. આ ક્યા કમ્પ્તું
કૂળ હરો?*“-૫ સાચે જ, આગલા જનમમાં
કરેલુ' મહાપાપ જ અત્યારે આવી પડ્યુ છે..
“૩૪
શ્રોમહાભારત-વનપવગનનલોપાખ્યાનપર્વ”
આથી જ પતિતા રાજ્યનું હરણ, સ્વજનથ્ી પરા-
જયે, સ્વામીથી વિયોમ, બે બાળકોથી વિરહ,
અતાથ જવી દશા અતે અનેક હિ'સક પ્રાણીએ!-
ચી સેવાયૅલા વતમાં વાસ; એવી એવી અનેક કટ-
ઢ્ાચી આપત્તિને હું પામી રહી છુ. '૨5-5*
હવે હે નરપતિ | બીજે દ્વિસ થતાં, મરતાં
મરેલા બાડીના માણસે! તે સ્થાનેથી નીકહયા
અતે વિતાશ પામેલા પોતાના ભાઈઓ, પિતા-
એ, પ્રતો તથા સખાએનો રોક કરવા લાગ્યા.
તેએના ગયા પછી ત્યાં એકલી પડેલી વૈદભીએ
"મેદ કરવા માંડ્યો: 'મેં એવું તે કયું પાપ ક્યુ”
છુંદ અરે] નિજ'ત અરણ્યમાં આ જે જનસ'ધ
મતે મળ્યો હતે, તે પણુ મારા મ'દ ભાગ્યને લીધે
હાથીઓનાં ટાળાંથી માર્યો ગચ! છે. હાય | મારે
હુજીય ઘણું લાંબુ' દુઃખ ભોગવવાતું છે એમાં
સશયમ નથી.“ મ્ વૃદ્દોતું ઉપદેશવચન
સાંભળ્યું છે કે, કોઈ સમય આવ્યા વિતા મરતુ
નથી; તેથી જ તો, મને દૃખિયારીને હાયીઓના
ઝુડે આજે છૂટી ત નાખી.“ ખરે સંસારમાં
માણુસોને કસ્ીંય શુભાશુભ દૈવતા વિતા મળતુ
નથી; બાલભાવમાં મે' મન, વચન અને કર્મથી
પણુ એવુ કરું જ પાપકર્મ ક્યું” તથી કે તેથી
આ દઃખ આવી પડે.“ મતે લાગે છે કે, લૌક-
પાલે સ્વય'વશ્ને માટે આવ્યા હતા, પણુ મે'
નળને અચે તે દેવાનો ત્યાં તિરાદર કર્યો હતે.
સાચે જ તેમના પ્રભાવથી મને સ્તરામીતે! વિયોગ
સાંપડ્યો છે.'“૪*૨ દુ:ખથી પીડાયેથી તે શેષ
સુ'દરીએ આવે આવો વિલાપ કર્યો. પછી હે
રાજસિહ |! આવા આવા પ્રલાપાતા વિલાપ કરી,
રારદશતુની ચ“દ્રલેખા જેવી તે પતિવ્રતા દમયત્તી
ત્યારે મરતાં બાકી રહલા એવા વેદપાર ગત ખાલ્ણુા
સાચે વાથી જવા નીકળી.“”*” ચાલતાં ચાલતાં
“તે બાળા ટૂક વખતમાં ૪ સાંજ સત્યદશી* એવા
સુખાફુ ચેદિરાજના મહાતગરમાં પહોંચી. વે
અર્ધ વસ્માં ઢ'કાયેલી તે દમય'તીએ ઉત્તમ તમર*
માં પ્રવેશ કર્યો. વિહ્વળ થયેકી, સુકાઈ ગયેલી,
દીન બનેલી, વિખાચેલા વાળવાળી, મલિન ધઈ
ગયેલા શરીરવાળી અને ગાંડા જેવી એને ઝુર*
વાસીઓ જતી જેઈ ર્યા, યારે તેને ચેદિરાજની
નગરીમાં પેસતી જેઈને ચામજનોના બાળપુત્રો
કુતૂહલથી તેની પૂંઠે ચાલવા લાગ્યા. બાળકોથી
ઘેરાથેલી તે"રાજમ'દિરિની પાસે આવી લાગી. તૈ
વખતે મહેલમાં બિરાજલી મજમાતાએ તેને લેક”
થી વી'ટામેલી જેઈ અને ધાવતે કહું”
'ક, તુ' એને અહીં મારી પાસે લઈ આવ,
દુઃખી ને શરણુ ઇચ્છતી એ બાળાને લોકો પજવી
રદ્યા છે. માસ ધર ૪૩૩માવી મૂકે એવુ' મને
એડું રૂપ લાગે છે.“” ગાંડા જેવા તેશવાળી,
હલ્યાણુમયી અને વિશાળ લે!ચતવાળી એ લક્મી
જવી છે.' તે રાજમાતાએ એ લેોકાતે આધા
કરાવ્યા અતે દમય'તીને મહેલની ઉત્તમ અટારીએ
તેયાવી. પ હે રાજન્] વિસ્મય પામેલી તે દમ-
ચ'તીને પૂછવા લાગી ઃ “તુ દુઃખથી આટલી બધી
ઘરાચેલી છે, છતાં તારું રૂપ અત્ય'ત ઝળકી રછેઠું
છે. વાદળાંમાં તું' વીજળીની જેમ ઝગી રહી છે.
કહે; છુ કોણુ છે? તુ' કાની છે! ભૂષણે।થી રહિત
છતાં તાજ રૂપ મનુષ્યોમાં ત હોય તેનું છે,”
રતા જેવી ઠાંતિવાળી! તું અસહાય છે
છતાં તુ' પ્રસ્યૌથી ગભરાતી નરધી તે ર1ન-
સાતાનાં આ વચતો સાંભળીને ભીમતતયાએ આં
વચન કહ્યો? 'પતિતે અતુસરનારી, અતતમ્પુરમાં
વિચરનારી, ઉત્તમ કુલમાં જન્મેલી, દાસીકામ
કરનારી, યથેચ્છ વસતારી, ફળ ને મૂળ ખાનારી,
એકલી વિચરનારી અને સાંજ પડે ત્યાં વાસે!
વસનારી મને તમે માનુપી નણો, મારા સ્વામી
અસ'ખ્ય ગુણુવાળા છે અને મારામાં નિત્ય પશાયણુ
અધ્યાય ૬$મે!-નળ અતે કર્કાટકતેદ સ'વાદ
2.45 ડમે તેમતી ભક્ત છુ' અને માગમાં
છાયાની જેમ તે વીર્ પતિતે અનુસરૂં છું. તેમને
દવયેગે જીમારમાં અત્ય'ત આસક્તિ થઈ આવી.”
તે જ્વુમારમાં હારી ગયા અતે એકલા જ વતમાં
ચાક્યા મયા. એક વસ્ન પઢેરેલા અને ગાંડાની
જેમ વિડ્વલ થયેલા તે વીર પતિને ઠુંયે આશ્ચા-
સનત આપતી પાછળ વતમાં મઈ,““ 'દાઈએક
દિવસે ભૂખથી ઘેરાયેલા એ ખિન્તમન વીરે કેક
ફાર્ણુસર તે એક વશ્ન પણ ખોઈ નાખ્યું. આમ
નસ થયેલા અને ઉન્્મત્તની જેમ ભાનહીન બનેલા
તેમને હું એક વસ્ન ધારેલી અતુસરી રહી. અનેક
રાતો સુધી હું ઊ'ઘી.« નહિ. પછી ઘણા દહાડાને
ગાળે એક વાર મને સૂતેલીને છાંડીને તેમણે મારા
વશ્નતું અડધિયું ફાડી લીધુ' અને મને નિર્દોષને
«યજ દઈ તેએ વનમાં ચાલ્યા ગયા. તે સ્વામી-
ને શોધી રહેલી હું રાતદિવસ બહયા કર છું.“ ૫૨
કમલમર્ભાના જેવી કાંતિવાળા, દેવના જેવા ર્પ-
વાળા, મારા તે પ્રભુ અને પ્રિય પ્રાણુશ્રને હું જેતી
નથી, તેથી હૃદયમાં કશું જ સુખ પામતી નથી.?**
આમ બહુ બહુ વિ્લાપ ઠરી રહેલી, આંસુભરેલી
આંખવાળી અને આત્ત' વાણીવાળી તે ભીમતન-
ચાને શેકાર્તા રાજમાતાએ આ પ્રમાણે કહ્યું :“*
“રૈ કલ્યાણી તુ મારે ત્યાં રહે. મને તારા ઉપર
પરમ પ્રીતિ છે. હે ભદ્રા! મારા માણુસો તારા
સ્વામીને હૂંઢશે. અથવા આમતેમ ક્રતાં ક્રતાં તે
પોતેજ અહી આવી ચઠડરો. હૈ ભદ્રા |! તુ અહી
જ રહીને તારા ભર્તાને પામીશ.'૬૪** રાજ-
માતાનાં વચન સાંભળીને દમય'તી આ વાણી
બોલીઃ: “રે વીરજનની ! હું તમારે ત્યાં એક શરતે
રહેવાતું સાહસ કર.” હું એઠુ'જૂઠુ' ખાઈશ
નહિ; કોઈના પગ ધોઈશ નહિ અને ડયારેય
અન્ય પુસ્ધો સાથે ઠું વાત કરીશ નહિ. કોઈ
પુરષ ને મારી માગણી કરે તો તમારે તેને રિક્ષા
કરવી નેઈરો. તે ને વારવાર આવું ડરે; તે
તમારે તે મૂખ'નો વધ કરવો જેઈરો. આવું મે'
વ્રત લીધું છે.5”૫“ છતાં સ્વામીની ચોધતે કાજે
છું તો થાહણુને મળતી જ રહીશ. તમને ને આ
માન્ય હોમ, તો છું' તમારી પાસે રહીશ એમાં
સશય નથી.”* પરતુ આથી બીજ રીતે વાસો
કરવાતુ' મારા હદયમાં ડયારેય ન બને. હુવે
રાજમાતાએ પ્રસન્ન મતથી તેતે આ હહ્યુંડ “હું એ
બધુ કરીશ.*પ સારી વાત છે કે તાર આવુ
ત્રત છે.' શે પૃથ્વીપતિ! રાજમાતા ભીમસુતાને
આ પ્રમાણું બોલી. હવે હે ભારત | તે પોતાની
સુત'દા નામે પુત્રીને આવચનબોલીઃ 'હે સુત'દા]
દેવના જેવી રૂપવાળી આને તુ સૈર'્ી* જણુજે.
વયમાં એ તારી ખરાબરીની છે. એ તારી સખી
થાએ. તુ ઉદ્દેગરહિત ચિત્ત એની સાથે સદા
આનદ ડર.' આથી સુનંદા પરમ હર્ષ પામી
અતે સખીઓથી વી'ટાચેલી તે દમય'તીને લઈને
પોતાને વાસે ગઈ.“ચ-5 ,યાં સુસત્કાર પામી
રહેલી એ દમય'તી આન'દ પામી. સવ' ભોગોની
અતુફળતાએ કરીને, તે ત્યારે ઉટ્ટેગરહિત થઈ
વસવા લાગી.**
ઇતિ થોમહાભા રતમાં વતપર્વા'તગ'ત નલોપાખ્યાનતપવ'માં “દમ-
ય'તીને। ચેદિરાજને ઘેર વાસ ' નામને! અધ્યાય ૬૫ મો સમાપ
ઝૃધ્યાય ૬૬મો
નળ અને ઝકૌટકેનો સ'વાદ
ડ રૃટ સરવ ॥
ઝત્સુઝ્ય ઢ્મર્યતીં તુ નહો સગા વિશાંપતે |
હવશે હવે હત મહાંવે હતે વતે 1૨ ॥।
બહુદશ્વ બોલ્યાઃ હવે હૈ પૃથ્વીનાથ| દમ-
શ સતુ.વદિસ્ઝામિશ શીઝલ્યાસિશિનિની 1
પ્રલાધનોવગાર્સા લૈરપ્રી વર્ડીર્તિતા ॥
ચોસઠ કળામાં પ્રશળ, સદાચાર તથા સ્વરૂપવી
સ'પન્ન અને શરીર શણુગારવાની ક્િયાને ન્નખુનારી જે
સ્રી તે શરધ્રી કહેવાય છે.
પ્ર
ચ'તીને છોડીને નીકળેલા નળરાશજ્યએ ગહન વનમાં
મહાન દવ ખળતો ન્ેયે.૫ ત્યાં તેષુ દાવાસિની
મધ્યમાં કાઈ એક પ્રાણીના આ શખ્દા વારવાર
સાંભળ્યા: “હે નળ! હે પુણ્યશ્લોક [ દોડ્યા
આવો.' તેની સાથે જ “બીશ નહિ! એવુ
કહીતે નળે અગ્નિના તે મધ્યભાગમાં પ્રવેશ
કચ, ત્યાં તેણુ ગૂચછું વળીને સૂઈ રહેલા નાગ-
રાજને દીઠો.5-* હુવે તળને કેતેતાં જ તે નામ
હાથ જેડીને ધ્રૂજતા ધૂજતો કહેવા લાગ્યો: ' હે
ર1%ન્[ મને કર્કોટક નાગ જણી.” હે મહારાજ !
મે' મહાતપરવી નારદ મહષિંને છેતર્યા હતા.
આથી છે મતુજનાથ] કોધે ભરાઈ તેમણું મને
આ શાપ આપ્યો હતે!ઃ *્યાં સુધી નળ આવીને
તને અહી'થી લઈ જય નહિ ત્યાં સુધી તુ' અહીં
સ્થાવરની જેમ પડી રહેજે.”* તે તને લઈ જરો,
સાર તું માસ આપેલા શાપથી છૂટરો. ' તેમતા
શાપે કરીને ડું' પયથી એક ડગલુંય ચાલી શકતો
નથી.” તમે માજ રક્ષણુ કરવાને યોગ્ય છે. હુ”
તમતે તમારા કલ્યાણુનો ઉપદેશ આપીશ. હું
તમારે મિત્ર થઈશ, મારા જેવો બીન્તે કાઈ નાગ
નથી. હવે ફુ' તમારે અચે નાનકડે। થઈ જઈરા.“
એટલે તમે મને ઉપાડીને ઝટ બહાર નીકળો.'
આમ કહીને તે નાગરાજ અ'ઝૂડા જેવડો થઈ ગયે!.
નળે તેતે ઉપાડી લીધો અને દવરહિત સ્થાન તરક્
ચાલવા માંડ્યુ“ અસિથી વિગક્ત અને ખુલ્લા
એવા ભાગમાં આવીને નળે તે નાગને છેડી ખેલવા
ઇગ્છા કરી એટલે કર્કાટક નાગ તેને ફરી બોહયો 3
“હે નેષધનાથ! તમે તમારાં ડગલાં ગણુતા રહી
ચોડેક સધી નો. વાં, રે મડાબાડુ તમારં હું
પરમ કલ્યાણુ ઠરીશ.'૫૦*૫૫ હષ તળરાજે
પગલાં ગણતાં ચાલવા માંડ્યુ', ત્યાં દશમે* ડમલે
જ મા સખ્યા અતે ત્વયા ડનેાને
અથ' થાવ છે.
શ્રીમહાભારત-વનપર્વ-તલેપાખ્યાનપવરર
તે નાગ તેને ડસ્યે.. દશ લાગતાં જ તે નળતું મૂળ
3પ અલ્ષોપ થઈ ગયું.“૨ તે વખતે પોતાને વિકૂહ
શરીરવાળે થચેલે! જેઈને તે નળ વિસ્મય પામ્યો.
હવે તે મહીયાલે નાગને પેતતાના સાચા સ્વરૂપમાં
જેથે- પછી હ્કોટક નાગે નળને સાંત્વત આપતાં
કલુ: 'મે' તમારા રૂપને અદશ્ય કયું” છે, એટલે
લે[કો તમને આળખી શકરો નહિ,પ ૫7 હે નળ!
જેતે કારણે તમે છેતરાઈને મહાદુઃખમાં પડ્યા
છે, તે કલિ તમારા દેહમાં રહેલા મારા ઝેરને
લીધે તમારામાં દુઃખ ભોગવતેર વસરે.“પ હે
મહારાજ] તે તમને જ્યાં સુધી છોડશે તહિ, ત્યાં
સુષી વિષથી ન્યાપેલાં અને લીધે તે તમારા
શરીરમાં દુઃ ખપૂવક વસરે."* હે જતાધિપતિ |
નિર્દ્ાદ અને આ દશાતે અયોગ્ય એવા તમતે
તેણે ઠગ્યા છે; આથી તેતા ઉપર કોધપૂવ'ક ઈર્ષ્યા
લાવીને મે તમારી રક્ષા કરી છે. હે નાસિહુ |
હે નરપતિ મારા મસાદે કરીને તમને હુવે
દાઢવાળાં પ્રાણીઓથી, શનગુઓથી કે ખ્રલવેત્તા-
એથી શય રહેશે તહિ.“”'“ વળી હે રાજન્
વિષને કારણું તમને કશી પીડા થશે નહિ. હે
રા૪%1 રણુસ ત્રામામાં તમતે સદ્વૈવ જય સાંપડશે.
હે રાજત્| તમે અહીંથી આજેજ રમણીય
અયે તચરીમાં નએ અને કતુપણું પાસે
જઈ કહો કે, “હુ બાડુક નામનો સારથિ ષુ.'
તે રજ જીગારમાં નિષ્ણાત છે. એટલે હે નિષધે-
શ્વર] અશ્વવિદ્યાના બદલામાં તે રાજ તમતે
ઘૃતૃવિઘાત' રહરય આપરે. વળી દશ્વાક કુલમાં
* નળરાન્વના રારીરમાં કતિએ મવેરા કર્યોં હતેઇ,
તેથી તેને દુઃખી કરવા કર્દોટફ તામ નળને કરો, આ
ઉપ્ર્ષી જે કોઈ જેના શરીરમા પ્રવે કરે, તે લેતા
શરીરને પ્રાસ થતાં સુખ તયા દુઃખને મોામવે છે. એમ
સમત્તય છે; અને એ ગ્ૂતતા આવેશ વગેરેમાં પ્રતપ્
થાવ છે, વળી કલિતે કરયીટક જે દુરષ દીધુ, તે દમન
યતાએ પૂવે' જે સાપ આપ્યો હતો, તેનું ફળ ટવિતે
મશ્યું એમ સમનનું.
અઘ્યાય 1ડમો।-નતળરાજાનો! ગુસવાસ અને વિલાપ
૧૩૭
જન્મેલો એ શ્રીમાત રાશ્ત તમારા મિત્ર યરો.
ત્રતુપણું બોલ્યો: હે બાઠુક ! તારું મંગળ
તમે જયારે ઘૂતવિઘાના વૈત્તા થશે, ત્યારે | થાઓ. તુ' મારે ત્યાં નિવાસ કર અતે આ સૌ
તમે કલ્યાણુથી યુક્ત થરો. તમે તમારી ! કામ કરજે. વાહુત ઝડપે નય એવી મારા મનને
પત્નીને મળલ, રાય મેળવરો અને ખત્તે
ખાળઠ્ઠાના મેળાપ પામશે. તમે મતમાં રોક
કરશે તહિ, આ કુ' તમને સતય ઠું છુ..પ“-૨૨
છૈ નરતાથ| તમને જ્યારે તમારું મૂળ સ્વરૂપ જેવા
ઇચ્છા થાય, યારે તમે આ વસન પટેરને અને
મારું સ્મરણુ કરજે. આ વસ્ન પહેરીને તમે તમારું
મૂળ રૂપ પામશે।.' આ પ્રમાણે કહી નાગે તળને
બે દિવ્ય વગ્નો આપ્યાં.૨”* રુ કોરવરાજ ! આમ
નાગશજે નળને સદેશે આપ્યો અને દિવ્ય વસ્રો
આપ્યાં. રે રાજન્| પછી તે ત્યાં જ અંતર્ધાન
થઈ ગયે।.૨5
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વાં'તગત નલોપાખ્યાનપર્વમાં
*« તળકર્યોટકસ'વાદ' નામને અધ્યાય ૧૬ મો સમાં
અધ્યાય ૬૭મો
નળારાજાને! ઝુસવાસ અને વિલાપ
॥યુટ્યથ ૩વાય॥
સર્તિસતદ્િતે નામે ત્રયયૌ સેયેધો ત: |
શ્રકતુવભર્ય તમ્ પ્રાવિશદ્શમેડ્ટૃનિ ॥ ૨ ।।
બુહુદશ્ચ બોલ્યા : તે નામ અતર્ધાન થયા પછી
તૈષધરાજ નળ ત્યાંથી નીકળ્યો અતે દશમે દિવસે
ગઠતુપણુ'ના નગરમાં પેઠો. પછી તે રશ્નની પાસે
જઈ બોલ્યોઃ 'હુ' બાઠુક નામતેો સારથિ છુ.
ઘોડાઓ હાંકવાના કામમાં પૃથ્વીમાં મારા કાઈ
બરેબરિયો તથી.૨ આધિ'ક સ'કડામણે।માં તથા
ચતુરાઈનાં કામોમાં હુ' સલાહ પુછાવા યોગ્ય છુ.
ભોજન બનાવવામાં પણુ કુ' બીન્ઓ કરતાં વિરોષ
જાણુ છુ. વળી આ લોકમાં જે શિલ્પો છે અને
જ બીન દુષ્કર કામા છે, તે સવ કરવાને હુ'
પ્રયન કરીશ. માટે ઠે ગઠતુપણં | તમે 1 મારું
ભરણુપાખુ કરા.'*
મ.ઃવ.૯
ખાસ ઉત્સુકતા રહે છે.” તો તુ' એવે! ઉપાય
ઠર કે તેષી મારા અથો વેમીલા થાય. કુ તને
મારી અથશાળાનો ઉપરી નીગુ છુ તને દર
મહિને દશ હન્નર સુદ્રાતુ' વેતન મળશે. * વાષ્સુ'ય
અને છીવલ તામના આ ખત્તે સારથિ નિત્ય તારી
આજ્ઞામાં રહેરો. તુ' એ બલે સાથે આત'દ કરજે.
હે બાઠુક | તુ' મારે જ તયાં રહે.”
બાકુદથ બોલ્યાઃ આમ કહેવામાં આવ્યુ”,
એટલે તે ત્રધ્તુપણ'થી સન્માન પામેલે! તે નળ
વ્યા જતુપણ્'તા નમરમાં વાપ્ણે'ય અને જવલની
સાથે વસ્ષો.“ આમ તે રાજા ત્યાં ર્યો તોપણ
તે વૈદ્ભી'વુ' નિત્ય ચિ'તન કરતો હતો. તે રાજ
સાંજે આ એક શ્ક્ષોક બોલ્યા કરતો હતે.“ ' અરે
ભૂખ તથા તરસથી પીડાયેથી અને થાછી ગયેલી
તે તપસ્વિની ડયાં સૂતી હશે, પેલા મૂરખને રટતી
રઢતી તે ભરણુપાયણુ માટે કાની આગળ ઊભતી
હુશે?' નિત્ય રાત્રિએ આ પ્રમાણું બોલતા એ
રાજને જવલ કરેતો: 'હે બાહુક | તુ' સદૈવ ઠઈ
સરીતા શેક ઠરી રહ્યો છે, તે કુ સાંભળવા ઇચ્છુ' છુ”.
હૈ આયુખ્મન્| જે નારીનો તુ' નિર'તર શેક કરી
રહ્યો છે તે કાની પતી છે? ' નળરાશ્એ તેને ડલ્યુ*
“જાઈ એક મદ બુદ્ધિવાળા પુસ્ષતી એ એક અતિ
માનીતી સ્રી હતી. તે પુસ્ત વચન અત્યત
ચચળ છે; તેથી તે મૂરખે! કોઈક કારણે તે સ્રીથી
વિખૂટા થચો। છે. આમ વિખૂર પડેલે। તે મ'દાત્મા
દુઃખથી પીડાઈ ને ભટડયા ડરે છે. નિદ્રારહિત
થઈ તે રાતદ્વિસ શોકથી સળગી રહ્યો છે.૫*-૫*
તે સ્રીને સંભારીને રાતને ટાણું તે એક શ્લોક ગાય
છે. આખી પૃથ્વી ઉપર ભટકતો રહેતો તે પુસ્પ
ડયારેક કાઈ સ્થાન પામી વાસે! કરે છે. પણુ તે
૧૩૮
શ્રોમહાભાર્ત-તવનપવ-નલેપપા'ખ્યાનપવરે
દશાને માટે અયોગ્ય એવો એ ફરી ફરીને પોતાનાં
દુ ખતે સભાર્યા કરે છે. પોતે દુઃખમાં આવી
પડી હતી, છવાંતે સ્રી તે પુસ્ષની પાછળ વનમાં
આવી હત્તી.૨૫* પણુ પેલા આછા પુણ્યવાળાએ
તેતે ત્ય દીધી છે. તે જીવતી જ હરો, તો મહે!-
૬ુ.ખે જીવતી હરે. તે બાળક છે, માર્ગોથી અન્નણી
છે અને એવાં કટ્ટોતે માટે અતુચિત છે." ભૂખ
અતે તરસથી સર્વા'ગે ઘેરાચેલી તે ૬94તી જ હરો,
તો। મહાપરાણે જ જવતી હશે. કારણુ કે હે મારિધિ |
પૈલ્ઞા અલ્પ ભાગ્યવાળા અને મદ બુદ્રિવાળા
પુશ્પે તો તેને વિકરાળ અને હિ'સક પ્રાણીઓના
નિ પમર્વવાળા, મહાન અને દાર્ણુ એવા
વ્તમાં છોડી રીધી છે. પ૫ આ પ્રમાણે નૈષધ-
રાજ દમય'તીતુ' નિત્ય સ્મરણુ કરતે! હતો અતે તે
કતુપણું રાજ્તતે ઘેર અજ્ઞાત રીતે વસતા હતે।.૨*
છેતિ મોમહાભારતમાં વતપર્વા'તગત નલેપાખ્ચાતપર્વ મા
“નુળવિલાપ' તામતો અધ્યાય ૬૭મો! સમાસ
ઝુષ્યાય ૬૮મો
દમય'તી અને સુદેવનો સ'વાદ
॥ મૃટ્ટ્થ વાન ॥
₹ૃરારતે તજે મીધઃ સપાને મેવ્યતાં મતે |
[રિજઞાન્મસ્વાવયામાત તણહરનવાંથયા ॥ ? ॥
બૃહુદશ્ર બોલ્યાઃ આ પ્રમાણ હરાઈ ગયેલા
રજ્યત્રાળો નળ જ્યારે પોતાની પત્ની સાથે દાસ
પણુ' પામ્યો, ત્યારે ભીમે નળનાં દર'તની આકાં-
ક્ષાથી ખ્રાહ્મણુ।ને મોકલ્યા.પ તે બરાહ્ણેને પ્રષ્કળ
ધનસ'પત્તિ આપીને ભીમે તેમને આ સ દેશો
આપ્યોઃ “તમે નળને તથા મારી પુગી દમય'તીને
રોધી કાઢો.૨ ન્યારે આ કપ' સિડ્ટ ધશે અને
નૈષતતાથની ભાળ મળદો, ત્યારે જ એ નળદમય'તીને
અહીં તેડી લાવશે તેતે કુ સહસ ગાયો આપીરા,*
નળી છુ' તેને અમહારા” અને નમરતા જેવું
જ 'ાઇનોના નિર્યાહતે માટે રાજધતમાથી જે
શેતાદિક ધન જુ કાઠકામાં આવે તે.
ગામ આપીશ. જે તમે નળ કે દપૃમ'તીને અહીં
લાવી શકરો તહિ, છતાં જે તમે એમતે વિશે
માત્ર ભાળ જ લાવશો, તોપણ ડુ તમને એક
હુન્નર ગોધન આપીશ.' ભીમે આમ કહ્યું, એટલે
તે બ્રાહ્મણાં આન 'દિત થઈને સરવ' દિશાઓમાં
નીકળી પડ્યા,” તેગ તમરો અતે રાષ્ટ્રોમાં
નૈષ્ધનાથને અને તેની પત્નીને શોધવા લાગ્યા.
આપ છતાં, તેઓ 4યાંયે નળતે 'કે ભીમત'દિતીને
જેવા પામ્યા તહિ.* હવે સુદેવ તામતો એક
ખ્યાહ્મણુ શોધતો શોધતો રમણીય ચૈદિષ્િરીમાં આવી
ચડ્યો. અને તેણે ત્યાં રાજભવતમાં વૈદ્સી'ને જોઈ.”
સજાના પુણ્યાહવાચન વખતે તે સુન'દાની સાથે
ઊભી હતી. તે વખતે અપ્રતિમ રૂપે પણુ તે માંડ
માંડ એળખાતી હતી. માતે! ધુમાડાના ગોટાથી
અશિની પ્રભા ઢ'કાઈગઈહતી. વિશાળ નયનવાળી,
અધિક મલિન અને દૂબળી એવી તેને જેઈ ને તે
અનેક કારણોએ તિ્ચિત તક ક્યો, કૅ આ
વિદભ'રાજની પુત્રી ભૈમી છે.””
સુદેવ બોલ્યો અગાઉ મે” આને જેવી સેઈ,
હતી, તેવી જ રૂપવતી આ અ'ગના છે. લોક્સુદરી
લક્મીના જેવી આને જેઈને ડુ આજે કૃતાથં
થયો છુ.૫૦ આ પૃણચ'્રતા જેવી કાંતિમતી છે,
શ્યામા* છે અને સુમને।હર તથા ભરાવદાર સ્તત*
વાળી છે. પોતાની પ્રભાએ કરીને એ દેવી સવ
લ્સિએાને અજવાળી રહી છે.૫* સુદર કમલતા
૪ રમા વોટર વાર્ષિશીક છે સ્રીના શરીરનો બાધો
ઢગેશા ગોળ વષની સ્ત્રીના જેવો ૨ડે તે રશમાં કડેડાય
છે. વળો શહ યુસતોપ્નલયમી પ્રો ચ ચુસશીતહા ॥ પેમ”
થાંગનવર્ણામાં શા જવી દવામેતિ જવ્યત॥ જે બીના સવ
સયવે! શીતકાળમાં સુખરૂપ લાગે તેટલા ઉષ્તુ ફે
અને ઉષ્ગુકાળમાં સુખરૂપ લામે તેટલા ચીતળ હવ તમા
જેની કાતિ તપાવેલા મુગષુ'ા જેવી જોય, તે આં
સ્યામા કેવાય છે. ખીશ્તે એક એવે પહ ભશ છે પ: -
હીત વરવા નિત પ્રીષ્ત પાતીમ શરત ૧૫૧. હિન
છુ વશ્યાણુ ઘા સ્સમેટગમિષીયા ॥
અધ્યાય ૬૮મે।-દમય'તી અતે સુદેવતો! સ'વાહ
૧૩૬
જવી એની વિશાળ આંખો છે, કામદેવની નતણુ એ
| પામીને ડયારે દુઃખને પાર પામશે ? આ દ૬મ-
રતિ છે અને પૂણુચદ્રની પ્રભાની જેમ તે સમસ્ત | ય'તીને ફ્રી મેળવીને નૈષધતાથ પ્રીતિ પામરો-
લોકને પ્રિયછે.'* વિદ્ભ'રૂપી તે સરોવરમાંથી જણે | માને! રાન્યભષ થચેલે। રાજન પૃથ્વીને ફરી પામીને
એ દૈવદોધે ઊખડી ગઈ છે; જણે મળ અને કાદવથી | આનદિત થશે.૨૨૨* સરખા શીલવાળી, સરખી
સર્વા'ગે ખરડાયેલી અને ઊખડી ગયેલી એ
કમલિની છે.૫* પતિના શેકથી ટીન અને આકુળ
થયેલી એ ન્નણેું રાુથી ગ્રસાચેલા ચ દ્રવાળી પૂનમ-
નીં રાત છે, જણું સુકાચેલાં નીરવાળી નદી છે,
જણે હાથીઓની સૂઢથી ડહેળાઈ ગયેલી, તૂત્યાં
પાંદડાં તથા કમળવાળી અને ત્રાસી ગયેલાં પ'ખી-
એવાળી તે વ્યાકુળ થયેલી કમળતલાવડી છે.
એ સુકૃમારી છે, ઉત્તમ સુ'દરાંગી છે અને રતન-
ર્યા ભવનમાં રહેવાને ચોગ્ય છે. છતાં કાઢી
નાખેલી કમલિની જેવી તે ન્તણું સર્ય તા તાપથી
બળી રહી છે.૫*-"5 ર૫, ઔદાર્ય અને ગુણુ।થી
તે સંપન્ન છે. મંડનને ચોગ્ય છતાં એ અમ'ડિત
છે, આકાશમાં નીલ મેધોથી વી'ટાયેલી નનણું એ
નવનૂતન ચજ્લેખા છે.” પ્રિય અને ઇચ્છિત
ભોગાથી એ રહિંત છે અને બ'ધુજનોથી એ
વિખૂડી પડી છે; છતાં સ્તામીના દરાનની આકાં-
ક્ષાએ એ પાતાના દીત દેહને ટકાવી રહો છે.“
ભૂપણુ। ન હોય તોય સ્રીઓ માટે સ્વામી એજ
પરમ ભૂષ્ણુ છે. આ તો એ પરમ ભૂષણૂર્પ
પતિથીથે વિયોગિની છે, એટલે ર્પવતી હોવા
જતાં તે રૂપાળી લાગતી નથી.પ“ આ દમય'તીથી
અળગો થયલે નળ રોકથી ગળાતો નથી અતે
પોતાના દેહને ધારી રઘ છે, એ પણુ તે એક
ભારે કઠણ કામ કરે છે.“ શ્યામ કૅશામવાળી,
કમળપત્રના જેવાં વિશાળ નયનતાળી, સુખને
ચોગ્ય છતાં દુઃખ ભોગવી રહેલી, આ દમય'તીને
ઝોઈને મારું મત સુદ્ધાં વી'ધાઈ નય છે.૨૫ રાહિણી
જમ્ ચ“્રતેો સમાગમ પામીને દુઃખનો છેડો પામે
છે, તેમ આ મંગલ સાધ્વી પતિનો સમાગમ
વયની અતે સમાન ડલેોત્તમતાવાળી એવી આ
વૈદભી' નળને માટે યોગ્ય જ છે; તેમ નળ આ
રયામલ નેણુવાળી દમય'તીને માટે યોગ્ય છે.૨*
વીર્યવાન અને સત્ત્વશાળી એવા તે અપ્રેમેય
નળની પતિદશ'નની લાલસાવાળી પત્નીને હુ
આશ્વાસન આષુ'; એ ઠીક છે. તો પૂણચ'દ્રતા
| જેવા વદનવાળી, પતિના ધ્યાનમાં પરાયણુ રહેલી,
પૂવે કટીય દું.ખને ન જેવા પામેલી અને અત્યારે
| દુ ખથી પીડાઈ રહેલી આ ૬મય'તીને હુ' ધીરજ
આપુ ,૨૧#૨૧
બુહુદથ બોલ્યા? આ પ્રમાણે સુદેવ ખાહ્મણે
તે દમય'તી વિષે વિવિધ કારણુ। અને લક્ષણે।-
પૂજક વિચાર કર્થો. પછી ભીમનદિનીની પાસે
જઈ તે બોલ્યોઃ*” 'હે વૈદભી | તારા ભાઈનો
[પ્રિય મિત્ર એવો હું સુદેવ છુ. રાન ભીમની
આજ્ઞાથી ઠું તને અહીં ખોળવા આન્યા છુ૨“
હૈ રાણી |] તારા પિતા, માતા અને ભાઈઓ કુશળ
છે. ત્યાં રહેલ્લાં તારાં તે બે આયુષ્માન બાળકે। પણુ
કુશળ છે. તારે કાજે સગાંસંબધીએ ન્નણેિં મૂઆ
જેવાં થઈ ગયાં છે. સેકડો બ્રાહ્મણે! પૃથ્વી ઉપર
તારી શોધમાં ધૂમી રહ્યા છે.' અમ હે યુધિઠિર /
દૃમય'તીએ સુદેવતે ઓળખ્યો અને તેને પોતાનાં
સર્વ સમાંસબ ધીએ વિષે કમપૂવક પૂછ્સુ,૨૯-૩૫
હે રાજન્! શોકથી ફશ થચેલી એ વૈદભી' પોતાના
ભાઈના પ્રિય મિત્ર સુદેવ બ્રાહ્મણુને અચાનક
જેઈને અત્યત રોવા લાગી. ત્યાં હે ભારત | રાતી
અને સુદ્દેવ સાથે એકાંતમાં વાત કરતી તે દમય'ત્ી-
ને જઈને સુન'દા શોકથી વ્યાકુળ થઈ ગઈ અને
પોતાની જનેતાને કહેવા લાગી : ' બ્રાહ્મણને મળીને
૧૪૦
શ્રીમહાભારત-વનપવ-તલોપાખ્યાનપવર
સૈર્રી ખૂબ રડે છે,2૨* કારે જે તતે ટીક
લગે, તો તુ તેતે વિષે ભાળ મેળવ.' હવે રાજા
શૈદ્પિતિની માતા તેવખતે અ'તઃપુરમાંથી નીકળી
ને તે બાલા દમય'તી ખ્રાહ્ષણુ સાથે જ્યાં વાત
હરતી હતી ત્યાં ગઈ ”** છું પૃરવીનાથ 1 પછી
રજમાતાએ સુદેવને તેડાન્યો અતે પૂછ્યુ: 'આ
ભાવિનીકાની પત્તી છે? એ'કાની પુત્રી છે £:* સુંદર્
લેચનવાળી એ પતિથી તથા સમાંવહાલાંથી “કેવી
રીતે વિખૂઠી પડી છે ? હે વિપ્ર | આવી દશામાં
આવી પડેલી આને તમે મ કરી એળખી
કાઢી #*” આ બધુ' હું તમારી પાસેથી સપૂરણ-
પણે સાંભળવા ઇચ્છુ છુ હું આ દેવ જેવા રૂપ-
વાળી વિષે યથાથ વાત પૂછ્ઠ' છું, તમે તે મતે
કહે, ““” તે રાજમાતાએ આ પ્રમાણે કહયું, ત્યારે
રે રાજન્] સુખપૂર્વ ક ખિરાજેલા સુંદેવ બ્રાહ્મણે
દમય'તીતુ' સવ' વૃત્તાંત યથાવત્ કહેવા માંડ્યુ'.૨*
ઇતિ શ્રામહાભારતમા વનપર્વા'તગ'ત નલેપાનખ્યાનપવ'ગાં હમ
ચ'તી અને સુદેવનો સ"વાદ' નામનો અધ્યાય ૧૮ મો સમાપન
સષ્યાય ૬૧મો
દસય'તી પાતાના પિતાને ત્યાં
અતે તળરાજાની શોધ
1 સુરેવ ઝવાવ ॥
વિર્મેદનો પર્જાત્ના ચીદ્યો તાલ મદાસ! ।
સુતેમે સદ વરષાળી «તયતીતિ વિશ્રતા ॥ ?॥
સુદ બોલ્યોઃ 'ધર્માત્મા અતે મહાતેજરવી
એવો ભીમ નામનો વિદભ' દેશનો રાજન છે. આ
કલ્યાણી તેની પુત્રી છે અને તે દમય'તી તામે
ત્રેસિદ્ધ છે.૫ વીરસેતને નળ નામે પ્રત્ર નિષધ-
દરને રાજન છે. આ કલ્યાણી તે ધીમાન પુણ્ય
શ્લોહની પત્તી છે. તે રાજાતે તેના ભાઈએ
જગટામાં જીત્યો છે અતે તેતુ' રાજ્ય હરી લીધુ
છે. તે દમય'તીની સાથે ચાલ્યો ગયો છે અને
“ઈને તેને વિરો શાળ નથી.₹* આથી અએે
દમય'તીને માંટે આ પૃથ્વી ઉપર વિચ્રીએ
છીએ. આજે- તમારા પુત્રના ભવનમાં તે બાહ!
મળી આવી છે. માનવીગામાં ઝોઈશે અતા
જેવી રૂપવતી તથી. આની બે ભમ્મરોની વચ્ચે
જનમનેજ આ ઉત્તમ તલ છે. આ ૩યામાતો
એ ગુપ્ત કમલાકાર તલ મલથી વેરાઈ ગયે છે.
માતે! વાદળથી ચદ્રમાં ઢકાઈ ગયે! છે.* મે' તે
જેઈ લીધે] છે. વિધાતાએ વિભૂતિને અથે એ તલનું
ચિહત નિમ્યુ” છે. પણુ પડવાતી મ'દ ચદ્રલેખા
હરતાં તે વિશેષ પ્રકાશમય તથી. એતું રર્ીર
મેલથી શરેલુ' અતે સ્નાનાદિ સ'કારો(તેલના
મદત આદિ)થી વ'ચિત છે. છતાં એનુ રૂપ તાશ
પામ્યું નથી. એ તો ત સસ્કારેલા સોનાની જેમ
ગ્રળહુળી રહેલુ' જણાય છે. આ બાલા તેતા આ
શરીરથી તથા આ તલથી સૂચિત થાય છે. મેં
આ દેવીને આળખી કાઢી છે-જાણેુ ભારેલા
અશ્ચિને એની ઉષ્ણુતાથી જણી લીધે છે. '”*
હૈ પૃથ્વીપતિ 1 તે સુદ્ષેતનાં એ વચને સાંભળીને
સુત'દ્રાએ તલને ઢાંકી દેનારા મેલને સાફ ઢરવા
માંડ્યો, આમ મેલ ટૂર કરવામાં આવતા તે
દમય'તીતો તે તલ ઉપર શોભી આવ્યો-માનો
વાદળ વિનાના ગમનમાં ચંદ્રમાં ઝળકી ઊઠ્યો,
હવે હે ભારત] તે તલ જેઈને સુત'દા તથા
રાજમાતા રોવા લાગી અતે દમય'તીને ટે
વળગી ધડીભર ઊભી રહી.પ” ૨ પછી આંસુએ
લૂદ્ઠીને રાજમાતાએ ધીરે ધીરે આ વચન
કહ્લાં: “આ તલથી સૂચવાતી તુ' મારી બહેતતી
દીકરી છે,* તારી મા અતે ડુ' મહાતમા અને
દશાણ્'દેશના અધિપતિ સુદામ રાજની વૈ
ફૂટડી પુરીએ છીએ.** તારી માતાને લીમ-
શત્ત વેરે પરણાવી હતી, તો મને વીરબાકુ
સાથે લસ્માં આપી હતી. દશાણુ' દેશમાં પિંતાતે
ઘેર તારા જન્મ યયો હતો, તારે મે” તતે નઈ
અધ્ય ૧હ&મેો!-કમય'તી પોતાના પિતાને ત્યાં અતે નળરાજાની રોધ
હતી." હે ભાવિની | જેવું તારા બાપતું' ઘર છે
તેવુ આ મારું ધર માતજે. હે દમય'તી !
જવુ' આ એશ્વય' મારું છે; તેવુ'જ તે તારું
ગણુજે.' હવે હે પૃથ્વીતાથ 1 દમય'તીએ પ્રસન્ન
મનથી માસીને પ્રણામ કર્યા અને તેને આ વચન
કહ્યાંઃ"* 'વ્ણુઓળખાચેલી રહેવા છતાંય
હું તમારે વાં સુખપૂર્વાક રહી છુ“ તમે મારી
સર્વ કામતાએ પૂરી છે અને મારું સદૈવ રક્ષણુ
કયુ” છે. હવે એળખાણુતું સુખ થવાથી આ
વાસ વિશેષ સુખદાયી થશે, એમાં સશય નથી.
પરંતુ હે મા ! હુ' લાંખા કાળથી રઝળવાટે પડી છુ.
હવે તુ' મતે રન આપ.“ મારાં બે ખાળક
યુત્રપુત્રીને પિતાને ત્યાં મોકલ્યાં છે અને તેએ
ત્યાં વસે છે. પિતાથી તેમ જ મારાથી વિખૂટાં
પડેલાં અને શે!કથી પીડાચેલાં તેઆ શી દશામાં
હુશે ?૨* તમે જે અહીં મારું કઈકે પ્રિય કરવા
૬ચ્છતાં હો, તો મારે માટે ઝટ વાહન મ'ગાવો,
છું વિદર્ભ દેશમાં જવા ઇચ્છુ છુ'.'૨૫ આથી
હૈ ચુધિછિર્ રાજ ] એ સાંભળીને દમય'તીની
માસી હષ" પામી અને તેને માલી : 'બહુ સારું.”
પછી પુત્રની અતુમતિ લઈને એ રાજમાતાએ
શ્રામતી દમય'તીતે પાલખીમાં બેસાડીને મોકલી.
રૈ ભરતશ્નેઇ તે પાલખીમાં ખાનપાન અને
સાધતસામત્રીઓની સુંદર સોઈ રાખવામાં આવી
હતી અને મોઢી સેના દમય'તીતુ રક્ષણ કરતી
હતી.૨૨૪૨5 પછી થોડાક જ વખતમાં તે વિદર્ભ-
સાં પાછી જઈ પહેંચી. સવ સમાંસબ'ધીએએ
1૪૫
એક સહસ ગાયો, ગામ તથા દ્રવ્ય આપીને તપ્ત
ક્યા.૨-૨* છુ રાજન્! તે કલ્યાણી ત્યાં પિતાને
ભવતે તે રાત્રિ રહી અને વિશ્રાંતિ લીધા પછી
માતાને આ વચન ઢલ્યાં.૨“
દમય'તી બોલીઃ ' હે માતા | છું તને સાચુ”
જ કહુ' છુ કૈ, તુ' જે મતે જવતી રાખવા ઇરછ-
તી હેય, તો એ નરવીર નળને લાવવા માટે પ્રયન
કર.“ દમય'તીએ આ પ્રમાણે કહ્યું, એટલે તે
રવી અત્યત દુઃખિત થઈ. આંસુથી ર્ધાઈ
ગયેલી તે રાણી ક'ઈ જ ઉત્તર આપી શકી નહિ.
રાણીની આવી અવસ્થા નેને આખા અ'તઃ-
પુરમાં તે વખતે ભારે હાહાકાર થઈ ગયો અને
સવે અત્યત રડવા લાગ્યાં,”*૫ પછી રાણીએ
પોતાના પતિ ભીમ મહારાજને આ વચન કહુ”
“તમારી દીકરી દમયંતી તેના પતિનો શેક કરી
રહી છે. હે મહારાજ ! શરમને દૂર કરીને તેણે
પોતે જ મને આ કહ્યું છે. તો તમારા સેવકો પુણ્ય-
શ્લોક નળને રોધવા માટે પણુ પ્રયત્ન કરો.'2૨#૩૨
રાણીએ આ પ્રમાણે સચના કરી, એટલે રાજાએ
નળની શોધ માટે પોતાના વશવર્ત'ન ખ્રાહ્યણીને
સર્વ દિશાઓમાં મોકલ્યા. પછી વિદર્ભાધિપતિની
આજ્ઞાથી તે ખ્રાલ્મણુ। દમય'તી પાસે ગયા અને
બોલ્યા કે, “અમે નળરાજની શોધતે માટે પ્રયાણુ
કરીએ છીએ.' પછી ભીમન દિનીએ તેમને. કહ્યું ;
“તમે સવ દેરોમાં અતે સવ" જતમ્'ડલે માં જ્યાં
ત્યાં વારંવાર આ વચને! બોલને કે,ચ*-૨5 જુ
ઠંગાર! હે વહાલમ | મારૂં અધુ” વસ ફાડીને
હુ પામી તેને સત્કારી.** હે પૃથ્વીનાથ | સરવ
સમાંબહાલાંને, પોતાનાં તે બે બાળકોને, માતાને,
પિતાને તેમજ સવ સખીવૃ'દને કુશળ ન્નેઈને તે
ચૂરાસ્વિની દેવી દમય'તીએ દેવો તથા ખ્રાહ્યણાતુ'
ઉત્તમ વિધિએ પૂજત કર્યું. ભીમરાન્ત પોતાની
પુત્રીને જેવાં જ પ્રસત્ર થયે! અને તેણે સુદેવને
તારી પ્રીતિભરી પ્રિયાને વનમાં ઊંઘતી છોડીને
તુ' ડયાં ચાલ્યો ગયે છે ₹ ૨” તે" એને જેવી નઈ
છતી, તેવી જ તે આજે પણુ તારી રાહુ જેઈ રહી
છે. અર્ધા વસ્રમાં ઢકાયેલી તે ખાળા અતિશય
સં'તાપ કરી રહી છે. હે રાજ [1 વિરહના સોકથી
તે સતત સદન કરી રહી છે. હૈ વીર | તુ' એના
૧૦૧ શ્રોમહાભારત-વતપરવ-નલેપાખ્યાતપુવર
ન્ન
ઉપર કૃપા કર. તુ' ઉત્તર આપ.'૨ ૦૨“ ઝમ | નૃહિ.*૯,૫૦
માયા ઉપર એ કૃપા કરે એવુ' આ ખીજુ વચન [ ઇતે મામહાશારતમાં ખામી
હેને “કે, 'જેમે પવનથી રૂ'કાચેલો અસિ આખા “નળની શોધ” નામનો અધ્યાય ૬૯મા સમાપ્ર
વતને સળમાવી મૂકે છે, તેમ કાળર્પી વાયુથી ગઝષ્યાષ ૭૦૫
રૈજ રોજ વૃહ્ધિ પામતો શોકાસિ દમય'તીના | નળરાજાની ભાળ લાગતાં દમમ'તીન્તા
શરીરફપી વનને બાળી નાખશે.** પત્તિએ પનનીતું સ્તરય'વરની ફરી ચોજના
શરણું અને રક્ષણુ સદૈવ કરવુ' જેઈ એ. તમે ધમશ 1શક ર૦) _
હોવા છતાં એ બતે વાતો. તમારામાંથી કેમ તાર | બંધ હીર્ષશ્વ જાણસ્વ પર્ણાદો તામ વૈ દિશા |
પામી? તમે ખુદ્રિશાળી, કુલીન અતે દયાળુ | પય તરં મેમોમિ વચતપત્રવીત॥ ॥
તરીકે પ્રખ્યાત છો, મને શકા પડે છે 'કે, મારા બૂહુદથ બે!હ્યા : પછી લાંભે સમયે પર્ણાદ
ભ્ાગ્યતા ક્ષયનતેૅ લીધે જ તમે નિટય થયા છે]. | વામતે ખ્રાદ્યણુ તે નગરમાં પાછો આવ્યો અને
તો હે નરસિંહ] હે નરકે ! તમે મારા ઉપર | ભીમસુતાતે આ વચત ઢહેવા લાગ્યો: ૧ “હે
દયા કરો. મે' તમારી પાસેથી સાંભળ્યું” છે કે, દપષ'તી | તૈષધનાથ નળતે રોધતો શોધતો ડુ
દયા એ પરમ ધર છે.' તમે આ પ્રમાણે બોલે! | ગચોધ્યા નગરીમાં જઈ ચડ્યો અને «યાં ગઠતુપણુ
તે વખતે તમને જે “કોઈ માણુસ કઈક પણુ ઉત્તર રાજાને મળ્યો. હૈ સુ'રાંગી 1 મહાજનની વચ્ચ
આપે, તો તે કાણુ છે અને ડયાં રહે છે, તે વિશે | મે વૈ નહાભાગ્યશાળી "તુયર્ણ'ને તમાં કહેર
તમે પૂરી ભાળ મેળવજે.”પ-** હે માહ્ણે | આ | વે વચનો યથાવત્ સભળાવ્યાં, તે સાંમળીતે નરા
વચતો। સાંભળીને જ માણસ પ્રયુત્તર આખે, તેતાં ધીશ જતુપણું કરુ' પણુ બોલ્યો નહિ, ે' વારે
વચતો તમે મનમાં રાખખે અને મને આવી | વારે એ વચને! કહ્યા તતોપણુ પરિષદમાં કોઈગે
જણાવજે. તમે આ મારી આજ્ઞાથી બોલો છો, | પણું કરુ કું નહિ.” પછી રાજાની રજા લઈને
એવું તે જણી ન જાય એમ કરને. વળી તમે | ઉં વાંથી નીંકળ્યે, ત્યારે વતુયણુના બાડુક
સાવધતાથી ત્યાંથી પાછા વળને.* ”** તે માણુસ નામે કોઈ માણસે મતે એકાંતમાં બોલાવ્યો, ર તે
શલે સખ હોય, ભલે તે નિધ'ત હોય અતે ભલે | વે “ઇતુપણું રાશ્નો સારથિ છે. તે ન ટકા
તે અસમથ' હાય, તોપણુ તેના મનની ધારણાને | હ!થવાળે છે. વાહનોને વેગે ચલાવવામાં તે કુશળ
પત્તો તમે મેળવી જ લેને.'”” પછી હે રાજન્ | છે અને રસોઈ ઉત્તમ રીતે કરી જાણે છે. ક
આ પ્રમાણ કહેવાયેલા તે બ્રાલણે! સ'કટમાં | વાર નિઃથ્રાસ નાખીને અને વારવાર પ હ
પડેલા નળને શેધવાને માટે સવ" દિશાએ માં | વેચ મારા કુશળ સમાચાર પૂછ્યા અને મ
ગયા, ** આમ છે મહારાજ 1 તે થાણણુઃ નળને | આ વચન બોલ્યે: કુળવતી નારીઓ અ
શૈધતા શૈધતા નગરોમાં, રાજ્યોમાં, ચામોમાં, | સ્થિતિમાં આવી પડ્યા છતાં પણુ પોતાની જા
ગાચોના વાડાઓમાં અને આશ્રમોમાં ગયા. હે | જ પોતાની જતતુ' સ્ખોપુ' કરૈ છે. વેથી તેએ
પ્રચ્વીનાથ] તે તે જગ્યાઓએ તે સર્વ વિપ્રોએ [ સાગે જ સ્વને જીતે છે, એમાં સ'શય નથી.
પતિએ તજ દીધેલી હોય, તોપણુ તે વરંગતાએ!
દમય'તીએ ક્યા પ્રમાણેનાં તે વચને સ ભળાન્યાં, હ
પણુ તેઓને નળને! કઈ પણુ પત્તો લાગ્યો ક્યારેય કોપ કરતી નથી, ચાસિત્યિરૂપી કવચ*
૧૪૮૪
શ્રીમહાભારત-વતપર્વ-નલેપા'ખ્યાનપર્વડે
દુઃખથી મૂંઝાઈ ગયેલો તે આમ કરશે? અથવા
મારે માટે તો આ મહાન ઉપાય વિચારી કાઢયો
નહિં છેય?* હાય) કૂરતા ] પાપી બુદ્રિ-
વાળા મૈં નીચે પતિની જ ઇચ્છા રાખતારી અને
તપર્વિતી એવી ગરીબ વૈદર્ભી'ને છેતરી છે!"
સંસારમાં શ્રીઓને! સ્વભાવ ચ ચળ છે, વળી મારે
રોષ દાશ્ણુ છે. આથી વિખૂટાપણાતે કાશ્ણે તેતો
મારા ઉપરનો સ્તેડૃભાવ ઓસરી જતાં તે આવુ
કરે પણુ ખરી." અથવા પાતળી કમરવાળી તે
સુ'હશી મારા શોકથી ગભરાઈ ગઈ છે; અરે; નિરાશ
યતાં પણુ તે આવુ' કામ હરે તહિ- વળી તે પ્રન્્ત-
વાળી છે, એટલે તે ખાસ કરીને તેષ નહિં જ કરે.”
આમાં સાચું શ ને ખે(ુ' શું, તે તો ત્યાં જઈશ
«યારે જ ન્તણ્ીતે તકી કરીશ. આથી માંરા
સ્વાથ'ની ખાતર પણુ હુ' તઠતુપર્ણ્ની ઇચ્છા પ્રમાણે
હરીશ. '“ દીન મતવાળ। ખાડુકે મનમાં આ પ્રમાણે
તિશ્રય કર્યા અતે તે જતપતિ જતુપણું'ને પ્રણામ-
પૂજક કહેવા લાગ્યા “ “ હે તરાધીશ | હે નરસિહ |
હુ' તમારં વચન રવીકાક' છુ હૈ મહારાજ | છું
એક દિવસમાં તમતે વિદ્ભનગરીમાં પહોંચાડીશ.'
પછી શે 3જન્| તે બાઠુકે 'ઠતુપર્ણરાનનતી
આજ્ઞાથી અથશાળામાં જઈ અથોની પરીક્ષા કરી.
તે બાકુક કરી કરી નિચારીતે ધોડાઓની પરીક્ષા
કરતો હતો, ત્યારે ગઠતુપર્ણ તેને અતિશય ઉતા-
વળ કરાવતો હુતો.૫૦*૫ પઠ્ઠી બાઠુકે રસ્તો કાપ-
વામાં સમથ* પણુ શરીરૈ પાતળા એવા ઘોડાને
પસદ કરીને લીધા, તે ધેદાએઓ તેજસવી, બળવાન,
જતવાત અને શીલવાન હતા,*૨ તેએ હીન
હક્ષણુથી રહિત હતા. તેમનાં નાક વિશાળ હતાં
અને તેમની હપચી જખરી હતી, છાતી વગેરે
સ્થાનોમાં થતી કુકક્ષણુર્યી વાળની દશ ભમરી-
આશી તેખા રહિત હતા. તેઓ સિ'ધુદ્દેરમાં જન્મેલા
છત્તા અને પવનના જેવા વેમવાળા હતા. તે
ભગાભબમ્ય-નાનનાઝા-૩--4---5----ન્નન
ન્---------------------
ગડ-૦મફન-- સ
અશ્રોને જેઈ ને રજને કઈક કોધ ચ્યો અતે
તે બોલ્યો કે,૫૦૫૪ અરે/ આ તે ડુ” કરવ!
પૂછું છે? તારે અમનેઠમવા જેઈએ નહિ. બળમાં
અતે પ્રાણુમાં અલ્પ એવા આ મારા કડાએ
જેવી રીતે મતે વહી જરે ? આ ધોડાએથી લાબો
મામ કેવી રીતે કપારો ?'પ5
ખાહુક બોલ્યે? કપાળે એક, મસ્તકમાં ળે,
બને પાસાએ] ઉપર બખ્મે, છાતી ઉપર ભખ્મે
અને પીંડ ઉપર એક એમ ખાર ભમરીઓ આ
ઘોડાઓને છે. આ જ ધોડાગા વિલ્જતગરીમાં
પહોંચાડશે, આમાં સ'શય નથી. હવે હૈ મહારાજ!
તમને જે બીજા ઘોડાએ મોગ્ય લાગવા હે।ય તે
ઠડો) હુ' તેમને તમારા રથે જેડીરા.૧**
કતુપણું બોલ્યો : હે ગાડુક! તું અકોનો
રહુશ્યવેત્તા છે, તુ' કુશળ છે. તુ' જે પોડાગાને સમથ
ગ્ાતતે હોય, તેમને એકદમ જેડ, “ પછી ચલુંર
અતે કુશળ તળે જાતવાન, શીલવાન તથા વેગવાત
એવા સરસ ધોડાએાને રથમાં જૈડ્યા.*“ એટલે
રાજન ઉતાવળા થઈને તે જેડેલા રથમાં થહ્યો,
પછી તે ઉત્તમ કે!ડાએ જમીત ઉપર પૂટણુભેર
પક્ચા,** ત્યારે હે પૃથ્વીપતિ | થીમાન અતે તરો*
ત્તમ નળરાજ્ગે તે તેજસ્વી તઘા બળવાન ધોડા-
આને થાબક્યા.૨* પછી તે નળે લમામ પકડી,
વાષ્સુય સાર્ષિને ઉપર બેસાડ્યો અને પૂર ઝડપથી
જવાની ઇચ્છા કરી. ખાઠુક ઉત્તમ અથોને
વિધિપૂરકક હાંડય), એટલે તે રમાં બેદેલા રાજાને
ત્રુ#વી નાખતા હોય તેમ આકાશમાં શક્યા.
ત્રાયુવેત્રી તે ધાડાએને આમ વહેતા ભેઈને શ્રીમાન
અધોધ્ધાપતિ અય આશમ પામ્યો. સ્યતો
ઘષ સાંભળીને તથા ળેડાએ ઉપરની તે પકડ
બેઈને વાષ્સય પણુ ખાઠુકના અજ્ઞાન વિયે
વિચાર કરવા લાગ્યો* જ, “આ દેવરાજ છેદ્રતો
સાગ્યિ માતલિ તો નહિ હેય ! કેમ કે વીર જાડુક-
અધ્યાય ડરમો-નળના રહમાંથી કલિનુ' નાસવુ” ૧૪૫
માં તેતાં મહાન લક્ષણે! જણાય છે.ચ* અયવા | ગધ્યાય ૭૨મો
અથ્ોના કુલતત્ત્લને ન્ણુતારા શાકિયોવે માનવવું/ નળના દેહમાંથી કલિન નાસવુ”*
આ પરમ શોભાયમાન સ્વર્પ તો નહિ લીધુ ॥ સદ્ય ર૩૫
રાય ? અથવા તો આ શત્રનમરને જીતનારા નળ- | ત નરરીપર્વતાથેવ વનાતિ અ લરાંત્તિ સ ।
રાળ હરે ૨” એ મહારાજ જ આવ્યા હરશે # ; અચિરળાતિચકમ સેચદઃ સેચરસ્તિવ ॥ £।॥
આમ તેણે તર્કવિતફ કર્યા. વળી તે'યુ વિચાયુ” બહુદથ બોલ્યાઃ આકારાચારી પંખીની જેમ
જુ, સ'સારમાં નળ જે વિઘા ન્નણે છે, તે યા બાહુફ તે નદીઓ, પવ' તો, વને અને સરોવરને પલકારા-
પૂણુ નરણે છે.“ બાહુક અને ત॥ એ બલેમાં | માં વટાવી ગયો.પ આ વેમથી રથ ચાલ્યો જતો
મને સમાન જ્ઞાન જણાય છે. વળી બાહુક અને | હતો, તેવામાં રાઝુનમરતે જીતનારા રાજન કતુપણેં
નળતું' વય પણુ સમાન છે.૨“ અથવા આ બાકુક | પોતાનું ઉપરહુ” નીચે પડી ગયેછુ” સેયું.૨ આમ
મહાવીર્યવાન નળ તથી; તો “કોઈ તેના જેવી દુપટ્ટો પડી ગયો, ત્યારે તે ઉતાવળ કરતા મહાત્મા
વિદ્યાવાળા થશે; કેમ કે દેવ વિધિઝા તથા રાશ્તએ ' કું” લઈ લર્દરા ' એમ કહીને તે નળને
શાશ્રોક્ત નિરૂપણે।વાળા મહાત્માઓ આ પૃથ્વી આ પ્રમાણે કહેવા લાગ્યા :* ' હે મહાબુટ્રિમાન!
ઉપર્ છૂપા વેષમાં વિચરે છે. અથવા શરીરના તુ' આ મહા વેમવાન ધોડાઓને અહી' થોભાવ,
કદર્પાપણાના સ'બ'ધમાં તો મતે મતિભેદ યતો એટલામાં વાષ્સું'ય મારા દુપટ્ટો લઈ આવે. '*
નહિ દોય? મારા મતથી કદના પ્રમાણુમાં આ નળે તેતે ઉત્તર આપ્યો: ' હવે તો તમાર' ઉપરણુ”
નળથી નીચે છે, વયના પ્રમાણુમાં તો આ સમાન દૂર પડ્યુ છે. અને આપણું એક નજેજન જેટલે
છે અને માત્ર સ્વરૃપમાં ફેર છે.૨“-*5 છેલ્લે કું” દૂર આવી ગયા છીએ. એ કરી લાવી શકાય એમ
આ બાહુકને સર્વગુણુસપન્ન નળ જ માતુ છુ'.' નથી.” હૈ રાજન્! નળે આ પ્રમાણે કહ્યું, ત્યારે
રુ મહારાજ ! પુણ્યશ્લેક નળના સારથિ વાપ્સુંયે ત્ઠતુપણ્ં રાન એક વનમાં આવી પછેંચ્યો હતે!.
આમ હૃદ્યપૂર્કક બહુ બહુ તક કરીને વિચાર્યું”. | ત્યાં ક્્ળવાળુ' બહેડાતુ' એક વૃક્ષ જેઈ ને રાન્્તએ
રાજે'દ્ર ડતુપણું પણુ બાકુકના અશ્વજ્ઞાનનો વિચાર બાહુઠને સત્વર કહ્યું કે, ' હે સારથિ | તુ' સ'ખ્યા
કરવા લાગ્યો.૨**** વાપ્ણુુય સારથિ સહિત તે ગણુવાની મારી પરમ રાક્તિને પણુ જે.૧”” બધા
રાજન હષિ'ત થચે.. બાડુકની એકાગ્રતા, તેનો | કઈ બધુ' જ જાણુતા નથી. કોઈ પણુ સવ'જ્ઞ નથી.
ઉત્સાહ, ધોડાએ ઉપરને તેનો કાબૂ અને તેતો પરમ | ડયારેય કાઈ પુસ્ષમાં જ્ઞાતમાત્રની પૂરી પૂર્ણતા
યત્ન જેઈને તે અત્યત આનદ પામ્યો.૨૪2% રોતી નથી.“ હે બાહુક ! આ વૃક્ષ ઉપર જેટલાં
ઇતિ થ્રોમડાલારતમાં વનપર્ા'તગ'ત નલોપાખ્યાનપર્ઝમા પાંદડાં તથા કળે છે, તે કરતાં અહીં નીચે પડેલાં
લ પાંડા તમા ફળો એકસો એક વધારે છ. વળી છે
બાહુક |] ખ'ને ડાળીઓને પાંચ કરોડ પત્તાં છે. એ
વૃક્ષની બે શાખાઓને તથા તેમની બીજી પ્રશાખા-
આને તુ' એક્ઠી કર. એ બ'ને ચાળીઓને બે
હુર ને પચાણું ફળ છે.“-પ૫ પછી ખાઠુકે
રથને શનો! રાખીને રાજનને હ્યુ હે, ' હે અરિનાશન
૧૪૬”
રજા | તમે જાણે વૃક્ષ પરોક્ષ હોય તેમ મારી
આમળ ખડારા મારો છો.5* હું તો વહેડાના
ગાડને કાપીને પ્રત્યક્ષ ગણતરી કરીશ. એટલે હૈ
શજન્] આની ગણુતા સબધમાં કઈજ પરીક્ષતા
રહેરો નહિ.** હે મહારાજ | હું તમારી આંખ
આગળ જ બહેડાના વૃક્ષને કાપીશ; કારણુ કે
તમે હહે છે.તેમ છે કે નહિ તે હું જાણતો તથી.
હે જનનાથ| હું તમારા દેખતાં જ આનાં ફળે
ગણીશ, તે! તેઢલી ધડી સુધી વાષ્સુંય વડાએ!"
ની લગામ પકડી રખે. ' રાન્તએ તે ખાઠુક સાર-
થિને કહ્યું 3, ' આ વિલબ કરવાને વખત્ત નથી.'
પણુ એ મહાત યત્ત કરવાને તેયાર થયેલા એ
બાઠુકે કહ્યું કે, “તમે થોડી વાર રાહ જીગા.
અધવા તમને ઉતાવળ હેય તો વાધ્સું યને સારથિ
કરીને તમે ચાલવા માંડો. આ કલ્યાણુકારી માર્ગ
લાં જય છે, ' પછી હે કુસ્ત'દન | શ્હતુપણેં તેને
સાંત્વન આપતાં કક્યુ' ફે, ' હે ગાહુક | તું જ
એક સારથિ છે. પૃથ્વીમાં બીજે કોઈજ તારી
નેડતા નથી." ૫ રે અશ્રનિપ્ણાત] તારે
આશરે તો હું વિદ્ભો જવા ઇમ્છુ' છુ. હું તારે
શરણું આયો છુ. તું વિ નાખીશ તહિ. હૈ
માઠુક 1 તુ' જે વિદ્ભ'તમરીમાં લઈ જઈ આજે
મતે સૂર્ય દર્શન કરાવશે, તો હું તારી કામના પૂર્ણ
કરીશ.'પ*,*૦ પછી બાહુકે તેને કહ્યું કે, “છું
તો બહેડાના તે વૃક્ષનાં પાંદકાં ઇત્યાદિ મણ્યા પછી
જ વિદર્ભ દેશમાં જઈશ. તમે મારા આ વચન
પ્રમાણ કરો.'૨૫ «પાં રાજાએ જણે અનિચ્છાએ
તેને કલુ” ક, ' ભલે ગણી લે, હે નિષ્પાપ | તુ
ડાળીનાં મારા કહેલા ભાગને ગણી લૈ. હે અશ્ર-
તત્ત્વજ્ઞ | એમ ફરીને તુ' પ્રસભતા પામ. આથી
તે બાહુ કે તરત જ રથમાંથી ઊતરીને તે વૃક્ષની
ડાળી તોડી. તેસ તેનાં કૂળ ગણ્યાં, તા તે -5તુ"
પણે કહ્યાં તેટલાં જ નીક#્યાં. આથી તે વિસ્મય /
શ્રીમણાભારત-વનપવ્તલેપાખ્યાતપર્જ
પામ્યો અને રાજતે આ કહેવા લાગ્યો: £ હે.
શહારાજ ! મે' આ તમાજ અદ્સુત બળ જયુ છે.
હૈ રાજન્] જે વિદ્યાએ કરીને આ જણી શકાય
છે, તે વિઘા છુ સાંભળવા ઇચ્છુ” છું.'રર-રય
એટલે હે યુધિકિર | જવાતે ઉત્તાવળમાં પડેલા
જતનાથ રાજાએ તળતે કકુ': 'તુ' પને ગક્ષતા
રહુર્યતે વેત્તા અને સખ્યારણિતમાં વિરારદ જાણુ,”
ખાહુકે તેતે ઠું: ' હે પુસ્પસિહ | હમે ગતે એ
વિઘા આપો અને મારી પાસેથી તમે અ|-
વિઘા લો.' તારે ફાય'તા ગોરવતે લીધે તથા
અશ્વજ્ઞાનના લોભને કારણે જતુપણું રાજાએ તે.
ખાઠુકતે અ વચત કહ્યાં: “ શલે એમ, “ટ
બાડુક 1 તુ' કથા પ્રમાણેવુ' પાસ્તાતું આ પરમ
રહુસ્ય જાણુ. ગયશ્ચરહરય તો તારી પાસે થાપણ
તરરીકે રહેવા દે.' આમ કહીને ત્ધ્તુપણેં નળને
અક્ષવિઘા આપી; એટલે ડલિ ગક્ષ-રહસ્યતા
જણુકાર થયેલા તે તળના શરીરમાંથી બહાર
નીકળી ગયો. તે ઝુખમાંથી કર્શટકળું લીક્ષ્ણુ વિય
સતત ગોકતો હતે. આમ પીડાઈ રહેલા તે
કલિના એ શાપાશિ બહાર તીકળી ગૃચો હુતે(. એ
ડલિથી પીઠા પામેલો તે રાજા લાંબા વખત સુધી
મૂઢ રહો હતો.“ ૫ પછી કલિનો દેહ વિષથી
વિમુક્ત થયો અતે તે પાતાના અસલ રૂપમાં પ્રકટ
થયો. નેવધનાથ નળે કોધ કરી તેતે શાપ આપવા
ઇશ્છય્.5 એટલે ભયભીત યયેલા તથા થરથરતા
કક્િએ હાથ નેડીને તેને કલુ: ' હૈ મહારાજ ?
તપે કાપતે વરા કરો. હું તમારી દીતિં ખૂળ
વધારીર.** પૂત તમે જ્યારે ઇંદ્રસેનની %તતી
દમય'લીને તઈ દીધી હવી, વારે તેણે કૃપિંત
થ્રઈતે મતે શાપ આપ્યો હુતો અને તેથી હું
અત્ય'ત પીડાતો] હતો. હે રાજે દ્ર! હે અપરાજિત
નામરાજના વિઘથી રાતદિવસ બળતો રહેલો છું
તમાર શરીરમાં ડુ: ખપૂજક વસ્પો છુ. ડુ' તમારે
અધ્યાય હ૩મે!-કુ'ડિનિષુરમાં ગડતુપષ્ર
૧૪૭
શરું આન્યો છુ, તો તમે માસં આ વચન
સાંભળા.૨”*૨૧ ભયથી પીડાઈ રહેલા અને તમારે
શરું આવેલા મને તમે જે શાપ નહિ આપે, તો
સ'સારમાં જે માનવો સાવધાનતાપૂવક તમારું
શ્ીત'ન કરશે તેમને મારા તરફ્થી કટી પણુ ભય થરો
નહિ.'** કલિએ આ પ્રમાણે કહ્યું, ત્યારે નળરાજે
પોતાને “કોપ વાળી લીધો. પછી ભયભીત થયેલે
કલિ તત્કાળ બહેડાના વૃક્ષમાં ભરાયો. તે વખતે
કલિ બીજખાથી અદર્ય હતો, માત્ર નૈષધનાથ
સાથે તે વાત કરતો હતો.” પછી શતરુવીરોને
હુણુનારે નેષધરાજ સ'તાપસુક્ત થયો. આમ કલિ
ચાહયો ગયે ત્યારે રાજન ખહેડાનાં કળ ગણી પરમ
આન'દ પામ્યો અન્ પરમ તેજવાળા ખન્યો.
પછી તે તેજસ્વીએ રથમાં બેસીને વેમવાન ઘોડા-
આથી પ્રયાણુ કરવા માંડ્યુ'.૨“*“ પછી કલિના
આશ્રય વડે ખહેડાંતું તે ઝાડ હીણુ' થઈ ગયું.
પ*ખીની જેમ ઊડી રહેલા તે શ્રેષ ઘોડાઓને
નળરાજા આન'દયુક્ત હૃદયે વારવાર ઉર્કેરતા
હતો, તે મહાયશસ્વી રાન્ન આમ વિદ્ભ તરક્
ચાલી રહ્યો હતે.” 5 નળ આગળ ચાલ્યો
ગયો એટલે કલિ પણુ પોતાને ધેર ગયો. આમ
હૈ રાજન્] કલિથી વિસુક્ત થયેલો પૃથ્વીપતિ
નળરાજ સ'તાપમુક્ત થયે. માત્ર તેતે તેતુ' મૂળ
રૂપ સાંપડ્યું નહોતુ'.₹****
ઈતિ થીમહાભારતમાં વતપર્વા'તર્ગત નલે।પા'ખ્યાનપર્વ'મા
“કાલિનિંગ મન? એ નામને] અધ્યાય હરમાં સમાપ્
ગ્યા ૭૨મો
કુડિનયુરમાં તડતુ'પણડ
ઊ વટવા રવાવ 1
તતો સિહ્માન્લત્રાસ તાવાણિ સરવ વિત્રમથ્ ।
શ્રતપળે ગતા સત મીમાવ પ્રસ્વનેરયન્ ॥ ૨॥1
બુહદ્શ બોલ્યાઃ હુવે સત્યપરાક્રમી તઠતુપણું'
સાંજ વિદ્ભ'નગરીમાં પહોંચ્યો અને સેવકાએ
રજ ભીમને તેના આવ્યાના સમાચાર આપ્યા.*
પછી ભીમના આદેશથી તે મઠતુપર્ણ રાનએ
કુ'ડિનપુરમાં પ્રવેશ કર્યો; રથવેષથી તેણે સર્જ
દિશાઓ અતે વિદિશાએ ગન્તવી મૂછી.૨ પછી
ત્યાં રહેલા નળના અશ્વોએ રથને તે ધરધરાટ
સાંભળ્યા અને પૂવ'ની જેમ નાણું નળની
આગળ હરખાવા લાગ્યા. દમય'તીએ પણુ વર્ષા-
ત્કતુ મેસતાં ગ'ભીર નાદ કરતા મેઘના જેવા નળના
તે રથતો ધોષ સાંભળ્યો. એ મહા શખ્દતાદ
સાંભળીને તે પરમ આશ્રય પામી.” પૂવે' નળતા
અશ્વોને નળરાનન જ્યારે હાંકતા હતા, ત્યારના
જેવો જ અ રથવધેપ હતો, એમ ભીમન'દિનીએ
તેમજ અથ્યોએ માન્યું. રાજમહાલયે। ઉપર બેઠેલા
મોરાએ તેમ જ હુયશાળામાં બાંધેલા હાથીએ
અતે ઘોડાઓએ પણુ તે નળરાજના રથને! ધોષ
સાંભળ્યો.”* હે રાજન્] તે રથધોષ સાંભળીને
હાથીએ અતે મોરો જાણે મેધનાદ થયે હોય
તેમ ઉત્સુક થઈને અને મોં ઊ'ચાં કરીને નાદ
કરવા લાગ્યા.”
દમય'તી બોલીઃ ' આ રથને ધ્વનિ પૃથ્વીને
જાણે “કે પૂરી દે છે અને મારા ચિત્તને આહલાદ
ઉપજવે છે, તેથી આ નળરાજા જ છે.“ હવે
જે ચરના જેવા સુખવાળા અતે અસ'ખ્ય
ગુણુવાળા તે વીર નળને જેઈશે નહિ, તો
નિઃસ'શય હું મરણને ભેટીશ. ને હું આજે
તે વીરતા બાહુઓઆની સુખસ્પ્શ" બાથને નહિ
પામીશ, તો નિ.સદેહ હું જીવતી રહીશ
નહિ.“પ* જે આજે મેઘના જેવી વાણીવાળા
નેષધનાથ મને મળશે નહિ, તો હું સોનલવર્ણા
અસિમાં પ્રવેશ કરીશ. સિ'ઠ જેવા પરાકમી અને
મસ્ત હાથીના જેવા પરાકમવાળા રાજે દ્ર નળ મને
આવી મળરો નહિ, તો કું' અવર્ય પ્રાણુ આવારી
નાખીશ. નળે ક'ઈ પણુ અસત્ય ક્યું” હોય એવુ
૨૪૮
સ્્ક્ત્ઝ-
મને સાંભરતું નથી. તેમણે કઈ અપકાર કર્યો હોય | નહિં કે
શ્રીમહાભારત-વનપવ'-નલેપાખ્યાતપર્વ
બ્રાલણુના સમુદાયને જેયો! તહિ. આયી”
એવું પતે યાદ તથી. ઉપહાસમાં પણુ તેમણે કદી પણુ | તે કોસલપતિ રાજાએ સ્વયવરની વાત મતમાંથી
સિચ્યા વચત કાલ્યુ' હોય એનું મતે સ્મરણુ નથી. કાઢી
માર નૈયધતાથ તો! સમથ' છે, ક્ષમાવાત છે; વીર
છે, દાતા છે અને સર્વ રાજાઓથી પણુ અધિક છે.
તે એકાંતમાં પણુ ઉત્તમ વત'નવાળા જ છે અને
પરસ્ીના સબધમાં તે તપ્રસક સમાન છે.પ ૫-૫૪
ડુ તેમના ગુણનું સ્મરણુ કરું છુ'. હુ રાનિદિવસ
તેમનામાં જ પરાયણુ છુ”. પ્રિયવિહાણુ' આ મારું
હદય શોકથી ચિરાઈ ર્થુ' છે.'પ ફે ભારત | આમ
વિલ્યાપ કરતી તે દમય'તી જણે બેભાન થઈ ગઈ
અને પુણ્યશ્લ્ષેક નળના ૬શતતી ઇગ્છાએ તે
મહેલની ઊ"ચી અટારીએ ચડી.પ* «યાંથી તેણે
વચલી દોહીએ રથ ઊમેલો નેયો-તેમાં રાજ તતુ-
પણુ વાષ્ણેય તથા બાહુક સાથે ગેક્ે હતે. પછી
વાધ્યે'ય તથા બાહુક તે ઉત્તમ રથમાંથી ઊતર્યા
અને ઘોડાઓને છેડડીતે રથને ઊભે। કર્યો. નરપતિ
ગતુપણુ' સ્થની બેઠકથી ઊતરી ભીમ-પરાકમીં
ભીમ મહારાજતે મળયો. ત્યારે ભીમે તેને પરમ
સન્માનથી સત્કાર્યો.૫“-૫* આમ તે ભીમરાજથી
સન્માનિત થયેલ! તે કતતુપણું જૂપાલ વિદ્ભ'પૃતિ
મહારાજને મળ્યો. તે મહીપતિ «યાં રમ્ય ફુડિન-
સરમાં વસવા લાગ્યો. તે સમયે ત્યાં તે રાજાએ
નારવાર નજર નાખી, પણુ સ્વય'વરતું' ક'ઈ પણુ
ચિહ્ન તેના નેવામાં આવ્યું નહિ.૨“*% પછી
વે ભારત | સગન ડરતૂકથી અનનણુ એવા તે
ભીમરાજનએ એકાએક અને અઠરમાત્ આવી
ચડેલા %માન કતુપણુ'ને કહ્યું: “ભક્ષે પથાર્યા
તમે, કહો શુ' કાય? છે ?' તે તૃપતિતે ખબર
હોતી કે જતુપરણુ ભીમસુતાને અથે આવ્યો
ફતે.. પછી ધીમાન અને સત્યપરાકચી તે ગક્તુપર્ણ
રજાએ પણુ ત્યાં “કાઈ રાન્્તતે "ફે હોઈ રાજપુત્રને
નાખી અને ભીમરાજાને ઉત્તર આપ્યો “કે,
“ફુ' તો તમૃતે વ'ન કરવાતે આન્યો છુ. (૨૨-૨૫
આથી રાજ ભીમ પણુ મ'દ હાસ્ય ઠરી મતમાં
વિચારવા લાગ્યો કે, ' સો સા યાજતથી પણ્ વધુ
દૂર અનેક ગામે! વટાવીને, આ આમ આટલે ટૂર
શા હારણું આન્યો હશે ? આવવાના હાર્ણુમાં તેણે
કામ તે] નાતુ' સરખું" બતાવ્યું છે, કઈ તહિ. જે
કારણુ હરો તે હુ' આગળ ઉપર ભણી લર્દશ,
આમ તે નહિ જ હાય, (૨5-ન આવે વિચાર
કરીને ગધતુપણું રાજાતા આવવાન! કારણુતે યથાથ”
રીતે નહિ જણી શકેલા તે ભીમરાજાએ તેતે
સહારપૂર્વક વિદાય આપી અને તેતે વારવાર
કહું કે, “તમે થાદી ગયા છે, એટલે આર્મ
કરે.! આય ભીમરાજએ ત્તુપણું રાજને પ્રીતિ-
પૂવક પ્રસન્ન કર્યો, તેથી તે ચિત્તમાં પ્રસન્નતા
પામ્યો. પછી રજસેવકેોથી અતુસરાચેલો તે
બતાવેલા ભવનમાં ઊતર્યો. હે રાજન્! આમ ત્રતુ-
પણુ રાજ વાષ્ગુ'યની સાથે ગયે, ત્યારે બાઠુક-
રથને લઈને રથશાળામાં ગયો. ત્યાં તેણે તે ધોડા*
આને છોડ્ચા અને શાચ્રવિધિ પ્રમાણું તેમતી
સેવાચાકરી ઠરી. તેમને પસન્ન કરીને તે પોતે રથ
ઉપર જઈ ળેકે. દમય'તી પણુ ઝતુપણું રાનનને,
સૂતપુત્ર વાષ્સંયને અને આ રૂપવાળા ગાઠુડને
જેઈને શોકથી ગ્યાકુળ થઈ ગઈ. તે વૈદભી" વિચાર
કરવા લાગી"કે, ' આ “કોના રથના ધોય છે?*«-2*
તે ધવતિ હતો તે! તળના રથ જેવો, પણુ નૈયધ-
નાથને હુ” જોતી નથી. સાચે જ, વાષ્સ્ંય સારવિ*
એ તે વિઘા શીખી લીધી છે; એટલે તે! તળના
રથ જેવો આજે આ મહાન ધોધ થયો હરશે, અથવા
કતુપણ્ રાજન પણુ નળ જેવો નિવ્ણાત હરો; તેથી
જયે નહિ; તેમ ત્યાં સ્વય'વરની કઈવાત સાંભળી | તૈપધરાજતા રથ જેવો આ નિધોય લાગે છે'આમ છૈ
હ અધ્યાય ૭૪મે।-નળ અતે 'કેશિનીનેદ સ“વાદ
૧૮૯
પૃથ્વીપતિ ! તે શુભ દમય તીએ અનેક અટકળો કરી
અનેએક દાસીને નળની શેધ માટે મોકલી.*“-*
ઇતિ ક્રીમડાન્તારતમાં વનપર્વાં'તગ'ત નલેપાખ્યાનપવ'માં
“જોમપુરીપ્રવરા' નામતેદ અધ્યાય ૭૩મે! સમામ
અષ્યાય ૭૨મો
નળ અતે કેરિનીનો સવાદ
॥ શ્મવન્યુરાચ ॥
મચ્છ વારિતિ ગાતીદિં જ ઇવ સવાદ |
ઝવતિલો સ્ોવશ્યે વિછતો છલ્વારુરઃ ॥ ૨ ॥
દમય'તી બોલીઃ હે કૅશિની! તું નન અને
રથ ઉપર આ જે બેડોળ અને ટૂકા હાયવાળો
સારથિ બેંકો છે તે કાણુ છે તેની ભાળ કાઢ.૫
રે ભદ્રા! તુ' તેની પાસે સ્વસ્યતાપૂર્વક જજે.
રુ અનિ'દિતા ! તુ' એ પુસ્યને કોમળતાપૂર્વાક
યથાયોગ્ય કુશળ સમાચાર પૃછજે, મારા
મતમાં જે સતોષ અને હદયમાં જે સુખ થાય
છે, તેથી મતે આ સબ'ધમાં મોટી શંકા પડે છે
“, એ પુસ્ષ તળરાન્ત હરો.*”* હૈ સુતિત'બિની |
તુ' વાતચીત થઈ રહ્યા પછી પર્ણાદનાં તે વચને
તેતે સભળાવજે અતે હૈ અનિદિતા | તેતે। જે ઉત્તર
આપે તે તુ' ધયાનમાં શખજે. '” પછી તે દાસી
સાવધાનતાપૃવ'ક ત્યાં ગઈ અને બાઠુક સાથે વાત
કરવા લાગી. ખીજ તરક્ કલ્યાણી દમય'તી
પણુ તે વખતે મહેલની અટારીએ ઊભી રહી તે
જેવા લાગી.*
જરિની બોલી $ હે માતવેદ 1 તમને સ્વાગત
રા. હું તમને ક્ષેમકુશળ પૂછું છું. હે પુસ્પસિંહ |
તમે દમય'તીનાં વચને રૂડી રીતે સાંભળે.૬ તમે
ડંયારના નીકળ્યા છે! ? અહીં' શા માંટે આવ્યા છે1?
તમે આ યથાસત્ય કહો, કારણુ કે વૈદ્ભીંચ આ
સાંભળવા ઇચ્છે છે.*
બાડુક બોલ્યો : મહાત્મા કોસલરાજે એક
ખ્રાહ્મયુ પાસેથી સાંભળ્યું છે કેં, આવતી કાલે
દમયતીનેો ખીછવારને। સ્વયવર થનાર છે. આ
સાંભળીને સે। યોજન જતારા અને પવનતા જેવા
વેમવાળા ઉત્તમ અથો નેડીને *તુપણું રાજ અહીં
આવવા નીકળયા હતા. ઠું એ રાજવીને સારથિ છુ“.
જેશિની બોલીઃ આ જે તમારામાં ચીને
પુરષ છે તે ક્યાંનો છે ? એ કેતે! સારમિ છે ?
વગી તમે “કોના છે! ? અને આ કમ તમને 'ેવી
રીતે મળ્યુ #“-૫૦
ખાઠુક બોલ્યો: હે ભદ્રા! આ તો! પુણ્ય-
શ્લોક નળરાશાને। વાષ્ણ[ય નામે પ્રસિદ્ધ સારથિ
છે. નળરાશ્નના નાસી જવાથી તે કતુપણુ'ની.
સેવામાં રહ્યો છે. હુ' પણુ અશ્વવિઘામાં કુશળ છુ*
અને સારયિકામમાં પ્રતિક્તતિ છું” કતુપણે' પોતે
જ મને સાશવિતા અને ભોજનના કાયમાં પસદ
કર્ચ છે.૫૫#૫૨
ડેરિની બોલી : «યારે વાષ્ણિ'ય જાણું છે ખરો
“કે, નળરાશ્ત ડયાં ગયા છે : અથવા છે બાછુક!
તેણું તેમને આ શા માટે કહ્યું હોય 7૫?
બાકુક બોલ્યોઃ એ વાષ્સુંય તો શુભ કમ'વાળા.
નળના પુત્રને અહી' જ મૂકીને યથેચ્છાએ અહીંથી
ચાલ્યો ગયે। હતો. તે તેષધતાથ વિષેન્નણુતો તથી.”
વળી હે યશસ્વિની | કોઈ પણુ બીજે માણુસ
નળને નતણુતા નથી, કેમ" રૂપ ખોઈ બેઠેલો તે
મહીપતિ આ જગતમાં ગુપ્ત રીતે વિચરે છે."
એ નળને તો નળ પોતે જ ઓળખે છે; અથવા
અવિભક્ત આત્મા જેવી એની સ્રી એતે આળખે
છે; કારણુ કૅ તળ ડયારેય “કોઈને પોતાનાં ચિહનો
કહેતો નથી.**
"કુશિની બોલી : પૂવે એક વાર પેલો જે
ખ્રાહ્મણુ અયોધ્યા ગયો હતો, તે તે વખતે વાર'વાર
ગક સ્રીનાં વાડયોને બોલતા હતો કે,પ૭ 'જુ
ઠંમારા 1હે વહાલમ | મારું અધુ” વસ ફાડીને,
તારી પ્રેમાળ પ્રિયાને વતમાં ઊંઘતી છોડીને તુ
૧૫૦ થીમહાભારત-વનતપર્જ-નલેોપાખ્યાતૃપવરે
્સ્સ્ક્સ્્સ્ઝ
્્્ઝ્્ઝ્ઝ્ઝ્્ઝતઝ
? સાટરે દ્ધ નુ* ૧
ણી ક ની છે ર તૈ એનેજેવી જેઈ હતી, | પીડાયેલા અને સકટમાં ડૂબેલા પોતાના પતિની
જે પણુ તારી વાટ જેઈ રહી છે. | આવી દરા ઝેઈને તેણ તેન! ઉપર કોય કરવો
અર્ધા વસ્રમાં હ'કાયેલી તે ભાળા અતિશય સતાપ ઘટિતિ તથી,'** ઝમ હે સરત | ગે વાકયો
હરી રહી છે.“ હે રાજન | વિરઠના શોકથી તે | બોલતાં નળરાન મનમાં અતિશય ખિત્ થમે.
સતત સ્ત કરી રહી છે, હૈં વીર | તુ' એના તે આંસુ રાકી શડયો। નહિ અને મોટેથી રડવા
ઉપર કૃપા કર. તુ' ઉત્તર વાળ, મહામતિ- | લાગ્યો.૨” પછી તે કેશિનીએ જઈને દમય'તીને
માત! તમે તે દમયતીને પ્રિય લાગે એવાં | તે ખધી વાત કહી સંભળાવી તેમ જ તેતે થયેલા
તેવળત્તાં વચન હહે।. અતિ દિતા વિદશ્જરાજ | તે આંસુ ઇત્યાદિ વિકારો વિશે પણુ કહુ.૨૫
કુમારી તે જ વાકયોને સાંભળવા ઇચ્છે છે. આ ! ઇતિ શ્રેમહાલારતમાં વનપર્જા'ત્ગત નણોપરાખ્યાનપરમાં
વચતે। સાંભળીને અગાઉ તમે જે ઉત્તર આપ્પા | “નલકેરિનીસ'વાદ' નામને! અધ્યાય હ૪ મો સમા
'હત્તો, તે તમારી પાસેથી વૈદશી ક્શીથી સાંભ સધ્જ્જ ૭૫
ળવા ઇચ્છે છે.૨૦-૨૨ કેની
બહુદશ્ર બોલ્યાઃ હૈ કુર્નદત! 'ેશિનીએ તાકા ક
“આ પ્રમાણે કલુ, ત્યારે નળતુ' હદય ભરાઈ યમયંતી જ સજા મર્જ શોયવદવળા ॥
આવ્યું, તેતી બને આંખે! આંસુથી છલકાઈ ગઈ | . મિ
પરંતુ અંતરમાં બળી રહેલા તે રજાગે પોતાના | શંશમાતા ગઈ સં જે જેશિનીવિર્મતથીત્ | ?॥
દુઃખને શેકી રાખ્યું અતે આંસુથી ગદ્મદ થયેલી | બૃહદ બોલ્યા : તે સાંભળીતે દમય'ી તો
વાણીમાં આ વચને! ફરી બોલવા લાગ્યો.૨5.૨* | અત્યત શેકપરાયણુ થઈ ગઈ અને તે તળ છે!
બાહુક ખોલ્યો : ફૂલવતી તારીઓ વિષમ | એવી શ'કા કરી તેણે કેરિનીને આ પ્રમાણે હલ્યુ':"
સ્થિતિમાં ગ્યાવી પડ્યા છતાં પણુ આપમેળે | કે કેશિની | તુ ફરીથી નં, બાઠુકની પરીકા કર,
પોતાની જતતુ' રક્ષણુ કરે છે; તેએ એમ સાચે | તુ' વગરળોલ્યે પણુ પાસે ઊભી રહી એનાં ચસ્તિ
જ-સ્વર્ષતે જતે છે, એમાં સશય નથી. પતિથી | જેજે૨ હે ભામિની | તે જયારે ક'ઈફ કામ કરે,
વિર્હિત થયેલી હે।ચ, તોપણુ તે વરાંમતાઓ | ત્યારે તુ” તેતું' કારણુ તપાસતી રહેજે. તેતી ચેટ
ડયાશૈય પણુ પતિના ઉપર “કોપ કરતી તથી. | તરક્ તું' લક્ષરાખજે. હે કેસિની ! તે આગ્રહપૂવ'ક
ચાર્ત્યિરૂપી હવચવાળા પોતાતા પ્રાણને તેખા અસિ અતે જળ માગે, તાપણું તુ' કર્ટી તત્કાળ
ટ્કાવી રાખે છે.૨5 સકટમાં પડેલા અને સુખથી | તે આપીશ નહિં.“ આ બધાં ચરિત વિશે જાણીને,
ભ્રદ ચચૈલા પેલા મૂઢ પતિ તેનો પરિત્યાગ હર્યો | બાહુકમાં જે દેવી અને માતુષી ચિહન તારા
છે, તેથી તે નારીએ કોધ કરવો ઘટતો નથી. તે | જોવામાં આવે, તે તુ” મતે કહેજે. વળી બીજી'જે
સમયે તે પતિ રેહનિર્વાડ ઇગ્છતોર હતો, પશ્ી- | કાંઈ તુ' એવા પામે તે પણુ મને કહેજે.” દમ-
એ તેતુ' વસ હરી લીછુ' હતુ' અને માતસિક | ય'તીએ આ મમાણે કહું એટલે ડેશિની બાહુક
ચિત્તાએથી તે સળગતો હતે1.૨ તે ગ્રી સત્કાર | પાસે ગઈ અને એ અશ્વજ્ઞાતાનાં લક્ષણુ। તપાસીને
પામી હેય હે ન પામી હોય, તાપણું રાજ્યથી પાછી આવી. તેણું બાહુકમાં દેવી અને માવુંષી
શ્રષ્ટ થયેલા, લક્મીયી વિહ્ડીત થયેલા, ભૂખથી | એવાં જે લક્ષણુ। જયાં હતાં તે તયા ત્યાં જે બન્યું
અધ્યાય ડપમે!-માહુકતે બાળકોની ભેટ
"હુતુ', તેબધુ તેણે દમય'તીને યથાવત્ જણાવ્યું.૫'”
“શિની બોલી : હે દમયંતી ! આના જેવા
“અતિ પવિત્ર કમંવાળે "કાઈ પણુ માણુસ મે
પૂવે જયો નથી, તેમ સાંભળ્યો પણુ નથી.“
નીચુ બારણુ” આવતાં તે કટી પણુ નમતો નથી;
"ઊલટું, એતે જેઈને તે બારણું જ સુખેથી અને
પ્રતિખધ વિના અદર જઈ શકાય એવું ઊંચું થઈ
જાય છે.“ સાંકડી જગ્યા પણુ એને માટે વિશાળ
અને સરિયામ થાય છે. ભીમરાજે ત્યાં ઢડતુપણુને
મારે નન્તત્તતતા ભોજત પદાર્થો મોકલ્યા હતા.
વળી તેણે પશ્યુનુ' પુષ્કળ માંસ પણુ મોકલ્યુ' હતુ.
માંસને ધોવા માટે ત્યાં ધડાઓ પણુ ગોઠવ્યા
હુતા,પ”*૫૫ ઝ ખાહુકે તે ધડાએ ઉપર દછિ કરી
“8 તુરત જ તે જલથી ભરાઈ ગયા. પછી ખાઠુક
તે માંસાદિ ધોયાં અને ચૂલે ચડાવ્યાં. તેણું મૂઠી-
ભર ઘાસ લઈ તેને સૂર્યની સામે ધયું'
એટ્લે «યાં એક્દમ અસિ પ્રકટ્યો. આ મહાન
આશ્રય જેઈ ને હું વિસ્મિત થઈ અને અહીં
આવી છું. એનામાં મે' બીના" પણુ મહાન
અઆથર્યો જયાં છે.૫૨* રું શુભા! અસિતે
અડક્યા છતાં પણુ એ તેથી દાઝતો નથી. એની
ઇશ્છા થતાં જ જળ ધોધબ'ધ ધસારાથી વહેવા
લાગે છે.*" વળી મેં. આ એક બીન્નુ' અતિ
મહાન આથ્ય્ય જેયુ' છે કે, પુષ્પા લઈ ને તેણે
બે હાથે ધીરે ધીરે ચાળ્યાં હતાં.૫5 આમ તેણે
કક્ષાને હાથથી મસળ્યાં હતાં, તોપણુ તે તેવાં ને
તેવાં જ રહ્યાં હતાં; એટલું જ નહિ પણુ તે વિશેષ
સુગધીદાર અને પ્રકુહ્લિત થયાં હતાં. અ અદ્
શુત લક્ષણે જેઈ ને હું અહી' દોડતી આવી છું.*”
બહુદશ્ર બોલ્યાઃ પુણ્યશ્લે!ક નળની તે
સેણાએઓ સાંભળીને દમય'તીએ માન્યુ કે, રસોઈ
આદિ કર્મથી અને જળ આદિ તત્ત્વો ઉપરના
વિજયની ચેણાથી સૂચિત થતા આ નળરાન્ન
૧૫૬
જ આવ્યા છે.*“ વળી ચિહ્નો વડે એ બાંડુક
પોતાના પતિ નળરાજ છે એવી એને શકા પડી.
ફરીથી એણે રોતાં રાતાં પીડી વાણીમાં કેશિની-
ને કહ્યુ : ' હૈ ભાવિની | તુ' ફરી “ર. બાડુકનુ
ધ્યાન ન હોય ત્યારે રસોડામાંથી બહાર પડેછુ'
તેનું રાંધેન્રું માંસ અહીં” લઈ આવ !'“*૨ તરત જ
તે પ્રિય ઠરતારી 'ેશિની ખાઠુડની પાસે ગઈ
અને તુરત ત્યાંથી પેલુ' ઊતું' ઊતું માંસ ઝડપી
લાવી.*૫ પછી હે કુસ્તદન | કેશિનીએ તે માંસ
દમય'તીને આપ્યું” દમય'તીએ અગાઉ અનેક-
વાર નળે રાંધેલું' માંસ ખાધુ' હતુ; તેથી આ
માંસ ખાતાં જ તેણું માન્યું કે આ સારથિ નળ
જ છે. તે અત્ય'ત દુઃ ખિત થઈ ને મેરટેથી કહ્પાંત
કરવા લાગી અને અત્યત વ્યાકુળ થઈ ગઈ
પછી હૈ ભારત! તેણુ પોતાતુ' મોં ધેયુ' અને
પોતાનાં બે બાળકોને 'ૅશિની સાથે મોહહ્યાં.
ખાહુકે ઇંદ્ફસેનાને તથા તેના ભાઈ ઇૈદ્રસેતને
ઓળખી કાઢ્યાં. તરત જ તે સામે દોડ્યો, તેમ-
ને ભેટ્યો અને ખોળામાં લીધાં. દેવબાળક્ જેવાં
એ બ'ને બાળકને મળીને બાકુકનું મન દુઃખ-
થી અતિશય ધેરાઈ ગયુ' અને ઊંચે સાદે રોવા
લાગ્યો. આમ નેષધનાથે તે વખતે અનેક વાર
પાતાના વિકાર જણાન્યા. પછી નાણુ કઈ ચાદ
આવ્યુ હોય તેમ એકાએક બ'ને બાળકોને ઉઠાડી-
ને તે ઠેશિનીને કહેવા લાગ્યો :૨૨-૨* * હૈ ભદ્ર |
આબે બાળકે! જ્વાં જ મારે પણુ બાળક્ને છે.
આથી, એમને નેતવિ'ત જ મને આંસુ સરી
પઠ્યાં છે.” હૈ ભદ્રા | તુ' વારવાર અહી' આવે
છે તેથી લોકો કદાચ રાપદણિએ શકા કરરે,
અમે તો આ દેશના આંતિથિઓ છીએ, મારે હવે
તુ' સુખેથી ચાલી નત. :૨૦૨૯
ઈતિ થીમહાભારતમાં વનપર્વા'તર્ગ્ત નલાપાખ્યાનપર્વમાં
“કન્યાપુત્રદ્રન* નામતો! અધ્યાય ૭૫ મા સમાસ
૧૫૨ શ્રીમહાભારત-વતપ-તલેોપાખ્યાનપર્જ
સ્ક્ક્ડ્સ્ક્ક્ઝ્ઝ્ડ-- --
થયેધી અતે અપરાધ વિતાની પોતાની પ્રિય
સ્ધ્યાય હદો
નવી અને દસય'તીસું સિલન ભાર્યાને તજીને એક પુણ્મજ્કષેક તળ સિવાય વેણુ
ત . 1શદ્ર્થ ઝયાય॥ ચાલ્યો જય પપ પે" તે મહીપતિને અજ્ઞાત-
સ્થ વિજ્નાર્ં રા તુ પુળ્જજોનાસ્ય થીમ; માં એવો શે અપરાધ કર્ચા હતે “કે તે તિદ્રામાં
વૈરાયેથી મતે વનમાં મૂછીતે ચાલ્યા ગયા (૨
પૂવે સાક્ષાત્ દેવાને તજતે પણુ હું એેમતે વરી
હતી, તો તેમતે અતુફૂળ રહેનારી, તેમની અભિ”
લાયા શખનારી અને પુત્રવતી એવી મતે તે કેમ
ભેજ ગયા?પ* સ્વેતી આગળ અસિ સમક્ષ
હસ્તમેળાપ કરીને તેમણે સત્ય તતિદ્ કરી હતી
કે, 'હુ' તારો જ રહીશ.' તતો તે પ્રતિજ્ઞા હવે
ડયાં ચાલી ગઈ? !'* ઠે રગૃદમત! દમય'તી
આ બધુ' ઠહેતી હતી, ત્યારે શોકને લીધે તેની
આંખોમાંથી પુષ્કળ દુઃખામુએ વહી રહ્યાં હતા.
આમ અતયત ડ્યામળાં અને લાહ અણિયાળાં
લેોચનોમાંથી નીકળી રહેલાં તે જળતે જોઈને
નળ શોકાતુર થયે! અને આ વચન બોલ્યોઃ પ૫
“હુ ભીરુ | મારું જે રાજ્ય નાશ પાષ્યું છે અતે
મે' જે તને તજી દીધી હતી, તે કાય મારુ
નથી; એ તે। કલિએ કરૈલુ' છે.*” પૂવે' ઘમ”
સ'કટ વખતે, વતમાં રહેલી, દ'ખિત થયેલી
અને રાગિદ્વિસ મારો શેક કરતી એવી તે)
જે કલિતે શાપથી પરાભય આપ્યો હતે, તે તાસ
શાપથી બળતો રહી માર રારીરમાં વસમો હતો.
તારા શાપથી દાઝેલો તે કલિ અમિમાં બીજે
અસિ રહૈ તેમ સતત મારાં રરીરમાં વાસ ઠરવા
હતે!, “પણ્ છે શુભા | મારા પુરપામ' અને તયે
કરીને એ કલિને પરાજય મળયો છે; અતે આઢવા*
મયીજ આપણા ૬ુઃખતો અત આવરે.૧“** તે
પાપી મતે છોડી ગયે છે, હારે તા હે વિશાળ
નિત'બવાળી ! કુ તારે કાજે અહીં' આચ્યો છુ"
મારે ખીજ્ુ' કોઈ પ્રયોજન જ નયી. પણુ કૈ
ભીર! પ્રીતિભર્ષા અને અતુફળ વત'નારા પતિને
શામ વેશિની સર્વ (મસે સ્વતેદવત્। ? ॥
બૃહદ બોલ્યા? હરિની ધીમાત ગુણ્ય-
શ્ક્ષોઠના સર્વ વિઠારો જેઈને પાછી આવી અને
દમય'તીને તેર બધી વાત કહી સભળાવી.* પછી
દુઃખાતુર દમયતીએ નળના દશનની આકાંક્ષા-
થી 'ેશિનીને માતાની પાસે કરી મોકલી અને
કહ્યું ક,૬ ' મે નળની શ કાથી બાહુકની ધણી
ધણી પરીક્ષા કરી છે. એક માત્ર રૂપ વિશે મને
સશય રહ્યો છે. તે કુ જતે જ નનણી લેવા ઇચ્છુ
છુ-* તો હે માતા] તુ' એમને અહીં' પ્રવેશ કરાવ,
ગ્મથ્વા *મતે ત્યાં જવાની રનત આપ. જઈએ
તો આ ગોઠવણ મારા પિતાને જણાવીને ઠર “કે
જણાન્યા વિના કર.?* વૈદભી'એ આ પ્રમાણે
કહેવડાવ્યું, તયાર તે રાણીએ ભીમરાજને તે કહું.
આપ્ તે રાત્તએે પોતાની પુત્રીનો તે અભિપ્રાય
જાણી લીધે." પછી હે ભરતશ્રેષ | પિતા અને
માતાથી અતુષમતિ પામેલી તે દમયતીએ પોતે
જ્યાં તેના નિવાસ હેતો ત્યાં નળને તેડાગ્યે.
તે દમય'તીને યાં એકાએક ન્ેતાં જ નળરાનત
શોક અને દુઃખથી ઘેરાઈ ગયો, તે આંસુએ-
થી ભીંજાઈ ગયો. તે વખતે સુદરવણી' દમ
યતી પણુ તે નળતે આવી દશામાં જેઈ ને
વીત્ર ચોકથી ભરાઈ ગઈ,” પછી હે મહા-
રાજ | મલિન વસત્રાળી, જટા જેવા “કેશવાળી
અને મેલથી મેથી જણાતી દમય'તી ખાઠુકને
આ વચન કરવા લાગી“ ' હે બાકુક | પૂર્વે
તમે એવો કોઈ સાચે જ ધ્મજ્ઞ પુરષ જયો છે
ખરા ક, જે પોતાની સતેથી પત્તીતે વનમાં
છોડીને ચાલ્યો ગયો હોય ?પ* માકથી મૂચ્છિંત
અઘ્યાય ડ$મો-તળ અતે દમય'તીનુ' મિલન ૧૫૩
તજને કદી પણુ તારી જેમ “કોઈ સ્રી બીના પતિને | છે. મે જે કઈ પણુ પાપ કયુ” હોય, તો એ દેવ
"મ વરી શકે 5૪૨૨ ભ્ીમરાનની આજ્ઞાથી | મારા પ્રાણુ લઈ લો.” એ તણે દેવ સમસ્ત
દૂતો આખી પૃથ્વીમાં કરીને કહે છે કે, જમત- વેલે્યને ધ્ારણુ કરે છે. તેએ જે સાચુ હોય
માન્યું વર્ત'નારી ભીમસુતા પોતાને અતુરૂપ એવા | તે જ કહો, મારું કહેવું જૂઠુ' હોય, તો તેઓ
'જાઈબીશ પતિને વરશે. ' આ સાંભળીને જ ત્તુ- | મારો ત્યામ કરો. દમમતીએ આ પ્રમાણે
પૃણ ઉતાવળા અહીં આવ્યો છે. '૨”૨7 તળ- | કલ્યુ' તયારે વાસુદેવ અંતરમાંથી બોલ્યા : ' હૈ
રાજાની આ વેદના સાંભળીને દમયંતી ક્રજી | તળ] કું તને સાસુ'જ ઠું છુ કે, આ દમ-
ઊડી અને ભયભીત થયેલી તે હાથ જેડીને આ | ય'તીએ કરુ જ પાપ ક્યું” તથી.” હૈ રાજન્ |
પ્રમાણે બોલી.૨* દમ્ય'તીએ શીલર્પી ઉ*ક્વળ કોપતું' સુ'દર
દમય'તી બેથી : હૈ કલ્યાણરૂપ | તમે મતે રક્ષણ હયું” છે. અમે ત્રણુ વરસથી એના સાક્ષી
રાયની શંકાથી જુએ નહિ; કેમ કે રે વૈષધ- | અને રક્ષક રલા છીએ.” તારે માટે જ તેષુ આ
રજ! હું તો દેવોતે ત્યાગ કરીને તમને વરી છું. | અજ્ેડ ઉપાય થોટ છે; કારણુ કે જમતમાં
તમાર આવવુ થાય તેટલા મારે જ બ્રાહ્મણે | તારા વિના ખીજે કોઈ પણ માણુસ એક દિવિસ*
સર્વત્ર મારાં વચનોને ગાયાર્પે ગાતા માતા દરે માં સા યોજન જઈ શકે એમ નથી.*“ હૈ મહી-
દિશાખામાં ગયા હતા.૨૬૨* છે રાજન્! તેવામાં
પર્ણાંદ નામે એક વિદ્દાત બ્રાહ્મણુ તમને અચે!-
ધામાં હતુપણુંતે શવને મળ્યો હતોઃ. તેણું જે
વચને કછજ્ાં અને તમે તેને સારી રીતે ઉત્તર
આપ્યો, તેથી હે નેષધનાથ | તમને અહી' લાવવા-
નો મે' આ ઉપાય ખોળી કાક્યો છે. કેમ કે હે
પૃથ્વીનાથ ! હે નરપતિ ] જગ્રતમાં તમારા વિતા
જાઈ પણુ માણુસ એક દિવસમાં ઘાડાએાથી સો
યોજન જવાને સમથ' નથી.૨“-*૦ રું મૃહીપતિ !
ફું સયપૂર્બક તમારા ચરણુને અડીતે સોગ ૬
ખાઉ છું કે, મે' મતથી પણ્ ક'ઈજ અસત્ય આચ-
ર્ણુ કયું” તથી.*૫ ભૂતમાત્રતા સાક્ષી અને સદા
ગતિ કરવાવાળા આ વાયુદેવ લે!ઠમાં વિચરી
રહ્યા છે. મે' જે ક'ઈક પણુ પાપ હ્યુ હોય, તો તે
દેવ મારા પ્રાણુ લઈ લે.*૨ વળી તીત્ર કિરણુ-
ધારી સુય'શગવાન જગતની પારના લે!કમાં સદૈવ
ઘૂમી રહ્યા છે. મે” જે કઈ પણુ પાપ કયું” હાય,
તતો એ રેવ મારા પ્રાણુ લઈ લે.** ચદ્રદેવ
સજ ભૂતોના અતરમાં સાક્ષીની જેમ કરી રહ્યા
મન્વક૧૦
પતિ! તેથી જ તું ભીમન'દિનીને મળ્યો છે અને
ભીમનદ્નિી તને મળી છે. આ સબંધમાં તુ
શ'કા કરીશ નહિ.*“ તુ' તારી પત્ની સાથે જ.”
વાયુદ્વેત આ ગ્રમાણું કહેતા હતા, યારે પુષ્પ-
વૃદ્ટિ થઈ, દેવાનાં દુ'દુભિઓ ગડગડ્યાં અને કલ્યાણુ-
કારી પવત વાયો.*” હૈ ભારત | આ આથ્થય'-
મય પ્રસંગ જેઈને શગુદમન નળરાજાએ દમય'તી
વિશેની તે શ'કાને દૂર કરી દીધી. પછી એ વસુધા-
નરેરો તે નાગરાજતુ સ્મરણુ કરીને તેતુ' આપેલુ
પેલુ' નિમ'ળ વસ્ન ધારણુ કયુ, એટલે તેને પોતાતુ”
અસલ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું આમ પોતાના
સ્વામીને મૂળ રૂપમાં જેને તે અનિદ્તિ ભીમૃ-
નદિની પુણ્યશ્લોકને ભેટી પડી અને ઊચે સાદે
શવા લામી..૫** પૂવ'ની જેમ ઝળહળી રહેલે
નળરાત્ત પણુ દમય'તીતે ભેટ્યો અને તેશુ પાતાનાં
બૂને બાળકોને યથાથ રીતે રમાડ્ચાં.“* પછી તે
શુભવદનીએ નળના સુખને પોતાની છાતી ઉપર
રાખ્યું. તે દુઃખથી ઘેરાઈ રહેલી વિશાળનયનાએ
નિઃ્થ્રાસ નાખવા માંડ્યા.“” શોકમાં ડૂમેલો
૨૫૪ શ્રીમહાભારત-વનપર્વ્ગ-નલેશપાખ્યાનપુવરે
પુસ્ષસિંડ નળ પણુ તે મેલથી ખરડાથેલાં અગ
વાળી અને પવિત્ર સ્મિતવાળી તે દપય તીને ઘણા
નખત સુધી ભેટીને ઊમે। રહ્યો,“ પછી હૈ રાજન્!
વૈલ્ભી'ની માતાએ તળ અને દમય'તીનુ' આ સર્જ
વૃત્તાંત ભીમરાનને પ્રીતિપૂતક કહ્યું.“ ત્યાર
ભીમ મહારાજ બોલ્યો કે, “સ્નાન કરીને પવિત્ર
થધૈલા અને સુખપૂર્વ'ક વસેલા તળને હુ' કાલે
સવારે દમય'તી સાથે મળીશ.!”* પછી જે રાશ્ત !
નળ અતે દમય'તીઝએે આખી રાત્રિ વતવિચરણુની
તે પુરાણી વાતે પરતપર કર્યા કરી. અને એમ
તે ગને આનત'દમેર વર્ષાં,“” આમ એકમેકનાં
સુખને ઇચ્છતાં અને આત હસ'કટપવાળાં તે તળ
અને દ૬મય'તી ભીમરાજાના ભવનમાં રહ્યાં. આ
પ્રમાણે તે નળરાજા ચોશે વષે પોતાની પતનીને
મળવો; સજ કામનાઓથી કૃતાય' થયેલો તે પરમ
આન% પામ્ધા.૧૦ ૧૫ દમ્ય'તી પણુ પોતાના
પતિને પામીતે અત્યત આનદિતિ થઈ, નરણે
અર્ધા ઊગેલા છોડવાળી વસુંધરા જળ પાચીને
હુષિંત થઈ. આ રીતે પતિને પામેલી તે શીમ-
નદિતી શૈહથ્રી મુક્ત થઈ ગઈ, તેના સ'તાપ
એસરી ગયો અને તેતુ' ચિત્ત હર્ષથી પ્રકુક્ષિત
થયુ. પૂણુ મતે!રથવાળી ભીમપુત્રી ચદ્રથી જેમ
રાત્રિ શોભે તેમ શોભવા લાગી.*₹૫?
છતિ થીમહાભારતમાં વનપર્ત્યા'તગ'ત નલોપા"યાનપર્વ'માં
“નળદટય'તીસમાગમ” નામને1 અધ્યાય ૭૬ મો! સમાપ્ર
ઝ્ધ્યાય ૭૭મો
નછા ને હમય'તી લીસરાજાને સળ્યાં અને
સઠતુપણરરાજત્ુ' સ્વદેરાગસન
॥ ચટ્ટ ૩વાચ 1
શય તાં વ્યુપિતો સતત્રિ તો રાના સતહત ।
દિવસે સવારે ઠરવેલે સમયે તે વૈદભી' સાથે
ભીમરાજતે મળવા ગયો.પ તયાં નળે રાસરાને
વિનયપૂર્%ક અભિત'દત ક્યુ”, પછી તેણે તકા
કલ્યાણી દમય'તીએ પિતાતે વ'દન કર્યા',૨
સમરથ ભીમે તેતે પેતાતા કુત્રતી જેમ પરમ
મ્રેસન્નતાથી હેડે લીધે અને તેતે યથાયોગ્ય
સહકાર આપ્પો. પછી તેણે નળને અને તેની સાથે
આવેલી તે પતિત્રતા દમયતીને આશ્ચાસત
આપ્યું,“* તળરજાએ તે સહકારને] યથાવિધિ
સ્વીકાર કર્ય અને પોતે પણુ તેતી યથોચિત સેવા
કરી. તમારે નળને આમ પાછે આવેલો જેઈને
આન'દ્તિ થયેલા લોકોને! તમરમાં મહાન હષ
ધ્વનિ ગાજી રહ્યો. તે સમયે તે તમર ધજાપતાકા-
ની માળાએથી સુશોભિત ક્યું, રાજમાર્ગો ઉપર
પાણીને] છટફાવ થથો, ઉત્તમ પ્રષ્પાના ભરયક
શણુમાર થયા, નમરજતોને દ્ારે ટ્રારે કુઝુમમાળાં*
એની જાતજાતની રચનાએ! થઈ અતે સજ! દેવ-
મંદિરોમાં પૂજન થયાં, જતુપણે" પણુ સાંભળ્યું
ઝુ બાહુક્વેશમાં નળરાજ જ છે અતે તેતે દમ
મતીને! મેળાપ થયો છે. આથી તે નરપતિને %ણ
આત'દ થચેો. હે રાજન્! નળરાજાને મોલાવીને
તેશુ તેની ક્ષમા માત્રી. “નળરાજાએ પણુ અનેક
હૈતુસર તેને ક્ષમા આપીતે સત્કાર કર્યોં. આમ
નૈધધતાથથી સહાર પામેલે, વક્તાઓ માં શ્રે?
અને તત્ત્વને! જ્ઞાતા તે રાજ વિસ્મિત મુખે નળતે
આ વચન કહેવા લાગ્યો: “સદભાગ્ય છે કે, તમે
તમારી પત્નીનો મેળાપ પામ્યા છે.' આમ
અભિન'દન આપીને તેલ ઉમેછુ' કે,૧* ૫ “હે
નષૂધ] હે વસુધાધિપતિ! તમે માર ઉરમાં
ગુપ્નવાસે રહ્યા હતા, ત્યારે મે” તમારી। કઈ અપ*
વૈટ્સ્વા લરિતઃ જાજે રહ વસુધાપિવથ્ ॥ ₹॥ | રાધ તો કર્થા નથી ને ? મે” જણી જઈને કે વગર
ખૂહુદશ્વ બોલ્યાઃ પછી સારી રીતે અલકૃત | નરણે ને કંઈ અકાર્ય કર્યાં હોય તો! તમે તે
ચષેલે। નળરાત્ત તે રાત ત્યાં રહ્યો અતે બીજે “””* ચત ભમાં આપતો, ૫૨૫૨
અધ્યાય ડહ૮મેા-પૃષ્કરતો પરાભવ અને નળતે રાજ્યપ્રાસિ
૧૫૫
સરખે! પણુ અપરાધ કર્યો તથી અને તમે તેકર્યો
રાય તોપણુ તે માટે મને રાય તથી.” કેમ કે
મારે તે માટે તમતે ક્ષમા આપવી જેઈએ. હે
જતપતિ! તમે મારા અમાઉયી મિત્ર અને
સબધી છે. હવે તો તમારે મારા ઉપર વિરીવ
પ્રીતિ રાખવી ધટે છે. હૈ રાજન્! છું તમારે ત્યાં
સત ઇચ્છાએ પામીતે સુખપૂવ'ક રક્લો છુ.
જીવા કુ' મારૈ ઘેર રહ્યો નથી, તેવો હું સદાય
તમારે ઘેર સુખથી રથો છુ'.** હૈ મહારાજ |
તમાર અશ્વજ્ઞાન મારી પાસે થાપણુ તરી કે રણી
જી, તે ને તમતે મોગ્ય લાગે તો હવે હું તમને
આપવા ઇશ્છુ' છુ'.'પ” આમ કહીને નૈષધનાથે તે
વિદ્યા કતુપણને આપી અને તેણે તેને શાસ્રોક્ત
કમથી ગ્રહણુ કરી. આમ છે રાજન્! અશ્વજ્ઞાન
લઈને તથા નિયધાધિપતિ નળને અક્ષવિઘા આપીને
તે તતતુપર્ણ રજત બીજે સારથિ કરીને પોતાને
નમર ગયે.“ ૫* હે રાજન્ હે પૃથ્વીતાથ !
કતુપણું રાળ્નના ગયા પછી નળરાજા ધણા દિવસ
સુધી ફંડિનપુરમાંજ રહ્યો.૨?
ઇતિ શ્રૉમહાભારતમાં વનપર્વા'તગ'ત નલે!પાખ્યાતપર્વમાં
*ઝતુપણતુ' સ્વદેશગમન ' નામને અધ્યાય ૭૭મો સમાં
અષ્યાય ૭૬મો
સુષ્કરનો પરાભવ અતે નળતે રાજ્યપ્રાસિ
॥ ટ્રક ગ્વૉવ॥
ક માકમુષ્વ જૌતેય મીમમાનત્ર્ય સૈવધઃ ।
વુત્તટ્સવપરીવારો મામ નિયપાશવિ ॥ ૨ ॥
બુહદશ્ર બોલ્યા : હૈ કુતીન'દન | નેયધનાથ
એક માસ સુધી «યાં રલો અને પછી ભીમની રશ
ઈને અને થોડોક રસાલે સાથે રાખીને તે નિષધ-
"રશ જવા પારે નગરમાંથી નીકઇયો.”* એક
સુદર રથ, સોએક હાથીએ, પચાસ ધાડાઓ અને
છસો! પાળાઓ સાથે તે કોધાવિછ્ અને ઉદારચિત્ત
રાજન નણેું ધરણી ઘુશ્વતે! હોય તેમ વેગપૂત'હ
ચાલ્યો અને વેમથી નગરમાં પેકો.* પછી વીરસેનપુત્
નળપુષ્કરપાસે જઈ બોલ્યો 'ે, 'હે પુષ્કર! આપણે
ફરી જૃમટું રમીએ, હુ' ખૂબ ધન પાછુ' રયે! છુ.
દમય'તી અને જે કઈ ખીજ" મારી પાસે છે, તે
છુ' દાવમાં મૂક છુ'. તું' તાર રાજ્ય હેડમાં
મૂકજે.” કરી જીમાર રમાય એવે મે નકકી
નિથય કર્યા છે. તારું મગળ થાએ।. એક દાવથી
આપણે બેઉ પ્રાણુ સુધીની રારત મૂછીદ્યું.” બીશ્ત-
તુ' ધત જીતીને અથવા રાન્ય “કે સંપત્તિ હરીને
સામા દાવ આપવે। એ પરમ ધમ કહેવાય છે.”
છતાં જે તુ' ઘૂત ન ઇચ્છતો હોય, તો યુદ્ટરપી
ઘૂત ચલાવીએ. હે રાજા | રથો! ઉપર ચડીને કાં
તો તને શાંતિ થાએ અથવા મતે શાંતિ થાએ.“
વૃદ્દોની એ આજ્ઞા છે કે, આ વ'શપર'પરાથી
આવેલ્ુ' રાજ્ય “કોઈ પણુ ઉપાયે ગમે તેમ કરીને
મારે મેળવવુ જેઈએ.” હૈ પૃષ્કર | આ બેમાંથી
તુ' આજે ગમે તે એક વાત ઢર; કાં તો પાસાથી
જુગાર રમ, અથવા યુદ્ધમાં ધતુષ્ય નમાવ.' નેષધ-
નાથે આ પ્રમાણે કહ્યુ, ત્યારે પોતાને! જ ચોક્સ
જય થશે એમ માનીને પુષ્કર હરથો અને નળને -
ઉત્તર આપવા લાગ્યો: ૫” ' હે નેષધ ] રૂડું”
ભાગ્ય છે કે, સામો દાવ લડવા માટે તુ' ધન
કમાચો છે. ભલુ' થયુ' કે, હમય'તીનાં કરેલાં કમ
નાશ પામ્યાં છે.પ૨ હે મહાબાહુ | હે રાજન્! તુ'
પત્તી સાથે આજે જીવતો છે એ પણુ ઘણુ' સારુ
છે. સ્વર્ગમાં જેમ અપ્સરાઓ ઇૈદ્રની સેવા કરે છે,
તેમ આ જેલા ધનથી સુવિભૂપિત થયેથી ભીમ-
ન'દિની મારી સેવા કરશે, એ સ્પછ છે, હૈ સેષધ |
હુ નિત્ય તને સ'ભારું છુ' અને તારી વાટ નેં
છુ'૫૦૧૪ સતુગણ સાથે ઘૂત રમવામાં સને
પ્રીતિ નથી એમ નથી. આજે તો સુદર નિતબ-
તાળી તે અનિદિતા દમય'તીને જીતીને હુ' કૃતાથ”
શ્પદ શ્રીમહાભ્ાર્ત-વતપર્ઝ-તલે।પાખ્યાતપવુર
કહેવા લાગ્યોઃ*૬૨5 ૬ હે સહારાજ | તમે મતે
માણુદ્યન અને રહેવાતુ' સ્થાન આપે! છો, તેથી
તમારી કીતિ અક્ષય્ય થાએ | તમે હજરો! વષ
સુધી સુખમાં જીવે. '*“ તળરાજાથી આમ સહાર
પામેલો તે પ્રુષ્કરરાજ એક માસ સુધી સાથે રહ્યો
અને પછી પરિવારથી વીંટળાયેલો તે આત ૬-
પૂવક પોતાને તત્રરે ગયે.૨”૨૦ હે પુસ્પસિહ?
તેની સાથે તે વખતે મહાન સેતા હુતી, વિતીત
સેવકા હતા અને તે પોતાતા દેહથી સૂર્યની જેમ
ઝળહળતો હતે!.”પ આમ ધતવાત અતે આરોગ્ય
વાન પુષ્કરને વિદાય આપીને શ્રીમાન નળરાજએ
અય'ત સુરોાભિત એવા પોતાતા નગરમાં પ્રવેશ
કથો.*૨ પછી નેષધતાથે પ્રવેશ કરીને નગરજનોને
સાંતતન આપ્યું, તે વખતે તમરલોકે તથા ગામ
જતો હુષ'થી રોમાંચિત થઈ ગયા.*” હવે પ્રધાનો
સહિત સવ પ્રજજનો હાથ નેડીને બોહ્યા કે,
' હું રાજન્] તચરમાં અને ગામમાં આજે અમે
સર્વ સુખિયા થયા છીએ. દેવો જેમ ઇંદ્રની સેવા-
માં હાજર થાય, તેમ અમે ફરી તમારી સેવામાં
આવ્યા છીએ. *2**
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત નલેપાખ્યાનપવમાં
“પુષ્કરપરાભવપૂવ'ક રાજ્યની પુતઃપ્રાપ્િ?
નામનો અધ્યાય ૫૮ મો સમાપ્ત
થઈશ, કેમ કે તે નિત્ય મારા હદયમાં વસી છે.'
આ પ્રમાણે ગમે તેમ બઠવાદ કરી રહેલા
તે પુષ્કરતાં આવાં વચને! સાંભળીને નળને કોધ
ચડ્યો અને તલવારથી તેતું માથુ છેદી નાખવા-
ની તેને ઇચ્છા થઈ પણુ રોયથી લાલ આંખવાળા
તે નળરાજાએ તેને હસી કાઢતાં કહ્યુ કે,પ-૫૦
' આપણે દાવ રમીએ, તુ' શા માટે બકવાદ ડરે
છે ? હાર્યા પછી તુ' બોલી શકરો તહિ.'! પછી નળ
અતે પુષ્કર વગ્રે નનૂગટુ' રમાયું.'“ હૈ યુધિધિર]
તમાર મંગળ થાએ. નળે તે પુષ્કરને એક દાવ-
માં જતી લીધે. તે પૃષ્કરે રનભ'ડારોના સમૂહે
તથા પ્રાણુ સહિત હેડ મૂકી હતી.*“ પુષ્કરને
જતીને નળરાજે હસતાં હસતાં આ પ્રમાણે કહું
કે, કઢહ્યુક્ત થથેછું આ આખું ને અખડ
રાજ્ય હવે મારું છે. હે ક્ષત્રિયાધમ | તુ' વૈદ્ભી'ને
હુવે જઈ પણુ નહિ શકે. હે મૂખ' | તુ' તે! તારા
પરિવાર સાચે એ દમય'તીતો દાસ બન્યો છે. પૂર્વે
ફુ' તારાથી હારી ગયો, તે કઈ તારું કરેલુ' કર્મ
નહોતુ; પણુ એ તો કલિએ કરેલુ કમ' હતુ. હૈ
મૂઢ ! લું એ જાણતો નથી.૨૦-૨૨ હું કાઈ રીતે પાર-
કાતા કરેલા દોપતે તારી ઉપર મૂકીશ નહિ; તુ*
સુખે જીવતો રહે. કુ તારા પ્રાણને જતા કર"
૭55 વળી હું સવ સાહિત્યની સાથે તને તારો રી
પોતાને ભાય પણુ આછું છુ. હે વીર] તારા મળાય ન શમ
ઉપર મારી તેવી જ પ્રીતિ રહેરો એમાં સશય બૃહદશ્વનુ ન
તથી.** તે રીતે તારા ઉપરથી મારો મિત્રભાવ મ
દ્રશાતિ ત્ પુરે દૃટે લૈત્રયસે મોત્તને ?
કટી પણુ એસરરો નહિ. ઠે પૃષ્કર] તું મારા
ભશાઈજ છે. તુ' સો! શરદ ૬૧.5 આ રીતે
સત્ય પરાક્રમી નળે પોતાના ભાઈ પૃષ્કરને સાવન
આપ્યું અને તેને વળી વળીને ભેટીને તેતા નમર
તરફ જવાની આજ્ઞા આપી, હે રાજન્] નેષધ-
નાથથી આપ સાંત્વન પામેલો તે પુષ્કર હાથ
શેડીને મણામપૂર્વક તે પુણ્યશ્કષોકને આ ગ્રમાણું
ટ્રા સેનવા રાગ ર્સર્યતીયુપાનવત્ ॥ ૨!
બહુદથ બોલ્યાઃ જ્યારે નમરમાં શાંતિ અતે
આત ફેલાયાં, ત્યારે નળરાજે દમયતતીને મોટી
સેતા સાથે તેડાવી.૫ ભય'કર પરાકમવાળા, અમાષ
મતવાળા અને રાકવીરને હણુનારા ભીમ પિતાએ.
પણુ દૃમય'તીને સત્કારપૃઝક વિદાય આપી,*
અધ્યાય હ્કમેઈ્બહદશ્વતુ' ગમન
૬મય'તી ખાળકો સાથે આવી પહોંચી, એટલે
નળરાજન આનંદમાં વિહરવા લાગ્યો. માને દેવ-
રાજ ઇંદ્ર ન'દતવનમાં વિહાર ઠરવા લાગ્યો.*
જમ્મુટ્દીપના રાજમ'ડળમાં તે પ્રકાશી ઊઠ્યો. તે
મણાયશસ્વી પોતાનું રાન પાછું મેળવીને ક્રી
શાસન કરવા લાગ્યા.“ તેરે વિધિપૂર્જાક પુષ્કળ
દક્ષિણાવાળા વિવિધ યજ્ઞો કર્યા. હૈ રાજેદ્ર ! આમ
તમે પણુ ટુક વખતમાં મિત્રજનો સાથે તેમ રોભી
આવશે. હે નર્શ્રેણ ભરતસિંહ ! શગુતગરને 7ત-
નારા નળને જીગાર વડે પોતાની પતની સાથે
આવી વિપત્તિ પડી હતી. હે પૃથ્વીપતિ | એકલા
પડેલા નળને ધોર અને મહાન દુઃખ પડ્યુ' હતુ',
છ્તાં તેને ફરીથી અભ્યુલ્ય પ્રાસ થયો હતો.”
હૈ પાંડવ | ભાઈઓના સાથવાળા તમે તો ધમ'તુ'
જ ચિ'તન કરતા રહી, આ વતનમાં કૃષ્ણા સાથે
આન'દથી રહે છે!.“ વેલ્વેદાંગમાં પારંગત થયેલા
મહાભાગ્યશાળી ખ્રાહ્મણે નિત્ય તમારી પાસે બેસે
છે; તો હે રાજન્] તમારે શેક શાના હોય ?“
તુપણ્ં પાસેથી નળે અક્ષરફસ્ય મેળવ્યું, ત્યારે
તેણુ જે માગ્યુ' તે કલિએ આપ્યુ'. કર્કોટક નાગ,
દહૃમય'તી, નળ અને રાજષિ' ગઠતુપણુ એમતુ'
નામહીતન કલિના દોષને નાશ ઠરનારં છે.
હૈ રાજન્[ જે માણુસ આતો નિત્ય પાઠ કરે
છું અથવા શ્રવષુ કરે છે, તેને કલિરૂપ ભય હોતો
નથી, ધમમાં નિત્ય પરાયણુ, સદા સરળતાભર્યા,
નિતેદ્રિય અને ઉદાર એવા પુસ્ષને કલિ રુ' ડરી
રાકે?પ-૫૨ રેં અગ્યુત ] કાલેનો નાશ કરનારા
આ ઇતિહાસને સાંભળીને પણ્ તમારા જેવા આશ્ા-
સન લઈ શકે છે. હે પૃથ્વીનાથ | પુસ્યારથથ નિત્ય
અર્પિર છે, ખેમ વિચારીને ત્તેના ઉદયમાં અને
અસ્તમાં તમારે ચિંતા ઠરવી નેઈએ નહિ. હે
મૃપતિ]આ ઇતિહાસ સાંભળીને તમે ધીરજ રાખો.
તમે શોક કરા નહિ. હે મહારાજ | સંકટને સમયે
૧૫૭
તમારે વિષાદકરવા ન્ેઈએ નતહિ.પ*“ દૈવ વિપ-
રીત થતાં અતે પુસ્યાર્થ્ અકળ જતાં વેય'નો
આશ્રય કરનારા પ'ડિતો મનમાં ખેદ પામતા
નથી.** જેઆ આ મહાન નળચરિતિતુ' કથન
કરશે અથવા તેતુ' સતત શ્રવણુ રાખરો, તેમને
કટી પણુ દર્દ્રિતા આવશે નહિ. તેઓને ધનસ'પ-
ત્તિનો લાભ થશે અને તેએ ધન્યવાદને પાત્ર થે.
વળી આ ઉત્તમ પુરાણુ ઇતિહાસતુ' નિત્ય શ્રવણુ
કરવાથી માણુસને પુત્રો; પૌત્રો અને પશુઓને
લાભ થાય છે અતે તે મતુષ્યોમાં થેદતા પામે
છે.પ૫ તે આરોગ્યવાન અને પ્રીતિમાન થાય
છે; આમાં સશય નથી. 'તે દુર્યોધન મને ફરી
જૂગટાનુ' તેડુ' કરશે' એવા જે ભયથી તમે ત્રાસી
રહ્યા છો; તે તમારા ભય હે રાજન્ | હુ' અક્ષવેત્તા
દૂર કરીશ. હે સત્યપરાકમી | હું' અક્ષરહુર્યતે સમ-
ગ્રતાએ નાણુ છુ' હે કુતીન'દન | છુ પ્રસત્ત
થુઈ તમને તે કહુ' છુ', તમે તે સ્વીકાર।.૫૬-૨૧
ધૈશપાયન ખોલ્યા? પછી પ્રસન્તચિત્ત થચેલા
યુધિષ્િરરાજે બૃહદથશ્ચતે હહ્યું કે, ' ઠે ભગવન્[| હુ
અક્ષરહસ્યને યથાથતાએ ન્નણુવા ઇચ્છુ” છુ. ૨૨
પછી મહાત્મા પાંડુત'દનને અક્ષરહસ્ય આપીને તે
મહાતપરવી અશ્ચશિર તીથમાં સ્નાન કરવા મારે
ગયા.** બૃહુદશ્ ચાલ્યા ગયા પછી દઢ વ્રતધારી
યુધિકિરિ આમતેમથી આવતા અને તીથો, વને
તથા પહાડો ઉપરથી એકઠા થચેલા તપસ્વી
ખ્રાહ્મણા પાસેથી સાંભળ્યુ' કે, ખુડ્ડિમાન અને
સવ્યસાચી પૃથાન'હત માત્ર વાયુભક્ષણુ કરીને ઉમ
તપ તપી રહ્યો છે. એ મહાબાફુ પાથ દુષ્કર્
તપમાં બિરાજ્યા છે.૨-' તપસ્વી, નિયમતતી,
મુનિત્રતધારી અને એકલો વિચરતા એ શ્રીમાન
પૃથાપુત્ર ધન'જય જેવો બીજે ઉમ્ર તપસ્વી અમે
પૂવે જેચો નથી. જાણું ધમ દેહ ધરીને તપરયા
કરી રઘલો હોય એમ લાગે છે.૨”૨“ હે રાજન્!
૧૫૮ શ્ોમહાભારત-વનતપર્વ-તીથયાત્રાપવે
કામ્યક વત્માં નિવાસ કરતા હતા. હે ભરતકેટ!
તે પરાકમી મહારથીએ। નિજિપ બાણુ।થી ધાલણે)
માટે અતેક નતતાં પવિત અગે મારતા હતા. વૈ
શઞુનાશન પુસ્યસિહો યજ્ઞને તિષિત્તે બ્રાલ્ણેને
વનમાં મળતા આહાર લાવીને અપણુ કરતી
હતા.” _₹ હે રાજન! ધતજયતા જવાથી એ સ્ત
નરશ્રેછો ઉત્કઠેત અને ઉદાસ મતથી ત્યાં રહૈવા
લાગ્યા. તેમાં પણુ પાંચાથી પોતાના વચેટ પતિ
અજીંતતુ' વિદ્યોષ સ્મરણુ કયતી હતી. એક સમયે
નદત યુધિછિર પોતાના તે પ્રિય ભાઈ વિશે શેહ
કરવા લાગ્યા..“ મહાવનમાં શરણું ઇચ્છતા તે
યુધિદિરિ ત્યાં બળતે હઘ્યે વિવિધ જ્ઞાતવાળ!
બ્રાહ્મણોને અ્જીન વિષે પૂછપરછ કરવા લાગ્યા,”
ઘ્રતિ ્રમહાભારતમાં વનપર્વા'ત્ચત નલોપાખ્યાનપર્વમાં
'ખુહ્દશ્રગમત ' નામનો અધ્યાય હ૯ મો સમાપ્ા
તલેોષાખ્યાનપર્વ સમાપ્ય
ક જર
લીર્થયા્રાયયે ઉદ્વેય પામેલા પાંડવશ્રેઇ યુધિછિરને તેગ આ વચત
સષ્યાય ૬૦થૌૉ કલ્ાંડ “હે પાંડવશ્રેષ] બે માહુવાળા હોવા છતાં
અજીત સ'ખ'ધી શેકેદ્ડર જે અજુ'ત અનેક થાડુવાળા સડસાજીંનતે તુલ્ય
પ લતમેત્રય રવાય | છે, તેમના વિના મને વન નિસ્તેજ લાગે 9.૦૫
મમવન્સામ્યવાતમાર્થે પતે મે પપિતામરે ! હુ' આ પૃથ્વી દરેક ઠેકાણે શૂત્ય જેડ છું. વળી
ભારે આકષ ભયું” અને ફૂલ આવેલાં વૃક્ોવાઇુ'
આ વન પણુ તે સન્યસાચી વિના પહેદ્ટાંતા જેડું
રમ્ય લાગતુ” નથી.૫૦૫*તીલ વતતા જેતા કાતિ-
વાળા, મસ્ત હાથીના જેવી ગતિવાળા અતે કમળ
ના જેવાં નયનવાળા એ અજી'ન વિના મને ખા
કામ્યક વન સારું લાગતુ' તથી. છે રાજન્! જેમતા
ધતુષનો ટ'કાર વજના ધોધ જેવો સભળાય 5]
તે સવ્યસાચીને સંભારતાં મને ચૈત જ પડતું
તથ્ી.૫૦૫૬ હૈ મહારાજ 1 દ્રોપદીતે આમ વિલાપ
કરતી સાંભળીને શતુવીરને હણુનારા ભીષસેને તેતે
આ વચન કહ્યાં.”
લીપ બોલા: “હૈ ભદ્રા! તું છે મોલે છે વૈ
મનને પ્રીતિકર છે. હૈ સુમધ્યમાં 1 મારા હદયને
તે અષૃતપ્રાશત જેવી પ્રસન્નતા આપે છ્ી,પ« જેતા
હાથ લાંભા, સરખા, પછ, પર્થિ જેવા, પૃણુછતા
ચિહ્નવાળા, ગોળ તેમ જ તલવાર, આયુધ અને
ધતુષને ધાશણુ કરનારા તથા સોનાનાં ખાજીખધાથી
સુશે।ભિત અને પાંચ ફેણિયા નાગ સામાન છત
પુસ્યસિ'હ અજુંન વિના આ વન સૃમ' વિનાના
પાંરવાઃ જિમણુરવેસે સમે સચ્યભાચિતય્ | ? |
જતમેજય બોહ્યા : હે ભમવન્] મારા પ્રપિતા-
મહુ પૃથાતદન અજી'ન કામ્યક વતમાંથી મયા,
ત્યારે તે પાંડવાએ એ સવ્યસાચી વિના ઇુ' કર્જ £*
કમ ઝ વિષ્ણુ આદ્તિના ગતિરૂપ છે તેમતે મહા-
ભાડુ સેનાજિત તે પાંડવોના ગતિરૂપ હતા, એમ
અને લાગે છે. દ્રના જેવા વીય'વાળા અને
સંચામમાં પાછા નહિ ફેરતાર તે અજીં'ન વિનાના
થયેલા મારા વીર પિતામહે વનમાં કેની રીતે
રહ્યા હતા?
ૃેશ'પાયન બોલ્યા # હે તાત | સત્યવિકમી
અજી કામ્યક વનમાંથી ગયે ત્યારે તે પાંડવો
દુઃખ અને શોકથી વ્યાકુળ થઈ ગયા. તૂટેલા દોરાના
મણિગાની જેમ તથા કપાયેલી પાંખવાળાં પ-ખી-
શની જેમ તે સર્જ પાંડવો ત્યારે મતમાં ખિન્ન
થઈ ગયા હતા.” ઉત્તમ કમ'વાળા તે અજીન
નિના, તે વન કુબેર વિતાતા ચૈત્રરથવન જેવુ'ગ્ાંઝુ”
થઈ ગયુ'.* હે જનમેજય 1 તે નરસિહ પાંડવો એ
અજીત વિતા કશો પણુ આનદ નહિ પામતાં
અધ્યાય ૮૧મો-તારદ
અને યુધિટ્િરના સવાદ
૧ૂપૂક
ગમત %ેવું' જણાય છે.“૨ છે પહાબાડુ અજીં-
નતો આશ્રમ ઠરીને કુરઓ તથા પાંચાલે!, યુદ્ધ
માટે એકઠા થચેલા દેવોની સેનાથી પણુ બીતા
નથી, જે મહાત્માના હાથોનો આશ્ય લઈને અમે
સે શતઞખોને ર્સુમાં જવી લીધાતું તથા પૃથ્વી
પમાપ્ત કયાતુ' માનીએ છીએ, તે વીર અજીત વિના
ગ કામ્યક વતમાં મને ધીરજ રહેલી તથી. મતે
સજ દિશાઓ જાણું અધકારથી ધેરાઈ ગથેલી
જણાય છે, પછી આંસુથી ભરામેલા કડવાળો
પાંડુન'લન નકુલ આ પ્રમાણે કઠેવા લાગ્યો.૨૫-૨૨
નુલ બોલ્યો : રણુમોખરે દેવો પણુ જેનાં
દિવ્ય કર્મૌની સ્તુતિ કરે છે, તે યોદ્દાએમાં ત્રેછ
અર્હ'ત વિતા વતમાં ક્યાંથી પ્રીતિ થાય #૨/ જે
મહાતેજસ્વીએ ઉત્તર દિશામાં જઈને મહાખ-
વાન મુખ્ય ગધર્વોને યુદ્ધમાં હરાવી, તેમની
પાસેથી તિત્તિર અને કહ્માય નતતના સેકડો
કાંતિમાત અને પવતવેમી ઘોડાએ મેળવ્યા
હતા અને જે પ્રિય અજીંને તે ઘોડાએ રાજ-
સૂય મહાયજ્ઞ વખતે પ્રેમપૂર્વક પાતાના ભાઈ
યુધિધિરરાજને અપ'ણુ કર્યો હતા, તે ભયકર
ધતુષ્યવાળા અને દેવના જેવી ઉપમાવાળા
ભીમના નાના ભાઈ અજી વિના કામ્યક વનમાં
વાસ કરવો મને ગમતા નથી. ૨”
સહદેવ બોલ્યો ? પૂત રાજસૂય મહાયજ્ઞ
નખતે જે મહારથી યુદ્માં ધન તથા ડન્યાઓને
૬તી યુધિઇિર્રાજ ગ્મામળ લાગ્યા હતા અને જે
અમાપ તેજસ્વીખએ એકલાએ યુદ્ધમાં એકઠા થયેલા
ચાદવોને જતીતે વાસુદેવની સ'મતિથી સભદ્રાનુ
હુરણુ ક્યુ” હતુ;૨“૨“ તે જયશીલ અજીંનતુ'
દર્ભાસન આ આશ્રમમાં ખાલી જેઈને હે મહા-
રાજ | મારું મત “કોઈ રીતે શાંત થતુ" નથી. હે
શત્રહમત | મતે તો આ વનમાંથી ચાલ્યા જવાતું
સમન થાય છે; કેમ કે તે ચર્વીર વિના આ વન
અમારે માટે રમણીય તથી.*”25
ઇતિ શ્રોમહાભારતમાં વનપર્શા'તર્ગત તીર્ય ચાત્રાપવ'માં
“અર્જીનાનુકઞોાચન ' નામને! અધ્યાય ૮૦ મો! સમાપ્
ગ્ધ્યાય ૬૨ ૫
નારદ અતે ચુધિઇિરને! સ'વાદ
ઊ॥વરાવાયત ડવાવ ॥
પનેઝવોસ્ુવાનાં લ પ્ાઇનાં જુજ્યવા સદ્ |
હ
શ્રુસ્તા વાવવાસિ વિષના ધમેતગોડવ્યસાયત ।1€॥
વૈશ'પાયન બોલ્યા | ઘનજય અ્જીંતને માટે
ઉત્સુક થચેલા ભાઈઓનાં તથા કૃષ્ણનાં વચતો
સાંભળીને ધર્મરાજ પણુ મતમાં ઉદાસ થઈ ગયા.*
તે જ સમયે તેમણે બ્રાહ્મલલમીથી ઝળહળતા અને
જવાલામાં આડુતિ પામેલા અચશિ જેવા દેવિ"
નારદ મહાત્માને ત્યાં આવતા જોયા.૨ તેમને
આવેલા જેઈને ધમ'રાજે ભાઈએ સાથે ઊભા
થઈને તે મહાત્માતુ' યથાવિધિ પૂજન ક્યું. તે
વખતે ભાઈઓથી વી'ટળાયેલા અને અતિ તેજરવી
તે કુસ્ત્રેણ યુધિછિર દેવોથી વી'ટળાયેલા ઇંદ્રની
જેમ શોભતા હતા.”* સાવિત્રી જેમ વેદોને
છોડતી નથી અને સૂયપ્રભા જેમ મેરને છાંડતી
નથી, તેમ યાજ્ઞસેની પોતાના પૃથાપુત્ર પતિઓતે
નહિ તજને, ધર્મ પૂર્વક તેમની સાચે જ રહે છે.
હે નિષ્પાપ | ભમવાન નારદ ગ્ષિએ તે પૂજાને!
સ્વીકાર કર્ય અને ધમન'દહતને યથાયોગ્ય આશ્ચા-
સન આપ્યું. મહાત્મા ધર્મરાજ યુધિઇિરને તેમણે
કલુ કે, “હે ધામિકશ્રેઇ ! બોલે, શી ઇચ્છા છે?
હુ' તમને શું આપુ? 5?” પછી ધૃમપુત યુધિ-
છિરરાજે ભાઈએ સહિત દેવ તુલ્ય તારદને પ્રણામ
કર્યા અને હાથ ન્ેડીને કહ્યુ ક,“ “હૈં સુત્રત | હે
મહાભામ ! સવ લોકોથી પૂજ્ઞનેલા તમે સ'તુષટ
થાએ; એટલે તમારા પ્રસાદથી સર્વ" કાર્ચા સિદ્ધ
થયાં એમ ઠહુ' માતુ છુ.“ છતાં હે અપાપ !
ભાઈઓ રસાહેત મારાં ઉપર અતુષ્રહું કરવો જ
૧૬૦
થીમહાભારત-વનપવ-તીથયાત્રાપર્વ
હોય, તો હે ઝ્નિશ્રેણ ] તમારે મારા સશયનો
તત્તતપૂ૧*ક નિવેડે। લાવવો] ઘટે છે.૫” તીથ'યાત્રામાં
તતપર થયેલ જે મતુપ્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરે,
તેતે દુ' કૂળ મળે. એ તમે સંપૂણ રીતે કહેવાને
મોગ્ય છો,'*૫
નારદ બોલ્યાઃ હૈ રાજન્] ધીમાન ભીષ્મે
પુલરય પાસેથી આ બધુ' જે સાંભળ્યું છે, તે
તમે સાવધાતચિત્તે સાંભળા.૫* પૂવે' ધ્મધારી-
એમાં શ્રેઇ ભીષ્મ, પિતૃઓનુ' ત્રત ધારણુ કરીને
શ'માને તીરે પ્રુનિઓ સાથે વસ્યા હતા, હે રાજન્
હૈ મહાસામ | દેવો, દેવપિ'એ અને ગ'ધર્વાથી
સેવાયેલા શુભ અને પવિત્ર એવા ગ ગાટ્દાર નામના
સ્થાનમાં તેમણે નિવાસ કર્યો હતો.” '” તે પરમ
તેજસ્વીએ સાસ્ોક્ત હમ'વિધિ પ્રમાણ દેવા,
પિતૃ અને ગાયિઓતું તપ'ણુ હ્યું, પછી એ
મહામશસ્વી જપમાં હતા ત્યારે કોઈ એક વખતે
તેમસું અદ્ભુત તેજવાળા ગયિશ્રેઇ પુલસ્યતે
નેયા,પ૦૫* ફાંતિથી ઝળહળતા તે ઉમ તપદ્યર્યા
કરનારા ષપિને જેઈ ને તે અતુલ હય” પામ્યા અને
આશ્રય'નતે વશ થયા. હે ભારત ! ધામિકશ્ેઇ પરમ
લીખ] ત્યાં પધારેલા તે મહાભારત શાસ્ોક્ત
હમ'નિધિથી પૂજન કયું. પછી પથિત્ર અને મતે।.-
નિમ્રકુવાળા ભીષ્મે શિર વડે અછજલ લીધુ' અને
તે બ્રહ્મપિશ્રેણ આગળ પોતાતુ' તામ કલુંઃ “હૈ
સવત કુ' તમારે સેવક લીંષ્મ છુ' તમાર
સમ હે તમારાં દશનમાત્રથી જ કુ સરવ
પાપોથી મુક્ત યથા પુ. ૨” હે મહારાજ ?
ધમ'ધારીઓઆમાં મેઇ એવા લીંષમે આ ક્રમાણે
ઠશુ' અને પછી દૈ યુધિફિર ! વાણીને તિયમમાં
રાખનારા તે હાય બએડીને શાંત બેડા. તે સમે
ઝૃષ્યા& વ૨મો
પુલસ્ત્યે કરેલુ' તીથવર્લાન
ર હ 11 ફ્ક્ટ્ય વાચ ||
અતેત તવ ધત ત્રથ્રવેપ «મેન ચ |
સત્યેન ચ મણામામ તુટો5 રિ તથ વતત 1૨ |
ગુલસ્ય બોલ્યા : હૈ ધમશ | હે સતત) હૈ
મહાભાગ ! તાસ આ વિતયયી અને ઈંદ્રિયમતયી
તેમ જ તારા સત્યથી કું પસત્ર થયો છુ.
હું નિષ્પાપ | તે' પિતૂભક્તિને ધીધે આવે ધમ
સ્વીકાર્યો છે, તેમી તુ' મારું દરત પામ્યો છ્ર.ચ
રે પુત્ર | મતે તારા ઉપર પરમ પ્રીતિ થઈ છે.
રુ ભીષ્મ! મારં દશ'ન મિથ્યા જું તધી. કૈ
કુસ્ત્રેઇ | કહે, તારું શુ કામ કર! હે અપાય:
તુ' મામરો તે ફુ આપીરા.*
ભીષ્મ બોલ્યા : હે મહાભાગ | સક હોકધી
પૂઝમૅલા તમે માર પર મસથ થયા છે અ
આપ સમમ'તાં મતે દરત થમાં છે, એટલાધી
જ હું મારી જતતે કતાર” માતુ છુ.” કૈ ધામિ-
જાત્તમ ! તમે માશ ઉપર અતુમ4 કરવા દચ્ઇતા
જ હો, તો કુ' તમને મારા સદહ પૂહુ હડ તે
સરેઢને આપ દૂર ઠરવા સમમ' છે1.* મારા દય"
માં તીમ સબધમા ક્દક પ્મસ'રમ છે. ને ષિષિ
કું સૌંમળવા ઘગ્છુ છુ માટે આપે તે મને કહેવા
જેઈએ, શૈ દેવતુલ્ય 1 છે માણુસ પૃથ્વીમાં પ
ક્ષિણા કરૈ છે; તેને શું' ફળ મળેછે કે ળિધવિઃ
તમે આ મને નિ।શયપૂર્જક કદે.” દ
પુલુઝ્ય બોલ્યા ૨ નવિધાના આધાય ત્ર
તીર્ધોનુ' ફળ ક” તતે હ૫મી કહીડા; ષે પવા
ત' બફામ મતમી તે મળ જેનાં હાપા પજ,
શ્રન, વિવા, તપ ખને કીછિં મારીરીયે મમ
નિયમ અને વેદના સ્વાધ્યાયમી મુથ્ક યઈ. તરમેલા “દ ન કેડ ન ઝને 90 ના #94*
તે કર્ડલમેઇ ભીદ્મને જઈને તે મુનિ મનમાં / ગ હ્ાયનો વ વક છે. ક. ખકા હે હિ કધ્1
રાતમ પમ વઠ૧ પડતો જક ૦
સસ ધયા.૧૧૨૨
1૬ «5
ક.
અધ્યાય ૮રમો-પુલસ્તે ડરેલુ' તીઘવષન ૧૬૨
રહેલાં દોય તે તીય'તું' ફળ ભોગવે છે. છે પ્રતિ- | પામે છે.”
ગઢથી દૂર રટે છે, છે મમે તે મહચે સ'તોય રાખે મતુષ્યલેકમાં પુષ્કર નામતું' તણે લોકમાં
છે અને જે અહ કારમી મુક્ત છે, તે તીમ'તું' ફળ | પ્રસિડ્ડ લકદેવતુ' વિખ્યાત તીથ છે. મહાસાગ્ય-
ભોગવે છે. જે દભાધ્ધિ રહિત છે, છે પ્રાપચિક | રાળી મતુષ્ય જ તેમાં સ્તાન કરી રાકે છે. હે મહા"
કાર્યારભથી વિહીન છે, જે અલ્યાહારી છે, છે | ખુડ્દિમાન] દે કરત'લત! એ પૃષ્કરતીય'ની પાસે
જિતેંદ્રિય છે અને જે સવ' પાપોથી વિષ્ક્ત છે, | તણે સ'ધ્યાકાલે દશ કરોડ તીર્થો એકડાં થાય છે.
તે તીર્થોતુ' કૂળ ભોગવે છે. છે રાજે'દ્ર | જે અદોધી | હૈ વિભુ ! આદિત્ય, વસુખો, રદ્રો, સાધ્યે, મર૬-
છે; સત્યશીલ છે; દ વ્રતધારી છે અને જે પ્રાણી | ગણે, ગધર્વો અને અપ્સરાઓ ટયાં તિત્ય તિવાસ
માત્રને આત્મવત્ જીખે છે, તે તીર્થોતુ' ફળ | કરે છે.૨*૨૫ હે મહારાજ | દેવે, દૈત્યો અને
ભોગવે છે.“_૫૨ આ લોકમાં ત્ષિખાએ દેવોને | બ્રહ્મધિ'ઓ ત્યાં તપ તપીને મહાપુણ્યવાળા અને
નિમિત્તે ઘણા યજ્ઞો કમવાર કહ્યા છે અને તે ! દશ્ય યોમથી યુક્ત થયા છે.૨* છે બુડ્દિમાત મતમાં
સવ'તું પરલોકમાં મળતાક ફળ પણુ યથાથ* રીતે પણુ એ પુખ્કરતીથની ઇગ્છા કરૅ છે, તેતાં સર્વ
હદ્યું છે.'* રે મહીપતિ | દરિદ્ર મતુષ્યથી તે યત્નો
થઈ શકતા નથી; “કેમ ' તે યજ્ઞોમાં ઘણી સામમી-
આઓ અને સાધનવિસ્તાર નેઈએ છે. એ યજ્ઞા
રાજઓ કરી શકે છે અથવા કોઈ વાર સટ્રિવાળા
પુરષો કરી શકે છે.“* પણુ ઓછા દ્રવ્યવાળા,
સહાય વિતાતા, એકલા અતે સાધતરહિત
માણુસો એ કરી શકતા તથી. હે નરેશ્વર ! હૈ
વીરવર | દર્દ્રિ માણુરો! પણુ જે વિધિ ડરી શકે
છે અતે જતું ફળ પુણ્યકારી યજ્ઞોની બરાખર છે
તે તમે સાંભળા.પ”* છે ભરતત્રેષ ! ગડધિઓનેા
આ પરમ ગુપ્ત મત છે"“કે, તીર્થોની પુણ્યયાત્રા
ચજ્ઞા કરતાં પણુ વિરોષ ચડિયાતી છે.“ જે
મનુધ્ય ત્રણુ દ્વિસના ઉપવાસ રાખતો! નથી,
તીર્થોની યાત્રા કરતો નથી, ગાય તથા સુવર્ણ તુ
દાન આપતો નથી, તે દરિદ્ર જ બતે છે.“ માણુસ
વિપુલ દક્ષિણાવાળા અસિદ્ટોમાદિ યજ્ઞો કરીને તે
કૂળ પામતો. નથી, જે કળ તીથ'યાત્રાથી તે
અનિઇટ ન છસ્હનુ' એ મનનો સ'વમ છે. મારુ, મોહન
આદિ દુઇ કાયમાં વિવાનો ઉપયોમ ન કરવો! એ
વિવાને! સ'વમ છે. દથી દૂર રડેવૂ' એ તપનો રયમ
છે અને અપષીતિ'થી ખચવુ' એ #ીતિ'નતો સયમ છે.
! પાપો! ધોવાઈ નય છે અને તે સ્વગ'લેોકમાં પ્ત
પામે છે.૨* હે મહારાજ | સવ' લોકતા પિતામહ
ભમવાન બ્રલ્મા પરમ પ્રીતિપૂવ'ક તે તીથ*માં નિત્ય
નિવાસ કરે છે, હે મહાભામ | પૂવે દેવો અને
| ગપિમણુ। આ પુષ્કરતીય'માં મહાત પણ્ય પામીને
સિદ્રિનિ પ્રાપ્ત થયા છે. દેવો અને પિતૃઓના
પૂજનમાં પરાયણુ રહેનારો જે મતુષ્ય એ તીથ'માં
સતાન કરે છે, તે અશ્વમેઘ યજ્ઞ કરતાં દશત્રણુ” કૂળ
પામે છે, એમ બુદ્રિમાનો ઠહે છે.૨-૨૭ ફૂ
ભીષ્મ] પુષ્કરારણ્યમાં રહીને જે માણુસ એક
પણુ બ્રાહ્મણને ભોજન આપે છે, તે તે પુણ્ય-
કમથી આ લોકમાં તથા પરલોકમાં આત
ભોમવે છે.“ શાકે, મૂળા, કણો અને જે કઈ
વસ્તુથી પોતે નિભાવ કરતો હોય, તે તે વસ્તુ
તેણુ ઈર્ષ્યારહિત રહી શ્રદ્ધાપૂર્વક ખાજ્ષણુને આપવી.
આથીજ તે નિઠ્દાન માણુસ અશ્રમેધ યજ્ઞનુ' કૂળ
પામે છે.“ હે રાજશ્નેઇ | ખાક્ષણુ, ક્ષત્રિય, વેશ્ય કે
શૂદ્ર, જે મહાત્મા આ તીર્થમાં સ્તાન કરે છે, તે
પુનજન્મ પામતા નથી.*” જે માણુસ ખાસ કરીને
કાતિકી પૂનમે પુષ્કરતીથ*માં ન્ય છે, તે થલ્મધામ-
માં અક્ષયલે[કોને પામે છે. હે ભારત | જે પ્રણામ-
પૂવક સવારસાંજ ડુષ્કરતીશ'તુ” સ્સ્રણુ કરે છે,
તે સવ તીર્થોમાં રનાન ડર્યાતું' કૂળ પામે છે.
સૌએ કૅ પુસ્યે જન્મથી માંડીને જે પાપ કર્યા
હેય, તે બધાં પુષ્કરમાં ર્તાનમાત્ર હર્યાથી નાશ
પામે છે. હૈ રાજન્! દેવોમાં જેમ સૂધુસૂટન પ્રમૂમ
છે;«"-** તેમ્ તોર્થોમાં પુષ્કર પ્રથમ કહેવાય છે.
પવિત્ર અને નિયમપરાયણુ રહીને જે બાર વરસ
સુધી પૃષ્કરમાં વસે છે, તે સવ* યજ્ઞોતું કળ પામે
છે અને બથ્ષલેકમાં નનય છે. “કાઈ મતુષ્ય સે। વષષ
સુધી અસિહોષની ઉપાસના કરે, અથવા કાતિ'છી
પૂર્ણિમાએ પુષ્કરમાં વાસ કરે, તો તે બ'નેતું
તેને સરખુ કૂળ મળે છે, /-૩૭ થણુ ઉજજવળ
શૃગોવાળાં અને ત્રણુ ઝરણુવાળાં ત્રણુ પરૃષ્કરો
(બ્રક્ષપૃષ્કર, વિધ્ણુપ્રષ્કર અને ર્દ્રપૃષ્કર) એ
આદ્તિદ્ છે અને તેમનાં તીથ'પણા વિશેનાં કારણો
અમે નણુતા નથી. પુષ્કરતીથ્*માં જવુ કઠણુ છે,
યુષ્કરતીજમાં તપ કરવુ ફુષ્કર છે પુષ્કરતીથ'માં
દાત આપવું કઠિન છે અને ત્યાં વસવુ" તો અતિ-
દષ્કર છે.*૦*“ સતુખ્યે ત્યાં નિયમપરાયણુ રહી,
નિયમિત ભોજન રાખી બાર રાગિ રહેવુ' અને
ત્યાંથી દક્ષિયુ તરક જઈ જ બૂમાગ' નામના તીધ'માં
ઝેવેશ કરવે..“* દેવો, ત્રવિગા અને પિતૃગાથી
સેવાયેલા જબૂમામંમાં જવાથી માણુસ અથમેધ-
ચજ્ઞનું ફળ પામે છે તથા તેતા સવ મનોરથો પૂણુ
થાય છે.” સમાં પાંચ રાત્રિ રહેવાથી મતુષ્યતું
મન પવિત્ર થાય છે, તેને દુમ' તિ મળતી નશ્રી અને
તે ઉત્તમ સિ્રિને પામે છે.** જબૂમાગથી પાછા
વળી ત'દુલિકાશ્રમમાં જવુ'. ત્માં જવાથી તે
દુઝતિ પાતો નથી, પણુ તે તો ખ્રલ્કેકમાં
જાય છે.”* ૪ રાજન્! જે પિતૃગા અને દેવોની
પૂશતમાં પ્રીતિવાળે મતુષ્ય ત્યાંથી આગસ્મસર
નામના તીથ'મૉ જઈ તણુ રાત્તિ ઉપવાસ કરે છે,
તે અગ્વિદોમ
શ્રીમહાભાર્ત-વનપવ-તી્ઈયાત્રાપવર
શાંડ અને કળથી નિર્વાહ કરે છે, તે કાતિંક-
કુમારવું' પદ પામે છે. તયાંથી લે!ઠથી સહારા”
યેલા અને લક્મીથી ભરેલા કણ્વાશ્રમમાં જવુ”.
ફારણુ કે હૈ ભરતશ્રેણ! તે આધ અતે પુણ્ય
ધર્મારણ્ય છે; એમાં પ્રવેશ કરતાં જ માણસ સર્જ
પાપોથી મુક્ત થાય છે.”*5 તિયમતતી રહી
અને નિયમિત આહાર રખી જે મતુષ્ય તયાં દવો
તથા પિતૃખાનું' પૂજત કરે છે, તે સર્વ કામતા-
એથી ભરેલા યશતુ' ફળ ભોગવે છે,” આ
તી્થ'ની પ્રદક્ષિણા કરીને ચયાતિપતત નામતા
તીશમાં જવુ" (યાં જનાર મતુષ્યતે અશમેધ
યશ્ઞનુ' ફળ સાંપડે છે,”“ તિયમપરાયણુ અતે
મિતાહારી મતુષ્યે (યાંથી મહાકાળ તામતા
વીમ'માં જવુ, «યાં કેટિતીય'માં સાન કવાકી
તેને અશ્મેમતુ' ફળ મળે છે.” પછી ધમ
મવુષ્યે ત્યાંથી ત્રણે લોકમાં પ્રસિટ્ઠ ભટ્ટ
તામના ઉમાપતિ શિવના તીથ'માં જવુ', «યાં
શકરનાં દશ'ન કરવાથી મતુષ્ય સહસ ગૉદ-
તદું કૂળ પામે છે.”* તે નરોત્તમ મહાદેવના
કૃપાપ્રસાધ્થી સટ, શતરહિત અતે લસ્મીયુક્ત
ગણુપતિન॥ પદને પામે છે. તે પછી તણે લકમાં
પ્રસિટ્ટ નમ*દાતદીએ જે રવો અતે
પિતાને તપણુ અપે છે, તે અગ્તિષ્ટોમ મજ્ઞતું
કૂળ પામે છે.“""૨ જે બ્રહ્મચારી અને જિતે-
ટ્રિય રહી દક્ષિણ્સિંધુ તામતા તીધ'માં જાય
છે, તે અન્નિછોમ યજ્ઞનું ફળ મેળવે છે તયા
વિમાનમાં બેસીને રવર્મમાં નય છે.** વ્યાધી
ચમવતી તીશ'માં જવામી નિયમપરામણુ અતે
મિતાહારી મતુધ્ય રતિદદેવની આજ્ઞા પ્રમાપ્તુ
અસિષ્ોમ માનું કળ પામે છે.“ હે ધમલ!
«યાંથી હિંમાચવપુત્ર અજ'$ (આખુ) પવ'તે
જવુ. હે યુધિદિર ! પૂતે' «યાં પૃથ્વીમાં જવાતું
જ ક
યજ્ઞનું કળ પામે છે.”” જે મતુષ્ય [છિદ્ર હતુઝ રયાં આ વસિષને વખ લોકમાં
અધ્યાય ૮૨મો -પલસ્ત્પે ડરેકુ તીર્થાવર્ણષન
૨૬3
વિખ્યાત આશ્રમ છે.” ત્યાં એક રાત્રિ રહેવાથો | સમીપમાં રહે છે.'* હે ભારત! ત્યાંથી સિંધુ
સહસ ગોદાનનું કળ સાંપડે છે. હે નરશ્રેટ ! ત્યાં
બ્રજ્ચારી અને જિતેદ્રિય રહી પિગતીથમાં
સ્તાત ઠરતારને સો। કપિલા ગાયતુ દાન કર્યાતુ
કળ મળે છે.“ રાજેદ્ર | તાંથી ઉત્તમ
પ્રભાસતીથમાં જવું. હે વીર! દેવતાઓના
મુખર્પ, વાયુરૂપી સારથિવાળા અને ડઠુત-
દ્ર્યાતુ' ભોજન કર્તારા અગ્તિ પોતે નિત્ય
ત્યાંજ નિવાસ ઠરે છે.“ જે મતુષ્ય પવિત્ર રહી
અને મનેનિમ્રહ રાખી તે તીથ'માં રતાત ડરે છે,
તે માનવ અસિષ્દોમ અને અતિરાત્ર યજ્ઞોનુ
કૂળ પામે છે."“ ત્યાંથી જે સરસ્વતી અને સામર-
નો જ્યાં સંગમ થાય છે, તે સંગમતીથ*માં
ન્તય છે, તે સહસ ગોદાનતુ' કળ પામે છે તથા
સ્વમ'લોકને પ્રાપ્ત કરે છે.** છે ભરતોત્તમ ! તે
અસિના જેવી પ્રભાથી નિત્ય દીપી રહે છે.
મનતે સ'યમમાં રાખીને જે એ સમુદ્રતીર્યમાં
સતાન કરે, ત્રણુ રાત વાસો। ઠરે અને રતાન-
શુડ્ડ થઈ પિતૃઓ તથા દેવાને તપ્ંણુ આપે,
તે ચદ્રના જેવી પ્રભાવાળો ધાય છે અને અથ-
મેષ ચજ્ઞતુ' ફળ પામે છે. હે ભરતશ્રેછ ! ત્યાંથી
વરદાન નામતા તીમાં જવુ'.૧૦**૫ છૈ યુધિ-
છિર| અહીજ દુર્વાસાએ વિષ્ણુને વરદાન દીધુ”
હતુ. એ વરદાન તીથ'માં રતાન ઠરતાર મનુષ્યને
સહસ્ત ગાદાનતું કળ સાંપડે છે.૧૨ ત્યાંથી જિતે-
દ્રિય અને નિયતાહારી રહી દ્વારવતી (દ્વારકા)
તીથમાં જવુ- ત્યાં જે મતુષ્ય પિ'ડારકતીથ*માં
સ્નાન કરે છે; તે અઢળક સુવણુંને પ્રાપ્ત કરે છે.
હૈ મહાભાગ |! હે શત્ુદમન | આજ પણુ તે
તીથ'માં પદ્મના ચિહ્નથી લક્ષિત થતી ઝુદ્રાઓ
નેવામાં આવે છે, એ એક આશ્ચર્ય છે.૧૨5*
રુ કુસ્ન'દન | ત્યાં ત્રિચૂળની છાપવાળાં કમળે
રૃખાય છે. કારણુ કે હે પુસ્યશ્રેઇ | ત્યાં મહાદેવ
અને સામરનતે સ'ગમે જઈ, સલિલરાજતા તીય'માં
સતાન કરી, મનને નિત્રફમાં રાખી જે મતુષ્ય
દવે, *્ડપિએ અને પિતૃઓતુ' તપ'ણુ કરે છે, તે
હે ભરતોત્તમ | નિજ તેજથી ઝળહળતા વરણુના
લોકને પામે છે. હે યુધકિર | ત્યાં શ'કુકણે'થર
દેવતુ' પૂજન કરવાથી અશ્વમેધ ઠરતાં દશમણુ'
કૂળ મળે છે, એમ વિદ્દાતો કહે છે. *
હૈ ભરતત્રેઇ] હે ફુસ્વરશ્રેઇ | અહીં પ્રદક્ષિણા
કરીતે ત્રણુ લોકમાં વિખ્યાત અને સર્વ પાપોને
બાળનાર એવા ૬મી નામના પ્રસિદ્દ તીર્થમાં.
જવુ. ત્યાં બ્રજ્ઞાદિ સવ દેવે! મહેથરને ઉપાસે
છે. ત્યાં જે મનુષ્ય સ્નાન કરીતે દેવમણુ।થી
વી'ટળાયેલા સ્દ્રતું' પૂજત કરે, તો તે રતાન કર-
નારે જન્મથી માંડીને જે પાપ કર્યાં હે।ય તે.
સઘળાં નાશ પામે છે. હે નરશ્રેઇ અહીં સર્વ
રૃવો!એ સ્તવન કરેલા ૬મી બિરાજે છે. હે નરસિહ
ત્યાં સતાન કરનાર મતુષ્ય અશ્ચમેધ યશનુ' કળ
મેળવે છે.”'“* હે મહાબુડ્ધિમાન ! પૂવે લેક-
કર્તા વિષ્યુએ દૈત્યો અને દાનવોાને હણીને આ
સ્થાને પોતાની શુદ્ધિ કરી હતી.“ હે ધમ'જ્ઞ|'
«યાંથી વખાણુવા યોગ્ય વસોર્ધોરા તીર્થ માં જવુ.
તે વિરો જતાં જ અશ્વમેધ યજતુ' ફળ પ્રાપ્ત થાય
છે.*5 હું કુસ્વરત્રેણ | જે માણુસ અહી' સ્નાન
કરી, વશમન રહી અને સાવધાનતા રાખી, દેવો
તથા પિતૃઓતુ' તર્પણુ કરે છે, તે વિષ્ણુલોકમાં
મહિમા પામે છે.”” હે ભરતથેછ ! આ તીમાં
વસુઓતુ' પુણ્યસરોવર પણુ છે. ત્યાં સ્તાન કરવાથી
તયા જ્લપાન કરવાથી મનુષ્ય વસુઓનેો પ્રિય.
થાય છે.“ ત્યાંથી આમળ હે નરોત્તમ | પાપોને
નાશ કરનાર સિંધૂત્તમ નામે પ્રસિદ્ધ તીથ* છે;
તેમાં સ્નાન ડરવાથી માણુસને પુષ પે
સાંપડે છે.” ત્યાંથી ભધ ગમાં જ નિક
૧૬૪
શ્રાંમહાભારત-વતપર્વ-તીર્ચયાત્રાપ્ર
અતે શીલવાન રહે છે, તે ખલલેડને પામે છે અતે
પ્રમ ગતિનેપ્રાપ્ત કરે છે.“* ત્યાંથી સિદ્ધોએ સેવેલાં
શકતીથ' અને કુમારિકાતીથ થ્ાવે છે; તેમાં જે
ચુરષ્ સ્નાન કરે છે, તે તત્ઠાલ સ્વમલે(ડને પામે
છે.“ «યાં જ, સિદ્દોએ સેવેછઠુ એક રેણુકાતીથ
છે; તેમાં રનાન કરવાથી તે વિપ્ર ચ'દ્રમાં જેવો
નિમ'ળ થાય છે.“ પછી નિયમપરાયણુ અને
મિતાણારી રહી જે મતુષ્ય પંચનદમાં જય છે;
તૈ શાસનમાં કમશઃ કહેલા પાંચ યન્તોનાં કૂળ પામે
જછે.“૨ ટમાંથી હે રાજેદ્ર ! ભીમાના ઉત્તમ સ્થાનમાં
જવું. હે ભરતોત્તમ ! જે મતુષ્ય ત્યાં યોતિતીથ'માં
સતાન કરૈ છે, તે દેવીનો પૂત્ર થાય છે.“” હે રાજન્!
તેતુ' શરીર તપ્ર સુવણુ' જેવુ” કાંતિવાછુ' થાય છે
અને તે માણુસ એક ગૉદ્યનતુ' કળ પામેછે. ત્યાંથી
આગળ વૈલેડયમાં વિષ્યાત એવા શ્રીકુદતીથમાં
ઈ, પિતામહ બહ્યાને નમન કરવાથી માણુસ
સહસ ગોદાનતુ' ફળ મેળવે છે.“”“* હે થમ!
«યાંથી ઉત્તમ વિમ્લતીથે? જવુ. આજે પણુ ત્યાં
સેતાચાંદીનાં મતો જવામાં આવે છે.” ત્યાં
સ્નાત કરવાથી મનુષ્ય તતકાળ છેદ્રલોકને પામે
* છે અતે સર્વ પાપોથી વિક્ડ્મત થઈ પરમ ગતિને
ત્રાસ કરે છે.” હે ભારત | જે મનુષ્ય વિતરતા
સરીએ જઈને પિતૃતા અતે દેવાનું તપ'ણુ કરે
છે, તે વાજ્પેય ચજતુ' ફળ મેળવે છે.“” કારમીર્
દેશમાં જ તક્ષક નાથતુ' વિતસ્તા નામે જે વિખ્યાવ
ભવન છે, તે સર્જ પાપાતેો નાશ કરતાજું છે.”
જે માનત ત્યાં સ્નાન કરે છે, તે ચોક્સ વાજપેય
ચજ્ઞનુ' કળ પામે છે અને સવ' પાપોથી વિસુડ્ચિત્ત
થઈ પરમ ગતિ પામે છે.“૫ માંથી તણું લોકમાં
વિખ્યાત વડવા તીય'માં જવુ લાં હે રાજન્!
સામસયાએ યયાવિષિ સ્નાત ઠરી અઆંમિદેવને
મમાશક્તિ ચક અપંણુ કરવો,“* આથી પિતાને | કઝા
છે. હે મતુજેથર ] કપિ, પિતએ, દેવો, ગ ધરવો,
અપ્સરાસમૂહે, ગુલ, કિન્નરો, યક્ષે; સિદ્ો
વિધાધરો, નરો, રાક્ષસે!, દેતે, જદ્રો અતે ધલા-
એ સવે'એ નિયમપરાયણુ રહી અહીં' સહસ વષ
પય”તની ઉત્તમ દીક્ષા લીધી હંતી અને વિષ્ણુને
કસન્ન કરવા ચરએ। અર્પ્યા હતા; તેમે જ સાત
સાત કચાઓથી કેશવનીશતુતિ કરી હતી.“*-
હૈં મહીપતિ ] ભયવાત 'ેશવે પ્રસન્ન થઈને તેમતે
ભાઠમણુ' એશ્વય' આપ્યું હું તા બીજા ઇચ્છિત
મનોરથો પૂર્યા હતા. પછી વીજળી જેમ આકા
માં અલોપ થઈ જાય, તેમ તે ભમવાત ત્યા જ
અ'તર્ધાન યયા હતા.” આથી હૈ સારત ! એ
તીથ લોકમાં સપ્રચર નામે વિખ્યાત થયું છે.
તાં અશિભમવાનને ચર અપષવો, એ એક લાખ
ગાયોના દાન કરતાં, સો! રાજ્સૂય યત્નો કરતાં
અને સહસ અથમેધ યજ્ઞા કરતાં પણ વિદેય
કૂળદયી છે.“ ત્યાંથી હૈ રાજેદ્ર! સ્દ્રયદના
જવું, ત્યાં મહાદેવઈું પૂજન કરવાથી ગેતુધ્યતે
અથમેધવુ ફળ મળે છે.”* છે શન બઉ*
ચારી અને એફચિત્ત રહી જે મણિમાત તીમ'-
ગ્રાં જઈ એક રાત્રિનો વાસ કર છે, તે અસિ*
દોમયજતું' ફળ પામે છે.“* ભાષી નીકળીને
રું રાજ%્ર ! લોહવિખ્યાત દેવિકાતીથે” જવુ, છે
ભારત «યાં વિગ્રોની ઉપત્તિ થઈ હતી એમ
સભળાય છે.” અહી ચિશૂળધારી ભમવાનદુ
| ષણે લોકમાં પ્રસિડ્ઠ સ્થાનક છે. રે 9તપ્રેઇ!
મતુષ્ય
રવિકાતીકમાં રનાત કરીને મહેકાતું'
પૂર્ત કરે છે અતે મધાસક્તિ ચદન તૈપેધ ધરે
છે; તે સવ' મતોરથોમી સયડ એવા મનું કૃત
પાગે છે. તાં દેવોગે સેવેકુ કામ તામતુ સ્ટ્રતીજ
જે. દે શરત ! તેમાં સ્નાન કરવાયી પમતુષ્ય તહા
પુરે વાંચ પામે આવે પ
અજય દાત આપ્યું ગણાય છે, એમ પંડિતે! કળે | 0.4 ત છે.
અધ્યાય ૮રમો-પુલસ્તે કરેવ' તીથ વર
ક ૬૬૫
સિહ્ધિતે પામે છે. યજત, યાજન, બ્રક્ષવાલુક તથા
પૃષ્પામ્મ એ તીર્થોમાં સતાન ઠર્વાથી માણુસને
શ્રયુ પછી રો।ક કરવાને રટેતો નથી. દેવવિ'ઓથી
સેવાયેલું' આ પવિત્ર દેવિકાતીય' અરધો! યોજન
પહેછું' અને પાંચ યોજત લાંછું છે.૫3-૫૯૦
(યાંથી છે ધમ'જ્ઞ | કમાતુસાર દીર્ધ સત્ર તામના
તીથ'માં જવુ. તયાં બ્રજ્ઞાદિ દેવે।, સિડ્ો અને પરમ
શ્રષિએ નિયમત્રતી રહી, દીક્ષિત થઈ, દીર્ધ યત્તતી
ઉપાસના કરે છે. હૈ શત્રુદમન | હે રાજેદ્ર ! એ
રીધંસત્રમાં જવામાતથી મતુષ્યને રાજસૂય અને
અશ્ચમેધ યજ્ઞતુ' કળ મળે છે.૨*“-૫ નિયમ-
પરાયણુ અને નિયતાહારીએ ત્યાંથી વિતરાન તીર્થે
જવુ, ત્યાં સરર્વતી મેસ્પૃષ ઉપર ગુપ્ત રીતે વહે
છે. અને ચમસ, શિવોદ્સેદ તથા તાગોદ્મેદ તીર્થો-
માં તે પ્રકટ દેખાય છે. એ ચમસોઇ્મેદ તીર્થમાં
સતાન કરવાથી માણુસતે અસિછોમ યજ્ઞનું” ફળ
મળે,૫૫૫૫૫૨ રિવોદ્સેદમાં નાહવાથી મતૃષ્ય
સહસ ગોદાનતુ' કૂળ પામે છે. અને નાગો!દ્સેદમાં
સ્તાત ઠરવાથી મતુષ્યને નાગલેકની પ્રાપ્તિ થાય
છે.૫* જ રાજેદ્ર] ત્યાંથી રાશયાન નામના
દુલ'ભ તીથ'માં જવુ'. હે ભારત | ત્યાં કમળા સસ-
લાના રૂપમાં ઢ'કાયેલાં છે. હે મહારાજ | હે શર-
તોત્તમ| પ્રતિવષેં કાતિ'કી પૂતમ આવે છે,
તારે તે સરસ્વતીમાં કમળના રૂપમાં દેખાય
છે. રું નરસિંહ | ત્યાં રતાન કરવાથી મનુષ્ય
સદા ચદ્રતી જેમ પ્રકારો છે અને હે ભરત-
શ્રેછ1 તેતે સહસ્ર ગોદાનતું' કૂળ સાંપડે
છે,૫૫૪-૫૫૨ છુ કુરત'દત | દેવો અને પિતૃઓની
પૂજમાં પ્રીતિ રાખનારાએ નિયમપરાયણુ રહી,
કુમાર્કાટિમાં જઈ સ્નાન કરવુ'. એથી તેને દરા-
હજાર ગાયોના દાનતુ' ફ્ળ મળે છે અને તેના
કુળનો ઉદ્દાર થાય છે. ત્યાંથી હૈ ધર્મજ્ઞ! સાવ-
ધાત થઈ સ્દ્રકોટિ તીથે' જવુ'. હે મહારાજ) ત્યાં
પૂે' કરોડ મુનિએ શિવદર'ત મારે એકઠા થયા
હતા. છે ભારત! છે રાજન્] સ્દ્રતા દશ'તની
આકાંક્ષાથી મકાહયમાં આવી ગયેલા તે નાવિએઓ
“હુ વૃધભધ્યજનાં પથમ દરન કરીશ.! ' હુ' જ.
ત્રેયમ વૃષમ્ષધ્વજનાં દરન કરીશ ' એમ વિવાદ
કરતા પોતપોતાનાં સ્થાનમાંથી નીકળીને આવ્યા
હતા. ૦-૫૦ ર ભૂપતિ 1 યોગીથર શ'કરે પણુ
સસ્કારી મતવાળા તે ત્રધિઓના કોધતા શમન
માટે યોમતો આશ્રય લીધો અને કરોડ સ્દ્રૂપો
સને તે તે ગડપિએની આગળ ઊભા રહ્યા.
આથી એ કવિઓ “મે જ સ્દ્રતાં પ્રથમ
દરન કર્યાં'' એમ પોતપોતાને વિરો માતવા
લાગ્યા.૫૨૧૫૨૨ છેં રાજન્! સરકારશદ્ધ મતવાળા
તે ત્રધિઆની પરમ ભક્તિથી મહાદેવ પ્રસન્ન થયા
અને તેમતે વરદાન આપ્યું કે, “ આજથી માંટીને'
તમારા ધર્મની વૃડ્દિ થરો.'૫૨* હે નરસિહ | એ
રદ્રકૉટિમાં સ્નાન કરનાર પવિત્ર મતુષ્યને અશ્વ-
મેધ યજ્ઞનું ફૂળ પ્રાપ્ત થાય છે અને તેના કુળતો
ઉદ્ધાર થાય છે.*** પછી છે રાજે'્ર | સરવતીના
લોકવિખ્યાત અતે મહાપુણ્યકારી સ'ગમતીથે*
જવું. હે રાજે'્ર |! બહ્માદિ દેવો! અને તપોધન
ત્રધષિઓ ત્યાં ચૈત્ર સુદ ચાથને દિવિસે જય છે અને
ભમવાન 'કેશવની ઉપાસના ઠરે છે.૫૨૫,૫૨૨ જુ
નર્યા! ત્યાં સ્તાત કરવાથી મતુષ્યને પુષ્કળ
સુવર્ણ મળે છે અને સર્વ પાપથી વિરાડ મતવાળા
થઈ તે બ્રહ્મ્ષેકમાં જય છે. હે નરપતિ] ગપિ-
આના યજ્ઞાની ત્યાં સમાપ્તિ થઈ હતી; તે
ધામે જવાથી માણુસને સહસ ગોદાનનુ' કેળ
મ્ળે છ્ઠે 1૧ર૭,૧૨૭૮
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'ત ગત તી્થ'ચાત્રાપ્જમાં
“સુલસ્ત્ય તીર્થયાત્રા ” નામનો! અધ્યાય «રમો સમાપ્ત
૧દ્દ શ્રીમહાભાર્ત-વતપર્વ-તીર્થયાત્ાપર્વે
સાંપડે છે.*૨ પૃથિવી નામતા તીથ માં જવાથી
અષ્યાવ વરનો
વિશેષ તીર્થ વણુન મનુષ્ય સહસ ગોધતનુ' ફળ મેળવે છે. હે તર-
ઊકુઝ્સ્મ રવાવ ॥ પતિ ] તીથ'સેવી માણુસ ત્યાંથી શાલૂહિની તીથ"
સાં જય અતે દશાકમેધમાં સ્તાત ઠરે તો તેતે
દશ અશ્ચમેધતુ' ફળ પ્રાત થાય છે,૫”** તાગે!*
ના ઉત્તમ સપ'દેવી નામના તીથે* જવાથી મતુષ્યને
અસિણેમતુ' ફળ મળે છે તથા તાગલેકતી પ્રા
થાય છે, હે ધમ'જ્ઞ | ત્યાંથી તર'તુક તામતા ડાર.
પાલતીથે* જવુ." ત્માં એક રાત્રિને વાસ ઠર.
વાથી માણુસતે સહસ્ર ગોદાનતું ફળ સાંપડે છે.
નિયમવતી અને વતાહારીખ ત્યાંથી પ'ચતદમાં
જઈ કાટિતીય'માં સ્તાત કરવું; તેથી તેતે અથ-
મેધતું' ફળ મળે છે. ત્યાંથી અધિનીકુમાર તામના
તામાં જવાથી માણસ સ્વરૂપવાન ધાય છે.
હે ધમલ) અહીંથી ઉત્તમ વાર વીધમાં
જવું", «યાં પૂવે' વિષ્ણુ વારાહરૂપે બિર/!જ્યાં ઉતા.
ર નર્રેઇ | ત્યાં સ્તાત કરતાર ગેતુષ્યતે અમિ"
છોમતું' ફળ મળે છે. હે રાજે / ભાંથી જય'તી-
માં જઈ સોમતીકમાં જયુ. તયાં સાત કરવામી
મતુષ્ય રજસૂય યજ્ઞ ફળ પાધે છે, એકકંસ
તમતા તીક'માં રતાન કરતાર સહઝ્ન ગોદાનતું
ફળ પામે છે,“ *” ભમાંથી રે તરાધીર! તીધ-
માત્રી કૃતશીચ જઈ ને છુ'ડરીક યત્ઞતું' કૂળ પામે
છે અતે પોતે પવિત્ર થાય છે.૨૫ પછી મહાતમા
શિવતા સુંજવટ નામતા સ્થાને જહું. તમાં એક
રામિ ઉયવાસ રાખવાથી મતનુધ્યતે મણુપતિવું
પદ મળે છે.૬૨ ર મહારાજ | હે રાજદ્ર ! યાં જ
ક્ષોકમાં પ્રસિડ્ડ યક્ષિણી તામતા તીષમાં સતાન
કરવાધી તમા તેનાં દશ'ન કરનારી મતુપ્પ સર્જ
મતોરશોની મિડ્દિ પામે છે.*” હૈ બરતોત્તમ તે
કુરડેત્રતા દ્રાર તરીકે ડતતિડ છે; તે પુષ્કર પીમો-
ની સમાત છે અતે મહમા જમધમિપુત્ર પેન
શુરામે તે નિર્મોણુ કયું” છે. જે તીયકે॥ી મવુષ્ય
શો રસ્ત રેન જુરક્ષેકરશગિઇતથ્ ।
પાતેમ્નો ચક્ર છુચ્યન્તે હશેતારવેગન્તવ? 11 ?॥
પુહ્સ્ય બોલ્યા : હે રાજેદ્ર | ત્યાંથી વખા*
ણુવા થોગ્ય કુરક્ષેષમાં જવુ. એ ક્ષેષના દશનથી
સર્વ પ્રાણીએ પાપથી મુક્ત ધાય છે.પ “ડુ
મુસ્ક્ષેગમાં જઈશ, હું ફરફેષમાં વાસ કરીશ'
એમ જે સતત જપ્યા ઠરે છે, તે સર્વ પાપોથી
ઝુક્ત થાય છે.૨ પવને ઉડાડેલી કુરક્ષેત્રતી ધૂળ
પણ્ પાપકમી*ને પરમ ગતિએ લઈ ન્ય છે.
જખ સરસ્વતીની દક્ષિણે અને દષદ્વતીની ઉત્તરે
ફગક્ષેત્રમાં વાસ કરે છે, તેએ! સ્વર્ગમાં જ વાસે
વસે છે.** છે યુધિધિર! ત્યાં ધીર પુસ્યે સરસ્વતી-
તા તીરે એક માસ વસવું. હે મહીપતિ! બક્ષાદિ
દેવો, ત્રપિએ; સિદ્ધો, ચારણે, ગધવો, અપ્સરા-
એ, યક્ષો અને સર્પો ત્યાં એ મહાપ્રણ્યકારી
ખ્રભક્ષેતરમાં નય છે. * હૈ ભારવ જે મતમાં પણુ
કુરક્ષેષ જવાની ઇચ્છા કરે છે; તે હે યુધિષિર /
પાપરહિત થઈ બ્રજ્લે!કને પામે છે.” ઠે કુસ્યુર-
ઘર! શ્રદ્ધાયુક્ત થઈ જે કુસ્શેષ્રમાં જય છે, તે
શજસૂસ અને અશ્ચમેધ યજ્ષોતુ' કળ પ્રાપ્ત કરે
છે.“ ત્યાં મચ્જુક નામના મહાબળવાન ચક્ષ દ્રારે-
પાલને અભિવ દન કરવાથી સહસ ગોદાનતતુ ફળે
સાંપડે છે.“ હે ધર્મજ્ઞ | «યાંથી વિવ્હુતા સતત
આમના ઉત્તમ સ્થાનમાં જગું. હે રાઈદ્ર ! ત્યાં
શ્રીહરિ નિત્ય વાસ ઠરી રઘા છે. «યાં દતાત
કરવાથી તથા વિલ્ષોડના કર્તા થીહરિને નમત
ઠરવામી મતુવ્ય અક્ષમેધ મજ્ઞનુ' ફળ પામે 2 અને
વિપ્ણુલેકમાં અય છે. પે પ ત્યાંથી હે ભારત ! કૈલેક્ય-
ભા વિખ્યાત પારિપ્લુવ નામના તીશ'માં જવાયી
સાણુસતે અસ્ચિદોમ અને અતિરાગ યોન કૂળ
અધ્યાય ૮3૩મો-વિગેષ તીથ વપ્ષ્ન
૧૬૭
એકચિત્ત રહો તેમા સતાન કરે કે અને દેતો
તવા પિતૃઞાતુ અચ્ન ક? ટે, તેમજ તેની
વરાએ નિ સશય તીથ'પદ પામરે જે માણુસ
આ વગમાં રતાન કરી પિતૃઓને તપ*ણુ
પ્રદત્તિણા કરે છે, તે છે રાજન્! કૃતાર્વ થાય ટે | આપને, તેના પિતૃઓ પ્રીતિ પામશે, પૃથ્વીમાં
નમને તેને અશ્મેવતુ' કૂળ પ્રાપ્ત વાય ટે ૨-૨5
લાવી સ્નસ્થચિત્ત તીથયાનીએ રામહ્દે જગુ. હે
ર૦ પ્રદીપ્ત તેજનાળા વીર પરત્રામે ત્યા
વેમપૂનક ક્ષનિયોને ઉખેડી નાખીને પાચ ધરાઓ
હયો હતા ૨” છે તગમિ હ ! તેમને લોહીથી ભરીને
તેમપું સ પિતૃખાને તથા પિતામહોને તૃપ્ત
કર્યા હતા, આ પ્રસિટ્ટ વાત ઝે હે નરતાથ !
પ્રસન્ન થયેવા તે વિતૃખાખે પમ્ક્ષુગમ્તે આ
પ્રમાણે ડહ્યુ હતુ ૨“
પિતૃઃા મો”યા હે ગમ! હે મહાભાગ !
જે રામ| હ ભાગ્'્વ| હે સમથ ! અમે તારી
આ ભક્તિ4ી અને પરાકમવી પ્રસન્ન થયા છીએ
હે મહાતેજરની ! તાક કત્યાપુ થાએ, તુ વરદાન
માગી લે, તારી રી ઇગ્કા ટે ૨ ** હૈ રાજેદ્ર]
પર્તુગમને આ પ્રમાણે પૃ૭નામાં આવ્યુ, ત્યારે
મરડા? કગ્નારાઓમાં શ્રેષ્ઠ એવા તેમણે મમતમાં
રહેવા પોતાના પિતૃઓને પ્રણામપૂન ક આ વચન
કથા *૫ ધ તમે જે મારા ઉપ પ્રસન્ન થયા હે
અને ફુ તમારા અતુગ્રડને યોગ્ય હોઉ, તો મારા
તપની કરી વૃદ્ધિ થાય એવી હુ પિત્ઝપા ઇચ્છુ
છુ ** રપમાં ભરારને મે ક્ષનિયોનતો જે નાશ
કયો કે, તે પાપમાંથી હુ તમારા તેજ વડે મુક્ત
થાઉ વળી આ ધરાઓ પૃથ્વીમાં પ્રસિદ્ધ
તીર્થરૂપ થાઓ ' પરશુરામના આ શુભ વચને
સાભળીને તે પિતૃઆએ હયુક્ત થઈ પરમ
પ્રસન્નતાથી પગ્શુરામતે આ ઉત્તર આપ્યો
'પિતૃભક્તિ વડે તાર તપ કરી4ી વિશેને વધો
રાષમાં આવીને તે ક્ષનિયોને જે નાશ કર્યો છે; તે
પાપમાથી તુ સુક્ત થયે! છે, કેમ"કે તે ક્ષત્રિયો
પોતાના કમ'ને લીધે પડ્યા છે ૨ ** તારા આ
દુર્લભ એવી તેના મનની કામનાએ પૂરરો
અને તેતે ગાથત સ્તમલોક આપરે '*9*૬
આમ રામતા પિતૃએએ તે વખતે વરદાનો
આપ્યા પઠી રામ ભાર્ગવની પ્રીતિપૂર્વક રજા
લર્ડ તેગ ત્યા જ અ'તર્તાત થયા ૨ આ પ્રમાણે
મહાત્મા ભાર્ગવના ગરાએ પવિત્ર થયા ટે છૈ
રાજેદ્ર | થહ્યચર્ય રાખીને અને શુભત્રત]ારી
ને જે મતુષ્ય રામતા આ ડ4રાઓમાં રતાન
કરે કે તેમ જ પરરારામતું પૂજન કરે ઢે, તે
અઢળઠ સોતુ પામે ઢે છે કુસ્ડુલવુરધર | ત્યાથી
તીથ'યાત્રીએ વશમૂવક નામતા તી્વમા જવુ
હે રાજન્] વશમૃલકમાં સ્તાત કરવાથી મતુષ્ય
પોતાના વરાને ઉદ્દાગ કરે છે ત્યાથી હૈ ભર
તોત્તમ! કાયશેોનન તીથ*માં જઈ તે તીથ'મા
રનાન નરવાથી નાહનારના શરીરની તિ સશય
સદ્દિ થાય છે શૃદ્દ દેહવાળે થવલે! તે મતુષ્ય
શુભ અને ઉત્તમ લોકોને પામે ટે હે ધમ'ત્ઞ ]
ત્યાની વિવેકમા પ્રસિદ્દ લેકોદ્દારતીથ'માં જવુ
ત્યા લોકકર્તા વિષ્હુએ પૂવે" લોકોને ઉદ્ધાર કર્યો
હતો હે રાજન્] એ તેલોક્યપૂજિત શ્રેઇ તીથ'
મા સતાન ઠરનાથી મતુષ્ય પોતાના લે। કોનો ઉદ્ધાર
કરે છૂ૪૦-ક%
ત્યાથી ચિત્તને નિયમપરાયણુ રાખનારા
મનુષ્ય શ્રીતીથ'મા જઈ સતાન કરે છે અને દેવે
તથા પિતએતુ પૂજન કરે છે, તો તેને ઉત્તમ
લક્ષ્મી પ્રાપ્ત થાય છે ** તે પછી ત્યાથી બ્રહ્ષ
ચારી અને એકામ્રચિત્ત રહી જે કપિલાતીથ*
મા જઈને સતાન કરે છે અને પોતાના દો
તથા પિતૃઓની પૂજા કરે છે, તે સતુષ્ય
સહસ કપિલા ગાયનુ દાન આપ્યાતુ ફળ પામે
૧૭૦ શ્રોમહાભારત-તતપવ-તીથયાત્રાપવર
ઇગ્છા કરી હતી. હે રાજેદ્ર! તે વખતે દેવોએ
તેમતે ફરી ઉઠાડ્ય્રા હતા.“* એ સ્થળે જવાથી
મનુષ્યને હનર ગાદાનતું ફળ મળે છે. હૈ કુસ્કુલ-
ધુરધર | ત્યાંથી કિ'દત્ત કૂવે જઈ જે માણુસ એક
રેર તલતુ' દાત કરે છે તે જણુસુક્ત થાય છે અને
પરમ સિદ્ધિ પ્રાપ્ત ઠરે છે.“”** વેરીતીથ*માં ર્તાત
કરવાથી માણુસ હનર ગાયોનાં દાનતું ફળ બૈળવે
છે, હૈ નરસિ'હ ] અહ અતે સુદ્નિ એ બે લેકક-
વિખ્યાત તીથ'માં સતાન કરતારતે સૂય'લોકની
ગ્રાસિ થાય છે.““”પ૦*
«યાંથી ત્રણુલેકમાં પ્રસિદ્ધ હગધૂમ તીંથ'માં
જવુ. હે નુપશ્ને8 ! ત્યાં ગંગામાં સતાન કરત્ઞાથી
તથા મહાદેવનાં દરન કરવાથી મતુષ્યતે અશ્ર-
મેધતુ' ફળ સાંપડે છે. જે મતુષ્ય દેવીના તીથ'માં
સ્તાન કરૈ છે, તે હજાર ગોદાતતુ' ફળ પામે છે.
«યાંથી ગિલૈકવિખ્યાત વામૃતતીર્થ માં જવું. ત્યાં
વિષ્ણુપદ્માં રતાન કરવાથી તથા વામનું' પૂઝત
કરવાથી મતુષ્યતો આત્મા સજ પાપોથી નિમ'ળ
થાય છે અને તે વિષ્ણુલ્કમાં જય છે. ન કુલ"
થ્ તુષ્ય પાતાના
ક અ સ યોક પછી | આવીને નાચવા લાગ્યા હતા. હૈ વીર | આમ તે
સસ્તોનુ* ઉત્તમ તીથ પચનહદ આવે છે, ત્યાં | નાચવા માંડ્યા, એટલે તેમના તપથી મહ
સતાન કરવાથી મતુષ્યતે વિષ્ણુલ્ોકમાં મહિમા | થયેલુ સ્થાવર જગમ ઉભમ જમત નાસવા લાર:
સળે છે. અમ્રહદમાં સ્નાન કરવાથી તથા અમરા- | પછી હૈ રાજન,! હૈ નસવાય | ્રહમાદિ દેવોએ આ મી
થીશ ઇંદ્રતૃ' અચ'ત કરવાથી માણુસ દેવાના | તપોધન ઝપષિઓએે તે તષિને અથે મછાદવ'
ગ્રભાવથી સ્વમ'લોકમાં મહિમા પામે છે.પ*૦*૦* | વિંતતિ કરી કે “હે દેવ ! તમે એવું કરા છે
શાલિટાત્રના તીથ*માં તથા રાલિસૂય”ના તીથ'માં | તવિનાગે નહિ. એટલે હુષ'ના આવેશવાળા મત્ય!
ચથાવિધિ સ્તાન કરવાથી હે નરવરશ્રઇ 1 મતુષ્યને | નાચી રહેલા તે ગરપિ પાસે જઈને, મહારેવે કું
સહસ ગોદાનનુ' કળ સાંપડે છે. હે ભરતશ્રેઇ | | હિત કરવાની ઇચ્છાગે તેમતે આ પ્રમાણે
જ મનુધ્ય શરસ્વતીના શ્રીકજતીથ'માં સ્નાન કરે | કઉુ.૫-૫૨૦ ટુ સહુ! હે ધમ'ત ! તમે શા
જે; તે દે નરમ્રેઈ/ અચિદ્ોમ યજ્તુ' કુળ પામે | માટે તૃત્ય કરી રહ્ય છે! ! હે યુતિશ્ેશ ! ન
તમને હાસ્ય યવાન કુ” કારણ છે?
ઝુ,૫૦૦5૦૮ રુ કૌરવધુરધર ! ત્યાંથી તૈપિયકુજ- ડક
પ નું, હે ર૪! પૂરે" વૈમિષાસ્છુયવાસી કપિ બોલ્યા : “છે ડ્રિજવર | કુ" ધમમામં*
તપસ્વી જષિએ ફકર્કત્રમાં ગયા હતા.” હૈ
ભરતોત્તમ | ગપિએને પ્રસતતા થાય તેટલા સાર
તે વખતે સરસ્વવીને તીરે વિશાળ અને ખુલે
સૃડપૃ કરવામાં આગ્યો હતો, એ કુજમાં સ્તાવ
કરવાથી મતુષ્યતે અસિષ્ોમ યજ્ઞતુ' ફળ પળે છે
હે ધમ્જ્ઞ | ત્યાંથી અતુપમ કન્યાતોર્શે જકું.
કન્યાતીથમાં સતાન કરવાથી મતુષ્યતે સહસ
ગાઘનતનુ' ફળ સાંપડે છે.૫“ ૨ હે રજ?
ત્યાંથી ઉત્તમ બરહ્યાતીથૈ* જવુ, ત્યાં રતાત કરળા*
થી ઊતરતી વરણ'તો મનુષ્ય બ્રાલણુપણુ' પામે છે
અને બ્રાહ્મણુ વિજ્ુઠ્ઠભમન થઈ પરમ ગતિને પરી
કરે છે. હૈ નરશ્રે8 (યાંથી અતુપમ સોમવીથે
જવુ. હૈ રાજન્! ત્યાં સ્નાન કરનારને સો.મહે!કવી
પ્રાસ્તિ થાય છે. હે તરાધીચ | પછી સંેસારવઇ
તામતા તીથ'માં જું.પ૫:-૫૫5 «યાં ક્ષેકથિખ્યાત
મહવિ' મહણુક સિદ્ધ થયા હતા, હૈ રાજન
અમે સાંમળ્યુ' છે કે, પૂવે" એ મડણુક દર્ભની
અણીથી હાય ઉપર જખમ પામ્યા હતા, કૈ
સહારાજ | તે ધામાંથી શાકનો રરા અથે હતો;
તે શાકરસ એેંઈને તૈ ત્રજિ હવ'તા આવેરામાં
અધ્યાય ૮૩મે!-વિરોષ તીથવણષ્ન
ડ્ર
ભાં રહેલો તપરવી છુ. હે બ્રહ્મના! મારા હાથ-
માંથી શાકરસ ઝરે છે તે તમે જેતા નથી સુ
એ રસ જેઈને હું' મહાત હષંમાં આવીને
નાચવા લાગ્યા છુ.' પછી રાગથી મોહિત થયેલા
તે ત્રધિને મહાદેવે હાર્યપૂર્જક કહ્યું કે, "હે
વિપ્ર હુ' તો કઈ વિસ્મય પામતો નથી, તમે
મારા તરક જીએ!.' હે નરશ્રેણ ! ધીમાન મહાદેવે
આપ્રમાણું કથા પછી, હે નિષ્પાપ રાજેદ્ર !
તેમણું આંગળીની અણિથી પાતાના અ'ગૂઠાને
પ્રહાર કર્મો, એટલે મહાદેવના અગૂઠામાં પડેલા
ઘામાંથી બરક્તા જેવી સફેદ ભસ્મ નીકળવા
લાગી. હે રાજન! તે જેઈને તે જુનિ લજવાઈ
ગયા અને મહાદેવના ચરણુમાં પડ્યા અને
બોલ્યા કે, ' જ્દ્રદેવથી વિરોષ અધિક એવો હોઈ
મહાન દેવ હું માતતો નથી. હૈ શૂક્ષધારી | તમે
જ સુર અને અસુર જગતના ગતિરૂપ છે. તમે આ
સચરાચર વેલેડય સરયુ” છે. યુમને અતે તમે જ
પાછા તે સવ'ને ગળી જઓ છે।. દેવો પણુ તમને
પૂરા જણી શકતા નથી, તો કું તો તમને કયાંથી
જાણી શકુ' £પ૨૪-૫૨૬ હે અમાપ | ખહ્માદિ સવ
રવો તમાશમાં વસેલા દેખાય છે. તભે લોકોના સણા
અને સરજવતાર છે; તમે સર્જરૂપ છે. તમારા
ગ્રસાદથી સરવ દેવો આ લોકમાં નિર્ભય રહીને
આનદ ઠરે છે.' મ'કણુક ત્રષિએ મહાદેવની આ
પ્રમાણે સ્તુતિ કરી અતે આ વચન કહ્યાં ₹૨/**૨૦
ર મહાદેવ! તમારા કૃપાપ્રસાદ વડે મારું તપ
ક્ષય પામે! નહિ. પ્રસન્નમન મહાદેવે ને ખાદ્યષિ*-
ને આ પ્રમાણે કહ્યુઃ “હૈ વિપ્ર! મારા પ્રસાદથી
તમારું તપ સહસ રીતે વૃદ્ધિ પામે! અને હૈ મહા-
મુનિ[હું અહીં' આ આશ્નમમાં તમારી સાથે નિવાસ
ફરીશ, આ સપ્તસારસ્વતમાં સતાન કરીને જેઓ
સારું પૂજન કરરો તેમને આ લોક તથા પરલોકમાં
કરુ પણુ દુર્લભ રહેરો નહિ અને તેઓ નિઃસ'શય
સારસ્વત લે।કમાં જશે.' આમ ડહીને, મહાદેવ
ત્યાં ને ત્યાંજ અ'તર્ધાન થયા. ૧-૫૨*
અહીંથી ત્રણું લોકમાં વિખ્યાત એવા ઔશ-
નસ તીથ*માં જવુ. હે ભારત] ત્યાં બલાદિ દેવે,
તપેધેત ગપિઓ અતે ભમવાન કાતિં કેય, શકા-
ચાર્યડુ' પ્રિય કરવાની ઇચ્છાથી નિત્ય ત્રયુ કાળે
સમીપમાં રહે છે."૨“૫** ત્યાંથી હે નરસિહ!
જે મતુષ્ય સવ “પાપોને ગાળનારા કપાલમોચન
તીર્થમાં રતાત ઠરે છે, તે સરવ પાપાયી મોક્ષ
મેળવે છે. હૅ નરવર | ત્યાંથી અશિતીથ'માં જવુ.
ત્યાં સતાન કરવાથી મતુષ્યને અસિલેક પ્રાપ્ત થાય
છેઅને તેતુ' કળ ઉદ્ધાર પામે છે.૨૨૦૨“હે ભરતો-
ત્તમ | ત્યાં જ વિથામિતતીથ'માં જે મનૃષ્ય સ્નાન
કરેછે, તે હૈ નરશ્રેઇ | ખ્રાલ્ષણુપણુ' પામે છે. હે નર-
સિહ! જે પવિત્ર અને વશમન માણુસ બ્રલ્યોનિમાં
સ્નાન કરે છે, તે ખ્રલ્લલોક પામે છે અને સાત
પેઠી સુધીના કુળને પવિત્ર ઠરે છે, એ વિશે સ'શય
નથી.5“#૫૪૦ ભાંથી હે રાજેદ્ર | ઢાતિકેયના
પૃથૂદક નામતા વૈલષોડ્યવિખ્યાત તીથ*માં જવુ.
હૈ મહારાજ | ત્યાં સ્નાન કરીને દેવે! અને પિતૃ-
એના પૂજનમાં પરાયણુ થવું. હે ભારત | સીએ
“ક પુર્ષે નણુતાં કે અજણુતાં બુદ્ધિથી જે કઈ
અશુભ કર્મ ક્યું હેય, તે બધુ' ત્યાં સ્નાન કર-
વાથી નાશ પામે છે અને તે મતુષ્યને અથમેધતું
કૂળ મળે છે તથા તે સ્વર્મ'લેકમાં જય છે. "₹૫-૫*૪%
ત્ધપિઓઆએ હલ્યુ' છે કે, કુરક્ષેત્ર પવિત્ર તીથ' છે.
સરસ્વતી એ કુસ્ક્ષેત્રથી વિશેષ પવિત્ર છે; સરસ્વતી
કરતાં તેનાં તીથ વિરોષ પવિત્ર છે અને તીર્થોમાં
પુથૂદક સૌથી વિરોષ પવિત્ર છે. આમ પૃથૂદક
તીથ સવ તીર્થોમાં ઉત્તમ છે. જપપરાયણુ રહી
જે પતુષ્ય એ પૃયૂદકમાં પોતાતું શરીર છેડે
છે; તેને ફરી મરણના તાપ મળતો નથી. સનહુ-
મારે તથા મહાત્મા વ્યાસે આ પરમાણું ગાયું છે,
૧૨૮ શ્રીમહાભારત-વનપ્વ-તીર્થયાત્રાપર્વર
છે. ત્યાંથી મતને નિયમમાં રાખનારે સતુષ્ય | તેતુ' એક તીર્થ મતુષ્યને દર્શ તથી પવિષ ડરે
સૂચ'તીથ'માં જઈ સ્નાન ઠરે છે, દેવો1 તથા | છે અને એક તીથ સતાન હરવાથી મતુષ્યતે પવિત્ર
પિતૃએતુ' અર્ચ્ન કરે છે અને ઉપવાસપરાયણ | કરે છે. હે ભારત ! તે તીમાં માત ઠૅશ ઉપર
રહૈ છે, તો તે અસિષ્ટોમનું ફળ પામે છે, તેમ જ | જળ છાંટવાથી મતુષ્ય પવિત્ર થાય છે. હે ભરત
સૂષલેકર્માં જય છે.” ₹“ પછી જ તીર્થ- [શ્રેઇ| હે મહારાજ ] ત્યાં થાવિલ્લેમાપહ નામે
સેવી મતુષ્ય યથાકમે ગોભવનમાં જઈ જે «યાં | તીર્થ છે. હે નરસિહ ! તીથ પરાયણુ વિપ્રો! તેમાં
રનાન હરે છે, તો તેતે સહસ્ર ગોદાતતુ' કળ | સ્નાન કરીને પરમ પ્રીતિ પામે છે. હે ભરતા
ચળે છે..” તયાંથી હે કુસ્કુલધુરધર ! તીયાતી | તતમ ! એ શ્રાવિલ્લેમાપહુ તીશ'માં હ્રિજતેળે
શખિની નામના તીથ*માં જઈ દેવીતીધ માં રતાન | પ્રાણાયામોથી પોતાના લેને દૂર કરે છે અતે
કરે છે; તો તેતે ઉત્તમ રૂપ સાંપડે છે."પ હે | હે રાજદ્ર | તૈ પનિત્ર મતવાળાએ પરમ ગવિ-
રાજદ્ર | ત્યોથી અર'તુક ડ્રારપાળ નામના સ્થાન- | તે પામે છે.ઈ-'૨ હે મહીપવિ/ તે વીષ-
માં જવું. મહાત્મા યક્ષે'્રતું સરસ્વતીના તીર | માં દશાશ્રમેધિક તીથ છે. હૈ નાવ્યાત! તેમાં
ઉપર આવેલુ' તે તીથ' છે.** હે રાજન્] જે | ર્તાન કરનારતે પરમ ગતિ પ્રાપ્ત થાય છ. છે
મતુષ્ય ત્યાં સ્તાત કરૈ છે, તે અસિણોમતુ' કળ | રાજદ્ર [ ત્યાંથી લોકપ્રેસિડ્ઠ માતુય તીધ'માં
પાપે છે. હે રાજેદ્ર | ત્યાંથી ઉત્તમ પુરે થલ્ા- જવું.“ હે સન્) ભાં પારધીવાં માણુથી
વત'માં જવુ.૫? એ બ્રહ્માવતમાં સ્નાન ઠરવા- | પીડાયેલાં કાળિયાશે તે સરોવરમાં સ્તાત ક્ર
થી મનુષ્યને ખ્રભ્લાક પ્રાપ્ત થાય છે. પછી ત્યાં- | ને મતુષ્યત્વને પામ્યાં છે. ખલ્ારી અને એકામે-
થી દે રાજેદ્ર] અતુપમ સુતી*કમાં જવુ" | ચિત્ત મવષય તે તીથમાં સ્તાત કરીતે સ
લાં પિતઓ પવા સાથે નિત્ય નિવાસ કરે છે.” | પાપોથી પવિત્ર મતવાળા થાય્ છે હને ર
પિતૃઓ અને દેવોના પૂજનમાં પરાયણ રહે ક્ષેકમાં મરહિમાત્રાન થાય ક કે
નારા મવુષ્યે ત્યાં સતાન કરવું. તૈથી તે અથ- | પતિ! માતુષતીકથી પૂર્વમાં મની વિખાત
ધ યજ્ઞનું ફળ પામે છે અને પિહલોકમાં નય | દૂર સિડ્રોગ શેતેલી બાપમાં સી
છે."" રુ ધમ'જ્ઞ | ત્યાંથી અભુમતીમાં આવેલા | નહીં છે. જે મતુષ્ય ધવા અને પિતએ સ
અતિ ઉત્તમ સતીકમાં જયુ, તયાંથી ડે ભરત-| ત્યાં ભોજનમાં રયામાં સે સ પે
શેષ 1 કાશીશ્રરના તીથ'માં સ્નાન કરવાથી મતુષ્ય | તે ખેહોન ધર્મકળ પામે છે અદ ૬ ડયા”
સવ ન્યાધિઓથી શક્ત થાય છે અને બ્રહ્લેક- | બ્ાલણુતે જમાડવાથી કરોડ બ્રાહ્મનો જમાડ
ચાં મહિમા પામે 2.૫૦૦ વળી હૈ ભારત! | છું ફળ મળે છે. લાં ન મ
વાં એક માતૃતીમ' નામતુ તીથ છે, તેમાં જે | દેવો તથા પિતૃઝાતુ' પૂજન કરાય મ
રનાન કરે છે, તેને દે રાજન્! સ'તાનવૃડ્ડિ થાય | શિત વાસ કરતાથી મતુષ્ય અશિણોમ મ
છે અને તે વિપુલ લક્ષ્મીને ભોગવે છે.“ હૈ મહા | ફળ પામે છે.”* મ
રજ ત્યાંથી નિયમતતી અને નિયતાહારીએ | ડેરાજદ્ર ! યાંથી બભાના ઉત્તને સમા
સીતવન નામના તીથ'માં જવું. કે તરાધીપ | | જલુ'- હૈ શારત | તે બાશ્મોદુમ્બરને નામે પી
«યાં બીજ (સ્મળે) દલભ એવું મકાન તીક છે. | માં પ્રસિડ્ડ છે. હૈ નરે રાજેદ્ર ! ત્યાં સોપ
અધ્યાય ૮૩મેો-વિરોષ તીઘવણષન
૧૬
આના કુડામાં સતાન કરી, શુડ્ડ અતે જિત-
મન રહી, જે મહાત્મા કપિલના કદારમાં ખ્રજ્ષા-
નાં દરા'ન ઠરૈ છે; તે સવ પાપોથી વિદડ્ર-
યિત્ત થાય છે અને બ્રહ્મલોહને પામે છે.?”*
જે મતુષ્ય ડપિલતા સુદર્લભ 'કેદારમાં જય છે;
તે તપ વડે પાપમુક્ત બને છે અને અંતર્ધાન
વિદ્યાને પામે છે. હે રાજેદ્ર! યાંથી લોકવિખ્યાત
સરક નામતા તીથે* જવું. જે મતુષ્ય વદ ચૌદશ-
તે દિવસે ત્યાં વૃષમદયજ રિવજીતાં દર્શન ઢરે છે,
તે આ લેઠમાં સ” ઠકામતાએઓની સિદ્દિ મેળવે
ન્ત્ત્ત્્ત્ર્ક-
ની પાપતાશિની પવિત્ર નદી છે.““ તયાં રતાન
કરવાથી તથા વૃષમધવજ ભમવાત શક્ષપાણિ-
નાં દશન કરવાથી મતુષ્યતું' મત સર્વ પાપે
થી વિદ્યુડ્ડ થાય છે અતે તે ૫૨મ ગતિને પામે
છે.“ છે રાજેનદ્ર 1 ત્યાંથી ઉત્તમ ક્લટી તામ-
ના વનમાં જવું. હે મહારાજ ! દેવે। એ કૂલકી
વનમાં સદાકાળ વાસ કરે છે અતે હભરા
વષ પયત વિપુલ તપ તપે છે. હૈ ભારત | ત્યાં
આવેલી દયદ્વતીમાં સ્તાત કરવાથી અને રેવે।-
ને તર્પણુ આપ્યાથી માણુસતે અસિદોમ અને
છે તથા સ્વ્ગલોકને પામે છે. ”“““૫ હ કુર | અતિરાત્ર એ યજ્ઞનું કૂળ સાંપડે છે. હે ભરતોત્તમ
તદન! એ સરક તીથ'માં આવેલાં સ્દ્રકટિકૂપ | હે રાજેદ્ર] સર્વ 'રવોતા તીથ'માં સતાન કરીને
અને દૂદોમાં ત્રણુ કરોડ તીર્થો રહેલાં છે. હે |! મવુષ્ય એક હજર ગોદાનતુ' ફળ પ્રાત ઠરે છે.
મહીપતિ ત્યાં જ ઇલાસ્પદ નામતું તીથ' છે.”*
રૃ ભત્તોત્તમ | ત્યાં સ્તાન કરવાથી તથા દેવો
અતે પિતૃઝતું પૂજન કરવાથી મતુષ્યતે દુર્ગતિ
મળતી નથી, અને તે વાજપેય યજ્ઞનું ફળ
પામે છે. હે ભરતવ'શી મહારાજ 1 જે માણસ
હિં'દાન અને ઠિજપ્ય તીર્થોમાં સ્નાન કરે છે
તે દાન અતે જપનું અમાપ કળ અવક્મે
મેળવે છે.”-”* ત્યાંથી શ્રડ્ધાવાન અતે જિતે-
દ્રિય મતુષ્ય જે કલશી તીય'માં જઈને જળ-
સતાન ફરે છે, તો તેને અશ્ચિટ્ટોમ યજ્ઞવું કળ
પ્રાપ્ત થાય છે.“* હૈ કુસ્ક્લશ્રેઇ ! સરકતીથ'-
ની પમાં મહાત્મા, નારલ્તુ' અબાજન્મ નામે
પ્રસિદ્ટ તીય' છે, હે ભારત જે માણુસ એ
તીથમાં સ્તાત કરી પ્રાણુત્યામ કરે છે; તે
નારદની આજ્ઞાથી અતિ ઉત્તમ લોકમાં જાય
છે.“૧૦“૨ ભયાંથી હૈ રાજન્] જે મતુષ્ય અજ-
વાળિયાની દશમે પ્ડરીક તીથમાં જઈ ત્યાં
સ્નાન કરે છે, તે પ્રુડરીક યજ્ઞતું કૂળ પામે
હે ભારત | જે માનવ પાણિખાત તીથ*માં સ્નાન
કરી દેવોતુ' તપ'ણુ કરે છે, તે અસિદોમ અતે
અતિરાત્ર યજ્ઞનું ફળ મેળવે છે. વળી તેને રાજસૂય-
તું પણુ ફળ મળે છે તથા તે ગહપિલોકતે પામે
છે.““** હે રાજે! તયાંથી ઉત્તમ મિશ્રકતીથ'માં
જવું'. હૈ નૃપસિંહ | અમે સાંભળ્યુ' છે 'કે, વ્યાસે
બ્રાહ્મણને અથે એ તીર્થમાં સવે" તીથી મેળવી
દીધાં છે. જે મતુષ્ય એ મિશ્રડતીથ'માં રનાન કરે
છે, તે સરવ તીર્થોમાં નાલ્યાતું' ફળ પામે છે.“૪,૬૨
નિયતત્રતી અને મિતાહારી મતુષ્યે ત્યાંથી વ્યાસ-
વતમાં જવું'. ત્યાં મતાજવ નામના તીથ*માં સતાન
કરવાથી મતૃષ્ય સહસ ગોદાતનુ' કળ પામે છે.“*
જે પવિત્ર મતુષ્ય દેવીના મધુવટી તીથ*માં રનાન
કર્ છે તથા દેવા અને પિતઆતુ' અર્ચન ડરે છે,
તે પુસ્ષ દેવીની આજ્ઞાથી હજર ગોદાનતુ' કૂળ
પામે છે. હૈ ભારત | ત્યાંથો જે નિયતાહારી મતુષ્ય
કૌરિદ્ઠી અને દષદ્વતીના સગમે સતાન કરે છે, તે
સર્જ પાપોથી વિગુક્ત યાય છે. પછી વ્યાસસ્થલી
જુ.“* ત્યાંથી ત્રણુ લોકમાં વિખ્યાત એવા નામતુ તીય આવે છે.“”*પ ઘી માન વ્યાસે પુવના *
મિવિષ્પ તીર્થમાં જલુ. ત્યાં વૈતરણી નામ-| શોકથી સતાપ પામીને «યાં દેહત્યાય કરવાની
મ.વ૧૧
૧૭૦ શ્રોમહાભારત-વનપર્વ-તીર્ચયાત્રાપવ"
ઇચ્છા કરી હતી. હૈ રાજેદ્ર! તે વખતે દેવોએ
તેમને કરી ઉઠાડ્યા હતા,“* એ સ્થળે જવાથી
મતુષ્યતે હનર ગાદાનતં ફળ મળે છે. હે કુરકુલ-
શુરધર | ત્યાંથી કિ'ત્ત ફ્વે જઈ જે માણસ એક
રેર તલતુ દાન કરે છે તે નઠણુમુક્ત થાય છે અને
પરમ સિડ્રિ પાપ કરે છે,“ પૂટીતીથમાં રાત
કરવાથી માણુસ હન્નર ગાચોનાં દાનતું' કૂળ મેળવે
છે, હે નરસિહ | અહ અને સુદ્તિ એ ળે લોક-
વિખ્યાત તીથ*માં સ્તાન કરતારને સૂષ'લોહની
ત્રાશ્ઞિ થાય છે.“૯,૧૦૦
વાથી ગણલે[કમાં પ્રસિદ્ધ મગધૂમ તીથ'માં
જવુ, હૈ નૃપશ્રેદ | (યાં ગગ્રામાં સ્તાન કરત્ાથી
તથા મણાદેવતાં દશન કરવાથી મતુષ્યતે અશ્ચ-
મેધતુ' ફળ સાંપડે છે. જે મનુષ્ય દેવીના તીથ'માં
સ્નાન કરે છે, તે હજર ગોદાતતુ” કૂળ પામે છે.
«યાંથી ત્રિ્ષેકવિખ્યાત વામતતીય'માં જવુ. «યાં
વિષ્ણુપદમાં સ્નાન ફેરેવાથી તથા વામનતુ' પૂજન
કરવાથી મતુષ્યનો આત્મા સર્વ પાપોથી નિગ'ળ
ચાય છે અતે તે વિષ્યુલે।કમાં જય છે. ત્યાંથી ફુલ-
પુનતીથમાં સ્તાત કરવાથી મતુષ્ય પોતાના
કુળને પવિત્ર કરે છે.૫૫-૫૦* રુ નરવ્યાદ્ | પછી
મસ્તોતુ' ઉત્તમ તીથ* પવત આવે છે. «તયાં
રતાન કરવાથી મતુષ્યતે વિષ્યુલેકમાં મહિમા
મળે છે. અમરહદગાં સ્નાન કરવાથી તથા અપરા-
ધીરા ધૈદ્રતુ' અચત કરવાથી માણુસ દેવોના
ગ્રભાવથી સ્વગ'લોકમાં મહિમા પામે છે.*૦૪૧૦૬
ચાલિઢોત્રતા તીથ માં તથા શાલિસૂય'ના તીયુ'માં
ચથાવેધિ સતાન કરવાથી હે નરવરશ્રેષ ] મતુષ્યતે
સહઅ ગોદાનનુ' કૂળ સાંપડે છે. હે ભરતકોઇ !
જે મનુષ્ય સરસ્વતીના ક્રાકુ'જતીમ'માં સ્નાન કરે
છે, તે હે નરથેઇ ] અશિદોમ યરતુ” ક્ળ પામે
છે.૦૦૧૦૬ રુ કોરવધુરધર | ત્યાંથી તૈમિયુ”/-
માં જવુ. હે રેર! પૂવે તૈમિષારણ્યવાસી
વપસવી જિઓએ) કશ્લેનમ ગયા હતા.“ રે
ભતતોત્તમ | પડપિઓને પ્રસત્રતા થાય તેટલા સારુ
તે વખતે સૅરસ્વતીતે તીરે વિશાળ અને ખુલ્લો
મંડપ કરવામાં આગ્યે! હતે. એ કુજમાં સતાન
કરવાથી મતુષ્યતે અશિટ્ોમ યજ્ઞનું' ફળ મળે છે.
હે ધમજ્ઞ] (યાંથી અત્ઇુપમ કન્યાતીથે. જવું,
કન્યાતીથ*માં સતાન કરવાથી ગૂતુષ્યતે સહસ
ગોદાનનુ' કૂળ સાંપડે છે.*૫૦-૫૫૨ જુ રાળ |
ત્યાંથી ઉત્તમ બ્રહ્માતીથે' જવુ. ત્યાં રતાત કરવા”
થી ઊતરતી વણુંતે। મતુષ્ય ખ્રાહ્ણપણ' પામે છે
અને બ્રાહ્ષણુ વિશ્ુડ્ુમન થઈ પરમ ગતિને પ્રાપ્ત
કરે છે. હે નરશ્રેછ] ત્યાંથી અતુપમ સોમતીથે
જવું. હૈ રાજન્ | ત્યાં સતાન કરેતારને સોમલેકતી
માપ્તિ થાય છે. હે તરાધીશ | પછી સપસારસ્વત
નામના તીથ'માં જવું.૫૫*-૫55 હાં ક્ષોકવિખ્યાત
મહષિ* મહણુક સિડ્ઠ થયા હતા, હે ર%ન્|
અમે સાંભળ્યુ' છે કે, પૂવે' એ મડણુઠ દતી
અણીથી હાય ઉપર જખમ પામ્યા હતા. હૈ
મહારાજ | તે ધામાંથી શાડનો રસ ઝય હતો]
તે શાકરસ જેઈને તે શવિ હવ'તા અવેરામાં
આવીને નાચવા લાગ્યા હતા, હે વીર [ આમ તે
નાચવા માંડ્યા, એટલે તેમનાં તપથી મે!હિત
થયેલુ' સ્થાવર જંગમ ઉભય જમત નાચવા લાશ્યું.
પછી હેરાજન્| હૈ નરતાય | બ્રલાદિ દેવોએ તથાં
તપોધન કપિઓએ તે કિતે અથે' મહાદેવને
વિંતતિ ડરી કે, “હૈ દેવ | તમે એવુ' કરો કે, આ
કિ નાચે નહિ.” એટલે હય'ના આવેશવાળા મતકી
તાચી રહેલા તે પિ પાસે જઈને, મહાદેવે દેવું
હિત કરવાની ઇશ્છાગે તેમતે આ ડમાણે
હહ્યુ,.પ૫-૫5૦ “હુ મૃહુધિ* | દે ધમશ | તમે શા
મારે નૃત્ય કરી રદ્યા છો? હૈ મૃુનિકેક | આજ
તમને હાસ્ય થવાનુ” મુ” કાર્ણુ છે ? ૫૬૫
ત્રષિ બોલ્યા : “છે ટ્રિજવર | કુ” ધમ'મામ”-
અધ્યાય ૮૩મે!-વિરોષ તીથવણ'ન
શડરૃ
માં રહેલો તપરવી છુ. હે બ્રહ્મન્] મારા હાથ-
માંથી શાકરસ ઝરે છે તે તમે જેતા તથી શુ ?'**
એ રસ જેઈને કું મહાન હષંમાં આવીને
તાચવા લાગ્યા છુ-' પછી રાગથી માહિત થયેલા
તે $્ષિને મહાદેવે હાર્યપૂર્વક કલુ કે, 'હે
વિપ્ર] હુ' તો કઈ વિસ્મય પામતો નથી, તમે
મારા તરક્ જીએા.' હે નરશ્રેણ | ધીમાત મહાદેવે
આપ્રમાણું કહ્યા પછી, હે નિષ્પાપ રાજેત્ર !
તેમણે આંમળીની અણિધ્રી પોતાના અગગૂઠાને
પ્રહાર કચ, એટલે મહાદેવના અંગૂઠામાં પડેલા
ઘામાંથી બરક્તા જેવી સક્ેદ ભસ્મ નીઠળવા
લાગી. હે રાજન્ તે જ્ેઈને તે મુનિ લજવારઈ
ગયા અને મહાદેવના ચરણુમાં પડ્યા અને
બોલ્યા કે, 'રદ્રદેવથી વિશેષ અધિક એવે કાઈ
મહાત દેવ હું માનતો નથી. હે શલધારી | તમે
જ સુર અને અસુર જગતના ગતિરૂપ છે. તમે આ
સચરાચર વૈલોડય સરજ્યુ' છે. યુમને અ'તે તમે જ
પાછા તે સવ'ને ગળી જએ છો. દેવો પણુ તમને
પૂરા જણી શકતા તથી, તો હું તો! તમને 4યાંથી
નણી રાયુ' £૫૨૪-૫૨૬ રુ અમાપ | બ્રહ્માદિ સર્વ
રવા તમારામાં વસેલા દેખાય છે. વમે લોકોના સછા
અને સરજવતાર છે; તમે સર્વરૂપ છો. તમારા
પ્રસાદ્થી સવ દેવો આ લોકમાં નિર્ભય રહીને
આનદ કરે છે.' મંહણુક પિએ મહાદેવની આ
પ્રમાણે સ્તુતિકરી અતે આ વચન ડઘ્યાં «૨૦
હું મહાદેવ] તમારા કૃપાપ્રસાદ વડે મારું તપ
ક્ષય પામો નહિ.' પ્રસત્નમન મહાદ્ને તે ખ્રહ્મપિ"-
ને આ મમાણે ઠલ્યુ'ઃ “હે વિપ્ર! મારા પ્રસાદથી
તમારં તપ સહસ્ત રીતે વૃદ્ધિ પામો અને હે મહા-
સુતિ]હું અહી' આ આશ્રમમાં તમારી સાથે નિવાસ
કરીશ. આ સપ્તસારસ્વતમાં સતાન કરીને જેઓ
ગ્રા પૂજન કરશે તેમને આ લોક તથા પરલોકમાં
હશું” પણુ દુર્લભ રહેશે નહિ અને તેઓ નિઃસ'શય
સારસ્તરત લોકમાં જરો.' આમ કહીને, મહાદેવ
ત્યાં ને ત્યાંજ અ'તર્ધાત થયા,*૨૫ ૫૨૪
અહીંથી તણું લોકમાં વિખ્યાત એવા ઔશ-
નસ તીથ'માં જવુ. હે ભારત! ત્યાં બ્રજ્ષાદિ દેવે।,
તપોધત ત્રષિએ। અતે ભમવાન કાતિ કેય, શુક”
ચાય પ્રિય કરવાની ઇશ્છાથી નિત્ય ત્રશું કાળે
સમીપમાં રહે છે,૨”૫** (યાંથી હે નરસિંહ |
જે મવુષ્ય સવ “પાપોને ગાળનારા કપાલમે!ચન
તીથ*માં રતાન કરે છે; તે સવ' પાપોથી મોક્ષ
મેળવે છે. હૈ નરવર] ત્યાંથી અસિતીથ*માં જવુ,
ત્યાં સ્નાન કરવાથી મતૃષ્યને અસિલે[ક પ્રાપ્ત થાય
છેઅને તેનું કળ ઉદ્ધાર પામે છે. ૫૨૪૫૨“ જે ભરતે.-
ત્તમ | ત્યાં જ વિશ્ચામિત્રતીય'માં જે મતુષ્ય સતાન
કરેછે, તે હૈ નરશ્રેષઠ | ખરાહ્મણુપણુ' પામે છે. હે તર-
સિંહ ! જે પવિત્ર અને વશમન માણુસ ખ્રક્ષોનિમાં
સ્નાન કરે છે, તે ખ્રલ્લલોડ પામે છે અને સાત
પેઠી સુધીના કુળને પવિત કરે છે, એ વિશે સશય
નથી.૫:“*૫*૦ ત્યાંથી હૈ રાજેદ્ર | કાતિ' કયતા
પૃથૂદક નામના વૈલોકયવિખ્યાત તીથ*માં જવુ,
હૈ મહારાજ ! ત્યાં સ્નાન ઠરીને દેવો અને પિતૃ-
આતા પૂજનમાં પરાયણ થવું. હે ભારત | સ્રીએ
જ પુર્ધે નણુતાં કે અભણુતાં બુડ્ભિથી જે કરડ
અશુભ કમ'* કયું” હાય, તે બધુ ત્યાં સ્નાન ફર-
વાથી નાશ પામે છે અને તે મવુષ્યને અશ્ચચેધતું
કૂળ મળે છે તથા તેસ્ત'લોકમાં નય છે. ૧૧૫-૧૪૪
કવિઓએ કહ્યુ છે કે, કરક્ષેત્ર પવિત્ર તીય છે.
સરસ્વતી એ કસ્કેત્રથી વિશેષ પવિત્ર છે; સરસ્વતી
કરતાં તેતાં તી્થય વિરોષ પવિત્ર છે અને તીર્થોમાં
પૃથૂદક સૌથી વિરેષ પવિત્ર છે. આમ્ પૃચૂદક
તીથ સર્જ તીર્થોમાં ઉત્તમ છે. જપપરાયણુ રહી
જ મતુષ્ય એ પૃથૂદકમાં પોતાનું શરીર છેડે
છે, તૈને ફરી મરણુના તાપ મળતે। નથી. સતડ્ડુ-
મારે તથા મહાત્મા વ્યાસે આ પ્રમાશું ગાયુ” છે,
શ્રોમહાભારત-વનપઝ-લીશયાત્રાપર્વિ
રહેનારો પુર્ઘ એ તીથ*માં સતાત ઠરે છે, તો તેનુ”
મન સર્વ પાપોથી તિમ્'ળ થાય છે અને તેને
અસ્દોમતુ' ફળ સાપડે છે.૫““-૫*૦ પૂછી જે
જિતકો4 અતે જિતે દ્િય પ્રમ્ય વિમાચત તીશ'માં
રતાત ઠરે છે, તે પ્રતિત્રહતે કારણું થયેલા સર્વ
રાષોથી વિમુક્ત થાય છે.૫૬૫ ત્યાથી જે મતુપ્ય
ષ્રહ્મચારી અને જિતેદ્રિય રહી પચવટીમાં જાય
છે, તે મહાન પુણ્યવાન થાય છે અતે સુરતા
લોકમાં મહિમા પામે છે.*૨ તયાં વૃષભધવજ
મ્રોગેશર ભગવાન શ'કર સ્વય બિરાજે છે. (યો
જવાથી અને એ દેવાધિદેવની પૂત્ન કરવાથી ઘુર્ય.
સિદ્ધ યાય છે. પછી સ્વતેજથી પ્રકારતુ વરણુનુ
તૈજસ તીથ' છે. વ્યાં ખ્રલ્માદિ દવાએ તથા તપોધન
ગ્ડવિઆએ કાતિ'ક સ્વામીને દેવોના સેતાપતિપદે
અભિષિક્ત કર્યા હતા. હૈ કુર્કુલધુર વર 1 તેજસ
તીથ'થી પૂજમાં કુસ્તીય' છે.૬૨-૫૫% શ્રહ્મચારી
૧૨
આથી હે રાજન્ | પૃથૂદક તીયમાં અવશ્ય જવુ .
હે કુસ્કુલધુર'ધર 1 પૃથૂદક તીથ કરતાં ખીજુ કોઈ
ઉત્તમ તીર્થ નશી. તે યજ્ઞતથાન છે, પવિત્ર છે અને
પાવનકારી છે, એમાં સ'શય નથી, હે નરશ્રેટટ !
પાપ ઢરતારા મતુષ્યો પણુ પૃથૂટકમાં રતાત કરવા
શીસ્વગેં નય છે; ખેમ પ ડિતો કહે છે.પ“* પ
હે ભરતશ્રેછ | ત્યાં જ મધુસ્રવ નામતુ' તીર્થ છે હે
રજત] ત્યાં સ્તાન કરવાથી 'મતુષ્યને સહસ
ગોદાનનું કૂળ પળે છે..“* હે રાજે ટ્ર ! તયાવી
સરસ્વતી અને અસ્ણાના પવિત અતે લોક
વિખ્યાત સ'ગમતીર્ય માં જવુ'. જે મનુષ્ય ત્યા
રનાન કરે છે અને ત્રણુ રાત્રિના ઉપવાસ રાખે છે;
તે પ્રહ્મહત્યાથી મૃક્ત થાય છે, તેમજ અસ્િટ્ોમ
અને અતિમાત્ર ચજ્ઞાનાં ફળને પામે છે. વળી હે
ભતતોત્તમ તે પોતાતા કુળની સાત પેઢીને પવિત્ર
હરે છે. હે કુસ્ઠુલધુરિ | ત્યાં જ અર્વ્ીીલ નામનુ
તીથ છે,પ૫પ-પ૫૨ પૂવે* દભી'ઝુતિએ બ્રાહ્મણો
ઉપરની અનુક'પાથી એવુ નિર્માણુ ક્યું" હતુ.
રું નરષ્ુ'ગવ | કિયા અને મત્રોથી રહિત માણસ
પણુ જે એમાં સ્નાન કરે છે, તો તે તરત; ઉપ-
નયન, ઉપવાસ, ક્યા અને મત્રોથી સપન એવો
બ્રાહ્મણ થાય છે એમા સ રાય નથી ત્યા ત્રતનારી
જુસ્ય વિઠ્દાન થાય છે એવું પુરાતન લોકાએ જયુ
છ્ુ,પપ#,પપપ દ્ણ(્જ્સુતિએ ત્યાં ચાંગ સચુદ્રો પણુ
આણ્યા છે. હૈ નરશ્રેછ] તેમાં સતાન કરવાથી
માણૂસ દુમ'તિને પામતો નથી અને તે ચાર સહન
ગોદાનતુ કળ પ્રાપ્ત કરે ટે.“૬ હે ધર્મજ | ત્યા
શી રાતસણસ્ન અને સહખ્ન એ બે લોકવિખ્યાત
તીમમા જવુ તે બન્નેમાં સ્નાન કરવાથી મતુ'ય
ને સહસ ગોદાનતુ કૂળ મળે છે તથા તેમાં દાન
અને તેના ઉપવાસો કર્યા રોય તો તે હનર્ગપ॥ ,
શ્રાય છે. હે રાજેદ્ર ! ત્યાથી ઉતમ રેણુકાતીવ'
૧વુ. રવો અને પિતૃઞઓના પૂજનમાં પરાયપા
[ના રદવર ઉમાપતિ મહાનતા દરા
અને જિતેદ્રિય રહી જે મતુષ્ય ફુસ્તીય'મા સ્તાત
કરે છે, તે સ” પાપોથી વિદ્ય્ઠ મવવાળા યાય
છે અને ષ્રલલે[કને ગ્રાપ્ત રે છે શ પછી નિયમ
પરાયણ અને તિયતાહારીએ ત્તગહ્ાર તીજ
જલુ લાં જનારતે સ્વઝલોકની ત્રાતતિ યાય છે
તથા તે થ્રકલકને પામે છે. હે નરપતિ | વાથી
તીજયાત્રીએ અનરક નામનાં તીથ'માં જલુ. હૈ
રાજન્! જે મતુષ્ય ત્યાં સતાન 52 છે, તે દુ વિતે
પાષતો નથી પ૦૫5“ઢ મહીપતિ' હેપ્ુસ્યસિહ/
સતય બલા નારયણુ ચુખ્ય દેતો સાવે ત્યા વિર?
ચુ રે રા? વની તયા સ્દ્રપત્ની તિકઢમાં હાં
ઝે હે કુસ્કુલશેઇ તે દેનીતા દર્રાન કરનાથી મતુષ્ય
દુમતિ પામતો નથી. છે મહારાજ | તયા ૪ વિય
'ન ઠરતાથી
ન ૬૫૦૧૩૬૭૪
નારા
પાય છે
મતુય સન' પાપોથી ગક્ત યાય
શતદનત ! હે મહારા“! તા પદંાતાત
તા દરા'ન કરનાથી મનુ'ય ડકાચયુક
અધ્યાય ૮૩મો1-વિરોષ તીઘહ્વણત
૧૭૩
અતે વિષ્ણુલોકને પામે છે. છે પુસ્પપુ'વ ! સ્વ
'રવોનાં તીથોૌમાં સતાન ઠરતારો મતુષ્ય સર્વ' દઃખે!-
શી ઝુક્ત થાય છે અને ચંદ્રમાની જેમ પ્રકાશે છે.
હૈ નરાધીશ | તીથંસેવીએ ત્યાંથી સ્વસ્તિપુર
જવુ, ત્યાં પદક્ષિણા કરવાથી મનુષ્યતે સહસ
ગોદાનતું' ફ્ળ મળે છે. પાવનતીથમાં જઈ ને
છે દવા! અતે પિતૃઓતુ' તર્પણુ કરે છે, તે અસિ-
દોમ યરાતુ' કૂળ પામે છે..”૨- “5 હ ભરતશ્રેછ!
હા ગગાહદ અને ફૂપ નામનાં બે તીર્થો છે. હે
મહીપતિ! એ કૂપતીથ'માં ત્રણુ કરોડ તીર્થો
ર્ણિલ્ઞાં છે. હે રાજન્] તેમાં સતાન ડરતાર માનવ"
સે સ્વગ'લોક મળે છે. જે મનુષ્ય આપમાતીથ'-
માં સ્તાન કરે છે અને મહેશ્વર્તુ' અર્ચન કરે છે,
તે ગણુપતિપદને પામે છે તથા પાતાના કુળના
ઉડ્ઠાર કરે છે. ત્યાંથી ત્રણ લોકમાં વિખ્યાત સ્થાણુ-
વરે જવું.“૦૧-“ છ સતુખ્ય તયાં સ્તાન કરીને
એક રાત્રિ વસે છે, તે સ્દ્રલોઠને પ્રાપ્ત કરે છે. પછી
વસિધાશ્રમમાં જઈ ને બદરીપાચન તીર્થમાં જવુ.
જ માણુસ ત્યાં ત્રણુ રાત્રિના ઉપવાસ રાખી બોરર-
નો આહાર રાખે છે, તે સારી રીતે ખાર વર્ષ સુધી
બોશતું ભોજન રાખનાર પુરષની - બરાબર ગણાય
છે. હે નરપતિ ! જે તીથયાતરી સ્દ્રમાગેં જઈ એક
રાવિદ્વિસનો ઉપવાસ કરે છે, તે ઇંદ્રલોઠમાં
મહિમા પાખે છે. હે નરપતિ] જે એઠરાત્રતીથ માં
જઈ એક રાતને વાસ કરે છે, તે નિયતત્રતી અને
સયવાદી મતુષ્ય ખરહલેકમાં વ'દાય છે. હે રાજે !
ત્યાંથી મૈલોડયવિખ્યાત આદિત્યિતીથેં જવુ ત્યાં
તેશરાશિ મહાત્મા આદ્ત્યિના આશ્રમ છે. જે
મતુષ્ય તે તીથ'માં સતાન કરે છે અને સૂરયનારા-
ચણુની પૂત્ન ડરે છે, તે આદ્ત્યિલોકને પામે છે
તથા પોતાના કળતે! ઉદ્ધાર કરે છે. હે નરાધીશ 1
૨ લીથ'સેવી મતુષ્ય સોમતીથમાં રનાન કરે છે;
તે સોમલેોકમાં જનય છે, એ વિરો શકા નથી. હે
ધુમ ! હે રાજન્] ત્યાંથી મહાત્મા દધીચ્તા
અત્તિ પવિત્ર, પાવનકારી અને જગવિખ્યાત તીશેં
જવુ. ત્યાં તપો1નિધિ સારસ્વત અ'ગિરા ગયા હતા.
જે મતુષ્ય તે તીમાં રતાન કરે છે, તે અથમેધ
યજ્ઞનું કૂળ પામે છે. વળી તેને સારસ્વત ગતિ
મળે છે, એ વિરો સશય નથી."”*-૫“* «યાંથી
નિયમપરાયણુ અને બ્રહ્મચ્ય'વાને ઠન્યાશ્રમ નામના
તીર્યામાં જવું. હે રાજન્] નિયતત્રત અતે મિતા-
હારી મતુષ્ય તયાં ત્રસ રાત્રિ ઉપવાસ રાખે, તે! તે
સે! દિવ્ય કન્યાઓ પામે છે અને તેતે સ્વગ'લોક મળે
છે. છે ધમ'જ્ઞ | ત્યાંથી સત્નિહતી તીથ'માં જવુ,
મહાન પૃણ્યવાત બ્રહ્માદિ દેવા તથા તપોધત
ગઠષિએ। ત્યાં મહિને મહિને આવે છે. જે મતુષ્ય
સૂયગ્રહણુ વખતે સન્તિહતી તીથ'માં રતાન ઠર
છે, તે ત્યાં સો અશ્વમેધ યજ્ઞ કર્યાતુ' અક્ષય ફળ
પામે છે.₹““-** જે તરપતિ] પૃથ્વીમાં અને
અ'તરિક્ષમાં જેટલાં તીર્થો, નદીઓ, ધરાએ,
તળાવે।, ઝરણાંઓ, જલાશયે।, વાવો, ફૂવાએ અને
પવિત્ર મંદિરે છે, તે બધાં હે નરસિહ | માસે
માસે અમાસને દિવસે એ સત્લિહતી તીથ'માં
અવશ્ય ભેમાં થાય છે; એમાં સશય નથી. સજે
તૉર્થો ત્યાં એકઠાં થાય છે, તેથી તે સત્તિઠતી
તીય તરીક કસે છે.."૨-૫૦૫ જ સતાન
કરવાથી તથા જલપાન કઢરવાથી મતુષ્ય સ્વર્ગ
લેકમાં પૂજાય છે. સૂર્યના ત્રહુણુ સમયે અને
અમાસને દિવસે, જે મતુષ્ય ત્યાં શ્રાડ્ કરે છે,
તેનુ પ્રણ્યફ્ળ સાંભળે. સારી રીતે અશ્ચમેધ ઠર-
વાથી માણુસને જે ફળ મળે છે, તે ફળ ત્યાં સ્નાન
કરીને શ્રાદ્ધ કરનાર મવુષ્યને મળે છે. સ્રી “કે પુરષે
જે કઈ દુષ્કર્મ કયુ હેય તે બધુ” ત્યાં માત્ર
સ્નાન કરવાથી નિઃસશય નાશ પામે છે; એટલું
જ નહિં પણુ તે કમળના જેવા રગવાળા વિમાનમાં
બેસી બ્રહ્મલોકમાં જય છે.૫૯*-૫* પછી મચ-
૧૭૪ શ્રીમહાભાર્ત-વતપવ-તીશષયાત્રાપવરે
હુક નામના દ્વારપાલ ચક્ષતે વ'દન કરવું. પછી
ક્ઢ્તીય'પાં રનાન કરવાથી મતુષ્યતે અઢળક
સુતણું ધાપ્રથાય છે.૨* હે સરતશ્નેષ ત્યાંજ ગ॥-
૬૬ તીથ છે. હે ધમ'શ | યહ્મચય' પૂજક એકચિત્ત
રહી ત્યાં સ્નાન ઠરવુ' જોઈએ, આથી માણુસતે
ચજ્સય અને અશ્રમેધનાં ફળ મળે છે. પૃથ્વી ઉપર
નૈમિષ તામવુ' તીથ ફૂળદાઈ છે, આકાશમાં
પુષ્કર તામતુ' તીથ ફળદાઈ છે સને કસ્ક્ષે્ર ત્રણે
લોકમાં ફળદાઈ ગણાય છે. કુસ્ક્ષેતરમાંથી પવનથી
ઊડેલી ધૂળ પણુ જે મતુષ્યતે અડે, તે! તેથી ડ્ષ્કૃત
કરનારા મનુષ્યને પણુ પરમ ગતિ પ્રાપ્ત થાય છે,
સરસ્વતીની દક્ષિણું અને દષદ્વતીની ઉત્તરે જે
મતુષ્યે કુસ્ક્ષેતમાં વસે છે, તેઓ સ્વ માં વસે છે.
' હુ યુસ્ક્ષેત જઈશ, હુ કુસ્ક્ષેષમાં વસીશ' એવું
જે એક વાર્ પણુ વચત કાઢે છે, તે સર્જ પાપોથી
વિમુક્ત થાય છે. ખ્રહ્મષિષ્આએ સેવેછુ* પવિત્ર
કુસ્ક્ષેત્ર ખ્રહવેદી છે. જે મતુષ્યો તેમાં વસે છે,
તેએ કટી શોકપાત્ર થતા નથી. એ કુસ્ક્ષેત્
તરૂંતુક ને અરતુકની વચ્ચે તથા સમહૃદો અતે
મચફકની મધ્યમાં આવ્યું છે. તે સમ'તપ'ચક તથા
બ્રહ્માની ઉત્તરવેદી પણ કહેવાય છે.૨*૫-૨૦૮
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત તી્ધચાતાપવ'મા
“પુલસ્ત્યતીર્થચાત્રા' નામને અધ્યાય ૮૩ મો! સમાસ
ધાન મતુષ્ય ત્યાં સતાન કરે છે, તો તે પોતાના
કુળની સાત પેઢીઓને પવિત્ર કરે છે, એમાં સંશય
નથી.”* છે રાજદ્ર! ત્યાંથી જ્ઞાતપાવન તાપે
ઉત્તમ તીમાં જવાથી મતુધ્ય અસિષ્ોમ યશતુ'
કેળ પામે છે તથા મુનિલોકમાં જય છે. હૈ રાજન!
મતુષ્યે ત્યાંથી સૌગન્ધિક વનમાં જવુ” ત્યાં ખરહ્માદિ
દેવો, તપોધત ગપિએ, સિદ્દો, ચારો, ગધવે,
કિન્નરો અને મહાન સરપે। રહે છે.” તે વતમાં
પ્રવેશ ઠરતાં જ માણસ સર્વ પાપોથી ગુકળ થાય.
છે. હૈ રાજન્] પછી સસ્તામાં શ્રેઇ અને તદી-
ઓમાં ઉત્તમ એવી પ્લક્ષદ્ેવી તામની નદી આવે
છે; જે પવિત્ર દેવી સરસ્ત્રતીતુ' બીજી સ્વરૂપ છે..
વ્યાંરાફૂડામાંથી નીકળતા તેના જળમાંસ્તાન ઠરૂવા-
થી તેમ જ દેવે! અતે પિતૃએતુ' પૂજન કરવાથી
મવુષ્યને અથમેધ યદ્ઞનુ' ફળ મળે છે. ત્યા
રાફડાથી છ શમ્યાનિપાત* જેટલે દૂર ઈશાતાધ્યુ-
પિત નામે એક અતિદુલ'ભ તીથ” છે, એવો તિક્ષય
છે.*““હૈ નરસિહ | એમાં રતાત ઠરવાર્થી મતુષ્ય-
ને હજાર "કપિલા ગાયો દાનમાં આપ્યા જેટલુ'
તથા અશ્વમેધ ચજ્ઞ કર્યાનું ફળ મળે છે, એવું મેં
પ્રાચીન ગ્રથમાં,નેયુ' છે, હે ભારત | હૈ નરશ્રેઇ!
ત્યાંથી સુગ ધા, શતકુભા અને પ ચયક્ષામાં જવાયી
સતુખ્ય સ્વગ'લોકમાં મહિમા પામે છે. હૈ ભારત!
મષ્યાય વણ્મો ત્યાંજ વિચ્લખાત નાષતા તીથ'માં જઈ સ્નાન
ીચ્ષ્વણત (ચાલુ) કરવું અને પિતૃએ। તથા દેવોતું પૂત કરવુ,
॥ પુઝણ્ય ગવાન ॥ * મ્ામવિતા શતઇુઝ થે. ક્તત ક
પ્્ષ્છ્ેર સ ઘર્મ ીષેઘુસમથ્ ઝુ*- 3૧ 3૧૮ જ્ઞાવ્યાશન પ ગચ્વવ ॥ લાકડીને શો
ક રિયા મ આટા ભમાવીને ફે” હોય તે પૃય્વી ઉપર જેટળે દર
ચત્ર ષતો મંદ્ામામલ્તગાસુસર્મ ૧૧૩ ॥ ર ॥
પુલરય બોલ્યાઃ હે મહારાજ | ત્યાંથી
અતુપમ ધમતીથેં જવુ. મહાભાગ્યશાળી ધ્મ'-
રાન્્નએ ત્યાં અતિ ઉત્તમ તપ કયું હતુ” તેમણે
જએ તીંધને પવિષ કયુ'' છે અતે પોતાના નામથી
ગેસિડૂ કયું” છે. ર રાજન) ધઝશીલ અને સાવ
«ને પડે, તેટલા અતરતે 'ઘમ્યાપ'ત' ડે છે.
પંડ્િતિ નીલ$ઠ લખે છે ડે, ઇમ્વા તામતું એક કદમાની
આફૃતિતુ' વડસાહિત્ય છે. તેને ખમાત મનૃષ્ે ફે ક્યું
જોય ત્યારે તે જેટને દૂર પડે તેટવા પ્રરેસતે “ઇમ્વાષાત ”
કે છે. માક'ડેપપુરાખમાં 2લૈક ઉપાતો જ છ, પ
શતઈુતી *૮ વાગ દયત અતે ૬૬૩૪ની «૩0
સુશ્યરેઉ એેઢનો કેર છે. નથ પરષો ૪ છે.
ષ્ટ
અધ્યાય «#મે-તીઘ'વખષન (ચાલ) શૃડપ્
એમ ડરવાથી મતુષ્યને શરીર છૂટ્યા પછી ગણુ-
પતિષદ મળે છે, એમાં સ'શય નથી.“-* હાથી
રુશજન્દ્રાતસે લોકમાં પ્રસિડ્અને શાકભરી નામે
વિખ્યાત એવા દેવીના અતિ દુર્લભ સ્થાને જવુ.
છૈ નરપતિ ! શુભ વ્રતવાળાં તે દેવીએ દેવાનાં અક
હુર વ્ય સુધી મહિને મહિતે માત્ર શાકનો
આહાર કર્યો હતે।. હે ભારત ! એ દેવી પ્રત્યેની
ભક્તિથી તપોધન ત્ડવિઓ ત્યાં આવ્યા હતા, ત્યારે
તે દેવીએ શાકથી જ તૈમતુ' આતિથ્ય કયુ હતુ.
આથી તે દેવીતુ' શાક'ભરી નામ પ્રતિછિત થયું.
ખ્રહાચારી અને એકાગ્ર ચિત્તવાળા મતુષ્ય શાક-
ભરીના એ ર્થાને જઈ, પવિત્ર રહી, ત્રણુ રાત્રિના
નિવાસ કરે અને શાકતું ભે।1જન રાખે, તે હે
ભારત | બાર વષ સુધી શાકાહાર રાખનારને જે
કૂળ પ્રાપ્ત થાય, તે દેવીની ઇશ્છાથી તેને મળે છે.
ત્યાંથી ત્રિલેકપ્રેસિટ્ટ સુવર્ણઃ નામના તીથ'માં
જવુ*“ યાં વિષ્ણુએ પૂવે સ્્દ્રને પ્રસન્ન કરવા
માટે તેમની આરાધના કરી હતી અને દેવોને પણુ
અતિ દુલ'ભ એવાં અનેક વરદાને મેળન્યાં હતાં.
હે ભારત 1 પ્રસન્ન થચેલા ત્રિષુરારિએ વિષ્ણુને કહ્યુ
હુતુ' ક, ' હે કૃષ્ણુ | તમે જગતમાં ખૂબ પ્રિય થરો।.
નિઃસશય તમે સવ" જગતના સુખરૂપ થરો।.' હે
રાજન્દ્ર| જે મતુષ્ય ત્યાં જઈ તે વૃષભધ્વજની પૂજા
કરે છે તે અશ્ચમેધતુ' ફળ પામે છે અને ગણુપતિ-
પદ મેળવે છે. ત્યાંથી ધૂમાવતી તીથ જવુ. જે
મતુષ્ય ત્યાં ત્રણ રાતના/ઉપવાસ સાખે છે; તે મતમાં
વાંછેલી સર્વ કામનાઓની પૂર્ણતા પામે છે, એમાં
સ'શય નથી. હે'નરપતિ! દેવીની દક્ષિણ બાજ્ીએ
ર્થાવત' તીથ છે. હે ધમ'જ્ઞ ! જે શ્રડ્ાછુ ભને
નિતે'દ્રિય માણુસ ત્યાં ચડે છે, તે મહાદેવના
પ્રસાદ્થી પરમ ગતિ પામે છે. હે ભારતોત્તમ]
રયાં પ્રદક્ષિણા કરીને મહાધ્યુદ્ધિમાન મતુષ્યે ધારા
નામતા સવ પાપવિતાશક નામના તીચે
જવુ,પ“-૨૫ છે ત્રાધીશ ! હે નરવ્યાધ ! ત્યાં સ્નાન
કરવાથી મતુપ્યને શેક કરવાનો રહેતો નથી. હે
ધમજ્ઞ| ત્યાંથી મહામિરિને નમરકાર ઠરી, મ'મા-
દ્રાર નામના તી।માં જવું. તે નિઃસશય સ્તગ'-
દ્રારતી બરાખર છે. ત્યાં એકચિત્ત રહી 'કોઢ્તિીથ'માં
સ્નાન કરવુ, એમ ઠરવાથી મતુષ્યને પુંડરીક
યજ્ઞનુ' કૂળ મળે છે અને તેના કુળને! ઉડ્દાર થાય
છે. તયાં એક રાતિ રહેવાથી તેને હન્નર ગોદાતતુ*
ક્ળ મળે છે.૨5-૨“ સૂપ્રમંગા, મિમગા અને
રકાવત' તીથ'માં જે મતુષ્ય દેવો અને પિતૃએ।-
ને વિધિસર તપંણુ અપે' છે, તે પુણ્યલેકમાં
મહિમા મેળવે છે.“ પછી જે માણુસ કનખલ-
માં સ્નાન કરે છે અને ત્યાં ત્રણુ રાત્રિ તિવાસ
કરે છે; તે અશ્ચમેધતું ફ્ળ પામે છે તથા સ્વમ'-
ક્ષેકમાં નય છે.** હે નરપતિ | તીથ'સેવી
મતુષ્યે ત્યાંથી કપિલાવટમાં જવુ*, ત્યાં એક
રાત્રિ રહેવાથી મતુષ્યતે સહસ ગોદાનનુ કૂળ મળે
છે.૨૫ છુ કુર્વરશ્રેષ ! હે રાજેદ્ર! પછી નામરાજ
મહાત્મા કપિલના સવ લોકમાં પ્રસિદ્ધ એવા
નાગતીથ'માં જવુ' અને ત્યાં રતાન કરવુ. એમ
કરવાથી માણુસને હજર કપિલા ગાચોાતુ' દાન
આપ્યાતુ ફળ મળે છે. એ પછી શાંતતુતા લલિ-
તક નામે ઉત્તમ તીમાં જવુ હે રાજેદ્ર | ત્યાં
સતાન કરવાથી મતૃષ્ય ૬ર્ગ તિને પામતો! નથી.
જે માણુસ ગગા અને યમુનાની વચ્ચે સ'ગમમાં
રતાન કરે છે; તે દશ અશ્ચમેધોતું કળ પામે છે
અને પોતાના કુળનો ઉદ્દાર કરે છે. હે ર૦% |
ત્યાંથી લોકવિખ્યાત સુમધ તીશમાં જવુ'. «યાં
જવાથી ભતુષ્ય સર્વ પાપોથી વિસુડ્ મતવાળોા
થાય છે અને બ્રહ્મલેકમાં પૂશ્તય છે.૨૨-૨૨ જુ
નરાધીશ ! તીથ'સેવી મનુષ્યે ત્યાંથી સ્દ્રાવત' જવું.
હે રાજન્|ત્યાં સ્નાન કરવાથી માણુસ સ્તગ'લેકમાં
જાય છે. હૈ નરવર | જે માનવ ગગા ને સરસ્વતી"
૧૭૬ શ્રીમહાભારત-વનપર્વ-તીથ્યાત્રાપવરે
ના સંગમમાં સ્નાન કરે છે, તે અશમેધળું ફળ | રાખે અને દેવો તથા ગિએવું પૂજન કરે, વો
પામે છે અતે સ્વરષલોકમાં જય છે.ર” ૨“ જ | તેને ગડપિલેકની પ્રાપ્તિ થાય છે. ભુયુતુંગ ઉપર
સતુષ્ય ભદ્રકણં'થર તીર્થ માં જઈ દેવની યથાવિધિ
પૂજ કરે છે, તે દુ” તિ પામતો નથી અને સ્વગ'-
લોકમાં પૂજ્ય થાય છે. હે નરતાથ ! તીથ'સેવી
મનુષ્યે ત્યાંથી શુખ્જમ્રક નામના તીર્થમાં જવુ.“
તેમ કરવાથી તેતે સહસ્ત ગોદાતતુ' ફેળ મળે છે
અને તે ર્વ્મલોકમાં જય છે. હે નરેશ્ર ! તીથ-
ચાષીએ ત્યાંથી અસ્ધતીવટ નામના તીય'માં જવું.
બ્રદ્ાચારી અને એકાગ્ર મતવાળા રહી, જે મતુષ્ય
સામુદ્રકતી॥*માં રતાન કરે છે, તે અશ્વમેધતું ફળ
પામે છે. જે પુસ્ષ ત્યાં તસુ રાત્રિના ઉપવાસ કરે
છે; તે સહસ્ન ગોદાતતું ફળ મેળવે છે અને પાતાના
કુળને! ઉડ્દાર કરે છે..”-*૨ ભાંષી બ્રહ્મચારી અને
અને સ્ત્રસ્થ મનવાળા માણસે બ્રહ્માવતં માં જવુ
તેથી તે અલ્મેધતુ' ફળ પ્રાપ્ત કરે છે અને સોમ-
લોકમાં જાય છે. ત્યાંથી યઝુતાપ્રભલ નામના
તી્થ્ઃમાં જવુ' અને ત્યાં જે મતુપ્ય યઝ્ુનાજળમાં
રનાન કરે છે, તે અલમેધનું કૂળ પામે છે અને
સ્ર્મલોકમાં પૂજ્ય થાય છે.“”** જે માણુસ
ધલ્લોકય પૂજિત દવિ'સ'કમણુ તીથમાં જ્વય છે, તે
અચમેધતું કળ મેળવે છે અને સ્તમલોકમાં જય
છે.“" પહી સિડ્દો અને ગધવોએ સેવેલા સિંધુ"
ગ્રભવ નામના સ્થાનમાં જઈ જે મતુષ્ય ત્યાં પાંચ
શાત્રિ વાસ કરે છે, તે પુષ્કળ સુવણ્ં પામે છે.
પછી છે મતુષ્ય પરમ ૬મ એવા વેદી તીથ'માં !
૦પ છે, તે અશમેધતું કૂળ પામે છે અને સ્વ્મ-
જગાધી મતુષ્યતે અશ્ચમેધતુ' કૂળ મળે છે. વીરે
પ્રમોક્ષમાં જવાથી માણુસ સર્વ પાપોથી મુક્ત થાય
છે. હે ભારત! જે માનવ કૃત્તિકા અતે મધાનાં
તીર્થોમાં જનય છે, તે અગિછોમ અતે અતિમાત્રતાં
કૂળને પ્રાપ્ત કરે છે. ત્યાં સ'ધ્યાકાલે જે મતુષ્ય
વિદ્યાતીમાં જઈ ને સતાન કરે છે, તે જયાં ત્યાં
વિદ્યા સંપાદન કરે છે. ત્યાં સર્વ પાપ છોડાવ-
નારા મહાશ્રમમાં એક રાત્રિ રહેવુ, ત્યાં એક
સમય તિરાહારી રહેતાર શુભ લોકોને પામે છે
અતે છ છ ટક ઉપવાસ રાખી એક માંસ
સુધી મહાલયમાં વરે, તો તે સવ પાપોથી
વિશુદ્ચચિત્ત થાય છે, વિપુલ સુવર્ણ મેળવે છે
અને પોતાના દશ આમળના અને દશ પાછળના
કુળપુરપાને ઉદ્દારે છે.“*-" પછી થદ્માએ સેવેલા
વિતસિકા તીથ'માં જવાથી મતુષ્યતે અચમૈધ
યજ્ઞનું કૂળ મળે છે તથા શુક્મતિ માપ્ત થાય છે.
ત્યાંથી સિડ્સેવિત સુ'દરિકા તીય'માં જવાથી મનુષ્ય
સુ'દર રૂપ પામે છે એવુ પુરાણુપુસ્યોએ ેયુ”
છે,૨૨૪૫૨ પુછી બરલ્મચારી અને જિતેદ્રિય રહી જે
મતુષ્ય રાલલી નામતા તીથ'માં જાય છે, તે પશ્ન-
વર્ણા વિમાનમાં બેસી બલકલ્ષોકમાં નય છે. ત્યાંથી
સિડ્ડોથી સેવાષેલા પવિત્ર તૈમિયતીથ'માં જવુ
હાં બ્રા દેવસમૂહે સાથે નિત્ય તિવાસ કરે છે.
૪ મતુષ્ય નૈમિયક્ષેત્રતે માત્ર શોપે છે, તેળુ' અડધુ”
પાપ ક્ષય પામે છે અને તેમાં પ્રવેશ ઠરતાં જ તૈ
લોકમાં નમ છે." ''*ગ છુ ભારત ત્યાંથી કહવિકુલ્યા | માણસનાં સવ* પાપો લોપ પામે છે. તી પરાયા
અને વાસિઇ નામનાં તીર્થોમાં જલુ*. વાસિઇ- | ધીર પુર્વે તે તૈમિયારણયમાં એક માસનો તિવાસ
તીષ'માં જવાથી સતે' વણના મતુખ્યો બાલણ્ યાય | કરવો; કારણ ક પૃષ્વીમાં જેટલાં તીર્ધા છે, ત
છ, જે પુસ્્ય કપિકુલ્યામાં #ઈને સ્નાન કરે છે; ી
તે પાપમુક્ત યાય છે. છે તરનાય1 માણુસ ને !
બધાં તૈમિયારણ્મમાં રલાં છે..“-'૫ દે સાત!
નિમમતરતી અને નિમતાહારી મનુષ્ય «ત્યાં તાન
ચાફાઠારી રહીને ર્યાં એક માસ સુધી નિવાસ | કરીને ગોમેધ યલતુ' કળા પામે છે.'* ડે ભાતે"
ત્તમ | જે ઉપવાસપરાયણ્ માણુસ નેમિયારણ્યમાં
પ્રાણુ તજે છે, તે પોતાના કળની સાત પેઠીએ ને
પવિત્ર કરે છે અતે સવ લોકમાં આનદ કરે છે,
એમ પંડિતો કહે છે. હે નૃપવર ! તૈમિયક્ષેત્ર નિત્ય
પવિત્ર અને પુણ્યમય છે.5₹5* ત્યાંથી જે પુસ્ષ
ગમોદ્મેદ નામના તીથ'માં જઈ ત્રણુ રાતરિતા ઉપ-
વાસ કરે છે, તે વાજ્યેય યજઞતું' કળ મેળવે છે
અને સદૈવ બ્રહ્મરૂપ રહે છે. જે મતૃષ્ય સરસ્વતી
નામના તીમાં જઈ દેવો અને પિતૃએતુ' તપણુ
ઠરે છે, તે સારસ્વત લે ોમાં આન'દ ભોગવે છે,
એમાં સશય નથો.૫ “55 પછી બ્રણચારી અને એક-
ચિત્ત પુચ્યે બાકુદાતીથ'માં જવુ. ત્યાં એક રાત્રિનો
નિવાસ કરવાથી મતુષ્ય સ્વગલેકમાં સહકાર પામે
છે. હૈ કૌરવ! તેને દેવસત્ર યજ્ઞનુ' કૂળ મળે છે.૫”
વ્યાંથી પુણ્યાત્માઓથી વી'ટાયેલી પવિત્ર ક્ષીરવતી
નદીએ જવુ. જે મતુષ્ય ત્યાં દેવો અને પિતૃઓના
પૂજતમાં પરાયણ રછે છે, તે વાજપેય યજ્ઞનું ફળ
પામે છે.5“ પછી ખ્રહ્ચારી અને એકામ્ર મનવાળા
પુસ્પે વિમલાશેકતી્થમાં જવુ. ત્યાં એક રાત્રિ
રહેવાથી મતુપ્યને સ્વરમ'લોકમાં મહિમાં મળે છે.*”
ત્યાંથી સચ્યૂના ગોપ્રતાર નામના ઉત્તમ તીથે' જવુ.
હૈ મહારાજ | ત્યાં શ્રીરામચદ્ર પોતાના સેવકો,
સૈનિશ્રે અને વાણતે। સાથે દેહત્યાગ કરીને સ્વગેં
ગયા હતા. હે ભારત! હૈ નરપતિ! જે પુસ્ય તે
ત્ીથમાં સ્નાન કરે છે, તે એ તીથ'ના તેજ વડે
તથા શ્રીરામચ'દ્રની કૃપાને લીધે નિઃસશય સર્વ
પાપોથી વિશુદ્ડ મનવાળા થાય છે અને સ્વર્ગમાં
પૂશ્તય છે.” -** હૈ કુઝ્ન'દત ] જે મતુષ્ય ગામતી-
માં આવેલાં રામતીથમાં સતાન કરે છે; તે અશ્વ-
મેધતું કૂળ પામે છે અને પોતાના કુળને પવિત્ર કરે
છે.* છે ભરતોત્તમ] ત્યાં જ શતસાસ્તક તીર્થ
છે. રે ભરતશ્રેઇ જે નિયમપરાયણુ અને મિતા-
હારી મતુષ્ય ત્યાં સ્નાન ઢરે છે, તે સહસ્ત ગોદા-
અધ્યાય ૮૪મો-તીર્ઘાવણુત (ચાલુ)
૧૭૩
નતુ' પુણ્યક્ળ પ્રાપ્ત કરે છે. ત્યાંથી હે રાજદ્ર !
અતુપમ ભતસ્થાન તીર્થમાં જવુ.”* ત્યાં જવાથી
મતુધ્ય અશ્ચમેધ યજ્ઞતુ' ફળ પામે છે. હે રાજન્ |
જે મવુષ્ય કોટિતીથમાં સતાન કરી કાતિક-
સ્વામીનું પૂજન કરે છે, તે સહસ ગોદાનતું' કૂળ
મેળવે છે અને તે મતુષ્ય તેજર્વી થાય છે. પછી
વારાણુસી (હાશી) જઈ જે મતુષ્ય વૃષભધ્વજ
મહાદેવનું પૂજન કરે છે અને કપિલાહદમાં સ્નાન
કરે છે, તે રાજસૂય યજ્ઞતુ' ફળ પ્રાપ્ત કરે છે,”૫,૦૬
હૈ કુસ્કુલધુરધર ! જે તીથ'યાત્રી અવિમુક્ત તીથ'માં
જય છે, તે દેવાધિધેવ મહાદેવનાં દશનથી બ્રલ-
હત્યાથી છૂટે છે અને ત્યાં જ પ્રાણુત્યાગ થવાથી
મનુષ્યને મોક્ષતી પ્રાપ્તિ થાય છે.” -*“ છે રા૪% |
ગમા અતે મોમતીના લોકપ્રસિડ્ડ સંગમ ઉપર
માક ડેયના દુર્લભ તીથ*માં જવાથી મતુષ્ય અસિ-
છોમ યજ્ઞનું કૂળ પામે છે તથા પોતાના કુળને!
ઉડ્દાર કરે છે.૬**“5 છૈ ભારત | ત્યાંથી હ્ચારી
અને એકચિત્ત યાત્રીએ ગયા નામના તીથે' જવુ.
ત્યાં જવાથી જ તેને અશ્વમેધ યજ્ઞતુ' કૂળ પ્રાપ્ત થાય
છે.“૨ ત્યાંત્રણુ લોકમાં પ્રસિદ્ધ અક્ષયવટછે.ત્યાં પિતૃ-
આને આપેલુ' શ્રાદ્ધ અક્ષય થાય છે, એમ ઠહેવાય છે.
જે મતુષ્ય મહાનદીમાં સ્નાન કરીને દેવો તથા
પિતૃઓને તપ'ણુ આપે છે, તે અક્ષય લેઠાને પામે
છે અને પાતાના કુળનો ઉદ્ધાર કરે છે.“ર“* પૂછી
ધૂર્મારણ્યથી શોભતા ખ્રહ્મસસરોવરે જઈ પરોઢ યાય
ત્યાં સુધી એક રાત્રિ વસવું. આથી માણુસને બ્ર્મ-
લેક મળે છે. ત્યાં બહ્માએ એક ઉત્તમ યજ્ઞસ્ત'ભ
ઊચો કર્યો છે.“ એ યજ્ઞરત'ભની પ્રદક્ષિણા ઠર-
વાથી મતુષ્યને વાજપેય ચજ્ઞનુ' કૂળ મળે છે. છૈ
રાજદ્ર 1 તયાંથી લોકવિખ્યાત ધેતુક તામના
તીર્થમાં જવુ.“ હે રાજન્! જે મતુષ્ય ત્યાં
એક રાત્રિના વાસે! કરે છે અને તિલધેતુનું દાન
કરે છે; તેડું મત સર્વ પાપોથી વિરુદ્ઠ થાય છે
૧૭૮
શ્રીમહાભારત-વનપર્વ-તીશષયાત્રાપગર
અતે તે ચોક્સ સોમલેકમાં નય છે. હે મહા-
તે પાપથી મુક્ત થઈ સ્વઝલોક્માં જય છે. યાં.
રજ 1 આજે પણુ ત્યાં વાછરડા સાથેની પર્વત | સંસ્કારી ચિત્તવાળા મહષિ' મત ગને! આમ્રમ
ઉપર ફરતી કપિલા ગાયે ઠરૈલુ' મકાન ચિહ્ન
જણાય છે. હે ભારત ! એ વાછરડાવાળી ગાયનાં
પમલાં સુદ્ધાં આજે ત્યાં દણિએ પડે છે.“ હૈ
તરપતિશ્રેણ રાજેદ્ર | હે ભારત | જે મતૃષ્ય એ પગ-
લાંને સ્પર્શ હરે છે, તેનાં જે કાંઈ અરુશ કર્મ
હોય તે નાશ પામે છે.“* ત્યાંથી ધીપાન મહા-
દેવના ગપ્રવટનામના સ્થાનમાં જવુ' અને ભસ્મથી
સ્નાન કરી વૃષભધ્વજ સમવાનનાં દશન ઠરવાં.
આથી ખ્રાદ્મણુને ખાર વર્ષતા વ્રતતું કૂળ મળે છે
અને ખીન્ત વર્ણના લેક્દોનાં સવ પાપો! નાશ
પામે છે. ત્યાંથી ગાયતોથી ગાજ રહેલા ઉધ-ત
નામના પવંત ઉપર જવુ. હે ભરતવર | ત્યાં
સાવિત્રીની પાદુકાનાં દશ'ન થાય છે. શ્રેણ ત્રત-
વાળે ખ્રાહ્યણુ ત્યાં સધ્યાપાસના કરે છે, તે તેને
ખાર વર્ષ સુધી સધ્યાોપાસતા કર્યાતુ' ફળ મળે
છે,“** છૈ ભર્તશ્નેષ | ત્યાં જ પ્રસિદ્ધ યોનિ-
ક્વાર છે. ત્યાં જવાથી પુરષ યોતિસ'કટમાંથી છૂટે
છે.“ હે રાજન્ | જે મતુષ્ય અજવાળિયામાં અને
અંધાસ્યામાં એમ એક માસ ગયામાં વાસ કરે
છે, તે પોતાના કુળની સાત પેટીને પવિત્ર કરે છે,
એમાં સ'શય નથી. પુસ્વે ધણા પુત્રોની ઇચ્છા
રાખવી; "કેમકે તેમાંથી એકાદ પુત્ર પણુ ગયા
જમ, અથવા અશ્ચમેધ કરૈ અથવા નીલ પર-
ણૂવે.“૧,“” છે તરાધીશ ! પછી તીથ'સેવન કર-
નારા પુરચે ફ્લ્યુ તરક જવુ. હે રાજેદ્ર ! ત્યાં
જવાથી મવુષ્યને અશ્વમેધતુ' કૂળ મળે છે અને
તે મહાસિડ્રિને પામે છે.“ હે રાછે'દ્ર ! «યાંથી
સ્વસ્યચિત્ત મતુષ્યે ધમપ્રસ્ય જવુ. છે યુધિછિર
મણારાજ | તમાં ધમ! નિત્ય નિવાસ કરે છે. જે
મતુષ્ય «યાં ફૂવાતું' પાણી કાઢી સ્નાન કરી પવિત્ર
યાય છે અને દેવો! તયા પિતૃઃઆતું તપ'ણુ કરે છે,
છે. જે મતુષ્ય શ્રમ અને શોકને દૂર કરનારા એ
તેજસ્વી આશ્રમમાં નય છે, તે ગોઅયન યશતું
કૂળ પામે છે. ત્યાં ધર્મને] સ્પર્શ કરવાથી મતુષ્ય
અશ્ચમેધતું ફળ મેળવે છે.““-૫૨ હૈ રાજ !
ત્યાંથી અતુપમ બ્રહ્મસ્થાને જવુ. હે પ્રુસ્પવર | હે
રાજદ્ર! ત્યાં બ્રજ્માનાં દશ'ત કરવાથી માનવ રાજ-
સૂય અને અશ્રમેધ યજ્ઞોતું ફળ પામે છે. હે નરા
ધીશ | તીથસેવીએ ત્યાંથી રાજ્ઝૃહ જવું. લાં
રનાન કરવાથી મતુષ્યને કક્ષીવાન જેવો આનદ
મળે છે.૫૦૨૫૦* યાં જ પવિત્ર પુસ્પ યક્ષિલીીને
ધરાવેલા તૈવેઘતુ' પ્રાશન કરે છે, તે યક્ષિણીના
પ્રસાદે કરીને બ્રહ્મહત્યાથી મુક્ત થાય છે. પછી
મૃણિનાગ નામના તીથ'માં જવાથી માણુસતે-
સહસ ગોદનનું કળ મળે છે. હે ભારત | છે મેવુંષ્ય.
મણિનામતો તીથપ્રસાદ જમે છે; તેને સપદર
થાય તોપણુ વિષ ચઠડતુ' નથી. તયાં એક રામિ
રહેવાથી મતુષ્યને સહગ્ન ગોદાનતું ફળ મળે
છ,૫૦૫,૧૦5 ચાંથી ખલ્વિ' ગૌતમના પ્રિય વનમાં
જવુ. ત્યાં અહલ્યાહૂદમાં સ્નાન કરવાથી મતુષ્ય.
પરમમતિતે પામે છે. હૈ રાજન્! છે મતુષ્ય એ
આશ્રમમાં જાય છે, તે આત્મૈશ્રય' પામે છે. છે
ધૂષ્ચશ ! ત્યાંત્રણુ લોકમાં વિખ્યાત ઉઠપાન નામતું
તીથ* છે. ત્યાં સ્નાન કરવા|રી માણુસ અશ્ચમેવતું
કળ મેળવે છે. (યાં રાજપિ' જનકને! દેવપૂજિત ટો
છે. ત્યાં સ્તાન ઠર્વાથી માણુસ વિષ્ણુલેકને પામે
છે.૫૦૦-૫૫૫ માંથી સવ પાપોને દૂર કરનારા
વિનશન તીથ*માં જવુ. એમ કરવાથી મનુષ્યને
વાજપેય યત્ઞતું ફ્ળ સાંપડે છે તમા તે સોમ-
ક્ષોક્માં “નય છે.૫૫૨ જે મતુધ્ય સવ તીય
જવાથી ઉદ્મવ પામેલી ગડડીએ નય છે, તે
વાજપેયનું કૂળ પામે છે અને સૂય'લોકમાં “નય
અધ્યાય ૮ઢમો-તીર્થવણન (ચાલુ ) રૃડ્હ-
છે.*૫* પહી તણે લોકમાં પ્રસિદ નિશલ્યા નદીએ | તેમાં રનાન કરવાથી મતુષ્યની દુમ' તિ થતી નથી.
જવાથી મતુષ્ય અસિધ્ોમતું ફાળ પામે છે તથા ! હે નરપતિ ! ત્યાં વરદાયી, દુઃખહારી અને અવિ-
સ્વરમંમાં અય છે. હે ધમશ ! ત્યાંથી જે મતુષ્ય | નાશી મહાદેવ રહે છે. તેમતાં દશ'ત કરવાથી
અધિવગ તામતા તપોવનમાં કપ છે, તે ગુદામાં | માસુસ ખેઘયુક્ત ચદ્રની જેમ શોભી રહે છે. જે
આનદ કરે છે; હે મહારાજ ! આ વિશે સ રાય | મતુષ્ય જતિસ્મર તીથ'ને સપર છે અતે પવિત્ર
નથ્રી,પપ્*પ્પ્પ છે સાનવ સિદ્ધોએ સેવેથી કપના | તથા સ્થિરયિત્ત રહી તેમાં સ્તાત કરે છે, તે.
નદીખે 2તય છે, તે પુ'ડરીક યજ્ઞતું ફળ પામે છે | પૂરજજન્મતું રમરણુ પામે છે, એમાં શકા
અને સ્વમલેકમાં નય છે.૧૫5 પછી હૈ તર- | નથી. જે માણુસ માહેશ્વરપુરમાં જઈ વૃધભધ્વજ
પતિ! જે મતુષ્ય માહેશ્વરીધારાએ જય છે, તે | ભમવાનનું પૂજન કરૈ છે અને ઉપવાસ રાખે છે,
અશ્વમેધનું ફળ મેળવે છે અને પોતાના કુળનો | તે ઇપ્સિત મનોરથોની સિદ્ધિ પામે છે, એ વિષે
ઉડ્ડાર કરે છે.૫૫” રુ તરનાથ | જે મતુપ્ય દેવાની
પુષ્કરિણીએ ન્તય છે, તે દુગ'તિ પામતો નથી
અને અશ્ચમૈઘતું કૂળ મેળવે છે.૫૫“
તયાંથી ખ્રજ્ઞચચારી અને એકચિત્ત રહી સે।મ-
પદે જવુ ત્યાં માહેલરપદમાં સતાન કરવાથી,
મનુષ્યને અશ્ચમેધનું ફળ મળે છે. પ“ હે ભરતો-
ત્તમ] ત્યાં કરોડ પ્રસિદ્ધ તીર્થો છે. હે રાજેજ !
કાચમારૂપી એક દુરાત્મા અસુર તેમતે હરી જતો
હતો, તે વખતે હે રાજન્] લોકકર્તા વિષ્ણુએ |
તેમને પાછાં મેળન્યાં હતાં. હૈ યુધિછિર ] એ તી્ય-
'ોઢિમાં જે મતુષ્યરતાન ઠરે છે; તેપુડરીક યજ્ઞનું
કૂળ પાગે છે અને વિષ્ણુક્ષોકમાં ન્્તય છે. હે રાજદર !
ઘાંથી નારાયસુતા સ્થાનમાં જવુ'-૫૨૦-૫૨૨ હૂ
ભારત] ત્યાંવિષ્ણુ નિત્ય નિકટમાં નિવાસ કરે છે. ત્યાં
થ્રજ્માદિ દેવો, તપોધન ત્રિએ!, આદિત્યો, વસુ-
ઓ અને જ્દ્રે જતાદનને ઉપાસે છે. ત્યાં અદ
શ્રુત ફર્મુવાળા શાલમ્રામ નામથી પ્રખ્યાત વિષ્ણુ
વિરાજે છે.૫૨૨૪૫૨૪ ર મૃતુષ્ય વરદાન દેનારા,
અવિનાશી અને તિલ્લોકના સ્વામી એવા એ વિષ્ણુનાં
દશત કરે છે; તે અશ્ચમેધતું ફળ પામે છે તથા
વિષ્લુલોકમાં જય છે." હૈ ધર્મજ! ત્યાં સર્જ
પાપોને! નાશ કરતારો એક કૂવે છે. તે ફ્વામાં ચાર
સમુદ્રો સદા સમીપમાં રહે છે. હે રાજે !
સ'શય નથી, પછી સવ પાપોથી સુક્ત કરનારા.
વામનતીર્થમાં જઈને જે મતુષ્ય શ્રીહરિ વિષ્ણુ-
| દેવનાં દશ'ન કરે છે; તે દગ'તિને પામતો! નથી.
ત્યાંથી કુશિકતા સવ* પાપહારી આશ્રમે જવુ.
ત્યાં મઠાપાપનો તાશ કરતારી કૌશિકીમાં રતાત.
| કરવુ, એથી મતુષ્યને રાજસૂય યજ્ઞનું કૂળ મળે
[છે.પ૨૭-૨૨ હૈ શજદ્ર! યાંથી ઉત્તમ ચપકા-
| રણયમાં જવુ. ત્યાં એક રાત્રિનો વાસ ઠરવાથી'
માણુસને સહસ ગોદાનતું ફળ મળે છે.૫૨* તયાંથી.
પરમદુર્લભ ન્ત્યેકીલ તીર્થ માં જઈ ત્યાં એક રાત્રિ
[વાસો કરવો. એથી મતુષ્યતે સહસ ગોદાનતું
કૂળ મળે છે. હે પુક્્યવર ! ત્યાં જે માનવ દેવી
સહિત મહાકાંતિમાન વિશ્વેશ્વરનાં દશ'ત ફરે છે,.
તે મિત્રાવરણુના લે કોને પામે છે.૫** ત્યાં જ
ત્રણુ રાત્રિ રહે છે, તે અસિષોમતુ' ફૂળ મેળવે છે-
પછી હે પુસ્ષથ્રેણ ] કન્યાસવેઘ તીથ*માં જઈ ને
જે મતુષ્ય નિયમત્રતી અને મિતાહારી રહે છે,
તે મન્નપતિ મતુતા લોકમાં જય છે. હે ભારત !
એ કન્યાતીર્થમાં અણુ સરખુ દાન કરવામાં
આવે, તો તે દાન અક્ષય થાય છે એમ શ્રેછ વ્રત-
વાળા ત્ઠષિઓ ડહે છે.૫૨૫-૫૨૨ પાથી ત્રિક્ષાક-
પ્રસિદ્ધ તિવી'ર નામના તીથ'માં જવાથી મતુષ્ય-
ને અશ્રમેધતુ ક્ળ મળે છે તથા વિષ્ણુલોકની.
"૧૮૦૭
શ્રીમહાભારત-વતપરવ-તીથયાત્રાપર્જ
ન્સ્સ્સ્સ્સ્ક્ઝ્ઝ્ઝ્સ્ઝ્સ્સ્ઝ્ઝ્ઝ્સ્ઝ્ઝ્ઝ્ઝ્ક્ઝ્સ્સ્ઝ્ઝ્ઝ્કઝ્્ઝ્ઝ્સ્સ્સ્ઝ્ઝ્ઝ્ઝ્્ઝ્ઝ્ઝ્ક્તત્-
'પ્રાપ્તિ થાય છે. હૅ નરસિહ | જે પુરષો નિર્વીરરાના
-સગમમાં દાન આપે છે, તેઓ ઉપદ્રવરહિત
એવા ઈંદ્રલોકમાં જય છે. ત્યાં વસિઘતો ત્રણે
લેકફમાં વિખ્યાત એવો આશ્મ છે.“ *** હાં
સતાન કરતારતે વાજપેય યજ્ઞનું ફ્ળ મળે છે.
બ્રહ્મિ'એના સમૂહોથી સેવાયેલા દેવટ્ટ તીથેં
જવાથી મતુષ્યતે અથ્રમેધતુ' ફળ મળે છે તથા
પાતાના કુળને! ઉદ્ધાર કરૈ છે. હૈ રાજે દ્ર ! ત્યાંથી
કૌશિક મુનિના દૂદે જવું.“૪"** «માં કૌશિક
વિશ્વામિત્ર પરમ સિદ્ધિને પામ્યા હતા. હૈ વીર
ભરતોત્તમ] ત્યાં કોશિકીમાં એક માસ વસવું'.***
અશ્વમેધતુ' જે પૃણ્યક્ળ છે, તે આ એક માસના
નિવાસથી માણસને મળી રહે છે. સર્વ“ તીર્થોમાં
શ્રણ એવા મહાદ્દમાં જે વસે છે, તે દુગતિ પામતો
નથી અતે પુષ્કળ સુવર્ણ પામે છે. પછી વિરા-
શ્રમાનિવાસી કાર્તિક સ્ત્રામીનાં દશન કરવાથી
મવુષ્ય અશ્ચમેધતું ફળ પામે છે એમાં સશય
નથી. જે મતુષ્ય ત્રણુ લોકમાં પ્રસિડ્ઠ અસિધારા
તીથ*માં જઈને ત્યાં સ્નાન કરે છે; તે અસિદોમ-
વુ' ફળ પામે છે,'“”-૫*૬ જ મતુખ્ય વરદાયી
અને અન્યય એવા મહાદેવ વિપ્યુનાં દશન કરી,
પૃજતરાજની પાસે આવેલા પિતામહસરાવરે ન્તય
જી તથા «માં સ્તાન હરે છે, તે અસિદ્ટોમતુ' કળ
પ્રાપ્ત કરે છે. ત્માં એ પિતામડસરમાંથી વણે
લોકમાં વિપ્યાત એવી લોકને પાવન ઠરતારી
કુમાસર્ધારા નામની %ળધારા નીકળી છે. ત્યાં
સ્તાત કરવાથી માણસ “હું કૃતાથ થયો છુ'
એમ સમજ છે. ભાં છ ટકતા ઉપવાસ રાખવાથી
માણસ વલકતામાંથી મુક્ત માય છે.દ ૨૨
છે ધમપ! તીમમાત્રામાં તત્પર રહેલા માખ્સે
હાંમથી બકાદવીના વૈશોષ્યવિખ્યાત ગૌરીશિખરે !
૪તુ'-૫૫ હે તરસેષ તે રિખર ઉપર ચડી સ્તન-
રામાં સતાન ડરવું, આખ રતનડુ ડમાં રનાન !
કરવાથી મતુષ્યતે વાજપેય યજુ ફળ મળે છે.”
વાં સ્તાત કરી જે દેવે! અને પિતાના પૂજતમાં
પરાયણુ રહે છે; તે અશ્મેધતુ' ફળ પામે છે વધા
પૈદ્લોકમાં જાય છે.૨** તામ્રરણુ તીયમાં
જઈને જે મતુષ્ય બ્રલચારી અતે એકામચિત્ત રહે
છે, તે અથ્મેધનુ' ફળ મેળવે છે તથા ખલલેકને
પામે છે.૫૫* હે નરતાય! જે મવુષ્ય તંધ્તી
તી%'માં દવાએ સેવેલા કૂવામાં સ્નાન કરીને
ડૌશિષઠી તથા અસ્ણા નદી ઉપર જય છે અને
ત્યાં ત્રણુ રાનિતા ઉપવાસ કરે છે, તે સર્વ પાપોથી
મુક્ત થાય છે. પછી જે પડિત મનુષ્ય ઉર્ત્રશી
તીધ'માં જઈને સેમાથમે જાય છે અતે તયાંથી
કુભકર્ણાશ્રમે પહોંચે છે, તે પૃથ્વીમાં પૂજય છે.
બ્રજ્ચારી અતે નિયમત્રતી રહી જે મતુષ્ય કોકા”
મુખમાં સતાન કરે છે; તે પૂવ'જત્મવું રમણ
પામે છે; એલું' પુરાતન પુર્ષોએ નેવું કેડે
લાંથી પ્રાહતટીએ જતાર દ્રિજ કૃતાર્થ યામ છે
અને સવ' પાપોથી વિદ્યડુમત થઈ તે કેદ્રલોકને
પામે છે.પ“* «માંથી મધ્ભટ્દીપમાં તથા કૌ'ચ-
નિપૂદન ક્ષેત્રમાં જઈ જે સારવતીમાં સ્તાન કરે છે,
તે વિંમાતારૂઢ થઈ શમે છે. હે મહારાજ | ભા
મુનિગાએ સેવેલા ઓદ્દાલક તીમાં રનાત કરવા”
થી મતુષ્ય સર્વ પાપોથી છૂઢે છે. જે મનુષ્ય બલ”
પિ'આએ સેવેલા ધ્મતીય માં જ છે, તે વાઝપેય
યજ્ઞતુ' ફળ મેળવે છે અતે વિમાનમાં સ્ધાંત પામી
પૂન્ત પામે છે. પછી જે મતૃષ્ય ભાંથી ચંપાતીય*
ગ્રો જઈ ભાગીરથીમાં જલાજલિ આપે છે તમને
દડાતતીએ* જય છે, તે સહસ મોદાનતું ફળ
પામે દ ક
ઇજ શહેમડાસાકમાં યતપર્પાંતત'ત હપાાષદમાં
*પૃશરત્વડજ જરા” નામના ધ્ય,
«૮4 એમા
અધ્યાય «પમો!-તીલ વર્ણન (ચાલુ ઝે
બુષ્યાવ «૫
તીથ'વણન (ચાલુ)
॥5કઇ્ય રવર ॥
અય સંઘ્યાં તમાતાવ લવે તીધેમુસમમ્ |
૩ણ નતો વિદ્યાં ઝમતે નાત સશય: 1૨1
પુલસ્મ બોલ્યાઃ તે પછી સ'ધ્યા સમયે
ઉત્તમ સવેધ નામના તીથ'માં જઈ જે મતુષ્ય
સ્નાન કરે છે, તે વિધા પામે છે એમાં સશય
નથી. દે રાજન્! પૂવે' શ્રારામચ'દ્રતા પ્રભાવ વડે
લૌહિત્યતીથ' નિર્માણુ થયેલુ છે. તેમાં જવાથી
મતુષ્યતે વિપુલ સુવણ્' મળે છે.૨ ત્યાંથી કરતો।યા-
માં જઈ જે મતુષ્ય ત્રણુ રાત્રિના ઉપવાસ કરે છે,
તે અશ્વમેધતું કૂળ પામે છે એવે પ્રજાપતિએ
ઠરેલ વિધિ છે.૨ છે રાજે ! વિદ્દાતો કહે છે કે,
જે ત્યાં ગ'શાસામરના સ'મમમાં સનાન ઠરે છે,
તેતે અશ્ચમેધતુ” દશગણુ' ફળ મળે છે.” હૈ રજન]
જે મતુષ્ય ગ'ગાની સામે પાર જઈ રનાન કરે છે
અને ત્યાં ત્રણુ રાત્રિતા વાસ કરે છે, તે સર્વ
પાપોથી ઝુક્તિ મેળવે છે. પછી સર્વ પાપોને
નાશ કરનારી વૈતરણી નદીએ જઈ ત્યાંથી વિરજ
લીથ'માં જવુ. આમ કરવાથી મનુષ્ય ચંદ્રની
જેમ રોભી રહે છે અને પાતાના કુળને પાવન
કરીને તારે છે. તે મતુપ્ય સવે પાપોને દૂર કરે
છે અને સહસ્ન ગાદાનતું ફળ પામી પોતાના કુળ-
ને પવિત્ર ઠરે છે.”? જે માણુસ પવિમ અને
નિયમપરાયણુ રહી રેણુ તથા જ્યોતિરય્યાના
સંગમમાં દેવો અને પિતૃઓતું તપણુ કરે છે, તે
અશ્િષ્ોમતું કળ પામે છે.” છે કુસ્ન'દન ! જે માણુસ
શેણુ અને નમ'દાના છૂટા પડવાના સ્થાને વશ-
ગુહ્મમાં રતાન કરે છે; તે અશ્વમેધતું ફળ પામે
છે.“ રે નરપતિ ! “કાશલા નદી ઉપર આવેલા જે
મતુષ્ય કઘભતીથે જય છે અને ત્યાં ગણુ રાત્રિના
ઉપવાસ કરે છે, તે વાજપેય યજ્ઞનું કૂળ પામે છે,
૬૮૨
તેને સહસ ગોદાનતુ' ફળ સાંપડે છે અને તેના
કુળનો ઉડ્દાર થાય છે. જે માણુસ “કોશલામાં જઈ.
કાલતીથમાં સ્નાન કરૈ છે, તે અમિયાર બળદ-
ના દાનતું પુણ્યફળ પામે છે, એમાં સ'દેહ
નથી. ૪5૫ છે રાજન્! જે મતુષ્ય પુષ્પવતીમાં.
સ્તાત ઠરીને ત્રણુ રાતના ઉપવાસ સાખે છે, તે.
સહસ ગોદાનતતુ' કૂળ પામે છે તયા પોતાના કુળને
પાવન ઠરે છે.૫૨ પછી હે ભરતત્રેઇ | જે માણુસ.
બૂદરિકાતીથ'માં સ્તાત કરે છે, તે દીધ આયુષ્ય
મેળવે છે તથા સ્વગલોકમાં જય છે.૫? તેમ
જે ચ'પાનમરીમાં જઈ ભાગીરથીમાં જલાં-
જલિ અર્ષે" છે અને દડ નામે તીથ'માં નય
છે, તે સહસ ગોદાનતું કૂળ પામે છે.પ* ત્યાંથી.
પુણ્યોથી શોભી રહેલા પવિત્ર લપેટિકા તીથ'માં
જવું, તેમ કરવાથી મતુષ્યતે વાજપેય યજ્ઞતુ”
કૂળ મળે છે અને તે સરવ દેવાથી પૂન્તય છે.પપ-
ત્યાંથી જમદસિપુત્ર પરશુરામે સેવેલા મહે'દ
પર્વત ઉપર જવુ'. જે મતુષ્ય ત્યાં રામતીથ'માં
સ્નાન ઠરે છે, તે અથમેધ યજ્ઞનુ' ફળ પામે છે.પ*
હૈ કુસ્ત'દન | ત્યાં મત ગકેદાર નામતું' તીથ”
છે. હૈ કુસ્ત્રેણ | ત્યાં સતાન કરવાથી મનુષ્યને.
સહસ્ત ગોદાનનુ' ફળ મળે છે. જે મૃતુષ્ય શ્રી-
પવત ઉપર જઈ નદીમાં સતાન ઠરે છે અને
ભમવાન વૃષભધ્વજતુ' પૂજન કરે છે, તે અશ્વમેધ
ચજ્ઞનુ' કળ પામે છે.૪”-૫“ મહાતેજસ્વી મહા-
રવ ઉમાદેવી સાથે એ શ્રીપવ'ત ઉપર રહે છે
અને બ્રજ્ઞા પણુ દેવો સાથે ત્યાં પરમ પ્રસન્ન
થઈને વાસ કરે છે. જે મતુષ્ય પવિત્ર થઈ ને
અને મતને નિયમમાં રાખીને ત્યાં દેવહૃદમાં
રતાન કરે છે, તે અશ્થમેધનુ' કૂળ પામે છે તથા
પરમ સિદ્રિને પ્રાપ્ત કરે છે. પછી પાંક્યદેશમાં
આવેલા અતે દેવાથી પૂશ્તયેલા જપધભ પવ'ત
ઉપર જવાથી માણુસને વાજપેય ચજ્ઞનુ' કૂળ
શટર
શ્રીમહાભારત-વનપવ-તીંથષયાતાપરવ
મળે છે તથા તે સ્તગ'લોકમાં આત'દ ભોગવે
છે.૨૦૨૫ હયે અપ્સરાઓના વૃ' દોથી વીટાયેલી
કાવેશી નદી ઉપર જવુ, હે રાજન્! જે માણુસ
લાં સ્તાત કરે છે, તે સહસ ગોદાતનુ' કૂળ
પામે છે.*5 ત્યાંથી સમુદ્રને તીરે કન્યાતીર્થમાં
સ્તાત કરવું. છે રાજે |] તે જળતે। સ્પર્શ કરવ!-
થી મતુષ્ય સર્વ પાપોથી સુક્ત થાય છે.૨* પછી
હે રાજેદ્ર | સમુદ્રની મધ્યમાં આવેલા, સજ લોકે
થી તમસ્કાર પામેલા ને ત્રણું લોકમાં વિખ્યાતિ
પામેલા ગોકણું તીર્થમાં જવુ. «યાં થલ્લાદિ દેવો,
તપોધન તડવિએા, ભૂતો, યક્ષે, કિત્રો, મહાન
ઉર્ગો, સિદ્દો, ચારયુ।, ગધર્વો; મતુષ્યો, પત્નમે!,
સરિતાએ, સાગરે અતે પવતો ઉમાપતિ શકર-
ની ઉપાસના કરી રહ્યા છે.*““*5 જે મતષ્ય
«યાં ભમત્રાન મહાદેવની પૂઝ કરે છે અને ત્રણ
શત્રિતા ઉપ્વાસ રાખે છે, તે અશ્રમેધતું કૂળ
પામે છે તમા ગણુપતિતુ' પ મેળવે છે.*” જે
પુસ્ય યાં બાર્ શત્રિ રહૈ છે; તેતું' મન પવિત્ર
ષાય છે. યાંથી આમળ ગાયત્રીતું કલોકય-
પૃજિતિ સ્ષ્રાન છે.“ «માં ત્રણુ રાત્રિ વાસ ઠરવા-
થી માણ્સને સહસ્ર ગોદાતતુ' કૂળ સાંપડે છે.
થે નરાધીશ] ત્યાં બ્રાલ્રાની પરીક્ષા માટે એક
ગ્રયક્ષ ઉદાહરણુ મળે છે. તે એ કૅ વ્યભિચારી
ઊપન્ન થયેલ્લો બ્રાહ્મણ શે તયાં ગાયત્રીના પાડ
કરે એ તો તેની ગામથી એ સ્વરહીન, છ દરહિત
અતે ગામડિયાના ગીત જેવી થઈ «તમ છે.૨***
વાહ્ષણૂ સિવાયનો “દાઈ બીત્તે પુચ્વ ને ત્યાં
માયત્રો બોલે છે, તા બોલતાની સાથ % તે માયવી
ભુલાઈ ન્નય છે. તમાંથી આગળ વિષવિ* સ'વરત-
ની દઈ વાપીગ જવાથી મતૃષ્ય ર્પન્નામી
માય છે તમા સુમાગ્ય પ્રાપ્ત કરે છે, પછી છે
ત્રનુપ્ય વેણાએન જઈ ત્રણુ રાચિના ઉપવાસ અ
જ મતુષ્ય ત્યાંથી સિડ્દોથી તિત્ય સેવાયેલી ગે!ધ-
વરીએ ન્ય છે, તે ગોમેધ યજ્ઞતુ' ફળ પામે
છે અને ઉત્તમ વાસુક્લિ1કમાં ન્ય છે. વૈણા-
તા સ'ગમમાં સ્નાન કરવાથી મતુષ્યને અથમેધતું
કૂળ મળે છે.૨૫-** જે માણુસ વરદાના સંગમ-
માં સતાન કરે છે; તે સહસ્ર ગૌદ્યનતું કૂળ પામે
છે. પછી જે મતુષ્ય બ્રસ્થાતે જઈ વણ રાકિ-
ના ઉપવાસ રાખે છે, તે સકસ્ત ગોદાતતું કળ
પામે છે તમા સ્વમંલોકમાં અય છે. ખારી
અને એકચિત્ત રહી જે પુર્ય કુરાપ્લવત જઈ ત્રણ
રાત્રિના વાસ કરૈ છે તથા જ્યાં રતાન ઠરે છે,
તે અશ્રમેધતું ફળ મેળવે છે. પછી છે મતુષ્ય
અરણયમાં કૃષ્ણા અતે વેણાતા ૪માંથી ફૂટેલા
રવદ્દદમાં અને નતિરમરહુદમાં સ્તાત કરે છે;
તે પૂવ જન્મવું સ્મણણુ પામે છે.“ યા
રૃવરાજ ઇંદ્ર સો યજ્ઞો કરીને સ્વરમાં ગયા હતા.
હુ ભારત] ત્યાં જવામાતરથી માણુરાતે અમિન
છોમયજ્ઞનુ”' ફૂળ મળે છે.** ત્યાંથી સવ હદમાં
સતાન ઠરવાથી મતુષ્યતે સહશ્ ગોધતનું કુળ
સાંપડે છે. પછી મહાપવિત્ર વાપીમાં અને સરિ
તાઓમાં શ્રેઇ પયોઘ્યીમાં જે મતુષ્ય પિતા
અતે દવોતુ' અચ'ત કરે છે, તે સહસ ગે!દન*
તુ ફળ મેળવે છે.”””“પ ટે રાજન! પૃછી
પવિત્ર દડકારણ્મમાં જઈને રતાન કરવુ. ટ
ભારત | «માં માત્ર સ્તાત ઠરતારતે સકસ
ગ્ાદાનનું” કૂળ મળે છે. પછી છે મતૃધ્ય મહાભાં
યુકના રારમગ આપ્રમે નમ છે, તે દ્મતિ
પામતો નમી અતે પોતાના કુળને પાવત કરે છે.
હામી જમદસિપુત્ર પરશુરામે સેવેલા ચર્સારક-
માં જવુ. છે મનુષ્ય દમાં રામવી%માં ટેતાન
કરેછે વે પુષ્કળ સુવું પ્રો્ ક ઝે.”
નિમમપઘમપ્ું અને મિતાહારી રહી જે મવષય
છે; તે મૂર અતે ૧સવા વિમાન પાંખે છે. | સપપોદવરીમાં સ્નાન કરે છે, તે મહાન વણ્ષ
અધ્યાય હપમો-તીથષવર્લન (ચાલુ )
૧૮૩
મેળવે છે અને દેવલે।કમાં ન્ય છે. ત્યાંથી નિયમ-
વ્રતી અને મિતાથારી મતુ'ય દેવપથ નામના
તીથમાં નય, તે દેગસતરતું જે પુણ્ય છે તે તેને
મળે છે. પછી બ્રહ્મચારી અને જિતેદ્રિય પુસ્વે
તુ'ગકારણ્યમાં જવું. પૂતે' સારસ્વત તવિએ ત્યાં
વેદોનું અધ્યાપત ડયું” હતું. પર'તુ સમય જતાં
વેદો નાશ પામ્યા, ત્યારે અંમિરા સુનિતા પુત્ર
કપિઓના ઉપરણા ઉપર સુખે બેટો હતો. તેણે
યથાવિધિખે જૈકારનો સારી રીતે ઉચ્ચાર ઠર્યો,
એટલે ત્રષિઓને પોતે આગળના ભણેલા તે બધા
પાકે સાંભરી આવ્યા. ત્યાં જપિએ; દેવો, વરણુ,
અસિ, પ્રનપતિ, હરિતારાયણુ, મહાદેવ અને
“રવો સહિત મહાતેજસ્વી બ્રહ્મા એ સવે એ મહા-
કાંતિમાન શમુતે યજ્ઞ કરાવવાને ચોન્યા હતા.
પછી તે ભમ્રવાન ભમુએ સર્વ ત્ડષિઓતે ક્રી
થી વિધિપૂવક અને શામ્રોક્ત કમથી અસિ*
હોત લેવરાવ્યું હતું. ત્યાં ધીની આડુતિથી અસિ-
નૈ વિધિપૂવંક તૃપ્ત કરીને દેવો અને કાધિ-
“ઓ યથાકમે પોતપોતાને ભવને ગયા.“ ચ રુ
રાજથેઇ | જે ગ્રી કે પુરષ એ તુ'મક અરણ્ય
માં પ્રવેશ કરે છે, તેનાં સર્વ” પાપે! આમળી જાય
છે. હૈ રાજન્] નિયમત્રતી અને મિતાહારી એવો
જે ધીર પુરષ ત્યાં એક માસ રહે છે, તે ખ્રલ્મ-
લોકમાં નતય છે અને પોતાના કુળને ઉદ્ધાર ઠરે
છે.૧5૫૪ જી સ્તુષ્ય મેધાવિક તીર્થે જઈ દેવા
અને પિતૃ નું તપ'ણ કરે છે; તે અસિષ્ટોમતું
કૂળ પામે છે અને તેને સ્મૃતિ તથા બુદ્ધિ પ્રાપ્ત
થાય છે, અહી' કાલ'જર નામને લેકવિખ્યાત
પર્વત છે. ત્યાં દેવહદમાં સ્નાન કરવાથી મતુષ્ય-
ને સહસ ગોદ્યનતું કૂળ મળે છે.“ હે
રાજન્] જે પુરષ ત્યાં કાલ'જરમિરિ ઉપર રનાન
કરે છે તથા કરાવે છે, તે સ્વમ'લોકમાં મહિમાં
પામે છે એ વિશે સ'શય નથી.” હૈ પૃથ્વી-
પતિ ત્યાંથી પવ'તોત્તમ ચિત્રફૂટ ઉપર સવ*
પાપોનો નાશ કરનારી મદાકિનીએ “જવું*. જે
માણસ તેમાં રતાન કરૈ છે અને દેવો તથા પિતૃ-
ઓતું પૂજન કરે છે, તે અશ્રમેધ યજ્ઞનું કૂળ પામે
છે અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે.” ત્યાંષી
હૈ ધર્મજ્ઞ! અતુપમ ભત'સ્થ્રાનમાં જવુ. ત્યાં
દેવોના સેનાપતિ કાતિ'કરવામી નિત્ય નિકટમાં
રહે છે. હૈ નૃપશ્રેટ | ત્યાં જવામાતથી પુસ્પ-
ને સિદ્ધિ મળે છે. 'કોાટિતીથ'માં રનાત કરવાથી
માણસને સહસ ગોદાનતું કૂળ મળે છે.૫”૨૫
પુરપે ત્યાંથી પ્રદક્ષિણા કરી જ્યેઇસ્થાનમાં જવુ.
ત્યાં મહાદેવનાં દર્શન કરવાથી માણુસ ચની
જેમ શોભી ઊકે છે. હે મહારાજ ! હે ભરતોત્તમ |
હૈ યુધિકિર | ત્યાં ચાર પ્રસિદ્દ સગુદ્રો એક કૂવા"
માં રહે છે.૧૨5* હુ રા૪દ્ર 1 જે નિયેમત્રતી
માણુસ ત્યાં સતાન કરી દેવો! અતે પિતૃઓતુ'
પૂજત કરે છે, તે પાવન થઈ ને પરમ ગતિને પામે
છે.“ છે રાજેદ્ર | ત્યાંથી મહાત શમવેર નામ"
ના મહાનમર પ્રત્યે જવુ. છે મહારાજ | પૂવે ત્યાં
દશર્થન દત રામચ્ર ગંગા પાર કરી ગયા હતા.
હૈ મહાખાફકુ | જે મતુષ્ય તે તીથ'માં રનાન ઠરે
છે, તે પાપોથી ઝુક્ત થાય છે. ખહ્મચારી અને
સ્વસ્થચિત્ત પુસ્ષ ગગામાં સ્નાન ઠરે છે, તે! તે
પાપમુક્ત થાય છે અને વાજ્પેય યજ્ઞનુ' કૂળ
પામે છે. ત્યાંથી ધીમાન મહાદેવના સ્થાનરપ
મુજવટ પ્રતો જવુ'.૫૧*-” હેં ભારત | જે મતુ-
ષ્ય ત્યાં જઈ મહાદેવને વદન કરે છે તથા તેમ-
ની પ્રદક્ષિણા કરે છે, તે ગણુપતિનું ૫૬ પામે છે.
જે માણુસ તે તીથમાં જાહનવીમાં રતાન કરે છે,
તે પાપોથી છૂટે છે.*“ ?*
ઠે રાજેદ | ત્યાંથી ગડષિઓએ પ્રશ'સેલા
પ્રયાગતીથમાં જવું. બ્રજ્માદિ દેવો, દિગ્પાલો
સહિત દિશાઓ, લોકપાલો, સાધ્યો, લોકપૃજિત
શ્રામહાભારત-વનપર્વ-તીથષયાત્રાપવ"
પિતૃઓ, સતતુમાર આદિ પરમ કપિઓ, અ'મિરા
આદિ નિમંળ બ્રલપએ નાગો, સુપણુ, સિદ્ધો,
ચક્રો, સરિતાઓ), સાગરે, ગ'ધર્વો, અપ્સરાઓ
અને પ્રજાપતિ સાથે ભમત્રાત હરિ-એ સવે ત્યાં
વસે છે. ત્યાં ત્રણુ અસિકુ ડા છે. સર્જ તીર્થોમાં
શ્રેષ ગણાતી ગગા તે કુડોની વચ્ચે થઈને વેગથી
વહે છે. તપનદેવ સૂય'ની પુત્રી, તણું લોકમાં
પ્રસિદ્ધ અને લોકને પાવન કરતારી દેવી યજ્નુના
અહી” મ'ગા સાથે સગમ પામે છે. ગંગા અને
યમુતાના મધ્ય ભાગને (હરિદ્રારથી પ્રયામ સુધીના
ભાગને) મેસ્ફૂપી મસ્તકવાળી પૃથ્વીનો જધન કલો
છે, પ્રયાગ તે જધતતું સમાપ્તિસ્થાન-યોનિર્થાન છે,
એમ ગષિઓ જાણે છે. પ્રયામ, પ્રતિષ્ઠાન, કબલ,
અશ્વતર અને ભોગવતી એ તીર્થો પ્રજાપતિની
વેદી ગણાય છે. હે યુધિધિર ! મૂતિ મત વેદો અને
યજ્ઞા તથા તપોધન ત્દષિઓ ત્યાં પ્રનપતિની ઉપા-
સતા કરે છે. વળી ચકવ્તી" રામ્તએ અતે દેવે
ત્યાં યજ્ઞાથી ચજત ઠરે છે.” આથી હૈ
ભારત | પયાગ ત્રણે લેકોમાં સૌથી પવિત્ર છે હે
વિશ્નુ ! કપિએ એતે સવે" તીર્થામાં શ્રેઇ કહે છે.
તે તી%માં જવામાતર્થી અને તેતુ' તામસ્મરણુ
કર્યાથી માણુસ મૃતયુ અને કાળના ભયથી ઝુક્ત
થાય છે અને પાપથી છૂટ છે. છે મતુષ્ય ગગા-
ચમુનાતા તે લોકવિખ્યાત સંગમાં સતાન ડરે છે,
તે રાજસમ યદતું અને અશ્વમેવ યરતું કળ
પામે છે.” -“૫ સ શારત! દેવોએ સસ્કારેલી
એ યજતભૃમિ છે. ત્યાં યોડુ'ક દાત આપ્યુ' દોય | મમડદેરામાં સ્તાત કરે છે, તે પોતાની પાછી
તોપણ ત્તે ઘણુ, આપ્યા બરાબર થામ છે.“5 છે | અને આમની સાત નાહ પેડીઓને તારે
પ્રયાગમાંતા મરણુની મતિને ફેરવવી નહિં; અર્યાત્
પ્રયાગમાં મરરુ જ્ુક્તિદાયફ છે, તેથી ત્યાં જ મેર-
વાને નિક્રષય રાખવો, હૈ કુર્ન દન !* દશ હ?
તીશૌ અતે ખીજા' સાઠ કરાડ તીર્થો અહીં
પ્રયાગરમાં જ નિવાસ કરે છે; એમ ચાસ્રકથત
છે.“૦“* જ પુણ્ય ચાર વેદોના અધ્યયનતું છે
અને જે પુણ્ય સત્યવાદીને મળે છે; તે પુણ્ય મુ"
ઘ્યને ગગા અને યજ્નુનાના સ ગમમાં સતાન ઠરવા-
થી પ્રાપ્ત ચાય છે.“ ત્યાં વાસકિતુ' ભોથનતી.
તામે ઉત્તમ તીથ* છે. જે મતુષ્ય ત્યાં સ્તાત કરે
છે, તે અશ્રમેયતુ' ફળ પામે છે “' ત્યાં વૈલોક્ય-
ગ્રસિદ્ઠ હસપ્રપતન તીક છે. હૈ કરત દન | વળી.
તયાં ગગામાં દશાશ્મેધિક તીથ છે.” ગ'ગામાં.
ગમે ત્યાં રતાન ક્યુ” હોય, તો કરકષેત સમાન
ફળ મળે છે, તોપણુ કનખલમાં તે વિશેન કળ
દાયી છે અતે પ્રયાગમાં તેતુ અતિ મહાત યળ-
છે“ સેકડો દુષ્કર્મો કર્યા છતાં જે ગ ગારતાન
કયું” હોય તા તે ગંગાજળ તે મતુપ્યનાં સર્વ
પાપોને જેમ અસિ કાળને બાળી મૂક છે તેમ ભાળી.
શ્રકે છે.“ સતયુમમાં સન' તીર્વો, ગેતામાં પુષ્કર,
દ્રાપરમાં કુસ્ક્ષેત્ર યને કલિયુમમાં મ ગા એમ પનિત્ર
તીર્થો ઠહેવાયાં ટે.” પુષ્કરતીમ'માં તપ તપવુ%
મહાલય તીર્કમાં દાન આપવુ, મલયમિરિ પ4ત
ઉપર અશિપ્રનેસ કરનો અને મૂમુતુ પતત
ઉપર આહારતો ત્યામ કરીને મરસું માટે બેમવુ-
જ માણસ પૃષ્કરમાં, કુરશેતમાં, ગંગામાં અતે
ઝર." ઢ
તાત | વેદગચનથી અરે ! લોકવચનયી પપ તારેૅ* | ગંગાનું તામટીનન થતા તે પાપીતે પાનન કર
* ભત્જાવ વજા ગતે પ0 તતાનપ યા શિગત | છે, તેતુ' દશન ઠરતા તે મતુ'યને મમ આપે
[રઝમક-તણણાઇન્લકુતચાલનમતગાતાતાન્હિશતસનખતાતના૦ત “ન
ત 1 લવે વિદા 1પીદ્ષ ઝગ મો ઝદ પરા ॥- તિ
«યા ગ ॥ામપૃતાને સમામમ યાડ 1, ત્યા ક્વત
કરેનાશાગએે! રમાં શવ હ ગને જે પીર પૂચડો ત્યા |
1 નરૃખ્ટુથી નુકત નાડ -.
૬& 1 3૨3 12, તેગા મ પામે ૭.
ક વર 3 છુશર1 «સપમદ”ર વ।-જયે
મનૃપ્મો હાતાતરા માત મા સ અરે સમામતરે
અધ્યાય તપમો-તી્થવણ"ત ( ચાલુ )
છે, તેમાં જે સતાન ઠરે છે તથા તેતું જલપાન
હરે છે, તેના કુળની સાત પેઢીએ પાવન થાય
છે.“* જ રાજન્! માણુસ જેમ પુણ્યતીથી અને
પુણ્યધામોની ઉપાસના કરી પુણ્ય મેળવી સ્વર્ગમાં
નય છે, તેમ જે મતુષ્યનાં હાડકાં ન્યાં સુધી
ગંગાજળતે। સ્પર્શ ઠરે છે; ત્યાં સુધી તે સ્વર્ગ"
લોકમાં મહિમા પામે છે.“”“* પિતામહ બ્રહ્માએ
હ્યું છેકે, ' ગ'ગા જેવુ' બીન્ઞં તીથ' નથી, વિષ્ણુથી
ચડિયાતો હોઈ બીજે દેવ તથી અને ખ્રાહ્મણુ।થી
મોરા કોઈ બીજે પુસ્્ય નથી.“' જે મહારાજ |!
જે દેશમાં ગગા છે, તે દેશ તપોવન છે. જે ક્ષેન
ગગાતીરે આવ્યું છે; તેને સિડ્ડિક્ષેન નણુવુ'. બરાલ-
શેના, સાધુઓના, પુત્રના, મિત્રોના, શિષ્યના
અને સેવાના કાનમાં આ પરમ સતય ઉપદેશરૂપે
હરેવુ,“”** ઝા તીથ'યાત્રાતું વણં'ત ધતાદિકના
લાભ આપનાજ₹ં છે, પવિત્ર છે અને અનુપમ
સ્વર્મદાયી છે. એ પુણ્યકારી છે, રમ્ય છે, પાવન-
કારી છે અને ઉત્તમ ધમ'મય છે. મહર્ષિઓમાં
એ ચુપ્ર છે અને સવ પાપોથી એ છોડાવનારુ છે.
જે મતુષ્ય ટ્રિજોની વચ્ચે આતુ' અધ્યયત ઠરે
છે, તે નિર્મળ થઈને સ્વગ'લોકને પામે છે.““”પ૦૦
તીથવ'શીતું આ કીત'ન એશ્રય' આપનારું સ્વર્ગ
દેનારું, પુણ્યકારી, શગુએને શમાવનાર, કહ્યાણુ-
રૂપ અને ઉત્તમ બુડ્દિજતક છે."** એ કીર્તન
વડે અપુત્રને પુત્ર મળે છે; નિધંનને ધન સાંપડે
છે, રાજનને પૃથ્વી ઉપર જય પ્રાપ્ત થાય છે અને
વૈશ્યને ધનલાભ મળે છે.પ૫*૨ એના પાઠથી ચૂદ્ર
પાતાના ઇચ્છિત મનોરથો પામે છે અને ખ્રાહાણુ
પારંગત થાય છે. જે માણુસ પવિત્ર રહીને આ
તીજના પુણ્યને નિત્ય સાંભળે છે, તે આગલા
અતેક જન્મોનું સ્મરણુ પામે છે અને સ્વ્મલેકમાં
આન'દ ભોગવે છે.૫૦૨:૫* આમ જઈ શકાય
એવાં અતે ન જઈ શકાય એવાં તીર્થો વિશે મ્
મ.વ.#૧૨
૧૮૫
તમને હ્યું છે. સવ' તીર્થોનાં દશ'નની ઇગ્છા
રાખનારાએ અગમ્ય તીર્થો વિશે માનસિક યાત્રા
ઠરવી. પુણ્યની ઇચ્છાવાળા વસુએ, સાધ્યો,
આધ્ત્યિ, મસ્તો, અશ્ચિનીકુમારો અને દેવ તુલ્ય
ગયિઓએ એ તીમાં સતાન કયુ” છે. હે દૌરન્ય !
હે સુત્રત | તમે પણુ પુણ્યથી પુણ્યતે વધારતા
રહી, નિયમપરાયણુ રહી, એ જ વિધિએ એ તીમાં
જાએ.*૦*-૫“* ઇંટ્રિમોતો નિમ્રડ કરનાર અને
શાસ્રદશી* સ'તો આર્તિકતાથી તથા વેદજ્ઞાનથી
તે તીર્થને પ્રથમથી પામે છે. હે ઠૌરવ્ય | ત્રત-
હીત, અવશચિત્ત, અપવિત્ર, ચાર અને કુટ્લિ
બુદ્ધિવાળા મતુષ્ય એ તીર્થોમાં સતાન કરી શકતો
નથી.૫૦૦૫૫૦ હૈ ધૂમ્'જ્ઞ! હે રાજન્! તમે ધર્મા-
થના વેત્તાએ તો નિત્ય ધમ" અને સદાચારથી
તમારા પિતા, પિતામહ, પ્રપિતામહે, બ્રહ્મા
આદિ દેવો અને “વિગણુ। ઇત્યાદિ સવે'ને નિત્ય
સ'તોષ્યા છે. આથી હે ઇંદ્ર તુલ્ય ! તમે વસુઓના
લોકને પ્રાત કરશો. હે ભીષ્મ 1 તમને ભૂમ'ડળર્મા
મહાન અને અવિચળ મ્રીતિ* પ્રાપ્ર થશે.'પ૧૧,૨૧૨
નારદ બોલ્યાઃ ભમવાન પુલસ્યજષિ આ
પ્રમાણે બોલ્યા અને ભીષ્મની અવુજ્ઞા લઈ પ્રીતિ*
પૂર્જક પ્રસન્ન મતથી ત્યાંજ અ'તર્ધાન થયા. હૈ
કુરસિ'હ | શાસ્રના તત્તાથષવેત્તા ભીષ્મે પુલસ્ત્યના
વચનથી પૃથ્વીની પરિકમાં આચરી. આમ મહા
પુણ્યોથી ભરેલી, મહાન ભાગ્યશાળી અને સવ*
પાપોને દૂર કરનારી એ તીશ'યાત્રા પ્રતિછાનપુર-
માં પૂરી થઈ. જે મતુષ્ય આ વિધિએ પૃથ્વીની
યાત્રા કરે છે; તે ચયુ પછી સો અશ્રમેધ યજ્ઞનું
કૂળ ભોગવે છે. હે પાથ' | કુસ્કુળમાં સુખ્ય એવા
ભીષ્મને જે ફળ પૂવે મળ્યું હતુ, તેથી આઠગણુ”
ઉત્તમ ધર્મકળ તમને સાંપડરો. તમે ત્ડષિઓને
વ્યાં દારી જનાર છે, તેથી તમને આઠગણુ' ફળ
મળશે.૫૫5-૫૫* હે ભારત | એ તીર્થો રાક્ષસે।તા
૧૮૬
શીમહાભાક્ત-વનપવ-તીથયાત્રાપર્વ
સમૂફોથી વ્યાપેલા છે. હૈ કુર્ન'દન ! તમારા વિના
જાઈ ખીનન રાન્તઓથી ત્યાં જવાયું નથી.” જે
જાઈ મતુષ્ય સજ તીર્ચાના સખધવાળા આ દેવષિ”-
ના ચિત્તા પ્રભાતે શઠીતે પાઠ કરૈ છે; તે સર્જ
પાપોથી મુક્ત થાય છે.“ હે મદાશજ | ગવિ-
આમાં મુખ્ય એવા વાલ્મીકિ; કરયપ, આત્રેય,
કુંડજઠર, વિશ્વામિત્ર, ગૌતમ, અસિત, દેવલ,
સાહડેય, માલવ, ભરદ્વાજ, વસિષ ઉદ્દાલકગુનિ,
શૌનક; પુત્ર સહિત તપસ્વીશ્રેદ વ્યાસ, સ્નિશ્રેઇ
દુર્વાસા અતે મહાતપસ્વી જબાલિ-એ સવે તપે!-
થત ગપિવરે તમારી રાહ નેરડ રક્ષા છે; તમે
એમની સાથે એ તીર્થમાં નએા.૫“-૫૨૨ છુ
સહારાજ | અમાપ તેજરવી લોમશ નામતા મહષિ*
તુમ્તે આવીતે મળશે, તમે તેમની સાથે જાએ.
હે ધમ'જ્ઞ | તમે મારી સાથે આ તીથોમાં અનુ-
કમે જએ. તેથી રાન મહાભિષની જેમ તમતે
મહાન કીતિં પ્રાપ્ત થરો. હૈ રાજસિંહ | તમે
ધર્માત્મા યયાતિ અને રનત પુસ્ર્વાની જેમ સ્વ-
ધૂમથી શૈભી રકા છે, ભગીરથ રાજા તથા
વિખ્યાત રામની જેમ તમે સર્જ રાજમ'ડલમાં
સૂર્યની જેમ પ્રકાશી રહ્યા છો.*૨૨“૫55 ભતુ,
ઇક્વાયુ, મહાયશસ્વી પુરુ અને વૈનપુત્ર પશુની
જમ રૈ મહારાજ 1 તમે પણ્ પ્રસિદ્ધ છે. વૃત્રને
હુણુનારા દેવરાજ ઇંદ્રે જેમ પૂલે' સ'તાપસુક્ત યઈ-
ને સર્જ શવુએને સ હારી ધલોડયછું' પાલન કયું”
શતુ; તેમ તમે પણુ શતુઓના તારા હરી, સ્વ"
ધૂમ'થી તેથી પૃથ્વીને મૈળવી, પ્રન્નતુ' પાલન
કરરી।. હે કમલનયત 1 એષી કાત'વીર્ય અજીંન
ની પેઠે તમે ધમ'થી વિખ્યાતિ પામશે।.૨”? *2*
વેશ પાયન બોલ્યા : હૈ મહારાજ 1 ભમવાન
નાર્દક્ઠયિએ યુધિદિર્રાજને આ પ્રમાણે આથાસન
આપ્યુ અને પછી એમની રશ લઈને તે ત્યાં જ
અતતર્પાન પામ્યા, ધર્માત્મા યુધિછિર પણુ એ જ
વિષયતુ ચિં'તન કરી રલ અને ગવિઓને તીર્થ-
યાત્રા સખ'ધી પુણ્ય કહેવા લાગ્યા. ૫૫૭5
ઇતિ ક્રીમહાશારતમાં વતપર્વા'તર્ગત તીર્થયાત્રાપર્કમાં “ના6-
વાકય? નામનો અધ્યાય ૮૫ મા સમારો
અષ્યાય ૬૧મો
પસ્યને સુધિષિરનુ' નિવેદન
ઊવૈશવયત તાપ
શ્રાટૂનાં નતમતા૧ તારહશ્વ વ પીશ: |
તામસ પોલ્વ શહ રાણા યુપિણિ ॥3 ॥
વૈશપાયત બોલ્યા : ધીંમાન નારદતો તથા
ભાઈઓને! મત મેળવી લઈને, રજા યુધિષિર
પિતામહ બ્રજ્ઞાના જેવા ધૌમ્ય મુનિતે ઢછેવા
લાગ્યાઃપ 'સતયપરાકમી, મહાબાફી અમાપ
યૈય'વાળા અને પુસ્પોમાં સિ'હુ સમાન એ જયવત
અજીંનને મે' અક્ષને કારે દેશ બહાર મ્રોકલ્ો
છે.૨ ઝુમ્-કે તે વીર તપોધત સમથ' છે અતે મારો
ભક્તછે. અસવિઘામાં તે સમથ વાસુદેવની સમાત
અત્યત તિષ્ણાતછે, હે ખ્રભ્ન્| કૃષ્ણ તથા અજીના
એ ખલે શપમુનાશનોને કુ' અને પ્રતાપી વ્યાસ
આવા પરાકમી જાણીએ છીએ.” કમળ ન્ેવા
ક્ષેચનવાળા અને ગણે યુમ્રમાં વત માત રેરેતારા
વાસુદેવ તથા ધનજયને તારદ પણુ આમ જ જણે
છે અને તેખ। પણુ મતે એ વિરો સંદેવ હધા કરે
છ.૫ વળી છું નણું છુ “કે, તેએ ખત્વે નર અતે
નારયણુ કષિ છે. આથી એ સમર્થ છે; સેમ
માનીને મે' અજીં'નતે આજ્ઞા કરી છે.” પરાકમમાં
ઇંદ્રથી ન ઊતરે એવા એ ઇંદ્રપુત્રને મેં દેવાધિદેવ
ઇં્રનાં દશ'ત કરવા તયા ઇૈદ્ર પાસેથી અસૌો
શેળવવા દેરા બહાર મોકલ્યો છે.” ભીષ્મ અતે
દ્રોણુ અતિસ્થીઓ છે. કૃપાચાય અતે દ્રોણુયુધ
અશ્વત્યામા દુય છે. ધતરાષ્ટૂપુન દુચોધતને સ મો"
સમાં મહારથીએ વીટી વહ્યા છે. એ સર્વ વેદ
વેત્તાશ્ના છે અને સ્ક અસરોના જાણનારા છે; -4
અધ્યાય ૮૩મો-મૌમ્યે કરેલુ”
સહાબળિયાએ અજ્ધ'તતી સાથે લડવાને સતત
કામના કરી ઘા છે.”“વળી તે સૂતપુત્ર મહારથી
કર્ણ દિગ્ય અસરોનો નનણુકાર છે. અશ્રોતા વેમરૂપી
વાયુથી તે બળવાન છે. બાણુરૂપી ન્ત્વાલાવાળે,
તાળીખાના શખ્દ્વાળા, કોધરપી ધુમાડાવાળા
અને અગ્રરૂપી ગતિવાળો તે, ધૃતરાષ્ટ્રપુત્રોરૂપી
પવતથી ઉડૂત થયો છે. પ્રલયકાળે છૂટેલા મહા
અચિની જેમ, મારા આ તણુખલા જેવા સૈન્યને
નિઃસશય તે ખાખ કરી નાખરો.”*** કૃષ્ણરૂપી
પવનથી પ્રેરાયેલો, દિન્ય અસરની મહાત આમ-
વાળો, સ્ેદ ઘોડાઓઃપી બમલીઓવાળેો અને
ગાંઠીવરૂપ ઇંદ્રાયુધતા તેજવાળો અજીંને છોડેલે।
તે રાપભેથો મેધ, યુદ્ધમાં ઘણા પ્રેન્ન્ઝ્વળ થયેલા
તે ક્ણરૂપી પાવકને શાંત ઠરશે.પ૨?** પછી
શત્રુતમરતે જીતનારા એ અજીંન સાક્ષાત્ ઇંદ્ર
પાસેથી સવ દિવ્ય અસરો મેળવશે. એ તે સવ'
શત્રુઓ માટે બસ છે. રણુમાં અતિ નિષ્ણાત રાગમા
સામે એતા જેવો ખીજે કોઈ સમોવડિયો નથી,
એવુ” મારુ માનવું છે. તો અમે સવ એ શગુ-
દમન પાંડુન'દનને અગ્રથી સંપન્ન થયેલો નેર્ડશુ'-
જુમ એ અજીં'ન એ ભાર ઊંચકીને ગળાતેો નથી.
ફે માતવવર1 કૃષ્ણા સાથે અમે તે! આ કામ્યક
વતમાં તે વીર વિનતા શાંતિ પામતા નથી.”
તતો તમે પ્રષ્કળ અન્નવાછુ, પવિત્ર, રમણીય અને
પુણ્યકમી'એથી સેવાયેલુ' બીજું કાઈ સરસ વન
કરે એટલેવરસાદલની કામનાવાળાઓ જેમ વાદળાં
ની વાટ જીએ છે; તેમ અમે થોડો સમય ત્યાં
નિવાસ રાખી સતયવિક્રમીં વીર અજીંનની રાહે
એદુ'.૫”૫* ખ્રાહ્મણુ પાસેથી સાંભળેલા કૅટલાક
તજતના આશ્રમો, સરોવરો; સરિતાએ અને
ર્મભીય પવતો વિષે તમે કહો; કેમ કે હે બ્રજ્ષન| મને
અ્જીન વિનતા, આ કામ્યક વતમાં વસવુ' સ્ચતુ
નથી. હવે અમે બીજી દિશાએ જઈએ.'૨૦-૨૨
તીધવણુત-પૂર્વનાં તીર્થો ૧૮૭
ગઘ્યાય ૬૭મો
ધોગમ્યે કરેકું તી્થવણુ'ન-પૂર્વનાં તીધો
॥ વેશ સતાઝ॥
તાન્લરમઝુત્તુકાન્ દદ વાંહવાન્રીનપેતવઃ |
આશ્ાતયસ્તયા ધૌથ્યો શટ્ર્પતિતમોડનવીત્ 12
વૈશ'પાયત બોલ્યા : દુઃખી મનવાળા તે સર્વ
પાંડવોને ઉત્સુક જેઈ ને બુહસ્પતિ સમા ધૌમ્યે
આશ્વાસત આપતાં આ પ્રમાણે કહ્યું? 'હૈ
તિષ્પાપ | હે શરતોત્તમ | ખ્રાહ્મણાની સ મતિ
પામેલા પુણ્યઆશ્રમા, દિશાઓ, તીર્થી અને
પજતો વિધે હું કર્ડું છુ; તે સાંભળા.૨ હે રાજન્!
૪ નરેશ્વર 1 તે સાંભળીને તમે આ દ્રૌપદી અને
ભાઈએ સહિત રોકગુક્ત થરો. વળી હૈ પાંડવ |
તેમતુ' શ્રવણુ કરવાથી તમે પુણ્ય પામરો.. હૈ
નરોત્તમ | તે તે ધામે જવાથી તમતે સોગણુ' પુણ્ય
મળરો.*'” હે યુધિછિરરાજ | પ્રથમ રાજષિ'ઓના
સમૂહે સેવેલી રમ્ય પૂર્વ દિશાનતુ' ડુ' મારી સ્મૃતિ
પ્રમાણ વર્ણ્ત કરીશ. હૈ ભારત | દેવષિ'સેવિત
એ દિશામાં નેમિષારણ્ય છે. ત્યાં દેવાનાં જુદ્ધાં જુદાં
પુણ્યતીર્થૌ છે..** ત્યાં દેવષિ"એએ સેવેલી તે
પવિષ અને રમણીય ગોમતી છે, દેવોની યજ્ષભૂમિ
છે અને યમરાજનુ' પછ્ુવધતુ' સ્થાન છે. તેમાં
રાજવિ*એએ સત્કારેલો ગય નામને! પવિત્ર મહા
પર્વત છે. ત્યાં દૈવાએ અને જષિઓએ સેવેછુ' કહ્યા-
ણુકારી બ્રહ્મસરોવર છે.”” હે પુસ્્યસિહ ! પ્રાચીન
લેધકો એ સ્થાન સંબધી કહે છે કે, અનેક પુત્રોની
ઇચ્છા કરવી; “કેમ કે એકાદ પુત્ર પણુ ગયામાં જય,
અથવા અથ્ચમેધ ચજ્ઞ કરૈ), અથવા નીલ રગતા
વૃક્ષનો ઉત્સ કરે, તો એથી તેની દશ આગલી
ને દરા પાછલી પેઢીએ ઉદડ્ઠાર પામે છે. હે રાજન્]
લાં જ મહાનદી અને ગયશિર છે. ત્યાં જ
ખ્રાહ્મણા તે અક્ષયવટ ખતાવે છે. હૈ પ્રભુ |
થાં પિતૃઓને આપેલુ' પિડદાત અક્ષય કૂળ
૧૮૮
આપતાર થાય છે. વળી ત્યાં પવિત્ર જળવાળી
કૃહગુ નામતી મહાનદી છે.“ “ રે જરતવર !
ત્યાં અનેક ફૂળમૂળવાળી કૌશિથી નામની નદી છે.
તપોધન વિશ્વામિત્ર અહી જ ખ્રાલ્ષણુત્ત પામ્યા
હતા.” એ જ દિશામાં પવિત્ર ગ'ગા નદી છે. તેને
તીરે ભગીરથે પ્રષ્ઠળ દક્ષિયાવાળા અનેક ચજ્ઞોથી
યજત હ્યુ હતુ'.પ” હે કૌરવ્ય | પચાલ દેશમાં
લેક્ઠા જેને ઉત્પલ્લાવન હહે છે, ત્યાં કીશિક વિશ્વા-
મિત્રે પુત્ર સાશૈ યજ્ઞ કર્યો હતો.*” ત્યાં વિશ્વામિત્ર-
તુ' તે અલૌકિક એશ્વમ' જોઈ ને ભગવાન પરશરામે
તેમના વશનુ' સ્તુતિગાન કયુ હતુ'. કુશિકપુત્ર
વિશ્વાિત્રે કાત્યકુબ્જમાં ઇૈદ્રની સાથે સોમપાન
ડયુ” હતુ, યારથી તે ક્ષવિય;વથી ઝુક્ત થયા
અને 'હું ખ્રાહ્મણુ છુ ' એમ બોલ્યા હતા. હે
વીર] ત્યાં પવિત્ર કપિઓથી સેવાયેલુ, પાવન-
કારી, યુણ્યમય અને લોકપ્રસિડ્ધ ગગા-યમુનાતુ'
સગમતીથ' છે. પૂવે પ્રાણીમાતતા સર્જનહાર
ખ્રહ્માએ ત્યાં યજ્ઞ કચ હતો, તેથી હે શરતશ્રેથ |
તે પ્રયામ તામે વિખ્યાત છે.“ હે રાજેદ્ર !
ત્યાં અગસ્ત્યને શ્રેષ્ આશ્રમ છે. હે 3જન! તે
તપસ્વીઓથી શોભિત તાપસારણ્ય છે. ત્યાંથી
આગળ ફાલ'જરગિરિ ઉપર પવિત્ન મગલદત્રી
અને અમ્રય પવ'તથી રળિયામણે। હિરણ્યબિ'દ
નામે મિસ્તિર છે.૨” હે કુસ્નદન | ત્યાં મહાત્મા
ભાગ'વનો સહે'દ્ર નામે આશ્રમ છે. હે કુ'તીન'હત !
બ્રહ્માએ પૂવે ત્યાં યજ્ઞ કર્યો હતો. હે યુધિકિર | «યાં
પવિત્ર ભાગીસ્થીએ મૃસિકણિંઠા નામના સરોવર-
શાં પ્રવેશ કર્યા હતો, હે પૃચ્નીનાથ | ત્યાં તે
ચપૂવિત્ર અલ્શાલા નાચથી પ્રખ્યાત છે. તે અનેક
ચાપ્મુક્ત મહાત્માચ્યૌથી વસેલી છે અને તેતુ'
દરન પ્રુણ્યકારી છે. ત્યાં મહાત્મા મત'ગને કેદાર
નામે મહાન, ઉત્તમ, પવિત્ર, મંગલદાયી અને
ક્ષેક્પ્રસિડ્ધ આશ્રમ છે. ત્યાં અનેક ફળ, મૂળ અને
શ્રીમહાભ્ારત-તરનપર્જ-તીથષયાત્રાપર્વ
જલાશયત્રાળો કુ'દાદ નામે રમણીય પર્વત છે. રયા
તૃષાતુર થચેલા નળરાજતે જળ મળ્યું હેતું વધા
શાંતિ પામ્યો હતો. ત્યાં તાપસોથી શભુ પવિત્ર
દૈવવત છે. ત્યાં પ'ઉશિખર ઉપર ખાઠુદા તથા
ન'દા નામની બે તદીએ। છે. હે મહારાજ | આ
મે' તમતે પૂવ' હિશામાં આવેલાં તીથો, સરિતા"
એ, ૫૧*તો અને પુણ્યધામો કથં, હવે બાકીની
ત્રણુ દિશાઓશાંનાં પુણ્યતીથી, સરિતાએ, પર્વતો
તથ્રા પવિત્ર ધામા વિશે મારી પાસેથી તમે
સાંભળો.૨૫-૨૬
ઇતિ શ્રીમહાભાશ્તમાં વતપર્વા'તગ'ત લીષચાત્રાપવમાં
“લૌમ્યતીર્ય યાત્રા” તામતો અધ્યાય ૮૭ મો! સમા
મ્ય ૮૮ૉ
દક્ષિણુનાં તીથો
॥ ખૌસ્થ રવાર પા હા
ક્ષિળ્યાં હુ પુષ્યાતિ ચુળુ નાર
વિસ્તરેળ યથાવુત્નિ કીસાતાતિ તાનિયૈ॥ ૬1
ધોમ્ય બોલ્યાઃ હૅ ભારત | યયાબુદ્ધિને
વિસ્તારપૂવ'ક હું' જે દક્ષિણ દિશામાંનાં પુણ્યતીથો
વિશે કહું છુ) તે તમે સાંભળો. તૈ લ્ચિમાં અનેક,
ઉપવનોાવાળી, બહુ જળવાળી, તપસ્વીએએ
સેવેલી, મંચલમયી અને પવિત્ર ગોદાવરી નદી
વહે છે. ત્યાં પાપ અને ભયને દૂર કરનારી, જગો
તથા પક્ષીઓથી ભરેલી અને તપસ્વીઓના આશ
સોથી શોભી રહેલી વૈણા અને ભીમરથી નામની,
મે નદીઓ છે. હે ભરતોત્તમ | ત્યાં તે રાજવિ
નૃમરતી રમણીય તીયવાળી, પુષ્કળ પાણીવાળી
અને મ્રાલષાએ સેવેલી પયોષ્ણી તદી છે.” અહીં
મહાયરાસ્વી મહાયોગી માક ડેયે તૃગરાજાના
ન'શ વિશેની ગાયા ગાઈ હતી “કે; ' પયોષ્ણીત!
ઉત્તમ વારહ નામના તીચ'માં ટૃમરાજે ચસ કર્યો,
તયારે પૈદ્ર સામપાનથી અને ખ્રાલ્યો દક્ષિણાએ-
થી મદમસ્ત થઈ ગયા હતા, એવું અમે પ્રય
અધ્યાય ૮૮ મો-ટક્ષિખના તોર્ધા
૧૮૯
સાંભળયુ' છે. ' પયોઘણીનતું' ઊચે ઊછળેલુ', જમીન
ઉપર પડેલુ! અથવા પવને ઊડેથુ જળ અડ-
વાથી મતુ'યતું જીવનભરતું પાપ નારા પામે છે.
રયાં સ્વર્મથી પણુ શ'ચુ શલધારી ભગવાન શિવતું
એક નિર્મળ શગ છે. ખનાં દશન કરવાથી અને
પોતે કરેલા એ શિવશ્ગતાં દ્શ'તથી મતુપ્ય
શિવનમરમાં શ્ય છે.“ એક બાજી જલસમૂહથી
ભરેલી ગંગા આદિ સવ નદીએ મૂડીએ અને
ખીજી બાજી પયોષ્ણીને મૂકીએ, તો પચોપ્ણી જ
સવ તીર્થોમાં પવિત્રતામાં વરો, એવું મારૂં
માનવુ છે.“ હૈ ભરતવર | વરણુસ્ોતસ નામના
પૃવ'ત ઉપર અને કળમૂળવાછી, પવિત્ર અને
કલ્યાસુકારી એવુ' માઠર ત્ઠષિતુ વન છે તથા
એક યજ્ઞસ્તભ છે. પ્રવેણીના ઉત્તર માગે અને
પવિત્ર હણ્વાશ્રમમાં તપસ્વીઓનાં અરણ્યો છે, એ
મે' સાંભળ્યા પ્રમાણે કહ્યાં છે."”પ૫ હૈ તાત | હે
ભારત |! શર્સારકમાં મહાત્મા જમદસિની પાષાણુ-
તીર્યા અને પુનશદ્રા નામેતી ખે રમ્ય વેદીએ છે.
હે કૌ'તેય | ત્યાં જ અનેક આશ્ચમાવાછી અશે।ક
તીથ છે હૈ યુતિછિર ! પાંડ્ય દેશમાં અગરત્ય
તીથ તથા વારણુતીય* તામતાં બે તીર્થ છે. હૈ
નરસિંહ ] પાંડ્ય દેશમાં જ પુણ્યવતી કુમારીએ*
કહી છે. હે કી તેય | હવે હું તામ્રપણી' નદી વિરો
કહીશ, તમે તે સાંભળા.પ૨ ૫* ત્યાં મોક્ષ ઇચ્છતા
રવોાએ આશ્રમમાં તપ ઠર્યું હતુ. હે ભારત ! ત્યાં
શીતળ અને પુષ્કળ જળવાછુ, પવિત્ર, કહ્યાણુ
કૉરી, શુભ, અકૃતાથ' અત કરણુવાળાઓ માટે
* જેમ કુમારિકાઓ રાગાદિકથી રહિત ષતા પણુ
બાલવયની પતિની આકાટ્ઞા કરે છ, તેમ પાક દેશ-
દ્રવિડના પિભ્નાગમાં રરેનારા પુસ્વો પણુ કુમારિકાએાની
પેરે માયવયવી જ પરમેશ્વરરસૂપી પતિની આકાક્ષા કરે
જ, અર્થાત્ ભમ4દ્મક્તિમા તત્પર રહે છે અને એથી જ
શ્રીમદ્ ભાગ4તમા પણુ દ્રવિડમા જ અધિક ભગવદૂભકતો
છે, એનું સૂચત છે.
અતિ દુષ્પ્રાપ્ય અને ત્રણુ લોકમાં વિખ્યાત એવે!
ગોકણું નામે ધરો છે.””પ* વળી ત્યાં ધાસ અને
ઝાડ વગેરેથી ભરપૂર તેમ જ કળ અતે મૂળથી
સંપન્ન અમસ્યશિષ્યનો એક આશ્રમ છે તથા
દેવ જેવો એક પવિત્ર પવત છે.” ત્યાં રોભાય-
માન, મણિખાથી ભરપૂર અને કલ્યાણુકારક વૈડ્ય
પર્વત છે તથા પુષ્કળ કળ, મૂળ અને જળથી
ભર્યો અગસ્ત્યનો આશ્રમ છે. હૈ નરપતિ [ હુવે
સૌરાષ્ટ્ર દેશમાં આવેલાં પુણ્યધામો, આશ્રમે,
સરિતાએ અને સરોવર વિરો કહીરા.૫”૫* રુ
યુધિઠિર | ત્યાં પણુ ચમસોફ્સેદન નામનુ તીર્થ
છે અને સાગરમાં દેવોતું પ્રભાસતીથ' છે, એમ
બ્રાહ્માયુ। કહે છે. યાં તપસ્વીઓએ સેવેલુ' પિ'ડ-
રક નામે મંગલમય તીથ* ઇે. ત્યાં જ તત્કાળ
સિદ્ધિ દેનારો ઉજજય'ત નામને! મહાપવ'ત છે. તે
સળવમાં દેવર્ષિવીર નારદે ગાયેલે એક પુરાણુ
શ્લોક સાભળવામાં આવે છે-હે યુધિછિર | તમે તે
સાંભળે. સૌરાષ્ટ્ર દેશમાં ચગાો અતે પક્ષીઓથી
સેવાયેલા ૯૦જય'ત નામના પુણ્યગિરિ ઉપર જે
મતુષ્ય તપ કરે છે, તે સ્વર્મલોક્માં પૂજય છે.
વળી ત્યાં પવિત્ર ટ્રારામતી ( ટ્વારકા ) છે. તેમાં તે
મધુસૂદન ભગવાન રહે છે. તે સાક્ષાત્ પુરાતન દેવ
છે. તે જ સનાતન ધર્મ મૂર્તિ છે. જે ખ્રાહ્ષણા વેદ
જાણુનારા છે અને જે મતુષ્યો અધ્યાત્મવેત્તા છે,
તેઓ શ્રીકૃષ્ણને મહાત્મા અને સનાતન ધ્મ'મૃતિ'
કહે છે.૨૦-૨5 ત્રણે લકમાં જે કઈ પવિત્ર છે,
તેમાં ગોવિદ્ટ પરમ પવિત્ર છે. અને મ'ગલેતું
મગલ છે એ જ સનાતન દેવાધિદેવ છે. અક્ષર-
રૂપી, ક્ષરૂપી, જીવરૂપી, અચિ'ત્ય મૂતિ' પરમેશ્વર
અને મધુ દયને હણૂનારા એ શ્રીહરિ ત્યાં જ
રહૈ છુ;૨૫-૨૮
ઇતિ શ્રીમહાભારતમા વનપર્વા તર્ગત તીર્થ યાત્રાપવ'મા
* ધૌસ્યતીથ'યાત્રા ' નમનો. અધ્યાચ ૮૮મો સમાસ
૧૯૦
શ્રીમહાભારત-વનપર્વ-તીશયાત્રાપવે
ગષ્યાય ૮૧૫
'પક્ષિમનાં તોચે
પરપ ધૌવ્ય સ્યાચ॥
શાન્તેવુ પ્રતીરયાં વે વ્ીત્તિવ્વામિ તે રિસિં ।
ઘાત તત્ર પયિત્રાળિ પુખ્યાન્યાયતતાતિ ૨ ॥
ધોમ્ય બોલ્યા : આનત'દેરામાં પશ્ચિમ દિશા
માં જે પવિત પુણ્યતીથસ્થાનો આવેલાં છે, તે
તમને કહીશ.' હે ભારત | ત્યાં પશ્ચિમ તરક્
વહેતી પવિત્ર નમદા નદી છે. તેને તીરે પ્રિય'ુ
અને આંબાનાં વનો છે તથા નેતરની ફૂળમાળા-
ઓથી તે સુશોભિત છે.૨ હે કુસ્ત્રેણ ભારત ! ત્રણે
લોકમાં જે પુણ્યધામો, સરિતાએ), વતે પવ'ત-
રાજે, બ્રહ્માદિ દેવો, સિદ્ધો; તરડષિએ, ચારણ અને
પુણ્યસમૂહે। છે, તે સર્વ નમ*દામાં સદૈવ જલ-
સ્નાત કરવા આવે છે.”* ત્યાં વિશ્રવા સુનિતુ*
પુણ્યસ્થાન સભળાય છે. ત્યાં નરવાહુન ધતપતિ
કુબેરે જન્મ ધારણુ કર્યા હતે. ત્યાં વેડ્યંશિખર
નામે પવિત્ર અને કહ્યાણુકારઠ ગિર્વિર છે. ત્યાં
નિત્ય ક્ળફૂલવાળાં અતે લીલાં પાંદડાંવાળાં વૃક્ષો
છે.૦* હૈ મહારાજ | હે મહીપતિ | તે પર્વતના
શિખર ઉપર દેવો અને ગધર્વાથી સેવાયેલુ' ફલ-
પવા નામે પવિત્ર સરોવર છે. હૈ મહારાજ ! દેવે
અને શ્ઠષિઓથી સેવાચેલુ' તે સ્વયં જેવા પવિત્ર
પર્વત ઉપર અનેક આશ્ચર્ય જેવા મળે છે.””
છે રાજન્] હે શત્ુનગરને જતનાર ! ત્યાં રાજર્ષિ
વિશ્વામિતરની પુણ્યતીથવાળી પૃણ્યમયી વિથા-
મિત્રી નદી છે.“ પૂવે” નહુષપુત્ર ચયાતિ એ સરિતા-
ને તીરે સન્જનોની મધ્યમાં સ્વરમ માંથી પડ્યો
હતા અને તે ધમ'પૃવ"ક ફરીથી સતાતન લોકોને
પામ્યો હતે1.૫૦ ત્યાં એક પવિત્ર ધરા છે અને
શૈનાક નામે પવત છે. વળી પુષ્કળ ફૂળમૂળથી
શેભતે। ત્યાં અસિત નામે પવત છે. હૈ યુધિહિર1
ત્યાં કક્ષસેનને। પવિત્ર આશ્રમ છે. હે પાંડવ | ત્યાં જ
ચ્યવતનો વિખ્યાત આશ્રમ છે. '૫* હે રજન!
ત્યાં થોડા તપથી જ મનુષ્યો સિદ્ધિ પામે છે. હૈ
મહારાજ! સ'સ્કારી ચિત્તવાળા 4ષિખઓનો ત્યો
જમ્બૂમાર્ગ નામે આશ્રમ છે. હે શાંતોમાં શ્ેઇ !
તે મગા અને પક્ષીઓથી ભરપૂર છે. પછી છૈ
રાજન્ | તપસ્વીએથી સતત સેવાચેલી કૅતુમાલા
અને મેધ્યા નામની બે અત્યત પવિત્ર તદીએ
છે. હે પૃથ્વીપતિ રાજન્! ત્યાં ગગાઠ્દાર છે તથા
ખ્રાહ્મહાએ સેવેલુ' પવિત્ર અને પ્રસિદ્ઠ સૈધવારણ્ય
છે.૫૨-પ૫ ઝહી બ્રહ્માતું પ્રુષ્કર નામતું પવિત
સરોવર છે. ત્યાં વૈખાનસો।, સિદ્ધો અતે ત્રપિઓતો
પ્રિય આશ્રમ છે.** હૈ કુસ્શ્રેઈ | હે શ્રેઇ પ્રણ્યા-
ત્મન્] પ્રજનપતિ બ્રહ્માએ પુષ્કરતીથતા સબધમા
આ એક ગાથા ગાઈ હતી : ' જે મતસ્વી પુસ્ય
મતથી પણુ પુષ્કરમાં રહેવાની ઇચ્છા કરૈ છે,
તેનાં સવ" પાપો તાશ પામે છે અને તે સ્વમ-
? ક ૧૭,૧૮
લોકમાં આનદ કરે છે.'પ*
*
ઇતિ શ્રીમહાભારતમા વનપર્વા'તગ'ત તીથયાત્રાપવ મા
“ઘીસ્યતીર્થયાતા” નામનો અધ્યાય
૮૯મા સમાસ
ઝષ્યાય ૨૦મો
ઉત્તર દિશાનાં તીર્થો
॥ધોન્વ ૩૧ય ॥| જ
રર્ીર્વાં રાગશાર્યઝ રિશ પુળ્વાસિ યાતિ થે ।
સાનિતેજીર્સયિષ્યાષિ પુળ્યાવ્વાયતનાનિ ૫૨
ધોમ્ય બોલ્યાઃ હે રાજસિહુ ! ઉત્તર દિરા-
માં જ પવિત પુણ્યસ્થાનો આવ્યાં છે, તે હુ
તમને વ્ણુંવીરા. હે પ્રભા 1 તમે એકચિત્ત થઈને
મારું કહેવુ" સાંભળશે. હે વીર | કથા સારી રીતે
સાંભળવાથી તે રુ શ્રડ્ાને જન્મ આપે છે.'**
હૈ પાંડવ | ત્યાં ધરાઓવાળી અને અનેક તીર્થો
વડે સુશોભિત મહાપવિત્ર સરસ્ત્રતી નદી છે. વળી
«યાં સમુદ્રમાં જનારી મહાવેગવાળી યમુના છે.”
અધ્યાવ હગ્મેઇ-8ત્તર દિશાના તોર્ધા ૧૬
(યાં પ્લક્ષાવતરણુ નામે શમ અતે અતિ પવિત્ર ઇએ પવિત્ર તથા રમલીય પલારાકમાં યશ કર્યો
તી*' છે. તાં મજ્ઞો ઠરીને બાહ સરસ્વતીનાં ! ષતે..*5 તે વખતે સવ મેઇ સરિતાએ પોતપોતા-
જળથી અગભૃથ રતાન હરી સ્તરમાં જાય છે.” હે નાં જળ લઈ તે, સાક્ષાત્ હાજર થઈને તે જપિવર-
અપાપ! તયાં અસિશિર નામે દિવ્ય, પૃણ્યકારી | ને વી'£ઠાઈ વળી હતી. હે મહારાજ | હે વીર |
અને મંગલમય સ્થાત કરેવાય છે. છે ભારત | | તયારે તે મહાત્માની અલૌકિક દીક્ષા નેઈ તે સ્વર્ય
ત્યાં સ'જયપુત્ર સહકેવે શમ્યા ગાડીને (બળવાત ! વિ વાવસુએ આ શ્લોક માથે હતે. પ૦૫“સહાત્મા
પુર્વે ટ્રે કલી લાકડી જેટલે ટૂર પડે તેટલી જમીન- | જમદસિ ન્ન્યારે દેવોતે ઉદ્દેશીને યજ્ઞ કરી રહા
માં) યજ્ઞ ઠર્યો હતો. હે યુધિછિર ! આ સબધ- | હતા, ત્યારે સરિતાઓએ આવીતે વિપ્રોને મધ વડે
માં ઇંદ્દે એક માથા ગાઈ છે. હૈ કુરશ્રેટ ! આજેય | હૃપ્ન કર્યા હતા. હે યુધિદિર ! ગ ધરવો, યક્ષો, રાક્ષસે!
છૃાહ્મસો ખેતે માઈ રલ્યા છે અને તે આ લોકમાં | અને અપ્સરાએાથી સેવાયેલા તેમ જ કિરાતો। અને
પ્રચલિત છે. યમુનાને તીરે સહદેવે જે અસિખો | કિન્નરાના નિવાસરૂપ નમાધિરશજ હિમાંચલને
સ્યાપ્યા હતા, તેમાં હજરો ને લાખ્ખોની દક્ષિણા- | ગાએ જ્યાં વેમપૂવ'ક ટ્રોડ્યો હતો, ત્યાં ગ ગા-
એ આપી પતી.” તે «૪ સ્થાને મહાયરારવી | દ્રાર છે. હે રાજન્ | બ્રષિ'એઓના સમૂહાથી સેવા-
ચકવતી' રાશન ભરતે એકસો! અય્તાળીસ અવય | ચેક્ષ' તે પવિત્ર તીથ' છે. છૈ કુસ્વ'શી રાજન. ત્માં
શ્રેધો કર્યા હતા. હે તાત | બ્રાહ્મણોની કામના | સતહુમાર પવિત્ર કતખલ અને પુરુ તામે પવ'ત
પૂરતાર તરીકે પૂવેં પ્રસિદ્ધિ પામેલા શરસંગ | છે. પ્ુર્રવા ત્યાં જ ગયો હતે. છે રાજન! ત્યાં
મુનિના અત્યત પવિત્ર અને વિખ્યાત આશ્રમ | ભૃગુતુંગ નામે પ્રસિડ્ડ મહાપવ'ત છે.૫૯-૨૩
ત્યાંજ આન્યો છે.” હે કુ'તીપુત્ર| સરસ્વતી | સૃહવિ'એના સપૂઠથી સેવાયેલા તે આશ્રમ-
નદીતે સત્પ્રુર્યા મેશાં પૂજે છે. હૈ મહારાજ ! | સ્થાનમાં ભૃમુએ તપ કયુ” હતુ”. હે ભરતશ્રેઇ |
પૂવે વાલખિફ્ય %ષિઓએ ત્યાં યજ્ઞ કર્યા હતા.પ* | જે ભૂત, શવિષ્ય અતે વ્ત'માન રૂપ છે તથા
ર યુધિદિર | ત્યાં મહાપવિત્ર દયદ્વતી નામે પ્રસિદ્ડ જે સવ'વ્યાપી, અવિનાશી અને પુસ્વોત્તમ છે, તે
નદી છે. ત્યાં ન્યમ્રોધ, પુણ્યાખ્ય, માનવશ્નેઇ | અતિ યરાસ્વી નારાયણુને! ત્રણે લોકમાં પ્રસિડ્ર
પાંચાલ્ય, દાલ્જ્યધોપ, દાલ્જ્ય અને મહાત્મા ધર- | અતે પાવનકારી વિશાલા નામને! પવિત્ર આશ્રમ
ણીસ્થ નામના મૃનિઓ છે. હે ઠૌ'તેય ! ત્યાં અમાપ | બદરીની સમીપમાં છે.૨””*5 ઉપ્ણુ જળ વહેતી
એઓજરવી અને અત'ત યશસ્વી સુત્રતનો તેલેક્ય- | ગ'ગા પહેલાં શીતળ જળ વહેતાં હતી. હે
પ્રસિદ્ધ પવિત્ર આશ્રમ કહેવાય છે. હૈ નરશ્રેઇ ! | રાજન્] બદરીની પાસે વિશાલામાં સુવણુસિક્તા
વેદને જણુનારા, વેદાથ'ના નણુકાર અને વેદવિઘાના | તી છે. ત્યાં મહાએજરવી અને મહાસાગ્ય-
જ્ઞાતા પ્રસિડ્ટુ નર તથા નારાયણુ ગ્ષિઓએ | શાળી દેવો તથા ગ્ઠષિઓ પધારીને પ્રસ
મુખ્ય પવિત્ર યજ્ઞથી ત્યાં યજન કયું હતું. ૫" | નાશાયણુદેવને તિત્ય નમરકાર ઠરે છે.૨૧૨૦ *,યુ|ં
હે ભરતોત્તમ! પૂતે' ઇંદ્ર અને વસણુ આદિ અનેક | સનાતન પરમાત્મા એવા નારાયણુદેવનો વાસ
સ્વાએ એકઠા થઈને વિશાખમૂપમાં તપ કયું | છે, ત્યાં સમત્ર જગત છે, બધાં તીર્થો છે અતે
હતુ, તેથી તે અતિ પવિત્ર છે.” મહાયશરવી, | સરવ ધામા છે.““ કેમ કે તે પુણ્યરૂપ પરબ્રલ
ભહાજાગ્યશાળી અને સમથ" મહવષિ* જમદસિ- | છે, તે તીર્ષ છે; તે તપોવન છે, તે પરાત્પર છે,
યૃહર્
પરમ પ્રકાશવાન છે, અને ભૂતમાંતરતા પરમેચર
છે.*“ તે સનાતન છે, પરમ છે, #ગત્કર્તા છે અને
પરમ પદ છે-ખેને નણીતે શાસદષ્િવાળા વિદ્દા-
સોને રોક કરવાને રહેતો તથી.” યાં આદિ-
શૈવ મહાયોગી મધુસુદન વિરાજે છે, ત્યાં સવ
દૈવપિ'શા, સિડ્દો અને તપોધને વસે છે. તે
પૃણ્ધોમાં પણુ પુણ્યરૂપ છે; એ વિશે તમને રકા
ચાએ નહિ,પ હે રાજન્! હે પૃઘ્વીપતિ | હે
નર્થેઇ | આ તમને પૃથ્વીમાંતાં પુણ્યતીથી તથા
પવિત્ર ધામો! હહ્યાં. વસુએ, સાધ્યો, આદત,
મસ્તો, અચિતીકુમારા અતે દેવ તુલ્ય મહાત્મા
કપિઓએ એ રથાનોને સેવ્માં છે. હે ઠો'તેય !
શ્રેઇ ્ાહણા તથા મહાભાગ્યાશાળી ભાઈઓ
સાચે રહી એ મંગલ તીથ'ધામો.માં વિચરતાં તમારી
ઉત્ક'ઠ] દૂર થુશે,૨૨-૩૫
ઇતિ થીમહાલારતમાં વનપર્વાં'તગ'ત તીય'યાત્રાપવ'માં
“ધોમ્યતીથ'માતા' સામને અધ્યાય ૯૦ મે! સમાપ્ત
મષ્યાય ૧૬મો
લે!મશ અતે સુધિષ્િરનોા સ'વાદ
॥વૈદ્વાવાયન ર્વાય ॥
ઈવ સંમાયાપે તુ પોસ્તરે વૌરવનેન ।
જૌમશઃ સ મદ્તતેજા શપિશ્સત્રાગનામ & | ૨ ॥
વૈશપાયત બોલ્યાઃ હે કુર્ત દત | ધૉમ્ય-
સુનિ આ પ્રમાણે બોલાતા હતા, ત્યારે મહા-
તેજસ્વી લોમશ પિ ત્યાં આંવી પહોંચ્યા.*
પોતાના અતુચરે સાથે પાંડવશેઇ યુધિછિરે તથા
ચાં રહેલા બરાદ્યણાએ તે મહાભાગ્યશાળીને ઊભા
ચઈ સહ્કાર્યા-જાણે સ્વમ'માં દેવોએ ઇંદ્રને સન્માન
આપ્યું.* તેમનું ચથથાવિધિ પૂજન કર્યા પછી ઘર્મ-
ન'દત યુધિછિરે તેમતે આવવાના હેતુ વિરો તથા
પર્યટનના પ્રયોજન વિરો પૂછ્યુ. પાંડુપ્રને આ
પ્રમાણ પૂછયું) ત્યારે તે મહાત્મા પ્રસન્ન યયા અને
પાંડવોને હષ આપતા હોય તેમ મધુર વાણીમાં
થીમહાભારત-વનપર્વ”-તીથયાત્રાપવરે
આ પ્રમાણે બોલ્યાઃ** 'હે કોતેય | સવ લેક્યિમાં
હું સ્વાભાવિકપણે વિચરી રહ્યો છુ”. ઠું ઇંદ્રભવને
ગયો હતો, «યાં મે સુરેશ્વરનાં દશન કર્યા હતાં."
ત્યાં તમારા વીર ભાઈ સવ્યસાચી અજી'નને મૈ'
ઇંદ્રના અધા આસન ઉપર બેઠેલો જેયો હતો.
પૃથાપુત્ર અજું'નને આ સ્થિતિમાં જઈને મને
ભારે આશ્રમ થયું હતુ, હે રાજસિં હ | તે વખતે
દેવરાજ ઇંદ્રે મતે હહ્યું: 'તમે પાંડવો તરક
જાએ.'*” આમ ઘૈદ્રતા તથા મહાત્મા અજીત”
તા વચતથી ઠું તમતે તમાર નાના ભાઈઓ
સહિત મળવાને અહીં ઝટ આવ્યો છુ.“ હૈ
પાંડવનદત | હૈ તાત 1 હું' તમતે અતિ પ્રિય વાત
કહીશ. તો! હે 3જન્! તમે દ્રૌપદી અતે ગ$ષિએ।
સાથે તે સાંભળો,“ હે ભરતસિ'કં | હૈ રજત!
મહાબાડુ અજી'નને તમે જે અસ માટે હલું હું, વૈ
અત્રતિમ અન્ન હે વિભો | તેણે ૪ પાસેથી
શેળન્યું છે."* અષ્તમાંથી ઉપર આવેઠું જે બલ"
શિર અસ્ન લપે કરીને સ્દ્ર પાસે આવ્યું હતુ, તૈ
જદ્રનું અસ્ર સન્યસાચી અજીંને ગ્રાપ્ર કયું છે.
રુ યુધિછિર | તે વજ જેવુ'અસ્ન તેને મત, સ હાર,
પ્રાયમિત્ત અને ખલ સહિત મઠ્યું છે, વળી તેને
ખીજ" અસરો તથા ૬ આદિ મયાં છે.
રુ કુસ્ત'ત | અમાપ વિક્રમી અજીંત યમ,
કુબેર,વરણુ અને ઇૈદ્ર પાસેથી દિન્ય અજ્ો શીખ્યો
છુ. વિથ્યાવસુના પુત્ર પાસેથી તે ગીત, તૃત્ય, સામ-
ગાત અતે વાજિ'ત પણુ ચથારાસ્ર અને યચાન્યાય
ભણ્યા છે.૫૪૧૪ આમ અસ્નિપુણુ શચૅલા એ
કુ'તીન'દતે ગાંધર્જ વેદ પ્રાપ્ત કર્યો છે. તમારા નાના _
ભાઈથી નાતો એ અજીંન ભાઈ સુખે સ્વરમાં
રહ્યો છે. હે યુધિષ્ઠિર | ઇદ્રરાજે તે નિમિત્ત મને આ
જ વચન કહાં છે, તે હું તમને કહીશ-તમે વૈ
સાંભળા.૫૫* “હૈ ટ્રિજવર | તમે મતુષ્યલોકમાં
અવરય જજે. તયાં યુધિછિરને મારા કહેવાથી આછું
અધ્યાય ૯રમો-ચુવિષિરની તીથ યાત્રાની તૈયારી
કહેજે કે અગ્રવિઘામાં નિપુણુ થયેલો તમારો
ભાઈ અજીંન દેવાને પણુ અશક્ય એવું મહાન દેવ-
કાય કરીને સત્વર તમારી પાસે આવરે.”
તમે પણુ તમારા ભાઈએ સાથે તપમાં જેડાએ.
“કેમકે તપથી ક'ઈ જ ચડિયાતુ' નથી, તપથી જ
મહાપદ મળે છે.'“ હે ભરતોત્તમ ! સત્યપ્રતિજ્ઞ,
મણા ઉત્સાહી, મહા વીર્યીવાન, મહા બળવાન,
મહાયુદ્દોમાં અજેડ, મહાન યુડ્વિશારદ, મહાન
ધૂતુર્ધારી, મહાન અગ્રનવાત, સુંદર સ્વરૂપવાન,
મહેશ્વર'દન કાર્તિક તુલ્ય અને સુર્માતા પુત્ર એવા
વીર તથા સમથ' ડણુંને હું જાણુ છુ. વળી ડું
ઊચા ખભાવાળા અને સ્ત્રાભાવિકપણેું જ પુર
યાર્થાવાળા અજી'નને પણુ હું આળખું છુ.૨” ૨૨
એ કર્ણું યુદ્ધમાં પૃથાત દત અજીંનની સોળમા
ભ્ામની ઠલાનેય પહોંચી શકે એમ નથી. હૈ
રાતદમન | તમારા મતમાં કર્ણ સંબંધી જે ભય
રક્ષો છે, તે પણુ અજી'ન આવતાં હુ દૂર કરીશ.
હૈ વીર |તીથ'યાત્રા વિષે તમતે જે વિચાર આવ્યો
છે, તે સબ'ધમાં મહષિ' લોમશ તમને અવરય
હહેશે. હૈ ભારત 1 તીર્થો સબધમાં જે કઈ તપે।-
યુક્ત ફળ છે, તે એ બ્રહ્મષિ* તમને ડહેશે; તેમાં
તમારે જૂ હુ' માનવુ' નહિ.'૨*-**
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત તીથ'યાત્રાપર્વમાં
- લોામરાસ'વાદ' નામનો અધ્યાય ૯પ મો! સમાસ
અધ્યાય ૧૨મો
ચુષિધિરની તીથ'યાત્રાની તૈયારી
॥ઊ છોતરા રવાવ॥
પનેગયેન ચાવ્યુસું વસસ્છુળુ ચુષિષિર |
યુષિદિર ત્રાતરં મે યોતયેસ્મ્યેયા મિયા ॥ ૨૧1
લેોસમશબોલ્યા : હે યુધિછિર ! ધન'જય અજાને
જ હહ્યુ' છે તે પણુ તમે સાંભળે. ' મારા ભાઈ
યુધિદિરને ધામિ'ક એશ્વય'વાળા કરશે.5 કેમ કે હે
તપોધન તમે પરમ ધર્મોને અને તપોને જણે। છો.
વળી તમે શ્રીમ'ત રાન્ઓઓના સનાતત ધમ'તેય
જાણે। છે।.૨ પુરપતે પરમ પાવનકારી શુ” છે, તે
પણ તમે નણ છે!. તો તમે પાંડવોને તીથ'પુણ્ય
પ્રોપર કરાવજે.* યુધિછિરિ મહારાજ તીર્થોમાં જય
અને ગોદાત કરે તેવુ' સર્વ પ્રકારે કરજે. ' આમ
અછ્ંને મને કછુ” હતુ.” વળી તેણે મને કહું
હતુ' કે, “તમારાથી રક્ષાયેલા એ યુધિદિરિ સવ
તીર્થોમાં ફ્રે તેમ કરજે. તમે વિકટ અને વિષમ
સ્થાનોમાં રાક્ષસોથી તેમનુ રક્ષણ કરને. હે દ્રિઝ-
ત્તમ | ધધીચે જેમ દેવેદ્રતું અને અ'ગિરાએ જેમ
આદ્ત્યતું રક્ષણુ કયુ” હતુ તેમ તમે કુતીપરુત
યુધિદિરતું રાક્ષસોથી રક્ષણ કરજે. “કેમ કે તમા-
રાથી રક્ષણ પામેલા એ કુ'તીપુત્ર આમળ અનેક
દાનવો! અને પવત જેવા રાક્ષસો આવી શકરો
નહિ.' આમ ઈંદ્રતા વચનથી અને અજી'નની
સૂચતાથી હુ' તમારી સાથે તીથ્'યાત્રાએ જઈશ
અને તમારૂંરક્ષણુ કરતે! રહીશ. હે કુર્ન'હન | પૂવે*
મે મે વાર તીથ'દર્શ'ન કર્યાં" છે, આ તીજી વાર
તમારી સાથે તે તીથ'દરરાન કરીશ.*“ છે યુધિછિર
મહારાજ | ભય દૂર કરનારી આ તીશયાત્રા મતુ
વગેરે પુણ્યશાળી રાજપિ'ઓએ કરી છે. હે કૌરવ્ય |
કુટિલ, અસસ્કારી, વિઘાહીન, પાપકર્મ અને
વક બુદ્ધિવાળો માણુસ તીથોમાં સ્નાન હરી શકતે
નથી. તમે તો નિરતર ધમ'બુદ્દિવાળા છે!, ધમ્'જ્ઞ
છો અને સત્યવચની છે. તમે સવ* સ'ગાથી
વિચ્ુક્ત છો અને આ તીથ્યાત્રાથી વળી વિરોષ
નિઃસ'ગ થરો।.૫૦પ૨ હૈ કુ'તીન'દન પાંડુવ 1 પૂવે?
જેવા ભગીરથ રાજન હતા, ગય આદિ રાજવીએ
હતા અને યયાતિ હતા તેવા તમે પણુ છે।.૫૨
યુધિછિર બોલ્યાઃ હેજ કરીને મને તમારાં
વચનને કશે પણુ ઉત્તર જડતો! નથી. “કેમ “કે
જેને દેવરાજ ઇંદ્ર સ'ભારે છે, તેનાથી અધિક
ભાગ્યવાન કાણુ હોય ? જેને તમારા મેળાપ
૧૯૪
શ્રાંસહાભારત-વતપર્વગતીથયાત્રાપર્જ
થાય છે; જેને ધતજય ભાઈ છે અને જેને ઇૈદ્ર
ચાટ કરે છે, તેના ડરતાં કાણુ વિશેય ભાગ્યશાળી
હોય ”૫ તમે ભગવાને મતે જે તીથ'દ્શન
વિશે ઠલ્યું' છે; તે સબધમાં ધૌમ્યના વચતથી મે”
અદ્યાર પહેલાં જ નિશ્ચય કર્ચ છે. તો હૈ બ્રહ્માન્!
તમે તીથ'દર્શાનતે વિચાર કરશે, ત્યારે જ હું
તીર્થોની યાત્રાએ જઈશ, એવે। મારે દહ નિશ્ચય છે.
વૈશ'પાયત બૌોહ્યા : તીથચાત્રાએ જવાને
નિશ્રય ઉપર આવેલા તે પાંડવને લે મરો હહ્યું : “હે
મહારાજ ! તમે હળવા થાએ! ( આસપાસતુ
મડળ એ[છુ' કરો ), તમે હળવા થશે એટલે
ઇચ્છા પ્રમાણુ ફરી ફરી શકરો. ૫-૫
યુધિછિર બે!હ્યા : જેઓ ભૂખ, તરસ, રસ્તાનો
ચાહ, મહેનત અને ઠ'ડોતુ' દઃખ સહી શકે એમ
ન હૈય, તેવા ભિક્ષા કરનારા બ્રાહ્મણ! અતે યતિઓ
અહીંથી પાછા ફ્રો.'* વળી જએ મિદાત્
જમતારા છે તથા જેઓ પકવાન્ન, ચાટણુ, પીણાં
અતે માંસમાં સારુંતાસું ડરતારા છે; તે સર્વ
ઠ્રા્યર્નો પણુ પાછા વળે.*૦ જેએ રસોઇયાના
હાથ નીચે ઢામ કરે છે; જેમને મે' પૂરવા સેવકો
આપ્યા છે અને છેમ્તે આજીવિકાની મે' જેગ-
વાઈ કરી આપી છે, તેઃઆ બધા અહીંથી પાછા
વળે. વળી રાજ્ભક્તિને કારશં છે નગરજનો
મારરી પાછળ આવ્યા છે, તેખોા પણુ ઘૃતરાષ્ટ્ર
મહારાજ પાસે જખા. તે મહારાજ જેની છવિકા
હરો, તે તેને આપરો, તે માનવતાથ જે આ યે"
ચિત વેતન તમતેનહિ આપે, તો અમારા ડલ્યાણુ
શાટે પાંચાલરાજ કૃપદ તે આપરો.૨૬-૨*
કસ'પાયન બોલ્યાઃ હવે અનેક નગરજનો,
કાયબ્! અતે મુખ્ય થતિખએ અત્યત ભારથી
પીચતા હસ્તિનાપુર તરક ગયા, અ'િકાસુત
ધૃતરાષ્ટ્ર ધમરાજ ઉપરના પ્રેમે કરીને તે રાવને
વિપિપૂક્'ક સહકાર્મા અને ધતાદ્થિ તૃપ્ત કર્યા,
પછી કુ'તીન દન યુધિદિર્શજ, લે।મશ સુનિ અને.
થ્રાહ્ષણા તણું રાત કામ્યક વતમાં પ્રસત્તાપૂવક'
સાથે રણા.“
ઇતિ શ્રીમહાસાર્તમાં વનપર્વા'તગ'ત તીષ'પાત્રાપતયમાં
“હોમરાતીથ્યાત્રા * નામતે! અધ્યાય ૯ર મો! સમાપ
ઝષ્યાય ૨૨મો
'પાંડેવોતુ' યાત્રાગમત
ઊવેશળવન ૩વાથ॥
તતઃ પ્રયાંતે વેતેયે વાજા વતવાતિન! 1
અમિમ*ય તહ્ રાગ શિવ વચવપછવન્ | ૨ ॥
થરશ'પાયત બોલ્યાઃ હૈ રાજન્! પછી પ્રયાણ
સાટે શૈયાર યયેલ કુતીત'દત યુધિકિર પાસે જઈ તે
વતવાસી બ્રાલ્ણાએ આ વચત કહ્ષાંઃ' 'હે મહાન
રાજ] તમે ભાઈઓ, જપિખા અને મહાત્મા
લ્ષેમશ સાધે પૃણ્યકારક તીર્થોની યાત્રાએ જાગો
છો, તો હે પાંડવરાજ | તમે અમને પણુ સાથે લઈ
જાએ, એ યોગ્ય છે. “હેમ કે હે કૌરવ | તમારા
વિતા અમે એ તીથોમાં જવા સમથ નથી.”
રે પતજેશ્વર | હિંસક કાણીઓશી ભરેલાં અતે
વિકટ તથા વિષમ ર્થાનોવાળાં એ તાર્થામાં સામા-
ન્ય મતુષ્યાથી જઈ શકાય એમ નથી. તમારો
ભાઈએ] શરવીર છે અને ધતર્ધારીઓામાં સદા શ્ેછ
છે; એટલે તમે ચરાખાથી રક્ષાઈે અમે ખવા
તીથ'ગમત કરીરી'.“'* છે પથ્વીપાલ ! ઠે ભૂપતિ!
તમારીકૃપાથી જ અમે તીથો અને વનોની યાતરાહે
સુખદામી કળ પામીઇ- હૈ મહાર] તમારાં
સામથ્યથી અમે રક્ષિત મઈસુ', તોર્થામાં સતાન
કરીયુડ થશું અને તીજ દરનધી પાપહિવ
મઈશુ”'** રે ભાશ્ત ! છે મહારાજ તમે પણુગ
તીર્વામાં સાત હરત્રાકી રાજદ્ર કાવવીમના,
અહકતા, રાજવિ' લોમપાદના તમાં કાજમોમ
વીંર લરતતા દુલંભ વૈછડાને અમ'ચપ પામદા.
2 મહીપાલ! અમે તમારી સાથે પ્રભા ગાદ
અધ્યાય €૮મેો!-ધપ્રે" જય અતે પાપે ક્ષય
ષ્ધ્પ
તીથી, મહેદ્ર આદિ પવતો, ગમા આદિ સરિતા-
આઓ અને પ્કક્ષ આદિ વનસ્પતિઓ જેવા ઇચ્છીએ
છીએ,“-૫૦ જે જતતાથ | તમને બ્રાલ્ષણો
ઉપર ક'ઈ પણુ પ્રીતિ હોય; તો તમે તત્કાલ
અમારાં વચનને માન્ય રાખો. તેથી તમને ઠલ્યાણુ
પ્રાપ્ત થશે. હે મહાબાકુ | તપમાં વિક્ષ કરનારા
રાક્ષસોથી એ તીર્થો સદેવ ભરેલાં હોય છે; તો
તમારે અમને તેમનાથી રક્ષવા ધટે છે. મહાત
તપસ્વી દેવષિ લેામશે જે તીર્થો વિરે કહ્યું છે; તે
ધોમ્યે અને ધીમાન નારદે ક્શુ' છે. હે તરેશ |
તમે વિધિપૂવ*ક એ સવ તીર્થોમાં પર્યટન કરે.
લષોમશથી પૂરા રક્ષાયેલા તમે અમારી સાથે પાપ-
રહિત થશે।.પ૫-પ*તે જષિઓએ આ પ્રમાણે પૂજન
હયું', એટલે તે યુધિછિરિ મહારાજ હુષ'નાં આંસુથી
ભીંશ્તઈ ગયા. ભીમસેન આદિ વીર ભાઈઓથી
વી'ટાયેલા તે પાંડવશ્રેષ્કે લોમશસુતિ તયા ધોમ્ય
પુશહિતની આજ્ઞા મેળવીને તે સર્વ" ત્રષિઓને
કલુ કે, 'ભલ્ે, ચાલે.' પછી તે જિતેદ્રિય પાંડવ-
શ્રેષ્કે ભાઈએ અને સ્તુત્યમાત્રવાળી દ્રૌપદી સાથે
તીથ'ગમત કરવાને મનમાં નિશ્ચય ક્યો. ત્યાં
મહાભાગ વ્યાસ, પજંતમૃનિ અને નારદ એ ખુદ્ડિ-
માન ત્રષિએ કામ્યક વનમાં પાંડુપ્રત્ર યુધિછિરને
મળવા આવ્યા. યુધિદિર રાજાએ તેમની યથાવિધિ
પૂશ્ત કરી, આ રીતે સત્કાર પામેલા તે મહાભાગે।-
એ યુધિકિરિને આ પ્રમાણું કહ્યુ."
ત્રિઓ બોલ્યા : હૈ યુધિછિર ! હે નકુલસહ-
રવ] હે ભીમ ! તમે મન વડે સરળતા ધારણુ કરો.
જેમ'કે મતથી પવિત્ર થઈને તથા શુદ્ધ થઈને તમે
તીર્થોમાં જઈ રાકરો।.૨* બ્રાહ્મણુ। શરીરના નિયમ-
ને માતુષ વ્રત કહે છે અને પવિત્ર મન તથા બુદ્ધિની
રુદ્ધિને દૈવી વ્રત કહે છે. હે તસ્પતિ | શુડ મનજ
પવિત્રતાને માટે પુરતુ' છે. તેથી જૈત્રીભરી બુદ્ધિ
રાખી, શુડ્થઈતમે તીર્થદર'ન કરો. શરીરને નિયમ-
માં રાખનારાં માતુષી ત્રતોમાં તયા દેવી વતોમાં
રહીને તમે મતથી નિમ'ળ થરો, તો તમને શાસ્ોક્ત
કૂળ મળશે. પાંડવોએ કૃષ્ણા સાથે ' ભલે એમ
કરયુ'' એવી પ્રતિજ્ઞા કરી, ત્યારે સવ દિવ્ય અને
માનુષી મુનિએએ રવસ્તિવાચન કરીને આશીર્વાદ
આપ્યા.*-“ પછી છે રા૪ે% ! વીર પાંડવો
લષોમશને; ડૃ'ણુર્ટૂપાયનને દેવષિ* નારદ અને
પતત મુનિને પશ્રે લાગ્યા અને ધોમ્ય મુનિ તથા
તે વનવાસી શઠધિએ। સાથે તેઓ મામરાર માસ
પૃર થતાં પુષ્ય તક્ષત્રમાં ત્યાંથી તીથ*યાત્રા માટે
નીકળ્યા.૨*૫ પછી વલ્કલ અને ષમચ્મ' ધારણુ
કરી, લાકડીએ લઈ, અભેધ કવચ સજી, તેઓ
તીર્થાટન કરવા લાગ્યા. તેમની સાથે ઇંદ્રસેત આદિ
સેવદો, પ'દર રથ, રસોઈકામ કરનારાઓ તથા
ખીજ પરિચારકો હતા. આમ છૈ જતમેજય |
આયુધ ધારણુ કરનારા, તલવારો બાંધનારા અને:
બાણુભર્યા ભાથા ધારણુ કરનારા તે વીર પાંડવો.
પૂવ' દિશા તરક્ ચાલવા લાગ્યા.૨૦-૨૦
ઇતિ શ્રીમડાભારતમાં વનપર્વા'તગ'ત તીથ'યાત્રાપવ માં
“લોમશતી્થચાત્રા ' નામતો અધ્યાય ૯૩મો સમાપ્ત
ગષ્યાય ૧૨મો
ઘસે જય અને "પાપે ક્ષય
॥ યુષિષિ( સવાસ ॥
ત વૈ સિશુળમાતાને મન્યે રેવષિત્તસત 1
ત્થાર્જદન જુઃલસત્ો વધા માન્યો મટીપતિઃ ૨11
યુધિદ્ટિર બોલ્યા : હે દેવષિ'ક્રેષઠ ] હુ” મારી
જાતને ચુણુરહિત માનતો! નથી. આમ છતાં હુ”
દુઃખથી એટલો સળગી રહ્યો છુ જેટલો બીજે કોઈ”
રાજા સળગ્યા નહિ હોય.પ શત્રઆને હું ગુણુહીન.
અને અધર્મયુક્ત માનુ છુ તે હે લોમશમુનિ !
તેઓ એવા કયા કારણું આ લોકમાં વૃદ્ધિને પામી
રહ્યા છે?*
લોમશ બોલ્યા : હે પાથ | અધમ'ર્ચિ-
૧૯૬
શ્રીમહાભારત-ત્રતપવે-તીથયાત્રાપવર
વાળા માણુસો અધે્મથી વૃદ્ધિ પામે છે, એ
વિરો હે રાજન્ તમારે કરુ દુઃખ કરલુ' જેઈએ
નહિં. કેમ કે મતુષ્ય પ્રથમ અધપ'થી વૃદ્ધિ પામે
છે અને પછી સુખા જીએ છે; પછી તે શત્રુઓને
જતે છે અને છેવટે સમૂળ વિતાશ પામે છે. હૈ
રાજા | મે' દૈત્યો અને દાનવોને અધમથી વૃદ્ધિ
પામેલા અને કરી વિતાશ પામેલ્લા પણુ ન્વેયા
છે, હે વિભ | પૂવે દેવયુગમાં મેં આ ગધું જેયું
છે, (યારે સુરો ધમમાં રચિવાળા હતા અને
અસુરો ધમ'ને દૂર કરીતે બેઠા હતા. હે ભારત !
દવે તીર્યોમાં ગયા હતા અતે અસુરો નહોતા
ગયા.* તેમને અધર્મનો ગર્વ પહેલેથી જ વ્યાપી
વળ્યા હતો. એ ગ' વડે તેમતે અભિમાન થ્યું
અતે અભિમાનથી કોધ થયે. ક્રોધ વડે તેમને
નિલ'”્જતા આવી અને નિર્લન-જતાને કારણે
તેમને સદાચાર તટ થયો. આ રીતે નિર્લન%
થયેલા, દુષ્કમ' કરનારા, આચારબ્રદ બનેલા અને
મિથ્યા વ્રતવાળા તેભને ક્ષમા, લક્ષ્મી અને સ્વધર્મ
તત્કાળ તજી ગયાં. હૈ રાજન] લક્ષ્મી દેવો! પાસે
ગર્ઈ અને દારિદ્રિય અસુરો પાસે આજું. પછી
દરિદ્રતાથી ઘેરાયેલા અને ગવ* વડે મૂઢચિત્ત થયેલા
તે દૈ અને દાનવો માં કલિએ પણુ પ્રવેશ ક્યો.
હે કૌ'તેય1 દાસ્દ્રિતામાં ડ્બેલા, કલિથી હણુ-
પૈલા; ગવ'થી પરાભવ પામેલા; ક્યાથી હીન
ચયેલા, ભાન વિનાના ખતેલા અને અભિમાનમાં
ગળડેલા તે દાનવો શોયા જ સમયમાં વિનાશ
પામ્યા.”-૫૨ તે « રીતે દૈત્યો પણ યરાહીન થર
સવ'તાશ પામ્યા, ધમ'શીલ દેવો તે! સાગર,
સરિતાએ; સરોવરો અને અન્ય પૃણ્યસ્થાને। વિશે
ગમા, રૈ પાંડવ તપે, યસ, દાનો અને આશી-
વાદા વડે તેએ સવ' પાપથી ઝુક્ત થયા શ્ને
ઠલ્યાણુ પામ્યા. આમ સરળતા આદિ નિયમને
્ારણુ ઠરનારા અને “કારથી અટકાવ ન પામનારા
રવો તીર્થોમાં ગયા અને તેથી અતુપમ સમૃડ્રિ
પામ્યા.**-૫5 જે રા?! તમારા તાતા ભાઈગો
સાથે તમે પણુ તીર્થસ્તાત ઠરીતે ફરીથી તે
રાન્ન્યલકષ્મી પ્રાપ્ત કરશે. એ સનાતન મામ છે.
હૈ પૃથ્વીપતિ | તૃગરાજએ, ઉશીનરપરત્ર શિબિએ,
ભગીરથે, વસુમતાએ, ગયરાજાગે, પુર્બે અને
પુર્ર્વાએ નિ જળમાં સ્તાત હરી તપ કયું
હુતુ' અને તીથુ'યાત્રા કરીતે તથા મહાત્માએનો
દશન પામીને તેએ પવિત્ર થયા હતા; તેમ જ
યશ, પુણ્ય અને ધનને પામ્યા હતા.'”“” હૈ
રાજેદ્ર 1 તમે પણુ તે જ પ્રમાણે સુવિપુલ લક્ષ્મીને
પ્રાપ્ન કરશે. ઇક્વાયુ રાજા જેમ પુત્ર, પરિવાર અને
બાંધવો સહિત ગૌશ્ચય'યુક્ત થયા હતા, તેમ તમે
પૂણુ થશે. જેમ સુચુક'ઇ માંધાતા, મસ્ત્તરાજી
રવા અતે દેવપિ'એ! તપોબળથી પણ્યકીજિં પામ્યા
હતા; તેમ તમે પણુ તે કીતિંને પૂ્ણતાએ મેળ"
વશે. માહ અને અધમ'તે વશ પડેલા ધૃતરાષ્ટ્ર"
પુત્રો તો દેતયોની જેમ થોડી જ વારમાં વિતાશ
પામશે, એ વિશે લેશ પણુ શકા મા
“તગ શિ જ્માં
ઇતિ શીમણાભારતમાં પતા ઇગો સમાર
ઝપ્વાય ૨૫મો
યુધિઇિરની તીર્થયાત્રા અને ગયના
યજ્ઞનું વણુ'ન.
॥ વૈજઞવાયત ૩વાય ॥
તે તથા સરિતા વીરા વલવસ્તક તત્ર |
ઘ્રમેળ ઈઇચિવીયાર નમિવારખ્યમાતાઃ ॥ ૨ ॥
યેશ'પાયન બોલ્યા? છે પૃથ્વીપાલ | આ
પ્રમાણું સ્થાને સ્થાને સકામ કરતા તે વીર
પાંધ્વા પાતાના મડળ સહિત અતુધ્મે નૈમિષા-
રણ્યમાં આવ્યા.પ પછી ઠે ભાત! હે રભ)
પાંડવોએ ગોમતી નદીનાં પવિત્ર તીર્થોમાં સ્તાત
ઠયુ” અતે ગાથા તયા ધતનાં દાત આપ્યાં, પછી
અધ્યાય હ્પમો-મુધિછિરતી તૉધયાત્રા અતે ગયતા યરાનુ' વષત ૧૦૭
રે ભારત! મમાં દવો, પિતૃળા અતે બ્રાક્ષ્યાને | બ્રાણે! સપામાં વિરાછી મહાત્માઆની પ્રણ્યકથટ
વારવાર તૃપ્ત કરી, પાંડવો! કન્યાતીધ', અથી; | હરતા હતા. હે રાજન્! ત્યાં વિઘા અતે બલચય'-
ગોતીક' અને કાલઠોટિ તીય'માં ગયા; અને ; ત્રતમાં પાર પામેલા અને કોમારવતતે ધારણ ઠર-
વિયપ્રસ્ય મિરિ ઉપર મુકામ કર્યો. હે મહીપાલ ! | નારા શામડ મુનિ અમૂતરયસ્ના પુગ ગયરાન્નની.
તે સવે'એ બાડુદા નદીમાં સ્તાત ઠયુ'.*-” ર | કથા કહેવા લાગ્યા. પ2
પૃષ્વીનામ ! ત્યાંથી તેખા દેવોના યજ્ઞસ્યાન પ્રયા- શમડ બોલ્યાઃ હે ભારત; અમૂત'રયસૂને
ગમાં આવ્યા. તયાં પાપરહિત અને સતપ્રતિત્ત | રાજપિ'ક્રેઇ ગય નામે પુત્ર હતે।. તેનાં જે જે
એ મહાતાએખે ગ'ભાયમુતાના સંગમમાં સ્નાન | પૃણ્યકર્મો છે, તે મારી પાસેથી સાંભળે.“ છે
કયુ, ઉત્તમ તપશ્રર્યા સેવી, તેમ જ બ્રાહ્ષણુને | રાજન્! અહીં તેનો! પુષ્કળ અન્નવાળો અને વિપુલ
ધૂતનુ' દાન આપ્યુ, માંથી હૈ ભારત | હે રાજન! | દક્ષિણાવાળે યત્ન થયો! હતો. તેમાં સેકડો અને
પાંડુપુત્રો બ્રાશણા ખે સાથે તપસ્વીઓ સેવેલી હશરો અત્રફ્ટા થયા હતા.“ ત્યારે ઘી અને
બ્રહ્માની વેદીએ ગયા. તે વીરોએ ત્યાં નિવાસ કર્ય દહીંની અનેકાનેક નદીએ વહી હતી. મહા મૂલ્ય-
અતે ઉત્તમ તપદ્રર્યા ઠરી.“ તેખા બ્રાક્ષણાને વાત રાકધાતના ત્યાં હજરો પ્રવાહે ચાલ્યા
નિત્ય વનમાં ઢવિષ્યાન્નથી હૃપ્ત કરતા હતા. પછી ! હતા. એ પ્રમાણે રોજરાજ યાચકને આપવામાં
તેએ ધર્મજ્ઞ અતે પુણ્યવાન રાજપિ* ગયે સતકા- આવ્યું હતુ. છે રાજન્ બીન્ન બ્રાહ્મણે સારી.
દલા અનુપમ તેજસ્વી મહીધરતીથ'માં ગયા. ત્યાં રીતે તૈયાર કરેલા અન્નતુ' ભોજન કરતા હતા.
ગયશિર નામે સરોવર છે અને નેતરની ન્ળવાળી, | હે ભારત | ત્યારે દક્ષિણાને સમયે થયેલે। વેદધોય
શમભીય તથ તીરથી શોભી રહેલી પવિત્ર મહા- | હેઠ સ્વ' સુધી ગયે! હતો. એ બ્રહ્મનાદ આગળ
નદી છે. ત્યાં પવિત્ર શિખરવાળે। દિવ્ય અને પવિત્ર કથ્યું પણુ કાને પડતુ' નહેતુ'.૨-** હે મહારાજ!
પવત છે.“-૫૦ તેતે વિશે કપિએએ સેવેલુ', ' તે પુણ્ય શબ્ટ થવાથી પૃથ્વી, દિશાએ, આકાર.
અતિ પૃણ્યકારી અને તીથ'રૂપ એવુ' અતુપમ 1 અતે સ્વમ ભરાઈ ગયાં હતાં; એ પણુ એક મોડુ
આ્રહ્મસરાવર્ છે. ત્યાં ભમવાન અગસ્ત્ય યમરાજ | આથ્મ બન્યુ હતુ. હૈ ભરતર્ષભ | શુભ અત્ર-
પાસે ગયા હતા.૫૫ મહારાજ સતાતને પોતે ત્યાં પાનથી «પ્ત થયેલા તેજસ્વી મતુખ્યો દેશદેશરમાં
વાસ કર્યા હુતો.. હે પથ્વીપતિ! સર્વ સરિતાએ | આ ગાથા ગાતા હતા કૅ, “આજે ગયના યજ્ઞમાં
વ્યાંથી ફૂડી છે. પિતાકધારી મહાદેવ ત્યાં નિત્ય ] કયાં માણીએ ભોજનની ઇગ્છા રાખે? “કેમ ક ત્યાં
નિકટમાં ર્રે છે. મહાન અક્ષયવટ છે, ત્યાં તે વીર | તો વધેલા ભોજતના પચીસ પહાડા પડી રહ્યા
પાંડવોએ ચાતુર્માસ્ય નામતે મહાત શાપિયજ્ઞ | છે.૨૨ ૨” અમાપ તેજસ્વી રાજષિ* ગે યજ્ઞમાં
કર્યો હતો. દેવાની આ અક્ષય યજ્ઞભમિમાં | જે કયું છે, તે કાઈ માણસે પૂવે ક્યુ” તથી અને.
અક્ષય કૂળ મળે છે.*૨-૫* ત્યાં દહ મતવાળા તે | હવે પછી હોઈ કરરે નહિ. ગયે આપેલા હુવિષ્ય-
પાંડવોએ ઉપવાસ કર્યા હતા. તેમણું આય'- | થી તપ્ત થયેલા દેવો હવે ખીજાઓના આપેલા
વિધિએ ચાતુર્માસ્ય યજ્ઞ કર્યો હતે, ત્યારે સે'કડા | કાઈ પણુ હવિને 'કેવી રીતે સ્વીકારી શકશે # જેમ
તપોધન બ્રાહ્મણ! ત્યાં આવ્યા હતા. ત્યાં વિઘા પૃથ્વી ઉપરની રજને, આઠાશમાંતા તારાઓને.
અને તપમાં વૃદ્ અને વેદમાં પાર'ગત એવા | અને મેઘની ધારાઓને ગણી ગણાય એમ નથી,
૧૯૮
તેમ ગયરાશ્રના યજ્ઞમાં અપાયેલા દક્ષિણા પણુ
ગણી, શકાય એમ નથી.' હે કુર્ત'દત] આ
સરોવરની સમીપમાં તે રાન્નના આવા આવા
અનેક યજ્ઞા થયા હતા.૨૬-**
ઇતિ શ્રીમહાલારતમાં વનપર્વા'તર્ગત તીર્યયાત્રાપર્વમા
* ગયયજ્ઞકથન? નામનો અધ્યાય લપમે। સમાસ
સષ્યાય ૨૬મો
તીથ'યાત્રા-અગસ્ત્યતતું ઉપાખ્યાન
ઊવરશવાયન ૩વાવ ॥
તતા સત્રસ્થિતો રાતા જૈતેયો મૂસ્ત્લિળઃ ।
જાન્યાશ્રમમાલાઘ રુબેજાયાણવાલ દ ॥ ૨ ॥
વૈશ'પાયન બોલ્યા ! પછી પુષ્કળ દક્ષિણા
“આપવાવાળા યુ'તીન દન યુધિષ્દિરરાજ ત્યાંથી નીકળી
“અઅમસય કવિતા આશ્રમમાં ગયા અને દુર્જય
ગણિમતી નમરીમાં જઈ વસ્યા." ત્યાં જ વઝતશ્રેછ
ધૂમ્ષ્શજે લોમશને પૂછયું : ' અહીં' અગરતય ત્રષિએ
વાતાપિને શા માટે મારી નાખ્યો હતો ? તે માનવ-
શક્ષી દૈત્યનો શે। પ્રભાવ હતો ? મહાત્મા અગસ્ત્યને
તેના ઉપર શા માટે રોષ ઊપજ્યો હતે! ?'***
લોમશ બોલ્યા : હે કૌરવત દત | પૂવે' મણિ-
મતી નગરીમાં દહ્વલ નામે એક દૈત્ય હતો.
વાતાપિ તેનો નાનો ભાઈ હતો. તે દિતિના પુત
ઈલ્વલે એક વાર એક તપષક્વી ખ્રાજ્ષણુને કહ્યું કકે,
'રુ ભમવન્] તમે મને એક ઇંદ્ર જેવા પુત્ર
આપો.” પરતુ તે બ્રાહ્મણું તેને ઇંદ્રના જેવો
પુત્ર આપ્યો નહિ; ગેય્લે તે અસુર તે બ્રાહ્મણુ
ઉપર અત્ય'ત કોધે ભરાચો.. હે રાજેદ્ર | ત્યારથી
માંડીને બ્રહ્મહતયા કરતારા તે માયાવી ઈલ્વલ
અસુરે ક્રોધમાં આવીને પાતાના ભાઈને બકરો
ખતાન્યા.**” ઇશ્છારૂપ ધારણુ કરનારા વાતાપિ
તેન” વખતે બકરા થઈ જતે. પછી તેને કાપી
રાંધીને તે બ્રાહ્મણુને ભોજનમાં પીરસતા અને
-એમ તેના ફ્રારા બ્રાહ્મણુનાો નારા કરાવતો. પત્યું
શ્રોમહાભારત-વનપવષ-તીથયાત્રાપર્વર
પામેલા વાતાપિતે એ ઈલેવલ ખૂમ મારી ખેલા-
વતો કે તુરત વાતાપિ ભોજન કરનાર ખ્રાલણુવું'
પેટ ફાડીને તેમાંથી બહાર નીકળતો. હે રાજન્|
એક દિવસ તેણુ વાતાપિ અસુરને બકરો બતાવી
રાંધ્યો, પેલા ખ્રાક્ષણુને ભોજનમાં પીરસ્યો અને
પછી તેને ફ્રી હાંક મારી. એટલે હે પૃથ્વીપતિ |
ઈહેવલે મોટે સાદે પાડેલી તે હાંકને સાંભળીને, તે
અતિ માયાવી, બળવાન અતે બ્રાહ્મણુશત્ર મહા
અસુર વાતાપિ પેલા બ્રાહ્મણુનાં પડખાં ભેદીને
હસતો હસતો બહાર નીકળ્યા.“ હૈ રાજના
તે દુછાત્મા ઈલ્વલ દૈત્ય આ પ્રમાણે બ્રાહ્સોને
વારવાર જમાડીને મારી નાખતો હતો.
એવા જ સમયમાં ભગવાત અમસ્તે પોતાના
પિતૃઓને એક ખાડામાં ઊંધે માથે લટકતા
નેયા.૫”૫* આમ લટકી રહેલા તેમતે તેમણેં
પૂછ્યું : 'તમે આમ ઊ'ધે માથે કેમ લટકો છો!”
એટલે ક'પી રહેલા તે ષ્રલવાદીઓએ ઉત્તર આપ્યોઃ
'સુ'તાનને કારસું અમારી આ દશા છે.” તેમણે
એ અગસ્વયને ફરી કહું કે, ' અમે તારા પિતૃઓ
છીએ, સ તતિને ઇચ્છી રહેલા અમે આ ખાડામાં
ઊંધે માથે લટદીએ છીએ. હૈ અગસ્ય! તું
ને અમારે અથે એક ઉત્તમ પુત્રને ઉત્પન્ન કરે,
તા અમારા નરકમાંથી છુટકારો થાય અને હૈ
પુત્ર! તને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય.” તેજસ્વી
અને સહયધમમાં પરાયણુ તે અગસ્તયે તેમને
જવાબ આપ્યો કે, “હે પિતએ | કું તમારી
ઇશ્છા ક્રમાણુ કરીશ, તમારા મતનો સાપ દર
થાઓ.''“ પછી ભમવાન અગદ્ત્ય ગડિએ સંત"
તિના વિનાશ ન થાય તેને માટે વિવાહ કસવા
જેઈએ એમ ચિ'તન કરવા માંડ્યું, પુત્રતી ૯પ
ત્તિને માટે યોગ્ય એવી “કાઈ પણુ સૌ તેમને ન
જણાઈ. આથી જીધં જુદા પ્રાણીઓનાં જીદા
જીધાં ઉત્તમ અ'ગો સ'ધરીને તેમણે તે તે અથી
અધ્યાય હડમો!-કષોપામુડાતાં લપ
એક ઉત્તમ ગ્રી નિર્માયુ કરી.“*** પછો તે
મહાતપસ્વી મુતિએ પાતાતે અધે' તિમેંલી એ
ઢન્યાને પુત્રાથે તપ ઠરતા વિદમશજને આપી.
પછી તે સુમાગ્યવતી સી વિદબ રાજને ત્યાં
જન્મી અને વીજળીના જેવી શોબામમાંન, રારીર-
ની ડાંતિધી ઝળહળતી અને સુંદર સુખવાળી
તે શુબમાં ત્માં મોદી થવા લામી.૨*”5* છે ભારત!
જન્મ થતાં જ તે કન્યાને જેઈ ને વદ્લનાથે હ્ય
પૂ્ગંક બ્રાભ્ખ્્ાતે નિવેદત કયું. હે વસુધાનરેરા !
સવ બાજએ તે કત્યાનતે અભિત'દત આપ્યાં.
તે દ્રિજ્ેએ તેતુ' ' લોપામુદ્રા નામ પાક્યુ.૨2*૨
દે મષારા | અતુપમ રૃપધાસ્ન્ી તે ઠન્યા જેમ
“વાલા ઝટ વૃડ્દિ પામે તેમ વૃદ્ધિ પામવા લાગી.
જખ જળમાં હમલિની અને અસિમાં ટુમ શિખા
વધવા માંડી.૨5 છે રાજેદ્ર | યૌવનમાં આવેલી તે
હલ્યાણીની સેવામાં સુવિબ્રવિત સો કન્યાએ અતે
સો! આજ્ઞાંકિત દાસીઓ રહેતી હતી. સો દાસીઓ-
થી વીદાયેલી તે તેજસ્તિની કન્યા સો! ઠન્યાઓની
મધ્યમાં મેસતી, ત્યારે આકાશમાં તારાઓની
વચ્ચે રહેલી કાંતિમય રોહિણીની જેમ રોભતી
હૃતી.૨૪૨૦ તે મહાત્માતા ભય વડે “કોઈ પણુ
પુચ્ષ યૌવનમાં આવેલી અને શીલ તથા સદાચાર-
થી યુક્ત રહેલી તે કન્માતનું માથું” સરખું કરતો
રોતે, તે ઠન્યા સત્યવાદ્ની હતી અને રૂપમાં
અપ્સરાએથી વધી જતી હતી. તે પાતાના શીલથી
જ્રાતાના પિતાને તથા સ્વજનોતે પ્રસન્ન કરતી
હતી. એ વિદશ'ન'દિનીને આવી ચુણુવાન અતે
ચૌવનમાં આવેલી જેઈને તેતે! પિતા મનમાં વિચા-
સ્લાલાગ્યોકે, 'આ દીકરી કાને આપીશ ૨૯-2૪
ઈતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત તીધયાત્રાપવમાં
*ગસ્ત્યોપાખ્યાન' નામને! અધ્યાય «૬ મે! સમાર
અધ્યાય ૧૭મા
લષાપાસુદ્રાનાં લટ
॥ઢનર 2મન॥
થવ ટમન્યતામલ્યો માટશ્વ્વે તાં લવામિતિ 1
તઢા5મિનન્ન દ્રોવાય વેજમે શપિવીયતિ॥્॥ ૨ ॥
લેમશ બોલ્યા: અમસયને ન્યારે તે લેપા-
મુદ્રા ચહસ્યાશ્રમને માટે યોગ્ય થયેલી જણાઈ,
ત્યારે તે વિદ્ભ' દેશના મહીપતિ પાસે જઈ બોલ્યા
જપ 'જે રાજન્] પુવોત્પાદન અથે' મતે લસ
કરવાની ઇગ્છા યઈ છે. છે મહીપાલ ! છુ' તમારી
પાસે લોપાષુદ્રાતું માચું' કર છુ% તમે તે મતે
આપે. મુતિએ આ પ્રમાણે કું, એટલે તે
રાજ ળેમાન થઈ ગયો | કારણુ “કે તેમને ના કહે”
વાને તે સમથ ન હતો! અને ઠન્યા આપવાની
તેતી ઇચ્છા નહુતી.* પછી તે પૃથ્વીપતિ પોતાની
પત્તી પાસે ગયો અતે બોલ્યોઃ “આ મહુષિ*
મહાસમથ' છે. ને તે કોધ પામરો તો તે ચાપા-
સિથી આપણુને બાળી મૂઠકરો.' તે પૃથ્વીનાથને
પોતાની પત્ની સાથે આ મમાણે દુઃખિત થયેલો
જેઈ લેપાસુદ્રા તેની પાસે આવી અને આ
ઉચિત વચતેો બોલીઃ “ “હૈ મહીપાલ | મારે
સાટે તમારે પીડા પામવાની જરૂર નથી. રે
પિતાજી | તમે મને અમસ્ય વેરે આપો. મારા
દાતથી તમે જતતુ રક્ષણુ કરે.?5
હૈ પૃથ્વીપતિ | પુત્રીનાં વચનથી તે રાન્નએ
મહાત્મા અમર્તયને વિધિપૂવ'ક લોપામુદ્રા આપી.
લસ્ર થયા પછી પોતાની માર્યા લોપામુદ્રાને
અગસ્તે ડલુ' કે, “આ મહામૂલાં વસ્તે અને
અલકારા દૂર કર,“ એટલે કેળના જેવી
જ'ધાવાળી અને વિશાળ લોચનવાળી તે સુ'દરી-
એ મહામૉંધાં અતે સૂક્મ વસતો ઉતારી નાખ્યાં,
ક્રષિના આશ્રમને યોગ્ય એવાં વહ્કલનાં વસતા
તથા મૃમચર્મૌ તેણે સ્વીકાર્યા, તે વિશાળ નેત્ર-
રવર
શ્રીમહાભારત-વનપર્વર્-તીથયાત્રાપર્વા
“તમારે ખેદ કરવાનો હોય નહિ; કેમ 8 હુ
તે મહાન અસુરને ખાઈ જઈશ. '* પછી મહૃષિ*
અગસ્ત્ય મ્રુપ્પ આસન ઉપર જઈ ને બેઠા, દેત્યે'દ્ર
ઈહ્વલે તેમને હસતાં હસતાં તે માંસ પીરસ્યું.*
આપ અમસ્ય જ તે વાતાપિને આખો ખાઈ
ગયા. હવે અગસ્ત્ય જમી રથ, એટલે ઈટેવલ
અસુરે વાતાપિને ખૂમ મારી. તે વખતે હે તાત !
તે મહાત્માને મૈધની જેમ ગજ'તો અપાનવાયુ
મહાન શખ્દ સાથે છ્ય્યો.૧”” ઈહેવલ વારંવાર
બોલી રકો ' હે વાતાપિ ] બફાર આવ. ' એટલે
હૈ રાજન્| મુનિવર અમસ્ત્યે તેને હસતાં હસતાં
હ્યું કે, “ “તે અસુર ક્યાંથી બહાર આવી શકે
એમ છે? તેને તો હુ' હજમ કરી ગયો છુ-'
આમ વાતાપિ અસુરને હજમ થઈ ગયેલે। જેઈ ને
ઈહેવલ ખિન્ન થઈ ગયો.“ તે બે હાથ નેડીને
અમાત્યો સાથે આ વચત બોહ્યોઃ ' તમે શા
અશે' અહી આવ્યા છે ₹ કહે, હું તમારું શુ
કાર્ય કરુ ?'પ* ત્યારે અગસ્ત્યે ઈલ્વલને હસતાં
હસતાં ઉત્તર આપ્યો “કે, ' હે અસુર | અમે સવે
તને સમથ ધતપાતિ માનીએ છીએ,'પ આ રાન્ન-
ઓ અતિ ધનવાન નથી અને મારે ધનતુ' કામ
છે, તતા બીજને પીડા ન થાય એવી રીતે તું
અમને ધનનો ભામ આપ.'5* પછી ઈડટેવલે તે
રિતે અભિવદન કરી આ વચન હહ્યું: ' મારા
મતમાં તમને શુ' આપવાતી ધારણા છે તે ને તમે
કહેરો1, તો હું તમને ધન આપીશ. ૫2
અમસ્ત્ય બોલ્યાઃ 'હૈ અસુર 1 તે એક એક
રાન્તતે દશ હુન્તર માચા અને તેટલું જ સુવર્ણું
આપવા ધારું* છે.૫* હે મહાસુર| તે મતે તેમ-
નાથી બમણી ગાચા, બમણું સુવર્ણ તથા સુવ-
ણુંનો રથ અને બે મનેવેગી ઘોડાએ આપવા
ધાર્યા છે.” હં મહાઅસુર 1 તું રથની તત્કાલ
તપાસ કર, તે સ્પટટ સોનાના છે.' આ સાંભળી
ગભરાઈ ગયેલા દૈતથે અધિક ધત આપ્યુ અતે તે
રથને વિરાવ તથા સુરાવ નામના ધોડાએ! જડ્યા.
પછી હે ભારત | ધત સાથેના તે સવ રાજાએને
તથા અગસ્ત્ય મુનિને તે ઘોડાએ પલકવારમાં
તત્કાલ અગરત્યના આશ્રમ તરક્ લઈ ગયા. પછી
અગાત્યતી આજ્ઞા મળતાં, તે સવ રાજાએ પોલ"
પાતાના શા્ત્યમાં ગયા. પછી અગસ્ત્ય ઝુતિએે
બધુ” લોપામ્નુદ્રાની ઇચ્છા પ્રમાણુ ક્યું, એટલે
તેસ આ પ્રમાણે કહ્યું.૫૫-*૬
લોપામુદ્રા બોલી : હે ભમવન્| તમે માર
ઇચ્છેલુ' ખધુ' જ ક્યું' છે. તો મારે વિશે તમે એક-
વાર અતિશય પ્રભાવશાળી પુત્ર ઉપત્ કર.”
અગસ્ત્ય બોલ્યાઃ હૈ કહ્યાણી | કું તારા
ચસ્ત્રિથી પ્રસન્ન છુ'. હે શોભના | હું સતાવ
સ'બધધમાં મારી વિચારણા કહું છું, તૈ ઉં
સાંભળ.*૦ તારે સહસ્ર પુત્રો જેઈએ છે કે દશ
સમાન સો! પુત્રો જેઈએ છે, કૅ સો સો! સમાન
દશ પુત્રો જેઈ એ છે, કે સહસ્ને જીતે એવે! એક
જ પુત્ર જોઈ એ છે £૨૫
લોપામુદ્રા બોલી : હે તપોધત | હજાર ડુગ"
ના જેવા મતે એક જ પ્રત થા; કેમ કૅ અતેક
દુષ્ટ પુત્રો કરતાં એક વિદ્દાન અતે સરકારી ગુર
ઘણુ સારે।.૨૨
લોમશ મેલ્યા : પછી અમસ્ ઝીનિએ 'ભલે
એમ થાઓ ' એવુ' કલ્યુ'. પછી તે શ્રદ્ધાવાને શ્રડ્ા”
વતી અને સમાન શીલવતી એ લેૌપાયુદ્રા સાથે
ચથાસમચૅ સમાગમ કર્યો.* આ પ્રમાણું ગર્ભા-
ધાન કરીતે તે ત્રષિ વતમાં ચાલ્યા ગયા, તે
વનમાં ગયા પછી તે ગર્ભ સાત વષ' સુધી વધતો
રહ્યો.૨” સાતસુ' વરસ પણુ પૂરું થયા પછી
પ્રસાવથી તેજસ્વી જણાતા મહાકવિ દઢસ્યુ નામ-
ના પુત્રનો જન્મ યયે।. હે ભારત | તે મહાતપરવી
અગ અને ઉપનિષદો સાથે ચારે વેદાનો જણે કે
અધ્યાય હટમો-પરશુરામના તેજની હાનિ
૨૦૩
નપ કરતો હતો, આમ તે અમસ્તય કાષિતે એ
તેજરવી મહાખ્રાક્ષણુ પુત્ર થયો.* ૨% ખાળક
હુતો ત્યારથી જ તે તેજસ્વી પોતાતા પિતાને ઘેર
ઇધ્મ( ઇંધણાં 9ઝનો ભાશા વહી લાવતો હતે.
આથી તેતુ' 'ઇધ્મવાહુ ' એવુ' નામ પડયું
હતુ'.૨” તે પુત્રતે જેઈ ને અમસ્ય સુનિ આન ૬
પામ્યા. હે ભારત | આમ તેમણે ઉત્તમ પુત્ર
ઉત્પન્ર કર્યો,૨“ હે રાજન્] આથી તેમતા પિતૃ-
એ થથેચ્છિત લેતે પામ્યા. ત્યાર પછી આ
અગસ્યાશ્રમ પૃથ્વીમાં પ્રસિદ્ધ છે.૨“ પ્રહ્ાદગોત્ર-
ના વાતાપિને અમસ્તયે આમ નટ કર્યો. હે
રાજન્] રમણીય ચુણાવાળા આ તે જાવિતા
આશ્રમ છે. દેવો અને માંઘર્વોએ સેવેલી આ
પવિત્ર ભાગીરથી નનું આકાશમાં પવનથી ક્ર-
ફરતી ધજાની જેમ અહીં વિરાજ રહી છે.૨૦-2*
શંયથી ત્રાસેલી નામરાજની પત્નીની જેમ તે
નીચાણુમાં આવેલા કાંઠાએ ઉપર શિલાતલેમાં
નિત્ય લીન થતી વહે છે.** સજ્ુદ્રની એ પ્રિય
રાણી પ્રથમ રિત્રજીની જટામાંથી નીકળી છે
અને માતાની જેમ આખી દક્ષિણુ દિશાતે ભીંજવે
છે. આ સુપવિત્ર નદીમાં તમે યથેચ્છ સ્નાન
કરા.૨? હે યુધિછિર | હે મહારાજ ! મહષિ*ઓના
સમૂહે સેવેછુ' આ વૈક્ષોડયપ્રસિદ્ધ ભુમુતીય* ન્તણુ।.
હાં રતાત કરીને પરરારામે પાતાનુ' હરાચેલુ' તેજ
પાછું મેળવ્યું' હતું. હૈ પાંડવ | તમે ભાઈઓ
અને કૃપ્યા સાથે અહીં' સ્નાત કરીતે દુર્યોધને
હુરી લીધેલા તમારા તેજને ફ્રી મેળવવા ચોગ્ય
છે, વેર બાંધનાર પરશુરામે એ જ રીતે પોતાનુ
હુરાચેલુ' તેજ પાછુ પ્રાપ્ત કયું” હતુ. 25
વૈશ'પાયન બોલ્યાઃ હે ભારત | આમ તે
પાંડુપુત્ર યુધિછિરે ભાઈ એ અને કૃષ્ણા સાથે ત્યાં
સ્નાન કયું” તથા દેવો અને પિતૃખનુ' તપણુ
કયુ',*” છુ નરશોઇ | તે તીર્થ માં સ્નાન કરવાથી
યુધિદિર્તું' રૂપ અધિકાધિઠ પ્રકાશવા લાગ્યુ”. તે
રગુખાથી અજેય થઈ ગયા, હૈ રાજેદ્ર ! તે પાંડુ-
નંદતે લોમશને પૂછયુ': ' હૈ શમવન્] પરછુ-
રમતું તેજ હેમ હરાયું હતુ' : તે કેવી રીતે પાછું
મેળવાર્યું હતુ' : હે પ્રભુ | હુ' તમને આ પૂછુ' છું,
તે તમે કહ।.'*૦૨%
લોમશ બોહ્યા : હૈ રજેદ્ર | શ્રરામચ% અને
ધીમાન પરશુરામ ભાગ'વતી કથા સાંભળો. મહાત્મા
દશરથને રમ નામે પુત થયો હતે. રાવણુના વધ
માટે વિષ્ણુ પોતે જ તે રૂપે અવતર્યા હતા. એ
દશરથષુતે અમે અયોધ્યામાં જન્મેલા નેયા
હતા તેમ જ ભૃમુકુળમાં ત્ડચીકતા પુત્ર પરદ્ીરામ
ભાગંવ રેણુકાથી ઉત્પન્ન થયા હતા.*”-** દશર્થ-
ન'ન રામનાં ઉત્તમ કમ' સાંભળીને પરશુરામ
આશ્રય પામ્યા અને દરરયપુત્ર રામતા પરાકમ-
છું પારખું લેવાની ઇચ્છાથી ક્ષત્રિયોના સહાર
કરતાર તે દિવ્ય ધતુષ્ય લઈને કરી અયોધ્યામાં
ગયા. એ પરરુરામ પોતાના શન્યની સીમા ઉપર
આન્યા છે, એવું નણીને દરારથે પોતાતા પુત્ર
રામને પરદુરામની સામે મોકલ્યા, હે કૌતેય]
ઉમામેલાં અત્રે સાથે આવેલા અને સામે ઊમેલા
તે રામને જેઈ ને પરશુરામે તેમતે હસતાં હસતાં
આ વચન કથં: “હે જજ | હે વિભુ] આ
ધતુષ્યથી મે' કાળ જેવા ક્ષત્રિયોનો સ'હુ।ર કર્યો
છે. હે સજા | તમારાથી બને તો તમે યત્નપૃવ'&-
એતે ચડાવો.'”**-** પરશુરામે અ! પ્રમાણું કહ્યુ"
એટલે રામચદ્રે જવાખ આપ્યો કે, “હૈ ભગવન |
આમ તિરસ્કાર કરવો તમને ઘટતો નથી, કેમ કે
દ્રિજજાતિઓમાં ક્ષત્રિયોના ધમ' સખધમાં હું કઈ
અધમ નથી. ઇક્ષ્વાકવ'શી ક્ષત્રિયો તો વિશેષે ઠરી-
ભુજબળથી જ ગૌરવ લે છે. '''૪૪૮
રામચદ્રજી આમ બોલ્યા એટલે પરશુરામે
કહું ક ' હે રાઘવ | બહુ થયો આ લવારા, ધૂતુષ
૨૦૦
શ્રોમહાભારત-વનપવર્-તીશષયાત્રાપવરે
વાળી પતિની સમાન ત્રતતું આચરણુ કરવાલાગી.
પછી તે ત્રષિશ્રેષ ભમવાન અમર્ત્ય ગમાદ્દારે
આવ્યા અતે અતુફૂળ પત્તી સાથે ઉમ્ર તપશ્ચર્યા
કરવા લાગ્યા. ત્યારે તે લેપાઝુદ્રા પ્રસન્ન ચિત્તે
અતે અતયત આદરપૂર્વક પોતાના પતિ અમસ્ય-
ની સેવા કરતી હતી.“ પપ સમથ અગસ્ત્ય પણુ
પતી પ્રત્યે પરમ પ્રીતિ રાખતા હતા. હવે હે પૃથ્વી-
નાથ | ધણુ। સમય ગયા પછી ભમવાન અમર્ત્ય
ઝષિએ તપથી ઝળહળતી લોપાયુદ્રાને ગઠતુ-
સતાન ઠરૈલી જેઈ. તેતી સેવાથી, પવિત્રતાથી
ઇદ્રિયદમતથી, સૌ'દય'થી અને પથી તે સુનિ
પ્રસન્ન થયા અને તેને સમાગમ માટે બોલાવી.
તે વખતેતે કલ્યાણી હાથ નેડીને, જાણું શરમાતી
હોય તેમ, તે ભગવાનને પ્રેમાળ એવાં આ વચનો
બાલી 5 “ 'તિઃસ'શય, પતિ પ્રશ્ને કારણે
જ પત્નીને પ્રાપ્ત ઠરે છે; પર'તુ હૈ ત્રધધિ | મારી
તમારામાં જે પ્રીતિ છે; તે તમારે પૂરવી જેઈએ." *
જૈ વિપ્ર] મારા પિયરમાં પિતાના ભવનમાં મારી
જેવી શય્યા હવી, તેવી શય્યામાં તમે અહી'
મારો સ'ગ ઠરે. તમે ફૂલમાળા ધારણ ઠરે,
અલ'કારાથી વિભૂષિત થાઓ અને દિન્ય
આભરણુથી વિભૂપિત થયેલી ડુ' તમારો યથેચ્છ
સંગ કરું, એમ છુ' ઇચ્છુ' છુ. પરંતુ વલ્કલ
અતે ભગવાં પહેરીને છું તમારી પાસે આવીશ
નહિ, કારણુ “હૈ હૈ વિપ્રષિ' | તપસ્વીઓને રોભા-
વનારો આ વહકલાદિનો વેષ ભોગસ બ'ધથી
અપવિત્ર થવો જેઈએ નહિ. ૦-૫૯
અગસ્વય બોલ્યા : હે લાપાગુદ્રા 1 હે સુમધ્ય-
મા છે કલ્યાણી ! તારા પિતા પાસે જેવાં ધતાદિ
છે, તેવાં તારી પાસે નથી અને મારી પાસે
પ્ણુ નથી.**
લોપામુદ્રા બોલી $ હે તપોધન ! આ ૨2૧-
એક ક્ષણુમાં લાવવાને સમય છે।..૨*
અમસ્ય બોલ્યાઃ તું જે કહે છે તેમ તે છે.
તોપણુ તે તપનો નાશ કરનારું છે. તું મને
એવું કહે કે, તેથી મારું તપ નાશ પામે નહિ.**
લોપામુદ્રા બોલી : હે તપોધન ! મારો તુ"
કાળ હુવે થોડો જ રક્ષો છે અને મારી ઇચ્છા
પ્રમાણું ન થાય, તો કું કોઈ રીતે તમારા સમા-
ગમમાં આવવા ઇચ્છતી નથી. વળી હુ કોઈ પણુ
રીતે તમારા ધમ'તે! નાશ કરવા માગતી નથી; *
આ પ્રમાણે છે છતાં તમે મારી ઇચ્છા પૂરી કરવા
યોગ્ય છો.૨૨*
અગસ્ત્ય બોહ્યાઃ હે સુભમાં | જે તે તારી
બુડ્ધિથી આ જ મનોરથ નિશ્ચિત ક્યો હોય, તો
ર ભદ્રા હું ધત લેવા જઉ છુ તું' અહીં' રહીને
ઇચ્છા પ્રમાણું ધર્માચરણુ કર.**
ઇતિ થીમહાભારતમાં વનપર્વા'તગ'ત તીર્થયાત્રાપર્જમાં
“અગસ્ત્યોપાખ્યાન' નામને! અધ્યાય ૯૭ મા સમાપે
અપષ્યાય ૧૮મો
અગસ્ત્યનું ધન સેળવવા જહું
ઊ હમશ રવાવ॥
તતો ગામ વૌરક્ય સોવ્મણ્યો મિકષિણું વઘુ ।
શ્રતાળં મટીપાઈ મં વેઢામ્વધિષે સય 1૨ ॥
“લોમશ બોલ્યાઃ તે પછી છે કૌરન્ય] તે
અમસ્ય જેતે રાજાએ કરતાં અધિક જણુતા
હુતા એવા શ્રૃવર્વા રાજન પાસે ધતની યાચતા
કરવા ગયા.પ અગસ્ત્યને આવેલા નણીને તે રાજ
પાતાના અમાત્ય સાથે દેશની સીમા સુધી સામે
ગયા અને તેમતે સહારપૂવંક તેડી લાન્યો,*
રાનનએ યમાશામ્ર તેમની અધ્યપૂન્ત ઠરી અને
બે હાથ નનેડી, સ્વધ થઈ ને તેમતે આવવાનુ
પ્રયોજન પૂછયુ.*
અગસ્ત્ય બોલ્યા : હૈ પ્રધ્વીપતિ | વુ' ધતતે
લોકમાં જે ક'ઈ ધત છે, તેબધુ' તપસ્યા વડે તમે | અથ અહી” આગ્યો છુ' એમ તુ' ન્તણ્. બીન્નને
અધ્યાય લહસે!-પરશુરામના તેજની હાનિ
ર્ન્રં
પીડા આપ્યા વિતા તુ' મને યથાશક્તિ ધનના
વિભામ આપ.* કુ
લ્ષેમશ બોલ્યા : તે સાંભળીને રાજાએ તેમ-
ને પોતાની પૂરી આવકનવકને હિસાબ કહી
સ'ભળાવ્યો અને કલ્યુ' કે, ' હે વિદ્ાત ! આમાં-
થી તમને જે યોગ્ય લાગે તે ધન તમે લઈ લે. “*
પછી તે સમબુદ્ધિ અમસ્ય ગઠષિએ તે આવક-
નવકને સમાન જેઈ ને વિચાયુ” કે, ' અહીંથી
ધન લેવાથી પ્રાણીઓને ચોકસ દુઃખ થરો. '*
એટલે તે શ્ષુતર્વાને સાથે લઈ ને બ્રધ્મથ પાસે ગયા.
તે પ્રધ્મથ રાજાએ ખબત્ે દેશના સીમાડામાં આવી
તૈમતે યથાવિધિ સત્કાર આપ્યો. પછી તે બબ્ેતે
અધ્% તથા પાઘ આપ્યાં અને અતુજ્ઞા લઈ ને
તેમના આવવાનું કારણુ પૂછ્યુ”
અગસ્ય બોલ્યા : હે પૃથ્વીપતિ | અમે ખબ્ને
ધનને અચે અહીં' આવ્યા છીએ એમ તમે જણે.
અન્યને પીડા થાય નહિ એ રીતે અમને ખત્ેને
ધનના વિભાગ આપે.“
લોમશ બોલ્યાઃ લારે રાજખે તે ખનેને
પોતાના આવક-ખચ'ને પૂરા હિસાબ જણાવ્યો
અને કહ્યુ ક, ' આ તપાસી એમાં જે બચત રહૈ
તે તમે બન્ને ચહણુ કરા. ''” પછી તે સમદ
ષિએ તે આવક-શવકનાં પાસાંને સરખાં ન્નેયાં.
અતે માન્યું કે, ' અહીં'થી ધત લેવાથી પ્રાણીએ-
ને અવરય પીડા થશે. 'પ૫ એટલે અગસ્ય કુત્તા
અતે બ્રન્નથ રાન્ન પુરુકુત્સ્યતા પુત્ર મહાધતવાન
ત્રસદસ્યુની પાસે ગયા.'* હૈ મહારાજ ! ઉદાર-
ચિત્ત ત્રસદસ્યુ પણુ રાન્ત્યને સીમાડે ગયો અને
તેમને મળીને યથાવિધિ સત્કાર આપ્યો, તે ઇક્વાકુ
વ'શના ક્ેઇ રાન્ન તરસદસ્યુએ તે મહાતુમાવાનું'
ચથાન્યાય પૂજન કયુ” અને તે સ્વેના આગમન
સનનું પ્રયોજન પૂછયુ'-૫૪૧* *
અમસ્ત બોલ્યાઃ: ડે પૃથ્વીપતિ! અમે સર્વે
મ્*૧ર૧૩
અહી ધનની ઇચ્છાથી આવ્યા છીએ એમ તમે
જાણુ।. બીજા કોઈ ને પીડા ન થાય, એ રીતે તમે
અમને ધતનો વિભાગ આપેો.પ*
લેમશ બોલ્યા : ત્યારે રાજાએ તેમને પોતાની
આવક-જાવકતે પૂરો આંકડો દેખાડ્યો અને
ઠણુ' કે, “આ જેઈ તે જે બચત જણાય તે તમે
લઈ લો. '"* એટલે સમદષ્ટિ સુતિએ તે આવક-
જાવકતે સમાન જોઈ ને વિચાયુ” કે, ' અહીંથી
લૈવાથી પ્રાણીઓને ચોકકસ પીડા થરે. 'પ? પછી
હૈ મહારાજ | તે સવ" રાશજ્તએએ એકઠા થઈ ને
પરસ્પર વિચારણા કરી અને એ મહામુતિને
આ પ્રમાણે કહ્યું કે, ' હૈ બ્રહ્મન્! જગતમાં આ
ઈદેવલ દાતવ ધતવાન છે. આજે આપણે સવે
તૈની પાસે જરઠ ને ધન માગીએ. હૈ રાજન્!
તે વખતે દહેત્રલ પાસે જ તેમણે ભિક્ષા માગ્રવી
ઉચિત હતી, એટલે તેએ સવે" ઈલ્વલની પાસે
૧૮-૨૦
ગયા.
ઇતિ શ્રીમહાલારતમા વનપર્વા'વ્ગ'ત તીથ યાત્રાપર્વ માં
“અગસ્ત્યાોપાખ્યાન' નામને! અધ્યાય હત મો! સમાસ
મધ્યાય ૨૨મો
પૃરશુરાસના તેજની હાનિ
ઊ॥ મર ઝવાર॥
ફેસ્તઝલ્તાસ્વિષિતા ત મટપિત હિતાન્સવાન્ ।
ગવસ્થિતાન્લદ્વામાસ્યો વિવયાતે લવૂઝવત્ 1। ૨ 1)
લોમશ બોલ્યા: મહવિ* સાથે રાત્તઓને
આવેલા જાણીને દલેવલ પોતાના અમાત્ય સાથે
રૃરાની સીમા સુધી ગયો એને તેમની પૂત
કરી. પછી હૈ કૌરવ્ય] તે અસુરશ્ેષ્કે તે વખતે
પાતાના ભાઈ વાતાપિને કાપી રાંધીને તે વડે
તેમતું આતિથ્ય કયું..“** આ બકરારૂપ થયેલા
મહાઅસર વાતાપિને રધાયેલે જેઈતે સવ*
રાજવિ'એ ખિન્ન અને બેમાત થયા.* ત્યારે
કયિશ્રેટ અગસ્થે તે રાજવિ'એઓને હલ્ુ' કુ,
૨૦૨ શ્રીમહાભારત-વનપવ-તીર્થયાત્રાપવર
ગભરાઈ ગયેલા દેત્યે અધિક ધત આપ્યુ” અતે તે
રથને વિરાવ તથા સુરાવ નામના ઘોડાએ નેડ્ચા.
પછી રે ભારત | ધન સાથેના તે સવ' રાજાઓ તે
તથા અગસ્ત્ય સુનિને તે ધોડાઓ પલકવારમાં
તતઠાલ અગરત્યના આશ્રમ તરફ લઈ ગયા. પછી
અગદત્યની આજ્ઞા મળતાં, તે સર્વ રાજાએ પોત-
પોતાના રાન્યમાં ગયા. પછી અગસ્તય જુનિએ
બધુ' લેપામુદ્રાની ઇચ્છા પ્રમાણે કયુ, એટલે
તેશુ આ મમાણે હહ, ૫૬-૫૮
લોપાગુદ્રા બોલી : હે ભમવન્| તમે મારું
ઇચ્છેલુ' બધુ' જ કયું છે. તે! મારે વિશે તમે એક-
વાર અતિશય પ્રભાવશાળી પુત્ર ઉત્પન્ન કરે.પ૯
અગરતય બોલ્યા: હે કલ્યાણી! કું તાર!
ચત્તિથી પ્રસન્ન છુ. હે શોભતા | હુ સતાન
સ'બ'ધમાં મારી વિચારણા કહું છુ, વે છું
સાંભળ.** તારે સહસ પ્રત્રો જોઈ એ છે કે ધ્શ
સમાન સો ખતરો નેઈએ છે; કે સો! સો સમાન
દશ પુત્રો જેઈ એ છે; કે સફસને 5ને એવો! એક
જ પુત્ર જેઈ એ છે ?૨૫
લોપામુદ્રા બોલી : હે તપાધત / હજાર પ્રુવ-
ના જેવા મતે એક જ પ્રુત્ર થાએ; કેમ કે અનેક
દુષ્ટ પુરો કરતાં એક વિદ્દાન અતે સરકારી પુત્ર
ધણુ! સારો,**
લેમશ બોલ્યા : પછી અમસ્ય ઝુનિએ ' ભલે
એમ થાઓ ' એવુ કહ્યુ', પછી તે શ્રદ્ધાવાને શ્રદ્ધા"
વતી અને સમાન શીલવતી એ લોપાગુદ્રા સાધે
ચથાસમચે સમામરમ ક્યો.૨૨ આ પ્રમાણું ગર્શા-
ધાન ઠરીને તે ત્ઠષિ વતમાં ચાલ્યા ગયા. તે
વનમાં ગયા પછી તે ગર્ભ, સાત વષ' સુધી વધતો
રલો.** સાતમું" વરસ પણુ પૂરું થયા પછી
પ્રભાવથી તેજસ્વી જણાતા મહાકવિ દઢસ્યુ નામ-
ના પુત્રનો જન્મ થયે. હે ભારત ! તે મહાતપરવી
અગ અતે ઉપનિષદ સાથે ચારે વેદાતો ન્તણે કે
“તમારે ખેદ કરવાતો હોય તહિ; કેમ ક ડુ
તે મહાત અસુરને ખાઈ જઈશ.“ પહી મહુષિ*
અગરય સુપ્ય આસન ઉપર જઈ ને બેઠા. રૈત્યે'
ઈકેવલે તેમને હસતાં હસતાં તે માંસ પીરસ્યું.૫
આમ અમસ્ત્ય જ તે વાતાપિતે આખા ખાર્ઠ
ગયા. હવે અગસ્ય જમી રહ્યા, એટલે ઈલ્વલ
અસુરે વાતાપિને બૂમ માશી. તે વખતે હે તાત |
તે મહાત્માને મૈધની જેમ ગજ'તો અપાનવાયુ
મહાન શબ્દ સાચે છૂટ્યો,”” ઈટિવલ વારવાર
એલી રહ્યો : ' હે વાતાપિ ! બઠાર આવ. ' એટલે
હે રજન્| મુનિવર અમસ્તે તેને હસતાં હસતાં
હશું", “ 'તે અસુર ક્યાંથી બહાર આવી શકે
એમ છે? તેને તો હુ' હજમ કરી ગયો છુ'
આમ વાતાપિ અસુરને હજમ થઈ ગયેલે। જોઈ ને
ઈટેવલ ખિન્ન થઈ ગયો.“ તે બે હાથ નેડીને
અમાતોા સાથે આ વચન બોલ્યોઃ 'તમે શા
અશૈ' અહી આવ્યા છે ? કહે, કું તમારું શુ”
કાય કરં ?'પ* ભારે અમસ્તયે ઈહ્વલને હસતાં
હસતાં ઉત્તર આપ્યો “કે, ' હ અસુર | અમે સવે
તને સમથ ઘતપતિ માનીએ છીએ,પપ આ રાન્ન-
એ અતિ ધનવાન નથી અને મારે ધતતુ' કામ
છે. તો બીન્નને પીડા ન થાય એવી રીતે તું
અમને ધનનો ભાગ આપ.'૫* પછી ઈઠેવલે તે
્રપિને અભિવંદત કરી આ વચત કું: ' મારા
મનમાં તમને શ' આપવાની ધારણા છે તે જે તમે
કહેશે, તો છું તમને ધન આપીરા. '₹*
અમસ્ત્ય બોલ્યા? ' હૈ અસુર ! તે' એફ એક
રાજને દરા હજાર ગાચો અને તેટલુ જ સુવણુ
આપવા ધાયુ છે.** રેં મફાસુર] તેં મતે તેમ-
નાથી બમણી ગાથા, બમણું સુવર્ણ તથા સુવ-
ણુંનો રથ અને બે મનોવેગી ઘોડાએ આપવા
ધાર્યા છે.** હે મહાઅસર! તુ રથની તતાલ
નપાઝ કુર તે સ્પટ સેનાનો છે.' આ સાંભળી
અધ્યાય લટમે!-પરશુરામતા તેજની હાનિ
૨૦૩
નપ કરતે! હતો. આમ તે અગસ્ત્ય ત્ડયિતે એ
તેજસ્વી મહાબ્રાક્ષયુ પુત્ર થયો.૨”** બાળક
હતો ત્યારથી જ તે તેજસ્વી પોતાના પિતાને ઘેર
ઇધ્મ( ઇંઘણાં )તો શારા વહી લાવતો હતે.
આથી તેતુ' ' ઇધ્મ્વાહુ' એવું નામ પડયુ
હંતુ.૨” તે પુતરતે જેઈ ને અમસ્ય મુનિ આત૬
પામ્યા. હ ભારત | આમ તેમણે ઉત્તમ પુત્ર
ઉત્પન્ન ક્યો.*“ હે રાજન્] આથી તેમના પિઢ-
એ યથેચ્છિત લેહેને પામ્યા. ત્યાર પછી આ
અમસ્ત્યાશ્રમ પૃથ્વીમાં પ્રસિડ્ છે.*“ પ્રહ્ાદ્ગોત્ર-
ના વાતાપિને અગસ્તયે આમ નટ કર્યો. હ
શજન્| રમણીય ગુણુ।વાળા આ તે 4્વિતો
આશ્રમ છે. દેવો અને ગાંધ્વોએ સેવેલી આ
પવિત્ર ભાગીરથી ન્નણું આકાશમાં પવનથી ક્ર-
ફરતી ધજાની જેમ અહીં' વિરાજ રહી છે.*?*-**
ભયથી ગ્રાસેલી નામરાજતી પત્નીની જેમ તે
નીચાણુમાં આવેલા કાંઠાએ ઉપર શિલાતલેમાં
નિ લીત થતી વહે છે.૨૨ સમુદ્રની એ પ્રિય
રાણી પ્રથમ શિવજની જટામાંથી નીકળી છે
અને માતાની જેમ આખી દક્ષિણુ દિશાતે ભી'જવે
છે. આ સુપવિત્ર નદીમાં તમે યથેચ્છ સ્નાન
કરા.૨* હે યુધિકિર | હે મહારાજ 1 મહષિ'એના
સમૂડુ સેવેલુ' આ વૈલેયપ્રસિડ્ધ ભુમુતીથ' નણે।.
ત્યાં સતાન કરીતે પરશુરામે પોતાનું હરાથેલું તેજ
પાછું મેળવ્યું” હતુ. હૈ પાંડવ 1 તમે ભાઈ એઓ
અને કૃપ્થા સાથે અહીં સ્નાન કરીને દુર્યોધને
હુરી લીધેલા તમારા તેજતે કરી મેળવવા યોગ્ય
છે. વેર ભાંધનારા પરશુરામે એ જ રીતે પોતાનુ”
હુરાથેકું' તેજ પાછુ પ્રાપ્ત ક્યું" હતુ ૨5
વૈશ'પાયન બોલ્યાઃ હે ભારત | આમ તે
પાંડુપુત યુધિછિરે ભાઈ આ અને કૃપ્યા સાથે ત્યાં
સ્તાન ક્યું” તથા દેવો અને પિરઓતુ' તપણુ
ડયુ',*” રું નરશ્રેઇ | તે તીય'માં સતાન કરવાથી
યુધિષિર્નુ' રૂપ અધિકાધિક પ્રકાશવા લાગ્યુ તે
શત્રુઓથી અજેય થઈ ગયા. હે રાજે' | તે પાંડુ-
નંદતે લોમશને પૂછ્યુ”: ' હે ભમવન્ પરટુ-
રામતું તેજ કેમ હરાયું હતુ' તે કેવી રીતે પાછું
મેળવાયું હતુ ? હૈ પ્રભુ | કુ' તમને આ પૃછુ' છું,
તે તમે કહે।.36*૪
લોમશ બોલ્યા : હે રાજેદ્ર | શ્રીરામચદ્ર અને
ધીમાન પરદુરામ ભાગવતી કથા સાંશળો. મહાત્મા
દશરથને શમ નામે પુત્ર યો હતે. રાવણુતા વધ
માટે વિષ્ણુ પોતે જ તે રૂપે અવતર્યા હતા. એ
દશરથપુત્રતે અમે અયોધ્યામાં જન્મેલા નેયા
હુંતા તેમ જ ભચુકુળમાં ઝચીકના પુત્ર પરશુરામ
ભાગવ રેણુકાથી ઉત્પન્ન થયા હતા.**-*૨ દશર્થ-
નત રામનાં ઉત્તમ કમ' સાંભળીને પરશુરામ
આશ્રય પામ્યા અને દશરથપુત્ર રામતા પરાકમ-
જું પારષુ' લેવાતી ઇચ્છાથી ક્ષષિયોતો સ હાર
કરનારું તે દિવ્ય ધતુષ્ય લઈને કરી અયોધ્યામાં
ગયા. એ પરશુરામ પોતાના રાજ્યની સીમાં ઉપર
આવ્યા છે, એવું જાણીને દશરથે પોતાના પુત
રામને પરથુરામતી સામે મોકલ્યા. હે ઠો'તેય |
ઉમામેલાં અસે સાથે આવેલા અને સામે ઊમેલા
તે રામને જેઈ ને પરશુરામે તેમને હસતાં હસતાં
આ વચન હહ્યાં: 'હે રજ% | હે વિશુ | આ
ધવુષ્યથી મે” કાળ જેવા ક્ષત્રિયોનો સ'હાર કર્યો
છે. હે રજા | તમારાથી બતે તો તમે યત્નપૂવ'ક-
એને ચડાવે..”*-*5 પરશ્રમે અ. પ્રમાણે કહુ"
એટલે રામચ-્રે જવાબ આપ્યો 'કે, “હૈ ભગવન !
આમ તિરસ્કાર કરવો તમને ઘટતો નથી, કેમકે
ટ્રિજજાતિઓમાં ક્ષનિયોના ધમ" સબધમા હું કઈ
અધમ નથી. ઇક્વાકુવ'શી ક્ષ
ભુજખળથી જ ગરન લે છે કા 2
રામચ્રજી આમ બોલ્યા એટલે પરશુરામે
કહયું કે, ' હે રાઘવ 1 બહુ થચે। આ લવારા, ધૂતુષ
3૦૪
શ્રોમહાભારત-વનપવ-તીચયાત્રાપર્વ
ચડાવતે !' એટલે દશરથપુત્ર રામચ્રે ક્ષત્રિય- | રામને વિહ્વળ કરી દીધા અને કેવળ તેમના
શ્રેછોતે સ'હારતાસ તે દિવ્ય ધૂતુષ્ય રોપપૂર્વ ક.
પરશુરામતાં હાથમાંથી ઝડપી લીધુ'.“”“ હૈ
ભારત ] તે વીયવાન રામચ'દ્રે રમત કરતા હોય
તેમ તે ધતુષને ચડાવ્યું અને સ્મિતપૂવ'ક તેનો
ટ'કારવ કર્યો,“પ વજ જેવા તે ધતુષટ કારથી
પ્રાણીમાત્ર ત્રાસી ઊઠ્યાં. પછી દશરચથષુત્ર રામ-
ચદ્રે પરશરામને કહયું કે, “ હે હમન] આ ધતુષ
ચડાવ્યું. હવે તમાર બીન ચું કામ કર ?'
જમદસિના પુત્ર મહાત્મા પરશુરામે રામતે એક
દિવ્ય ખાણુ આપ્યું અને કહ્યું કે, “આતે કાન
સુધી ખેચ. 9૫૨,પ૩
લોમશ બોલ્યાઃ આ સાંભળીને રામચદ્રજ
કોધથી પ્રદીપ્રથઈગયા અતે બોલ્યા 'ે, ' હે ભાર્ગવ !
સભળાય છે "કે, તમે અભિમાનથી ભરેલા છે,
છતાંક્ષમાવાન છે.” બ્રહ્માની કૃપાથી તમે ક્ષતિયો-
તુ વિરોષ તેજ મેળવ્યુ' છે. ચોક્સ આથી જ
તમે મારા ઉપર આક્ષેપ કરો છે. પણુ તમે
મતે મારા સ્વરૂપમાં જુએ. હું તમતે દિન્ય દછિ
આપુ' છુ'.' ત્યાં તો હે ભારત ! હે યુધિષિર ! પરશુ"
રામે રામની મૂતિમાં આદ્ત્યિ, વસુએ!, સ્દ્રો,
સાધ્યો, મસ્દ્મણુ, પિતૃઓ; અસિ, નક્ષત્રો, ગ્રહો,
ગધવો, સક્ષસો, યક, તેદીએ; તીથો, સતાતન
બ્રહ્મભાવને પામેલા વાલખિલ્ય કવિએ સમસ્ત
રદવધિ'ઓએ, સમુદ્રો, પર્વતો, ઉપનિષદ, વષટ્કારો
અને યજ્ઞો સમેત વેદે, ચેતતવાળ! સામે, ધતુવેદ,
મેઘવૃ રા, વર્ષો અતે વિઘતા ન્વેયાં.'*'” પછી
વિષ્ણુરૂપ ભમવાત રામે તે બાણુ છોડ્યુ ત્યાં તે
આઝુ ભૂતલ થુષ્ક વજોયી, મોટાં ઉબાડિયાંથી,
ધૂળના વરસાદ્યી અને મોટી મેઘવૃદ્ટિયી શરાઈ
ગયું, ત્યારે પૃથ્વી કપવા લાગી અને કડાકા
સાથે ભયકર ગઘ્ગથારા થવા લાગ્યા. આમ
સમતા બાહુમાંથી છૂરેલા તે તેજસ્વી ગાણું પરુ-
તેજને હરીને તે પાછુ' ફૂયુ'.૫૫-૫* તે પરસુરાક
વિહ્વળ થયા પછી પાછા શુદ્દિમાં આન્યા. આમ
કૂરી'પ્રાણુ પામેલા તે પરશુરામે વિષ્ણુના તેજરૂપ
રામને નમન કર્યા,.૬* અને વિષ્ણુરૂપ રામચળ્રની
અવુજ્ઞા મળત્તાં તે ફ્રી મહેદ્ર પર્વ ઉપર ગયા.
આ રીતે ગભરાયેલા અને લજ્જિત થયેલા તે
મહાતપસ્વી ત્યાં રહેવા લાગ્યા.૬* પછી એક વર્ષ
વીવ્યે, નિહ્તેજ થયેલા, મદરહિત બતેલાં અને
દુઃખી ચિત્તે બેઠેલા તે પરજીરામતે તેમતા પિતૃખા
આ પ્રમાણે કહેવા લાગ્યા, “5
પિતૃઓ બોલ્યાઃ હે પુત્ર |તે' વિષ્ણુ પાસે
જઈને સારું કામ કયુ” નથી, તે તણે લોકમાં
સદૈવ પૂનય અને માન્ય છે. બેટા] હવે તુ' વધૂસર
તામની પવિત્ર તદીએ જ. ત્યાં તીથોમાં સતાન
કરવાથી તને ક્રી તેજ પ્રાપ્ત થશે. હે રામ | ત્યાં
તે દીપ્તાદ તામતા તીથ'માં તારા પ્રપિતામહ'
ભુમુએ સત્યુગમાં અવુષમતપ હયું' હર્તુ,'”'*
રુ ઠૌ'તેય | પરશરામે પિતૃઓની આજ્ઞા પ્રમાણે
કયું” હુતુ', હે પાંડુન'દન ] આ તીથ'માં તે ફરી
તેજ પામ્યો હતો. હે તાત ! હે મહારાજ] વિષ્યુની
સામે જઈને પૂવે ગુમાવેલુ' પોતાનું તેજ ઉત્તમ
કમ'વાળા પરશુરામે આ રીતે પાછુ' મેળજું
હુતુ.૧₹-૭૩
ઇતિ શ્રોમહાભારતમાં વનપર્વા'તચત તીર્થ યાત્રાપવ મરદ
“તમદત્િતેતેહાતિ? નામને અધ્યાય ૯૯ મો! સમાં
સાવ ૬૦૦ તો
વજ્નનિર્સાણુ
॥ ગૃપિર્િદ ઝ્યાવ॥
મૂક છ્યાટમિન્છામિ કરલ પીળવ# |
જ્માં વિત્તર થોતુતદવસ૧ ઢિગોપમ ।1 £ 0
યુધિદિર બોલ્યાઃ હે દ્રિબેત્તમ ! તે મહાશડિ-
ચાળી અમરત મઇષિ'નાં કર્મોના વિસ્તારને વું
અધ્યાય ૧૦૦મો-વજનિર્માલ ર્ન્પ
ક્રીથી પણ સાંભળવા ઇચ્છુ' છુ. ૫
લેઃમશ બોલ્યાઃ રે રાજન્] છે મહારાજ 1!
અમાપ તેજસ્વી અમસ્યને! પ્રભાવ તથા તેમની
દિવ્ય, અદ્ભુત અને અમાતુપી કથા તમે સાંભળા.*
સત્યયુગમાં ભયકર, યુડ્ટમાં અત્યત દુછ મદવાળા
અને અત્મંત દારણુ કર્મ કર્તારા કાલેય
નામે પ્રસિદ્ટ દાનવો હતા.૨ વિવિધ આયુધેથી
સ થયેલા તે દાતવો વૃત્રતનો આશ્રય લઈને
ઇંદ્ર આદિ દેવો! ઉપર ચોમેરથી ધસત્ા હતા.”
એટલે દેવોએ તે સમયે વૃત્રતા વધનેો પ્રયત્ન કર્યો
અને ઈંદ્રને મોખરે રાખીને તેએ ખ્રજ્લા પાસે
ગયા." હાથ નેડીને કેશેલા તે સર્વ દેવોને ખ્જ્યાએ
આ પ્રમાણે કહ્યું: ' હે દેવા | તમે જે કાર્ય કરવા
થાયું” છે; તે સર્વ હું' નણું છુ'.5 હુ' તમને એવો
ઉપાય બતાવીરા “કે જેથી તમે જૃત્રને મારી શકશે.
દધિચ નામે એક વિખ્યાત અતે ઉદાર બુદ્ધિવાળા
સહષિ' છે.'” તમે સૌ એકસાથે તેમની પાસે જઈ
“વરદાન માગે. તે ધર્માત્મા અતિ પ્રસન્ન મતથી તે
તમને આપરે.“ તમારે સૌ વિજય ઇચ્છતારા-
આએ સાથે થઈને તેમને કહેવુ કે, 'ત્રણે લોકના
હિત માટે આપ આપતાં હાડકાં આપે.” તે
પોતાનું ખોળિયુ' ઉતારી નાખીને તમને પોતાનાં
હાડઠો આપશે. તેમનાં તે હાડકોથી તમે મોટા
રત્ુએને હણુનાર; ભય'કર, છ ખૂણિયુ', ભીષણુ
નાદવાણું અને મહાધાર એવું દ& વજ ખતનાવે।.
તે વજથી ઈંદ્ર વૃગતે અવશ્ય મારશે. આ મેં
તમને બધુ” કહ્યુ, હવે તમે ઝટ તે પ્રમાણે
ડરે.” ૧૦-૫૨ ષૃહ્યાએ દવેને અ પરમાણું કછુ,
એટલે તેએ તેમની આજ્ઞા લર્ઈને, નારાયણુને
આગળ રા'ીને, દધિચત્ડષિના ગઆશ્રમે ગયા. તે
આશ્રમ સરસ્વતીને સામે કાંકે હતો તથા વિવિધ
વૃક્ષો અને લતાઓઆથી ભરેલો હતો. સામગાન
ગાનારની જેમ ચુ”્તરવ કરનારા ભસરાઓતા ગીત-
નાદથી તે ગાછી રઘો હતા. હોયલતા કલરવથી તે
ભરપૂર હતે. વિધવિધ પ્રકારના જીવોના અવાજ-
થી તે નાણુ #વતો હતો. સાવજતા શયથી
મુક્ત રહેલા પાડાએ, ભૂ'ડો, હરણ અને સમડી-
એ ત્યાં કેકડેકાણુ ફ્રી રહ્યાં હતાં. મધ્ઝરતા
ગ'થળવાળા, સરોવરજળમાં પેદેલા અને હાથ-
ણીઓ સાથે કીડા કરતા હાથીઓને લીધે તે ચારે
તરક્થી ગાજી રહ્યો હતે।.૫*-૫* સિહો અને
વાઘના ભય'કર અવાન્નેથી તે ગાજી રહ્યો હતો.
ગુકાએ અને 'કોતરમાં ભરાઈને સતારાં બીજ
પ્રાણીઓથી તે તે સ્થળે તે અત્ય'ત સુદર રોભી
રહ્યો હતો. દેવા આવા સ્વગ'ની ઉપમાવાળા તે
દધિચાશ્રમે આવ્યા."”*“ ત્યાં તેમણે સય જેવા
તેજસ્વી દધિચને જેયા. કાંતિથી તે એવા ઝળહળતા
હુતા કે, જણે લક્ષ્મીથી ઝળહળવા બહ્યા | હૈ
રાજન્] સવ દેવાએ તેમના ચરણુને વદન કર્યા”
અતે પ્રણામ કરીને બ્રહ્માએ કહેલું વરદાત
માગ્યુ.પ“૦૨૦ હુત્રે અત્ય'ત પ્રસન્ન થચેલા દાધચે
તે દેવશ્રેછોને આ વચત કહ્યાં: “હે દેવો ] તમને જે
હિતકારી છે, તે હુ' અત્યારે જ કરીશ. મારા દેહને
પણુ હું જતે ત્યામ કરીશ.'૨૫ આમ કહીને, તે
માતવશ્રેઇ જિતેદ્રિયે તરતજ પોતાના પ્રાણુ કાઢી
નાપ્યા. એટલે તે દેવાએ બ્રહ્માના ઉપદેશ પ્રમાણે,
નિષ્પ્રાણુ થયેલા તે મહર્ષિનાં હાડકાં લઈ લીધાં.૨*૨
પછી અતિ હર્ષ પામેલા તે દેવો! વિજયને માટે તૈ
વિશ્વકર્મા પાસે ગયા અને તેમની-પાસે જવાતુ'
કારણુ કહ્યું. વિશ્વકર્મા પણુ તેમનાં વચને। સાંભળી
મસન્ત થયો અને પરયેનપૂવક એકાગ્ર થયા. તેમણે
અતિ ભય'કર રૂપવાળું વજ ખનાવ્યું. તે કરીને
તેમણું હર્ષ પૂર્વક ઇંદ્રતે કહ્યુઃ 'હે રેવ | આ શ્રેષ
વજથી તમે આજે જ દેવોના શન એ ભય'કર રૈત્યને
માળીને ભરમ કરી નાખો. આમ શાગઞરને હણીને
તમે દેવો] સાથે સ્તર્ગમાં રહી સમરત સ્વગ'તુ' સુખે:;
૨૦૬
થી રાજ્ય કરે.' વિશ્વકર્માએ આ પ્રમાણે કલુ,
વારે સુરનાથ ઇૈદ્રે સાવવાન રહી, હર્ષ પૂવક તે
રવીઢાયું”.૨૨-૨૫
ઇતિ શ્રોમહાભારતમા વનપર્વા તર્ગત તીર્યાચાત્રાપર્જમાં “લામશ
તીથ'યાત્રામા વજનિર્માણુ' તામતે। અધ્યાચ ૫૦૦ મા સમાપ
અષ્યાય ૬૦૨મો
વુત્રવધ
॥છોમશ ૩વાવ॥
તત! સ વ્રી વજિમિરેવસેસમિદ્ણિત ।
જ્ઞાલનાર્ તવો ઘત્રં શ્યિતમાણય સોઢ્સી | ? ।।
લે।મશ બોલ્યા : પછી બળવાન દેવાથી ચોત-
રફથી રક્ષાચેલો તે વજધારી ઇંદ્ર ત્યાં પૃથ્વી અને
આકાશને ઘેરી ઊભેલા વૃત્ર પાસે આવ્યે.* તે
વખતે ઉગામેલાં આયુધોવાળા અને શિખરવાળા
પવતો જેવાં મોટાં શરીરોવાળા કાલકેયોથી તે વૃત્ર
ચારે તરક્થી રક્ષિત હતે. હે ભરતશ્રેઇ | પછી
બૈ ઘડી સુધી દેવો અને દાનવો વચ્ચે લોકોને
ત્રોસ આપના૪ં મહાયુડ્ડ થયુ.૨* ત્યારે વીર
પુસ્પોના હાથોથી ઊછળતી, સામસામાં ઝટકા-
થી ચૂરો થતી અને યોડ્દાઓનાં રારીર ઉપર
પડતી તલવારાતો અતિ ભય'કર અવાજ થયે.”
રુ મહારાજ | ઉપરથી નીચે પડતાં મસ્તકે વડે
ભૂતલ એવુ દેખાવા લાગ્યું “ક, જેવું કપાઈને
ડુતી તાથકૂળીએથી તે જણાય. પરિધિ તામનાં
હથિયાર લઈ ને અને સુવર્ણના કવચ સછે તે
કાલેયો દવધી બળતા પહાડોની જેમ દેવો ઉપર
ઘસવા લાગ્મા.૨ અભિમાનપૂવ'ક દોડી રહેલા એ
સેમનાતોના વેમને સેવો! છરવી શકયા નવિ. તેઓ
તા શયથી ભયભીત થઈ તે ભાગવા લાગ્યા.” શય-
ભીત થઈશાગી રહેલા તે દેવોને તયા વૃદ્ધિપામતા
વૃતરને એઈ ને હતર આંખવાનેો ઇંદ્ર મહા ચિતામાં
પૂડી ગયો.“ આમ કાલેયોના ભયથી માસી ઉેલે
ઘેત્રવ પોતે ઝટ નારાયપ મણુને ચહુ ગયો.”
શ્રીમહાભારત-તતપર્વ-તીશયાત્રાપવરે
સનાતન વિષ્ણુ ભગવાને તે છેદ્રને આમ શૈકચસ્ત
થયેલો જોઈને એતું બળ વધારવાને એતામાં
પોતાનુ તેજ મૂડ્યુ' *” નિષ્ણુએ ઇંદ્રને આ મમાણે
રક્ષણુ આપ્યું છે એ જેઈને, સવે દવાએ વધા
નિષ્ષ્ળ ખ્રલ્ષિ'બાએ પણુ તેને પોતપોતાનું તે?
આષ્યુ""૫ આમ વિષ્ણુ, દેવો અને મહાભાગ
કષિઓ એ સૌતાં તેજ પામી પુછ થયેલ! તે ઇદ
બળવાન બન્ચો,** રવર્માધિપતિ ઇંદ્રતે બળવાન
થયેલો જાણીને વૃષ્ે મહાગજ'ના કરવા માંડી.
તેની ગજ'નાથી પ્રથ્વી, દિશાઓ, આકાશ, સ્વર્ગ-
લોક અને પવ'તો એ સૌ છૂછી ઊઠ્યાં.“ કે
રાજન્ તમારે મહાત અતે અતિ શય'કર ઘેય
સાંભળીને ઇંદ્ર પણુ ખૂબ સંતાપ પામ્યો અને
ભયમાં ડૂબી ગયે!. તરત જ તેણે તેને મારવા સારે
મહાન વજ છોક્યુ'-પ* ઈંદ્રતું વજ લાગતાં જ
સોનાની માળાઓ ધારયુ કરનારો તે મહા અસુર
ઢળી પડ્યો-જચુ વિષ્પુના હાથમાંથી પેલ!
મહાન મ'દાચલ નીચે પડ્યો. આમ તેદેત્યબેઇ
મરાયે!, ત્યારે ભયભીત થયેલો ઇંદ્ર સરાવરમાં
પેસવાને દોડ્યો. શયતે લીધે તેને ખગર પણું
નહોતી “કે તેના હાથમાંથી વ"# છૂટયુ' હતુ અને
તેનાથી વૃષ મરાયો છે; તેય તે માનતો નહોતો.
પણુ સર્વ દેવા અને મહષિએ અત આન”
લ્તિ મયા અને તેમાએ ઇષ'પૂલ'ક ઈંદ્રની સ્તુતિ
કરી, પછી વૃત્રના વધથી સંતાપ પામેલા સન
દોને દવાએ એકડા મળીને મારી તાખ્યા.”
આમ એકસાથે મળેલા તે દેવો વડે વાસી રહલા
એ દેતયો ભષતા માર્યા સમુદ્રમાં પેસી ગયા. હો
તે મધંધ રૈયા માછ્લાંથી ભરેલા અને મમરો"
થી શર્પૂરઅ અનન્ય સામામાં જતે ગેકસાી
મઈ, તરણું લોકના વિતાર માટે મતણા કરડા
લાગ્યા. ત્માં બુડિ અને તિગયતે જખુતાય કેટલાક
રૃપે જુધ જુધ ઉપાયો વ્છુંવવા મતમાં. કિ
અધ્યાય ૧૦૨મો.-કાલેય રેત્યોનદ કાળાં કમ" તથા વિષ્ણુની સ્તિતિ
૨૦૭
કાળચોગને લીધે તેમણે બુદ્ધિથી એવો ભયકર
નિશ્ચય કચ “ક, જેઓ વિઘા અને તપથી સ'પન્ન
હોય, તેમનો પ્રથમ વિનાશ કરવે।.૨” કારણું કે
સવેં લોકો તપતે જ આધારે રહે છે; માટે તપનો
ઝટ નાશ ઠરાવો, પૃથ્વીમાં જે “કાઈ તપસ્વીઓ,
ધ્મવેત્તાએ અને તત્ત્વવેત્તાએ છે, તેમનો એકદમ
-વધ કરો; કેમ કે તેમને નાશ થતાં જમતને। નાશ
શ્રેો. આમ જગતના વિનાશ મારે પાકો ઠરાવ
કરી, તેમા સર્વ અત્યંત હર્ષ પામ્યા અને મહા
ઊિ'વાળા, રતોતના ભંડારરૂપ અને વરણુના ધામ
એવા સમુદ્રમાં ફિલ્લાતો આશ્રય કરીને રહેવા
લાગ્યા.૨૫-૨૨
ઇતિ થીમહાભારતમા વનપર્વા તગત તીર્થયાત્રાપવમા “ લોમ-
રાતીર્ષયાત્રામા હૃત્રવધ ' નામને અધ્યાય ૧૦૧ સમે
ઝ્ષ્યાય ૬૦૨મોૉ
કાલેય દૈત્યોનાં કાળાં કમ તથા
વિષ્ણુની સ્તુતિ
ઊોમશ વાન |
સળુદ્રૂં તે તમાત્રિલ વરૂ તિષિમમતઃ ।
વાજેયાઃ સત્વર્તેસે મેણોવયસ્વ સિતારને ॥ ૨ ।।
લેોમશ બોલ્યાઃ જલતિધિ સાગરમાં ભરાઈને
તે કાલેમો। તરણું લોકનો વિનાશ કરતા લાગ્યા.
અતયત કાપેલા તે હત્યા આશ્રમો અને પુણ્ય-
ધામોમાં જે જે મુનિઓ હતા, તેમને રાતે ખાઈજતા
હતા.”* તે દુરાત્માએ વસિઇના આશ્રમમાં રહે-
નારા એક સો સત્તાણુ' તપસ્વી બાહ્મણાને ખાઈ
ગયા હતા.* વળી મ્રાહ્મણાએ સેવેલા ચ્યવનનતા
પવિત્ર આશ્રમે જઈ ને તેખા કળ અને મૂળ ખાઈને
રહેનારા સો! મુનિઓઆને આરોગી ગયા હતા.* રાતે
આ પ્રમાણુ ભાજત કરીને, તેઓ દિવસે સમુદ્રમાં
ભરાઈ રહેતા, તેમણે ભરદ્રાજના આશ્રમમાં નિયમ
પાળતારા, બ્રહ્મચારી, વાયુ ખાઈને રહેનારા અને
જળપાન કરીને રહેનારા વીસ શ્રાહસને મારી
નાખ્યા હતા, આ રીતે પોતાના બાડુબળથી મરત
ખનેલા અને કાળથી ઘેરાયેલા તે ઠાલેય દાનવો
રાત્રે સ આશ્રમવાસીએઓને દુઃખ દેતા હતા અને
અનેક બ્રાહ્મણને મારી નાખતા હતા.“ હૈ
નરાત્તમ | તપોધન તપસરવીએઓને આ પ્રમાણે ર%ન-
ડતા એ દૈત્યોને કાઈ માનવી એળખી શકતે!
નહોતો.” માત્ર સવારે, નિયમિત આહારથી કરીને
સુકાયેલા મુનિએનાં શરીર નિજવ થઈને પૃથ્વી
ઉપર પડેલા જવામાં આવતાં હતાં. માંસ વિનાનાં,
લોહી વિનાનાં, મજન વિનાનાં, આંતરડાં વિનાનાં
અતે સાંધા વિનાનાં તે છૂટાંછવાયાં પડેલાં હાડ-
ઢાંના ઢમલાઓથી પૃથ્વી નાણું શ'ખલાંથી છવાયેલી
જણાતી હત્ી.“"* કૂરેલા કળશેથી, ભાંગેલા
સરવાઓથી અને છિન્તભિત્ત થયેલા અસિહેતોથી
પૃથ્વી નાણું ભરાઈ ગઈ હતી. કાલેયાના ભયથી
પીડાચેલા એ જગતમાં વેદાધ્યયન ન રહું, વષટ્ઠાર
ન રહ્યો, યજ્ઞોત્સવની કિયા ન રહી અને ઉત્સાછ
નરલો.*”*૨ હૈ મતુજેથ્ર | માણુસો આભ
વિનાશ પામવા લાગ્યા અને ભયભીત થયેલા તેઓ
પોતાના બચાવ સાર ભયથી જીદી જીદી દિશાઓમાં
સડ્યા.પ કેટલાક ચુફાએ માં ભરાયા, કેટલાક
ઝરણાંમાં સતાયા તો કટલાક મરણથી ત્રાસી
જઈતે સયથી જ પ્રાણુ છોડી બેઠા.'*” ત્યારે 'કઢ-
લાક ચરવીર મહાન ધતુર્ધારીઓ અત્ય'ત હુષ'માં
આવી જઈ દાનવોને યત્નપૂવક ખોળવા મ'ડ્યા-
છતાં સમુદ્રમાં વાસો કરી રહેલા તે દેત્યોને તેઓ
શૈધી શડયા નહિ. તેઆ ખૂબ થાકી ગયા અતૈ
પાછા ઘેર વઠયા.પ ૫5 રેં રાજન આમ જગતને
નાશ થવા બેઠો અને યજ્ઞો તથા ઉત્સવોની ક્િયાખા
બૂ થઈ ત્યારે દેવા અત્યત દુઃખ પામ્યા.”
પછી ભયભીત થઈને તેઓએ ઇંદ્ર સાથે એકઠ!
મળીને મંત્રણા કરી. તેઆ રારણુદાતા, શરણુરૂપ,
સરજવ્યાપી અને અજન્મા એવા એ નારાયણુદેવ
શ્ન્ટ
શ્રોમહાભારત-વતપવ-તોથયાત્રાપર્વ
પાસે ગયા. તેમણે એ અપરાજિત ભગવાતને નમ્-
સ્ફાર કર્યા, પછી તે સૌએ મધુસૂડનને અ! પ્રમાણે
કદુ: 'હૈ પ્રલો | તમે અમારા અને જગતના
સજ'તહાર છો, પાલનહાર છે! અને નાશ કરનારા
છે, આ જે કઈ સાવરજ ગમ વિથ છે, તે તમે
સન્યું' છે.*-** હે કુમલતયન ! પૂવે સમુદ્રમાં
નાશ પામેલી પૃથ્વીને તમે વારાહ ર૫ ધારણ કરીને
જગતના કલ્યાણ માટે સમુદ્રમાંથી પાછી કાઢી
હતી. હે પુરપોત્તમ ] પૂવે મહાપરાકમી આદિ-
રૈ હિરણ્યકશિપુને તમે તૃસિક રૂપ લઈને માર્ચો
હતો, પ્રાણીમાત્રથી ન મરી શકે એવા મહા
અસુર ખલિને તમે વામનરૂપ લઈને ત્રણુ લૈક-
માંથી બ્રષ્ કર્યો હતો. યજ્ઞેનો નાશ કરનાર જભ
નામે જે કૂર અને વિખ્યાત અસુર હતે! તેને
તમેજ મારી તાખ્યા હતે.૨૫-** હે મધુસૂઠન !
આવાં આવાં જતાં અસ'બ્ય ફર્મ છે, એવા તમે જ
ભયભીત થયેલા અમ દેવોના આધાર છે. તેથી
હૈ રવાધિદેવ ! અમે લોકહિતાર્થે તમતે પ્રાથઃતા
ફરીએ છીએ કે, તમે લોદાને, રેવોતે અને ઇંદ્રતે
મહાભયમાંથી બચાવે. ૨5
ઇતિ ધ્રોમહાભારતમાં વતપર્વા'વર્ગત તીથ યાતાપવમા
“લોમરાતીર્થયાનામાં વિષ્ણુરતૃતિ* નામતો
અધ્યાય ૧૦૨મેદ સમાસ
મધ્યાય ૦૨મો
અશસ્ત્યનુ' સાહાત્મ્ય
॥રેવા ઝુ ॥
સત ધલાર્ાટપતે તરતા: સર્વાથતુવેધાઃ 1
સા માવિતા માતયંતિ ટવ્વવગ્વેટ્વરુ ॥ ₹ |
રેવો મેલ્યા : તમારી કૃપાથી ચારે પ્રકારની
સર્જ પ્રશ્નઓ વધે છે. વૃદ્ધિ પામેલી તે પ્રજાઓ
હુચ્યા અને કવ્યેથી દેવોની વૃડ્ડિ કરે છે. આમ
તપારી કૃપાથી ઉદ્ધેમરહિત થયેલા અને તમારા-
શી ૪ 3ક્ષાયેલા લોકો અકબીન્ને આરારે રહોને
વૃદ્ધિ પામે છે.૪.૨ પણુ અત્યારે લે!ઠોને આ ભારે
ભય આવી પડ્યો છે. અમારાથી સમજાતું તથી
ફુ આ બ્રાહ્મણને રાતે કાણુ મારી નાખે છે!
બ્રાલ્ણુનો નારા થતાં પૃથ્વી લય પામશે. પછી
પૃથ્વી થ્ષીણુ થશે, એટલે સ્વર્ગ પણુ ક્ષય પામરે.
માટે હે મહાખાડુ | હે જમત્પતતિ તમે સર્વ
લોકં શ્ષણ ૭ર, તમારી કૃપાથી જ તેએ
વિનાશ પામશે તહિ.”* ી
વિષ્ણુ બોલ્યા : હૈ દેવો ! પ્રજાના નાશતું
સજ કારણુ હુ' નણુ' છુ; તે હું તમને પણુ
કહીશ. તમે તે સ્વત્ય ચિત્તે સાંભળે.* કાલેય
નામના મહા ભયકર ત્રસિડ્ઠ દાનવો છે. વૃત્ત
આય લઈને તેમયુજ આખા જગતને ડહોળી
નાખ્યુ છે.” ખુદ્દિમાન ઈંદ્રે કૃત્રતે મારેલે! જેઈ તે
તેઓ જવ બચાવવા સાસ્વસ્ણ્ધામ સમુદ્રમાં પેઠા
છે. મગર અને માછલાંથી ભરેલા ભય'કર સામરથાં
ભરાઈ શહીતે તેએ લોકોનો વિનાશ કરવા સાર
અહીં' ગવિઓને રાતે મારી નાખે છે.”” સજુદ-
તો આશ્રય કરી રહેલા તે ધતવોતો નારા કરી
શકાય એમ નથી. આયી સમુદ્રનો લય થાય એવો
ઉપાય તમારે વિચારવા જેઈએ.” અમય વિના
'્રૂણુ સાગરને પી જવાતે સમરથ છે? ખાકી સયુ"
તે શોષ્યા વિના તે દાતવો મરે એમ નથી, હવે
વિષ્ણુનું આ કહેવું સાંભળીને દેવો ષ્રહ્માની
આજ્ઞા લઈ અગસ્યતે આશ્રમે ગયા.૫૪૧* લ્યા
તેમણું ઝળહળતી જોાતવાળા મહાત્મા મૈત્રાવરણું'
ને નૈયા. દેવ જેમ બ્રહ્માની ઉપાસના કરે, તેમ
ગપિખા તેમની ઉપાસતા કરતા હતા.32 તેગા
અખ એશ્ય'વાત, તપના ભંડાઃરૂપ અતે આધ”
કમાં વિરાજેલા, તે મહાતમા મિત્રાવરણુપુત પાસે
મયા અતે તેમનાં કર્મોમી તેમની સ્તુતિ કવા
લાગ્યા,** રી
સવો બોક્યાઃ પૂછે નડુપપુત્રયો તરારી દર્ટલા
અધ્યાય ૧૦૮મા-વિ'ઘ્યતે અગસ્ત્યે વધતો! રેકપા ર્ત્હ
લોકોના તમે જ શરણુર્પ હતા; એ લોકક'ટકને | છે.'”* હે પરતપ! સવે" આ પ્રમાણે કક્યુ,
તમે ઇંદ્રના એશ્રમંથી તથા સ્વ્મલોકમાંથી | અટલે તે પવતતે એકદમ કોધ ચદ્ટી આગ્યો અને
નીચે પાક્યો હતો. સ્મ ઉપર કોધ કરીને મહ!- | તે સર તથા ચંદ્રના માગને રોકવાની ઇચ્છા
પવ'ત વિ'્યાચલ એકદમ ઊચો વધતો હતે; પણુ | કરવા લાગ્યો. ત્યારે સવ' દેવો એકઠા થઈને મહાત
તમારી આત્તાને ન ઉથાપીને તે હજી વધતો | પવ'તરાજ વિંધ્ય પાસે ગયા અને તેતે ઉપાય-
નથી. ૫5 #,મારે લોકો અ'ધકારમાં ઘેરાયા છે | પૂવ'ક રોકવા લાગ્યા; પણુ તેભ તેમના વચનને
અને પ્રશ્નખા મૃત્યુથી પીઠાઈ છે, ત્યારે તમને | ગણુકાયું” નહિ. હવે તે દેવો એક રીતે ધમ'-
જ નાથરૃપે પામીતે તેખ॥ પરમ શાંતિ પામ્યા |ધારીઓમાં શ્રેઇ, અત્ય'ત અદ્ભુત પરાકમવાળા
છે,પ૫* રું ભમવન્| ભયભીત થયેલા અમારે માટે | અને આશ્રમમાં રહેલા તપસ્વી અમસ્યમુનિ
તમે નિરંતર આધારરપ છે।. એટલે દુઃખથી પીડાઈ | પાસે ગયા અને તેમને પોતાતુ' તે કાર્ય
રહેલા અમે તમારી પાસેથી વરદાન માગીએ છીએ. ઠહ્યું.*”“ ' આ રૌલરાજ વિ'ધ્ય કોધતે વશ થઈને
મ" તમેજ વરદાન આપનારા છે।.*“ સૂર્ય, ચદ્ર અને નક્ષત્રોની ગતિને રાઠવા ઇચ્છે
દતિ શ્રોમહ્ાલારતમાં વનપર્ના'તગત તી્જયાત્રાપર્વ મા છે. હે દ્રવિજ્ેત્તમ ! તમારા વિના બીજી” કાઈ પણુ
કસા તમા તેને અટકાવવા સમથ તથી, તો હે મહાભાગ |
તમે એને રેકે.' દવાનાં તે વચને સાંભળી તે
મપ્યાય ?૦૨મો અમસ્ય જનિ પોતાની પતી સાથે વિ'ધ્યાચલ
વિ'ધ્પ્રને અગસ્ત્યે વધતે! રેોડયે પાસે ગયા. સેવામાં ઊભેલા એ રૌલે'દ્રને તેમણે
જ ॥ગુવિદિદ સવાર ॥ | કહ્યુઃ“-પપ હુ પવ'તશ્રેઇ| કું ક'ઈક કામે દક્ષિણુ
વિતે સરતા ચિંવ્વઃ તરૂ: જોધમૂરિછિસા । દિશાએ જઉ' છુ. આથી હું તારા આપેલો! માગ
છ્તસિચ્છામ્વટં બોત વિહ્તરળ મદાયુસ 1૨ | ઇુ-છુ" છુ. હૈ મિશિક ડ અહીં આવુ' ત્યાં
ચુધિદિર બોલ્યાઃ હે મહામુતિ! શા માટે સુધી તું મારી વાટ જેજે, હુ' આવી ર્હુ/એ
વિ'ધ્યાચળ ક્રોધી બનીને એકદમ વધી રહ્યો હતે,
એ કુ વિસ્તારથી સાંભળવા ઇશ્છુ' છુ.*
લોમશ બોલ્યાઃ સૂય ભમવાન ઉદય અને
અસ્ત સમયે પળતોમાં રાજન એવા સુવણું મય
સઢામિરિ મેસ્પર્વતની પ્રદક્ષિણુ કરતા હતા.* એ
જેઈને વિધ્યાચલે સૂર્યને ઠલ્યુ' કે, ' હૈ ભાસ્કર |
તમે જેમ નિત્ય મૈરની પ્રદક્ષિણા કરો છે,
તેમ મારી પણ પ્રદક્ષિણા કરા.' તેણું આ
પ્રમાણું કહ્યુ, એટલે સરે તે પર્વતરાજને ઉત્તર
આપ્યો કે, “કું કાંઈ મારી ઇચ્છાથી એ મહા-
ગિસ્ની પ્રદક્ષિણા કરતો નથી. જેમણું આ જગત
બનાવ્યુ છે, તેમણું જ મને આ માર્ઝ ખતાન્યો
પછી તુ ફાવે તેમ વધજે.'પ૨૬૧૨ હૈ શત્રુનાશન !
આ પ્રમાણ તે અગરત્ય મુનિએ વિધ્યાચલ સાથે
ઠરાવ કર્યો અને હજી પણુ તેઓ દિક્ષણ દિશામાં-
થી પાછા નથી આવ્યા.પ* અગસ્ત્યના પ્રભાવથી
વિ'્ય 'કેમ વધતો નથી, એવુ' તમે મને જે પૂછ્યુ”
હતુ' તે સંબંધની આ સર્વ કથા મેં' તમને કહી.
હવે હે રાજન | સર્વ દેવાએ અમસ્ત્ય પાસે વરદાન
મેળવીને કાલેય દૈત્યાને જે રીતે મારી નાખ્યા તે
હુ' તમને કહું છુ', તમે તે સાંભળો.૫૫* રૃવાનાં
વચન સાંભળીને મિત્રાવસ્શુના પુત્રે કહ્યું ' તમે
શા માટે અહીં આવ્યા છો? મારી પાસેથી તમે
શુ' વરદાન ઇચ્છો છે! #' મુનિએ આ પ્રમાણે કહયું,
૨૧૩ શથ્રીમહાભારત-વનપર્વ-તીથયાત્રાપર્વ
ત્યારે દૈલોએ તેમને જણાશ્યુ'$ “ હે મહાત્મા ! તમે | તમારે જે કરવા યોગ્ય હોય, તે તમે તરત જ કરે.
મહાસયુદ્રતુ' પાન કરો, એમ અમે ઇચ્છીએ છીએ. | આવાં વચનો કહીને ધમ'તિછ અમરત્યે કોધ કરીને
આથી અમે કતાથ” થઈસુ'. એ સમ્ુદ્રપાન પછી અમે | સૌ લોકોના દેખતાં, તે સજદ્રતે પીવા માંડ્યો. તે
રવાના દ્રેપી તે કાલેય નામના દેતોને સહકુટુંબ | સમુદ્રને પી રકા હતા, એ જેઈને ઇંદ્ર તથા દેવો
મારી નાખીરુ.' દેવોતું' વચન સાંભળી, જ્ુતિખે | પરમ આશ્રય પામ્યાં અને તેમને સ્તુતિએથી
હહયુંઃ 'ભલે છુ તમારીઇચ્છા પ્રમાણું કરીશ અને ] પૂજવા લાગ્યા : 'હે લોકપાલક | તમે અમારા રક્ષણુ
લેકોતે મહાન સુખ આપીશ. '"*-૫* પછી હે | કરનાર છે અને લોકોના ઉત્પાદક વિધાતા છે!.
સુત્રત | આમ કહીને તે જુનિ તપથી સિદ થયેલા | તમારી કૃપાથી જ દેવો! સાથેતું આ જગત ઉચ્છેદ
મધિએ અને દેવતાએ સાથે સરિતાના પતિ | પામતું નથી.'*-' આ પ્રમાણે દેવો તે મહાત્મા
સાગર તરક્ ગયા.*” તે વખતે મતુષ્થા, ઉરગો, | ની પૂજા ડરવા લાગ્યા, ગધવ ગોતરડ વાજિવ્રો
ગધવ, યક્ષો અને કિપુર્યો તે આશ્રય જેવા વગ્રાડવા મંડ્યા, દિવ્ય પુધ્પાની વૃષ્ટિ થવા લાગી
સારુ અગસ્ત્ય મહાત્માની પાછળ પાછળ ગયા. | અને તેમણું મહાસાગરને જળ વિતાનો કથી.'
હવે તે બધા ભયકર ગજા કરતા સમુદ્ર ઉપર | આમ મહાસાગરતે જળરહિત થયેલો જેઈને સધળા
પહોંચ્યા, તે જાણું તરગાથી નૃત્ય કરતે હતો, | દેવો અત્યત હષ પામ્યા અને તે મહામળિયાએ
વાયુથી નણ રેલે ચડ્યો હતો અને જાણે | ઉત્તમ પ્રકારનાં દિવ્ય આયુધો લઈને તે દ્ાતવોતે
ક્રીણુના ઢમલાએથી હસતો હતો. તે “કાતરો- | મારવા લાગ્યા.” દેવોએ તે દાનવોતે મારવા માંડ્યા.
માં અકળાતો હતો, વિવિધ મગરાથી ભર્યો | ત્યારે તેગ મહા વેગવાળા દેવ મહાત્માખાના
હતો અને વિધવિધ પ“'ખીઓઆથી ભરપૂર હતો. | વેમને સહી રાકયા નહિ.“ હે ભારત | માર ખાતા
આમ અમસ્થ સાથે દેવા, ગ ધરવો; મહાસર્પો અને | તે ભયકર તાદવાળા દાતવાએ કવો! સાથે ગે ધડી
મહાભાગ કવિએ તે જલરાશિ મહાસાગર પાસે | ભયકર ચુડ્ઠ કયું. ઉદારચિત્ત સુનિઓએ પોતાના
આવી પ્રાંચ્યા.૨૫-૨૪ તપ વડે જેમને આગળથી ખાળી મૂડયા છત,
ઈતિ થીમહાભારતમાં વનપર્વા'તગ'ત તીર્ષયાત્રાપર્જમાં | એવા તે દાનવે। પરમ શક્તિથી યતન ઠરતા હતા;
“ઊમરાતીષયાત્રામાં અગસવોપાખ્યાન' નામનો તોપણુ દવાએ તેમનો વિનાશ કર્યો,“'૫* સુવણું-
#
ક પૃદદાતાં આભૂસરોવાળા તથા કુડળ અને બાજી-
ઝષ્યાય ૬૦5મો બધ આદિ અલ'કારા પહેરેલા, તે વધ પામેલા
અગસ્ત્યે સસુદ્રપાન કયું” દાનવો રૂલવાળા ખાખરાની જેમ ખૂબ શોભતા
॥છોમણ રવાન॥ હતા. પછી હે મતુજવર | મરતા બચેલા કેટલાક
સુર ણ લમાણાવ વાહળિમેમવાગૃષિઃ 1 કાલેય શૈલા ધરતીમાતાને મેરી પાતાળતળમાં
સમાન લસિતાન્ટેવારપીથેવ સમામતાન્ ॥ ૨ ॥ | જઈ રઘા. દાતવોને આમ મરણ પામેલા એઈને
લોમશ નબોહયાઃ સમુદ્ર ઉપર આવીને તે | દેવોએ વિવિધ વચતોથી મુતિવર અમયની સ્તુતિ
જગવાન વાર્લિ જપિએ વર્યા એકડા થયેલા દેવો | કરી અતે તેમને આ વચન કાં: પ2 “છે
અને કાવિખતે આ પ્રમાણે કશું પ 'યુ' લોક- | મહાબાકુ| તમારી કૃપાથી લોષાતે મહારાખ
હિતાચ આ જલનિપિતુ' પાત ઠર" છુ. તેથી | મહગું' છે. તમારા તેજથી ફૂર પરાકમવાળા કાલેધો
અધ્યાય ૧ઝ૬મેઇ-સગરનો સ'તતિનુ' કથન
નાશ પામ્યા છે.૫” હે મહાબાકુ | હવે આ સમુદ્ર"
ને ક્રીથી જળપૃણું કરો. હે લોકરક્ષક ! તમે જે
જળ પી ગયા છે। તે ક્રીથી આ સમુદ્રમાં પાછુ
કાઢી નાખો." દેવોએ આ પ્રમાણે કશુઝ યારે
મુનિવર ભમવાન અમસ્તયે ઉત્તર આપ્યો કે, ' કું
તે। તે જળને પચાવી ગયો છુ. હવે સમુદ્ર પૂરવા
માટે તમારે પ્રયન કરીતે બીને “હોઈ ઉપાય
વિચારી કાઢ્વે..' સુડ્ટ ચિત્તવાળા મહષિંનાં આ
વચત સાંભળીને સ્વ દેવો આશય પામ્યા અને
ખદ પણુ પામ્યા. પછી રે મહારાજ ! એકબીન્તની
રકત લઈ અને મુનિશ્ેઇ અમરત્યને પ્રણામ કરીને
સજ લેકે પોાતપોાતાતે ધેર ચાલ્યા ગયા અને
'વો વિષ્ણુની સાથે પ્રજ્ઞા પાસે ગયા. સમુદ્રને
પૂર્વા સબધી કરી ક્રી વિચાર કરીને તે સવેએ
હાથ જેડીને તેમને સામરતે જળથી ભરી મૂકવા
હહ્યું.પ૧-૨૦
ઈતિ શ્રીમહાલારતમાં વતપર્વા'ત્ઝત તી્ષ'માત્રાપર્વમા
“ક્ામરતીમયાત્રામાં અગસ્ત્યોપાખ્યાન? નામને
અધ્યાય ૧૫૦૫માં સમાપ્
ગષ્યાય ૬૦૧મોં
સગરની સ'તતિનું કથન
॥ તજ ડવાવ ॥
તાના સમેવાંસ્તુ તજ્ા છોજપિતામદ: |
મચ્છર્પ્વ વિત્ુધા શર્ષે વધાય યવેષ્તિવથ્ ।૨॥
લોષશ બોલ્યાઃ લોકના પિતામહ બ્રહ્ાએ
એકઠા થયેલા એ દેવોને કહ્યું: “હે દેવો | તમે
સૌ તમારી ઇચ્છા પ્રમાણું તમારાં સ્થાને ન્નએ.
હાંભા કાળયોગે અને ન્તતિને નિમિત્તરૂપ ઠરીતે
મહારાન્ત ભગીરથથી એ સશુદ્ર પોતાની અસલ
સ્થિતિને પામરો.''* ખ્જ્ાનાં આ વચન સાંભળી-
ને સર્વ શ્ેઇ દેવો સમયની રાહ જેતા નેતા પોત-
ચોાતાને સ્થાને પાછા ફર્યા.”
યુધિઠિર બોલ્યા: હે યુનિ; આ વિષયમાં
દડ
ભમીરમતા પૂવ'જે કેવી રીતે કારણરૂપ થયા ? હે
ખ્રલ્મન્] ભગીરયતા આથ્રયથી સગુદ્ર “કેવી રીતે
પૃર્ણુ થયે! ? હે તપોધન | હે વિપ્ર | તમે રાનન-
ખઓતું જે ઉત્તમ ચસ્તિ ઠહે। છે, તે હુ' વિસ્તાર-
પૂર્વક સાંભળવા ઇચ્છુ છુ.” *
વૈશ'પાયત બોલ્યાઃ મહાત્મા ધ્મરાજે વિપ્ર-
શ્રેઇ લોમશતે આ પ્રમાણે કહ્યું, એટલે તેમણે.
મહાત્મા સમરતુ' માહાત્મ્ય કહેવા માંડ્સુ',*
લેોમશ બેાલ્યાઃ ઇક્વાકુવરામાં સમર તામે
રાજ થયે હુતે।. તે રૂપવાત, બળવાન અને પ્રતાપ-
વાન હતો, પણુ અપુત્ર હતો.” હૈ ભારત | ઉંહુ-
ચાને અને તાલજ'ઘોાને મારીને તથા ખીશા રાનન-
ઓને વશ કરીને તે પોતાના રાજ્યતું પાલન
કરતો હતે!.“ હે ભરતશ્ેઇ | તેને રૂપ અને યોવત-
થી ગવિક બે પનીએ છતી. છે ભરતસિંહ !
તેમનાં વદભી" અને શૈન્યા એ નામો હતાં,“ હે.
રાજે્ર | પુત્રની ઇચ્છાવાળા તે રાજાએ પોતાની.
બે પત્નીઓ સાથે ડેલાસગિરિ ઉપર રહીને મહાન
તપ્ કરવા માંડ્યું.” આમ યથોગયુક્ત રહીને તે
અતિ મહાન તપ ઠરતો હતે. ત્યારે તે ત્રિતયન,
ત્રિપુરારિ, ભય, દશાન, પિતાકધારી, ચૂલ્ષપાણિ
અને મહાત્મા એવા શ'કરનાં દર્શન પામ્યો. ત્રણુ
લોચનવાળા, અનેક રૂપવાળા, ઉગ્ર મૂ્તિ'વાળા,
હલ્યાણુફૂપ અને વરદાતા એવા તે ઉમાપતિને
નેતાં જ તે મહાબાકુ રાનનએ પોતાની ખને રાણીઓ
સાથે તેમને પ્રણિપાત કર્યા ચને તેમની પાસે
પુત્ર માટે યાચના કરી.'૫પ-૫* પ્રસન્ત થયેલા
ભમવાન મહાદેવે રાણીએ સાશેના તે નૃપવરને
કહું કે, “હે નૃપતિ | અહીં” તે' જે ઝુઠૂત'માં મારી
પાસેથી વરદાન માગ્યું" છે, તે ઉપરથી હુ કહુ
છુ કે, હૈ ઉત્તમ રાન્ત 1 તારી એક રાણીથી મહા
અભિમાની અને શરૂવીર એવા સાઠ હનર પુત્રો
થરો. હે રાજા 1 તે સૌ એકસામટા વિનાશ પામર્ો
૧૧૨
શ્રૉમહાભારત-ત્રનપર્ત્-તીશયાત્રાપર્વર
-પણુ ખીજીષ્રી એક શૂરવીર ને વશધર પુત્ર થશે.
તેને આ પ્રમાણે કહીને સ્દ્ર ત્યાં ને ત્યાં અ તર્ધાન
થઈ ગયા. પછી તે સમર પણુ મતમાં અતય'ત
પરસન્રવા પામી, પોતાની બેઉ પત્નીઓ સાથે
પોતાને સ્થાને ગયો, પછી હે મનુજશ્વેષ 1 તેની
વૈદ્ભી* અને શૈખ્યા એ ળે કમળ જેવાં નેત્રવાળી
પત્તીઓ ગભવતી થઈ. હવે સમય જતાં વેદ્ભીએ
એક ગર્ભરૂપ તૂમડાને જન્મ આપ્યો, ત્યારે શૈખ્યાને
'દવકુમાર જેતા રૂપવાળે એક પુત્ર જન્મ્યો. પછી
તૈ રાજાએ એ તૃસડાતે ફી દેવાતો મતમાં
વિચાર કર્ચો, ત્યારે અ'તરિક્ષમાંથી ગ'ભીર ધ્વનિ-
વાળી આ વાણી તેના સાંભળવામાં આવીઃ હે
રાજ્ન્| તું સાહસ કરીશ નહિ, તુ' પુત્રોને છોડી
ર એ મોણ્ય નથી.'*-૨૫ એ તૂમકામાંથી ખીજ
કાઢી લે અને તેમને અતુદ્મે ધીથી ભરેલા હૂંફાળા
ધડાએ માં મૂઈી ચતપુત'ક જ્તળવ. છે ભારત |
આથી તને સાઠ હજાર પુત્રો પ્રાપ્ત યરો. હે તરા-
'ધિપ [ મહાદેવે તને જે પુત્રજન્મતું વરઢાન આપ્યું
છે, તે આજ કમયે।થથી છે. આધી તું અવળો
'વિચાર હરીશ નહિ. 5૨.૨૨
ઇતિ શ્રીમહાભાર્તમા વનપર્વા'તર્ગ ત તીર્થ યાત્રાપર્જ માં
“લોાભશતીષષયાત્રામાં સગર્સ'તતિકથન? નામને!
અધ્યાપ ૫૦૧મેદ સમાસ
ઝ્ષ્યાજ ૨૦૭
સગરના સાઠ હનર પુત્રો બળી ગયા
॥ ઝોક સાર
'જ્તચ્છતાંતરિઘાય સ રતા રગત ।
વષોત્ત લશજાસથ શ્રદ્ધ મરવમ ॥ ૨ 11
લોમશ બોશ્યાઃ: છે ભરતસિંહ ! રાજશેઇ
સ રાક્તએ આ અ'તરિકષિવરાણી સાંભળીને તે વિરો
શ્રદ્રા રાખી; તેના ઠશ્ા પ્રમાખઠુ કું. પછી તે
નર્પતિએ એ તૂમદામાંનાં બીને એક ગક કરી
જૂટાં પાડ્યાં અતે તેમને દમપૂગ'ક ઘીથી ભરેલા
ઘડાએમાં મૂક્યાં.૨ પુત્રરક્ષણ માટે તત્પર રહેલા
એણે તે દરેક માટે એક એક ધાવ રાખી- પછી
દૈ રાજ 1 અજેડ તેજસ્વી તે 1જપિ*ને જતી
કૃપાથી; લાંબે સમયે મહાબળવાન સાઠ હજર
પુત્રો યયા. તે ભયકર, કૂરકમીં અતે આકાશ-
માં દોડનારા હતા.ર”” અનેકાતેક હોવાથી તેએ
દવા સહિત સર્વ લેકોતી અવજ્ઞા ડરતા હંતા.
યુદ્ધે શોભનારા તે શરાએ દેવોને, ગધવોને,
રાક્ષસોને તેમ જ સર્વ પ્રાણીઓને પીડુવા લાગ્યા.
હુવે મ'દણુડ્રિવાળા સગપુત્રોશ્રી પીડાઈ રહેલા
લોકો સર્વ દેવો સાથે બ્રહ્માને શરણું ગયા. સર્વ-
લોકના પિતામહુ મહાભાગ થલ્ષાએ તેમને કછુ?
“ર રવો] તમે સજ લોકો પોતપોતાને ધામે
પાછા જએ. હે દેવો ! ટૂક વખતમાં જ પોતાનાં
કરેલાં કર્મોથી જ આ સગરપ્રત્રોનો અતિ ભય*
કર મહાનાશ થશે. “* હે મતુજેથર 1 ખ્રશા-
એ દેવાને આ પ્રમાણ કહ્યું, એટલે તેએ તેમ"
ની આજ્ઞા લઈ પોતષાતાને રધાતે ગયા.પ* પછી
રૃ ભરવસિ'હ ! અનેક દ્વિસા વીતી ગયા પછી
વીય'વાન સમરરાજીએ અશ્ચમેયતી દીક્ષા લીંધી.*૫
પુત્રોથી રક્ષાયેલેો તેનો તે અથ પૃધ્વી ઉપર
કરવો કરતો ભયકર દેખાવવાળા નિજળ સથેદ્ર
ઉપ્ર આવી પહેંચ્યા. પ્રયત્નપૂર્વક તેની રખ-
વાળી કરવામાં આવતી હતી, જતાં તે હાં જ
અદરય થઈ ગયો. પછી છે તાત ] તે સમરપુત્ો*
એ એ કેઇ ધોડાને હરાઈ ગયેલો માની લીધો
અતે એ અથ અદરય રીતે રાગો છે, એમ
પિતા પાસે આવીને કઘુ. તયારે સમરે કથું
ધત સૌ સવ' દિચાઓમાં ખે ધોડાની રોધ
કરા, ' આમ છે મહામ | તેખા પિંતાતા યુકમ
શી તે યોડાને સવ' દિસાખમાં અને આખા
ભૂતળમાં સોધવા મંડ્યા. પછી તે સર્ષ સમર
પુત્રો એકબીન્નને મહમા, પણુ તેમને તે પોડ
અધ્યાય ૬૦૭મેઇ-સગરના સાડ હજાર પૃષ્ઠો બળી ગયા
૨3૩
વિશે “કે તેતે કરી જનાર વિરો ઠરો જ પત્તો
ન મળયો. હવે તેખા પિતા પાસે આવ્યા અને
તેમતી આગળ હાથ ન્ેડીતે આ પ્રમાણે બોક્યા :
હ રાજન્] સમુદ્રો, વને, બેટો, તદીએ!, નંદો,
કાતરા, પવતો અને ઝાડીઓ, એ બધાં સાથે-
ની આખી પૃથ્વીને અમે તમારી આજ્ઞાથી શોધી
વહયા છીએ. છે નૃપ ! છતાં અમે ઘોડાને શોધી
શક્યા નથી. તેમ જ છે મહારાજ | અમે ઘોડા-
ને ઠરી જતારાને પણુ મેળવી શક્યા નથી.
તેમનાં આ વચતે। સાંભળીને તે રાન્ન ક્રોધથી
મૂચ્છિત થયો.૫?-*૦ ર રાજન્] દૈવચોગે તેણે
તે સવ'ને કહ્યું: “ પાછા આવવાતુ' રાખ્યા વિતા
તમે નએ, કરી ઘોડાને શોધે. “કેમ “કૅ હે પુત્રો !
તમાર યજ્ઞના તે ધોડા વિનતા પાછું આવવુ
જેઈએ નહિ. ' આથી પિતાની આજ્ઞા સ્વીકારી
તે સગરપુત્રોએ ક્રીથી સમગ્ર પૃથ્વી ઉપર શોધ
ઠરવા માંડી. પછી તે વીરોએ પૃથ્વીને ચિરા-
ચેઘી જોઈ તે ચિરાડ આગળ જઈ તે સગરપ્રત્ો-
એ તાં સથુદ્ર આગળ “કોદાળી અને પાવડાથી
ચત્નપૂ'ક ખોદવા માંડ્યુ. આમ ચારે ખાજીુ
ખોદ્વાથી તે સચુદ્રનોે અયત દુઃખ થયુ.
વળી સગરપુત્રોએ વધ કરવાથી અસુરો, સર્પો,
રાક્ષસે અને વિવિધ પ્રાણીએ આત નાદ કરવા
લાગ્યાં.૨૫-૨* ત્યાં સેકડો અને હન્ારો પ્રાણી-
ઓ કપાયેલાં માથાવાળાં, મડદાં થચેલા દેહ-
વાળાં, છૂટેલી ચામડીવાળાં, ભાંગેલાં હાડકાવાળાં
અને વરેલા સાંધાવાળાં દેખાતાં હતાં,.*: આમ
વર્ણુના નિવાસરૂપ તે સકુદ્રને ખોદતાં તેમના
ધણુ! ધણા વખત ગયો, પણુ તે અથ નજરે
ન આગ, ત્યારે હે મહીપતિ! તે સમરપૃત્રો-
એ કોધે ભરાઈ ને સસુદ્રના ઈશાન ખૂણામાં પાતાળ
શુધી ખોદી કાઢયું. ત્યાં ભૂતળ ઉપર તેમણે
તે ઘોડાને ક્રતો જેયો. વળી ત્યાં તેમણે જ્વાળા-
આથી ઝળકી રહેલા, અસિની જેમ તેજથી:
દીપી રહેલા અને અતુપમ તેજના સમૃહરૂપઃ
મહાત્મા કપિલતે જેયા.૨5-*“ હે રાજન્! તે
અશને જેઈને તેઓ હથી રોમાંચિત થઈ ગયા.
કાળથી પ્રેરાઈ ને અને મહાત્મા ઠપિલને! અતા-
દર કરીતે, તેએ। કોધમાં આવી તે ધૈડાને પકડ-
વાની ઇચ્છાએ દોડ્યા. આથી હે મહારાજ |
ગુનિશ્રેઇ કપિલને કોધ ચડ્યો.” જે ઝુનિશ્ેઇ:
ઠકપિલને વાસુદેવ કહેવામાં આવે છે, તે મહ્
તેજરવીએ પોતાની આંખ ડ્રેરવીને તેમના ઉપર
પોતાતું તેજ ફેડ્યું, આમ તૈમણું એ મંદબુદ્ધિ
વાળા સમરપૃત્રોતે બાળી તાપ્યા.2૧*2૨ તે પુત્રો-
ને આ રીતે ભસ્મ થઈ ગયેલા નેઈને મહા-
તપસ્વી નારદ સમરની પાસે આવ્યા અને તેને
તે સર્વ વાત ઠહી. સુનિતા મુખમાંથી નીઠળેલાં.
એ ભયકર વચને! સાંભળીને તે રજા ધડીભર
ચત્યમતવાળા થઈ ગયો અને પછી ભષરવાનઃ
શ'કરતાં તે વચનને વિચારવા લાગ્યો.૨૨.** તે.
પછી હૈ ભતસિહ [ અસમજસના પુત્ર અને*
પાતાના પૌત્ર અ*શુમાનને બોલાવી તેણું તેમતેઃ
આ વચન કહલ્યું કે, ' હે તાત | મારા સાઠ હુન્નર*
અમાપ તેજરવી પ્રતો મારે ખાતર ઠપિલના*
તેજમાં પડી મૃત્યુ પામ્યા છે.૨૦૨* હુ તિષ્પાપ |"
ધર્મના સરક્ષણુ માટે અને નગરજ્નોતુ' હિત:
કરવાની ઇચ્છાથી મે' તારા પિતાનો પણુ ત્યાગ,
કચ છે. ર? *
યુધિદિર બોલયા : હે તપોધન | રાજસિ'હ સગરે
ત્યાગ કરવે। ઝુરકેલ એવા પોતાના વીર પુત્રે “કેમ,
ત્યજ દીધો! હતો, તે મને તમે ડહે।.*“
લોમશ બોલ્યા: સમરનેો જે અસમ'જસા
નામે પુત્ર હતો અને રીખ્યા તામની રાણીએ
જેતે જન્મ આપ્યો હતો; તે નમરજનેોનાં દુબ'ળ
છોકરાંએની ગળચી પકડતો હતો અતે પછી.
જ્૪
શ્રોમહાભાર્ત-વનપવ-તીથ'યાત્રાપવર્ષ
તે ર્ડતાંડકળતાં છોઠરાંને નદીમાં ફેકી દેતો હતો.
આથી ભય અને શોકમાં ડૂબેલા સર્વ નાગ-
વરો સગર પાસે હાથ જેડીને ઊભા રક્ષા અને
આ પ્રમાણે બોહ્યા કે, 'હે મહારાજ ] તમે
શત્રુરાનએથી અને ખીજા ભયમાં અમારું રક્ષણ
કરતાર્ છો.૨“-*૫ તો અસમજસતા ધોર ભય
સાસે પણુ તમારે અમારા રક્ષક થવુ જો એ. '
-તગરજનેોનાં ભયજનક વચન સાંભળીને તે નર-
પતિશ્રેણ ઘડીભર ઉદાસ થઈ ગયો અને પછી
પ્રધાનોને આ પ્રમાણુ કહેવા લાગ્યો : ' મારા
પુત્ર અસમંજસને આજે જ નગર બહાર હાહી
ચૂકો.:*/“* તમારે જે મારું પ્રિય કરવું હોય
તા આ કામ તતકાળ ઢરો,' હે નૃપતિ ! નરેદ્ર
“આ પ્રમાણે કહ્યું, એટ્લે તે અમાત્યોએ તરત
-જ જએ આપેલી આજ્ઞા અતુસાર કયું”.**
મહાત્મા સમરે નગરજનોતું હિત કરવાની
ઇચ્છાથી પોતાના પુત્રને દેશવરા આપ્યો. એ
હુવે મહાચાપધારી અ'શુમાતને સગરે જે કહ્યુ
ઉતુ'; તે બધુ હુ તમતે કહીરા, મારી એ ક્યા
તમે સાંભળા.“”**
સમર બોલ્યો : હૈ પુત્ર | તારા પિતાને નગર-
શૌંથી કાઢી મૂક્યો છે તેથી અને ખીક્ન પુત બળીને
શરમ થવાથી તેમ જ અથશ્મેમેના તે અશ્રની
અપ્રાપ્તિથી મને ધણુ! સ'તાપ થાય છે.”” હૈ
પૌત્ર] તે દુઃખ મતે ખાળે છે અને યન્તમાં આવેલા
વિધ્રથી કું મૂ”ઝાઈ પડ્યો છુડ તો તે અશ્વને
લાવીને તુ' મને નરકમાંથી તાર. '”“ મહાત્મા
સગ્રરે અશુમાનને આ પ્રમાસુ કહ્યું, એટલે તે
પણુ દુઃખાતુર થયો અને જ્યાં છૃથ્વીને ચીરવામાં
આવી હતી તે સ્થાને ગમો. તેણે તેજ માગે
સમુદ્રમાં પ્રવેશ કર્યા અને ત્યા મહાત્મા ઠપિલને
તમષા તે અમને સ્ેપા. તેજના લભ'ડારર્પ તે પુરા
સન મ્ઠયિશ્રેઇને જોઈ ને તેષુ તેમને રિર નમાવી
ભૂમિ ઉપર પ્રણામ કર્યા અને પોતાતુ' કાર્ય
જણાવ્યું,“ *૫ (૫૨ રે મહારાજ ! કપિલ ગુતિ
અ'થુમાન ઉપર પ્રસન્ન થયા, હે ભારત એ
ધર્માત્માએ તેને કહ્યુ કે, ' હું વરદાન આપતાર છું,
મારે તુ' મારી પાસે વરદાન માગી લે. એટલે
તેણે પ્રથમ વરમાં યજ્ઞ પૂર્ણ કરવા માટે ધોડા
માગ્યો અને બીજા વરદાતમાં પિતએઓતે પાવત
કરવાની ઇચ્છા જણાવી. મહાતેજરવી ઝુનિશ્રેણ
કંપિલે તેને કહ્યું કે, ' હે અપાપ | છું જે જે માગે
છે તે તે હું તતે આપુ છુ; તારુ કલ્યાણ થાએ.
તારામાં ક્ષમા છે, ધર્મ છે અતે વળી તારામાં
સત્ય પ્રતિછિત છે. તારા વડે સામર કૃતાથ" થયો
છે અને તારા વડે તારા પિતા કૃતકૃય થયો
છે.૬૨-૫૫ તૂરા પ્રભાવથી જ સમરપ્રત્રો સ્વરમાં
જરે. તારા પૌત્ર મહાદેવને પ્રસન્ન કરીતે સમર"
પુત્રોને પાવત કરવા માટે ગ'ગાને સ્વર્ગમાંથી
લાવરો.*' હ નરષ્'ગવ | યજ્ઞના આ અથતે લઈ ને
જ. તારું મંગલ થાએ. હૈ તાત! મહા(મા
સમરે આરભેલો યજ્ઞ તુ' પૂણ કર. ' મહાત્મા
કપિલે આ પ્રમાથું કહું ત્યારે અદ્યુમાન તે
અશ્ચને લઈ તે મહાત્મા સમરતા યદ્સ્યાને આયો.
તેણ મકાત્માં સમસ્તા ગસસુમાં વદન કર્યા અતે
સમરે તેનું મરતક ચૂધ્યુ, પછી અ'દુમાતે સગર"
પુત્રોના વિતાશ સબધમાં પોતે જે જેવુ' તથા
સાંભળ્યું હતુ; તે બધુ' સમરને કહી જણાવ્યું
પછી ધોડા યજસ્યાને આન્યો છે; તે પણુ પિતાતે
તેણ કહ્યું. તે સાંભળીને સમરરાઅએ ઝુગતાડા
સખ'ધી દુઃખ ત્યજી દીધું' અને અરુમાનને
સન્માત આપી તે મદ્ઞની સમાપ્તિ કરી.-૧*
યશ પૂરો થત સવ દેવોએ સગરતે આદરમાવ
આપ્યુ' અને તેણું વચ્ણુતા નિવાસર્પ સામરને
પાતાના પુત્રસ્થાને રાખ્યો. તે કમલ જેવાં નેતરવાળા
સમરરાન્નએ ઘણા લાંબા કાળ સુધી રાન્યશાસત
અઘ્યાય ૧૦૮મેો!-શગીર્થતો પ્રયન
ર્પ્ષ
હ્યુ ,૧*₹ પૂછી પૌતને રાન્્તયમાર સોપી તે
સ્વર્મમાં ગમો. છે મહારાજ ! ધર્માત્મા અશુમાતે
પણુ સામરર્પી મેખલાવાળી પૃથ્વીતુ' પોતાના
પિતામય સમરતી જેમ શાસન કયુ”, તેને દિલીપ
નામે ધમને દ્ણુતારો પુત્ર થયે. તેતે રાન્ય
સોંપી એ અ'શુમાન પણુ અવસાન પામ્યો. પછી
દિલીપ પણુ પોતાના પિતૃખાના મહામત્યુતુ
વૃત્તાંત સાંભળી દુઃખથી અત્યત સ'તાપ કરવા
લાગ્યા અને તેમની સદ્મતિનો વિચાર ઠરવા
લાગ્યો, તે શજએ ગાને નીચે ઉતારવાનો મહાન
ડ્રેયન કયો.૧-” તેસ યથારાક્તિ પ્રયતન કરવા
જતાં તે ગ'માને પ્રથ્વી ઉપર ઉતારી શકયો નહિ.
તેને ભગીરથ નામે શ્રીમાન, ધમ' પરાયણુ, સત્યવાદી
અને ઈધરહિત પુત્ર થયે! હતે. તેનો શાન્ન્યાભિયેક
હરીતે દિલીપ વનવાસમાં ગયો. હૈ શરતસિહ !
રૈ ભારત! તપની સિ્દિના યોગ વડે તે દ્લીપ
રાજા કાળતા સ'બધમાં આવતાં વનમાંથી સ્વર્ષ્-
માં ગયે।.૬૬-:૦
ઇતિ થીમફાભારતમાં તનપર્વાતર્કત તીર્ષમાતાપવમા
“ હોમરાતીર્થપાત્રામાં અત્રસ્તયમાહાત્મ્યકથન ? નામનો
અધ્યાય 1૦૦ મો! સમા
ગૃધ્યાય ?૦૮મો
ભશગીરથનેો! પ્રયત્ન
ઊ॥ છો સવા ॥
શ જ્ઞ સગા મદેષ્વાપથજરર્તી મદારથઃ ।
ચમૂવ સર્ષછોરલ્ય જતોતવતનેદતઃ 1૨॥ *
લોમશ બોલ્યાઃ મહાચાપધારી, ચકવતી'
અને મહારથી એવે તે ભગીરથ રાન સવ' લોઠે!-
નાં મત અતે તયતને આનદકારી થયે.* તે
સમહાબાઠુએ સાંભળ્યુ” કે, પાતાના પિતએ મહાત્મા
કપિલના કોધ વડે ઘોર ઝવ્યુ પામ્યા છે અને
તેમને સ્વરત્રંલોકની પ્રાપ્તિ થઈ નથી. આથી હે
નરેશ્વર | તેના હદયને દુઃખ થયુ' અને તે મ'તી-
ઓને રાન્ય સોપી હિમાલયની પડોશમાં તપ
કરવા ગયે(.”* હૈ નરશ્ેટઠ ; તપથી પાપમુક્ત
ઘથેલા અને ગંગાની આરાધના કરવા ઇચ્છતા
તે રાજાએ પવ'તશ્રેટ હિમાલયને જેયો.*
અનેકવિધ આકારોવાળાં ધાતુમય શિખરેથી સુરો!"
શિત હતે. તેની ચારે બાજી પવતથી લટડૅલા
મેયોતે વિસ્તાર હતે।.“ નદીએ, કુજે, માંડવાએઓ
અને મહાલયોથી તે રોભી યો હતે!. ઝુફાએ
અને “ાતરોામાં સ'તાયેલા સિંહે અને વાધોતો
ત્યાં નિવાસ હતો. વિચિત્ર અગવાળાં વિવિધ
રીતે મધુર સ્તરથી ચાન કરતાં પખીઓથી,
ભુંગરાજોથી, હ સાથી, બપૈયાઓઆથી, જલકૂકડી'
આથી, ગ્ોરાથી, પોપટોથી, જાયલોથી, આંખના
રયામળ છેડાવાળાં ચકારોથી અને પુતપ્રિય
પક્ષીઆથી તે પવત રૌોભા ધારણુ કરી રશ્યો
હુતોા.”“રમણીય જલાશયોમાં ખીલૈલી કમલિની-
ઓથી તે ભરપૂર હતો. સારસોના મધુર લલ-
કારાથી તે સુભૂષિત હતે. તે પવ'તનાં રિલાતલે।-
તે કિન્રો અતે અપ્સરાઓ સેવતાં હતાં. એનાં
વૃક્ષોને દિગ્મજે દતૂશળેની અણીથી ચોમેરથી
ઘસતા હતા.“”પ* ત્યાં વિઘાધરો નિવાસ ઠરતા
હુતા. તે વિવિધ રતાથી ભરેલો! હતે. ભયકર
જ્વાળા અને ભય કર જિહ્વાવાળા સરપેતે ત્યાં
નિવાસ હતે.પ૫ ક્યાંક તે સુવણ'તા ઢગ જેવો
હતો, તો! ૭યાંક તે ચાંદી જેવો! હતો અને હયાંક
તે અ'જનના સમૂહ જેવો! હતે. એવા હિમાલય
ઉપર તે ભગીરથ રાજા ગયો.પ* ત્યાં ફળ, મૂળ
અને જળતે! આહાર રાખીતે એ નરશ્રેષ્ઠે સહસ
વર્ષો સુધી ધોર તપરથ્ર્યા કરી. જ્યારે સહસ
દિન્ય વર્ષો પસાર થઈ ગયાં, ત્યારે મહાનદી
ગ'માએ પોતે મૂતિ'માત થઈને તેતે દૃશષ્ન
આપ્યાં.૫૨*૧
ગગા મોલ્યાંઃ “હે મહારાજ! તુ મારી પાસે-
3૧૬
શ્રીમહાભારત-વનપર્વ-તીથરેયાત્રાપવરે
થી જું ઇચ્છે છે ? હું તને શુ આપુ! હૈ નરત્રેષ !
તુ' તે કહે. હું તારા વચન પ્રમાણુ કરીશ.*'"
ગંગાએ આ પ્રમાણે કહ્યું, એટલે રાજાએ એ હિમા-
ચલપુત્રીને ઉત્તર આપ્યો કે, ' હે વરદા | એ મહા-
નદી] મારા પિતામહા અશ્વને રોધી રહ્યા હેતા;
યારે કપિલે તેમને યમસદને પહોંચાડ્યા છે. તે
સાઠ હજર મહાત્મા સમરપુત્રો કપિલદેવ આમળ
જઈને એક ક્ષણમાં ષૃત્યુ પામ્યા છે. આમ વિતાશ
પામેલા તે પિતામહોનો સ્વર્મમાં વાસ થયો
તથી.૫૬-૫“ રે મહાનદી | જ્યાં સુધી તમે એ
સમરપુત્રોનાં ખોળિયાંને તમારા જળથી નવરાવશે
નહિ, તયાં સુધી તેમતી ગતિ થરે તહિ.“ હૈ
મહાભાગ્યશાળી | તમે જતે મારા તે પિતરૂપ
સમરપુત્રોને સ્વમ' માં લઈ જાઓ. હે મહાનદી | હું
તેમને માટે આ તમારી પાસે યાચના કરું છું.”
ક્ષોેમશ બોલ્યા : રાજાતાં એવાં વચન સાંભ-
ળીને લોકમાં વ'દાયલાં ગંગાએ ગ્રેસ થઈને
ભગીરયને આ વચન કથં કે;ચ૫ ' હૈ મહારાજ 1
હું તારં વચન અતુસાર કરીશ એમાં સશય નથી.
પરંતુ હે રાજા | ઠું ગગનમાંથી પૃથ્વી ઉપર પડતી
રાઈરા, ત્યારે મારા સલ વેગતે ધારણુ કરી
રાખવાને ત્રસ લોકમાં એક દેવત્રેઇ નીલક&5
સરેથર વિના બીજી કોઈજ સમથ નથી, તતા
રુ મહણાખાકુ! તું એ વરદાતા મહેશરને તપથી
પ્રસલ્મ કર; કારણુ કૅ હું પડું ત્યારે ભમવાન શકર
પોતાના મસ્તક વડે મને ધારણુ કરી રાખરો.
તારા પિતૃઓના હિતની ઇચ્છાથી તે તારી
ઇ્છાને પૂરી કરશે.' પછી હે રાજન્] આ
સાંભળીને ભગીસ્ય મહારાજ ડૈલાસ પર્જત ઉપર
ગયો અને તેનુ તીત્ર તપ કરવાનું રાર્ કરીને
ક'ઈક કાળે રાકરને પ્રસન્ન કર્યા. હે રાતન ! પિતૃ"
આપને સ્વર્ષમાં મોકલવા માટે તે નરોમાં ઉત્તમ લલાટદેર ઉપર
ડવા લમીસ્મ સશખે તે ભમનાન રાંકર પાસેષી
વરદ્યાન પણુ મેળવ્યું.૨૨-૨*
ઇતિ થીમહાભારતમાં વનપર્વા'તર્ગ ત તીથ'યાતરાપર્વ માં 'લોમરા-
તીર્થયાત્રામાં અગસ્ત્યોપાખ્યાન' નામને! અધ્યાય
૧૯૮મેોા સમાસ
અધ્યાય ૬૦૧મોૉ
ગ“ગાતુ* પૃથ્વી પર ઊતરવુ'
॥ છોમશ રવાચ |
મમીરથવચઃ શ્રત્તા શ્િયાર્થ ચ રિવોજસા્ |
ળવમસ્તિતતિ રાન મમવાનતમાયત ॥૨॥
લોમશ બેાલ્યાઃ ભગીરથનાં વચત સાંભળીને
તથા દેવોના પ્રિયાથેઈ ભગવાને રાજનને કથં કે
“રુ મહાભાગ | ભલે એમ થાએ. છૈ રાજશ્રેઇ 1
ગમનમાંથી ઊતરેલી દિવ્ય, મંગલ અને પવિત્ર
એ દેવનદી ગ'ગાને છું તારે માટે ધારણુ કરીશ.'
આમ કહીને હે મહાબાઠુ | વિવિધ હથિયારો
સજજ થયેલા ધોર પાધ' દોથી વી'ટળાયેલા તે શમ
વાત હિમાલયે ગયા.” યાં બેસીને તેમણે નર"
કરેછે ભગીસ્થને કહ્યું કે, (હે મહાબાહું! ઉં
હિમાચળની પુત્રી એવી ગગા નદીની પ્રાથ'ના
કર. સ્વમમાંથી પડતી તે શ્રેઇ સરિતાને ડું ઝીલી
લઈશ.' શિવે ઉચ્ચાર્લાં આ વચનો સાંભળીને
તે રાજ ર્વસ્થ યઈ, વિતગ્ર બની, ગગાનુ' ચિ'તત
કરવા લાગ્યો. આમ રાશનએ ચિ'તન કયુ” એટલે
પુણ્યજળવાળી રમણીય ગગા ભમવાન ઈશાતતે
બેદેલા જોઈને સ્વમ'માંથી એકદમ નીચે પડેવ
લાગી./૬ વારે ગંગાને પડતી એેઈને 'વેઇ
મહવિ'ખ, ગર્વ, સર્પા અને યક્ષો તેનાં દરત
કરવાને ભેમા થયા. આમ મહાપ્રંચડ બમરીઓ-
વાળી અને માછલાં તમાં મગરથી ભરપૂર એવી.
તે હિમાચલપૃત્રી મગા ગમતમાંથી નીચે પરી.”
રુ રાજન્] ગગતની મેખલા જેવી અને રાઠરતા
પથ્તી તે મ'માને ભમવાન સકર્
ગ્રાતીની માળાની જેમ પાર; કરી.” તયાંધી તે
કેશાસપતિ ઝીલવા તત્પર થતાં ગ'ગાજી ભૂમિ પર્ પધારે છે !
કિ હત સ...
યખર તપથી મહાદેવને પ્રસન્ન કરનારા ભગીરથ અ'ગાછનુ શ્રક્તિસાતે દરન
કરતા ઊભા છે;
ખીછ તરફ સિ'હવાહિની પાર્વતી પણ પેોડિયાને રેકવી સાન'દાથર્યથી ભાળો રહ્યાં છે.
અધ્યાય ૧૬ગમેઇ-કદર્યશુગ'તુ' આખ્યાન
રાન
નદી પૃથ્વી પર પડી અને ત્રણ માગે વહીને સમુદ્ર
ને મળી. ક્ણુના રાશિથી ભરેલા જળ વડે તે
છુસોની હારો જેમ રોભી રહી, ક્યાંક તે વમ"
ળેથી વાંછી વહેતી, હોઈ સ્થળે તે અથડાતી વહેતી,
“કાઈ સ્થળે તે ક્ીણુર્પી વગ્નમાં ઢહાયેથી મત્ત
પ્રમદયાની જેમ વહેતી અને ક્યાંક તે જલનાદોથી
ઉત્તમ નાદ કરતી હતી. આમ તે મંગા અનેક*
વિવ પ્રકારો કરતી ગમનમાંથી ઊતરી અને ભૂતલ
વિશે આવી અતે શગીરથ રાનતતે આ પ્રેમાણે
કરવા લાગી: ' છે મહારાજ ! હે પ્રથ્વીપતિ ! ઠું તારે
માટ પૃથ્વી ઉપર ઊતરી છુ',*-“ હવે કહે, હું
કયે માગે જઉ' ?' હે તરશ્ેઇ ! આ વચને! સાંભ*
ળીને શગીરથ શભ જ્યાં મહાત્મા સમરપુતોનાં
ખળિયાં હતાં ત્યાં તેમતે પુણ્યજલથી સતાન ઠરા-
વવાને નીકળયો. લેોકવ'દિત શમવાન ર'કર ગ'ગાને
ધારણુ કરીને દેવો સાથે પવ'તશ્રેઇ કેલાસ ઉપર
ગયા. પછી ભગીરથ રનત ગ'મા સાથે સમુદ્રે
પણંચ્યો, ૫ એણે વરણુતા ધામર્પ એ સમુદ્ર-
ને વેગપૂર્વક જળપૂણં કર્યો. રાજાએ ગ ગાને
પોતાની પુત્રીર્પે માની. પછી જેતે! મનોરથ પૂરો
થયો છે, એવા તેણે ત્યાં પોતાના પિતૃઓને જલ
દાન કયુ”. હૈ પ્રભુ] આ પ્રમાણું જે રીતે
ગગા ત્રણુ પ્રવાહવાળાં થયાં અને જે રીતે સયુદ્રને
પૃણ ઠરવા માટે તેમને પૃથ્વી ઉપર ઉતારવામાં
આવ્યાં, તે બધું મે' તમને કહ્યુ છે. વળી હૅ
મહારાજ | જે કારણું મહાત્મા અગ્રે જે રીતે
સમુદ્રપાન ક્યું” હતું અને પેલા બહ્મહત્યા કરનારા
વાતાપિને જે રીતે તેમણું મારી તાખ્યો હતો,
તે તમે જેમ મને પૂછયુ' હતું તેમ મે' તમને
કહ્યુ છુ પટ
હિ શ્રીમહાભારતમા વતપર્વાં'તર્ગત તીર્થયાત્રાપવ'મા
*દામરાતીથયાત્ામાં અગસ્ત્યમાહાત્મ્યથન”
તામતો અધ્યાય ૧૦૯મો સમાપ્મ
મનમ્વ.૧૪
ગપ્યાય ૨૨૦મો
નડરયગ્'ગનુ' આખ્યાન
ક વૈશયન ૩૩૫॥
વઃ કયાત જોતિવડ જમે માતર્ષમ ।
તઢાપસનડાં ત તવી ૧૧મયાયહેં ॥ ૨ |
વૈશ'પાયત નેોલ્યાઃ છે મરતશ્ેઇ | પછી
કુતીન'દન યુધિદિરિ પાપ અને ભય દર કરતારી
ન'દા અને અપરન'દા એ બે નદીઓ તરક અનુ-
કમે ગયા.* ત્યાં ઉપદ્રવરહિત હૈમકૂટ પવત પાસે
પહોંચીને તે રાજએ અનેક અચિત્ય અને અફ-
ભુત પદાર્થો જેયા. ત્યાં વાયુ વડે બધાયેલા
હુનર મેઘો પય્થર જેવા થઈ ગયા હતા અતે
ખિન્ન મતવાળા માણુસો તેના ઉપર ચરી શકતા
નહોતા.”* ત્યાં પતત નિત્ય વાતો હતે! અને
નિશ'તર વરસાદ વરસતો હતે. ત્યાં સ્વાધ્યાયતો
ઘોષ સંભળાતો હતો, પણુ તે સ્તરાધ્યાય કરનાર
દેખાતો નહોતો. સાંજસવાર ત્યાં ભભવાન અશિનાં
દશન થતાં હતાં અતે તપમાં વિધ્ત નાખનારી
માખીઓ ડખો દેતી હતી.” * ત્યાં જતાં માણુ-
સને ગ્લાનિ યતી હતી અને પોતાનાં ધરબાર
સાંભરતાં હતાં. પાંડુપુત્ર યુતિકિરિ આવા અનેક
અદ્શુત ભાવા જેયા અને તેમણું એ આરક્ચર્ચા
સબધમાં ફરીથી લોમશ કવિતે આ પ્રમાણુ
પૂછયું."
લોમશ બે્યા* હે શગુતો નાશ ઠરનાર !
હે રાજન્। આ સબધમાં અમે પૂવે' જે પ્રમાણે
સાંભળ્યું છે, તે ડુ' તમને કફ છુ તમે તે
એકાગ મને સાંભળો.” આ ઝાપભકૂટ ઉપર નડશે
નામનો એક તપરવી હતો. તેતુ' આયુષ્ય સેડડા
વર્ષોતુ' હતુ' અને તે તપરવી તથા અત્ય'ત કોધી
હતે.“ હવે કોઈ બીજાઓએ તેતે બોલાવ્યો, ત્યારે
તેસ કોધે ભરાઈને પનંતને આ પ્રમાણે કહ્યુઃ
'જ કોઈ અહી બોલે, તેતા ઉપર તારે પથ્થરો
સિ
2૨૧૮ થીમણપભારત-વનપવરષ-તીર્થયાવાપવરરે
ફેંકવા,” વળી તે તપસ્વીએ વાયુને બોલાવીને
હ્યું કે, ' અહીં' અવાજ ન કરતો, જે કોઈ પુસ્ય
અહી બોલશે, તેને મેઘની ગજ'નાથી રોકવા-
માં આવશે. ષે રાજન્! તે મહપિ*ઝે કોધે
ભરાઈને આવાં આવાં “કેટલાંક કામે! કર્મા' અને
“કેટલાંકને નિષેધ કર્યો. હે રાજન્! એવુ' સાંભળ્યુ'
છે કે, પૂર્વે દેવો તદા તદીએ આવ્યા હતા,
«્યારૈ મતુષ્યો દેવાતાં દશાન માટે ત્યાં એકાએક
આવી પહેંચ્યા.૫“ ૫* પરતુ ઇૈંદ્રાદિ દેવો તેમ-
સે દ૨'ત આપવા ઇચ્છતા નહોતા, એટલે તેમણે
આ ભ્રામતે વિકટ બનાવ્યો અને પત્તતે આડ-
રૂપ-વિલ્ષરૂપ ઊમે! ક્ચૌ. ત્યારથી હે કી'તેય |
સતુષ્યાો આ પર્વતને જયાં બરાબર જેઈ રાકતા
નથી, તો પછી એતા ઉપર ચઢવાતુ' તે। ડયાંથી
અને? રૈ ૬ુતીપુત્ર | જેશું તપ કર્યાં' નથી, તે
આ મહામગિરિને જેઈ શકતો નથી, તેમ તેના
ઉુપ્ર્ ચઢી પણુ શકતો નથી. તેથી તમે મૌત
ઘ્ારણુ કરો. તે વખતે સર્જ દેવોએ આ સ્થળે
ઉત્તમ યજ્ઞો કર્યા હતા. હૈ ભારત ] તેમનાં એ
ચિહ્નો હજી પણુ જણાય છે. હૈ પૃથ્વીપતિ | આ
દૂર્વા હરણના આકારની જણાય છે, આ ભૂમિ
ખિછાના જેવી લાગે છે અને આ અનેક વૃક્ષો ચજ્ઞ
સ્તભો જેવાં દેખાય છે,૫૨ '“ હે ભારત | દેવો
અને %્રપિઓ આજ પણુ અહીં' રહે છે અને
સાંજે તથા સવારે તેમનો અરિ દેખાય છે. હૈ
કૌ'તેય ] જેઓ અહીં સતાન કરે છે, તેમનાં પાપો
તરત જ નાશ પામે છે. તો હે કસ્શ્રેઇ | તમે
તમાર નાના સાઈઝ સાથે અહી સ્નાન કરો.
આમ ન'દામાં સતાન કર્યા પછી તમે ડૌશિકી નદી
તરક જરો; ત્યાં વિશ્વામિતે ઉત્ર અને ઉત્તમ તપ
હું” હતુ.૫૯-૦૦
વૈશપાચન બોલ્યા : હુવે પસ્તિર સાથે ત્યાં
મૃતાન કરીને યુધિછિર્રાજ શીતળ જળવાળી રભ,
પુણ્યવતી, પવિત્ર અને રમણીય કૌશિક નદી-
એ મયા.૨૫
લેમશ બોલ્યા : હે ભતસિહ | આ પવિત્ર
રવતદી કૌશિકી છે. અહીં આ વિક્ચામિત્રતો
રમ્ય આશ્રમ શેભી ઘો છે. વળી આ મહાતમા
કાશ્યપનો (વિભાંડક) પુણ્યપવિત્ર આધમ છે.
તેમને તપરવી અને જિતેદ્રિય એવો ત્ર્યશુંગ
નામતો એક પુત્ર હતો. તેણું તપના પ્રમાવથી ઇંદ્ર
પાસે વૃણિ કરાવી હતી. બળ અને વૃત્રતે હણુતારા
ઈંદ્રે તેતા ભયથી દુકાળ વખતે વૃટિ કરી
હતી.૨5-૨” કા[શ્યપતે! તે સમય” અને તેજરેવી
પુત્ર મૃગલીતે પેટે જન્મ્યો હતો. લોમપાદના
રાજ્યમાં તેણે વૃષ્ટિ વર્ષાવીને મહા અદ્ણુત કાર્ય
કયું” હતુ'.૨૫ વૃષ્ટિ થવાથી ઝયારે ત્યાં ધાન્ય પાક્યા,
ત્યારે લોમપાદ રાજાએ પોતાની પુત્રી શાંતા તેતે
આપી) જણે ચર્ચે સાવિત્રીતું દાન દીધુ.
યુધિદિર બોલ્યાઃ કારયપપુત્ર ગડરયશુ'ગ “હેવી
રીતે ચ્રગલીને પેટે જન્મ્યા ! વિરુદ્ઠ યોનિસ'બધ
છતાં તે કેવી રીતે તપસ્વી યગ?” દુકાળ
પક્યો તે વખતે બળ અતે વૃત્રને હણુતારા
ઇંદ્રે તે બુદ્ધિશાળી બાળકના ભયથી શા માટે
વરસાદ વરસાવ્યો £ નિયમત્રતવાળી તે રાજપુત્રી
શાંતા કેવી રૂપવતી હતી “કે તેણ તે «ૃગચોતિમાં
જન્મેલા 4શ્યશ'મતુ* ચિત્ત લોભાજું #*૦
રાજપિ* લોમપાદ તો ધાર્મિક હતા, એવુ' સભ
ળાય છે. તો ઈંદ્રે તેના રાજ્યમાં વૃષ્ટિ કેમ ન કરી?
રુ ભમવન્! આ બધુ તમારે મને યથાથ રીતે
વિસ્તારપૂવ'ક કહેવુ" ધટે છે, છું શ્કર્યશુગતું
ચસ્ત્રિ સાંભળવા ઇચ્છુ' છુ'.'*૦*૫
લોમશ બોહ્યાઃ અમોધ વીયંવાળા, મશ્ા-
પતિના જવી ડાંતિવાળા અને તપથ વિશુદ્ધ
ચિત્તવાળા પરમપૂન્ન્ય વિપ્રષિ* વિભાંડકના બાળક
છતાંચે નૃડ્ડોએ માન આપવા યોગ્ય મહાતેજરવી
અધ્યાય ૮૪મોઇ-ગ્હર્યગુ'ગનુ' આમ્યાન
સહ
અને ત્રતાપત્રાન કરમર્'ચ નામનો પુત કેવી
રીતે થયો, તે તમે સાંભળે.૨**૨* રવ જેવા
એ કાશ્યપ «વિ મોટા ઘરા આમળ બેસી
તપ કરતા છતા, તેએ લાંબે વખતે થાડી ગયા
છતા. એક વાર છે રાજન્ | તેઓ જળમાં સ્નાન
કરતા ણતા, એવામાં ઉર્વશી નામની અપ્સરાને
જઈને તેમતુ' વીચ' સ્પલિત થઈ ગયુ. ત્યારે
એક તરસી મ્રગલી તેને પાણી સાથે તરત જ પી
ગઈ અને તેયી તે ગભવતી થઈ. ષૃમથી થયેલી
એ પૂત'જન્મની દેવકન્યાને લે।કકર્તા ભગવાન
બ્રહ્માએ પૃવે' કહ્યું હતુ: “તું પગી થા; એક મુનિ
પુત્રતે જન્મ આપીને તુ' જ્મયોનિથી ખૂટીરા.'
ખ્રહ્માના અમોધ વચનથી તેમજ દેવતી અકળ
ઠળાથી તે %ગલીતે પેટ એ વિમાંડઠના પુત
મહુષિ* જરયશ'મ જન્મ્યો. એ જરયશુ'ગ નિત્ય
ત્તપોમય જીવત ગાળતે અને વતમાં જ રહેતો
હતો.“ રું શજન્ ] તે મહાત્મા વિનતા
માથામાં એક (ત્રય-મ્રચતુ') શિ'ગડુ' હતું, તેથી
તે ગરરયશૃ'મ નામે પ્રસિદ્ધ થયા. તેણું અમાઉ
પોતાના પિતા સિવાય બીજા કાઈ પણુ માણુસને
જયો નહેોતે!. હે રાન | આથી તેતું મત નિત્ય
ખ્રહ્મચર્યમાં રહેતુ' હતુ. હુવે એ જ વખતે, દરા
રથને લેમપાદ નામે એક વિખ્યાત મિત્ર અંગ
રૃશને। રાજા હતો. અમે સાંભળ્યું છે, કે તેણું એક
બ્રાહ્મણુને હ'ઈકે આપવાનું કહીને જાણીખૂઝીને ન
આપ્યું, તેથી શ્રાલ્ાણાએ તે જમત્પતિને ત્યાગ કર્યો.
વળી તે રાજએ પુરોહિત ઉપર પણુ મિથ્યા દોષ
ચઢાવ્યા તેથી ઇંદ્રે વૃદ્િ ન ઠરી અને પ્રન્ન પીડા-
વા લાગી. હે પૃથ્વીપતિ] ઇંદ્ર પાસે વરસાદ
પૃડાવવાતે સમથ* એવા પડિત અને તપસ્વી
બ્રાહ્મણને તેણે પૂછ્યુ કે, “કેવી રીતે વરસાદ વરસે
એતા ઉપાય બતાવો.' આમ પૂછવામાં આવતાં
તે પ'ડિતોએ તેને પોતપોતાના મત જણાવ્યા.
એમનતામાંતા એક ઝુનિવરે રાજતે કહ્યું: “હૈ
રાછેદ્ર! બાહ્મણા તમારા ઉપર કોપ્યા છે, તો
તમે પ્રાયયિત્ત કરો.*“_“5 હૈ રાજન વનવાસી |
શ્રીઆથી અપરિચિત અને સરળ સ્વભાવવાળા
મુનિપુત્ર તર્યશૃંગતે અહીં' લાવો. હૈ રાજન |
તે મહાતપરવી જે તમારા રાનમાં પધારે, તો
તરત જ વરસાદ થાય એમાં મતે સશય નધી.'
હે રાજન્] આ વચને! સાંભળીને તે રાજાએ
પોતાનું પ્રાયકિત્ત કયું” અતે બ્રાહ્મણ પ્રસત્ન
થયા, ત્યારેતે પાછે। નગરમાં આવ્યે.” આમ
રાજને પાછો આવેલો સાંભળીને પ્રજાજનો ધણો
ઘણુ। આનદ પામ્યા. પછીએ અ'મપતિષે રાજ
છ્ીય વિચારમાં કુશળ મ'ત્રીઓને ળેલાવ્યા અતે
ગઠરયશુગને લાવવા સ'બધી યત્તપૂવ'ક મસલત
કરી, હવે તે શાગ્રજ્ઞ, પૂણ બ્યહારપ'ડિત અને
નીતિનિપૃણુ મ'ત્રીએ સાથે મસલત કરતાં તેરાજન-
ને એક ઉપાય જડી આવ્યો. એ પછી એ મહી-
પતિએ ઝુખ્ય વારાંગનાખઓને-વેરયાઓને બોલાવી.
સર્વ કામમાં કશળ એવી તે વેરયાઓને તે
રાજએ હહ: “હે સુંદરીઓ તમે ઉપાયપૃવ'ક
લેભાવીને તથા વિશ્વાસમાં લાવીને ગડવિપુત જર્ય-
શૃગને મારા રાનયમાં તેડી લાવો.' હવે રાજનના
ભયથી તથા શાપના ડરથી તે યુવતીએ ડરી
ગઈ.**“* તેમનાં માં પડી ગયાં અને તેએ જાણે
ભાન થઈ ગઈ. તેઓ બોલી: 'એ ઠામ અશક્ય
છે.* પણુ તેમતાંમાંની એક ધરડી સ્રીએ રાજને
આ પ્રમાણે કહયું: 'હે મહારાજ | તે તપોધન ગષિ-
ને લાવવાને ડુ પ્રયત્ન કરીશ. પર'તુ તમારે મને
મારી ઇચ્છા પ્રમાણુની બધી સામત્રીએ આપવી
જેઈરે.““*5* તોજ કું ગાપિપુત્ર “હશ્યશ'ગતે
લાવી રાકીશ.' તે રાજાએ તે સુ'દરીની સવ' ઇશ્છેથી
સામમ્રીએ માન્ય રાખી અને તેતે પુષ્કળ ધન
તેમ જ વિવિધ રતનો આપ્યાં. પછી હે મહીપાલ !
૨૨૦
શ્રીમહાભાર્ત-વનપવ-તીથયાત્રાપર્વ
તે સુ'દરી “કેટલીક યુવાન અને રૂ૫૧'તી સ્રીઓતે
લઈને તરત જ વતમાં ગઈ.” 4
ઇતિ શ્રામહાભાકતમાં વનપર્વા'તર્ગત લેમરાતીર્થચાત્રામાં
“શ્યશુ'ગઉપા'ખ્યાન' નામને અધ્યાય ૧૧૦માં સમાપ્ત
ઝપ્યાય શશ્શ્મો
ત્રદશ્યરૃ'ગને। મોહ
॥ છોતરા ૩વાત ॥
સા તુ નાન્્યાત્રમે અતે સગ જારયાથેસિજયે ।
શારતાસેવ રૃપતે! શવુરથા ચૈવ માલ્ત ॥ ૨ ॥
લેશ બોલ્યા? હે ભારત | તે સ્રીએ રાશ્નની
આજ્ઞાથી અતે પોતાની બૃડ્ધિથી એ રાજકાર્ય
માટ એક નૌકાશ્રમ (તરતા વહાણુમાં આશ્રમ)
ખતાવ્યો-૫ તે વિવિધ પુપ્પાો અને કળાથી ચોમેર
શેભી રહ્યો હતો, અનેઠ પ્રકારના ગુચ્છો અને
લતાઓવાળાં તથા સ્વાદિદ્િ અને ઇચ્છિત કળ
ક્તારાં કુત્રિમ વૃક્ષોથી તે અત્યત રમણીય અને
અતિશય મનોહર હતો.૨૨ આપ તેસું અદ્ભુત
અને અતુપમ દેખાવવાળે રમ્ય નૌડાશ્રમ બનાવ્યો.
પષી તે નૌકાશ્રમતે તેણે ડાર્યપના આશ્રમથી
શોડેક દૂર ખાંધધા અને તે સુનિતા જવાઆવવા
વિશે દૂતો મારફત તપાસ કરાવી. પછી કારયપ
મુનિને ખહાર ગયેલા જઈને તે વેશ્યાએ પોતાની
ખુડ્ડિશાળી પુત્રીને કાયની સોંપણી કરીતે ત્ષિને
આશ્રમે મોકલી.” તે યુશળ વૈશ્યાપુશ્રી ત્યાં તપ-
પરાયણુ “પિ આગળ ગઈ અને તે આશ્રમમાં
જઈ તેણે તે ન્ષપિપુત્રનાં દર્શન કર્યા'.*
સશ્યા બોલીઃ હૈ સુનિ! તપસ્વીઓ કુશલ તો
છે નૈ? તમતે પુષ્કળ ક્ળમૂલ મળે છે ને : તમે
આ આશ્ચષમમાં આનદવિઠઠાર ઠરા છો ને! ડુ
આજે તમારાં દરને આવેલી છુ'. ” “કેમ તપસ્વી-
આનાં તપ વધે છે તે? તમારા પિતાનું તેજ
અખડ છે તે? રે વિપ્ર [તમારી સાથે તે પ્રેમ
તો રાખે છે ને? છે જરયશ્”ગ ₹ તમારું વેદાધ્ધયન
ચાલે છે ને?”
ત્રશ્યશંગ બોલ્યા: તમે એશ્વયથી જણે
જ્યાતિની જેમ પ્રકાશે છે, ડું' માડુ' છુ; મારે
તમને અભિવદત કરવાં ઘટે છે. હું સ્વેચ્છાથી
અતે ધર્મપૂવ'ક તમતે પગ ધોવાતું જળ અને
ક્ળમૂલે આપીશ.“ હૈ બ્રભન! કાળિયારતા ચામ-
ડાથી બિછાવેલી દની આ સુખકારી સાદડી
ઉપર તમે સુખથી બિરાજે અને કહે! કે તમારો
આશ્રમ ડયાં છે ? તમાર નામ શુ' છે ? અતે તમે
આ રેવ જેવુ' શુ' તરત આચરે છે! ?પ”
વર્યા બોલીઃ હે કાશ્યપપ્રત્ર | આ પર્જતની
પેલે પાર ત્રણુજેજત ઉપર મારા રમણીય આશ્રમ
છે. ક્ાઈનાં અભિવ'દન ન લેવાને! મારો ધર્મ છે.
હુ “કાઈન પગ ધોવાતા જળને પણુ અડતી તથી,
આથી તમારે મને વંદન કરવાતાં ન હોય ફુ
જ તમતે પ્રણામ કર છુ. ઠે બ્રહ્મના] આડ
મારું ત્રત છે, તેથી મારે તમને આલિગત કરક
ધરે છ્,પ્ખ્પર
તરયશુંગ બોલ્યો : હુ' તમને ભિલામાં,
આમળાં, કસૂણક, ઇંગાળાં, ધમાસાં અને પીપળાનાં
પાકાં કળા આપુ' છુ તમે તે સુખથી સ્વીકારો.
કષોમશ બોલ્યા $ તે વેર્યાએ એ સર્વા ફળોને
દૂર મૂડયાં. પછી ગષ્યશૃગતે તેણું ખૂબ રસવાળાં
તથા આયત સુંદર દેખાવવાળાં ફળો તથા મહા
મૂલ્યવાળા ખાવાના પદાર્થો આપ્યા, તેથી તત
પ્રસત્ર યયા.૫*** વળી તેણું તેમને સુશ્રધી
ફૂલમાળાએ, ભાતભાતનાં ઝમમમતાં વસ્રો અને
ઉત્તમ પ્રકારનાં પીણાઓ શ્આાપ્યાં. આથી તે કષિ
આનદ પામ્યા અને રમવા તથા હસવા લાગ્યા.”
પછી કેડમાંથી ભાંગી જતી હોય તેમ અગે! મરા
ડતી ફળોના ભારથી લચી પડતી લતાની જેમ તે
એ કવિની આગળ દડાથી રમવા લાગી. પોતાનાં
અગોને ગશ્યશગતાં અગ સાથે રપશ કરાવતી
અધ્યાય ૧૬૨રમો-કર્યરા'ગતો પિતાને ઉત્તર
રહીને તે તેમને વારવાર ભેટવા લાગી, હવે મદથી
પરવશ થથેલી તે રમણી સાદડ, અજીત અને
તિલકનાં સુ'દર પૃષ્પોવાળાં વૃક્ષોને નમાવીને તથા
તેમને મરડીને ન્તણું શરમાતી શરમાતી તે મહવિ*-
પુત્રને લોભાવવા લાગી.” પછી ત્દરયશૃંગને
વિકારવશ થયેલા જેઈ ને તે તેમના શરીરને વારવાર
દબાવવા લાગી. આખરે પોતાને અસિરેત્રના સમય
થયો છે, એવું બહાનુ” કાઢીને તે ત્ડપિતે નેતી
જેલી ધીરે ધીરે ચાલી ગઈ." આમ તે વેરયા
ચાલી ગઈ, તારે કરયશ'મ મદનથી ઘેલા થઈ
ગયા અને જાણુ કે ભાન ખોઈ મેઠા. તે તેના જ
ધ્યાનમાં પરોવાઈ ગયા અને એકાંતમાં નિસાસા
નાખતા રહી આકુળન્યાકુળ બની ગયા.'“ હુવે
બે ઘડી પછી સિંહના જવાં પીળાં લોચનવાળા,
નખ સુધી રૂ"વાંઠીથી છવાયેલા, વેદના સ્વાધ્યાય-
વાળા, સમાધિ ચઢાવનારા મહાયોગી ડરયપષુત્ર
વિભાંડક ત્યાં આવી પહેંચ્યા.૨” તેમણુ પાતાના
પુત્રની પાસે જઈ નેયું' તો તે એકલો વિચારમાં
વ્યાકુળ ચિત્તવાળા થઈને બેઠો હતો. વળી તે
નિસાસા નાખતે। હતે અને વારવાર ઊચે નોતો
હુતો.૨૫ વિભાંડકે પોતાતા એ દીન બનેલા પુત્રને
કણ 'બેટા | આજે તેં સમિધે! નથી ગોઠવીને?
તે' આજ અચિહેાત્રમાં હોમ કર્યા છે કે? તે' શુચિ
અને શરતાને ધોયા છે ? તે હેમધેતુતે દોહવા
માટે આજે વાછરડા ભેગી ઠરી છેકે £૨૨ હે પુત્ર !
તુ' આજ પહેલાંના જેવા જણાતો તથી. તું
ચિતામાં ડુખેલે જણાય છે, ભાત ભૂહ્ચો છે અને
અત્યત દીન થયો છે. તો ડુ” તને પૃછુ' છુ' કે,
આજે અહી કાણુ આવ્યું હતું ?૨*
ઇતિ શ્રીમહાભારતમા વનપર્વા તર્ગ ત તીર્યયાત્રાપર્વમા
“હામરતીર્થયાત્રામા કસ્યર'ગ3પાખ્યાન *
નામનો અધ્યાય ૧૫૧ મો સમાસ
શરદ
ઝષ્યાય ૬૬૨૫ો
ત્ઠશ્યરા'ગને। પિતાને ઉત્તર
| જર્વરાય ૩વાય ॥
ર્રામતો સસ્ત્મિ ત્રણચારી સ યે ઇશો
નાહિર્યો મનલી | લુર્ળવપઃ «પણાયતાથઃ
સ્વઃ સુરાળામિવ શોમમાનઃ ॥ ? |!
કઠયશૃંગ બોલ્યાઃ અહીં' એક જટાધારી
ખ્રહ્મચારી આવ્યો હતે. તે મતરવી ન તો] નાનો
છત્તા “કૅ ન તે! અતિ લાંભા હતો. તેને વણું
સુવર્ણ જેવો હતે. તેની આંખો કમલ જેવી
વિકસેલી હતી. સાક્ષાત્ દેવાના જેવી તેતી રોભા
હતી.પ તે રૂપનો ભડાર હતો અને સૂય'ના જેવો
ઝળહળતો હતે।. તેનાં લોચત શ્યામલ અને સુમતો-
હુર હુતાં. શરીરે તે અત્યત ગૌર હતે!. તેની"
જટા કાળી, મનોરમ, સુગધભરી, સોનાને દોર
ગૂથેલી અને અતિ લાંબી હતી.* વળી આકારમાં
જેમ વીજળી ચમકે, તેમ એના ગળામાં એક ડયારા-
ના જેવું! આભૂષણુ ચળકતુ' હતું. એના ગળાની
નીચે બે ગાળ દડા હતા, તે રોમરહિત અને મતને
હુરનારા હતા. તેનો નાભિનેો ભાગ મધ્યમાંથી
ઊંડે હતો. તેની કેડ અત્યત પાતળી હતી તથા
તેનાં ચીરમાંથી આ મારા જેવી સુવણ'મયી મેખલા
ઝગમગતી હતી.”* વળી તેતે બેડ પગે અદ્ભુત
રૃખાવવાળુ' ક'ઈકે ર્મઝૂમતુ' રોભતુ' હતુ”. આ
મદ્રાક્ષમાલા છે, તેમ તેના બેઉ હાથોમાં રણુકાર
કરતાં ક'કણુ। હતાં." તે જ્યારે .ચાલતોા હતો,
હારે તે કંકણ! સરોવરમાંના મત્ત હ'સોની જેમ
કૂજન કરતાં હતાં. તેનાં ચીર અદ્ભુત શેભાભર્યા”
હુતા-આ મારાં વલ્કલે તે ચીરો જેવાં રૂપવતાં નથી..
તેનુ' માં આશ્ચર્યકારક સુ'દરતાભયુ” હતુ* અતે
તેનું બોલવું ચિત્તને ખુશી ખુશી કરતુ હતું,
પુ“કાક્લિના જેવી તેની વાણી હતી, તે સાંભળતાં
માશ અ'તરાત્મા આતુર થઈ ગચ! હતો], હે તાત ]
કર્ર
થ્રીમહાશારત-વતપર્વ-તીથયાત્રાપરવ
યૈશાખ માસમાં પવનથી ડોલી ઊટેલુ' મધ્યવન
જવુ શોભી ઊઠે છે, તેવી રીતે ઉત્તમ પુષ્પોની
સુગ'ધીવાળે તે પવતના સ્પર'થી ડોલતે। અત્ય'ત
શેભી રદ્ો હતો.“ તેની જટા સુદર રીતે બાંધેલી
હુત્ી, છતાં લલ્ષાટમાંથી તે સરખી રીતે બે ભાગમાં
વદે'ચાઈ વળગી રહી હુતી. તેના કાન સુદર રૂપ-
ભર્યા ચિત્રવિચિત્ર ચક્વાકોથી જાણે કે ઢ કાઈ ગયા
હતા.“ વળી તેણે જમણે હાથે એક વિચિત્ર ગાળ
કૂળ (દડ) રાખ્યુ' હતુ. અચરજ ભરૅલુ' તે ફળ
વારવાર ભોય ઉપર જઈ ઊચે ઊછળતુ' હતુ.“*
વળી તે ખ્રહ્મચારી એ ફૂળને પછાડ મારી ધૂમ-
રીઓ ખાતો હતો) નાણુ પવનથી વૃક્ષ ડોલી રહ્યું
હુતુ'. હે પિતા ! 'દેવપુત્ર જેવા તે ખ્રહ્મચારીને નનેઈ-
ને મને પરમ પ્રીતિ અને રતિ ઊપન્યાં છે. તે
શાર અને ભેટતા હેતો અને પછી મારી જટા
ગ્રાલી મારૂં જખ નમાવતો હતો. સ્રારા માં ઉપર
પાતાનુ' મોં મૂઠીને તેસ જે અવાજ કર્યો હતો,
તેથી મને અત્ય'ત આન ૬ થયો હતો.૧* મે' એને
પગ ધોવાનું પાણી અને આ ફળે આપ્યાં હતાં,
પણુ તેણે તે રવીકાર્યા' નહાતાં અને મને ક્લ્રુ
હેતુ કે, ' એવુ* મારું ત્રત છે.' તેણે તો મતે
ખીન' ફળો પણુ આપ્યાં હતાં. મે' જે ફળો આણ્યાં
હતાં, તેમાં તેનાં ફળાતા જેવા રસ નહોતો, તેમની
છાલ પણુ તેનાં ફળોના જેવી નહોતી, તેમ તેમાં
એ ફળો જેવો ગર સુદ્ધાં નહાતો.૪** વળી એ
ઉદાર રૂપવાળાએ મતે અતિ સ્વાદભર્યાં પાણી
પીવાને આપ્યાં હતાં. તે પીને મતે અતિરાય
હુષ થયા હતા, જણે પૃથ્વી ક્રવા માંડી હોય
એવુ” મતે લાગ્યુ" હતુ. હીરાને દોરે ગુ'થેલી આ
૨ તેની મઘમઘતી ચિત્રવિચિત્ર ફૂલમાળાએ।.
તપથી ઝમઝમી રહેલો તે બલચારી એ માલા-
શો અહીં” વેરીને પોતાને આશ્રમે ચાલ્યો ગયો
છે.પ૫,૫5 તેના જવાબધી મારું મન બાવરું યઈ
ગયુ છે અને મારે શરીરે જણે જુ અગત ઊઠી
છે. હું ઇચ્છું છુ' કે તે નિત્ય અહીં' જ રહે ફં
ઝટઝટ તેની પાસે જવા ઇચ્છુ' છુ. હેપિતાજી!
હુ' તેની પાસે જ જાઉં છુ. તેની એ બ્રહ્મચર્ય
જવી હરો ? તે આય'ધમી* જેલુ' તપ કરે છે; તેવું
તપ હુ તેની સાંથે રહીને કરવા ઇચ્છુ' છુ. આ
રીતે તપ કરવાની મારા હદયમાં ઇચ્છા છે. કું
તેતે નહિ જેઉ; તો માર” ચિત્ત દુઃખી થશે. પ૦
ઇતિ થ્રીમડાલારતમાં વનપર્ષા'તગ'ત તીથયાત્રાપર્વ માં
“હોમશતીધ'યાત્રામાં ત્શ્યશ'ગ-ઉપાખ્યાત' નામતો
અધ્યાય ૧૬૨મે! સમાસ
ઝૃષ્યાય ૬૬૨મો
વેર્યા સાથે તડરયરુ'ગતુ' ગ્રયાણુ
ઊ॥ વિમોઃજ ૩વાવ॥
રાંસિ ચૈતાસિ ચરંતિ પુત્ર સવેળ તી”
ટૂમુતટ્રનેન | ગતુર્વવીમાભ્વમિસ્વવન્તિ વિધ
સઢ તપ શ્રિતયન્વિ ॥ ૨ |! ી
વિભાંઠક બોલ્યા: બેટા | એ તો રાક્ષસે એવાં
અદ્ભુત દશ'તવાળુ' રૂપ લઈને ધૂમે છે. અતુલ
પરાક્રમવાળા અને પરમ રૂપવાત એ રાક્ષસો હમેશાં
તપમાં વિલ્લ નાખવાતું કામ કર્યા કરે છે.' રૈ
પુત્ર] મોહક સૌ'દયવાળા પણુ ભય'કર રૂપવાળા
એ રાક્ષસો વનમાંતા સુનિઓઆને વિવિધ ઉપાયોથી
ક્ષેભાવે છે અને તેમને સુખ તથા ઉત્તમ લોકથી
ભ્રટટ કરે છે. આથી ઉત્તમ લોકની ઇચ્છા રાખતારા
સ્થિર મનવાળા ઝુનિએ ડયારેય એ રાશસોની
સવા કરવી નહિ. એ પાપાચારીખ તપસ્વીઓતે
વિધ્ર કરીને આન પામે છે, એટલે તપસ્વીખાએ
તેમની સામે જેવુ' જ નહિ.” હે પુત્ર] જે
પીણાં તે” પીધાં છે, તે તો દુજ'તોએ પૉધેલાં અને
સન્જનોાએ નહિ પીતા ચોગ્ય પાષી મધો છે.
વળી આ જ નતજાતની ઝળકતી અને સુગધથી
મહેકતી ફૂલમાળાઓ છે, તેતો ઉપયોગ ઠરવા ઝે
અધ્યાય ૧૧૩મે!-વૅશ્યાએ સાથે ઝશ્યરા'ગનુ' પ્રયાણ
૨૨૩
સુનિજનેો માટે શાસન વિસ્ડ્ઠ છે.” તેઓ તે! રાક્ષસો
છે. વિભાંઠક આ પ્રમાણે પુત્રને વાર્ષો અને પછી
તેએ તે સ્રીને ખોળવા લાગ્યા. તણુ દિવસ સુધી
તેતો પત્તો ન મળ્યો, ત્યારે તે આશ્રમે પાછા
ફર્યા, હુવે કાશ્યપ સુનિ વેદોક્ત કમ'વિધિ માટે
કૂરીથી ફળ લેવા ગયા. ત્યારે તે વેર્યા સુંદર વેષ
સજે કરીને *શ્યશ'મ મુનિને લોભાવવા ગઈ.*
તેને જોતાં જ કરયરાંગ હર્ષ માં આવી ગયા અતે
ઉત્હ'ડિત થઈ એક્દમ તેની પાસે દોડી ગયા અને
તેતે કહેવા લાગ્યા: 'મારા પિતા આવે એટલામાં
આપણે બને તમારે આશ્રમે ચાલ્યાં જઈએ.'*
આમ હે રાજન્ તે વેશ્યાએ કાશ્યપના એ એકના
એક પુત્રને યુક્તિપૂવ'ક નાવમાં બેસાડ્યા અને
નાવને છોડી મૂકી તે વિવિધ ઉપાચોથી તેમતે
આનદ આપતી રહી. હવે તે સૌ અગરાજ-
ની પાસે આવ્યાં.“ પછી જળ ઉપર તરતી તે
અતિ ઉજ્જ્વળ નૌકાને તેમણું એવી રીતે નાંગરી
"8 જેથી લોકો તેના આશ્રમને જેઈ શકે. હવે તે
નાવતે પાણીમાંથી બહાર કાઢીને તેમણું નાવ્યા-
શ્રમ તામતુ' તેવું જ વિચિત્ર વત ખનાવ્યું.. આમ
રાજએ વિભાંડકના તે એકમાત્ર પુત્રને અ'તઃપુરમાં
પ્રવેશ કરાગ્યો, ત્યાં તો એષ મેધને આવેલો નયે!
અને જમતને જળથી છલ્રાછલ થઈ રહેતું જયુ.”
આથી તે લેોમપાદતો મનોરથ સિડ્ટડ,થયો અને
તેણું જરયશ'મને પોતાની પુત્રી શાંતા આપી.
વિભાંડકના કોધ શમ્ાવવા તે રાજાએ ડમષિના
આવવાના માર્ગો ઉપર ગાથે, ખેતરો અને અનેક
પર્એ રાખ્વાં. પછી તેણું વીર ગાવાળાને આજ્ઞા
આપી "8, 'પુત્રતે રોધતા મહષિં વિભાંડક તમને
યારે પછે, ત્યારે તમારે પ્રણામપૂક તેમને
કહેવું કે, હે મહિ |] આ બયાં પરાએ અને
ખેતરો તમારા પુત્રનાં છે. અમે આપતુ શુ પ્રિય
દાસો। છીએ.'પ૫-૫૨ હુવે પ્રચડ “કાપવાળા તે મુતિ
ક્ળમૂળ લતે પોતાને આશ્રમે આવ્યા અને
પોતાના પુત્રને રોધવા લાગ્યા. તે લાં જેવામાં ન
આગ્યે, એટલે એ તયિ અત કોધમાં આવી
ગયા.“ આથી કોપથી નરણે હે ચિરાઈ જતા
રાય તેવા તે મુનિતે આ કામ અ'ગરાજતું છે,
એવી શંકા આવી અને તેને નગર તથા રાજ્ય
સાથે બાળી મૂકવાની ઇચ્છાથી તે ચ'પાનમરી
તરક્ ગયા.પ થાકેલા અતે ભૂખ્યાં થયેલા તે
કારયપે તે સષદ્ધ નેસોએ આવ્યા. ત્યાં તે ગોવા-
ળોએ રાજની જેમ મુનિની વિધિસર પૂત કરી.
મુનિ ત્યાં એક રાત રદ્યા.*૬ આમ એ ગેવાળોા
તરક્થી અત્યત સત્કાર પામતા તડપિએ તેમને
હ્યુ: “હૈ ગોપા ] તમે કોના ગોવાળ છે ? ' યારે
તેઓ સૌ પાસે આવીને બોલ્યા : “આ બધુ' ધન
તમારા પુત્રતુ' છે. "” આ પ્રમાણે દેશદેશમાં
|! સત્કાર પામતા તથા મધુર કોમળ વાતે સાંભળતા
તે જ્નિનો કોધ ધણુઃખરેો શાંત થઈ ગચે. હર્ષ
| પામીને તે નગરમાં વિરાજેલા અ'ગરાજ પાસે
પહોંચ્યા.*“ હવે તે નરેશ્વરે તેમની પૂન્ત કરી. ત્યાં
ત્ડષિગે પોતાના પુતને સ્વર્ત્લેોકમાં પઠાશતા
ઇંદ્રના જેવો વિરાજમાન થયલે! જયો. વળી ત્યા
તેમણું આકાશમાં ચમકતી વીજળીની જેમ ઝળહ-
ળતી પોતાની પુત્રવધૂ શાંતાને નેઈ.૧* આમ
પાતાના પુત્રનાં ગામા તથા નેસો તેમ જ શાંતાને
શેઈને તેમના તે મહાક્દાપ શાંત પડી મથે. પછી હૈ
| નરૅ'્ર ! વિભાંડક તે રાજન ઉપર પરમ કૃપા કરી.૨*
સૂઢ' અને અસ્ચિના જેવા પ્રભાવનાળા તે મહષિ*-
એ પોતાના પુત્રને ત્યાંજ રાખીને કલ્યુ"$ “ તતે
એક પુત્ર થાય એટલે આ રાજાનાં સર્વ પ્રિય કાર્યા
કરીને તુ' વનમાં જ આવીને રહેજે.'૨૫ ન્ડરયશ ગે
પિતાનાં એ વચને! પ્રમાણું કયુ” અને પછી તેખા
હાય" કરીએ? અમે સૌ આપના આજ્ઞાંકિત | જયાં હતા ત્યાં તે ગયા. હે નરેદ્ર | શાંતા પણુ
ર૨૮
શ્રોમહાભારત-વનપઝ-તીથવાત્રાપર્જે
તેમની પફસ્ટિર્યા-સેના કરી રહી હતી. નણે
આકાશમાં રોહિણી અતુકૂળ રહીને ચ'દ્રની સેવા
કરતી હતી.*૨ હે અજમીઢવ શી શાજેદ્ર | જેમ
સૌભાગ્યવતી અરુ તતી વસિછતી, જેમ લોપામુદ્રા
અમસ્તી, જેમ દમયતી નળની, જેમ શચી
વજનારી ઇંદ્રની અને જેમ નારાયણુપુત્રી ઈદ્રસેના
સુદ્ટાલની નિત્ય અધીન રહીને સેવા ડરતી હતી,
તેમ શાંતા વનવાસી ગરયશુંગનતી ત્રીતિપૂર્વક
સેવારુશ્ર્ષા કરતી ૨૨ તે કરયશગનો આ
પવિત્ર અને પૃણ્યકીતિવાળે આશ્રમ દેખાય છે.
તે મોટા ધરાને શોભા આપી રહ્યો છે. તેથી હે
રાજન્! અહીં' સ્નાન કરી, ફકૃતાથ" થઈ અને
વિઇડ્ડ બતી અન્ય તીથ તરક્ ચાલે.'ચ”
વતિ શ્રીમહાભાર્તમા વનપર્ના તમ'ત તોર્થચાત્રાપર્વમા
“હલામશતોર્થ'યાત્રામાં કદશ્યશ્ ગ ઉપાખ્યાન' નામનો
અધ્યાય ૧૧૬૩મા સમાપ્ત
ગમપ્યાય ૨૬૬૨મો
વૈતરણી અને વેરીનુ' માહાત્મ્ય
॥ઊ વશુષવાયન ગવાષ
તતઃ જ્રવાત! વોશિવવાઃ વારનો ગતમેગય |
શાનુવ્ય્યેળ સર્વાળિ ગમામાયતનાન્યથ ॥ ૨ ॥
ધેશપાયત બોત્યા પછી હૈ જતમેજય |!
પાંડવો કૌશિછીથી નીકળ્યા, પછી ત્યાંથી અતુકમે
સર્વ તીર્થોએ ગયા. હે રાજા | હવે યુધિછિર
ગ'માસામર્ને સમમે આવ્યા અને તાં તેમણે
પાંચસો! નદીઓની મયમાં સ્નાન ક્યું”. ત્યાંથી છે
ભારત ! વસુ4ાપતિ વીર યુવિછિર પાતાના ભાઈઓ
સાથે સમુદ્રતે ડિનારે કિનારે ઠલિ ગ તરક્ ગયા.”**
લોમશ બોલ્યા, હે કૌતેય આ કલિંગ
રશ છે અને એમાં વૈતરણી નદી છે અહી' વમે'
પણુ દેવોને શરાતું જઈ યજ્ઞ ક્ષો હતો.* કડષિ-
આથી ભરેલો! યને ચોગ્ય ગઅને પન'તથી રોભતો
આ તેતો ઉત્તર કાકો છે. તે સંટેવ બ્રાહ્ણેી।થી
સેવાયેલે છે.* સ્વગ'માં જવા ઇચ્છતારાએ। માટે
એ સ્વર્ગના માર્ગ સમાત છે. વળી પૂર્વે અનેક
ખીન્ન શિએએ યજ્ઞો કર્યા હતા, હે રાજેદ્રે!
અહીં જ સ્દ્રે યજ્ઞમાં પરને લઈ લીધુ હતુ અને
એ પશુ હરીતે તેઆ બોલ્યા હતા ' હે રાજેદ્ર!
આ મારે ભાથ છે. હે ભરતસિંહ | આમ
પશરુતું' હરણુ થયુ, ત્યારે દેવાએ તેમને કહ્યુ હતું
“જ, 'તમે પારકો માલ પચાવો નહિ; તમે સૌના
4મ૫ભાગોનો તાશ ના કગો.'” પછી દેવોએ કહયાણુ
રૂપ વચતોથી સ્દ્રની સ્તુતિ કરી અને ઇટ્િથી
તેમને તૃપ્ત ડરીને તેમતુ” સનમાન કયું”. એટલે તે
દ્ર ભગવાન એ પશુતે મૂકીને દૈવી વિમાતમાં
ચાલ્યા ગયા હે યુધિદિર! એ સબધી ઝરતું જે
કીત'ન ચાલે છે, તે તમે સાંભળે.” પ” ત્યારથી
સ્દ્રના ભયથી દેવોએ જ્દ્રને તાજો અને સવ'
ભાગાથી ચડિયાતો ભાગ આપવાતુ નકી કયું *_
જ મતુષ્ય આ સ બધી નીચેની ગાથા ગાતાં માતાં
અહી' જળસ્પશ' ઠરે છે, તે સ્વગ'લોકના માગને
આંખો વડે પ્રયક્ષ જેડ શકે છે.*
કૃશપાયત બોલ્યા પછી સર્જ પાંડવો તથા
દ્રેપીએ વૈતરણીમાં ઊતરી મહાશાગ્યશાળી
પિતૃઓનુ' તર્પણુ કયું ',**
યુધિષ્ઠિર બોલ્યા હે લોમશમુતિ] અહીં' આ
નદીમાં વિધિપૂર્વક સ્તાત કરીને તપોાબળથી
માતુષી વિપયોમાંથી ડુ મુક્ત થયો છ, તે તમે
જુએ.“ હે સુતત] તમારી કૃપાથી હું સવ
લોકોને જેઈ રહ્યો છુ- જપ જપતા મહાત્મા વેખા
નસોનો શખ્દ સાંભળવામાં આવે છે '”
લોમશ બોહ્યા હે યુધિછિર ! વમે જે ધ્વતિ
સાંમનો ઝા, તે તો અહીથી તણું લાખ જેજત
દૂર આવેલા સ્થાનમાંથી આને છે. આયી છે પૃષ્વી-
ના૫ 1 તમે મૌન રાખે. છે રાજન] બ્રજ્ાું'
આ દિવ્ય વન રોભી રહુ છે, હે રેર ! પ્રતાપી
અધ્યાય ૧૧૫મે!-પરચરામતા ચસ્ત્રિતો આર'ભ
૨૨૫
વિશ્વકર્માએ અહી યજ્ઞ ઠય હતે. એ-યજ્ઞમાં
બ્રહ્માએ મહાત્મા કરયપને પર્વતો! અને વતભાગે।-
ઝાડીઓ સાથેની પૃથ્વી દક્ષિણામાં આપી હતી.
રુ કો'તેય 1 આ પ્રમાણે પૃથ્વીને દાતમાં આપ-
વામાં આવી, તારે તે ખેદ પામી અને અપાતાં
વેત જ 'કોપે ભરાઈ, લોકેથર બ્રહ્દેવ પ્રત્યે તે આ
પ્રમાણું બોલીઃ ૫ * જે ભમવાન ! તમે મને
એક મત્ય માનવીને આપે, એ યોગ્ય નથી.
તમાર આ દાન વ્યર્થ છે. આથી તે હુ રસાતલે
જઈશ.' રે પૃથ્વીપતિ! એ પૃથ્વીને આમ ખેદ
કરતી જેઈને ભગવાન કરયપ ત્ઇધિએ તેને પ્રસન્ન
કરી. એટલે હે પાંડવ | તેમના તપથી પ્રસન્ન
થયેલી એ પૃથ્વી ફ્રી જળમાંથી ઉપર આવી અતે
વેદીરૂપ થઈ સ્થિર રહી.'“”** હુ રાજન્] આ તે
૯૮ વેદીના આકારમાં સ્થિર થયેલી પૃથ્વી શોભી
રહી છે. હે મહારાજ 1 એના ઉપર ચઢવાથી તમે
વીષવાન થરો. હે રજન! તે આ વેદી સાગરના
તીરતો। આશ્રય ઠરીને રહેલી છે. તમારૂ મંગળ
થાએ. તમે એકલા એના ઉપર ચઢીને સાગરને
તરી જએ.*-૨* હે અજમીઢવ'શી | “કાઈ
માનવી આ વેદીને સ્પર્શ કરે છે, તો એ વેદી
તરતજ સમુદ્રમાં ચાલી જય છે. આથી તમે
આજ એના ઉપર ચડી શકે, તે સારું ડું' તમારું
સ્વસ્તિવાચત કરીશ.** વિશ્વને લુપ્ત કરનારા એ
રેવતે નમસ્કાર નમસ્કાર હે। વિશ્વથી પર રહેલા
એમને] છે દેવાધિદેવ ખારા જળના સાગરમાં
તમે મારી સાથે હે | હે સમુદ્ર] તમે વિષ્ણુના
વીય'રૂપ છે અને અમૃતના ગર્ભસ્યાન તમે અસિ-
રૂપ છે, ચૂ્ષ'રૂપ છે! અને પૃથ્વીદેવીની યોનિરૂપ
જળ છે. હૈ પાંડવ] આ સત્ય વાક્ય બોલતા
રહી વમે ઝટઝટ આ વેદી ઉપર ચડો. આ મમાણુ
રુ પાંડવ1 અસિ તારૂ ઉત્પત્તિસ્થાન છે, વિષ્ણુના
વીષરૂપ જવને ધારણુ કરનારા યજ્ઞ તારો દેહુ
છે અને ' તુ' અમૃત-મેોક્ષ-તું' સાધન છે, ' એ
સત્ય વાક્યનો ન્તપ કરતા રહી, એ સરિતાના પતિ
એવા સમુદ્રમાં ઊતરવું. પરતુ હે કુસુશ્નેઇ ! હૈ
કૌ'તેય ! એ પ્રમાણું બોલ્યા વિતા દેવોના સ્થાત-
રૂપ એ જલતિધિ મહાસાગરને દભંની અણીથીચે
ન અડવું.” 4-૨૯
વૈશ'પાયન બોલ્યાઃ પછી સ્વરિતિવાચન ઠરાવી
મહાત્મા યુધિધિર તે સાગર તરક્ ગયા. ત્યાં લોમશ
જિની સવ આજ્ઞા ત્રમાણું કરીને તે મહેદ્ર-
પર્જત ઉપર્ ગયા અને ત્યાં રાતવાસો! રઘા.૨*
ઇતિ શ્રીમહ ભારતમા વનપર્વા”તર્ગ'ત તીર્ષયાત્રાપવ મા
“લેપમરાતીષયારામાં મહે'હ્રાચલ ઉપર જવુ?
નામનો અધ્યાય ૫૧૪માં સમાપ્ર
ઝષ્યાય રશ્પમો
પરશુરામના ચરિત્રતો આર'ભ
॥ વૈશવાવન ૩વાચ ॥
સ સત્ર તાઇુવિસ્ગવં સગી પચિવીવત્તિઃ ।
તાપણાતાં પરં ચક સતાર સ્ા્ખિઃ સટ ॥ ૨ ॥।
વૈશ'પાયન બોલ્યાઃ તે પૃથ્વીપતિ યુધિકિરે
ભાઈઓ સાથે ત્યાં મહે'દ્રાચળ ઉપર એક રાત
રહીને તપસ્વીઓનો પરમ સત્કાર કર્યો.પ ત્યાં
લેમશે યુધિકિરને ભૃગુ, અિરા, વસિ અને
કર્યપના વ શતા તે સર્વ તપરવીએ વિષે કહ્યુ'-૨
એટલે તે રાજષિ*એ તેમની પાસે જઈને તેમને
પ્રણામપૂવ'ક અભિવ'દન કર્યા અને પરશરામના
અતુચર વીર અકૃતત્રણુને આ પ્રમાણ પૂછ્યુ'ઃ
૬ ભગવાન પરશુરામ તપસ્વીએઓને ડયારે દર'ત
આપરો? તે ગ્રેસંગે જ છું એ ભાર્ગવનાં દરન
કરવા ઇચ્છુ' છુ. '***
અકૃતત્રણુ બોલ્યાઃ આત્મજ્ઞાની પરશુરામને
તમે આવે! છો એની ન્નણુ છે જ, વળી પરશુરામ્-
ને તમારા ઉપર પ્રેમ છે. તે તમને સત્વર દશ'ત
આપશે. તપરવીઓ ચૌદસે અતે આમે પગ૭ાગાગ-
શ્વ્૬
ઝ્સ્ઝ્્્સ્સ્ઝ્સ્ઝ્ક્ડઝ્કક
નાં દશ'ન પામે છે, આ રાત વીત્યા પછી આવતી
કાલે ચૌદશ થરે."**
ગુધિછિર બોલ્યા : તમે મહાબળવાન જમદસિ-
ગુર પરશુરામના અતુચર છે. તેમણે પૂવેં કરેલાં
સર્વ કર્મોને તમે પ્રત્યક્ષ જેમાં છે.” તો તમે
આજે કહે કે પરશુરામે સવે ક્ષત્રિયોને યુડ્માં
કતરી રીતે અને શા હેતુથી હરાવ્યા હતા?“
અકૃતત્રણુ બોલ્યાઃ હ ભારત ! હે રાજસિ'હુ |
ભુમુએનતા વશમાં જન્મેલા જમદસિના પુત્ર પરશુ-
રંમતુ' વિર્હુત અને ઉત્તમ આખ્યાન હુ' તમને
ખુશીયી કહીશ.“ હે ભારત | પરશુરામ અને હૈહુ-
યાધિયતિ કાત'વીય'નાં ચક્તિ
શ્રામહાલારત-વતપરવ-તીર્થયાત્રાપવરે
એજ વખતે પૃથ્વી ઉપર કાન્યકુખ્જમાં એક મડાત
અને અતિ બળવાન માધિ નામે લોકપ્રપ્તિડ્ઠ પ્રધ્વી-
પતિ હુતે!. તે રાજા વતવાસે ગે! હતે!.૫૦૨૦
આમ તે વનમાં રહેતો હતે, ત્યારે તેતે એક
અપ્સરા જેવી પુત્રી અવતરી હતી, હે ભારત !
કચીક ભામંવે એ કન્યાની માગણી કરી હુતી,૨૧
આથી ગાધિએ ઉત્તમ તરતવાળા તે બાહ્મણુને કછુ?
(પૂવપુસ્પાએ અમારા કુળમાં જે રીત ચાલુ રાખી.
છે તેતે” ચાલુ રાખવી યોગ્ય છે.૨5 હે ક્રિશ
ત્તમ| તમે ખચિત જણુભે કે આ ઠન્યાના
બદલામાં ઉપરથી કાળા અને અ'દરથી રાતા
દેવાતા જેવાં છૈ. | કાનવાળા, શરીરે ધોળા રંગના અતે વેમવાન
હે પાંવ! પરશુરામે સહસ્રાજુ'ન નામના જે | એવા હનર ઘોડાએ શુલ્ક(કન્યામૂલ્ય )માં લેવાના
હેહુયતાથને હણ્યો હતે,
તેને હજર હાથ હતા. | છે, છતાં હે ભા'વ ! તમને ભગવાનને આ આપો
હે પૃથ્વીનાથ | દત્તાત્રેયની કૃપાથી તેને સોનાનું | «/ એમ મારાથી ત કહેવાય. વળી મારી પુત્રી
વિમાન મળયું' હતુ' તથા પૃથ્વીમાં સર્વ પ્રાણીઓ
ઉપર પ્રભુત્વ પ્રાપ્ર ચયું' હતુ'. વળી તે મહાત્મા
પાસે ન રાકાય એવી ગતિવાળે રથ હતે।. રથી
અને વરદાન પામેલો એ વીચવાન સદૈવ દેવો,
યક્ષો અતે કષિએઓને ચોતરફથી પજવતો
હતે।.*“-પ* જયારે તે ચારે તરકથી સર્વા પ્રાણી-
એને પીય આપતો હતો, (યારે દેવો અને મહા-
ત્રતવાળા ઝષિએ ભેગા થઈ ને સત્યપરાકમી અને
રવાના શગુએને હુણુનારા' દેવાધિદેવ વિષ્ણુ પ્રય
આ પ્રમાણે બોહ્યા : ' હે પ્રભો! | તમે ભૂતમાત્રના
રક્ષણુસાસ્આ સકુસાજુતને મારો. દિવ્ય વિમાન-
ના આશ્ચર્યથી તે સમય સહુસાજી'ને ઇંદ્રાણી સાથે
ક્રીદા કરતા છૈદ્રનેય પડકાર્યો છે.” પછી હે ભારત |
ભમવાન વિષ્ણુદેવે ઇંદ્રની સાથે કાત'વીય'ના
વિનારા માટે મત્રણા કરી.૫“-પ રૃવ્રપતિ ઇેદ્રે
જે કાંઈ ઠહયાણુકારી કાય' બતાવ્યુ, તે બધુ*
લેકપૂન્ય વિષ્ણુ ભમવાતે માન્ય રાખ્યુ. પછી
3 3ના રમણીય બદરિકોથમે ગયા.પ હવે
તમારા જેવા મહાત્માતે જ આપવાની છે.ર”**
કચીક બોલ્યાઃ ઉપરથી કાળા અને અ'દર*
શી શાતા કાનવાળા, શરીરે ધોળા રગના અને
વેમત્રાન એવા એક હજર ધોડાઓ હું તમતે
આપીશ-તમારી પૃત્રી મારી પની થાએ।.૨*
અકૃતત્રણુ બોલ્યાઃ હે રાજન્! આ પ્રમાણે.
મ્રતિજ્ઞા ઠરીને તે “શ્રી કે વસ્ણુને હહ્યું ઃ “પરથી
કાળા અને અ'દરથી રાતા ઠાતવાળા, રારીરે ધોળા
રગતા અને વેગવાન એવા એક હજાર ધોડાએ|
શુલ્કને માટે આપો. એટલે વરસ તેમને હુન્નર
ઘોડાએ આપ્યા.૨5૧૦૨* કાન્યકુખજ દેરામાં ગંગા
૨૨માં જ સ્થળે એ ધોડાએ ઉપર આવ્યા હતા,
તે સ્તરળ અથ્તીથ નામે પ્રખ્યાત થયું હતુ. હવે.
ગાધિ રાજાએ પોતાની પુત્રી સરયવતીને એ કાચીક-
ર્ પરણાવી, તે વખતે દેવો જનેયા થયા હતા,
આમ હજાર ઘોડાએ મેળવીને તથા તે દવેને
નેઈને રાન્નએ પોતાની પુષીતે પરણાવી હતી.
હવે દ્રિજબૅદ્ટ ડગી કે ધમ'પૂર્વડ તે ભાર્યા પ્રાપ્ત
અધ્યાય ૧૧૬મો-પરશરામચરિત્રિ અતે જમદસિનો વધ
૧૨૭
કરી અને સુદર હેડવાળી એ સત્યવતી સાથે તે | ક્ષત્રિય હશે, છતાં ઉત્તમ બ્રાહ્મણના આચારવાળે,
ઇચ્છામાં આવે તેમ સુખ ભોત્રવતા લાગ્યા.૨“-*૦
રું રજન્1 વિવાહ યઈ ગયા પછી ભમુકધિ
પ્ાતાના પુત્ર “-ચીકને તેની પત્તી સાથે જેવા
આવ્યા અને તેતે નેઈને આનદ પામ્યા.*૫ દવ-
સમૂહાથી પૃન્તયેલા તે સુર ભૂમુ બિરાન્ન્યા, એટલે
પતિપત્નીખે તેમતું પૂજન કયું' અને હાથ જેડી
તેમની સેવામાં ઊમાં સહ્યાં.૨૨ પછી પ્રસન્ન થયેલા
તે શરુ ભમવાને પોતાની પ્ુગવધૂને ઢહ્યુંઃ “હે
સુભગે! તું તારી ઇમ્કામાં આવે તે વરદાન
માગી લે, કું તને તે આપીશ. ' તેણે પોતાને તથા
પોતાની માતાને પ્રત થાય તે અથે એ રુસ્તે
પ્રસન્ન કર્યા અને તેમણું તેના ઉપર કૃપા
હર્ કયાડ
ભૂમુ બોલ્યાઃ તને અને તારી માતાને જતુ-
રાન યાય, «યારે પુત્રપ્રાપ્તિ માટે તેષું પીપળાને
અતે તારે ઉમરડાને એમ જુદાં જુદાં વૃક્ષોને
આલ્ષિંગન આપવુ." હે ભદ્રા ] તારી મા માટે
તથા તારે માટે આ બે ચરઓ મે વિરાટ
ભમવાનની ઉપાસતા કરીતે યત્તપૂર્વક મેળવ્યા
છે.૨5 તો તમે તે તે ચરતુ' ચત્નપૂર્વક ભે।જન
કરને. આમ ઠહી ભયુગ્ડપિ અ તર્ધાત થયા. હવે
સત્યવતીએ તથા તેની માતાએ આલિંગન લેવામાં
અને ચર ખાવામાં ફેરકારી કરી નાખી. પછી
દિવ્ય જ્ઞાનથી આ ફેરબદલી થયેલી ન્તણી લઈને તે
ભૂષ્ુ ભગવાન લાંબા સમય વીતતાં ક્રીથી ત્યાં
આવ્યા. હવે મહાતેજસ્વી ભગવાન ભૃચ્રુએ પોતાની
પુત્રવધૂ સત્યવતીને કરી ઠલ્યુ: 'હે ભદ્રા! તે”
ચરનેો ઉપયોગ કર્યો છે અતે વૃક્ષને આલિગન
આપ્યું છે, પણુ તે તેં ધાં કર્યા છે. હે સુદર
ભ્રકૂટીવાળી | તારી માતાએ તને છેતરી છે. આ
ફેરખદલીને લીધે તારે પુત્ર બ્રાક્ષણુ હરો, ૭તાં
ક્ષત્રિયવૃત્તિવાળા થસે; ત્યારે તારી માતાને પુત્ર
મહાવીર્યંવાન અતે સાધુજનોને માગે ચાલનારા
થરો.':*-“પ પછી તે સતયવતીએ પોતાના સસરા
ભૂમુશ્પિતે ઘણા ઘણા પ્રેસત્ર કરવા માંડ્યા:
“મારો પુત આવો ન થાએ, ભલ મારો પૌત્ર એવે
થાઓ.' હવે હે પાંડવ ! ભૃમુએ તેને 'ભલષે એમ
થાઓ! એવુ" ઠહીને પ્રસ કરી. પછી યોગ્ય
સમય આવતાં એ સત્યવતીએ ભામવોતે આન દ
આપતારા, તેજસ્વી અને મહાવર્ચસ્વી એવા જમ-
દશિ નામે પુત્રતે /નમ આપ્યો.૨૦*2 છે પાંડુ-
તદન | વયમાં વધતાં એ તેજસ્વીએ વેદના
અધ્યયનથી અતેક કવિઓને પાછળ પાડી દીધા.
હે ભરતસિ'હુ ! સૂય'ના જેવા તેજવાળા તે મહા-
તેજરવીને સમસ ધતુવે”દ તથા ચારે પ્રકારનાં અસરો
સિદ્ધ થયાં હતાં..૦*૫
ઇતિ થીમહાભારતમાં વનપર્વા તગત તીષયાનાપર્ઝમા
“લોામશતીર્જયાત્રામાં કાર્તવીર્ય ઉપાખ્યાત*
નામૃતો અધ્યાય ૧૬૫ મે! સમાપ્ત
અધ્યાય ?૨૬મો
'પરશુરાસચરિત્ર અને જમદસિને। વધ.
॥ બસત્તત્રશ ૩વાય॥
સ વેહાધ્વયસે યુગને સ૧ટસિમેદાતવાઃ ।
લપસ્તેે તતો વેદાસિયમાટશમાનવત્ ॥ ૨ ॥
અકૃતત્રણુ બોલ્યા : વેદના અધ્યયનમાં પરા-
યણુ અને મહાતપસ્વી અવા તે જમદસિએ તપ
હ્યું” અને નિયમપૂવ'ક વેદોને .વશ કર્યા,* હૈ
રાજન્] તણું પ્રસેન જિત નરપતિ પાસે જઈ રેણુ-
કાની માત્રણી કરી અને તે રાજાએ તેમને પોતાની
એ દીકરી પરણાવી. હવે એ ભાગ'વન'દન રૅણુકાને
પત્ની તરીકે પામીને તે આશ્રમવાસી થયા અને
અતુફૂળ પત્ની સાથે તપ ઠરવા લાગ્યા.*”* તે
રૃણૂકાને પાંચમા પરશરામ ઉપરાંત બીજા ચાર પુત્રો
જન્મ્યા. એ સૌ પુત્રોમાં પરશુરામ વયમાં
રેર૮ શ્રોમણાભારત-વતપર્વ-તીર્થયાત્રાપર્ષ
સૌથી નાના હતા, પણુ ગુણમાં સૌથી શ્રેષ્ઠ | પ્રમાણ બોલ્યા પ" ' હેં બેટા ] મારી આજ્ઞાથી
હતા,” હવે એક વાર સર્વ: પુત્રો ફળ લાવવા- | તેં આ દુષ્કર કાય" કર્યું” છે, તો હે ધર્મજ !
સે ગયા હતા, ત્યારે ત્રતધારિણી રેણુકા | તારા હલ્યમાં જેટલી ઇચ્છા હોય, તેટલી તું
રતાન કરવાને ગઈ હતી. હૈ રાજન્! રેણકા | માગી લે.''* આથી તે પાદુરામે માગ્યું કે,
પાછી વળતી હતી, એટલામાં તેણે ત્યાં એકા- | ' માતા કરી સથઝવન થાય, મે' કરેલા વધ-
એક માતિકાવતના રાજ ચિત્રને ન્ેયો, ] ની તેને સ્મૃતિ ન રહે, મને એ પાપને સ્પર્શ
ફમળપૃખ્પની માળા ધારણુ કરેલા તે એથર્યવાન | ન લાગે, ભાઈએ કરીથી, પહેલાંની દ્થિતિ-
રાજાને તેની પત્ની સાથે જળમાં કીડા કરતે | માં આવે, યુડ્માં કોઈ મારી સમાન ત થામ
નેઈને રેણુકાને તેની ઇચ્છા થઈ.“”9 આથી | અને ડુ' દીર્ધાયુ થાઉ',' હે ભારત ] મહાતપ-
તે વ્યભિચારી ભાવને લીધે તે પાણીમાંજ | સવી જમદસિએ તેમની એ સર્જ ઇગ્છાએ પૂરી
સ્ખલિત થઈ ગઈ આમ ભાન ભૂલેલી તે ભય- | કરી.“ હવે હૈ પ્રભો 1 એમ જ એક વખત
ભીત થઈને આશ્રમમાં આવી. તેના સ્વામી |એ જમદસિના પુત્રો ભઠાર ગયા હતા, ત્યારે
તેની આ દશાને નણી ગયા હતા. તે વીષવાન | અનૂપદેશનો વીર રાશન કાર્તવીય તયાં આવ્યો.
સહાતેજસ્વીએ તેને આવી રીતે વૈય'થી ભ્રટટ | આશ્રમમાં આવેલા તે સહસ્ાજી'તતો માવિપની-
ચયેલી અને બ્રહ્મતેજથી રહિત થયેલી નેઈને | એ સહકાર કર્યો, પણુ યુદ્ધના મદમાં છકી ગયેલા
તૈને 1ઘકારી કાઢી તેનો તિરસ્કાર કર્ચો.”“ | તેશુ એ સહારને સ્વીકાર્મો તહિ.'** તેણે
એવ્રામાં જમદસિનો સ્મણ્વાત નામતે મોટો | તો જેરજુલમ કરી, બરાડતી કામપેતુની પરવા
પુત્ર રમાં આવ્યો. તેજ રીતે સપેણુ, વસુ અને ત રાખતાં તેના વાછરડાનુ' તે આશ્રમમાંથી
વિશ્ચાવસ્રુ પણુ ત્યાં આવ્યા.'” ભમત્રાત જમદ- | બળનેરીથી હરયુ ઠયુ'% તેમ જ ત્યાંનાં મોટાં
સિ તે સૌને અનુધ્મે માતાનો વધ કરવાની | ઝાડાને ભાંગી નાપ્યાં.૨૬ પરશુરામ પાછા થ્યા,
આજ્ઞા કરી, પણુ માતા ઉપરના સ્નેહને લીધે તેઓ | ત્યારે પિતાએ પોતે જ તેમને ખા બધી વાત
ગાશરા બની ગયા અને કરો ઉત્તર આપી શાષ્યા | કહી. માયને આયડતી જોઈને પરમુરામને કોવ
નહિ.પ૫ આધી ષ્ષિખ કોષમાં આવીને તેમતે શાપ | ચદી આગ્યો; તે પતે વશ થયેલા કાત વીય
આપ્યો અને તેખા મેતતવિતાતા થઈ ગયા. પય | પાછળ દોડ્યા.*૬ હે રાજન્! રાતુવીરને ઇપ!"
અને પખી જેવા મમેલા તેઝા તરત જડ | નારા રામ સાગવે હવે સંલ ધતુય થીધુ અને
જેવા ખની મમા. પછી રવ્વીરતે હણૂનારા | ગુડ્માં તીક્ણુ ભાલાગઓથી તે સહસારુંનના પતિ
પરશુરામ આધ્રમે આવ્યા. મહાતપસ્ની મેહા- | જવા હનર કાથાને પરાધ્મપૂઝક છેડી નાખ્યા.
ખાકુ જમદનિબ તેમને કલુ: ૨૫* “છે પૃ ! | આમ પરુસગેતેકાતવીય'ને મારી નાખ્યા.”
તુ આ તારી પાપી માતાને હળી નાખ, તુ જે પરસુરામ ૫ર “પે બરધેવા રાઉસારુંન*
મનમાં દુઃખ ન લાવીશ.' એટલે પરણું લઈને | ના પુત્રો પસ્યુસમ વિના આધમમાં રહેલા જમ
પામુરામે માતાનું મસ્તક ઉડાડી દીધું.” ધમો ઉપર તરી પડ્યા. યુડ ન હારા વ
હારે મહાચશ ! મહમા #માતિતો મેડ મહાપીઈવાત તપરવીને તેમ માદા માંડ
જતરી મધા અને તરત સસલા પઈને તે આ તમારે તે વારવાર સરામની જેમ 'હે પમ
અધ્યાય ૧૧૭મો-પરેશુરામે કરેલે। ક્ષતિયોતો સ'હાર
ર૨૯
રુ રામ]! એવો પોકાર ઠરતા હતા. હે યુધિ-
છર 1 કાત'વીયતા શતુદમન પુત્રો તો #મદસિને
શરથી વીંધીને જેમ આવ્યા હતા તેમ ચાલ્યા
ગયા. તેએ ભાગી ગયા અને #મદચિ નિપ્પ્રાણુ
થઈ પડ્યા. ત્યાં ભુમુન'દત પરસ્ુરામ હાથમાં
સમિધ સાથે આશ્રમે આવ્યા. પિતાને આમ
અયોગ્ય રીતે %ૃયુવશ થયેલા જેઈ તે પરશુરામ
ભારે દુઃખમાં આવી વિલાપ કરવા લાર્યા.૨ ૨૯
ઇતિ શ્રોમહાભારતમાં વનપર્વા'તગ્ત તીથ યાત્રાપર્જ માં
“લોમરાતીર્થયાત્રામ, કાર્તવીરયં* ઉપાખ્યાને જમદનિ-
વષ? નામતે! અધ્યાય ૬૨૬ મે! સમાપ્ત
સ્યાય ૬૭મો
'પરજીરામે કરેલો ક્ષચિયોતેો! સ'હાર
1૨ત ગવાય
મમાયરાપાસેઃ કુષરસશ્તં તાત વારિશેઃ 1
જા્વવીર્મેશ વાયારેવેસે મમ ર્વેષુસિડ ॥ ૨ ॥1
રામ બોલ્યાઃ હે પિતા | પારધીએ જેમ
બાણુ।થી વનમાં મૃગોને મારે છે, તેમ ઢાત'-
વીર્યના નીચ અને મૃખ પુત્રોએ તમને મારા
અપરાધતે લીધે મારી નાખ્યા છે.૧ રે પિતા |
સન્માગે' વર્તનારા અને પ્રાણીમાત્રને વિરે નિર્દોષ
વતત રાખતારા તમતે ધમ'વેત્તાને આવુ' મોત
હયાંથી ચોગ્ય હોઈ શકે ?૨ તપમાં રહેલા, સામા
ન લડતા અને વૃડ્ડ એવા તમને જેમણે સેક્ડા
તીક્ષ્ણ ખાણુથી હુણ્યા છે, તેમણે શુ' આ પાપ
નથી ઠ્યું'?* યુદ કરલા નહિ આવેલા, એકલા
પડેલા અને ધમ'જ્ઞ એવા તમને હણીને તે નિલ'-
જજે (યાં પાતાના મંત્રીઓ અને મિતોને શુ
કહેશે? હૈ રાજન્] આ પ્રમાણે અનેક રીતે
ખહુ બહુ કરણુ વિલાપ ઠરીને તે મહાતપરવી
પરશુરામે પોતાના પિતાનાં સવ પ્રેતકાર્યો કર્ચા-*
હે ભારત | શત્રુનમરને જીતનારા પરશુરામે પિતા-
ને અસ્િદ્દાહ આપ્યો અને સવ ક્ષત્રિયોનો વધ
કરવાની પ્રતિજ્ઞા લીધી. અત્ય'ત કોધે ભરા-
પેલા, અતિ બળવાન અને વીષવાન તે રામે યુડુ-
માં રાશન લીકુ' અને સાક્ષાત્ કાળ જેવા પરરુરામે
એકલે હાથે કાત'વીય*તા પુત્રોને મારી તાખ્યા.”
વળી હે ક્ષતિયશ્રેઇ | જેએ! એ પુત્રોની મદદે
આવ્યા હતા, તે સર્વા ક્ષનિયેને પ્રહાર કરવામાં
શ્રેષ્ઠ એવા પરરરામે મારી નાખ્યા હતા.“ તે
સમથ રામે પૃથ્વીતે એકવીસ વાર નક્ષત્રી કરી
અતે એમ સમ'તપચકમાં લોહીના પાંચ ધરા
ભરી દીધા.“ એ ભુયુકુલઘુરધરે એ ધરાઓમાં
પોાતાતા ભુમુવ'શી પિતૃઓતું તપ'ણુ ક્યું, એટલે
તેમતે ગઠચીકનાં સાક્ષાત્ દશન થયાં. તેમણે
પરશુરામને ક્ષતિયાને! નાશ કરતા વાર્યા.” પછી
જમદશિના એ પ્રતાપી પુત્રે મહાત યજ્ઞ કરીને
દવપતિ છંદ્રને તૃપ્ત કર્યોં અને ગાત્વિજેતે
પૃથ્વીતું' દાન ક્યું હં ધરણીનાથ | તેમણે
મહાત્મા કરયપને દશ વામ લાંબી અને નવ.
વામ ઊચી એવી સોનાતી વેદી કરીને આપી.૫*
હુ રાજન્ | કશ્યપની અતુમતિથી ખ્રાલ્મણાએ
એ વેદીના ઢુકડા ઠર્યા અને તે વહે'ચી લીધા.
થારથી તે બ્રાહ્મણુ ' ખાંડવાયન ' તરીકે પ્રસિદ્ધ
થયા છે.૫* મહાત્મા કરયપને પૃથ્વી આપી દીધા
પછી, તે અમાપ પરાકમી રામ આ ગિરિરાજ”
મહે'્ર ઉપર વસે છે.૫* આ પ્રમાણું પૃથ્વીલોક-
માં વસનાર ક્ષત્રિયો! સાથે પરશુરામ સાથે વૈર થયુ”
હતુ” અને તે અમાપ તેજસ્વીએ પૃથ્વીને જતી.
લીધી હતી.
વૈશ'પાયત બોલ્યા : પછી મહાત્મા પરરા-
રામે નિયમ અતુસાર ચૌદશને દિવસે તે વિપ્રેને.
તથા ભાઈ ઓ સમેત ધર્મરાજને દશન આપ્યાં.
હે રાજેદ્ર એ સમથ નરપતિશ્રેષ્ડે તેમની પૂનન
કરી તથા બ્રાહ્મણને પરમ માન આપ્યુ'. આમ
જમદસિષુત્ર પરરારામતું પૂજત કર્યા પછી ધમ્*--
૨૩૩
શ્રામણાભારત-વનપર્વ"-તીથયાત્રાપર્વ
રાજ તેમના માતભર્યા આદેશથી મહે'દ્રપર્વત
ઉપર તે રાત્રિ રહ્ષા અને પછી દક્ષિણ દિશા તરફે
ગ્રયાણુ હ્યું. ૫૬
ઇતિ થ્રીમહાભાર્તમા વનપર્વા*ત્ગ'ત તીર્ધ યાનાપર્વમા
'લોમરાતીર્યાયાનામાં કાર્તવીય ઉપા*ચાનઃ
નામનેદ અધ્યાય ૨૬૭ મો। સમાઇ
મ્ષ્યાય ૨૬મો
મ્રભાસસાં પાંડવોને રામ તથા
કૃષ્ણનો સેળાપ
॥ વદ્ઞપષાત્રન ૩વાવ ॥
રચ્છન્લ તીર્ષાનિ મહ્ાનુમાવઃ પુખ્યાનિ
શ્થ્યાળિ થ્ટ્શે રાતા 1 સર્વાળિ વિધેદયત્ો-
મિતાનિ છસિલવસિજ્ઞારત તામ । ૨ ॥
કશ'પાયન બોલ્યા : હે ભારત | આગળ જતાં
તે મહાતુભાન યુધિધિરરાજે સાગરતટ ઉપરનાં
સવ' પુણ્ય અને રમણીય તીર્થો નેયાં. તેઓ
યાંક ડયાંક ખ્રાહ્મણાથી શેભી રહ્યાં હતાં.*
ચૃથ્વીપતિ કરયપના પુત્ર, સૂતા પૌત્ર અને
સૂયંપુત્ર ધ્માંના પુત્ર એવા તે સદાચારસ પન્ન
પાંડુન'દને પોતાના નાના ભાઈએ સાથે એ
તીશૌમાં સતાન ક્યુ*. હે પરીક્ષિતપૃત્ર ! પછી
તે સમુદ્રમાં જતી પરમપવિત્ર પ્રશરતા નદીએ
ગયા, મહાતૃભાવ ધમ'રાજે પણુ ત્યાં સ્નાન કયું”
અને દેવો તથા પિતૃઓને તર્પણુ આપ્યુ.
પછી ઉત્તમ ખ્રાહ્મણાને વત આપીને તે સમુદ્ર
ગામિની ગોદાવરીએ ગયા.“* ત્યાં ગોદાવરી
નદીમાં નાહી, પાપરહિત થઈ ને હે રાજન્ તે
વીર દ્રાવિદ્દેશમાં થઈ ને લોકપાવન સમુદ્ર ઉપર
પણેંખ્યા અને ત્યાં તેમ્ણુ મહાપવિત્ર અગ
સ્યતીથ* તથા નારીતીર્થાનાં* દશન કર્યા * ત્યાં
* મુનિના શાપથી પાચ અપ્સરાએ નયા સાહ
થઈને રહેતી હતી, તે પાચ અપ્સરાએને અજુ'ને
-શાપમાથી સુક્ત ફરી, તે 3૫રથી તે પચતીય નારી
સી્યના નામધી એળખાય છે
તે પાંડુપુતરે શ્રેદ ધતુર્યારી અજુંનનાં, માણસોથી
ન થઈ શકે એવાં તે કર્મો સાંભળ્યાં અને પરમ
કપિઓથી પૂજન પામતાં અતયત આનદ મેળવ્યો.”
કૃષ્ણા અને નાના ભાઈઓ સાથે તે મહીપાલે તે
તીર્થોમાં સતાન કયું, પછી એ પૃથ્વીપતિ અજીત"
ના પરાકમની સ્તુતિ કરતાં કરતાં રમણુ કરવા
લાગ્યા. પછી સામરતીર ઉપરતાં તે તીથૌમાં
સહસ ગામોનાં દાન કરી તે ભાઈએ સહિત
હુષિ્ત થયા અને સહસ્ાજીં'ને આપેલા મોદાનતી
પ્રશસા કરવા લાગ્યા.” અમ છૈ રાજન્] ધર્મ
નંદન સાગરકાંઠા ઉપરતાં તે અને બીજા અનેક
પવિત્ર તીર્થો વિષે અનુકમે ગયા. પછી તે સિદ્ધ
કામ રાજાએ શૂર્ષારક નામના મહાપવિત્ર તીર્થ-
નાં દશન કર્યા.“ ત્યાં સમુદ્રતટ ઉપરતા થોડાક
ભામને વટાવી, તે જગપ્રસિદ્ધ વનમાં પહોચ્યા.
અહી દેવોએ પૂવે' તપ કયું” હતુ તથા ડુહેય-
પરાયણુ નરેદ્રોએ યજ્ઞો કર્યા હતા.“ ત્યાં લાંબા
અને પૃષ્ટ ખાહુવાળા યુધિદિરે ધતુર્ધરોમાં ત્રેઇ
એવા નઠચીઠછુવની તપસ્વીઓના સમૂફેથી કરતી
ઘેરાયેલી અને પુણ્યકમી'ઓ માટે પૂજનીય એવી
તે વેદી જેઈ.૫” પછી હે રાજન્ | તે વસુધાતાથ
મહાત્મા યુધિકિરરાજે વસુએ, મરદ્ગણુ।, અશ,
યમ, આદ્ત્યિ, કુબેર, ઇંદ્ર, વિષ્ણુ, સવિતા, વિશુ,
મહાદેવ, ચદ્ર; સૂય; વરણુ, સાધ્યમણે।, ધાતા,
પિતૃઓ, ગણુ સહિત ૨%, સરસ્વતી, સિદ્ધગણે।
અને ખીજ પવિત્ર દેવે! એ સવેતાં સુમનોહર
પુણ્યયામો! જેયાં.૫૫-૫* તે સ્ત તીર્થોમાં રાજાએ
પ્ ડિતોને ત્રત-ઉપવાસ હરાવી વસ્રો તથા મહાન
રસતો આપ્યાં અને તેમાં રતાન કરીને ફરી તે
શર્ષારકમાં આવ્યા." આમ સમુદ્રકઠિ આવેલાં
તે તીર્થોમાં કૃરીથી જઈ ત્યાંથી પાછાં વળતાં
પાતાના ભાઈઓ તથા મહાન બ્રાભ્ણુ સાથે
પ્રભાસ નામના પૃથ્વીપ્રસિડ્ડ તીથ'માં આન્યા. ત્યા
અધ્યાય શાકમેદ-બલરામતદ વચનો
૨3૬
ર
વિશાળ અતે રાતાં નેતવાળા એ વમ રાછે પોતાના ,
નાના બાઈઓ સામે રતાત ડયુ” તમા દેવમબોને
તેમજ પિવૃબાને તપ'ણુ આપ્યુ -** તેજ
રીતે દૃષ્તાખ તમા લેોમશ સામે સર્જ 'ાશગોએ
પૂત કયું”. એ ઘાખિ'કલેક ઘમ'તઉતે બાર દિવિસ (
સુધી જળ અતે વાયુતો આ કાર રાખી સવારસાંજ
રૃતાન ફરતા ૩ટી, ચારે બાજી અન્નિ પ્રમટાવીને તપ
તપવા માંડયુ.પ” આમ યૃઘિજેર ઉત તપ આચરી
રૃઘ્યા છે, અ સાંમનીને સરવ વૃષિવખામાં લેટ
એવા બલરામ અતે શ્રીદૃષ્ણુ પોતાની સેતા સાથે
એ અજમીદતશી મયૃવિદિટિ પાસે આવ્યા.“
પાંડુપૃત્રોને ભૂમિ ઉપર સૂતેલા અતે મેલકી ખરઃ
કાયેલા માતવાળા જઈને તથા દુઃખને માટે
અયોગ્ય એવી દ્રોપદીતે મહાદૃઃખ બોમવતી
જેક ને તે વૃષ્ધિઆ અનમત દુ ખિત થયાં અતે
આત્ત' સ્વરે રેવા લાગ્યા.“ પછી એ પરમ
પરાકમીં ઠધિદિરે બલરામ, થીકૃ'્ણુ, કૃષ્ણુપૃતર
ગ્રદુમ્ત, સાંમ, શિનિપૌત્ર સાત્યકિ અને બીન્ત
વૃષ્થિખઓ। પાસે જઈ તેમને ધમ પ્રમાખુ સત્કાર
આપ્યા.૧* આમ છે રાજન! પાંડુપ્ત્રોયી સત્કા-
રામેલા તે સૌખે સર્વ પૃથાપુત્રોતે વશતો આદર
આપ્યો. દેવગૃદા જેમ ઇંદ્રતે વીંટામ, તેમ તેગ
ચુવિદ્િલે વી'ીને બેડા. ત્યારે તે પરમપ્રસિડ્
ઘમરાજએ પ્રસલ મતથી તેમને શતુએનાં સવ
ચર્તાં વિરો; પાતાના વનવાસ વિરો, તેમ જ
અગ્રને માટે અજી'તના ઈંદ્રલોકમાં જવા વિરો
વાત કરી.૨૫૪૨૨ તેમનાં આ વચને સાંભળીને એ
યાદવો પાંડવોતી સ્થિતિથી માહિતમાર થયા. આમ
સહામણિમાવાળા તે મહાતુસાવ યાદવો પાંડવોને
અત્યંત સુકાઈ ગયેલા, જ્રોઈને આંખમાંથી દુઃખનાં
સુ પાડવા લ્લાગ્યા.**
ઘતિ શ્રોમહાલારતમાં વનપર્ડા તર્ગવ તી્ઈયાતાપ્જમાં
*કુામરાતી'યાતામાં ચાદરાપાડવસમાંગમ ? નામનો
અધ્યાય પપ્તમો! સમાસ
ઝષ્યાવ ??૨૧મો
બલરામનાં વચનો
પ ગનનેતય 331૧॥
1 તમાલતીર્યત્ાલાય યાંરવા ગૃજ્ગયલ્તયા ।
સિમદુવસ્સ્યાથેયાં સાલ્ત્રાતહયોયત ॥ ર ॥।
જતમેજય બેશક્યાઃ હે તપોધત ! પાંડવો અને
માધ્વોખે પ્રભાસતીમંમાં આવીને જું ક્યુ”?
! એમતી વચ્ચે થી વાતે! થઈ? કાણુ કે તે સર્જ
માધો અને પાંડવો મકાતમા, સર્વ શાસ્ોમાં
કુશળ, વીર અને પરસ્પર મિત્ર છે.*
શેર'પાયત બોલ્યા: મહાસામરતા કિનારે,
પુણુમતીમ' પ્રાસમાં આવી વીર યાદવો પાંડ-
વાને વીટાઈને બેડા હતા.” પછી મામતું દૂધ,
કુદતુ' ફૂલ, ચ, મૃણાલ અને ચાંદીના જેવી
ઉ*વળ કાંતિવાળા તથા વતમાળા ધારણુ કર*
તારા છળવર બલરામ કમલતયત ક્રીકૃષ્યુતે ચ્યા
પ્રમાપુ કહેવા લાગ્યા.”
બલટેવ બોલ્યા : છે ટૃષ્ણુ ! ધર્મ આચરવાથી
પ્રાભ્રીતે ઉન્નતિ પ્રાપ્ન થતી તથી, તેમ અધર્મ
કરવાથી તેની અવનતિ યતી તથી. કેમ કૅ મહા-
(મા યુધિછિર વનવાસમાં રહીને, જટાધારી બનીને
અને વશ્કલ પછેરીને દુઃખ ભોગવી રકા છે;'
ત્યારે દુર્યાધત પૃથ્વી ઉપર રાજ્ય કરૅ છે અતે
ધરતી તેતે મા૭' પણુ આપતી નથી. આથી
અલ્પબદ્દિવાળા માણુસ ધર્મ કર્તા અધમ' આચ-
ર્વા સારો, એમ માની લે છે.' .દુયોધત રમય
મેળવીને નિત્ય લહેર ઉડાવે છે, ત્યારે યુધિદિર
દુઃખ ભોમગ્યા કરે છે. આથી પ્રનએએ આ
સબધમાં રું કરવું, એવી મતુૃષ્યોમાં પરસ્પર
શ'કા ઊભી થઈ છે.” આ ધમ્રાજ યુધિદિર
ધ્મ્'તે વળગી ર્યા છે, સત્યમાં વૈય'વાળા છે અને
સોટા દાનવીર છે, છતાં તે પૃથાપુત્ર કેમ રાજ્ય
અને સુખથી વ'ચિત રહે છે # ખીજ બાજી ધમ્'-
૨3૨
શ્રોમહાભારત-વનપવ-તીથયાત્રાયવરે
હીન દર્યોધતની ચઢતી થઈ રહી છે. ભીષ્મ, કૃપા-
ચાય, દ્રોણુમુર અને કુળમાં રૃદ્ધ એવા ધૃતરાષ્ટ્ર"
રાજા પાંડવોને દેરાપાર કરી કેવી રીતે સુખ ભોમ"
વશે ? પાપી છુદ્દિવાળા એ શરતવશી વડીલોને
ઘિકાર હૈ. પાપરહિત્ત પાંડુપુત્રોને રાજ્યપાર
ધકેલી દઈ ને; એ પાપી પૃથ્વીપતિ ધૃતરાષ્ટ્ર પર-
લોકમાં પિતૃઓને મળીને શુ એમ કહી શકશે કૅ
મૈં પુત્રો તરક્ યથાયોગ્ય વર્તન રાખ્યું છે :“*
એ ધૃતરાષ્ટ્રને બુદ્ધિથી સૂઝતું પણુ નથી કૅ પૃથ્વી-
માં સર્વ રન્તએમાં હું આવો આંધળો ઠયા પાપે
જન્મ્યા ? અને કુ'તીપુત યુધિણિરને રાજ્યપાર કરી-
ને મારી શી અવદશા થરો."પ ખરે, વિચિત્રવીર્ય-
ને! પુત્ર ધૃતરાષ્ટ્ર પોતાના ઝત્ર તરફ આવું' ધાવકી
વતત ચલાવીને સ્મશાતભૂમિમાં ફળકૂલભર્યા'
ખીલેલાં વૃક્ષોને સુવણ'ના જેવી કાંતિવાળાં જીએ
છી.“૫* વૈશાળ ખભાવાળા અને માટી લાલ લાલ
આંખોવાળા આ ભીષ્મ વગેરેને પૂછીને તે ધૃતરાષ્ટ્ર
સાચે જ તેમતો નારા કરે છે. કેમ ક તેણું શંકા
લાવીને શ્ાસ્રધારી યુધિછિરતે તેના નાતના ભાઈ એ!
સાથે વનમાં કાય્યા છે.₹૨૨ આ જે મહાખાડુ
નૃકાદર આયુધ વિતાનો હોવા છતાં રગુઓની
મોટી સેનાનો ધાણુ કાઢી નાખે એવે! છે, અને
જેની હાક સાંભળતાં જ સેનાઓના ઝાડા-પેશાળ
છૂઠી જય છે; તે આજ ભૂખ, તરસ અને રરતાના
થાકથી સુકાઈ મયેલા અને હાથમાં વિવિધ આયુ"
ઘો અને ખાણુને ધારણુ કરતો વેમવાન ભીમસેન
કૌરવો! ઉપર ચડાઈ કરશે અને આ ભયંકર
વનત્રાસને યાદ રાખીને તેમને વતા જ રહેવા
છરે નહિં, એમ ષને નિથિત લાગે છે. પૃથ્વી-
માં કાઈ બીશ્વે પણુ એના જેવો! બળમાં સમાન
નથી. ટાઢ; તાપ અને વાયુથી શુષ્ક થઈ ગયેલા
ક જહ્ષોને લીલા ન ન્નેતાં સુવશુવયા નવા, એ
મરસુસૂચક ચિહ્ત છે, એનુ” રવમાષ્યાવમાં કડે્ધું છે.
અગવાળા એ શગુરૂપ થઈને યુદ્ધમાં એકને
૪%વતોા રહેવા દે એમ નથી. ૫* અરે! જે
વેગભર્યો અતિરથી ભીમસેન એકલે! ૨થમાં ભેસીને
પૂવ' દિસાએનતા સજએઓને તેમના અતુચરો સાથે
રસમાં જતી આગ્યો હતો, તે આ ભીમ આજે
વલ્કલધારી થઈને વનમાં દુઃખ વેઠી રહ્યો છે.”
સિંધુતીરે ભેમા થયેલા દક્ષિણ દિશાના રાજાઓને
જેણું જતી લીધા હતા, તે વેત્રવાત આ સહદેવતે
આજે તમે તપસ્વીના વેશમાંનીઓ | જે યુદ્કુશળ
નકુળે એક રથમાં બેસીને પશ્રિમ દિશાના રાજાઓ
ઉપર વિજય મેળવ્યો હતો; તે જ તકુળ આજે
મેલથી ખરડાયેલા અ'ગવાળો થઈને, જટા વધારીને
અને ફ્ળમૂળથી 'જીવીતે વનમાં વિચરી રહ છે.
અતિરથી ડ્રૂપદરાજના સષડ્ યજ્ઞમાં વેદીસ્થ/ન-
માંથી ઉત્પજ્ન થયેલી અને સુખ ભે!ગવવાંતે ચર્મ
એવી આ સતી દ્રૌપદી આજે વતવાસતુ' આવુ
દારશુ દુઃખ કેમ કરીને સહન કરતી હશે ?'“
ઘૃ'દેવ, વાયુદેવ, દેવરાજ ઇંદ્ર અને અશ્ચિની-
કુમારો એ દેવોના આ સુખને યોગ્ય એવા પુતો.
વી રીતે સુખરહિત થઈને વતમાં ફરતા હશે #
ધમષત'દહન યુધિકિરને તેમની પત્ની, ભાઈએ અને
અતુચર સાથે હરાવીને વનવાસે કાઢી મૂકી દુષ-
ધૃત ઉન્નતિ પામી રહ્યો છે, છતાં પૃથ્વી પવતેની
સાથે "કેમ ફાટી પડતી નથી £૨ ૫૪૬૨
ઈતિ શ્રીમડાશારતમાં વનપર્વા'તર્ગ'ત તીથ યાત્રકપવ'માં
“ય્મશવીયયાત્રામાં ખલરામત્રાડય' તામને
અધ્યાય ૧૧૯મોા સમાસ
ઝષ્યાય ૬૨૦મો
સાત્યકિતુ* ભાષણ
1 ₹ત%જિફિવ/% 1
ન ર૧ જા વરિફેવતાવ વરુસરંસવત્ર વહેમ”
સર્જે ॥ તમાથરામો લનવીવરઉ ગુષિકિસે
ચયવિ તાઇ ચિત્ ॥ ૨ |
સાત્યકિ બેહ્યે : હે રામ / આ વખત રોક
અધ્યાય દરરમો-સાત્યર્દિનુ ્રાવષ્દ ર33
ઠહરવાતો નથી, યૃધિટિરિ તો કયુય ડહેતા નથી; , તલવારથો કુ યુડ્માં બળપૂગ'ક તેતા મસ્તકને
છતાં હવે પછી ઝે હરવા યોગ્ય છે; તે આપે , ધડથી જીુદ' કરી નાખીરા, આમ દર્યોધત તયા
સોખેવખત ગુમાગ્યા વિના કરી તાખવું જેઈએ. સવ કૌરવોને તેમ જ તેમતા સવ અવુચરોને હુ”
જેરામ ! જેખાને ખ લોકમાં પાલતડાર છે, નેખા મારી નાખીશ. હૈ રાતિલી0ીપૃત્ર બળરામ ! પ્રલવય-
પોતે કયતો આરત હરતા તથી. છેમ ચિબિ ' હાળે મહાબીડતે બાળતા અસિની જેમ અહીં”
આદિખે મમાતિનાં કાર્યો ઠર્યા' હતાં, તેમ તે | યુદ્માંઆ આયુધો સછતે ઊતેલા અને એકલે
પાલનકર્તાગા જ તેમતાં કાય ઠરી દે છે. વળી , હામે શણુમાં કરખાના મુખ્ય પોડ્ડાઓને મારતા
દે બલરામ ! આ લ્ષાકમાં પાલતકર્તાએ સ્વમતથી મતે મહામય'કર વોડાએ। હય પૂવ'ક જુએ!. કૃપા-
જમતાં કાર્યા કરે છે, તે સતાય પૃશ્યવીરો અતા , ચામ, દ્રોણ્મુર કાર્યો ઠરતારા વિકણ' અતે હણ
શરતી પૈકે કટ બોમવતા નથી. આ રામ અને પ્રવુમ્તે છોડેલાં તેજસ્વી બાણાને સહન ઠરવા
જતાઇન, પ્રથમ્ત અને સાંભ અને કુ-એ ત્રિ્ષેક” સમથ નથી. વળી હુ' અજીં'નપૃષર અભિમન્યુના
પતિખા પાસે આચ્યા છતાં મૃવિકિરને પોતાના પરાકમતે જાણું છુ રણશેતમાં ઊતરીને તે તે!
ભાઈઓ માથે શા માટે અસ્છુયત્રાસ કરતે પડે બીન્ને પ્રઘુમ્ત બને છે. ભલે સાંબ દુઃશાસતતે તેના
છે?” તાઆઈ જ અનેકાનેક નાતાવિધ આયુધો પુત્ર તથા રય સાથે બળપૂર્ય ક રાળીને તેતે રિક્ષા
અને ચિત્રવિચિત્ર બખ્તરાવાળી સમમ યાદવસેતા કરે. ડેમ કે શણૂક્ષેત્રમાં મહાકુશળ એ સમ્બવતીપુતરને
યુદ માટે બયાર પડા અને યાદ્વોના સૈન્યથી મુડમાં “કાઈ પહોંચી શકે એમ નથી. બાળક અવ-
પરાજય પામીતે તે ધૃતરાજ્ટ્રપૃત્ દુર્યોધન તેતા સ્થામાં જ એણું રાબર દે/યતા સૈન્યને એકદમ
જાઈએ સાથે નાશ પામે, ભલે સાંરમપાણિ કચરી તાખ્યુ' હતુ.**-* વળી ગોળ સાથળવાળા
શ્રીકૃઘ્ણુ બેસી રહે, પણુ તમે તો આ પૃધ્ધીતે | અને વિશાળ તથા શરાઉ હાથવાળા અથચદને
જાપથી વી'ઠી શંદો એવા સમથ' છે।. દેવપતિ ઇંદ્રે એણે યુડ્માં મારી તાખ્યો હતો. યુદ્ધમાં મઠારથી
જેમ વૃત્રાસુરનો તાશ ક્ષો હતો, તેમ તમે ધૃતરા- સાંબની સામે રથ લતે 'ોણુ ચઢાઈ ઠરી શકે
ષ્પુત્ર દર્ષોધતને તેના ભાઈ ખા અતે સમાંસંબ- એમ છે ?'” મરણુકાળે જત્યુની ઝડપમાં આવેલો
ધીઓ સાથે હણી નાખો.” છે પૃથાપૃત્ર અજીત | મતુધ્ય પાછે કરી શકતો નથી, તેમ કમે
મારે ભાઈ મિત્ર તથા ચુરુ છે અતે છે જનાદતનો | માણુસ આ રણમાં આ સાંબના સપાટામાં આવી
આસમસ્વશપ છે, તે ભલે નેસી રહૈ. કારણુ કે મતુ- | પાછે જીવતે! આવી શકે? શ્રીકૃષ્ણુ પોતાનાં
પ્યા જે માટે અનુકૂળ બોલનારા સુળુત, શિષ્ય | બાણાથી ઉતપન્ન થયેલા અસિસમૂકમી ભીષ્મ
અને ગુક્ને ઇચ્છે છે;” તેમ જ જેને માટે તે પ્રાપ્ત | અને દ્રોણુ એ ળે મહારથીઓને તથા પુવોથી
થયેલાં દુથટ અને ઉત્તમ પ્રકારનાં શ્રેદ કમ' કરે | વીટાયેલા સોમદત્તને તેમ જ સત સેન્યોતે બાળી
છે, તે માટે હું પોતે જ તે દુવોધનની અસ્વૃછિને | નાખશે. યુદ્ધમાં આયુધ સજેલા, ઉત્તમ બાણે
શણુમાં ઉત્તમ અચ્રોથી હણી તાખીશ અને તે | હાથમાં રાખેલા અતે ચદર્પી આયુધતે ધારી
સૌને પરાજય આપીશ. હે રામ | સપ', વિષ અને | રહેલા એ અજેડ થીફૂપ્ણુને માટે દેવતા સહિત સવ
અસ્ચિ જેવાં ઉત્તમ બાણથી કુ તેતા માથાને ધડથી | લોકમાં કાણુ અજેય છે? તો ઢાલ-તલવારવાળે
જુદું કરી નાખીશા.“* અથવા તીક્ણુ ધારવાળી | અનિસ્ડ્ શાતભૂહ્યા ધૃતરાષ્ટ્રપુત્રોને હણીને, જેમ
મન્વ.*૧૫
૧૩૪
શ્રોમહાભારત-વતપવવીર્થયાત્રાપર્વા
ચજ્ઞમાં દ્ભથી વેદી હકાઈ જાય, તેમ તે આ | છે! તેમાં ક'ઈ આશ્ચર્ય તથી. મારૈ તે! સાયવું જ
પૃથ્વીને તેમતાં કપાયેલાં માથાંથી ઢાંકો દો, વળી
ગદ ઉટ્સુક, ખાહુક; ભાછુ, નીય, ચરવીર નિશડ-
કુમાર, રણમત્ત સારણુ અને ચાસ્ટેષ્ણુ એ સૌયુદ્ધમાં
પ્રોતાના કુળને છાજતાં ફર્મૌને પ્રસિદ કરો,“
ચાદવો, ભોજે અતે અધકાએ જેમાં સુખ્ય મોડ્દાએ।
છે, એવી એકઠી થયેલી યાદ્વોની શૂરવીર સેતા તે
થ્ૃતરાષ્ટ્ના પુત્રોને રણુમાં રોળી નાખીને આ લોકમાં
ઉજ્જવળ કીતિ વિરતારે.૨* આમ ઘામિક-
શ્રેઇ કુસ્વર્ મહાત્મા યુધિછિરિ પોતે ઘૂતમાં કહ્યા
ગ્રમાણેતું ત્રત જ્યાં સુધી પૂરું કરે, ત્યાં સુધી
અભિમન્યુ પૃથ્વી ઉપર રાન્્ન્ય કરે।.૨૫ પછી જેના
શગુએ આપણે છેાડેલાં બાણાથી જિતાયા છે;
એવા ધર્મરાજ ધૃતરાષ્ટ્રના ષ્ુત્રો વિતાની અને
જેમાં સૂતપુત્ર કર્ણ હણાયો છે, એવી આ પૃથ્વીનો
ઉપ્ભોમ કરો. આ જ આપણે માટ ઉત્તમોત્તમ
અને ચશહ્યયી કાય છે.૨*
શ્રકૃષ્ણુ બોલ્યા : હે તેજસ્ત્રી શક્તિવાળા
સાત્યકિ ] નિઃસ'શય આ સાચુજ છે, અમે
સર્વશ્રેઇ રક્ષણુ કરવાતું' છે; નહિ કે સ જયુ”
એડ શ્રીકૃષ્ણુ જ મતે બરાબર જણે છે; તૈમ કું
પણુ શ્રીકૃધ્ણુને બળબર ઓળખું છુ.૨” હે માધવ
સાત્યકિ] આ પુર્યોત્તમ થીકૃષ્સુને જયારે પરાકમ-
નો. સમય આવ્યો જણાશે, ત્યારે હૈ શિનીપ્રવીર!
તમે અને દેશવ રણુમાં દુર્યૌધતતે જતશે। જ.“
હે યાદ્વવીરા/ તમે આજે વ! પાછા વળે. કું”
આજે મારી જાતતે નરલોકતા નાથ એવા તમ
સ્વામીએ સાથે ભાળું છુ હે અપ્રતિમ વીરે !
તમે ધમમાં પ્રમાદ ન કરશે, ડુ' તમને સૌને
કૂરીથી સુખમાં એકઠા મળેલા જઈશ. હવે તે
યુદુવીરા એકબીજાની રજ લઈને, વૃદ્દોને વત
કરીને અને સવ* કુમારાને ભેટીને પોવપેતાતે
ઘેર ગયા; એટલે તે પાંડવે! યણુ તીક'ચામ ઠરવા
લાગ્યા.૨૦** શ્કૃષ્ણુતે વિદાય આપીને ધર્ષરાજ
પોતાના શાઈગ) સેવકો તથા લોમશ ઝુતિ
સાથે વિદભ'રાજે સુશોભિત ડરેલી અને સુ'€
એવારાવાળી, પવિત્ર પયાષ્ણી નદીએ ચયા. યજ્ઞતા
તારં વચન સ્વીકારીએ છીએ; પણુ કુરસિં'હ | સામરસથી જેનાં જળ મિશ્ર થયાં હતાં, એવી એ
ધૃમ'રાજ પોતાના હાથથી નત જીતેલી ભૂમિને | પ્ચોષ્ણીને તીરે તે મહાત્માએ માત્ર જલપ્રાશત
જાઈ પણુ રીતે ઇચ્છરોજનહિ.** કામથી, ભયથી | કરી વ્રત રાખ્યુ, આથી પ્રસન્ન મતથી તરે
અને લોભથી આ યુધિષિર તેમ અતિરથી ભીમ | ખાદ્ય! તેમની ઉત્તમ સ્તુતિએથી ગ્રરાસા
અતે અજીત, નકલ-સહદેવની જેડી તયાં આં | ઠરવા લાગ્યા.
ક્રુપદ્પુત્રી કૃષ્ણા પણુ કાઈ રીતે સ્વધર્મ'ને છેડશે [ ઇતિ
નહિ.** ભીમ અને અર્જીત એ ખને પૃથ્વીમાં
શુક્ષેત્રમોં અક્નેડ છે. પઠી માદ્ીના બે પુત્રોની
કુમક પામેલા આ યુધિછિર આખી પ્રથ્વી ઉપર
શા માટે રાજ્ય ન કરે?* જ્યારે મહાત્મા પચાલ-
પતિ ટૂપઇ, કેક્યરાજ, ચેદિપિતિ અતે અમે રણમાં
ભેળા થર્ક પરાક્મપૂવ*ક ઝૂઝીશુ, ત્યારે બધા શત્રુ-
આઓ નાશ પામી જ્શે.૨૧
યુિષિર્ બોલ્યાઃ હે સાત્યકે 1 તમે જે કહો
૩૧,૩૭૧
શ્રામહાસાશ્તમાં વનપર્વા'તર્ગત તીધપાત્રાપવમા
*હઊમશતીથયાત્રામાં યાદ્વગમન' નામને
અધ્યાય ૧૨૦ મેદ સમાપ્
ઝષ્યાય ૬૨૨૫
ગયરાજાના યસ્તુ” વણુત
પ્ર્ોમશ ૩
સુમેળ યગ્માતેત સોમેનેજ પદ !
સવિત વતે રાગનત રહો શુહ્મમ્યમાત્ 1૬
લષ।મશ બોલ્યા : હે રાજન.1 સાંભળ્યુ છે કે,
અધ્યાય ૨૨1 મો-મયરાજાતા યરાતુ' વણન
ચજ્ઞ કરતા નૃગે આ સ્થળે ઇંદ્રને સોમપાતથી હપ્મ
કર્યો હતો અને એમ તૃપ્તિ પામીતે ઇંદ્ર આત'દ
પામ્યો હુતો.પ વળી ઇંદ્ર સહિત સવ દેવાએ તથા
મજપતિઓએ આ સ્થાને પુષ્કળ દક્ષિણાવાળા
અનેકવિય મહાયજઞો કર્યા હતા.5 અહીં જ અમૂર્ત-
રયસતા પ્રત સમથ ગયરાજએ વજધારી સુરનાથ
ઇંદ્રને સાત અશ્ચમેધોમાં સૌમપાનથી હપ્ત ડર્યા
હતા.* યજ્ઞમાં જે સામમ્રીઆ વનસ્પતિની કે
માટીની નક્કી કરવામાં આવી છે, તે બધી તે
રાશ્તતા સાત યજ્ઞામાં સુવર્ણની હતી. ચયાલ
(યજ્ઞરત'ભને વીટવાનું એક કડુ); ચૂપ (પરુ
ખાંધ્વાને। યાંભલે।), ચમસ (સેમપાન કરવાનુ
પાત્ર), સ્થાલી (તપેલી), પાત્રી (હોમપદાર્થો
મૂકવાનાં માઠીનાં પાત્રો), સુચ ( હોમદ્રન્ય અસિમાં
અપ'વાતુ' એક પાત્ર) અને સુવ (આડુતિ માટે
હુવિ લેવાતું સાધન) એ સાત પ્રયોગો તેના તે જ
ચજ્ઞામાં હતા, એમ કહેવાય છે.””* એક એક
ચજ્ઞતતભ ઉપર સાત સાત ચયાલે હતા. હે યુધિ-
ખિર ] ઇંદ્ર આદિ દેવોએ પોતે જ તેના તે યજ્ઞોમાં
સુવર્ણમય અને કાંતિમાન યૂપે! રોપ્યા હતા. તે
પૃથ્વીપતિ ગયરાજના એ શ્રેછ યન્તોમાં ઇૈદ્ર સોમ-
પાનથી અને ખ્રાહ્યણુ। દક્ષિણાઓથી અત્યત આનદ
પામ્યા હતા. બ્રાહ્મણે! તે યજ્ઞમાં અસખ્ય અને
અમાપ ધત પામ્યા હતા.“ પૃથ્વીલેકમાં રેતી-
કણે।, આકાશમાં તારાએ અને વૃષ્ટિમાં ધારાઓ
ગણ્યાં ગણાય એમ નથી, તેમ હે મહારાજ | ગયે
તે સાત ચજ્ઞોમાં સદસ્યોને જે ધત આપ્યું હતુ; તે
અગણિત હતુ. અરે ! ઉપર કહેલા એ રેતીક્ણુ।
લગેરેની કદાચ ગણુતરી થઈ શકે, પણુ એ ગયે
આપેલી દક્ષિણાઓ ગણી શકાય એમ નથી,“-પ૫
ચારે દિશાએથી આવેલા થ્ાક્ષણોને તેણે વિશ્ચકર્મા-
શ તિમે'લી સુવર્ણગાચોથી તપ્ત કર્યા હતા. હૈ
પૃથ્વીપતિ 1 ગયે કેરઠેર યજ્ઞા કર્યા, તેથી ખૂબ
૨૩૫
ચોડી ધરતી જ વેદી વિના ખાલી રહી. હે ભારત |
તે યજ્ઞકમેં કરીને એ ગયને ઇંદ્રલોકની પ્રાપ્તિ થઈ
હતી. જે મૃતુષ્ય પમોપ્યીમાં સ્નાન ઠરે છે, તે
એ ગયતી ગતિને પામે છે. આધી હૈ રાજેદ્ર
હે અચ્યુત મહીપાલ | તમે ભાઈએ સાથે અહીં
સતાન કશીતે પાપમુક્ત થશે।..૫૨-૫૫
વૈશ'પાયન બોલ્યાઃ હવે તે નરશ્રેઇ યુધિડિરે
ભાઈઓ સાથે પયોષ્ણીમાં સતાન કયું. હે તિષ્પાપ |
પછી તે તેજરવી પોતાના ભાઈએ સહિત વૈડૂય'
પવ'તે તથા મહાતટી તમ્'દાએ ગયા. «યાં ભભવાત
લેમશ કવિએ તેમને સરવ તીર્થોતુ' માહાત્મ્ય
કહ્યું. હવે યુધિછિરિ પોતાતા ભાઈઓ સાથે તે તે
રમણીય તીર્થોમાં તથા પુણ્યધામોમાં યથાથોગ્ય
રીતે પ્રૌતિપૂરક ગયા અને તે તે સ્થળે તેમણે
બ્રાહ્મયતે હજારની સંખ્યામાં ધત આપ્યુ ,૫૫-૫૮
લોમશ બોલ્યા : હૈ કૌ'તેય | વૈડ્ચ* પવ'ત-
નાં દશન કરવાથી તથા તમ'દામાં ઊતરવાથી
મતુષ્યને દેવોના લોકની અથવા ર્વગ'વાસી
રાજાઓની ગતિની પ્રાપ્ત થાય છે,પ“ હૈ નર-
શ્રેષ્ઠ ! અહીં દ્રાપર અને નેતાની સ'ધિ જેવો
સમય રહે છે. હે કૌતેય | અહીં' આવીને
મતુષ્ય સવ પાપોથી મુક્ત થાય છે.૨૦ આ
શર્યાતિ રાનનના યજ્ઞના દેશ જણાય છે, તેમાં
કોશિ'કે સાક્ષાત્ અશ્રિનીકુમારો સાથે સોમપાન
કયું” હતુ. અહો જ સમથ અતે મહાતપસ્વી
ત્્યવન ભાર્ગવ ઇંદ્ર ઉપર રોષે ભરાયાં હતા
અને તે ઇંદ્રને તેમસું થ ભાવી દીધો હતો. અહીં”
જતે મષિ રાજપુત્રી સુકન્યાને પત્ની તરીક
પામ્યા હતા.૨૧*૨૨
યુધિઇિર બોલ્યા : મહાતપસ્વી ભાગવે ભગ-
વાન ઈંદ્રને “કેવી રીતે થભાવી દીધા હતા ? તે
શ્રષિએ શા માટે કોપ કર્યો હતો ? હૈ ખ્રહ્ાન.!
વળી અશ્ચિતીકુમારોને કેવી રીતે તેમણે સોમપાત
અધ્યાય ૧૨૩મે!-ચ્યવન સુતિતે તતયોવન
૨૩૭
એતે વીધી તાખ્યુ' આ સાંભળતા ૦/'શર્યાતિ
ઝટઝટ રાક્ડા આમળ જઈ પરેંચ્ચો.પ-*૫
તયાં તેણે તપોવૃડ્ડ અને વયોલૃડ ચ્યવન સુનિને
જેયા. હાથ નેડીને તે પૃથ્વીનાધે તે તષિને સૈન્ય-
ને માટે વિત'તિ કરીઃ** 'અજ્ઞાતને લીધે મારી
બાળાએ તમારા જે અપરાધ કર્યો છે, તે બદલ
તમે ક્ષમા આપવા યોગ્ય છે. ચ્યવન શુનિએ
રાજને કહ્યું: “5 “તારી એ અભિમાની દીકરીએ
ભારું અપમાન કરી મતે વી'ી નાખ્યો છે. હવે
રે રાજન્! રૂપ અને ઉદારતાથી ભરેલી તેમ «
લોભ અને મોહથી છઠી ગચેલી તારી એ પુત્રીને
શ્રહુણુ કરીને જ ઠુ' ક્ષમા કરીશ. છૈ મહીપતિ |
આ તને સાચું કહુ છુ. ૦૨%
લોમશ બોલ્યા : ગડષિનાં એ વચન સાંભળીને
રાર્યાતિખે વિચારવા થોશ્યા વિના જ પોતાની
પુત્રી સુકન્યાને તે મહાત્મા ચ્યવન વેરે પરણાવી.૨*
તે કન્યાને પરણીને ભમવાન મ્યવત પ્રસન્ન
થયા, આમ ગિની કૃપા પામેલે! તે રાજ પોતાના
સૈન્ય સાથે નમરમાં ગયે. શુડ્ડ ચારિન્યિવાળી
સુકન્યા પણુ તપસ્વી પતિને પામીને પ્રીતિ, તપ
અતે નિયમપૃ્વક નિત્ય તેની સેવા કરવા
લાગી.૨૦** તે સુ'દર વદનવાળી ઈ્યારહિત
રહીને અસિઓ અને અતિધિઓની સેવા ડરવા
લાગી. એ રીતે તેણ ચ્યવનતે ઝટ પ્રસન્ન કરી
રીધા.૨*
ઇતિ ક્રામહાભારતમાં વનપર્વા'તરશ્રત તીર્થચાત્રાપર્સમા
*થોામરાતીર્ષચાત્રામાં સુકન્યાતુ' આખ્યાન? નામને!
અધ્યાય ૧ર૨મે! સમાસ
અષ્યાય રરર્મો
શ્યવન્ સુનિસે નવધેવન
ઊછોતશ રવાર ॥
સભસિત્તથ વાઇસ ત્રિટ્શાવશિતો સવ ॥
જીતામિષેશ્રાં વિશા તુવસ્યાં સામવશ્વતાથ્ |
લોમશ બોલ્યાઃ હવે હૈ યુધિછિર રાનન !
“કેટલેક સમય ગયા પછી એક વખત અશ્િતી-
કુમાર દેવો!એ નાહેથી અને ખુદ્લે અગે ઊમેધી
તે સુકન્યાને દીઠી.પ દખાવડા અગવાળી અને
દેવે%ની દીકરી જેવી તે સુકન્યાને જેઈ ને અશિની-
કુમારો એકદમ તેની પાસે દોડ્યા અને આ
વચન કહેવા લાગ્યા ? “હૈ સુ'દર નિત'બવાળી |
તું “કાની છે? આ વતમાં તું ટું કરે છે? હૈ
કલ્યાણી | અમે બેઉ તતે આળખવા ઇચ્છીએ
છીએ. તો ડે શોભના! તુ તે કરે.'*'* એટલે
સુકન્યાએ શરમાર્ય તે તે બનેને આ પ્રમાણે હહ્યુંઃ
“હે દવવરે | તમે બજ્ઞે મને શર્યાતિની દીકરી
અને ગ્યવનની પત્ની નણુ।.'* હવે અધિની-
કુમારાએે હસીને ક્રીથી તેને કહ્યું: ' હે ઠલ્યાણી /
તારા બાપે તને આ ધરડી ઉમરના બુટ્ટા સાથે
શા માટે પરણાવી! છે ભીર] તુ' તો આ
વનમાં મેઘમ'ડળમાં ઝબકતી વીજળીની જેમ્
ઝખૂકે છે. હે ભાવિંની | દેવામાંય અમે તારા
જેટાની સુ'દરી જેતા નથી.' છે શદ્રા તુ
આભરણુથી વિહીન છે, તેં ઉત્તમ વસ્નોને
તજ્યાં છે અને તે શણુમાર સજા નથી; છતાં
તુ' વતમાં વધારે તે વધારે શોભી રહી છે.”
સર્વ આભૂપણુથી મઢેલી અને ઉત્તમ વસ્નો
ધારણુ કરનારી કાઈ સુ'દરી પણુ જેટલી રોભતી
નથી, તેથીયે વિરોય તુ સ્તુત્ય ગાત્રવાળી અને મેલ
ચઢેલે। હોવા છતાંયે શોભે છે.“ હે કલ્યાણી] તુ
આવી સદર છે; છતાં તું ધડપણુથી ખવાઈ ગયેલા
અને કામોથી વ'ચિત થચેલા પતિતે કેમ ઉપાસી
રહી છે? હૈ પવિત્ર સ્મિતવાળી ! તારું રક્ષણુ અને
પ્ષણુ કરવા અસમથ' તે સ્યવનને મૂછીને તુ'
અમારા બેમાંથી એકને વર.“ "* હુરુવકત્યાં જેવી
ક્રંતિવાળી| પતિને ખાતર તુ” તાફ યૌવત નકામુ
ત ઠર. તે બે દેવોએ આ પ્રમાણું કહ્યું, એટલે
સુકન્યાએ તેમને આ પ્રમાણે ઉત્તર આપ્યોઃ 'હું
૨3૮
મારા પતિ થ્યવત ઉપર પ્રેમ રાખું છુ; તમે એ
વિશે શકા ન લાવો. હવે તે દેવોએ ક્રીથી કહ્યું:
'અમે બને દૈવોતા ઉત્તમ વૈધો છીએ. અમે તારા
પતિતે યુવાત અને રૂપવાન કરીશુ. પછી તે અને
અમે બે, એમ ત્રણુમાંથી તું એકને તારે પતિ
કરજે. હૈ કલ્યાણી આ રારતથી તુ' તારા એ
પતિતે તેડી લાવ. હે રાજન્] તે દેવાતું આ
વચત સાંભળીને એ સુકન્યા મ્યવન સુનિ પાસે
ગઈ, પછી અશ્ચિનીકમાર્ાએ તેને જે વચતે। કહ્યાં
હુતાં, તે તેસુ એ મ્યવનને ડહી સભળાવ્યાં. તે
સાંભળીને ચ્યવતે પોતાની પત્નીને કહ્યું : ' ભલે,
એમ કર. પછી અશ્વિનીકૃમારાએ તે રાજપુત્રી'
સુકન્યાને કહ્યું ' તારો પતિ જળમાં પ્રવેશ ઠરે.'
એટલે રૂપની ઇચ્છાવાળા ગ્યવને તતકાળ જળમાં
પ્રવેરા કચૌ."-૫* છુ રાજન | ત્યારે અથિની-
કુમાશે પણુ તે સરોવરમાં પેઠા. પછી તે સૌ બે
ધડી પછી સરોવરની ખહાર આવ્યા, ત્યારે તે
સૂઘળા દિવ્ય રૂપધારી ઉજ્જ્વળ કુ'ડળવાળા, સમાન
વેષવાળા અને મનને ખુરાકરનાર યુવાનો હતા.” ૫૦
તે સૌએ એક સાથે કહ્યું: ' હે શુભે ! હે કલ્યાણી!
રે સુદર વણુંવાળી] અમારામાંથી વતે જેની
ઇસ્છા હોય, તેને તુ” પતિ તરીકે વરી લે અથવા
, સુંદરી] તતે જેતા ઉપર પ્રેમ હાય, તેતે તુ”
૨.૨૦ આમ તે સવને એકસરખા રૂપવાન
ભેલા જોઈને, તે સુઠન્યાદેવીએ મત અને
કહ્િંથી નિશ્રય રીતે પોતાના ત્યવન પતિને જ
4સ'૯ કર્યા.૨૫ હયે મહાતેજસ્વી યવન પત્તી,
4ય તથા વાંણિતત રૂપ પામીતે હં પામ્યા અને
ખકશ્ચિનીકૃુપારોને આ પ્રમાણુ કહેવા લાગ્યા :**
'તૂમે બંનેએ મતે ઘરયાને રૂપવાન અને તરણુ
ક્ષ છે અને મતે આ સુચોાગ્ય પત્ની મળી છે;
તેથી કું પ્રીતિપૃર્વાક ઇંદ્રના દેખતાંય તમને બનેને
સોમપાન ઠરત્તા કરીરા.૨3 આ છું તમને સત્ય
શ્રીમહાભારત-તનપવ-તીથયાત્રાપવ”
કહુ* છુ”,' આ સાંભળીને તે અશ્ચિનીકુમારા
મનમાં હર્ષ પામ્યા અને સ્વર્ગલો।કમાં પાછા મયા.
પછી ગ્યવન અને સુકન્યા દેવોની પેઠે વિહાર
કરવા લાગ્યાં,૨*
ઇત્તિ થ્રીમહાભારતમાં વનપર્વા'તર્ગત તીર્થ ચાત્રાપર્વમાં
“લોમરાતીથચાત્રામાં સકન્માખ્યાન' નામનો
અધ્યાય ૧૨૩સોા સમાપ્મ
ઝધ્યાય ૨૨ણયો
શર્યાતિનો યજ્ઞ
ઊજોતશ ૩૧ાન॥
જત શુષ્ાન શર્યાસિર્યચર્સ્થ સવન જુતથ્।
સુટૂઇઃ સેનયા સાર્પયુવાયાજામેવાશ્રપથ્ ॥ ? ॥
લોમશબે[૯યાઃ હવે શર્યાતિ રાજાએ સાંભળ્યું
“જ, ચ્યવન ગદપિને ફરીથી પૌવત મળ્યુ* છે, એટલે
તે હુષષ પાગ્યો અને સેતા સાથે એ ભાર્ગવતા
આશ્રમે આન્યો.૫ ચ્યવનને અતે સુકન્યાએ દૈવ-
સતાતો જેવાં એઈ તે શર્યાતિ અને તેની પત્ની-
એને સમગ પૃથ્વી મળ્યાતા આન'દ થયો."
ચ્યવત પિથી સત્કાર પામેલો એ પ્રચ્વીપતિ
્ાતાની પત્નીએ સાથે ળેટો અને ઠલ્યાણુકારક સુંદર
વાતો કરવા લાગ્યો.” હવે હે રાજન્] ગ્યવત
ભાગ્'વે તેતે સાંત્વન આપતાં કહ્યું? ' હે મહારાજ |
કુ તમતે યજ્ઞ કરાવીશ, તમે સામશથ્રીએ એકટી
કરા.” આયી હે મહારાજ ! અવતિનાથ રાર્યાતિં
પરમ છુષ' પામ્યો અતે મહાત્મા બ્યવતના તે
વચનને માન આપ્યું. હવે યજ્ઞ માટેતા શુભ દ્વિસે
શર્યાતિએ સવ' મતોરયધી સમડ્ એવો ઉત્તમ
યતમ'ડપ કરાયો. ત્યાં છે રા#ન્| થ્યવન
કવિએ એની પાસે યજ્ઞ કરાવ્યે।. તે યશષધસ'ગે
જ આથય'કારક બનાવો બન્યા હતા, તે તમે
મારી પાસેમી સાંભળે.” તે યશમાં મ્યવતે અશિ*
નીકુમાર દેવાને સોમરસ પધરાવ્યા હતો. હવે તે
કવિ એવે દેવોને એ સોમરસ લેવદાવતા હતા,
અધ્યાય ૧૨૫મોા-અશ્ચિતીકૃમારાતે સોમપ્રાસિ ૨૩૯
ત્યાં ઇદ્રે તેમને વાર્યા હતા.“
ઇંદ્ર માલ્યાઃ આબે અશ્ચિનીકુમારે' સામપાનના
અધિકારી તથી, એવુ મારું માનવુ છે. તે બને
સ્વમ'લેકમાં દેવાના વૈધ છે. તેથી તેઆ આને
માટે યોાચય નથી. “
શ્યવન ળોલ્યા ઃ હે ઇંદ્ર | આ બ'ને મહા ઉત્સાહી
છે, મહાત્મા છે અતે ર્પસ'પત્તિમાં ચડિયાતા
છે. એમણે મને દેવોના જેવા અજરઅમર બનાવ્યો
છે. હે દેવેદ્ર | તમારા અને બીન દેવો સિવાય
એ બેઉને કૅમ સામપાન ન કરાવાય? હે પુરદર
એ અશ્ચિનીયુમારો પણુ દેવો જ છે.૫”*૫"
ઇંદ્ર બોલ્યોઃ એ બને વૈદ છે, અમારાં કામ
કરનાર છે, ધાર્યુ” રૂપ લેનારા છે અને મત્ય'લેકમાં
કૂરે છે; તો તેએ! કેમ કરીને સોમપાનને લાયક
ગણાય? “*
લોમશ બોલ્યાઃ દેવપતિ ઇંદ્રે જ્યારે એ જ
વચન ફ્રી વાર કહેવા માંડ્યુ, ત્યારે ચ્યવન
ત્રધષિએ ઇંદ્રના અનાદર કર્યો અને અશ્ચિનીકુમારા
માટે સામભાગ લેવા માંડ્યો.£ર આમ એ મ્યવન
જનિ અશ્ચિનીકુમારા માટે ઉત્તમ સોમભાગ લઈ
રહા હતા; એ જેઈ ને બલ રાક્ષસને મારનારા
ઈંદ્રરેવે તેમતે આ વચન કહ્યાં: ' તમે જે પોતે જ
એ બેને માટે સામરસ લેશો, તો હું' તમને ભય કર
રૂપવાળુ' અતુપમ વજ મારીરા.' ઇંદ્રે આ પ્રમાણે
કછુ, એટલે તે ચ્યવન ભાગ'વે જરાક હસીને તેની
સામે નેયું અને અશ્ચિનીકુમારો માટે વિધિપૂર્વક
ઉત્તમ સો।મભામ લીધે. હવે શચિનાથ ઇંદ્રે તે
ત્ધષિ ઉપર ભયકર વજ ડ્ેડયું. ત્યાં તો ચ્યવન
ત્રધધિએ પ્રહાર કરવા તેયાર થયેલા તે ઇંદ્રના હાથને
થભાવી દીધો. '“ આમ તેને જડ બનાવી
દઈ ને અત્યત તેજરવી ચ્યવન નહિ ઇૈદ્રદેવને મારી
નાખવાને સન થયા. તેમણે કૃત્યા ઉતપન્ન કરવા
માટે અસ્નિમાં મ“નપૂક હોમ કર્યો.પ“ હવે તે
મુનિના તપોબળથી ડૃત્યા પેદ્ય થઈ. તે મદ નામના
મહાવીયવાન, મહાકાય અને મહાઅસુરરૂપે હતી.
રવા અને દાનવો પણુ તે અસુરતા શરીરને
માપવાને અસમથ* હતા. તીક્ષ્ણ અણીવાળા દાંતે-
વાછુ' તેતુ' માં ભયકર હતુ. તેના એક એઠ
પૃથ્વી ઉપર હતો, તો બીજે આકાશને અડતો
હુતે।. તેની ચાર દાહો સે। સો જેજન લાંબી હતી.
તેના ખીજ દાંતો દશ જેજનના હતા. તે મહાલય-
ની અટઢટારીઓના જેવા આકારવાળા હતા અને
શૂળીની અણી જેવા દેખાવવાળા હતા.પ“-૨૨ તેના
બે હાથે પર્વત જેવા વિશાળ, સરખા અને દશ
હજર ચોજન લાંબા હતા. તેની આંખો ચદ્ર-
સૂય* જેવી હતી અને તેતુ' માં ડાલાસિ જેવુ
છુતુ'. વીજળીની જેમ લપલપ થતી સથી તે
તેતુ' માં ચાહ્યા કરતો હતે. ધોર દદિવાળેા અને
વકાસેલા મૉંવાળેા તે રાક્ષસ જણે કે જગતને
બળાત્કારે ગળી જતો હતે[..૨૦૨* આપ કોધે
ભરાયેલે। તે મદરાક્ષસ મહાભય'કર ગજ'તાથી સવ
લોકોને ગજવી રહ્યો અને ઇંદ્રને ખાઈ જવાની
ઇચ્છાથી તેના તરક્ દોડ્યો.૨*
ઇતિ થીમહાભારતમા વનપર્વા'તર્ગત તી્થ'યાત્રાપર્વ'માં
“લો(મશતીથયાત્રામા સુકન્યાનુ' ઉપાખ્યાન”
નામને! અધ્યાય ૫૧૨૪મેઃ સમાસ
ઝષ્યાય દરપમો
આંશ્વનીકુસારોને સોસપ્રાસિ
॥હોમશ રવાના ,
તૈ ₹રા પોસ્ટને મહ્ વેવ? સતત |
શ્ાયાંત મલયિષ્યંતે ચ્યાતાતતમિવાંસવમ્ ॥
લોમશ બોલ્યાઃ કાળની જેમ વકાસેલા માંએ
ખાવાને ધસી આવતા એ ભયકર મૉંવાળા મદ-
રાક્ષસને જેઈ ને સ્યિર યયેલા હાથવાળે ઇૈદ્દ ભયથી
વારવાર પોતાનાં ગલે[કાં ચાટવા લાગ્યો. પછી
ભયથી પીડાયેલા એ દેવરાજ ચ્યવનને કહ્યું ૨
૨૪૦
શ્રીમહાભારત-વતપવ-તીથયાતાપવ
હૈ ભાવ] આજથી આ બે અધશ્ચિનીકુમારા
સોમપાનના અધિકારી ગણાશે. હૈ વિપ્ર! આ મારું
સત્ય વચત છે; તો તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.
તમારો સમારભ મિથ્યા નથી, તેથી અશ્રિનીકુમા-
રાતે સોમભાગ આપવાને આ વિધિ ભલે થાઓ.
વળી હે વિપ્રષિં! હું ન્નણું છુ કે, તમે કઈ યે
મિથ્યા કરશે નહિ.” જેમ કે તમે આજે આ
અશ્ચિનીકુમારોને સોમપાનના અધિકારી કર્યા છે.
રે ભામંવ | તમારૂં પરાક્રમ વિરેષે પ્રકાશે અને
સુકન્યાના આ પિતાની કીતિ' લોક્લેકમાં પ્રસરે,
તે ખાતર મેં તમારા પ્રભાવનો આ પ્રકાશ કર્યો
હતો. તેથી તમે મારા ઉપર કૃપા કરો અને તમે
ઇચ્છામાં આવે તેમ કરા.*"“ છેટ્રે આ પ્રમાણે કહ્યુ
એટ્લે મહાત્મા ચ્યવનને “કોપ એકદમ ઓસરી
ગયે। અને તેમણે ધૈદ્રને મુક્ત કર્યો. હવે હે રાજન્ |
તે વીચવાત ત્રપિએ આમળ સજા'યેલા મદ
રાક્ષસને મઘપાતમાં, સીઓમાં, જુગારમાં અને
અને મૃમયામાં વારવાર વહેંચી નાખ્યો. પદનો
આ પ્રમાણું નિકાલ કરીતે, ગડવિએ ધૈદ્રને
અને અશ્વિનીકુમારની સાથે સો દેવોને સોમ-
ચી તૃપ્ત કર્યા. આપ્ તે શર્યાતિ રાજતે યન
કરાવીને તે શ્રેણ વક્તા મુનિએ સર્વ લે।કમાં
પોતાના પરાક્રમથી પ્રખ્યાતિ કરી અતે પોતાની
અતુફળ પત્તી સુઠન્યા સાથે અરણ્યમાં વિહાર
હરવા માંડ્યો. હે રાજન્! પક્ષીઆથી ગાજ રહેલુ”
તેમતુ' આ સરોવર રોાભી રછું છે. પ અહીં
તમે ભાઈઓ સાથે દેવો તથા પિતઓતુ” તપણુ
કરે, હે મહીપાલ! આ સરોવરના દર્શન કરીને
તમે સિક્તાક્ષ તીમને જેજે. પછી હૈ ભારત !
સૈ'ધવારણયમાં જઈ તમે નાની નાની નદીઓનાં
દ્શત કરજે. હે મહારાજ | સવ પુષ્કરામાં જળ-
સપણ કરઝે.5*૫* રે ભારત ! અહી મહાદેવના
મત જપવાથી તમને સિડ્ડિ પ્રાપ્ત મરો. હે નરત્રેણ !
અહી' દ્વાપર અને ત્રેતા એ બેની સંધિ જેવો સવ
પાપોનો નાશ કરનારો સમય છે. હે પૃથાત'લન !
અહીં સવ પાપતો નાશ કરતારા આ તીથ*માં તમે
સ્નાન કરે..૫*'" આ આર્ચીંક પર્વત છે અને એ
જ્ઞાનીઓનો તિવાસ છે. અહી હમેશાં કળા મળે છે,
સદા ઝરણાંઓ વહે છે અને વાયુઓનુ' ઉત્તમ ધામ
છે,૫* હે યુધિછિર | આ દેવોનાં અનેક મંદિરો છે.
આ ચદ્રમાનું' તીય* છે. અસિ જેવા તેજસ્વી વૈખા-
નસ અતે વાલખિલ્ય આદિ વાયુભક્ષી કપિખો
અહી વસે છે.“* અહીં તણુ શૂગા અને ત્રણુ
પ્રવાહે છે. તે સૌની પ્રેદક્ષિણા કરીને તમે તેમાં
ઇચ્છા તેટલી વાર સતાન કરો. હે રાજેદ્ર ! શાંતત,
નરપતિ શુતક અને નર તથા નારાયણુ એ બતે અહું*
થી સનાતન સ્થાનને પામ્યા હતા. દેવો અને પિતએ
અહીં આ આચી*ક પ્જત ઉપર નિત્ય મડવિંએ।*
ની સાથે રહી તપ કરે છે; વો હે યુધિષિર! તમે
તેમની પૂન્ન કરો,૫“-૨૦ છુ પ્રથ્વીપતિ | અહીં
જ તે કવિઓએ ચસુખાનું' ભોજન કયું” હતુ".
વળી અહીં અખડ વહેતી યસુના છે અને અહીં
શ્રીકૃષ્ણુ તપમાં બેઠા હતા.** છૈ શગુના નારા
કરનાર 1 છૈ પાંડુપુત્ર | નકુલ, સહદેવ, ભીમસેન,
દ્રૌપદી અને અમે બધાં તમારી સાથેજ ત્યાં
જઈશુ. હે પતુજેથર! આ ધૈદ્રડું પવિત્ર ઝરણુ
છે. અહીં' ધાતા, વિધાતા અને વરણુ સ્વરમંગતિને
પામ્યા હતા.૨**૨* હુ રાજન્! તેએ પણુ અહીં'
શાંત ચિત્તવાળા અને પરમ ધામિ'ક યઈને રવા
હતા. મિત્રમાવતાવાળા અને સરળ બડ્ડિવાળા*
આનો આ કલ્યાણુરૂપ મિગ્વિર છે. હૈ રજન!
મણષિ'ઓના સમૂહોથી સેવાયેલી આ મમુના છે.
રુ રાજન્! ત્યાં અનેક મજ્ઞો થયા છે. તે પવિત્ર છે
અને પાપના ભયને દૂર કરનારી છે. ઠે કો'તેય | અહોં
મહાધનુર્ધારી માંડતા રશતખે પોતે વષા સહડેવના
દાનવીર પુષ સોમે યજ્ઞો કર્યો હતા.3-૨5
અધ્યાય ૧૨૬સો-માંધાતાતુ' ચરિતિ
૨૪૫
સષ્યાય ૬૨૬મો
સાંધાતાતુ' ચરિત્ર
ર ॥ યુષિષિદ સ્ાવ॥
માંઘાતા સતશાક્જસિવુ છોજેવુ વિશ્રસઃ ।
જબ સાલો મટત્રસન્ વીવતાશ્રો સૃયોસતઃ ॥ ૨ ॥
યુધિદિર્ બોલ્યાઃ હે મફાળ્ાલસા !ત્રણલેડામાં
વિખ્યાત અને રાશ્તખામાં સિંહ સમાન એ રાજે"
માંઘાતા “કેવી રીતે યુવનાશ્ચતે! પુત્ર થયે #પ વળી
જ મહાત્માને વિષ્ણુની જેમ ત્રષ્યુ લોક વરા હતા,
તે અમાપ તેજરવી”કેવી રીતે જન્મ પામ્યો હતો ?*
છુ ઇંદ્ર સમાન કાંતિવાળા અને અતુલ વીર્યાવાળા
તે બુદ્દિમાનતુ' ચરિત્રિ સાંભળવા ઇચ્છુ છુ. વળી
જું તેતુ' ' માંધાતા ' નામ શાથી પડ્યું તથા તેનુ'
ચસ્તિ હું સાંભળવા ઇચ્છુ' છુ. તમે આ કહેવામાં
કુશળ જ છો.”
લેશ બોલ્યાઃ હે રાજન્! તે મહાત્મા રાજન
લેકામાં ' માંધાતા! તામે “કેમ પ્રસિટ્દિ પામ્યા
છે, તે તમે એકાગ્ર ચિત્તથી સાંભળે.” ઇક્તાકુ
વરમાં યુવનાશ્વ કરીને એક રાત્ત હતો. તે રાશ્તએ
પૃષ્કળ દક્ષિણાવાળા યજ્ઞો ઠર્યા હતા. તે ધાર્મિક-
શ્રેષ્ઠ હનર તો અશ્વમેધ કર્યા હતા. વળી તેણે
અઢળક દક્ષિણાવાળા ખીન્ત મુખ્ય સુખ્ય ચજ્ઞે। કર્યા
હુતા.* પણુતે મહાત્રતવારી મહાત્મા રાજષિંને કશી
સ'તતિનહાતી. આથી તે મ'ત્રીઓના ઉપર પોતાના
રાજ્યશાર મૂકીને નિત્ય વનવાસી થઈ રદ્યો હતો.”
તેણે શાસ્રોક્ત વિધિથી પોતાના આત્માને પરમાત્મા
સાથે જેડી દીધો હતે!. હે રાજન્! એક વાર તે
રાજન ઉપવાસને લીધે દુઃખ પામ્યો અને તરસથી
તેતુ' હદય સુકાઈ ગયુ”. આથી તે ભૃગુના આશ્રમમાં
ગયો. હુવે હે રાજેદ્ર! મહાત્મા ભૃમુન'દત
મહષિ'એ તેજ રાત્રે એ સુવમ્નપુત્ર યુવનાશ્ચને
પુત્ર થાય તે માટે ઇટિ કરી હતી.“ “* ત્યાં
હે રાજેદ્ર] મંત્રથી પવિત્ર કરેલા જળથી
ભરેલો એક મહાન કળરા આગળથી જ બરાબર
રીતે રાખવામાં આગ્યોા હતો. આ કળશતુ' પાણી
પીવાથી તે રાજની રાણી ઇંદ્ર સમાન પુગને
જન્મ આપે તેમ હતુ. હુવે તે કળશને વેદીમાં
મૂકીને એ મહુષિંએ સર્ફ ગયા હતા; એવામાં
તરસથી પીડાઈ રહેલો અને સુકાઈ જતા કઠવાળેો
એ સુઘત્રપુત્ર યુવનાશથ્ર પાણીની ઇચ્છાથી, ત્યાં
રાતના જમરણૂથી થાકેલા તે નડપિઓને એળ ગી”
ને તે આશ્રમમાં પેઠો અને પીવાનુ' પાણી
મામવા લાગ્યો. તે થાકી ગયેલા રાન્તએ શોષાઈ
ગયેલા ક'ઠથી સાદ પાક્યો, પણુ ચીંચીં કરતા
પ'ખીના જેવા તેના એ સાદને કોઈએ સાંભળ્યો
નહિ.પ૫-પ* આથી તે રાજન પેલે। પાણીભરેલો
કળશ જેઈને તે તરક્ વેમથી દોડ્યો અને તેમાંતુ'
બધું જળ પી ગયે. તરસથી આતુર થયેલે તે બૃદ્દિ-
માન રાજન એ શીતળ જળ પીને શાંતિ પામ્યો અને
ધણુ। સુખી થયે।-૫“૫* હુવે તે તપોધન મુનિઓ
જગ્યા. એટલે તે સૌએ તે કળશને પાણી વિતાને
ખાલી નેયો. તે સૌ એકઠા મળીને પૂછપરછ
કરવા લાગ્યા: 'આ 'કોતું કામ છે? ' ત્યારે
યુવનાશે સાચું જ કહી દીધું કે, 'એ કામ મે' જ
ક્યું છે.'પ*** ત્યાર ભગવાન ભાગ'વે તેતે કહ્યું કે,
૬ આ ઠીક ન કર્યું”. “કેમ કે તપથી ભરેલુ' એ જળ
પુતરપ્રાપ્તિ માટે અહીં રાખ્યું હતુ.“ છં મહા-
ખળવાન અને પરાકમી રાજષિ* ! તને પુત્ર થાય
તેટલા માટે મેં દારણુ તપ કરીને એ જળમાં
ખ્રહ્નનું સ્થાપન ક્યું” હતુ. હે રાજન્| એ
જળ્થી તને મહાબળવાન, મહાપરાકમી અને
મહાતપસ્વી પુત્ર થાય અને તે પોતાના પરા-
ક્રમથી ઇંદ્રતે પણુ યમલેકમાં પહોંચાડે એવી
વિધિથી મે આ જળ તૈયાર ડયુ” હતુ", હૈ
રાજન્] આજે તેં એ જળતુ' પાન કયુ” છે; તે
થોગ્ય ક્યું” નથી.***૨ આજ એને ફેરવવાનું
૨૪2૨
અમારાથી બને એમ નથી. ખરે, તે આ જે
ડયુ” છે, તે દૈવધી જ થયુ” છે.૨* છે મહારાજ !
વૈદના વિધિમ્રોર્થી મ'વેલુ' અને મારા તપોબળથી
ભરેલું જે આ જળ તેં તરસ લામવાથી પીધું
છે, એટલે તે જળ "પીવાને લીધે તુ' પોતે જ એવા
પુત્રતે જન્મ આપરે. તુ ઇંદ્ર જેવા વી્ય'વાન
પુત્રને જન્મ આપે, તેમ ગર્ભ ધારણુ કર્યાને
તને ખેદ ત રહે તેટલા સાર અમે તારે ખાતર
પરમ અદ્લુત ઇટિ કરીજ્યુ.૨*-૨5 સે! વર્ષ પૂરાં
થયાં, ત્યારે તે મહાત્મા રાજની ડાળી કૂખ ભેદીને
સૂ્ષના જેવો એક મહાતેજસ્વી પુત્ર બહાર
આવ્યો. આમાં યુવતાથ્ રાજતું મૃત્યુ પણુ ન
ચયુ', એ એક આથ્ચ્ષ જેવુ' થયુ' હતુ'.૨”૨૬
પછી સહાતેજરવી ઇંદ્ર તેને જેવાની ઇચ્છાથી ત્યાં
આવ્યો. દેવોએ એ મહેદ્રને પૂછયું : “ એ કોને
ધાવશે ₹*“ એટલે ઇંદ્દે અઞૂઠાની પાસેની પે!તાની
આંગળી તેના મોંમાં મૂડી ગ્મતે કહ્યું: આ ખાળક
મતે ધાવરો.' વજથધારી ઘૈદ્રે આ પ્રમાણે કહ્યું,
એટલે ઘઇૈદ્ર આદિ દેવતાઓએ એ બાળકનું
“ માન્ધાતા ' (મામ્ગમને; ધાત-ધાવતાર ) નામ
પાડ્યુ.2૦૨૫ આમ હે રાજન! ઈંદ્રે આપેલી
તે આંગળીતે ધાનીને તે મહાતેજર્વી બાળક
તરત જ તેર વે'ત વધી ગયે1.*૨ હૈ મહારાજ |
ધતુવેદો સાથેના વેદો અને સર્જ દિવ્ય અસરો તે
સમ્થ'ને ધ્યાન ધરતાંની સાથે જ પ્રાપ્ત થયાં.**
આજગવ તામતું ધનુષ્ય, શિ'મડાનાં બનેલાં બાણ
અતે અભેઘ કવચ એ બધું એને તરત જ મઇયું.
હૈ ભારત | ઇંદ્રે પોતે જ તેનો રાનયાભિષેક કર્થો
અને વિષ્ણુની જેમ તેણ તણું ડગલાંમાં ત્રર્ લક
ધર્મ પૂર્વક જતી લીધા.૨“**૫ તે મહાત્માતું રાનનય-
ચક અખ'ડિતપણુ ચાલળ હત્તુ. એ રાજવિ”ને
રતો તો પોતાની મેળે જ આવીને મહયાં હતાં.
હૈ પૃથ્વીપતિ | આ ધનથી ભરપૂર વસુધરા-પૃષ્વી
શ્રોમડાભારત-વતપવડ-તીથયવાત્રાપર્વા
એ રાજાની જ હતી. તેણે માઠી મઢી દક્ષિણાવાળા.
અનેક યશે કર્યા હતા. હે રાજન્] ચયન
યાગ કરેલા તે મહાતેજસ્વી અને અમાપ કાંતિ-
માન રાજાએ પુષ્કળ ધર્મા કરીતે ઇૈદ્રડુ અછુ
આસન મેળવ્યું હતુ.“ તે ધ્મપરાયણુ છુડ્ડિમાત
રાજાએ રનોતની ખાણું! અતે નગરેથી ભરેલી.
આખી પૃથ્વીને બેક જ દ્વિસમાં અને પોતાની જ
આજ્ઞાથી જતી લીધી હતી.*“ હે મહારાજ | ચાંશ
સમુદ્રો સુધીની સમય ધરતી તેના દક્ષિણાવાળા
ચજ્ઞાની વેદીઓથી ભરાઈ ગઈ હતી; એમાં કોઈ
સ્થળ ખાલી રઘુ નહોછુ-*” હે મહારાજ! કહે
છે, તે મહાત્માએ બ્રાહ્મણને દશ હજર ગાયો
દાનમાં આપી હતી. માર વરસતા દુકાળ વખતે
તે મહાત્માએ ધાન્યની ૬ૃદ્ધિ માટે ઇદ્રના દેખતાં જ
વરસાદ પાડ્યો હતો. મહામેઘની જેમ ગજતા તે
સોમવશમાં જન્મેલા મહાત ગાંધારનાથતે એરે
બાણથી વીંધીને મારી નાખ્યા હતે!. હૈ રાજત,|
કૃતાથ* હુદયવાળા તે અતિ તેજસ્વી રાજાએ ચારે
વર્ણની પ્રતનું રક્ષણુ કયુ” હતુ' અતે પોતાના
તપથી તરણું લોકોને તપાન્યા હતા. સૂય જેવા
તેજસ્વી તે માંધાતાતું એ યશસ્થાન કુસ્ક્ષેત્રની
વચમાં આવેલા પવિત્ર પ્રદેશમાં છે. હે રાજન
તમે મને જે પૂછ્યું હતું) તે માંધાતાતું સમમ
મહાચરિત્ર મેં તમને હું.“
ચૂશ પાયન બોલ્યા : હૈ ભારત ! મહુષિ” લેભમશે
તે કુ'તીપુષ યુધિકિરને બા પ્રમાણે કહયુ તારે
તેમણું સામક ર.જ વિરો તેમને ફરીથી પૂછ્યુ ન
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્જા'તગ'ત તીથયાતાપવ મા
“હામશતીપયાત્રામાં માધાતાનું ઉપાખ્યાત * નામનેદ
અપ્યામ પર૬મે! સમાસ
૧ે#ઝ
#
અધ્યાય પટડમોઇ-૪“તનુ” આખ્યાન
મથ્વાવ ર૨૭
જતુનું આખ્યાન
લો સાથે સબામાં આવીને બેકે.૫ ૫
સોમક બોલ્યોઃ પિકાર હો આ લોકમાં એક
. પથકુધિજૃદ ૪૧૫ જ પુત્ર દાવાપણાને! એના ઠરતા તો અપુમ
જષ વીવઃ ત (ગાડમૂતામસ વતાં ૧(11 , રહેવુ' સાર છે. એક જ પુત્ર હોવે ગ પ્રાણીઓને
જમાત ત્રમારૅન શ્રોતુમિચ્છા તિ તત્તતઃ॥ 1 નિ પીડા ઢરાવે દે છે, વે સાક્ષાત્ રોકર્પ જ છે.૫*
મૃધિકિર બોશ્યાઃ છે ત્રેક વક્તા ! તે સ્ામક હે" તલન! છે સમષ' ! પુત્રની ઇચ્છાથી તું આ
શાશન “વો પરાદમી હતે ? ડુ એનાં કાર્યો તમા , | કફસરખી ચો! ભાર્યાગાને પરીક્ષા કરીને પરણ્યો
એતા પ્રભાવતે યયાર્મ પળે સાંભળવા ઇચ્છું છું? . છુ, પધ વેમતે કઈ જ પ્રજા મતી નથી.પ? સર્ષ
કામશ બેક્યાઃ છે યુધિદિર! ત્યારે સોમક | સીઝાના મતથી આ એક જ'તુ નામે મારો મ
નામે એક ધાર્મિક રાજા ઇતે. છે રાજન! તેતે | તેમતે જેમતેમ અવતર્યા છે. આથી બીદુ' શુ”
એકસરખી સે પનીખા હતી. તે મહીપતિએ [દ દુઃખ દોય?'” છે દ્રિજવર | મારી અને મારી
મકાપ્રમત્ન કર્યો, પણુ લાંબે વખતેય તેને તે] પ.નીખાની ઉ'મર વીતી મઈ છે. આ મારા એકતા
શ્રીખાથી એક પણુ પૃત્ર ન થયો. આમ તે વૃડૂ એ
થયો, ત્યાર યાન ઠરતાં એક વખતે લને તે સો
ગ્રીખામાં જ'તુ નામને! એક પુત્ર જન્મ્યો.” દે
પૃથ્વીપતિ | આથી તે સર્વ માતાઓ પોતાતા
કામમોગોા છોડીને સતત તે જ'તુને વી'થાઈ તે
મેસી રેતી. છવે એક વાર તે જતુને દીડીએ
ખાળકે ચીસ્ઞાચૌસ પાડવા માંડી.” આથી તે સૌ
માતાએ અત્યત દુઃખી થઈને મોટેથી રોહકળ
ઠરવા લાગી. તેઓ જ તુને એકદમ વી'ટળાઈ વળી.
આમ ત્યાં શય'કર શોર મચી રવ્રો,” ક્ત્િઝેની
સાથે મ'તીસભામાં બેદેલા તે રાન્્એ આ એકદમ
હાકલા આત્ત'તાદને સાંભ#્યો. પછી “આ યું છે ? '
એની તપાસ કરવા માટે રાશ્તએ દ્રારપાળતે
મોકલ્યો. તે દ્રારપાળ જઈ આવીને પુત્રના સબધ-
માં જે બન્યુ' હતુ, તે સર્વ વૃત્તાંત રાશ્નને કશુ,“
હવે તે રાત્રનુ' દમન ઠરતારે સોમક રાનન મત્રી-
એ સાથે ઊક્યો અને ઉતાવળથી અ'તઃપુરમાં જઈ
પુત્રતે આશ્ચાસત આપવા લાગ્યો.૫* આમ હે
રાજન્]"તે પ્રત્રતે સાંત્વન આપીને એ રાન્ન રાણી-
વાસતી બહાર આગ્યો અને કત્વિજે તથા અમા-
મ
એક પૃત્ર ઉપર મારા અને મારી એ પતીઓના
પ્રાણુ ટકી રહ્યા છે. તો એવુ' નાનુ “કે મોટુ) સહેલું
કે અઘ૪ં “કાઈ કર્મ છે ખરું, કે છે ઠર્યાથી મને
પુત્રો થાય #*૫5
કત્વિજ બોલ્યોઃ: હે સોમક | એવુ' એઠ-
[કમ છે ખરું હે જે કરવાથી સો પ્રત યાય પણુ
“માં ચટકો ભર્યો. આ દુઃખથી તે ડખ લાગેલા ' તમે ને તે કરી શઠતા હે, તો ફુ
તે વિશે
૧૭
તમતે ઠકુ.
સમક બોલ્યે :જે કમ કરવાકી સે ઝુતો થાય
છે, તે કમ' ભલે કરવા યોગ્ય હૈ! કે કરવાને
અયોગ્ય હે; તાપણું તે મે ક્યું” જ એમ નનણીને
આપ મતને તે કર્મ કહે.“
ત્રત્વિજ બોલ્યોઃ હે રાજન્! તમે મેં ચાલુ
કરેલા યજ્ઞમાં તમારા જ'તુને। હોમ કરે।. એથી
ટૂક સમયમાંજ તમતે સો સુ'દર પુત્રો થરે.પ*
જ'તુતી ચરબી હે।મવામાં આવે, તેવખતે માતાઓ
તેના ધુમાડાને સધરો, એટલે તેએ મહાવીય'વાન
પુત્રોને જન્મ આપરે અને તે રાણીમાં જ આ
જતુ ફરીથી પ્ુતર્પે અવતરરો અને એને ડામે
પડખે એક સોનેરી લાખું હુર્ો,૨૦૨૫
અધ્યાય ૧ર૭મેો! સમાપ્ા
શ્રીમહાભારત-વનપર્વ-તીધયાત્રાપવિ
૨૪૪
અઘ્યાય ૬૨૮૫ો
સેમે સે। સુત્રોની પ્રાપ્તિ સે પાપતુ' ફળા
॥ લોથ ઝવાષ ||
ન્રન્વયયાવાર્ય તરુરૂ્ન તથા તથા ।
ગુત્રવામતયા સવ જરિવ્યાતિ વસત્વ |! ૨ ॥
સોષક બોલ્યો ? હૈ ખ્ાભ્ન્! જે જે કષ જેમ
ફરવાનુ' હોય તે તે કમ તે પ્રમાણું કરે. પુત્રની
ઇચ્છાથી હુ' તમારૂં સધછું કહેલું કરીશ."
લે.મશ બોલ્યા ; પછી તે ગત્વિછ સોમકતે
તે જ'તુથી યજ્ઞ કરાવવા માંડ્યો. દયાથી ભરાયેલી
માતાઓ તો! પોતાના એ પુતરતે બળપૂર્વક ખે'ચી
રખવા લાગી.* તીવ્ર શેકથી હણાઈ ગચેલી તે
માતાઓ 'હાય [ હામ | મરી ગઈ' એમ
ચીસ નાખતી હતી અને કરણુ સ્વરે કલ્પાંત
કરતી હતી. તેઓ જતુને જમણે હાથે ગાલી
ખેંચતી હતી, તો યાજક તેને ડાળે હાથે ગ્રાલી
ખેંચાતા હતો, હવે ટિરાડીની જેમ ચીસા-
ચીસ નાખતી તે માતાએ પાસેથી તે તતિજે
એ પુતતે ખે'ચી લીધે; તેતે કાપી નાખ્યો અને
વિધિપૂવ'ક તેની ચરબીને હોમ કયો. આમ હે
કુરન'દન ! એ વપા (દેઠ્માં રહેલો માલપૂડાના
જેવા માંસભાગ) હોમાવા લાગ્યો, ત્યારે માતાએ
તેની ગધ સૂ'ધતાં ન્યાકુળ થઈ ગઈ અને એકદમ
પૃથ્વી ઉપર ઢળી પટી. આથી તે સર્વ પરમઃ
સુદરીએને ગર્ભ રહી ગયા.* * હવે હે પૃથ્વી-
પતિ! હે ભારત] દરામે મહિને તે સર્વ રાણી-
ઓને સોભકતા પૂરા સે! પુત્રો અવતર્યા. હે મહા-
૨જ1 જતુ તેની એજ જનેતાથી સૌથી પહેલે
જન્મ્યા. તે સૌ માતાઓઆતે વહાલો હતો. તે તે
માતાઓને પોતાતા પુત્રો પણુ તેટલા વહાલા
નહોતા લાગતા. એને ડાબે પડખે પેલુ” સોનેરી
લ્ાઝું' હતુ',”-“ એ સો પુત્રોમાં તે ગુણમાં પણુ
શ્રેઇ હતે. પછી સોમકને! તે ચુરુ પરલોકમાં
ગયો. શોમક પણ સમય જતાં પરલોકમાં પહોંચ્ધો.
હવે તે સોમકે પોતાતા તે ગુસ્તે જેર નરકમાં
રધાતો જયો, એટલે તેણે તેને પૂછ્યુ કે, હે
દ્રિ |] તમે શા કારણું નરકમાં સબડે છે! ?
ત્યારે અસ્થી અવ'ત રંધાઈ રહેલા તે ચુર્એ
તેને કલ”: “હે રાજન્! ગે' તમને યજ્ઞ ડરાન્યી તે
કમતુ' આ ફળ છે.'પ”-૫૨ આ સાંભળીને તૈ
રાજષિએ ધષરાજને કલુ' કે, “હું આ નરકમાં
પ્રવેશ કરીશ, તમે મારા આ ગુરને છોડી દે; કેમકે
મારેમારેજ આ મહાભાગ્યશાળી તરકતા અસિથી
રંધાઈ રહ્યા છે. '5*
ધૃમ્' બોલ્યાઃ હે રાજન્! કર્તાડું ઠમ'ફળ
બીને ઢયારેય ભોગતતે। તથી, હે શેષ વક્તા | તારે
માટે તો આ ફળે દેખાય છે.”
સમક બોલ્યોઃ હું આ ખ્મવાદીને છેડીતે
પુણ્યલેોકને ઇચ્છતો નથી. હે ધર્મરાજ 1 વર્ગમાં
કે નરકમાં હુ તો એમની સાથે જ રહેવા ઇચ્છુ
પુ. મજ હે દેવ | અમૃતે ખનેતે પુણ્ય અને
પાપતુ' આ ફૂળ સમાન જ મળવુ' જેઈએ.* ૫૬
ધૃમષરાજ બોલ્યા : હેરાજન્| જે તારી એવી જ
ઇસ્છા છે, તો તુ' આનું ફળ સાથે ભોમવ. પછી
ષોગ્ય વખતે તું એની સાથે સદ્મતિ પામરે.“”
લોમશ બોલ્યાઃ પછી તે કમળ જેવાં નૈત્ર'
વાળા રાન્્તએ સધળું' તે પ્રમાણું ક્યું, આમ તે
પાપમુક્ત થઈને ગુસ્તી સાથે નરકમાંથી ઝુકત
થયે." વળી હે રાજન્| તે ગુરપ્રિય રાજાએ તે
જ બ્રાહ્મણુ ચુરતી સાથે પોતાનાં રભ કર્મથી
મેળવેલા રુભ વૈભવે। ભોગવ્યા.““* આ જે આગળ-
પડુતો શોભી રહ્યો છે તે એ રાજનો પવિત્ર
આશ્રમ છે. જે મનુષ્ય ક્ષમાશીલ રહો આં
આશ્રમમાં છ રાત રહે છે, વે સદ્ગતિતે પામે
છે, તો હૈ રાજેદ્ર ] આપણું પણુ આ આશ્રમમાં
જિતે'દ્રિય અને રાંત્તિપરાયણુ થઈને છ રત રહોઇ -
અધ્યાય 1૨૯મે!-પવિત્ર સ્થાતાનુ” વર્ણન ૨૮૫
તૈ કશા હતા. યુમધરમાં* દહીં" ખાઈને, અગ્યુત'
મ એ “લોક આ પ્રમાણે છેઃ વુવધર્ ર્પિ શર
ગવિતા ચાન્યુતક્વઝ । ત્ટન્ય છાલા થવા વત્તુનદ્ેતિ॥જ॥
આ શ્શોકના પ્રાચીન ટીકાકારો, અર્નાચીત ટીકાકારો
તયા બ્રહન્ટિ લક્્મણાચાર્યના શિષ્નો મિશ્ર તિત અધો.
કરે છે ઉપર આપયેવે! અથ* અર્વાગીનોને( છે અતે લેલે
૨૦,૨૧
ક ક
હે કુસ્કુળશ્રેષ ] તમે તે માટે તૈયાર યાઓ.
ઈતિ શ્રીમહ્ઠાલારતમાં વનપર્વા'તગઝત તીથ યાવાપર્કમા
ન્યામગતીષમાત્રામ્ટે “'તુકેપાખ્યાન' નામનો
અધ્યાય ૬૨૮ મ્ેદ સમાપ્ત
ગૅષ્યાય શ્ર્જ્તૉ શાસ્ત્રીના તથા અપ્પા શાત્ીનાં મરાદી ભાયાંતરોમાં
“પવિત્ર સ્થાનોનુ'વર્ણન એતે જ અતુસરીતે અથ કયો છેડ તથા એ અર્ય
વધારે ખે ચતાષ્ટ્ર વિતાતો લાગવાવી ઉપર આપ્યો! છે.
ઝમાં ધધિપ્રાતન વગેરે ત્રયુ, એ તી્યમાં વાસ કરવાઃ
ગ્રાટે અધિકારનાં કારહુ છે અતે એક રાત્રિતા વાસ એ
તિયમશપ છે. પ્રાચીતાના અય આ પ્રમાણે છે. “તે.
યુમધગ પડત અથવા દેશમાં દહી ખાધુ છે. (ત્યાં.
ત્'ટડી અને ગવેડીના દૂધત્' ધડી કરે છે.) તથા
અચ્યુત સ્પ્ર॥ નામતા ગામમાં વાસ કયો છે (ત્યાં
વણુ'ગકર લોડે! વરે છે) અતે ભૂતિલય નામના ગોરોતા
ગામની નદીમા નાહી છે. (એ નદીમાં અમિવી બળી
ગયેવા મુક નાખડામં આવે છે ) આ તણેયતુ ધમ”
ચાત્રમાં પ્રાયશ્રિત્ત કરેલું છે. ઉંટડી અને એક ખરીવાળા
પશુઓનું દૂન મદિરા જેવું છે, વણુમ'કરતા સહતાસમાં
પ્રાજપત્ય તત કરવાનુ” છે અને ભૂતિલયમાં વાસ ૩ર-
નારા થાહ્મણતે પ્રાન્તપય કરવાનુ ક્યુ છે. ત
ઊતર રવાષ॥
જશ્તિસ્તિજ સય રાગ સ્તિઇવાન્ વ ત્રગાયતિઃ ।
સત્રધિછીજુસનાત વુર વર્ષલટ્ણવમ્ 1૨॥
લોમશ બેોક્યાઃ હે રાજન! આજ સ્થળે,
પ્રે પ્રજપતિએ પોતે એક હજાર વષ ચાલે
એવો ઇછ્િકૃત નામતો એક યજ્ઞ કયો હતો."
વળી તાભાગતા પુત્ર અબરીયે અહી યમ્ુતાતીરે
ચજ્ઞ ક્યો હતો અતે તેમાં સદસ્યોને દશ પજા
ગાથોતુ' દાત કયું” હતુ.* તે યજ્ઞો અને તપસ્યા
વડે પરમ સિહ્ધિતિ પામ્યો હતે. હે કૌ તેય |
યજ્ઞ ઢરવાવાળા, પુણ્યકમ'વાળા, અમાપ તેજ-
વાળા, ઇંદ્રની સાથે સ્પર્ધા કરનારા ને ચકવતી'
તે નડુષપુત્ર યયાતિતા આ 'દેશ છે અને આ તેની
યજ્ઞમૂમિ છે. અતેક પ્રકારતા આકારવાળી અને
અસચિવેદીઓઆથી ભરાઈ ગયેલી આ ભૂમિ જીએ;
જણે યયાતિનાં યજ્ઞકર્મોથી લદાઈ ને તે ડૂબી રહી
છે.*-5 અ એક પાંઠડાવાળી શમીની-ખીજડીની
ડાળ છે, આ ઉત્તમ મઘપાત્ર છે. પરદ્રામતાં આ
તળાવો જીએ. આ નારાયણુ-આશ્રમને જીઓ. '
ર મહીપાલ્ઢ! યોગબળથી પૃથ્વી ઉપર' વિચરનારા
તે અમાપ ઓજસ્વી ગચીકપુત્રતાો આશ્રમ
અહીં સૈપ્યા નદીને તીરે આ માગે' આવેલો છે.”
રે કસ્્નદત| આ તીથ સ'બઘમાં પરંપરાથી
ચાલી આવેલા આ જે શ્લોકો ક તમને કડું છુ,
તે તમે સાંભળે. ખાંઠણિયા જેવા કાનના અલ-
કારા*પડેરલી એક પિશાચીએ એક બ્રાલણીને
પ્રાયથિત્ત કયું નથી, છતા તુ અહી ડેમ રડેવા ઇચ
છે? અર્થાત્ દોયવાળાંએતે અહીં' તીથમા રડેવુ” દુર્લભ
છે. આ રીતે પ્રાચીન ઘુગધરાદિ ત્રણ દેશના સ બધમાં
નિદાતા ૩્પત્રા અથ કરે છ અને ત્રીજા વેદાતીએ!
મુથવદ શશ્લ્થી ર્ધૂત રારીરાતિમાની ૭૧ લે છે,
સમ જ દધિષ્રશાન શગ્લ્થી ધમ, પ્રન તથા સપત્તિને
સાટે ભાર્યા સબધ લે છે. કારયુ કે તે વિના ત્રણુ-
અયુવી કુટાતુ* નથી; અર્થાત્ સ્વધમનિઇ પ્રનવાન
મનુષ્ય જ તે તીથ'તે સેવના મોગ્ય છે, એવો પૂવ“લેક-
પાદનો અથ* કરે છે તથા અગ્યુતસ્થયલ શ#દથી લિગ-
શરીર અતે તે ક્રારા સૂતાત્માની ઉપાચના લે છે તયા
થૂતત્રય રશ્લ્ધી કારણુશઉ લઈ, તેમાં સ્નાન કરી
અર્થાત્ મળત્યાગ કરીને આ તીથર' કે જે. કમમુક્તિ તથા
સવોમુક્તિમા પરૂપરાથી હેતુરૂપ છે, તેમાં વાચ કરી
શકાય એવે! અર્થ કરે છે. તાત્પય' કે, કમ" તયા'
ઉપાસનાપૂ'ક જે શ્રહાસાનનાળા છે, તે અહી વાસ
કરી શકે છે. તેતાને પિશાચાદિની પીડા થતી નથી. હૈ
બ્ાહાણિ! તુ તો યહાસઞાન પિતાની છે. માટે અહી" એક
રાનિજ રહી રાષ્ટીશ ન્તે બીજે દિવસે રડેવા ઇચ્છીશ,
તતા તારી માશ જેવી વવે થરે-અર્થાત્ પિશાચ થઈ ને
ર૪૬ શ્રીમહાભારત-ત્રતપવગ-તીથ'યાત્રાપર્વર
“સ્થળમાં વાસ કરીને, તેમજ ભૂતલયમાં સતાન | ફૂ જ કા
૪ ક કને મયક્ષ નેઉં છું. અહીં રથ
કરીને તું પુત્ર સાથે અહી' રહેવા ઇચ્છે તો ભે | ક્યૂત થાળી સા ને પાળી
રહે. પણુ એક રાત રહ્યા પછી તુ' કે બીજે દિવિસે | રહયો છુ, ?પ“ કિ
અહીં રહીશ, તા લ્વિસે તારી આ દશા થશે! તોમશમે શ
મં મેલ્યા : હે મહાખાહુ ! પરમ મહુષિં-
(વસ્નાહિ ખોઈ ગેસશે), વળી જે તુ બીજી રાત | એ આ જ પ્રમાણું એને ર છે. આ પૃણ્યા-
પણુ રહેશે, હો એનાથી ઊલટુ' થશે (પ્રાણુ ખોઈ | થમેથી ઘેરાયેલી પવિત્ર સરસ્વતી તદીને જુએ.“
ભેસશે).“'” આથી હૈ ભરતશ્ેક 1 અહીં આપણે | દે નરશ્નેઇ | યાં રતાન કરવાથી તમે પાપમુક્વ
રાત ગાળકુ, હે ભારત | હે કતીપન | આ કુર્કષત્રનું | શરો!, હે કુતીપ્રત્ર ! અહીં જપિએ॥; રજપિ'એ।
ફાર છે.5૫ અહીં જ હૈ રજન! નઠ્ધપુષ યયાતિ | અને દેવપિ'એએ સારસ્વત યજ્ઞેથી યજત ક્યું
રાજાએ પુષ્કળ રતસમૂહો વાપરીને યજ્ઞો કર્યા | હતુ',૨૫ ત્ાતરફ પાંચ જેજનના વિરતારવાળી
ઠુતા. અહીં' ઉંદ્ર એતા ઉપર પ્રસન્ન થયો
હતો. પ્લક્ષાવતરણુ નામતુ' આ ઉત્તમ યઝુતા
તીથ છે. પ'ડિતા એને સ્વર્મતું દ્રાર કહે
છી.*૨,૫૨ ઝડી પરમ ન્ષિએએ સારસ્વત
યશઞોાથી યજત ક્યું' હતું. હે તાત | તેમાં યજ્ઞ-
સ્તંભો અતે ખાંડણિયાઓ અવભૂથ સ્નાતના
જળમાં જય છે,“ રું રાજન્] અહીં ભરત-
શજાએ યજ્ઞો કર્યા હતા. ધર્મપૂર્જક પૃથ્વીને
મેળવીને તેમયું અથમેધ યજ માટે પવિત્ર અતે
કાળા કાનવાળો ધોડે। વારવાર છૂટો મૂડષો હતો.
રે પુર્પસિ'હ | તપિસુખ્ય સ'વર્તથી પાલન કરા-
પેલા મસ્ત રાજે અહીં' જ ઉત્તમ યજ્ઞ કર્યો
"હતે. રે રાજદ્ર | અહીં જળસ્પર્શ કરવાથી
મનુષ્ય પાપકર્મોથી છૂટે છે અતે સવ લે(કાનાં
પ્રયક્ષ દશ'ન “પામે છે. માટે તમે પણુ અહી
રનાન કરો.”
સશ'પાયત બોહ્યા : મહષિ*એથી સ્તુતિ
કરાતા પાંડ્વથૅઇ યુધિછિરે ત્યાં ભાઈઓ સાથે
નસ્તાન ક્યુ” અને લોમશને આ વચનો] કલ્લાં :*૬
“રૈ સત્યપરાક્મી 1 તપસ્યા ઠરીતે હુ સર્વ
અહીં સ્તાત કરવા પામીરા તહિ અતે બીછ રતે
રહેતાં તો અહલ્યાદિતી પેઠે મૂટમાવને પામી શિલા બતી
જઈશ, જેથી પછી તીચનાં દ્છન પણુ પ્રળશે ્નાહ.'
આવે અર્ધ અનેક ક્ાતપ્રમાણા આપીને કરે છે,
આ પ્રજાપતિની વેદી છે. વળી યજ્ઞશીલ મહાત્મા
કુરતું આ ક્ષેષ છે.૨*
ઇતિ કોમહાભાશતમાં વનપર્વા'ત્ગત તીય'યાન્રાપર્યમાં
“હ્ોમશતીય'યાત્રામ જ'તઉપાખ્યાન ? તાપને
અધ્યાય 1૨૯મે! સમાપ
ઝાય દર૦મો
તી્થનિદે્શ તથા બાજ અને
હોલાનું આખ્યાત
॥ છોમય ઝવ
રૂ મર્સ્ાલવરસવ સમે અચ્ઇસ્તિ મરત |
મહશ ત સસનિકાયાક્તિ મ્ણશઃ || ? ||
હ્ામશ બોલ્યાઃ હે ભારત | અહીં શરીર
છોડીને માણુસે! સ્તર્ઝમાં જાય છે. હે શજન્]
અહીં મરણુ પામવાની ઇચ્છાથી હજારો માતવો
આવે છે.* પૂવે યજ્ઞ કરતા દક્ષે આ વીથ વિશે
આતે! આશીર્વાદ નડ્યો છે : ' જે મતુષ્યો અહીં”
સયુ પામરો, તેએ સ્વર્ગ જિત થરો. ' છે પૃથ્વી-
નાથ | આ રમણીય સરરવતી નદી છે; આ
હિવ્ય એધવતી નદી છે અતે આ સાસ્તરતી-
તું વિનશનત્ીય છે. આ નિષાદદેરાતુ” હાર
છે. હૈ વીર ] નિષાદ રખેને મતે એળખી પાડે
એવા વિચારથી એ નિષાદોતા દોયને લીધે સરસ્વતી
પૃચ્વીમાં પેસી ગઈ છે.* આ ચમસોદ્સેદ નામે
તીય' છે, અહીં સરસ્ત્રતી પાછી પ્રત્યક્ષ દેખાય
અધ્યાય ૧૩૬મે।-3શીનરતા ધૈર્યની કસોટી ૨૮9
છે. સર્વ પાવનકારી સજુદ્રમામિની નદીએ અહી' | વસિ શવિ શાંતિ પામ્યા હતા.૫-૫* આ કુશ-
એને મળે છે.* આ સિંધુનું મહાતીર્થ છે. હે | વાન નામતુ' તળાવ છે, તેમાં કુર્ઞોશય નામતાં
શઞૃદમન ! લોપામુદ્રા અહી' આવીને પતિ અમ- | કમળો છે. આ રડિમણીનો આશ્રમ છે. કોધથી
રત્યતે વરી હુતી.' હે સૂર્ય સમાત કાંતિવાળા | | ઝુક્ત થઈ ને તે અહીં જ શાંત થઈ હુતી.૫“ હૈ
ઇંદ્રને પ્રિય એવું આ પાવનકારી, પવિત્ર અને | પાંડવ ! તમે સમાધિઓના સક્ષેપને સાંભળ્યો છે.
પાપને! નાશ કરનારું પ્રભાસતીથ શેભી રલ્યુ' છે. | તો હવે હે મહારાજ ! તે પ્રત્યક્ષ કૂળ આપ-
આ વિષ્ણુપદ નામનું ઉત્તમ તીર્થ દેખાય છે.” | નારા આ મહાગિરિ ભૂગુતુંગને તમે જીએ.“ હૈ
“વળી આ પરમ પાવન કરનારી રમણીય વિપાશા | રાછેદ્ર | સર્વ પાપને દૂર ઠરતારી, મહષિ'એ।-
નદી છે. પુત્રના શૈકથી ભમવાન વસિ જવિએ | ના નિવાસવાળી, શીતળ જળવાળી અતે અત્યત
પોતાની નનતને ખાંધીને આ જ નદીમાં ઝ'૫- | નિર્મળ એવી આ વિતસ્તા નદીને જીએ.” વળી
લાત્યું હતું. અને એમાંથી જ તે પાશરહિત થઈ | યજ્ઞનાની પાસે વહેતી આ જલા અને ઉપજલા
પાછા ઉપર આવ્યા હતા.”“ હે અરિદ્મન | | એ બે નદીએ જુએ. ત્યાં યજ્ઞ કરીને ઉશીનર
મહષિએથી વસેલું અને સર્વ પુણ્મોથી ભરેલુ' | રાજાએ ઇંદ્રતે પાછળ પાડી દીધો હતે।. હે ભારત |
આ કારમીર મંડલ તમે ભાઈઓ સાથે જુએ।.પ* | હૈ પૃથ્વીપતિ ! ઇંદ્ર અને અશિ તે નૃપવરની
હૈ ભારત | ઉત્તરવાસી સર્વ ત્રડધિઓને।, નહુષ- | કસોટી કરવાને માટે તેની રાજસભામાં ગયા હતા.
પુત યયાતિને, અસિનો અને કાશ્યપનો અહી | તે બ'ને વરદાતાઓ મહાત્મા ઉશીનરની પરીક્ષા
સ'વાદ યથો હતેો.પ૫ જે મહારાજ 1] આ માતસ- | કરવા ઇચ્છતા હતા.૨૪૨૨ આથી ઇંદ્ર રયેત-
સરેવરતુ' દ્રાર દેખાય છે. આ પવતની વચ્ચે | (બાજ )તું રપ લઈને અને અસિ કપોત(હોલા)વતુ'
સત્ય પરાક્રમી શ્રીમાન રામે એક વરસ સુધી | રૂપ લઈને ત્યાં રાજાના યજ્ઞમાં ગયા. ત્યારે હે
વાસ ઠર્યો હતો. આ દેશ વાતિકખ ડને તામે | રાજન્! હોલે બાજની બીકથી શરણુ શોધતો તે
પ્રખ્યાત છે અને એ વિદેહ દેશની ઉત્તરે છે. | ઉશીનર રાજના ખોળામાં જઈ ને ભયથી વ્યાકુળ
તેની સીમાને કોઈ વટાવી શકતું તથી.પ* છૈ | થઈ ત્યાં જ છુપાઈ ગયો.૨**૨*
યુગ્યસિંહ | આ દેશમાં આ એક ખીજી” આશ્ચર્ય
છે. હૈ કૌ'તેય 1 જ્યારે યુગના અંત આવે છે,
ર્યારે ઇચ્છામાં આવે તે રૂપ ધરનારા ભમવાન
શ'કરનાં ભમવતી ઉમા અને તેમનાં પાર્ષદ-
સેવકો સાથે દરન થાય છે. અહીં સરોવરતીરે,
પરિવારતું મંગળ ઇસ્છતા યાજકો ચૈત્ર માસમાં
શિવજતુ રૂડી રીતે યજ્ઞાથી યજત કરે
શ્રદ્ધાવાન અને જિતે'દ્રિય મતુષ્ય આ સરોવરમાં
સનાન કરે છે, તે નિષ્પાપ ચક નિ.સ'રાય શુભ-
ઈતિ થીમહાભારતમા વનપર્વા તર્ગત તીર્થ યાત્રાપર્વ મા
*હામરાતીર્થયાત્રામાં શ્યેન અને કપોત ”
નામનેદ અધ્યાય ૧૩૦ મો સમાસ
અધ્યાય રર્શ્નો
ઉશીનરન॥ ધૈર્મ્ની ઝસેતી
॥ર્યેન ૩રાન॥
છે. જે | પર્યાસ્માન રગાડ્ડસુરેકં લર્ે રાગન્મટી સિત$ ।
સર્વધર્મવિરુકૂ સે વસ્તાત્જમે ચિવર્પસિ ।। ૨ |
રયેન બોલ્યો : હે રાજન્ | સત" સન્્તએ તને
કોકને પામે છે. આ ઉન્ન્તનક તીથ છે. અહી' | એકલાને જ ધર્માત્મા કહે છે. તો તુ' સત' ધમ્'-
કાતિ*કસ્વામી તથા અસધવી સહિત ભગવાન | થી વિસ્ડ્ઠ એવુ' આ કર્મ શા માટે કરવા ઇચ્છે
કક.
ખોઈ બેકો છે.૨
રજા બોલ્યોઃ હે મહાપક્ષી | આ પ'ખી
ત્રાસી ગચેલુ' છે, તારાથી તે છળી ગયુ' છે અને
ગ્રાણુના લોભથી તે શરણ મેળવવા મારી પાસે
આવ્યુ' છે. આમ અભય ઇગ્છતો આ હોલે! અહી”
અજ્યાગત છે. હું તેતે તતે ન સોંપુ' એ જ મારા
પરમધમં છે, તે હે યાજ 1 તુ' કેમ જોતો નથી ?:**
હે રથૈન | આ હેલો ધૂછ રહ્યો છે, ગભરાઈ ગયો
છે અને મારી પાસે જવિતરક્ષા ચાહે છે, તેનો ત્યામ
કરવો એ નિપાત છે. જે માણુસ બ્રાહ્મણને “કે
લકની માતારૂપ ગાયોતે! વધ કરે છે અથવા શરણે
ત્રસુતે સરષુ' જ પાપ
આવેલાને ત્યજી દે છે, તે
લાગે છે.”૧
શ્યેન બોલ્યો હે રાજન્] સર્જ પ્રાણીએ
આહારથી ઉત્પન્ન થાય છે. એ આહારથી જ સર્વ
વો વૃડ્ડિ પામે છે અને જીવન જીવે છે.” જનો
જામ કરવો મુશ્કેલ હોય, એવી 'કોઈ ચીજ વિના
ઘણી રાત્રિઓ સુધી જીવી શકાય, પણ્ ભે! જનનો
શ્યાગ કરીને ઝાર્ઝું ન ટકી શકાય.“ છે રાજન્!
તમે મતે મારા આહારથી વિખૂટા કરો છે, એટલે
આજે « મારા પ્રાણુ દેહને છોડીતે ચાલ્યા જશે.
જ્યાં કાઈનો પણુ ભય નથી એવા માગે? એ
ચાહ્યા જશે. રે ધર્માત્મા ! કુ” મરી જઈશ એટલે
મારાં સરીપુત્ર વગેરે નાશ પામશે. આમ તમે એક
હ્ાલાને બચાવવા જતા અનેક જીવોને! નારા
કરશે.” છે સયયપરાકમી ! જે એક ધમ ખીન્ત
ધમને બાધક હોય તે ધમ નથી પૃણુ અધર્મ છે,
પણુ જે ધમ' બીજા ધમ'તો બાધક નથી, તે જ
સાચા ધમ છે.** રેં રાજન્| મે ધર્મા વચ્ચે પર-
સપર વિરાધ જણાય, ત્યારે ન'નેમાંથી સુખ્ય ને
શ્રીમહાભ્રારત-વનપર્વ-તીધયાત્રાપવર
છેઃપ આ (રેલો) મારું ભક્ષ્ય થતા નિમોચો | અમુપ્યો નિશ
જે. કુ' ભૂખથી પીડાઈ રહ્યો છુ. તુ' ધમ'નો લોભ
કરીતે આ હોલાને રક્ષણુ ન આપ, તુ' તો ધમ
અયુખ્યને નિશ્રય કરવો અને જેનાથી બાધ ત
આવને હોય તે ધમ? આચરવે,૫૨ આથી હૈ
રજન, ધર્મ અને અધમ'ને નિથય કરતી વખતે
બનેની મહત્તા તથા લઘુતા વિશે વિચાર કરવો!
જેઈએ, પછી જે ઉત્તમ દેખાય, તે ઉપરથી ધમને!
લું નિશ્રય ડર,૫* ા
રાન મોલ્યો : હે વિહ'ગવર ! તુ બહુ કહ્યાણુ-
ભરી વાણી ભોલે છે. યુ" તુ' પક્ષીરાજ ગર.
છે? ખરેખર તુ' ધર્મજ છે." તુ' આવી ધર્મં
સબધી આશ્રય'ભરેલી અનેક વાતો. કરે છે. એથી
મને લામે છે કે તારાથી ઠશુ'ય અભાણર્યું તથી.*'*
આમ છતાં શરણુ ઇશ્છનારના ત્યાંમતે તું કેમ
સારા માને છે? હૈ પક્ષી] તારા આ ઉદ્યોમ
આહારને માટે છે."5 તુ' બીછ રીતે ઘણે। વધારે
આહાર મેળવી શકીશ. માટે બળદ ભૂંડ હરણુ,
પાડા અથવા બીજી જે કાંઈ તું ઇમ્છતે। હોય તે
આ સ્થળે અત્યારે જ હાજર કરાવી ૬3.
રચેન બોલ્યોઃ હે મહારાજ ! છું” ભૂહને, બળ”
દને “કે વિવિધ જમાને ખાઈશ નહિ; મારે બીજા
પ્રાણીની કશી જ જરૂર નથી. ઠૈ ક્ષત્િયશ્ને | દવે।-
એ મારે માટે જે આહાર નકી કર્યો છે; તે આ
હોલે છે. હે રાજન્ | તુ' મતે એ જ આપ, શ્થેન
હોલાઓને ખામ છે; એવી પરંપરા ચાલી આવે
છે. તો હૈં રાજન] સાર જાણ્યા વિના તુ કેળના
થાંભલા જેવા આ નિઃસાર ધમમાં આસક્ત
થા નહિ.'«-૨૦ મ
રાન્નમોલ્યોઃ હે આકાશચારી] કુ તતે શિળિ*
આતું સડ રાજ્ય આપું અથવા હૈ ર્થેન | તુ”
જે કઈ ઇશ્છે, તે બધુ' હુ' તને પૂર" પાડું; માષ
રારણું આવેલા આ પક્ષીને હું નહિ આપુ” છૈ
પક્ષીરાજ ! જે કમથી તુ' આ હોલાને છોડી રાકે
એમ છે, તે કર્મ તુ' મતે કહે, હુ' તે કરીરા; પણુ
હેલો તો નહિ જ આપુ .૨૫૪૨૨
અધ્યાય ૧૩૨ મો-અછાવકતનુ' આખ્યાન
3૪૦
રયેન બોલ્યો : હે ઉશીનર રાજા | તને હોલા
ઉપ્ર રતેહુ જ છે; તો તો તું તાર માંસ કાપીને
આ ફડ્ડલાની સામે ત્રાજવામાં મૂક. પછી હે મહા-
રાશન] જ્યારે તારું માંસ હોલાના વજન બરાખર
થાય, ત્યારે તારે તે મતે આપવું. આથી મને
સતોષ થરો ૨૨૪
શન્ન બોલ્યો : હે રેન ! તુ' મારી પાસે આ
માગણી ઠરે છે, તે હું તારીકૃપા માતું છુ. આથી
હું આજે જ હેલાતા વજત બરાબર મારું માંસ
તતે તોળી આપુ' છુ.૨*
લ્ોમશ બોલ્યા . હે કુ'તીપુત્ર યુધિષર રાજા !
પછી તે પરમવમ'જ્ઞ રાનઃએ પોતે જ પોતાતુ'
માંસ કાપ્યું અને હેલાની બરાબર તોળવા માંડ્યુ.
આમ રેોલાને ત્રાજવામાં મૂકવામાં આવ્યો, ત્યારે
તે માંસથી વધી ગયો. આથી ઉશીનર રાશાએ
વળી માંસ કાપીને મૂડયુ૨**૨૦ આમ છતાં તે
માંસ હોલાની બરાબર ન ઊતયુ”; એટલે કપાયેલા
માંસવાળેો તે રાન્ન પોતે જ ત્રાજવામાં બેસી ગયો.૨*
ર્ચેન ખોલ્યો * ' હે ધમ'જ્ઞ | હું ઇંદ્ર છુ' અને
આ કપાત પોતે અચિ છે. તારા ધમ'ની પરીક્ષા
કરવા સાર અમે બત્વે આ તારી યજ્ઞશાળામાં
આન્યા છીએ.“ રૈ પૃથ્વીપતિ] તે તારા શરીર-
માંથી જે માંસ કાપી આપ્યુ છે, તેથી તારી
ઉજવળ પ્રીતિ આ લોકોને પણુ વટાવી જરે **
હે મહારાજ | આ લોકમાં મતુષ્યો જ્યાં સુધી તારી
કથા હરશે, ત્યાં સુધી તારી ક્રીતિચ તેમ જ તારા
લેદે અચળ રહેરો.' રાજાને આ પ્રમાણે કહીને તે
અતે સ્વર્ગમાં ચાલ્યા ગયા. હવે ધર્માત્મા ઉશી
નર પણુ સ્વગ' અને મૃત્યુલોકને ધમ'થી વ્યાપ
કરીને કાંતિમાન દેહથી સ્વગ'માં ગયે. હે રાજન!
આ તે મહાત્મા રાજ્તનું' આશ્રમરથાન છે ૨૫-33
પાપ છોડાવનારા એ પવિત્ર સ્થાનને તમે મારી
સાથે જીએ।. હે રાજન્ પુણ્યશાળી અને મહાત્મા
મ.વ#*૧૬
બ્રાહ્ષણાને આ રળે દેવો અતે સનાતન ઝ્ુનિએ!
વારવાર દશત આપે છે.**
ધૃતિ શ્રીમહાભારતમાં વનપર્વા ત "ત તીથયાતાપવ'મા
“લેોમરાતીયયાગામાં શ્વેત અને કપોત નામનો
અધ્યાય ૧૩3૧ મો! સમાપ્ત
અધ્યાય શરૂરમો
અછાવકતુ' આખ્યાન
॥નોતર ૩વાપ॥
યદ જબ્યતે મંત્રવિવમ્યગુગ્િસિદાસનિ ચેતવે?
શષિન્યાય્ ।। વસ્વાશમ ૫૨૧ નરટ્ર વુ્ળ્ય સટ્ા-
જજેરપવન્ને મટીસેઃ 1 € ॥
લોમશ બોલ્યા હે નરે' | પૃથ્વીમાં મ'ત-
વિઘામાં કુશળ બુડ્રિવાળા જે ઉટ્દાલકપુત શ્વેતકેતુ
કહેવાય છે, તેમને! વૃક્ષો અને ફૂળોથી સદા ભર-
પૂર આ આશ્રમ જુએ.પ અહીં” *વેતકેતુએ
સાક્ષાત્ સરસ્વતીનાં દશન કર્યા હુતાં, વરદાન
દવાને તત્પર થયેલાં એ સરસ્વતીને શ્વેતકેતુએ
કહ્યુ હતુ” ' મતે સરવ શાસતુ' જ્ઞાન યાએ, ?*
કહોડપુત્ર અથવ અને ઉદ્દાલકપુત્ર શ્વેતકેતુ એ
બે આ યુગમાં પૃથ્વીમાં સવ'શ્રેછ બ્લવેત્તા મુનિઓ
હતા.” તેઓ મામા-ભાણુજ યતા હતા. એ બ'ને
અમાપ જ્ઞાનવાળા ખ્રાહ્ષણ। મહીપતિ વિદેહરાજતા
ચજ્ઞમૃડપમાં ગયા હતા. ત્યાં તેમણે વાદવિવાદ
કરીને તેના બદીને હરાવ્યો હતો.” હે હૌતેય !
તમે તમારા ભાઈઓ સાથે ઉદ્દાલક સ્ુનિના આ
પુણ્યપવિત્ર આશ્રમમાં પ્રવેશ કરો અને એ મહ।-
«માની ઉપાસના કરો. અછટાવ# એ જ સુનિના
રાહિત્ર-પુત્રીના પુત્ર કહેવાયા છે, એ ઉત્તમ બ્રાહ્ષણુ
અષ્ટાવકરે બાળવયમાં જ જનકના યજ્ઞમાં વાદ-
વિવાદ કરીને તેના બ'દીને હરાવીને નદીમાં
ડુબાડી દીધો હતો.”**
યુધિછિર બોશ્યા હૈ લેોમશ મુનિ | જેણે
બદીને આ પ્રમાણે હરાવ્યો, તે અછાવક બ્રાહ્મણ
2૫૦
શ્રોમહાભારત-વતપરવ-તીથયયાત્રાપવ*
“કવા પ્રભાવશાળી હુતા ! અને તેએ શાથી આઠે
અગે વાંકા થયા હતા ? તે ખધુ' તમે પને યથાથ
શીતે કહે.”
લેો।.મશ બે।લ્યા ? ઉદ્દાલકને કહોડ નામે એક
વિખ્યાત નિયમનિઇ શિષ્ય હતે. તે ચુસ્ની સેવા
કરતા તથા તેમતી આજ્ઞાને અતુસરીને વતતો
હતો.“ તેણ લાંભા વખત સુધી વેદાધ્યયત કર્યું.
આપ તે શિષ્ય ખ્રાહ્મણું તે ઉદ્દાલક ગુરની સેવા
કરી, ગુરૂએ તેની એ સેવા એળખીને તેને તરત જ
સર્વ વિધા આપી તથા પોતાતી પુત્રી સુજાતાને
તેની સાથે પરણાવી.“ એ સુશ્તતાને ગ્મસિના જેવો
તેજસ્વી ગર્ભ રહ્યા. તે ગભે અધ્યયત ઠરતા
પોતાના પિતાને કહ્યુ કે, 'હે પિતા ] તમે
આખી રાત આ અધ્યયન કરો છે, પણુ તે
બરાબર થતું તથી.” આમતે મહુષિને શિષ્યા-
ની વચ્ચે મહેણું માર્યું, એટલે ઉદરમાં રહેલા
તે ગર્ભને તેમણે કોધપૂવક શાપ આપ્યો કે, ' તુ
પેટમાં રથો રહ્યો આવું વાંકુ' બોલે છે, તેથી તુ
આઠ ઠેકાણુ વાંકા થઈરા.'"'પ આમ તે મહષિ*
વાંકા જન્મ્યા અને અણાવક નામથી પ્રસિદ્ધ થયા.
શ્વેતકેતુ એતો મામે। હતો અને તે વયમાં એની
બરાબર હુત॥.૧૨ હુવે એ બાળઠ ગર્ભમાં વધી
શભ હતો, તે વખતે પીડા પામતી એ સુજાતા
ધ્રૂનની ઇચ્છાથી પોતાના ધનહીન પતિને એકાંત-
માં પ્રસન્ન કરીને ઠહેવા લાગી કે, “હે
-મહ્ષિ* ] આ મતે દરામો મહિનો ચાલે છે; હું
ધ્ન વિના “કેમ “કરીશ ₹ તમારી પાસે પણુ કઈ
સ'પત્તિ નથી “ક જેથી હું આ આપત્તિને તરી
જાણ. પત્તીએ આ પ્રમાણે કહ્યું, એટલે તે કહોડ
કષિ ધનને માટે જનકરાનની પાસે ગયા. ત્યાં
બજીીએ તે વિપ્રને વાદવિવાદથી હરાવ્યા અને
અહી' પાણીમાં ફ્રેંડી રીધા.૪૦૧૧ આમ બ'દીએ
કરાડને વાદવિવાદમાં હરાવીને તેમને પાણીમાં
નાખી દીધા છે, એ સમાચાર ઉદ્દાલક સાંભયા.
તેમણુ પોતાની પુત્રી સુજાતાને કહ્યુ : ' આ વાત
અષ્ધવકથી છાની રાખજે. પ5 તેણે પણુ આ વાત
ગુપ્ત રાખી, એટલે એ અણ્ાવકે જન્મ્યા પછી પણુ
એ વાત સાંભળી નહિ, અદાવક તે। ઉદ્દાલકને
પિતાની જેમ અને શ્વેતકેતુતે ભાઈની જેમ માનતો
રહો.” એ પછી ખારમે વષે અછાવક ઉદ્દાલકના
પિતાના ખોળામાં મેઠો હતો, ત્યારે શ્વેતકેતુએ
તેને ત્યાંથી બે હાથ પકડીને ઉઠાડી મૂડયો. આથી
રાતા અછાવકતે તેણે કહ્યું: 'આ કઈ તારા
બાપનો ખોળા નથી.“ શ્વેતકેતુએ આ જે
કઠોર વચત હહ્યું, તે તરત જ અદાવકના હૃદયચા
ચૉંઢઠી ગર્યું અને તેને ભારે વેદના થવા લાગી. ધૈર
જઈને માતાને તેણે આ પ્રમાણું પૂછયુ'ઃ ' મારા
પિતા ડયાં છે? 'પ“ આથી સુજાતા અત્યત
ગભરાઈ ગઈ અને શાપથી ભયભીત થઈ તૈણે
તેને સવ હષ્ઠીકત કહી દીધી. આમ તે સર્વ
રહસ્ય ન્નણી લઈ, તે ખ્રાલણે રાતે *્વેતકૅતુને
ઠહ્યું:** “આપણે મત્તે જતકરાજાના યજ્ઞમાં
જઈએ. તે રાન્નને! યજ્ઞ અનેક રીતે આથય'ઠારક
સભળાય છે. ત્યાં આપણે બેઉ બ્ાલ્ણૂ।નો વિવાદ
સાંભળીશુ' અને ઉત્તમ વાતીએનતો ઉપયોગ
કરીશુ'.૬૫ નળી આપણામાં કુશળતા આવશે તેમ
જ આપણે સૌમ્ય અને કલ્યાણુકારી વેદધોષ
સાંભળીશ. '૨* આય તે મામાભાણુજ જતકરાજા-
ના સષહ્રિવાળા યજ્ઞમાં ગયા, માગમાં જ જતક-
રાજ મળ્યા અતે અષાવકતે દૂર ખસવા કહેવા
લાગ્યા, ત્યારે અછાવક્રે આ વચન કહ્યુ.૨*
ઇતિ શ્રીમહાભારતમા વતપર્વા'તર્ગત તીર્થચાતાપવમા *
“ લામરાતીથ'માત્રામાં અદાવકચરિત ? નામને!
અધ્યાય ૨૩૨માં સમાસ
અધ્યાય વેડડેમોઈ-જનકતે ત્યાં સ'વાદ
ર્પર
ગષ્યાય ?ર્ર્મૉ
જનકને ત્યાં સ'વાદ
॥ ઝહર 21
બંઘણ પધા વષિર્સ્વ પંઘાઃ સ્િયઃ પંધા
માતાટલ્ય પંથાઃ ॥ રરઃ પંચા ત્રાતળેનાતમેત્ય
સનેલ્ય લુ વાહળશેવ વધા? ॥ ૨ ॥
અછાવદ બોલ્યો: ખ્રાક્ષણુ સામે ન મળ્યો
રાય, તો આંધળાને માગ અપાય, બહેરાને માર્ગ
અપાય, ગ્રીએને માર્મી અપાય, ભાર વહેતારને
મામ' અપાય, અને રાન્નને માર્ગ અપાય; પણુ
બ્રાહ્મણુ સામે મળયો હોય, તો તેતે જ પ્રથમ
માગ અપાય." પ
રાન “બોલ્યો : હું હમણાં જ તમને માર્ગ
આપુ છું. તમે જેમ ઇચ્છા હોય, તેમ ખુશીથી
નએ; કેમ કે અસિ ઠદી થોડો હોય તોપણુ
વિસાત વિનાનો ગણાતો નથી અને તેથી જ ઇંદ્ર
પણુ બ્રાહ્મસને નિત્ય નમન કરે છે.*
અણવક બોલ્યોઃ હે રાજન | અમે બે3 યજ્ઞ
જેવાને આવ્યા છીએ. હૈ નરેદ્ર | અમને તે
નેવાતું ભારે કુતૂહલ છે. અમે બત્લે અતિથિરૂપે
અહીં આવ્યા છીએ અતે તમારા દ્રારપાળ પાસે
પ્રવેશની આજ્ઞા ઇચ્છીએ છીએ.” છે ઈંદ્રઘુસના
પુત્ર] અમે બેઉ યજ્ઞ નેવાની ઇચ્છાથી તથા
જતકરાન્તની સાથે વાત કરવાને અહીં' આવ્યા
છીએ. અમને આ: ટ્વારપાલ અટકાવે છે, તેથી
અમે કોધરૂપી વ્યાધિથી બળી જઈએ છીએ.*
ક્રારપાળ બેલલ્યો : તમને બત્ેને હું વ'દન કરેં
છુ; પણુ મારું કહેલુ' આ વચન તમે સાંભળો.
આળકૅ આ યજ્ઞશાળામાં પ્રવેશ કરી શકતા નથી;
એમાં તો વૃદ્ધ અને વિદ્દાન બ્રાહ્મણને જ પ્રવેશ
કરવાનો અધિકાર છે. *
અછાવક બોલ્યોઃ હે દ્રારપાળ | ને અહી
વૃદ્ધોને જ પ્રવેરા ઠૅરવાતો અધિકાર છે; તો મારું
પેસવું પણુ યોગ્ય છે; કારણુ કે અમે પણુ વૃડ્;
વ્રતધારી, વેદના પ્રભાવવાળા, સેવાપરાયણુ, જિતે-
દ્રિય અને વેદાંતશામ્નમાં નિપુણુ છીએ. આથી
અમને બાળક ન માનવા ન્નેઈએ. મકે નાતો
સરખે અગારોા ય અડતાં બાળી મૂંકે છે.૧””
ક્ષારપાળ બોલ્યો $ તે પ્રહ્ષતે સિદ્ધ કરતારી,
મંત્ર આદિ અનેક રૂપવાળી અને ઠમ્કાંડથી
વિરોષ રોભભી રહેલી તે વેદમયી વાણી બોલી
ખાવ. તુ' તારા ખાળક રારીર તરક્ તો ને.
મિથ્યા ખડાઈ શાતે। મારે છે ? જ્ઞાની તો દુલ'ભ
જ હોય છે.“
અદાવક બોલ્યોઃ માત્ર શરીર વધ્યું તેથી
મોટાપણુ' આવતુ' તથી. એ તો! શીમળાની ખૂબ
કાલેલી ગાંઠ જેવુ' છે. આમ નાતુ' ને નીચુ' હોવા
છતાં જે વૃક્ષ ફળેલુ' છે, તે મોટુ' છે અને ફળ
રહિત છતાં જે કાલેલું' છે તે ખરેખર મેટ નથી.“
ક્રારપાળ બોલ્યા : બાળકો વૃદ્ધો પાસેથી જ
જ્ઞાન મેળવે છે. તેઆ સમય જતાં જ વૃદ્ધ બને
છે. જ્ઞાન કઈ થોડા વખતમાં મળી જતુ નથી,
તો તું બાળક થઈને વૃડ્દડદી જેમ શા માટે
મેલે છે ?**
અછાવક બોલ્યો: કોઈને માથે પળિયાં
આગ્યાં, એટલે ક'ઈ તે ઘરડા થઈ જતો. નથી. પણુ
જે બાળક હે।વા છતાં મહાજ્ઞાની છે, તેને જ દેવા
વૃદ્ધ કહે છે. માણુસ ક'ઈ વર્ષોથી, ધોળા વાળથી,
પેસાથી કે સમાંસંબ'ધીએઓને લીધે મહાન ગણાતો
નથી. ગ્ડષિઓએ તેો। નિયમ કર્યા છે કે, અમારા-
માં જે સાંગોપાંગ વેદાધ્યયન કરે છે; તે જ મહાન
છે.“૫*૨ હૈ ટ્રાસપાળ1 ઠું રાજસભામાં બદીને
જેવા આવ્યો છું, તો કમળની માળા ધારણુ ઠર-
નારા રાન્્નને મારા આવ્યાની ખબર આપ,પ૫* જુ
ટ્રારપાળ 1 આજે તું અમને પ'ડિતો સાથે વિવાદ
કરતા જેરો. અરે] પરસપર વિવાદ 'વધી જરો,
ર્પ્૨
શથ્રોમહાભારત-વતપવ-તીથયાત્રાપર્વ
તેમાં બદીને તુ' અમારાથી હારેલે પણુ એઈશ.**
વાદવિવાદમાં આજે ખધા મૌન ધરશે, ત્યારે પૂરેપૂરી
વિધાવાળા વિપ્રો, રાજ અને ઝુખ્ય પુરોહિતે “કાણુ
ઊ'ચુ' છે ને કાણુ નીચું છે; તે શલે જીએ.પ"
ટ્વારપાળ બોલ્યો : જ્યાં સુરિક્ષિત વિદ્વાનોને
જ પ્રવેશ છે, એવા આ યજ્ઞમાં તુ' દશ વષનો
બાળક "વી રીતે દાખલ થઈ શકે? છતાં હું તતે
દાખલ કરાવવા માટે ઉપાયપૂર્વક ગ્રયત્ન કરીશ.
તુ' પણુ ચોગ્ય પ્રયત્ત કરજે. આવુ કહીને તે
અણવકને બીન સ્થાનમાં રાજન પાસે લઈ ગયે।.**
અણવક બોલ્યોઃ હે રાજન્] તુ' જન-
જ્માં શ્રેઇ છે; તું સમ્રાટ છે અને સવ પ્રકાર-
ની સરૃડ્રિવાળે છે. પૂ્વતા યયાતિ રાનાની જેમ
લ એકલો આ ચજ્ઞ સ'બ'ધી કર્મના કર-
નારા છે." અમે સાંશળ્યુ' છે કે, તારો બ'ટી
વાદ્વેત્તા વૃદ્ધોને વાદમાં હુરાવે છે અને તારા
નીમેલા વિથ્યાસુ માણુસો। દ્રારા તે સૌને નિઃશ'ક-
પણુ બાંધીને તેમને ડુબાડી દે છે." આથી
ખ્રાહ્મણા પાસેથી આ વાત સાંભળીને હું અહીં
અદ્વૈતખ્રહાનું પ્રતિપાદન કરવા આવ્યા છુ તો
તે બ'રી ક્યાં છે # સૂય જેમ નક્ષત્રોને નિસ્તેજ
ઠરી નાખે છે, તેમ છું એને મળીને નિસ્તેજ કરી
તાખીશ.'*
રાનત બોલ્યો ૬ તુ' સામે વાદ ઠરતારતા વાડય-
ખળને જણ્યા વિના જ બદીને જીતવાની આશા
રાખે છે. પ્રતિસ્પધી*નાં પરાકમને જણુનારાએ જ
આવુ' બોલી શકે, વેદના અભ્યાસ ઠરનારા ખ્રાહ-
શુએ તો એ બદીને જયે જ છે. છું' એ બ'દીનું
ખળા નણ્યા વિના જ એને જીતવાની આશા રાખે
છે. પૂવે" અનેક ખ્રાહ્માસરાએ એ બદી સાથે વાદ-
વિવાદ કર્યો હતો; પણુ સસ" આગળ તારાઓની
જમ તેઓ ભૉંઠા પડ્યા હતા.૨”૨૫ બદીને જત-
વાની ઇગ્છા રાખનારા અને વેદજ્ઞાનથી મત્ત
ખનેલા કેટલાચે વિઠ્ાના તેની પાસે આવી”
નિસ્તેજ થઈને ચાલ્યા ગયા હતા અને હારી ગય
હતા, હે તાત | તેએ! સદસ્યો આગળ બ'દીની
સાથે કેવી રીતે વાદવિવાદ કરી શકે ૨5
અણાવક બોલ્યો : તે બ'દીએ મારા જેવાએ:
સાથૈ વાદવિવાદ કર્યો નથી; તેથી જ તે સિંહની
જેમ નિશ્ષ્ય રહી વાદ કરે છે. પણુ મને મળતાં
તે હારીને જેમ ધરી ભાંગવાથી ગાડુ માગમાં
અટકી પડે છે, તે જ પ્રમાણુ જડ થઈ જશે.”
રાન્ન બોલ્યો : પ્રત્યેકને ત્રીસત્રીસ અવયવ-
વાળા એવા જેતે બાર અશ છે, જેતે ચોવીસ
પર્વ છે અને જેને ત્રણુસો તે સાઠ આરાએ છે, તેના.
અથ્ષ્ને જે જાણુ છે, તે પરમ કવિ છે.
ક અદત બહમનું પ્રતિપાદન કરત્રા હું આવ્યો
છુ'' આ પ્રમાણે પ્રતિજા કરતા અણાવક પ્રે રઝ
ત્રણુ પ્રકારનું” કાલચક્ર અને તેવું પ્રયોજન પૂછે છે-
એક રા*કુતી મષ્યમાં, બે તરદ તીયા ચયિયાંવાળી છ
સળીઓ ખોસવામાં આવે, તો તે શ'કુમાં જેનાં મધ્ય
રડેલાં એવી છ સળીઓઆના બાર્ છેડા બહાર નીકળે
અને તેથી બાર આરાવાછુ' અને છ નાભિવાળુ' એક
ચક થાય છે. તેમાં બાર રાશિગા તે આરાઓ, બ્બ્મે
રાશિઓથી બનેલી છ કતુઓ તે નાભિ તથા એક
એક રાશિમાં રહેલા ત્રીસ ત્રીસ ધ્વિસો તે અરે!
સમજના, આ રીતે એ નક્ષત્રચ્ર છે અતે તે સાઠ
ઘડીમાં એક આંટા કરી વળે છે. એવા એ નક્ષત્રચકના
ત્રણુસોને સાઠ આંટાએા કરે છે, ત્યારે એક સાવન
સ'વત્સર થાય છે; અર્યાત્ સાવન વષર લણુસો ને સાઠ.
દ્વિસનુ' થાય છે.
એ નક્ષત્રચક કૅભારતા ચકતી પેઠે જમણી તરફથી
કૂરે છે અને સર્યાદિ મડે, કભારના ચક ઉપર
ત્રકની ગતિથી ઊલટી કરવી કીડીની હારની પેઠે,
નક્ષત્રચકની ગતિથી ઊલટી ગતિ કરે છે; એટલે નક્ષત્ર"
ચક્રના નિત્ય ભ્રમણુ સાથે તે સૂય* ઇત્યાદિ નિંત્ય બ્રમણુ
પામે છે, પરતુ તેઓનો રાશિસ'ચાર તો પોતપોતાની
ગતિને આધારે જ રહે છે અને તે રીતે ચળ સત્તાવીસ
ઘિસ-રાનિની ગતિથી ભચકમાં-અર્થાત્ બાર રાશિ-
આમાં ફરી વળે છે તથા સૂય ત્રણુસ્રો। સવાપાંસડ દ્વિસે
બાર રાશિઓમાં ફરી રહે છે અને તે સાર્સવત્સર
કડેતાય છે. આ ભચકમાં પોતપોતાની ગતિ પ્રમાણે
અધ્યાય ૧૩૩મો-જતકતે ત્યાં સ'વાટ
રૃપ૩
અણાવક બોલ્યોઃ: જેને (પૂણિ'માં અને
અમાવાસ્પારૂપી ) ચોવીસ પર્વો છે, જેને (કતુ-
એરૂપી ) ૭ નાભિ છે, પ્રત્યેકમાં ત્રીસ ત્રીસ અ'શા
રહેતારી (રાશિરૂપી ) જેને ખાર પ્રધિ છે અને
(દ્વિસરૂપી ) જેતે બણુસો સાઠ આરા છે, તે
નિત્યમતિવાછી સંવત્સર (કાળ) ચક તમારું
ર્ક્ષણુ કરે.**
રાન બોલ્યોઃ જે બે રથને નેડેલી ધોડીની
જેમ ન્ેડાયેલી છે અને જે શઠરાની પેઠે પડવા-
ના સ્વભાવવાળી છે; તે બનેને દેવોામાંથી કયો
રવ ગભ'ર્પે ધારે છે અને તે ખ'ને કોને જત્મ
ચાલતા સૂયર્ તથા ચદ્દ એકમેટથી બડુ છેટા થવ જાય
છે, ત્યારે પૂલમાં થાય છે અને ન્યારે અત્યત નજીક
આવી ન્નય છે, ત્યારે અમાનાર્યા થાય છે, એ પર્વો
ગણુય છે અને તે વર્ષમા ચોવીસ આવે છે. આ રીતે
ચોવીસ પર્વાવાળા ત્રણુસા ચોપન દિવસતે। ચાદર સવ
«સર્ ગણાય છે.
આ પ્રમાણે રાજાએ સાવન, સૌર અને ચાદર એવા
ત્રણુ સવત્સરાનો ઉપલા *તોકમાં પ્રશ્ન કર્યો છે, કારણુ
કે એ નણુ પ્રકાર્તા વર્ષોનો જુદા જુદા ફમમા ઉપયે!ગ
ષ્રાય છે. માધવ તામતા ગ્રથમાં કેશુ છે કે અઘર
વષવિષથાટ્ો સાકી તિજાષિજિ1 ચુગન્મારિત્રર સૌતેસો
સત્રોચિમુ લાવન.? ॥ વષ પાચ પ્રકારના છે તેમાં વર્તાદિ
કરવામા તથા તિલક વગેરે કરવામા ચાદ્રવર્ષષ લેવુ,
જન્માદિ પ્રડોત્સવામાં સૌર લેવુ અને ગોસત્ર ઇલાદિ
યતો ડર્વામાં સાવન વ લેડ. આ રીતે રાક્તએ,
ત્રીસ નીસ અવય4નાળા બાર અશ પૂછવાથી સોર
વષ'તા, ગેપવીસ પવૌ કડેનાથી સૌર ચાદ્ર વષતા અને
ત્રણુસો સા દિવસો પૂછતાથી સાતન વષો એમ ત્રણે
ઉપયોગી વર્ષોનો પ્રશ્ન ક્યો છે અને ત્રયુ પ્રકારના ૩4
ચકેતુ જે ત્રયાજન જણે, તેતે 1વદ્દાન ગ્યો છે
- આ ત્સોકથી કાનનો નિદે્શ કરીને તે કાળને
પોગત આચરણ કરાયનો ધમ ગ શ્રેયડુ સાધન છે,
એમ ડહેનામાં આવ્યુ છે જે એવુ” ધર્માચરણુમા
તાત્પર્ય ન હેય, તો ડેનળ કાળનું સાન કહ્યાણુ સાધી
શપ્તુ નથી અને તેવી પ્રયોજન વિનાની વાત શાસ્ત્ર
કેતુ ન્થી, કારણુ કે બીત્ત" પ્રમાણથી જણુવામાં
ન આવે એવા ગયોજનવાળા અથ'ને ગ્રતિપાદન કરનાર
જ્શાઅ કહેવાય છે. તેતુ ન હેય તે શાસ્ત્ર ગણાય નહિ.
આપે છે
અથાવક બોલ્યો : હૈ રાજન્] પવનરપી સારયિ-
વાળા મેઘ, વિઘવ અને અશનિ(અગારા )રૂપી
એ બનેને ગ્ભ'રૂપે ધારે છે અને તે બેહ વળી તે
મેધને જન્મ આપે છે. તે બતે તમારા તો છું
પરતુ શગ્ુના ધર ઉપર પણુ પડો નહિ,”
ન રાળએ પૂડકેલા ખત્ને દેવતાઓતુ નામ પણુ
અમગળરશૂપ છે એમ માનીને અણાવક્રે તેઓનું નામ
ન લેતા પરોક્ષ રીતે જ ઉત્તર આપ્યો છે. આ શોકમાં
આધિરૈવિક અને આધ્યાત્મિક એવા ખે અથો સમાયલા
છે તેમા પ્રથમ આધિદૈવિક અથ આ ગ્રમાણે છેઃ
વાથુસારથિ એટલે મેઘધ, તે આકાશમાંથી ૬ૃદિતે માટે
તતપર થતા વીજળી અતે અસ્નિતે ઉત્પન્ન કરે છે અને
તે ૪ વીજળી તથા અસિ મૈવને ઉત્પન્ન ફરે છે, અર્યાત્
ધુમાડો, તેજ વગેરે ભેગા થવાથી ઉદ્મવેલો મેધ
અગ્િરૂપ છે અને તે મેઘ વીજળી વગેરે રૂપથી અગિને
ઉત્પન્ન કરે છે આ રીતે મેઘ તથા અસરનો પરસ્પર ખીજ
તયા અકુરની પેઠે કારગુકાયભાવ છે. તે બલે વીજળી
તથા અક્ષનિ જેચ વેરીએ! રસ સાથે જેડાયવી હોય,
તેમ આકાશની સાથે નેડાયતા છે અને શકરાની પેઠે
એકાએક પડનારા છે. હૈ રાજા ' તે તમારા ઘરમાં જ
નહિ પણુ તમારા રાજ્રુઆના ધરમા પણુ પડા નહિ.
એ કડેવાથી અદ્યાવક તે બન્ને અતિ અમ'ગળરૂપ છે,
એમ દર્શાવ્યુ છે, આ આપિરૈવિઝ અય છે
આધ્યાત્મિક અય' આ પ્રમાણે છે વાયુસારયિ એટલે
સન, તે સુયુપ્તિ નામના કારણુમાથી કમળના ભોગને
ત્રાઢ્ટે બહાર આવે છે અને તે દુ ખતે તથા મૃવ્યુતે
ઉત્ત્પ્ન કરે છે, તેમ જ મનથી ઉત્પન્ન થયેલા દુ ખ તથા
મૃત્યુ વાસતારૂપે મતની ઉત્પત્તિમા કાર્ણુશૂપ થાય છે.
તે બન્ને દુખ તથા મહુર્થે નેડેની પોડીએની પેઠે
રેઠુની ન્નેડે નિલ જેડાયવા છે અને રાકરાની પેટે એકા-
એક આવી પઠડનાના સ્વભ્ાનવાળા છે તે મન તયા
દુખાલ્કિ વચ્ચે ખીશ્ત કરની પેઠે કાયકારણુભાવ રહેના
છે, માટે દુ ખાદિકના નાશને સારૂ ચનતો લય યાય
ત્તેવા અભ્યાસ કરવો એ તાત્પર્ય છે
ઉપનતો અથ* આ મત્રને પુષ્ટિ આપે છે અતત
વિત છુ ૬ચરવન ગલ ન રીન સવસિ ક્યમ)
(વષયને! ઉપભોગ કરનારા મન વડે જળની પેડે એક
રસ ર્ડેલુ ખલ ઢકાયેલું છે. સાતીઓ તેતો સાક્ષાત્કાર
કરે છે અને ફિ પરાપણુ મેલ થોડા પાણીમાં રડેલા
શાખલાની પૅડે વ્યાકુળ રહે છે.
૨૫૪
શ્રીમહાભારત-વતપવ-તીર્થયાત્રાપર્વ
રાજ બોલ્યો: સૂતાં કોણુ આંખ મીંચતું
નથી? જન્મતાં કાણુ ગતિ ઠરતુ' નથી ? કેને
હદય તથી દ? અને કોણુ વેગથી વધે છે 2૨“
અષ્ાવક બોલ્યો : સૂતાં મત્સ્ય આંખ મીંચતું
નથી, જન્મ્યા પછી ઈંડુ' ગતિ કરતુ' નથી, પથ્થર-
ને હ્દય નથી અને નદી વેગથી વૃદ્ધિ પામે છે.“૨“
2» આ શ્લોકતોા આધ્યાત્મિક અથ આ પ્રમાણે
ઠે: તયથા મદાન્મત્ય ૩મે વૂછે અનુસવરતિ | ઇત્યાદિ
યુતિમાં ચેતન્ય ષુસ્પને મહામત્સ્યની ઉપમા આપી
છે, જેમ મહામત્સ્ય નદીના બત્તે કિનારામાં ફરવા-
થી થાકી ન્નય છે, તેમ ચૈતન્યપુર્ય પણુ નનમત
અવસ્થામાં અતે સ્વપ્નાવસ્થામાં, આ લોક તથા પર્-
લેકમાં ભ્રમણુ કરવાથી થાકીને સુઘુમિ પામે છે; પરતુ
એ સુષુપ્તિ તથા પ્રલયમાં, કાય તથા કારણુસમહની
જ્યારે હલનચલનાદિ શક્તિ સ'પૂર્ણુ રીતે ઉપરામ પામી
નય છે, યારે આ એક ચૈતન્યપુસ્ઘ જ જેતી ઘ-
પૂણાતી શક્તિ નાશ ન પામી હોય એવા રહે છે. એ
સંઞધમાં શ્રુતિ પણુ કડે છે કેઃ ન હિદ્રજ્ટર્ટેિવર્છોવો
વિચસે વિનાશિત્તાત્॥ દજઠની દૃષ્િનો લોપ થતે! જ નથી;
કારણુ કે તે અવિનાશી છે. જે દછાતી દદિતો લેપ
સ્વોકારીએ તો કરેલાનો નાશ અને નહિ કરૅલાંતી પ્રાપ્તિ-
રૂપી દોષ પ્રાત થાય અને * સસમદમલાવ૧ | હુ
આઢલેો વખત સુખે સૂતા હતો ' એવુ ગન પષ્યુ અનુસવ
ફરનારના અભાવમાં થાય નહિ; તેથી ચૈતન્યપુસ્ષનુ' સાન
અખડ છે અને તે અવિનાશી છે, માંઢે અજન્મા છે.
આ પ્રથમ ચરણુતો! અથ* છે.
ખીન્ત ચરણુનો અથ*: ઉત્પન્ન થયેલું ઈડુ' એટલે
ભૂતભૌતિકરૂપ ખહ્માંડ ઉત્પન્ન થતાં પણુ પોતાતી
મેળે હલનચલન ફરતું નથી, પર“તુ તેને ચૈતન્યપુર્વ જ
ગતિમાન કરે છે.
ત્રીજા ચરણુના અથ'* : અસ્મન એટલે પાષાણુ અને
યાસ્ક મુનિએ રમન્જ્ા અથર* શરીર કરેલો છે, એટલે
સ્મન્રાહિત ત્તે અસ્મન્ અર્થાત્ શરીરરહિત-દેહાભિમાન
રહિત એવા થયોગીનુ' હદય રોકનુ' સ્થાન હોતુ” નથી.
શ્રુતિ ષણુ એ જ કહે છે: બશરીર વાવલત કિવાકિય જ
શર્ત. લીળોટ્િ તથા સર્વાન્ શોૉજાન્ દવ્યદ્ય અવતિ ॥
“શરીરાભિમાનરહિત ચોગીને પ્રિય તથા અત્રિયતે
સ્પશ* થતો નથી. દેહાભિમાન ગળાઈ જાય છે, ત્યારે
ચગી હદ્યતા સવ* રોડને તરી જય છે; અર્યાત્
સનર્હિંત જવન્મુક્ત યાય છે.”
રાજ બોલ્યોઃ છું' તમને મતુષ્ય સમજવો
નથી, તમે તો સાક્ષાત્ દેવતા છે. મારા મતથી
તમે બાળક તથી પણુ વૃડ્ છે. વાદવિવાદમાં કોઈ
તમારી સમાન નથી. આથી તમને અદર જવાતે
યજ્ઞમ'ડળતું દ્રાર સોંપ” છું અને આ ખ'દી બેઠો છે.”
ઇતિ થીમહાભારતમાં વનપર્વા'તગ'ત તીર્થયાત્રાપવ'માં
ી નુ જી
“હામરાતીયયાત્રામાં અટાવકતુ' આખ્યાત ' નામનેદ
અધ્યાય ૧૩૩ મો સમાપ્
ઝ્ષ્યાયુ શરછમો
ખ'દીનતોઃ પરાલવ
॥ મરાવક# ૩૧ 1! પ્રસિનેજુ
અત્રોત્રતેનલમિતેવુ ₹ગન્લમામતેષ્યં
રાસણુ | નાવૈમિ વંશિવિર્પમવારિનાં મદદને
હલમિવાવવાનિ ॥ ૨ |
અણાવક બોહ્યા $ હે રાજન્ | અહીં ઉચસેન
જવા અપ્રતિમ રાજાએ એકઠા થયા છે. તેઓમાં
રહેલા વાદીઓમાં મેઇ એવા તે બષીને હું એળ-
ખતો નથી. તો મહાજળમાં હ'સ જેવા એને હું
ચોથુ છુ ( આ પ્રમાણે રાજને કલ્યા પછી અદા-
વકે બ'રી તરફ વળીને કહ્યું) હે અતિવાદીઓમાં
અભિમાની | તે' વાદમાં હારતારાઓને સરિતામાં
ડુખાડી દેવાની પ્રતિજ્ઞા કરી છે; પણુ આજે તું
સારી સાથે વિવાદ નહિ કરી શકે. હે બદી?
પ્રલયકાળના ભડભડતા અસિ આગળ જેમ નદી-
નો વેમ સુકાઈ જય છે, તેમ આજે તારી દશ
ચોથા ચરણુનો અથ: નદી એટલે ચિત્તરૂપી નટી
સમજવી. યોગી જ્યારે સમાધિમાંથી લેકે છે; અર્થાત્
બાલ પ્રપ“ચમાં દણિ કરે છે, ત્યારે તેની ચિત્તરૂપી નદી
સવ* પ્રપ“ચરૂપી વેગથી વધી ન્નય છે; અર્થાત્ થોગીની
દૃણિએ વ્યાવહારિક પ્રપચ પણુ સ્વમના પ્રપંચની પેકે
દૃણિના સમકાળમાં જ ઉત્પન્ન થાય છે. પી
આ આખા શ્લોકમાં ટર'કાણુથી એ દ્રાત્યુ' છે
જ, દણાતે દદિતો લોપ થતો નથી. દશ્ય પદાય જડ
છે. દેહનો સગ ન કરનારાની મુક્તિ થાય છે અતે
સસાર મનોમય છે.
અધ્યાય ૧૩૮#મેઇ-બ'ટીતે! પરાભવ
4૫૫
ચરે. તુ અહીં મારી સાથે વિવાદ કરવાને સ્થિર
થા. તુ' મતે સૂતેલા વાધ જેવો અને પાતાના
ઓહો ચાટતા ઝેરીલા સપ જેવા જણુ. તેં મને
પાટુ તો માચુ” જ છે (મારા પિતાને ડુબાક્યા
છે) હુવે તુ મારા માથા ઉપર ધા ઠરશે, તો તને
ડુસ્યા વિતા નહિ છોડું; એ તું ચોકસ સમજ
લેજે. જે અતિદુબ'ળ પુસ્પ, દઠ કાયાવાળો હોઈ ને
ગવ*માં આવી પર્વત ઉપર હાથથી પ્રહાર કરે છે,
તેનો હાથ નખ સાચે ચિરાઈ જય છે અતે પવ'તને
તો હશે! ધા પડેલો! જણાતો નથી. જેમ મૈતાક-
પવ'ત આગળ બના પવતો નિકૃછ જણાય છે
અને બળદની આગળ સવ વાછરડાં નિદૂછ ગણાય
છે, તેમ મિમથિલાના આ રાજા આગળ સર્વ રાજા-
આ નિંકૃછ છે. જેમ મહેદ્ર સર્વ દેવોમાં શ્રેઇ છે,
જેમ ગંગા સવ' સરિતાઓમાં શ્રેઠ છે, તેમ હૈ
રાજન,| તમે એક જ સવ' રાજમાં શ્રેષ છે;
તો તમે બદીને મારી પાસે દ્વાવો.૫-*
લોમશ બોલ્યાઃ: છે રાજન્ આ પ્રમાણે
સજામાં ગજતા અછાવકે કોવપૂવ'હ બદીને કહુ
કૅ, “તુ મારા કહેલા વચનને! ઉત્તર આપજે, હું
તારા વાડયને। જવાખ આપીશ. '”
ખબ'દી બોલ્યા એકઠ જ અશિ અનેક રીતે
3% અદાડકે પ્રથમ અર્દતઅહાનુ ર્ત્ાતપાદન કરનાની
પ્રતિજ્ઞા કરી હતી, તેથી મદી પ્રથમ ખોદ્ધપક્ષ ઊભે!
કરે છે ખદી બોત્યો જેમ એક અસ્તિ અથવા એક
સૂય ખીજાથી પ્રકાશતા નવી, પણુ પોતે સ્4ય પ્રકાશ
હોઈને બીનનને પ્રકાશિત ડરે છે, તેમ મુદ્ધિતત્તત, દેવા
એટને હંદ્રિયોતો રાન્ન છે અર્થાત્ સંગમાં સુખ્ય છે
તે “હુ, આ માર ' ધત્યાદિ આકારે પ્રકારો છે તે
વીર્ અને શત્રુતા છે, એટવે ત્રતિપક્ષીઆએ માન્ય
કરેલા બીજા તરવાનો પરાજય કરનાર છે તે યમ
છે, અર્યાત્ સ4' ઇદ્વિ।તે તિયમમાં રાખનાર છે,
પિતૃઓને! અર્થાત્ તિંષગેો અપ'ણુ કરીને તે દ્દારા
પિતાની પેઠે પાલન કરનારી ઈશ્યિઃનો અધિપતિ છે,
ત્ત ભોક્તા છે, કર્તા છે અને પ્રધાનતત્ત્વરૂપે એક જ છે.
તેતાથી શિન ખીજુ તત્ત્વ નથી, કારણુ કે સ્વમેમા
ગ્જળે છે. એક જ સૂય આ અખિલ વિશ્વને
અજવાળે છે. એક જ દેવરાજ ઇંદ્ર રાગુઓને હણે
છે અને એક જ યમ પિતૃઓને। ઈશ્વર છે.”
અદાવક બોલ્યોઃ: “ઇંદ્ર અને અસિ એબે
મિત્રની જેમ સાથે નિચરે છે, નારદ અને પવ'ત
એ બે દેવષિષઓ છે, અશ્ચિતીકુમાર બે છે; રથને
બે પૈડાં છે, અને વિયાતાએ નિર્માણુ કરેલાં ભાર્યા
અને પતિ એ ખ'ને પરસ્પર સપ્યભાવથી સાથે
કૂરે છે, તેમ જ ખુદ્ધિ અને ચૈતન્ય એ બે વસ્તુ
પરસ્પર મિત્રતા કરીને વિષયોને! અતુભવ ઇત્યાદિ
કાર્યો કરે છે. “કેવળ બુદ્ધિ એકલી ક'ઈ કરી શકતી
નથી.
ખી બોલ્યો આ પ્રશ્ન કર્મે કરીને ત્રણ
સવ કિયાએ। તથા કર્તા માત્ર બુદ્િિરન્િપ જ હેય છે,
અર્થાત્ રતમમા ખુદ્ધિ વિના ખીજે કર્તા અથવા ક્રિયા
હોતા નથી, પરતુ તે સવ* ખુદ્ધિમા જ જણાય છે, તથા
ઞુદ્ધિતત્તત જ મુખ્ય છે -૮
ર. અદ્ટાન8 દ્વાતુપર્ણા એ મત્રમાં તયોણન્ય પિનજ
ત્ાટૂત્તીતિ ચત્તમ્ અનશ્રન્નન્યોડમિવર્યલીસિ શ | બે
પક્ષીએ સમાન સખા છે, એક જક્ષ ઉપર રહે છે, તે
ખેમાથી એક સ્વાદ્છિ વિષયસુખ ભોગવે છે તે ખુદ્દિસત્ત
છે અને ખીજી વિવયો ન ભોગવતા દ્રષ્ટપણાથી રડે છે
તે સાક્ષી ચૈતન્ય છે આ પૈગિરહસ્યમાં વ્યાખ્યાન
કરેલા પ્રકાર વડે યુદ્ધિ અને ચૈતન્ય એ ખેતે મિત્ર
કડૅનાથી, તે બને ઈદ્ર તથા અગિિની પેંડે સાથે જ કરે
છે. એ ખેમા બુદ્ધિ દસ્ય છે એટવે તે દણ્ા ય શકે જ
નહિ જેમ બીશનથી પ્રકાશ પામવા ચથોગ્ય હોય તો
સ્નપ્રકાશ હોઈ શકે નહિ તેમ આ પ્રમાણે ચૈતન્ય વિના
એકવી ખુહિતુ કર્તાભોક્તાપણ' કડેનાર* બુહવાદી ખ રીના
મતનું આ શ્યોકમાં ખડન કરી દ્રછા થુદ્ધિથો ભિ
છે, એ ક્યું છે ગ્વમમાં પણુ જણાઈને નાશ પામી
જતા બોધના વિષ્યરૂપ વિ4યોથી અગાધિત એવે તેતે
મોહા-કણુનારા ભિન્ન છે, એ અભિપ્રાય છે હ
૩ ન્યારે ઉપર્ પ્રમાણે અછાવક્રે ખુહ્તિત્ત્વનુ”
- આ દિપ્પણુમા આપેનો અય* ટીકાકારના
પાડિત્યથી નીકળેલો છે અને તે બદી તયા અદાવ%
જેવા વાદીપ્રતિવાદીને શોને તેવા તથા ર્હસ્યપૂણુ" છે,
માટે તે આખા વાદની ઢીકા અહી ટિપ્પણુમાં આપા છે.
૧૫૬
શથ્રોમહાભારત-વતપવ"-તીર્થ યાત્રાપવ*
જત્તના જન્મ લે છૈ, તણું વેદો સાથે મળીને
વાજપેય યજ્ઞ કરે છે, અધયું'એ ત્રણુ કળ યજ્ઞ-
કમ ઠરે છે, લોકા તણું છે અને તરણું જ્યોતિએઓ
ઢી છે.”
અદાવક બોલ્યો * બ્રાહ્મણામાં આશ્રમો
ખૂડન કરી, તેતે ન્નણુનાશ ચેતન્યપુસ્યનુ પ્રાતિપા ન
કયુ', ત્યારે થદી તે મોદા-ચૈતન્યપુરુત કર્માનગીન છે,
એવા મીમાસકતા મતને કડે છે પ્રર્તક કરવાથી
ર4, રથાવર્ અને મતુષ્ય એવા ગણુ પ્રકારના જન્મ
ચાય છે, અતે પાપકમ' કરવાથી તારકી, સ્યાતર્ અતે
પશ્ુપક્ષી એના ત્રણુ મકારતા જત્મ થાય છે સગ
અથના નરક ભોગવી રહ્યા પદ્ઠી છવ ઔ]ધિ (અન્ઞાદિક )
ભાવ પામીતે જ વીવ દ્રારા મનુષ્ય, પશુ, પક્ષી વગેરે
યોનિમાં ઉત્પન્ન થાય છે, એડ કૃતિઓમાં પસિઠ છે
આઢલા મા? જ, તણું વૈદોમા, વાજ્પેય નામથી
જણાવેલા ત્રણે આશ્મે!ાતે ચેન સમપ્ર કર્મ કરવાનુ
તાત્પય* ર્ડેલુ છે, અર્થોત્ વેદો, માત કમ'તુ પ્રતિપાદન
કરનારા છે, મત્ત કરતારા અપ્નયુ*એ। પ્રાત સવત,
શધાડ્તસનન અને સાય સવન એવા ત્રિકાલ કમો કરે
છં અને યોગ સમયે રરૈતા કમના કુળને કાળ પ્રમાણે
૭ અનુભવે છે સ્વગ*, નરકે અતે ભૂતે।ક એ નેાગની
ભૂમિકાઓ પણુ ત્રગુ છે અને તે સાત્તિકાદિ ત્રણુ
સફારના માપ્ત યાડ છે
વળા વૈદ્મા સુખના માગ'તો ગકાશ કરનારી જાત્રત
ર4મ તથા સુપૃત્તિ એવી ત્રણુ અવસ્થાએ પણુ
જ્ાત્વકાદિ ભાવોથી કડેનો છે આ ઉપરથી સડ
કમ'ને આધીન થઈ પ્રવતેચે છે, તે વિના બોત તત્ત
નથી, એ બદીનો આશય છે ૧૦
૪ અણાવદ બદીના પક્ષને દૂણયુ આપતા કડે છે
બાહ્મણેને-ગલવેત્તાએને સાતપ્રાસિ-ત્રાટે ચોથી સ ખ્યા
વાળે। અર્થાત્ ત્રણુ આશ્રમોથી શિન્ન એવા એક
સન્યમ્તાતમ-મેકક્ષાનમમ છે અને તૈ યુતિસિદ્દ છે
અતિ કડે છે કે ચવટોત વિર્ગેત્તવદરેવ કમઝેત્ ॥ જે
દિવસે વૈશગ્ડ થાય તે દ્વિસે જ ચાલી નીકળ) અર્યોત્
ગ્રન્યસ્ત લેગું શ્લોકમાં “ચસ ' શગ લીધે! છે તે
ઝાનયવ સમજવો જે સાનયત્ત અક્રમ રૂપ હોવાયી તેમા
શ્રશેના પણુ અધિકાર છે મૂનમાં ચાર દિશ! કહેલી છે
તેતો શિશ દૃતિ હિશ અર્યાત્ ચાર ઉપદેરોતી છે એવા
અચ" લઈને વૈતુ વિવેચન કરે છે કે સારષ્સા વિરાટ,
સૂત, અતર્થોમ્ી અને તુય' એ ચારના સાક્ષાત્કારરૂપી
ચાર અવસ્થાઓ કહેતી છે અને તે વિશ્વ, તૈજ્સ તથા
ચાર છે, ચાર વર્ણાં આ ચજ્ઞને વહે છે, દિશાએ!
ચાર છે, વણું' ચાર છે અને વાણી પણુ સેવ
ચાર પાટવાળી કહેવાઈ છે."
બઢી બોલ્ધા* “પાંચ અસિ છે, પાચ પદ
વાળે! પક્તિ છ છે; પાચ યજ્ઞો છે અતે પાંચ
ઇંદ્રિયો છે વેલ્મા પાંચ શિપપાવાળી અપ્સરાએ। કહી
છે અને લોકમાં પવિન પાચ નહે વિષ્યાત છે
અદાવક બોલ્યો “કેટલાક અસિહોત્ર લેતી
પ્રાશુ કે જે સત પ્રાણીઓને “પ્રત, આમ તયા
સુષુપ્તિરૂપે પ્રસિદ્દ છે, તેનાથી પ્રવૌકત અવસ્થાએ
ભિન્ન છે અને તૈયી જ તે વિરાટાદિ સાક્ષાહારૂપી
અ4ર્થાએના તાચક શકર, ૪૩ર કારે અતે ધ
માત્રારૂપી ચાર વર્ણો ઉપનિ4માં પ્રેસિદ છે અધ માના
અત્રસિદ્ છે, એવું કડેડુ નહિ કોરષુ કે પરા, પસ્યતી,
મધ્યમા અતે વૈખરી, એવી ચાર પાદ્તાળ વાણીવુ
વેદમાં નિત્ય વણુ'ન કરેનુ છે મંત્રમાં કશુ છે કે
વતારિ વાજ્વરિમિત્તાવર્રનિ | વાણી ચાર્ પદતાળી જ છે
અતે તે પૂર્યેક્ત ચાર અવરથાગાને જયાવે છે ૧૫
પ અદ્દાવક્ે પ્રતિપાઢ્ત કરેલા તુરીય તત્વ
ખઅડન કરતા બદી કહૈ છે ગાહપત્ય દહ્દિણામિ,
આઢુવનીય સત્ય અતે આવસથ્ય એવા પાય અમ
છું પક્તિ દતા આઠ આડ અક્ષરતાળા પદે પણ્
પાચ છે અમિડોત્ર દય પૂણુમાંત, યાતુર્માસ્ય અતે
પશુસામ એ પાચ શ્રાત યે છે આ ત્રણ જેમ
પાચ પાચ છે, તેમ જ ઈક્રિષિ પણુ પાચ છે અને તેના
શખ્દરપર્શોદ્કિ વિ।ષે! પણુ પાચ જ છે, પરતુ છ્ટ્ટી
ઇશ્ષિ કે છો વિતષ નથી તૈ મા અપ્સરા કડવી છે
શ્રતિ કડ છે કે, આવ યુદવવરફો શયતિ | ચરીરના
આકારમાં પરિયામ પામેલા જળપ્રધાન માણીઓમાં
અનુસરનારી અપ્સરા તે ચિત્શક્ત છે તેતે પરમાણુ
વિપય'વ વિકત્પ, નિદ્રા અને સ્ષ્તિરપી તે તે વિધા
કાર્પણાથી ઉદભવતી _પાય વૃત્તિઓ તેજ પાચ
શિખાગા છે અહી રત્તિનિરાધરૂ]ી સમાધ્િતી નિદ્ઞમા
જ સમાવેશ થઈ જાય છે એટલે તેતે જીદી ગણાવી
નથી લોકમા પણુ પાથ વિવયપ્રવાહના સમૂહને પ થતદ
તરીકે ગણુવા ગા રીતે ચૈતન્કયાડ્તિ તુરીકકાવ
પામતી નથી ફારણુ કે તેને જ ફર્તોપપ્ુ તયા
જોક્તાપણુ પ્રામ યાય છે ૧?
૬ બદીએ સ્વીકાશેલા પાચ પાચ પદાર્ચૌતું ખડ્ન
કરતા બ્દાવ8 કહે છે કે, ઇશ્યિ પાચ નથી પણુ
ર૫૮
શ્રીમહાભારત-વતપવ-તીથયાત્રાપજે
બ'દી બોલ્યો: “પિતૃઓ અથે તા યજ્ઞોમાં
અસિ ચેતાવવા માટે જ મ'ત્રો નવ જ ઠલા છે,
સૃષિની ઉત્પત્તિ' નવ પ્રકારની કહી છે, બૃહતી
છંદમાં નવ અક્ષરો બતાવ્યા છે અને એકથી તવ-
ના આંકડામાં ખધી સખ્યા આવી નાય છે.**
અછાવક બોલ્યા : “પુરષ માટે લોકમાં દિશા
_#*. અણાવકે સુખરૂપ પરમાત્મા દૈતનો તાશ કરે છે
એવું કથ્યું, તે સિહ થતું નથી; કારણુ કે તે રીતે
દેતનો નાશ થતાં સવ' પ્રાણીઓના સસાર એકી વખતે
ઉચ્ઠિન થઈ જવાને! પ્રસંગ આવી પડે. આવી શ'કા
લઈને બદી પ્રકૃતિતુ' પ્રતિપાદન કરતાં કહે છે : જેમ
પિતૃયસ્તમાં એક જ ૩્તલયા નિષીતહિ | એ ક્ડચા
ત્રણુ વાર્ ભણુવાથી, સમિધોની અર્થાત્ અસિ પ્રદીપ્ત
કરવા માટે સમિધ નાખતી વેળાની પ્રત્યેક વ્રણુ ત્રણુ
સમિધવાળી નવ ત્રકચા થાય છે, તેમ એક પ્રકૃતિ જ
ત્રણુ ચુણુરૂપ છે. તે ચુણ્। પાતાના તથા ખીન્ન ગુણોના
મુખ્ય તથા અમુખ્ય ભાગોથી પ્રત્યેક ત્રણુ ત્રણુ પ્રકારના
થઈ નવ જ થાય છે; અને પછી નેડાણુ થતાં તેઓ
પ્રરસ્પરના થોડા અથવ્રા વધ્રારે અશોના ફેરફારથી
વિવિધ સૃજ્ઠિ રચે છે. જેમ નવ નવ અક્ષરનાં ચાર
ચરણૂથી ખૃહતી નામનો છદ થાય છે તથા નવ સુધીના
અકે કરમભેદ્યી સુકાતાં યથેજુ સ“ખ્યાવાચક થાય છે
ત્તમ નવ જ ગુણ! ઉપર જણાવેલા પ્રકારથી ન્નેડાતાં
અનેક પ્રકારની સૃછિ ઉત્પન્ન કરે છે. માટે ગ્રમૃતિનુ'
નિયપણુ* અવશ્ય સ્વીકારન પડૅ છે અતે તેમ હોવાથી
દત સત્ય જ છે અર્થાત્ ટ્વૈતતો નાશ થતો નથી. ૧૬
૧૦. બ'દીએ ન્યારે દૈતતી સત્યતા પ્રતિપાદન કરી,
ત્યારે અછાવક ટૂર માયામિઃ યુહલ્ન ર્યતે યુષમકસ્ય દય
શતા૧શ ॥ ઇદ-પરમેશ્ર માયા વડે અનેકરપે પ્રતીત થાય
છે. એ પરમાત્માનાં સ'સાર્દુઃખને હરણુ કરનારાં અન'ત
રૂપા સરજે છે. આ ક્યતિ પ્રમાણે અનિવ'ચનીય માયાના
સહાયરૂપ બહ્મમાં જ દૈતતુ' ભાન થાય છે, તેથી પ્રકૃતિ
સત્ય તરી' સ્વીકારાય નહિ. આ અભિમાયથી, ગ'દીએ
સ્વીકારેલા દૈતનું ખ'ડન કરતાં કહે છે કે-પૂણુ' પર
બહમ જ માયાની વિભૂતિના ભેદ વડે હનર રૂપે
ધાર્ણુ કરે છે, એમ વેદો કડે છે. તે દેહગપી ડુરીમાં
વાસ કરનારા પુસ્ષતે-છ4તે વાણી વગેરે દશ _ વિષય-
સ્વરૂપો પાપ્ત કરે છે. વળી નરમ દેોરડીના સ્વ૩પને નનણુ-
નારાને તેમાં સપને! ભ્રમ યત્તા નથી, પરતુ તેને ન
«તખુનારાને .હ્રમ ચાય છે, તેમ સાનીને માયાતો બ્રમ
એ દશ કહી છે; દશ વાર સે। ગણુવાથી પ્રા
સહસ્ત કહેવાય છે. ગભ'વતીઓ દશ માસ સુધી.
ગર્ભ ધારણુ કરે છે. આ તદત્ત્તતો ઉપદેશ કરતારઃ
થતો નથી; પરતુ અજ્ઞાનીને માયા નથી એમ કહેવાય'
નહિ. ખીશ્નના મત પ્રમાણે અખડ બહ્મદદિવાળા પુસ્યને
મુક્તિ થાય તેની સાથે માયા અદજ જ થઈ નય,
એવી જે ઉક્તિ છે, તે ઘટી શકતી નથી; કારણુ કે
તેમાં દાંતતો અભાવ છે; અર્થાત્ એકની સુક્તિથી
સવ'ની મુક્તિતુ” દષ્દાંત મળતુ' નથી, એ અભિપ્રાય
છે. પરમાત્મા માયા વડે જીવભાવતે પ્રાસ થાય છે અને.
ત્તે પુનઃ સાધનતબળથી અજ્ઞાનને નિજત્ત કરીને સ્વસ્વરૂપતે
પ્રાપ્ત થાય છે, એ સૂચવનારી અણ્ઠકાધ્યાયની મે એહી
ત્રચાએ કહે છે: વરા રેવા લમા ૬૫7 વિજુઇળો
અપરેમિરેસિ । અનાસુમૂતીદવધૂન્વાનઃ વર્ણીરિમઃ સર્ટ્લતરીતિ 1
જ ૬૧ કતિક્નો થમૂજ તવ ૨૫ ત્રવિચણળાવા દ્રો
સાયામિઃ ૧૬૯૦ રફેગતે વુજા હાણ દય: શતા ॥ ઇંદ્ર
પરમેશ્વર પણુ અવિદ્યા વર્ડ જવભાવને પામ્યા પછી
ટ્રયાટ કાગાવત્યા વેવાથ શુરા તત જાનીયતા છવ શ્રેનાઃ
ઝગાયોલો અઘર: 1 પ્રક્તપપતિના દેવ અને અસુર એવા.
મે શગ*માંથી દેવા નાતા છે અતે અસુરો મોટા છે,
આ કતિમાં કડેવા પ્રમાણે મોટા એવા અસુરો કે
જેઓ સ્વાભાવિક રીતે આસ'ગ-આસક્તિ તથા પાપરૂપ
છે, તેવા કાતક્રોધાદિકોની મિત્રતાને યૃળસ્દિ દૂરથી ત્યે
છે અને તીત્ર વૈરાગ્યતો અભ્યાસી થઈને ગપરેમિઃ
અર્થાત્ અપર એવા દેવા જે શાસ્રમાં જણાવેલા શમ-
દમાદિકો, તેની સાથે પતિ મિત્રતા કરે છે; અર્થાત્ કામા-
દિકતે છતીને અત'ત આદરથી શમદમપરાયણુ થાય છે.
આ સ્થિતિ પામેલ્ષો છવ, છીપમાં ભ્રાતિથી શયેલા
રૂપાના સાનના જેવા દેહમાં થયેલા આત્માપણાના ભ્ાંત્તિ-
સાનના નાશ કરે છે; અર્માત્ આત્મામાં આવેલા અતેક
ઉપાધિના આકારને નિવેધ કરે છે; અતે આત્યતતવ
પ્રાત થયા પછી તે ઝાની અતાદિકાળથી ચાલતી આવેલી
કમ'વાસનાએને લર્તરીસિ-સ'પૂણુ રીતે તરી નય છે
અર્થાત્ બ'ધનથી મુક્ત યાય છે. ચૂળ કતિમાં અનુમતી
પદ છે, તે એ અરથ સૂચવે છે કે, છીપમાં રૂપુ' નેતાં
દ્તાં પણુ જેમ તેતે જનારા ૩પાતો અયવા છ્ીપતો
અનુમવ કરી શકે નહિ, તેમ લાકિક પ્રયત્ન વડે દેઠા-
દિકમાં આત્માપણાના સાનના અનુમવ કરી રાકે નહિ.
આ પ્રમાણે કરતી શ્રતિ દેહાદિકતુ' મિથ્યાપણુ' ચૂચવે
છે અને તે પ્રતિપાદ્ત કરવા માટે આગળનો સ્ક
એ મ'ત્ર કડેલો છે. તેમાં માયા શબ્દો અય અહૃત-
અધ્યાય ૧૩૪મે।-ખ'ટીને। પરાભવ
૧૫૬-
દરા છે, તેતે દ્રૅેષ કરનારા દશ છે અને તેના
અધિકારી દરા છે.*”
બદી બોલ્યો ? 'પ્પક્ષએને અગિયાર ઇંદ્રિયો-
થી અનુભવાતા અગિયાર વિષયો છે, યજ્ઞસ્ત'ભેો
પૂણુ અગિયાર છે; પ્રાણુધારીઓના વિકાર અગિ-
યાર છે અને ર્વગના દેવોમાં સદરો પણુ અમિ-
યાર છે.*“
અષાવક બોલ્યો : પચસ'વત્સરના બાર માસ
અનાન એવો લેવે; કારણુ કે માયા જે સત્ય હોય તો
તેતાં કાર્ષો અને પદાધોતો અનુભવ ત હોય એમ બને
નહિ, માટે તે અનઞાનરૂપ જ છે. બાકીનો! અર્થ સ્પ છે.
જેમ આીએને ખીજકસલ (ડોડી અને તેમાં
ભરેલુ બીજ) એ ન્યાય પ્રમાણે ગમની સાધે આંતર-
સબધ છે, તેમ અસ'ગ ચિદાત્માનો અદ'કારતી સાથે
સ'બ'ધ છે; પરતુ વાસ્તવિક રીતે આત્મા અરાગ છે.
એ તદત્ત્વતતા દશ ઉપદેણા છે, દશ આક્ષેપ કરનારા છે
અને દશ એ તર્વવિવ્યાના અધિકારીએ છે; અર્થાત્
મરા પ્રમાણે વણુ'વેવુ' બહ્મવુ' અદ્દતપણુ' સાતીએઓતે
અનુભવસિઠ્દ છે, મૂટો તેતો દપ કરે છે અતે ચિત્ત-
શુદ્ધિવરાળા તેના ઉપર શ્રદ્દા રાખે છે. ૧૭
૧૧, અદ્ાવક્રૅ પ્રતિપાદન કરેલા આત્માના અસ'ગી-
પણાતુ' ખડન કરતો બદી ખોલ્યો? છવરૂપી પરુએઓતે
પાંચ સાને દિયો, પાંચ કમે' દ્રિયા અને અગિયારમું” મન-
આ અગિયાર ઇ્રિમિ। જેમાં પ્રકાશ કરતારી છે, એવા
શખ્લ્સ્પર્શોદિક વિષયો આંગિયાર જ છે અને તે જ સરવ”
વિષયે પ્રભેક જવપશુને રાગ્દ્રેયાદ્થિ બાંધનારા યજ-
સ્તનો છે. એમાતો એકે વિષય એવે નથી, કે જે
ખંધત કરનારો ન હોય. શખ્દાદિ વિષયોના ગ્રહણુથી
ઉત્પન્ન થતા હ, ખેદ વગેરે વિકારો પણુ અગિયાર
છે અતે તે સ્તરગ*માં દેવાને પણુ રોવડાવે છે; ત્યારે
મ્રવુષ્યોતે રેગડાવે એમાં તો આશ્રય શું છે! આ
રીતે વિષયો આત્માને બધન કરનારા છે, એટવે
આત્માનુ' અસગપણુ' ડેવી રીતે હોય ? કારણુ કે દુ ખને
અતુભવ પ્રત્યક્ષ થાય છે. ૧૮
૧૨. અણાવક દછાંત દ્દારા સિદ્ધાંતને દર્શાવતાં બ'દીના
મતનુ' ખ'ડત કરે છેઃ જેમ માસના સમુયથી સવ-
તસર અને અક્ષરના સમુદાયથી જગતી છદ ભિન્ર નથી,
તેમ જ શુદ્ધ ચેતનાત્મા ઇદ્યિાદિ સમૃદાયથી ભિન્ન નવી,
એમ અનગાની ક્લોક માતે છે; તાપણું “ આનરાટ્વેવ
અસ્વિમાસિ મૂતાસિ ગાયલે' એ શ્રુતિ આત દઘન પરૃમા-
કક્ષા છે, જમતી છંદના પાદમાં બાર અક્ષરે છે).
પ્રાકૃત યજ્ઞ બાર દિવસતે। કલ્લો છે અને ધીર પસ્્પો
અહીં બાર આદ્ત્યિ કહે છે.પ“
બ'ી મોલ્યો : પચત્રયોદશી તિથિને શ્રેઇ કહી.
છે અને પૃથ્વી તેર ટ્વીપવાળી છે.
લેશ બોલ્યા : શ્લેકતું' આટલું અડધિયુ
બોલીને બ'દી અટકી પડ્યો, એટલે અછાવક તેની.
પૂર્તિ બોલ્યા.
અદાવક બોલ્યા : "કેશી તેરતા યજ્ઞમાં વર્તે
ત્માથી જ આ સવર' પ્રાણીએ ણત્પત્ર થાય છે, એ રીતે
થહાતે જ સઈ પ્રાણીસમુદાયનુ' કાર્ણુ કહે છે. વળી
જેમ અહગ'ણુ નામના કર્મની, દ્રાદશાહ નામનો યસ
એ પ્રકૃતિ-કારણુ છે, તેમ જ સમપમ્ર પ્રાણીસમુદાયનુ'
શુદ્ધચહ્મ જ કારણુ છે. આ ઉપરથી આત્મા ઇદ્યાદિસમુ-
દાયથી જુદે છે, એ સિહ થાય છે. તે બભતું' શાન
જેવી રીતે થાય એ શ'કાને ઉત્તર એ જ છે કે, એ
જાન શુષ્ક તકવી થતુ નથી; પરતુ ચિત્તરુદ્ધિથી જ
થાય છે. તે ગિત્તશુદ્દિનિ માટે ધ્યાનવાત યોગીએ, બાર
આઇધ્તિિ-ઇદ્રિયોાને પોતપોતાના વિષયોમાથી પાછી વાળી-
ને તે હ્રાસ આત્મતત્ત્વને પ્રાપ્ત કરાવનારાં બાર મહાતરતો
કડે છે" જેમ સનતૂુજાત વગેરેએ ઉદ્યોગપર્વાદિમાં.
કલા છે-“ ઘમ ઘત્ય ચ થનજ્ષવથ બતાદવર્ય દીસ્તિતિક્ષાડ-
નલૂયા। અસથ વાન અ પુતિયંમો મહાત વતાનિ ઉ દર્શ”
ત્રાન્નનલ્વ ॥' ધમ, સલ, દમ, તપ, અમાત્સય (પાર્-
કાની મોટાઈને સાખી લેવી તે), લન, [તિતિક્ષા'
(દુ ખાદિને સહન કરવુ' તે), અનસયા (ડોઈના ગુણુમાં
રાયારાપ ન કરવો તે), યજુ, દાત, ધૈય અને મહાન
યમ (બ્રહ્મચર્યાદિક) આ બાર્ બાહ્મજઞાન થવા માટે
ત્રતા છે. ૧૯ જે
૧૭, અછ્ટાવક્રે બાર મહાતત કરવાવી ચિત્તશુદ્ધિ
થાય છે અતે તે કારા સાન થાય છે, એમ કજુ, તેનુ'
અ'ડન કરતાં બદી ખે'લ્યો કે, “કેવળ તે બારથી જ ચિત્ત-
સુદિ થસે નહિ; પર'તુ તેમાં દેશની તથા કાળની પણુ
અપેક્ષા છે; કારણુ કે બભકલેકમાં ગયેલાને જ સાત થાય
છે; એવો કેટલાએકને! આમ્રહ છે, ત્યારે સત્યયુગ વગેરેમાં
સાન થાય છે, કલિયુગમાં થવુ નથી એવુ* કેટલાએક
કડે છે; માટે કેવળ પુરુષના યત્નથી ચિત્તશુદ્ધિ થતી
નથી; પરતુ તેમા તેરમા દેશ અથવા કાળની અપેક્ષા છે.
૫૪. અરી અટકી પડતા અષ્ાવક તેતા તેરના જ.
ગ્રમાણુથી તેનું ખંડન કરતાં કડે છે કે, તે ડેશી એટલે?
૨૬૦
થીસહાભારત-વનપવ-તીથાત્રાપર્વિ
છે અતે અતિ*છ ટને તેર અક્ષરવાળા કદા છે.*” | 8.૨* આપ તે સૌ વરશુને। યજ્ઞ જેવા ગયા છે
તારે સૂત-વમ્ણુ-ના પુત બ'દીતે મૌન ધારી
રહેલા, નીચુ' મોં રાખેલા અને વિચારમાં પડેલા
જેઈ ને તથા અષ્ટાવક્તે આગળ બોલી રહેલા જેઈ ને
ત્યાં સભામાં મેરા કોલાહલ ઊઠી આવ્યો, આમ
જતકરાનના તે સમૃડ્ડિયુક્ત યજ્ષમ'ડપમાં આવી
હેહા ચાલી રહી, તે વખતે સર્વ ખ્રાક્ષણે। પ્રસન્નતા
પામી, હાથ જેડી, અષ્ટાવ પાસે આવ્ય! અને
તેતે સન્માન આપવા લાગ્યા.૨૪૨૨
અષ્ટાવક બોલ્યા હૈ રાજન્ | આ બદીએ
આ પૂવે* વિદ્યાપરાચણુ બાહ્ષણ।ને વાદમાં હરાવીને
પાણીમાં ડુબાડી દીધા છે, તો હવે આ બ રી પણુ એ
જ દશાને પામો. એતે ઝટ બાંધીને ડુબાડી દે..૨૨
બરી બોલ્યો હે જનકરાજ| હુ વસ્ણુ રાન્ત-
તો પ્રત્ર છુ'. તમારા યજ્ઞને વખતે જ મારા પિતા
વસણુને ત્યાં પણ્ બાર વર્ષને યજ્ઞ શર્ થયો! છે.
તૈ યશને માટે મે' તે શ્રેણ બાલ્સે।ને ત્યાં મોકલ્યા
4 શન પાટે મે તે થઇ બાલયાન ત્યા માકલ્ય
અશ્નિ, વાયુ અને સૂઝ, તેએ!ની પેઠે આત્માં [નિ સગ છે,
છતા તે દશ ઈદ્યિ, મુહ, મન તથા અહ કાર-એ
તૈરતા શગથી વિધા અતે તંદ્ધિના સગધગ્પી ભેગ
નામના યસમા પ્રતતે' છે, અથોત્ અસંગ એવા આત્મા
પણુ ખુદ્ધિ વગેરેના સથી સગી હોય તેવા જાય
છે, માટે ખુદ્ધિ વગેરેને શુઠ્ઠ કરડા પ્રવત કરવો, પરતું
ઉદાસ થન ને બેસી ર્ડેડુ તહિ કુતિ કડ છે કેઃ
સ સધ ત્રાળા ઝભામામત્રેર શમ૧નૌય સહિયમવતટિં ચ
-04 વૈદ ત્રસ જે ડુ લપ છુ એમ નણે ૭
તેના પ્રાણ! બહાર નતા તથી, પરતુ અડી ખ્રહામા જ
સમાઈ «૫ છે.*આ કુતિતા સમાણથી સિદ યાય
છૅ 3, આ દેતમા તધા આ કાળમાં પણુ ચુક્તિ ચાય
છે, તેતે માટે બીત દેરકાળતી જર? નમી. તત્વને
ઢાષી દેતારા અગ્ાનથી રહિત એડ ધમ વગ્રેરે ખાર
તતો ખુહ્ડિ, દશ ઇંદ્રિયો, મન તથા અડકાર એ તેરને
જઈ જય છે, અર્ષોત્ પર્મોદિક્ના બળથી સાન ઉત્પષ્
યતા બુદ્ધિ વગેરે નિઠત્ત થાવ છે. તે ખુષ્દે વતેરેતી
નિટત્તિ ષતા, હુ અદ્દેત યધતા ઉપદેઇ કરત્રા બડી
આવ્યે પુ, એવી મે જે પ્રમ પ્રતિ કરી 4તી, તૈ
“ઉ પોતે જ પ્રપ્ારી છે ૨૦
હમણાં તેઓ પાછા આવે છે. હવે હુ' જેને લીધે
મારા પિતા વરણુતે મળીરા, તે પૂન્ય અષ્ટાવાતું
પૂજન કરું છુ, સ
અણાવક બોલ્યે? આ ખ'દીએ મોટા સ્વરથી
ખોલીને અથવા ચર્ચાની ચતુરાઈથી ખ્રાલણેવે
જતી લઈ ને સઝુદ્રમાં ડુબાડ્યા છે. તેણે ચર્ચા-
ભરી બુડ્દિથી જે વેદ્વાણીતે કુપકરૃપી સશુદ્રમાં
ડુબાડી દીધી હતી, તેનો મે” ઉડ્ઠાર કો છે. તે!
સતયાસત્યતો વિવેક જાણુનારા પડિતો મારી એ
તાણીની પરીક્ષા કરો. જેમ સન્જતો અને
અસજઝતોતા વતનને જણુનારે અસિ પોતે દાહક
સ્વભાવનો હોવા છતાં, સતય બોલનારા પુરમાં
શરીરને છોડી દે છે અને તેમને પોતાતા તેજથી
ખાળતો નથી, તે તો અસત્યવાદીઓનાં શરીરતેજ
બાળી નાખે છે. તેમ સહ્સલના વિવેક કરતારા
સતુશ્ધો પણુ મંદ બોલતા ખાળક અને પુત્રની
વાણીની પરીક્ષા કરે છે અતે સતનો જ પક્ષ
કરે છે. હે જતકરાજ | તું શુ'ઝૂ'દીતાંક્ળ ખાઈ નેં
ક્ષીણુ જુદ્ધિવાળ! થઈ. ગયો છે? અથવા ઇુ' તને
તારી થતી સ્તુતિઓઆનો મદ ચડ્યો છે? ડું તને
હાથીની જેમ રોપ્રી રશો છુ, તેમ છતાં મારી આ
વાણીને હું સાંભળતો તથી ૨૨૯
જનક બોલ્યોઃ તમારી હ્ન્ય તથા અમાતુયી
દ્રાળીને હુ સાંભળ છ; તમે સાક્ષાત્ દેવરેપ છ,
તમે વિવાકમાં ખ'દીને હરાશ્યો જ છે. તે કું આ
બ'ટીતે તમારે શ્વાધીન કરું છુ.”
અદાવક બોલ્યા હે રાજા] આ ખહીનતા
જીનવાથી મતે ક ઈ જ લાભ નથી. એટલે જે વગ્પ
એતા પિતા છે, તો એને સઝુદ્રમાં જ ડુબાડી ન મ
ખી બેડ્યે!: કુ વશ્લુસજતો પુત છુ.
એટવૈ મતે દૂબવાતો ભય નથી, આ અછાતક આ
« ઘડીએ એના લાંભા કાળથી અદરય થયેલા
ત્મધ્યાય ૧૩૫સે।-યવકીતનુ આખ્યાન
દે.
કહે પિતાને નન્ેશે.*
લેમશ બોલ્યા: ત્યાં તો મહાત્મા વરણુથી
સહકાર પામેલા તે સૌ વિપ્રો એ' જળમાંથી ઉપર
આવ્યા અતે જનકની પાસે ઊભા.**
કરાડ બોહ્યા? આટલા માટે જ મતુષ્યો
પુત્રોને ઇચ્છે છે. જે હુ' તહોતો ઠરી શકે, તે
મારા પુત્રે ક્યું” છે.૨૨ હે જતક ! નિર્ખળનતે પણુ
બળવાન, અજ્ઞાનીને પણુ જ્ઞાની અતે અવિટ્દાનને
પણુ વિઠ્દાન પુત્ર થાય છે.૨” હે રાજન્! યમરાજ
પોતે જ યુદ્ધમાં તીક્ષ્ણ ફ્રસીથી તારા રાનુઓનાં
મસ્તક ઉડાવી દો. તારું કલ્યાણુ થાએ. જનક-
રાજતા આ યજ્ઞમાં ઉફ્થ્યતુ' મહાશ્રેઠ સામમાન
ચાલી રઊું છે; સારી રીતે સૌમપાન યઈ રહ્યુ છે
અને દેવો। સાક્ષાત્ હાજર થઈને હુષપૂવ'& પાતાના
પવિત્ર યજ્ઞભાગો લઈ રહ્યા છે.ર ૦૨8
લોમશ બોલ્યાઃ આમ હે રાજન્! તે સવ
ખ્રાહ્મસુ। અધિક કાંતિવાળા થઈ ત્યાં પ્રકટ થયા,
એટલે બટ્દી જનકની આજ્ઞા લઈ સામરના જળમાં
પેસી ગયે..*” અમ અણવક્ે વરણુપુત્ર ખદીને
હરાવ્યો, એટલે બ્રાહ્મણુએ તેમની ચથાયોગ્ય પૂજા
કરી. પછી અછાવકે પોતાના પિતાનું પૂજન ક્યું”
અને મામા સાથે પોતાના શ્રેણ આશ્રમે પાછો
આગ્યા.*“-** હુવે માતાની પાસે બેઠેલા અદ।ા-
વક્તે હહોડ પિતાએ હ્યું: “તું ઝટ સમગા
નદીમાં પ્રવેશ હર.' તેણે તે પ્રમાણું પ્રવેચ કર્યો
એટલે તેનાં આડે અગા તુરત જ સરખાં થઈ
ગયાં અને સમ'ગા નદી પણુ પવિત્ર થઈ. એમાં
સ્નાન ઠરવાથી મતુષ્ય પાપમુક્ત થાય છે. હે
કુ'તીપુત્ર રાજન તમે પણુ તમારા ભાઈએ અને
પત્તી સાથે આ નદીમાં રનાન તથા પાન માટ
પ્રવેશ કરો. હે અજમીઢવ'શી તમે ભાઈઓ
અને ખ્રાલ્ણુ। સાથે અહીં નિયિ'ત યર્ઈને સુખ-
પૂઝઠ રહો. પછી પવિત્ર કર્મો ઉપર એકનિછા
રાખનારા તમે મારી સાથે બીન્ત' પવિત્ર ધામોમાં
કરશે.” ૫
ઇત્તિ શ્રીમહાલાસ્તમાં વનપર્વાં'તર્ગત તીજયાત્રાપતમાં
“લોમરાતીથયાત્રામાં અછાવકતુ' આખ્યાન? નામનો
અધ્યાય ૧૩૪મેો! સમાપ્ત
ગઝધ્યાય ?રૂપમો
યવકીતતુ' આખ્યાન
ઊતર ૩વાવ॥
૬૧1 મપુવિણા ₹ાગન્તમમા સપ્રજાકતે ।
છ્તત્વ્ટમિં નામ મસતશ્યામિયેચનય ॥ € |!
લેોમશ બોલ્યાઃ હે રાજન્] આ મધુવિલા'
નદી સમગા નામે શોભી રહી છે. આ કર્દમિલ
નામતુ' ભરતતું અભિપેકતીથ' છે, વૃત્રતે મારીને.
લક્ષ્મીરહિત થચેલે। શચીપતિ ઇંદ્ર પૂવે સમ'ગાર્માં
સ્નાન કરીને સર્જ પાપોથી ઝુક્ત થચો છતે.*
રુ નરસિ'હ1 મૈનાકની વગ્ચે આવેલુ' આ વિત-
શન નામતુ' તીથ છે. પૂવે અહીં' અદિતિએ
પુત્રપ્રાપ્તિ માટે ચર તૈયાર કર્યા હતો.* હે ભરત-
શ્રેછો | તમે આ પવતરાજ ઉપર ચડવાથી અપ-
યશ આપનારી અને ન કહેવાય એવી દર્દ્રિતા.
દૂર ઠરશે।. હે રાજન્ ત્ધષિઓતે પ્રિય એવા આ
ડનખલ પવ'તે છે. હે યુધિછિર | આ મહાનદી.
ગગા રોભી રહી છે.” પૂવે: ભચવાન સનત્યુમાર
અહી” સિદ્ધિ પામ્યા હતા. હે અજમીઢવ'શી |
તમે એમાં રનાન કરીને સર્વ પાપોથી મુક્ત થશે.
આ પુણ્ય નામને! જળનો ધરો છે, આ ભગૃતુ'ગ
પ્વ'ત છે અતે આ ઉષ્ણીંગગા છે. હે કો'તેય |
મ'ત્રીઓ સાથે તમે એને સપર કરે. આ સ્થૂલુ-
શિરા કષિનો રમણીય આશ્રમ દેખાય છે. હૈ
કૌતેય અહીં માન અને કોધ છોડી દો. હે.
પાંડુપુત્ર ] આ સુરોભાયમાત રૈસ્યાશ્રમ દેખાય છે.
અહી' ભારદ્દાજનો ચવકીત નામે વિદ્ઠાત પુત્ર નાશ.
પામ્યો હતા.પ “
૨૬૨
શ્રોમહપ્ભાર્ત-વનપવ-તીથયાત્રાપવરે
યુધ્્ઇિર બોલ્યા : પ્રતાપી ભરદ્વાજ ગઠપિ “કેવી
'ીતે ચોગી થયા હુવા? તે જ્નિતો યવકીત પુત
શા માટે મરણુ પાસ્થો હતો? આ બધુ કું જે
પ્રમાણે બન્યું હોય તે જ પમાણે સાંભળવા ઇચ્છુ
છુ. 'કેમ"ફે દેવ તુલ્ય મહાત્માએ નાં ચરિનો સાંભ-
ળવાથી મને અત્યત આનદ થાય છે.₹૦*"
લેોમશ બેલ્યા : ભરદ્દાજ અને રૈભ્ય એ બે
મિત્રો હતા. તે ખને પરસપર અત્યત સ્નેહ રાખી
અઠ્ઠી રહેતા હતા.૫* હૈ ભારત | રેભ્યને અર્વા-
વસુ અને પરાવસુ નામે બે પુત્રો હતા; ત્યારે
શરદ્વાજને ચવકીત તામે એક પુત્ર હતો.** રૈભ્ય તથા
તેમનાપુગો વિદ્ઠાન હતા; ત્યારે શરટ્રાજસુનિ તપસ્વી
હુતા. હે ભારત | છેક બાળપણુથી જ તે બેની અતુલ
ડીતિં ફેલાઈ હતી.” હવે બ્રાહ્યુ પોતાના પિતા
ભરદ્વાજનો સત્કાર કરતા નહાતા અને રૈભ્યનતે તથા
તેના પુત્રોને સાસ માન આપતા હતા. એ જેઈને
એ નિષ્પાપ અતે તેજસ્વી ચવકીતને ભારે સંતાપ
શ્ચો અને તે કોધે રચો. પછી હૈ પાંડવ! તેણે
વેદજ્ઞાન માટે ભય'કર તપ આવ્યું”. ભડભડ બળતા
“મહાઅસશિમાં તેણ પોતાના શરીરને તપાવ્યું. આમ
તે મહાતપસ્વીએ ઇંદ્રતે પણુ સંતાપ કરાન્યો.
“હુવે હે ચુધિદિર] ઇંદ્ર થવકીત પાસે આવ્યો
અને બોલ્યોઃ 'તુ' શા માટે આયું ભારે તપ
કરી ર્ધો છે? મપ્સ-પ્ટ
યવકીત બોલ્યોઃ દેવચણાથી પૂજથેલા હે
ઇંદ્ર! ગ્રાલસા ત ભણુયા હોય એવા વેદોતું' મને
જ્ઞાન થાય, એટલા પાટે હુ આ પરમ તપ કરી
રઘો છું. છે ફુરિકવશી ઇંદ્ર | મારા આ સમારંભ
16ના સ્વાધ્યાય મારે છે. રેં કૌશિક | હું તપથી
તવ જ્ઞાન પામવા ઇગ્છુ' છું. હે વિશે! ! ગુરૂ
મુખેથી વેદ્દો ઘણે લાંબે કાળે ભણી રાકાય છે. આથી
મે. આ પરમ યત્ન આદર્યો છે.૫-૨૫
ઇચ્છી। છે, તે અયોગ્ય છે. હે વિપ્ર ] આ પ્રમાણે
આત્મનતાશ કરવાથી શુ' વળે તેમ છે ! આથી
જાએ અતે ગુર્સુખથી વેદાધયન કરે.૨*
લોમશ બોલ્યાઃ હૈ ભારત | આમ કહીને
ઇંદ્ર ચાલ્યો ગચે। અને અમાપ તેજસ્વી યવકીત
પણુ કૂરીથી તપશ્ચર્યા કરવા લાગ્યો. હે રાજન્|
અમે સાંભળ્યું છે “કે, તે મડાતપસ્વીએ ભય &ર
તપ કરીને દેવરાજ ઇંદ્રતે અત્યત સ તાપ આપ્યો.
આમ તીત્ર તપ ઠરી રહેલા તે મહામુનિ પાસે
જઈને બળ રાક્ષસને મારનાર ઇંદ્રે ફરીથી તેતે
વાર્યો અને કહ્યુ,૨૨-૨૫ તે" આ અશક્ય ઠામ
આઘ્યું' છે. આ તે' વિચારપૂર્વક કયું 'નથી. આથી
તને અને તારા પિતાને વેદજ્ઞાન નહિ જ ધાય.*'
ચવ॥ીત બોલ્યોઃ હે દેવરાજ | તમે જે આ-
પ્રમાણ માર ઇચ્છેલુ', તહિ કરો, તો હુ મહાન
નિયમપૂવ*ક વિરોષ ધોર તપ કરીશ. હે ઇંદ્ર! હૈ
રવરાજ] તમે જે અહીં મારી ઇગ્છેલી સર્વ
કામનાઓ પૂરી નહિ કરે, તો હું પ્રજ્વલિત
અસ્ચિમાં મારાં અગેઅગ કાપીને નાખીશ, એમ
તમે સમજી લેજે.*”૦૨૬
લોમરા બોલ્યાઃ તે મહાત્મા મુતિનો એ
નિશ્રય નણીને બુદ્ધિમાત ઇંદ્રે તેને વારવા માટે
બુદ્ધિપૂવ'ક વિચાર ફર્યો. પછી તેણે સેકડો વરસ-
ના, દુબ'ળ અતે ક્ષયરાગી એવા તપસ્વી ખ્રાહ્ષણૂવું
રૂપ લીછું. વળી ગ'ગાતીરે ન્યાં ચવકીતને। શૌચાદિ
કમ માટે આવારા હતો, ત્યાં તેણ રેતીયી પાળ
ખાંધવા માંડી. ઘણુ' ઘણુ કહેવા છતાંચે જ્યારે
તે ખ્રાલણે તેતુ” માન્યુ' નહિં, ત્યારે ઇંદ્રે ગગાને
રતીથી પૂરવા માંડી. યવદીતને દછાંત આપવા
સારું ઇંદ્ર ગ'માજમાં નિરતર રૅતીની મૃડીએ।
નાખતા રહ્યા અને એ રીતે પાળ બાંધવાનો પ્રયત્ન
કરવા લાગ્યા આમ પાળ બાંધવાને યત્ન ઠરી
છેદ્ર બોલ્યોઃ છે બ્રજ્વિ" 1 તમે છે માગે” જવા | રહેલા તે બાલ્ષણુરૂપ ઇંદ્રતે યવદીતે જયા, હવે. તે
અધ્યાય 1૩યમેદ-યવડીતતુ' આધ્મ્યાન ૨૩
મુનિકેઇ હસીને આ વથન કેવા લાગ ર 'છે આ વિશે દેવોએ ગાયેલી આ માથાઝા ઉદહરણુ-
શ્રત્નન) તમે આ છું ઠરા છે! તમે ચું વાયુ” | રૂપ છે. પૂતે' બાલાધિ નામે એક પરકમી મુનિ
છે? આ અતિ મહાત પ્રમત તમે તિશ્જક જ હતા. પૃુગશોઠથી તે ઉદ્દેગ પામ્યા અને “મારો
હરા છે... , પુત્ર અમર માય' એ ઇચ્છાએ મહાકડણુ તપ
દર બોલ્યા ? ગાને તરતાં લેદે વારવાર , ઠરવા લાગ્યા. તેમતે એ વરદત મળ્યું. આમ
દુઃખ પામે છે, આમી કુ રૈતીમી માતે પાળ , શવોએ તેના ઉપર કૃપા ઠરી પણુ પુત્રને દેવો જેવો
બાંધુ' ક. એથી રક્તો સુખડારક મશે.*' , અમર ન હર્યો. તેમખુ ઠશુ': ' માણુધમવાળા
મૃવદીત બોફ્મોઃ દે તપોધન ! તમે આ મહા- | માતવી અમર ન ધામ; એટલે તારી પુચ તિમિત્ત
પ્રવાહને નહિ બાંધી શો. આ અશકય કામમાંથી , આવરદાવાળો યરે. '”“-/2
ખસી જએ તે કઈ રાડય કા” ડરા.?” | બાલષિબેોલ્માઃ દે દેવશ્ેદો આ પવતો
દ્ર મોમે ઃ તમે જેમ વેદપ્રાપ્તિતે માટ આ તિતય અખડ રહે છે, તો એની અખ ડતા સુધીનું
અશક્ય તપ માંક્યું' છે, તેમ મે પથ આ બાર | ગાયુષ્ય મારા પુગતુ' રહ.”
ઉપાક્યો છે.”* બરદ્ઠાજ બોટ્યા ? પછી તેમના બુડ્ડિમાન અને
મવદીત માલધા : દૈ દેવેશ! છે ર્વર્માધિપતિ] ઘોડી પુત્રે યશ કર્યો. પોતાતું' અખૂટ આયુધ્ય
જે તમારા આ આરભ નિર્થઃઠ છે અને તમે સાંભળીતે તે અભિમાન ઠરવા લાગ્યો અને તષિ-
મારા આરભનતે પ્ણૃ એવો અથ વિતાતેો માતે , એનાં અપમાન ઠરવા લાગ્યો. મુનિએનો અપ-
છો, તો છે સુર%! તમારાથી જે થઈ શકે એવું | રાધ કરતે! તે આ પૃથ્વી ઉપર કરતો હતો. તેવામાં
ઢાય તે તમે કરા અને મને બીશત' વરદાતો આપે, | તે ધતુયાશ તામતા મહાવીય'વાન અને વિદ્રાન
શટલે હું બીએ હરતાં ચડિયાતો માઉ.:““* | ઝુતિ પાસે જઈ પહોંચ્યો.” એ બુડ્રિમાન
કમથ બોક્યાઃ હવે તે મહાતપસ્વીએ જે ! પુત્રે તેમને પણુ અપરાધ ક્યો; એટલે તે વીય'*
વરદાન માગ્યા, તે દ્રે તેને આપ્યાં અને કળૂ'ઃ | વાન કવિએ તેને રાપ આપ્યો. તે કવિએ કહું દ
* તૃતે અતે તારા પિતાને તમારી ઇચ્છા ક્રમાખુ | ' ભસ્મ થઈ ન્ન, પણુ તે પુવ ભરમરૂપ ન થયે।. "૫
ચેદ્યતુ' જ્ઞાન મશે. વળી તુ જે ક'ઈ ઇચ્છરો, તે | આમ મહાપરાકમી ધતુયાશષ કવિએ તે બુડ્ટિમાન-
તને મળરો. ઠે મવદીત! ત હવે તારે આશ્રમે ને અક્ષત રહેલો જયો, એટલે તેમણું પાડાએ
જા. ' આમ મનતોસ્યસિડ્રિ પામેલે! તે યવકીત પિતા | ઉત્પન કરીને તેના આયુષ્યના કારણુરૂપ થયેલા
પાસે જઈ આ પ્રમાણે બોલ્યો.”પ*5 પૃવ'તને પાડાઓથી તોડી તખાવ્યો.*5 આ રીતે
થવદીત બોલ્યોઃ છે પિતા 1 તમતે અને મને | નિમિત્તરૂપ પવ'ત ત્યો, એટલે તે પુત્ર પણુ
એમ આપણ બેને વેદ્ોનાં દન થરો; આપખે | તરત જ મરણુ પામ્યો. હવે તે પત. પુત્રને લઈ ને
બલે બીજાઓ હરતાં ચડિયાતા થઈશું. આવાં મને | પિતા વિલાપ ઠરવા લાગ્યા.” આમ એ બાલધિ
વરદાન મયાં છે.” મુનિને અત્ય'ત દુઃખપૂવ'ક વિલાપ કરતા જઈને
ભરદ્રાજ બોહ્યાઃ બેટા | આ ઇચ્છા પ્રમાણેનાં | સવે' વેધ્વેત્તા ઝુનિઆએ જે ગાથા કહી, તે તમે
વરદાતો પામીને તને ગવ થરો અતે અભિમાનથી | મારી પાસેથી સાંભળા.** બાલક તપસ્વીઓ આમ
,ભરામેલેો ત' દીન થઈને ટૂક વખતમાં નારા પામશે. |.વરલને! પામીતે અભિમાનથી છકી જય છે અને
ર્દર
શ્રોમહાભારત-વતપર્વ-ત્તીર્થવાત્રાપવરે
આ રીતે તરત જ વિતાશ પામે છે. જેજે; તારૂં
એવું ન થાય. આ રેભ્ય મહાપરાકમી છે. એમના
ળે પુત્રો પણુ તેવા જ છે. હૈ પુત્ર! તુ' રખે એમની
સાથે અથોગ્ય રીતે વર્તતો. આમ તું સાવધાન
રહીને વર્તજે, બેટા! એ રૈભ્ય મહિ તપરવી
અતે કોધી છે. કોધમાં આવતાં તે રોષથી બીજાને
પીડવાને સમથ છે. ૬
ચવકીત બોલ્યો : હૈ પિતા | હુ' એ જ પ્રમાણે
કરીશ. તમે જરા પણુ સંતાપ ન કરશે।. જેમ
તમે મને માન્ય છે; તેમ રૈશ્ય પણુ મારે મન
પિતા તુલ્ય છે.“
લેોમશ બોલ્યાઃ આ પ્રમાણે પિતાને મીઠું'
સીઠુ' કહીને, સર્જ પ્રકારે તિસ'ય બતેલે। તે યવ-
કીત બીજા ગષિંએને પીડવા લાગ્યો અને એથી
પરમ હર્ષથી સતોષ પામવા લાગ્યો.”
ઇતિ શ્રીમહાભાશ્તમાં વનપર્વા'તગત તીર્ધ માત્રાપવ'માં
“હ્ામરાતીર્ધયાત્રામાં ચવકીત ઉપા'ખ્યાન? નામનો
અધ્યાય પ્રડપમો। સમાપ્ત
અષ્યાય ?૨૧મો
યવકીતને। વિનાશ
ઊ મક ૩વાવ॥
ચૈત્રાપ્વતાળઃ શા તયા યવશ્તોડજુલો મયઃ ।
શનામ માષયે માસિ રેમ્યાશ્રમપટ્ં તરસિ 1૨
લેર ખોલ્યા : હવે સર્વ રીતે નિભ'ય થયેલો
તે યવદીત એક વાર વૈશાખ માસમાં કરતો ફરતા
રૈર્યતા આશ્મ તરક જઈ પહોંચ્યો. હૈં ભારત !
લ્યા પુષ્પવાળાં વૃક્ષોથી સુરોભિત એવા રમ્ય
આશ્રમમાં તેણે તે રૈશ્યઝુતિની ક્ત્વિરી જેવી"
પુત્રવધૂને ફરતી જએેઈ.** નિર્લન્ અને કામથી
બુદ્દિ ખોઈ મેડેલા એ ચવકીતે તે શરમાળ સુંદરીને
હહ્યુંડ 'તુ' મારી પાસે આવ.** તે સ્રી એ યવદીત-
નો સ્વભાવ ન્તણુતી હતી. એટલે તે તેતા રાપથી
ડરીને તયા રૈશ્યની તેજરિવિતાને લક્ષમાં લઈને
'ભલે' કહીને તેની પાસે ગઈ. આમ હે ભારત
યવકીતે તેને એકાંતમાં લક જઈ રોઠસાગર*
ડુંખાડી દીધી. હે રાત્રદમન રાજા ! એવામાં રૈર
ક્ષિ પોતાને આશ્રમે આવી પહોંચ્યા. હે યુર્દિ
દિર | પોતાના પ્રત્ર પરાવસુની પતીને ડુઃખ
તથા રોતીકકળતી જેઈને તેમણું તેને કોમ
વાણીથી આશ્ચાસન આપ્યું અને બધી હફીક
પૂછી.* તે સુંદરીએ યવકીતે જે કલઇ' હતુ” તે બદ
એ "યિતે જણાવ્યુ. વળી એગ ચવદ્રીતતે છુદ્ધિ
પૂર્વક જે ઉત્તર આધ્યા કુત્તા, છતાં એતા ઉપઃ
અણું જે બળાહાર કયો હતેઇ તે બધુ' તેમને કહી
સ'ભળાવ્યું હુવે યવદીતતુ' આ ૬ટ વર્તન સાંભ-
ળતાં જ રૈભ્યને ચિત્તને બાળતા હોય તેવો મહા
જાધ ચઢી આવ્યો.” આમ તે મહાક્ોધી તપરવી
કોધે ભરાયા. તેમણું પોતાની જટામાંથી એક લટ
એ'ચી કાઢીને મત્રપૂર્વક અગ્નિમાં નાખી.“ તેને
પરિણામે તેપુગવધૂતા જેવા ર્પવાળી એક સ્રી કૃત્ય)
તેમાંથી ઉત્પન્ન થઈ. વળી તેમણે બીજ લટ તોડીને
અસિમાં નાખી. એને પરિણામે ભય'કર આંખવાળો.
અને ભયકર દેખાવવાળો એક રાક્ષસ તેમાંથી ઉત્પન્ન
થયો. પછી તે બનેએ રૈશ્યતે પૂછયું : 'અમે ખત્ે
તમારું છુ કાય' કરીએ ?' ત્યારે ઝપિએ કોધવશ.
ચઈને હછું : 'ચવકીતતે મારી નાખો, હવે 'ભલે
એમ થાઓ એમ કહીને તે બને યવક્ીતતે માણવા.
માટેઊપડ્યાં.૫૨ ૫૨5 પછી હેભારત | મહાત્મા રૈશ્યે
સજેલી તે કુત્યાએ યવદ્ીત પાસે જઈને _વૈતે.
શ્રોહમાં નાખ્યો અને તેહુ' કમંડળ લઈ લીછુ ક
આમ કસડળ હરાવાથી ઉચ્છિદટ થયેલા તે ચવ*
કીત ઉપર તે રાક્ષસે ત્રિશા ઉમામી ધસારે હરપો.
આ રીતે હાથમાં ત્રિચૂઝ લઈને રાક્ષસ તેતે માર
વાને તેના તરક ધસી મ્ધ્યો છે. એ જેઈ યવકીત
એકમ ઊસા થયો અને પાણી માટે સરોવર
તરક રોક્યો.” તે સરોવરને જળહીત જઈને
અધ્યાય ૧૩૭મોા-ભરહ્વાજને! રાપ તથા અગ્નિગેવેરા
શવપ
ચવકીત વળી વૈમપૂર્વ ઠ સર્વ નદીઓ તરક્ દોડ્યો;
પૃણુ તે બધી સુકાઈ ગઈ હતી. આમ તે નિશળ-
ધારી ભયકર રાક્ષસે તેને વાસ આપ્યો. એટલે તે
ભયભીત થઈને એકદમ પોતાના પિતાની અસિ-
શાળામાં પેક્ષે. હૈ રાજન્! તે પ્રવેશ કરવા ગયો,
«યાં તો રક્ષણુ માટે રહેલા એક આંધળા ચૂદ્રે તેને
બળપૃવ'ક પકડી રાખ્યો. એટલે તે બારણા આગળ
જ ઊભો રહ્યો.“ પછી શૂદ્રે પકડી રાખેલા તે
ચવક્ીતને પેલા રાક્ષસે નિશ્ૂળથી માર્યો. પરિણામે
છાતી ચિરાઈ જતાં તે નીચે ઢળી પડ્યો.“ આ
રીતે યવકીતને મારીને તે રાક્ષસ રૈશ્ય પાસે આવ્યો
અને રૈશ્યની આજ્ઞા લઈને પેલી કૃત્યા સ્રી સાથે
લ્યાં રહેવા લાગ્યે.૨*
ઇતિ થીમહાભારતમાં વનપર્વા'તગ'ત તીર્થ'યાત્રાપર્વ મા
“હોમશતીર્યયાત્રામાં યવકીતઉપાખ્યાન' નામને!
અધ્યાય ૧૩૬મો સમાસ
અષ્યાય ૬૬૭મૌૉ
ભરક્દાજનો શાપ તથા અસિગ્રવેરા
ઊઢોમર વાવ
સરહ્ાઝાતુ વોતેવ કૃત્વા સ્તાપ્યાયમાહિવત્ |
સમિલ્યજાયમાયાવ ત્રચિવેશ સ્તમાથથમ્ 1૨૨
લોમશ બોલ્યા: હે કુતીપુત્ર ! ભરઠ્દાજ સુનિ
સ્વાધ્યાય આદિ આહૃનિક કાર્ય કરીને, સમિધનોા
ભારો લઈને, પોતાને આશ્રમે આવ્યા.” પહેલાં
અસિહોાત્રના સવ અસિએ તેમને જઈને ઊભા
થઈ અભિનદન આપતા હતા, પણુ આજે પુત
મરી જવાથી સૂતકી થયેલા એમને તે અસિએએ
જ્વાળાઃ દ્વારા અભિન'દન ન આપ્યાં. આમ
અસિરોત્રમાં વિકાર થયેલો જેઈ ને તે મહાતપ-
સ્વીએ ગૃહપાલ તરીકે બેઠેલા અધ શૂદ્રને પૂછ્યુ:
'રુ શૂદ્ર] અસિએ “કેમ મને દર્શત આપીને
મારું અભિન"દન કરતા નથી? તુ' પણુ પહેલાં
જેવો જણાતો નથી. “કેમ આશ્રમમાં ક્ષેમકુશળ તો
મ.વ,૧૭
છે તે? શું મારો અલ્પબુડ્દિ પુત્ર રૈશ્યની પાસે
તો નથી ગયો ને? તુ' મતે આ બધુ” ઝટ કહે;
કેમ હે મારં મન સશયગ્રસ્ત થયુ' છે.૨-૫
શૂદ્ર બોલ્યો : તમારો મ'દબુદ્ધિ પુત્ર રૈભ્યની
પાસે સાચે જ ગચે। હતો. આથી બળવાન રાક્ષસે
તેને મારી નાખ્યો છે.૫ તે શૂછધારી રાક્ષસે એ
પુત્રને મારવા માંડ્યો, ત્યારે તે અસિશાળા તરક્
રાડી આવ્યે! હતો. ત્યાં મે' ગે હાથે એને રોષ
લીધો હતો.” હવે એ અપવિત્ર હતો અને તેને
જળની જરૂર હતી. છતાં તે આમ આ જગ્યાએ
આશાભગ થયો અને અતિ વેમવાળા શળધારી
રાક્ષસે તેને મારી નાખ્યો.“ શૃદ્રને મોઢે આ મહા
અપ્રિય વાત સાંભગીને ભરદ્વાજ પોતાના નિષ્પ્રાણુ
પુત્રને લઈને અત્ય'ત દુઃ ખપૂ્વ'ક વિલાપ ઠરવા
લાગ્યા.“
ભરદ્દાજ બોલ્યા $ બ્રાહ્મસાને વપરભણયે વેદોતું
જ્ઞાનદશ'ન થાય, એટલા સારુ તે ખ્રાહ્મણૂને મારે
તપ કયું” હતુ'. વળી તું મહાત્મા ખાાદ્ષણુ પ્રતયે
કલ્યાણુકારી સ્તભાવવાળે હતો અને કોઈ પણુ
પ્રાણીનો તે અપરાધ કયો નહોતો, પણુ તારાર્માં
કહોરતા આવી ગઈ. હે બેટા | મેં તને ઉભ્યને
આશ્રમે જવાની મનાઈ કરી હતી, તોપણુ તુ
તે કાલાંતક ચમ જેવા એ રૈભ્યને જેવાને ગયો
જ.૦-૫૨ તે મહાતેજરવી જાણે છે કે, મને વૃડતે
આ એકનો એક પુત્ર છે, આમ છતાં એ મહા
દુુડ્રિવાળા કોપને વશ થયો.૫* આમ રૈભ્યના
કાર્યથી હુ' જુનના મરણુરૂપી શોકને પામ્યો છુ.
હે પુત્ર] પ્રચ્વીમાં અત્યત વહાલા મારા પ્રાણોને
છુ તારા વિરહમાં યજ ૬ઉ' છુ'.પ* આજે જેમ
હુ' પુત્રશોકને લીધે દુઃખી થઈ મારો દેહત્યાગ કરું
છુ, તેમ નિર્દોષ રેશ્યને તેનો જ્યેછ પુત્ર તરત મારી
નાખરો.“* જેમને પહેલેથી જ પુત્ર નથી, તેવા
માણુસોા સુખી છે; કેમ કે તેઓ પુત્રરોક ન પામતા
૨૬૬
શ્રોમહાભારત-વતપવ-તીચષ્યાત્રાપવરે
સુખપૂવક ફરી શકે છે. હવે જેઓ પુતરોકથી
અત્યત આઇુળવ્યાકુળ થાય છે અને શે।કાતુર
થઈને પોતાના ઇષ્ટ મિતોને પણુ શાપ આપે છે,
તેમતા કરતાં વિરૈષ પાપી કાણુ હોય ? હાય | મેં
સારા પ્ુતને મરેલો જેયો અને ઇટ્ટ સિષને પણુ
શાપ આપ્યો ! આના જેવી વિપત્તિને બીજે કેણું !
અ ભવે ૫5-૫૮
લ્ષામશ બોલ્યાઃ આમ અનેક પ્રકારે વિલાપ
કરીને ભરદ્દાંજે પાતાના પ્રતતે અસિસરહાર
ય ગને પહી પોતે પરુ એ અપ ખળતા
અસ્નિમાં ઝપલાવ્યું.'“
હતિ શ્રીમહાભા3તમાં વનપર્વા'તર્ગત તીર્યયાત્રામવ'મા
“હમચવીર્યયાત્રામાં યવકીતઉપાખ્યાન' નામને
અધ્યાય ૧૩૭મો સમા
ઝષ્યાય ૬૨૬મો
રૈભ્યનો વધ તથા સવષતુ' યુન:
સજીવન થવુ
ઊ॥ છોતરા વાસ
અતશિત્તેત જાહે ત ઇટઇમ્નો મહીપતિઃ |
સર્ત્ર તેસે ૧૪ામામો રેસ્વવાગ્યઃ કરતાપવાન્ 111
લેોમશ બોલ્યાઃ એ જ સમયે રૈભ્યના પ્રતાપી
અને મહાભાગ્યશાળી ચજમાન બૃહઘુસ્ન શનન્્નએ
ચજ્ઞ આર્યો હતો. એ બુદ્ધિમાન બૃહઘુમ્ને
૧જ૨યતા અર્વાવસુ અને પરાવસુ એ બે પુત્રોને
ચજ્ઞમાં સહાયક તરી"કે પસદ કર્યા હતા.* હૅ
ઠો'તેય | પિતાની આજ્ઞા લઈને તે બને ત્યાં ગયા
હુતા અનેઆશ્રમમાં રેહ્ય તથા પરાવસુની પત્ની
એ બે રહ્યાં હતાં.' એક વાર પરાવસુ એકલે! ઘેર
મળવા આવવા નીઠળયે. ત્યાં વતમાં તેણે તેના
પિતાને થ્ગચમ'થી ઢ'કાયેલા નયા.” તે વખતે
પાછલી રાત હતી, હજુ અધાર હતુ. અને તે
૬૫માં આંધળા જેવો થઈ ગયો હતો. એટલે તેણે
પાતાના પિતાને ઓળખ્યા નહિ અને માન્યુ “કે,
આ તો હોઈ ગાઢ વનમાં વિચરતુ' મૃગ છે ! આમ
શરીરની રક્ષા કરવાની ઇચ્છાથી તેણે અનણુતાં
પોતાના પિતાને મૃગ માનીને મારી નાખ્યો,” *
હૈ ભારત ] પછી નાણુ થતાં તેણે પિતાનાં સર્જ
અતેછિ*કાર્યો ડર્યા: અને પેલા યજ્ઞસ્થળે પાછે
આન્યોા અને પાતાના ભાઈને આ વચન કલ્યાં
'તુ' એકલે હાથે આ યજ્ઞકમ કરવા સમથ તથી.
વળી મે' પિતાને ગ માનીને મારી નાપ્યા છે.
તો છે ભાઈ) તુ' મારી ખાતર ખલહત્યાનુ' પ્રાય-
શ્ચિત્ત ડર. હે સુતિ | હુ' એડલે! પયુ આ યશકમ'
ડરવાને સમર્થ છુ.
અર્વાવસ બે!લ્યો! : ભલે, તમે છુદ્ધિમાન ખૃહ-
ઘુસતો યજ્ઞ કરો. હું તમારે માટે ઇંદ્રિયોને
નિયમમાં રાખીને ખ્રહ્મહત્યાું મ્રાયથ્િત્તથત
કરીશ.**
લષમશ બોલ્યાઃ હૈયુકિકિર | તે અર્વાવસુ ગૅનિ
ખ્રલહુત્યાનુ' ત્રાયકત્ત પૂરુ કરી ફ્રી યજ્ઞમાં આવ્યો.
આમ પોતાના ભાઈને સામે ઊમેલે। જેઈતે પરા
વસુએ બૃહઘુમ્નને હથી ગલ્તિ થયેલાં આ
વચને કહ્યાં! ' આ બ્રહ્મહયારે! છે, જેને તે તમારાં
ચજ્ઞને એેવા ધસી ન ન્ય; કેમ કે પ્રહહયા ઠર-
નારા એ નજર નાખરો તો તેથી પણુ તમને નિ.સ-
શય પીડામાં તાખરો, ૫-૫૩
લોમરા ખોલ્યા: હે પૃથ્વીપતિ | આ સાંભ
ળતાં જ રાજાએ સેવકોને આજ્ઞા કરી, તે પ્રમાણે
હૈ રાજ્ન| સેવકો એ અર્વાવસુને ધકેલવા લાગ્યા.
હે ભારત | સેવકે તેને વારવાર બ્રહ્મહત્યારો હડેવા
લાગ્યા, ત્યારે તેણું કરી ક્રીતે ઠી : 'મે' એ
બ્રલહત્યા કરી તથી. એ તો માસ ભાઈએ કરી છે.
મે એને તેમાંથી છો!ડાન્યો છે, છતાં એ નતે કરેલી
ખ્રહાહત્યાને સ્વીકારતા નથી.'પ₹ આમ તેણે
કોધપૂવંક ઠશ્રુ, તોય તે સેનદાએ તેને બલ-
છવ્યારો જ ક્યો. આથી તે મહાતપરવી બક્ષષિ"
અધ્યાય પ્રકમેો-પાંડવોનુ* કૈલાસ તરફ પ્રયાણ
ચૂપચાપ વનમાંજ ચાલ્યો ગયો.“ ત્યાં તે |
દ્રિજવરે સૃમ'ને આશ્રયે રડી ઉમ તપ આદ્યુ”
અને સૃમમ'તતો રહસ્યપૂણ વેદ રથ્યો. આથી
અત્રમાજછી અવિતાશી ચરસ પોતે જ તેતે પ્રત્યક્ષ
દશન આપ્માં,.*“
લોમશ બોલ્યાઃ છે રાશન | અર્વાવસુતા તે
ઠમ'થીસવ દેવો પ્રસત્ત યયા. તેમ એને સ્વીકાર્ષા
અને પરાવસુને દૂર કર્યો. પછી અસિ આદિ
સોએ તેને વરદાન આપ્યુ". એટ્લે તે દ્રિજશ્ોય્કે
માગ્યુ” કે, 'મારા પિતા ફ્રી સુવન થાય, મારા
ભાઈ બ્રહ્મહત્યાતા પાપથી મુક્તથાય, પિતાને વધતું
સ્મરણુ પણુ ન રહે; ભરદ્દાજ અને યવદીત ક્રીથી
વતા થાય અને સૂય સબધી વેદની પ્રતિ
થાખા.' દવાએ 'ભક્ષે એમ હો! કશુ અને તેને
વરદાન આપ્યાં,.૫“-૨૨ હવે રે યુધિષિર | ત્યાંજ
સેં સછવન થઈને પ્રકટ થયા. પછી અસિ
આદિ દેવોને યવદીતે કહ્યુઃ “હે દેવશ્રેષ્કો | મે'
વલના વિધિપૂર્જ્ક અભ્યાસ કર્યો છે અને વ્રતો
આચર્યા' છે; છતાં અધ્યયન કરનારા એવા મને
તપસ્વીને રૈશ્ય આ રીતે “કેમ કરીને મારી
શક્યા £33,3૪
જવા બોલ્યાઃ હે યવકીત જતિ! તુ' જેમ
બોલે છે તેમ કરીશ તહિ. તે' તો પહેલાં વિતા-
ગુરુએ સુખપૂવંક વેદોતું' અધ્યયન કયું” છે.
તારે આ રૈજ્યે તો દુઃખ વેઠીને, તે સેવા ઠરી,
ચુર્તે રીઝનીને, તેમજ દુઃખ વેઠીને ધણુ લાંબે
સમથૈ આ ઉત્તમ વેદની પ્રાપ્તિ ઠરી છે.૨૮*૨૧
લોમશ બોલ્યાઃ આ પ્રમાણે યવકીતને કહીને
તથા સવ'ને સજીવન કરીને તે ઇંદ્રાદિ દેવો પાછા
સ્વર્મમાં ગયા.૨” રે રાજસિંહ | આ તે મુનિના
કુલ, કૂળ અને વૃક્ષોથી સદાય ભરેલો પવિત્ર
આશ્રમછે.અહી'વાસ કરવાથી તમે સ્વ પાપથી
સચુક્ત થશે।.૨*
ર૬2
ઝષ્યાય દર૧મો
પાંડવોનુ” કૈલાસ તરફ ગ્યાણ્
છુ રા ૭ાનશ ર5 11
૩શીત્વીગ મેતા કે મિરિં પવ ચ માત ।
લમતીતોડવ જતેવ જાઉરઉ ચ વષર ।। ર
લોમરા બોલ્યાઃ હૈ ભારત ! છે કુતીપુત !
8 રાજન્| તમેઉથીરબી%, મૈતાક, લેતમિરિતયા
કાલરીલને વઢાવી ગમા છે!.૫ હે ભરતથેદ | આ
સાત પ્રવાહે વહેતી ગ'મા શોભી રહી છે, એ સુડ્દ
અતે પવિત્ર સ્થાન છે અને અહીં' અસિ તિર'તર
પ્રદીપ્ત રહે છે. આજે માણસે આ અદ્ભુત સ્થાનને
જેઈ શકતા નથી. એટલે તમે એકાત્ર થઈને સમાધિ
કરો અતે આ તીશથ'સ્થાનોતે જીએ. આ
દવાનાં પમલાંથી અ'કાયેલી તેમની કીડાભૂમિ જેને;
“મે હેકુ'તીપુત્ર | તમે કાલરોલ પવ'તને એળ'ગી
શ્રયા છે.” હવે આપણે થેતમિરિમાં તમાં મ'દર-
પર્વતમાં પ્રવેશ કરીદુ'. ત્યાં મણિવર નામને। યક્ષ
છે અને યક્ષરાજ કુબેર રહે છે.” હે રાજન્ | ઝડપી
ગતિવાળા અઠયાશી હજાર ગ ધરવો, હિ'પુસ્યો અને
તેથી ચારમણુ! યક્ષો એ સૌ અનેકાનેક રૂપ લેતા-
રાઓ અનેક પ્રકારતાં આયુધો ધારીને યક્ષેજ
મણિમભદ્રને ઉપાસી રહ્યા છે. હે માતવે' | તેમની
પાસે અતિશય સમૃડ્ડિ છે, તેમની ગતિ વાયુ જેવી
છે અને તેએ। દેવરાજ ઇંદ્રતે પણુ ચોકસ સ્થાતથી
બ્ર કરી તાખે એવા બળવાન છે.'-“ હૈ તાત |
તે બળવાન ગ'ર્વાદિ દો તથા માક્ષસોએ રક્ષેલા
આ પવતો દુમ છે. આથી હે પાથ | તમે
ઉત્તમ સમાધિ કરે.“ વળી છે કુ'તીપુત્ર | જે બીજ
શૈદ્ર અને મૈત્ર રાક્ષસે! કળેરના મ'બીએ। છે, તેમને
પણુ આપણે મળવાતુ' થશે. આથી તમે પરાક્રમ
પૂવ'ક સન્જ થાએ.** હે રાજન્] ડેલાસપવત
છ જજન ઊચો છે. હે ભારત | ત્યાં દેવો આવે
છે અને વિશાળ બદરિઠાથમ છે. હેં ટૌ'તેય !
8૬૮
શ્રીમહાભાર્તન્વનતપર્વા-તી્થયાત્રાપર્વ
કુબેરના ધામમાં તો અસ'ખ્ય યક્ષે, રાક્ષસે; કિન્નરો,
નાગે, ગસ્ડો અતે ગંધર્વ છે.-*”૫૨ હે પાર્થ !
હે રાજન્] મારાથી અતે ભીમસેતતા બળથી
સુરક્ષિત થઈને તમે તપ અને ઠૈદ્રિયદમતપૂર્વક
તે સ્થાનમાં પ્રવેશ કરો.૨* વરણુરાજ, યુદ્વિજયી
યમ, ગગા, યજ્ઞના અતે આં પર્વ ત તમાજું કલ્યાણ
કેરો, હૈ મહાકાંતિમાત] મસ્તો, અશ્ચિતીકૃમારો,
સરિતાએ, સરોવરો, દેવો, અસુરો અને વસઆથી
તમારું કલ્યાણુ થાઓ.“* હે દેવી ગગા | ઇંદ્રના
જખૂનદ પવત ઉપરથી હું તમારી ગર્જના સાંભછુ
છુ. હે સદભાગી દેવી ! સવ: અજમીટવ'શીઓમાં
શ્રેષ્ઠ એવા આ યુધિહિર મહારાજનું તમે પર્જતોથી
રક્ષણુ કરો. હૈ પવ*તપુત્રી | આ પવ'તોમાં પ્રવેશ
કરવા ઇચ્છતા આ નરેદ્રતુ' તમે કલ્યાણુ ઠરે.
આ પ્રમાણે તે લોમશ ત્રવિએ સાગરમામિની
ગંગાને કહ્યું અને પૃથાપુત્ર યુષિઠ્િરને આજ્ઞા ઠરી
જ તમે સાવધાન થાએ. ૫૦૫૧
યુધિછિર બોલ્યા : લોમશ સુનિનો અ અપૂર્વ
પ્રયાસ છે. એમને મતે આ અ«્ય'ત વિકટ દેશ છે.
આથી સૌ અહી દ્રૌપદીની” રક્ષણ કરે; જરાં પણુ
અસાવધતા ન રાખા અને ઉત્તમ પવિત્રતા
પાળીને રહે, “૦૫૯
ઘશ'પાયન બોલ્યા ? પછી યુધિહિરે ઉત્તમ
પરાકમવાળા ભીમને કહ્યું: “હે ભીમસેત ! તુ'
ક્ષૈપદ્ીતુ' સાધત યઈનેરક્ષણુ કર, હે તાત 1અ્જીન
ન હોય ત્યારે સૂતા પ્રદેશમાં, ભયને પ્રસગે દ્રૌપદી
તા જ શરણું લે છે.' પછી મહાત્મા યુધિષિરે
નકુલ-સહકેવ પાસે જઈ તેમતાં મસ્તક સૂંધ્યાં
અને રારીર ઉપર હાથ ફેરન્યો. ત્યાં તે યુધિદિર્રાજે
તે ખનેને ખાંસુભર્યા કહે ક્યુ ક, 'બીશે મા,
પણ્ સાવધાનીથી ચાલે।.''”**
ઈતિ થીમહાભારતમાં વતપર્વાતત્રત થ્રીતીષયાત્રાપવ માં
“ભામસાતીઈ યાત્રામાં કેલાસાદિગિરિપ્રવેશ ' નામનો
અખ્ધાય ૫૩૯ સમા]
અધ્યાય ૬૨૦મી
યાંડેવાનુ' ગ'ધસાદન તરફ ગ્રયાણુ
॥ યુષિછિ રવાર ||
બતશિતિસિ મૂતાનિ વળવસિ મટાંતિ ચ !
ગજ્વિના તયત ચૈવ શવ પતે યૂયોટ ॥ ર ॥
ચુધિકિર બોલ્યા : હે શૃકોદર ; આ સ્થાનોમાં
મહાન અને બળવાન પ્રાણીઓ લપાઈ રહે છે.
તપ અને અશિતી સહાયથી જ આપણું આચળ
જઈ શકીયુ'.* તો છે કુ'તીપુત્ર | તુ' બળનો આશ્રય
કરીતે ભૂખ અને તરસતે દૂર કર. હે વૂંકાદર ત
બળ અને દક્ષતાનો આશ્રય લે.* હે કુતીષુત્ર 7
લોમશ ત્રષિએ કૈલાસ પવ'ત સબધમાં જે વચત
કહ્યાં છે, તે તે” સાંભળ્યાં છે. તુ બુદ્દિપૂજ ક વિચાર
“ક દ્રૌપદી કેવી રીતે ચાલી શકશે?” અથવા હે.
સમથ) હે ભીમ! સહદેવ, ધૌગ્ય, સારમિએ,
રસોઇયાએ, સવ' સેવકો, રથો, ધોડાઓ અતે
માગ'માં ડલેશ સહન ન કરી રકે એવા ખ્ાહ્મણે
એ સૌ સાથે તુ' પાછો વળ.” હે કમળ જેવાં
નેત્રવાળા ભીમસેન | હુ, નકુલ અને મહાતૃપસ્વી.
લોામશએમ અમે ત્રણુજણુ અલપાહારી અને નિયમ-
પરાયણુ રહીને આગળ જઈ. ડુ' આવુ ત્યાં
સુધી તુ' પારા આવવાની વાટ જોતો સાવધાન
યરઈને અહી” ગગાક્ષરમાં જ રહેજે અને દ્રોપદી
રક્ષુણુ કરજે.”
ભીમ બોલ્યોઃ હે ભારત] ડુઃખથી આતુર
થયેલી અને શ્રમથી પીડાથેલી આ ઢહ્યાણી.
રાજપ્રુની અજી'નનાં દ૨'તની ઇચ્છાએજ ચાલી
રહીછે.“ વળી નિદ્રાને જીતનારા અને સત્રામમાંથી
પલાયન ન ઠરનારા તે મહાત્મા અજીનતે ન
જેવાથી તમને પણુ જરાપે ચેન પડતુ નથી.
તે! પછી હે ભારત! મને, સહદેવને અને દ્રૌપદી-
ને તમે શા મારે પાછાં વાળો છો £ બ્રાલણે!,
સવે' સેવકો, સારમિએ રસોઇયાઓ અને તમે.
અધ્યાય ૧૪૧મે!-યુધિછિરના ઉદ્ગાર
--::::ન્્ન્ન્ન્્ત્સ્્્્ત્્્ક્ડકતતતતતતત્તતતતકડઝ્ત્ઝતક
ભક્ષે પાછા ફ્રે, પણુ અહી' રાક્ષસોથી ભરેલા | કુતીપુત્ર | નકુલ, સહદેવ, ભીમસેન, ડું અતે તમે
અને વિકટ તથા વિષમ-દુ્ગ મ સ્થાનોવાળા આ | અજી'નને મળીરું.૨૨*૨૨
પ્જતમાં હુ' તમને એકલા છોડવા ઇચ્છતો નથી. વેશ પાયન બોલ્યા : હે જતમેજયરાજ | તેઓ
રુ પ્રસ્ષસિંહુ | આ મહાભાગ્યશાળી પતિત્રતા | આ પ્રમાણે ઉષ' પૂવ'ક વાતે કરતાં આગળ ચાહ્યાં
રાજપુત્રી પણુ તમને છોડીને પાછી વળવા રાજી | એટલે તેમને સુબાહુનો મહાન દેશ દેખાયે.** તે
નથી. તેમ જ નિત્ય તમારી સેવામાં રહેનારો આ | પુષ્કળ હાથીએ અતે ધેોડાઓથી ભરેલો હતો,
સહદેવ પણુ પાછે કરે એમ નથી. હું એના મનને | કિરાતો અતે ત ગણુ।થી ભરપૂર હતો, સેકડો
નાણું છુ”. હે મહારાજ 1 અમને સૌને અહી' | ભીલોથી ઊભરાતો હતો, હિમાલયવાસી દેવતા-
અ્જીનના દર્શનની ધણી લાલસા ઉતપન્ન થઈ છે, | આથી સુશોભિત હતો અને અનેક આથ્યોથી
તેથી અમે સાથે જ આવીશું. હે રાજન્ | અનેક
ગ્રકાએાવાળા આ પર્વત ઉપર સ્ે રથોથી જવુ
અશક્ય છે, તો અમે પગે ચાલીને # જઈટ્યુ-તમે
એદ કરશે નહિ. મારો નિશ્રય છે કે, પાંચાલી
જયાં જયાં ચાલી શકશે નહિ, ત્યાં ત્યાં ડુ' એને
કાચકી લઈશ. હે રજત્| તમે સ'દેડુ રાખશે
નહિ, આ બે વીર અને સુક્ટામળ માદ્રીપુત્રો ડુગ મ
સ્થાનોમાં ચાલવાને અશક્ત થરી, તો ડું એ ખલ્ેને
ઉપાડી લઈશ.“
ચુધિદિર બોલ્યાઃ હે ભીમ | તાર બળ તિત્ય
વધો | કેમ કે તું' યશસ્વિની પાંચાલીને તે નકુલ-
સહુદેવને ઊ'ચકી લેવાનો ઉત્સાહું બતાવે છે.
તારું કલ્યાણુ થામા. આવુ સામય્યં બીજે ડયાંય
નથી. તારું ખળ, તારા યશ, તારો ધર્મ અને
તારી કીજિં વૃડ્દિ પામે. તુ” તકુલસફુદેવ એ બે
ભાઈઓતે તયા દ્રૌપદીને લઈ જવાની હિં'મત કરે
છે, તેથી હે મહામાહુ | તને થાક ન લામા તેમ
તારો પરાભવ પણુ ન થાએ.“ **
યૂશ'પાયન બોહ્યાઃ ત્યારે મતોરમાં દ્રોપદીએ
સ્મિતપૃળ'ક આ વચન કહ્યુઃ ' હે ભારત | છુ સાથે
ચાક્લીશ જ, તમે મારે માટે ચિંતા ન કરરો!.'૨*
ભરેલા હતો. કુલિ'રોના રાજ સુબાડુએ પણુ
તેમને એઈને; તેમનો સીમા ઉપર પ્રીતિપૂવ'ક
આદરસહાર કર્યો. આમ તે સુબાડુને! સત્કાર
પામેલાં તેઆ ત્યાં સુખપૂવક રહ્યાં.. ૨5 પછી
પ્રાતઃકાળે તિમ'ળ સૂર્યના ઉદય થયે, એટલે
તેમણુ હિમાલય પર્વત તરક્ પ્રયાણુ આઘદ્યુ. હૈ
મહારાજ 1 ઇંદ્રસેત વગેરે સેવકે, રસોઇયાએ,
રસોડાના ઉપરીએઓ, તેમ જ દ્રૌપદીને સવ" રસાલો,
| એબધાંને કુલિદ્પતિ સુખાડુરાજને ત્યાં મૂકીને
તે મહાપરાકમી, મહારથી, ફર્કુલવશી પાંડવે।
પગપાળા આગળ ચાલવા લાગ્યા. ધતજયને-
| અજીં'નને જેવાની ઇગ્છાવાળા તે સર્વ પાંડવો
દ્રૌપદી સાથે તે દેશમાંથી અત્યત આનદ પામીને
ધીરે ધીરે પમલાં ભરવા મડ્યા.૨? ૨૪
ઇતિ થીમડાભારતમાં વનપર્વા'તગત તીર્થ યાત્રાપવ'મા
“વલે.મરાતીર્ધ યાત્રામાં ગ'ધમાદનમજેર” નામનો
અપ્યાય ૧૪૦ મે સમાપ્ત
ગષ્વાય ૨૨૬મો
ચયુધિઇિરના ઉટૂગાર
॥ગુપિરિદ ૩૧થ પ
સૌવસેત વની સોમી યાંચાસિ ચ નિયોપત |
ક્ષોષશ બોફ્યા : હે કોતેય | ગધમાદન | નાસ્તિ મૂતસ નાશી વૈ વરવતાસ્વાત્તનેતરન્॥
પવ'ત ઉપર તપથી જઈ શકાય છે, એટલે હે
યુધિકિર બોલ્યા : હે ભીમસેત | હૈ નકુલ"
ર્ડ્૦
સહદેવ ! તથા હે પાંચાલી | તમે સાંભળો.
માણીતાં પૃવ'કર્મોનો તાશ થતો જ નથી. જુએ,
આપણે કેવાં વતમાં ભટકીએ છીએ.પ આપણે
ડુખળ અને અતયત દુઃખ ભોગવીએ છીએ; છતાં
આપણે અજીંતને જેવાની ઇગ્છાથઈ ચાલી ન
શકાય તેવા દેશમાં પણુ ચાલી રહ્યાં છીએ. આમ
ફુ' વીર અજીં'નને મારી પાસે નોતો નથી, એટલે
એને વિરહ મારાં અગેઅગને બાળી રહ્યો છે,
જણે અસિ રૂના ઢગલાને બાળી ન રદ્યો હોય,
વળી હૈ વીર! એ અર્જીતના દર્શનની તૃષ્સાથી
નાના ભાઈએ સાથે વતવાસ કરનારા મને યાજ્ઞ-
સેતી દ્રોપદીનુ' પેલુ' અપમાન સળમાવી રુ
છે.*”” હૈ વૃકાદર ] અમાપ ઓજસ્વી, કોઈથી ન
જિતાય એવા, ઉમ્ર ધતુષતે ધારણુ કરતારા અને
નકુહ્થી મોટા તે પૃથાનદન અ્જીનને હું નતો
નથી, તેથી મને સત્તાપ થાય છે.* તીથૉમઇ
રમણીય વતોમાં અને સરોવરમાં છુ' તમારી
સાથે તેના દરતની ઇચ્છાથી જ ફર છું. હે
વૂંકાદર ] સત્યપ્રતિજ્ઞાવાળા અને વીર એવા ધત-
જય અજુંનને હું પાંચ વષથી નેતા તથી, તેથી
ધૃગ્યા કરું છુ?” નિદ્રાને થતનાર અને સિ હના
જેવી પરાક્રમી ગતિવાળા તે ્યામસુ'૬ર મહાખાહુને
ફુ જેતે નથી, તેથી હે વૃકોદર | માર અ'તઃકર્ણુ
બયા જ કરે છે.“ હે કુરશ્રેણ | અસવિથામાં
સિદ્ધ યુદ્ધમાં નિષુણુ અનેધવુર્ધારીએમાં અતુપમ
એ અજીં'તને હુ' જેતે નથી, તેથી હે જૃકેદર !
મને ઝાળ લાગે છે.“ જે શત્રદળમાં ગ્રલયકાળે
"કાપેલા યમરાજતી જેમ ઘૂમે છે, જે મદમળતા
માતંગ જેવો મસ્ત છે, જેને સિંહના જેવા ખભા
છે, જે ધનને જીતનારા છે, પરાકમ અને સમૃડ્રિમાં
જે પ્રથમથી જામ ઊતરતો નથી, જે નકુલ-સહ-
રવનો મોય શાઈ છે, જેની પાસે શ્વેત અથનું
વાહન છે, જે અપાર પરાકમી છે, જે અજેય છે
શ્રીમહાણારત-વનપત-તીથયાત્રાપવે
અને જે ભયકર ધતુપતે ધારણુ કરે છે, તે અજીત"
તે મહાદુઃખમાં પડેલે હું" નતો નથી. એથી હે
શૃકે!દર | કું સળગી' રહ્ષો છુ.૫“-પ૨ વુગ્છ
મનુષ્ય અપમાન કરૈ છતાં જે સતત ક્ષમાવાત
છે, સરળ માગે? જતારાઓને જે સુખ અને અભય
આપે છે, કુટિલ પ્રવૃત્તિ કરતાર અતે કપટથી
મારવા ઇગ્છનાર પોતે વજયારી ઇંદ્ર હોય તોપણુ
જે તેને માટે કાલકૂટ ઝેર બરાબર નીવડે છે
અને જે શરણે આવેલા શતુનતે પણુ અભયદાન
આપે છે; તે અજીત પ્રતાપી, દયાવાત, ઇદ્દકર્મ
કરનારા, ઉદાર મનવાળા અને મહાબળવાન છે, તે
આપણા સવને આશ્રય છે. તે રણુમાં શગુએતો
સંહારક છે, સવ રતોતો લાવનાર છે અને
આપણુ સૌને સુખ આપનાર છે. એનાં પરાક્મોઃ
થી મારી પાસે જે અનેક જાતનાં અતે& દ્વ્યિ
રતા આવ્યાં હતાં, તે આજે દુર્યોધનના હાથમાં
ગયાં છે. હૈં વીર! હૈ માંડવ | એના બાઠુબળથી
પૂવે મતે સર રત્તાથી ભરેલી અતે તણે લોકમાં
પ્રસિદ્ધ એવી એક સભા મળી હતી. વીરતામાં
વાસુદેવ જેવા અને યુડ્માં કાત'વીય' સમાત એ
યુદ્ધમાં અજય અને અમાપ અરજીને ડુ' અહી'
જોતો નથી.” હે ભીમ! એ શગુતો નાશ
કરનારો અજીંન પોતાના પરાકમથી મહાવીય-
વાન બભરામ, અપરાજિત તુ' અને વાસુદેવ
એમની ખરાબર છે.” તેતુ' બાહુબળ અતે પ્રભાવ
ઇઈટ્રની બરાબર છે, તેના વેગ વાયુ સમાન છે, વેત!
શુખતી સોભા ચળ સમાત છે અતે કોધમાં તે સતા-
તત મૃત્યુ જેવો! છે. હે વીર ! એવા તે નરસિહને
કોવાની ઇચ્છાથી આપણું સૌ ગ'ધમાદત ધજતમાં
પ્રવેશ કરીએ છીએ. ઠે મહાબાડુ| ત્યાં બોરડીનુ'
વિશાળ વૃક્ષ છે અને નરનારાયણુનો આશ્રમ છે.
યક્ષેથી સદાય વસેલા તે ઉત્તમ પવ'તને આપણે
નેઈજુ'.૨૫“૨૨ તળી ગજા તપ કરતા રહી આપણું
અધ્યાય ૧૪ર્મો।-તરકાસુરતો! વધ તથા વરાણતુ* ચરિત્ર
ર્ડ્ર
રાક્ષસોથી સેવાથેલી કુબેરની રમણીય તલાવડીએ
પગે ચાલીને જ જઈશુ. હે વૃકોદર ! હે ભારત |
વાહુતવાળાથી, ઘાતક્ઠીથી, લોભિયાથી ને અસ્વસ્થ
ચિત્તવાળાથી એ દેરામાં જઈ રાકાતુ' નથી.**
જૈ ભીમ! આપણે સૌ આયુધો સજી અને તલ-
વારો બાંધીને મહાત્રતધારી બ્રાહ્મણી! સાંથે ત્યાં
અજીંતને શોધવા જઈશુ'.૨5 હે પાથ | ત્યાં અપ-
વિત્ર માણુસને માખી, ડાંસ, સિહ, વાધ તથા
નતતજાતના સ્પા આવીને દુઃખી કરે છે, પણુ
પવિત્ર માણુસ સામે તે! તે નેતાં પણુ તથી. તો
મતને વશ રાખી તથા આહારને નિયમમાં રાખી
આપણે અજીનને જેવાને ગંધમાદન પર્વતમાં
ત્રેવેશ કરીએ.*”“*4
ઇતિ થીમહાભારતમાં વનપર્વા'તગ'ત તીથ'યાત્રાપર્વમા
* હ્ોમશતીર્થયાત્રામાં ગ'ધમાદનપ્રવેરા ? નામને
અધ્યાય ૧૪૧ મે! સમાપ્ત ૪
ઝષ્યાય શ્૨રમો
નરકાસુરનો! વધ તથા વરાહનુ' ચરિત્ર
1છોસશ ૩વાચ॥
દ્રછાર$ પર્વત? સર્વે તઘઃ તપુર્ાનનાઃ |
સીર્ચાતતિ ચવ ચીયત્તિ સ્ટઇ ચ તરિ ૧ર: ॥૨॥
લેમશ બોલ્યાઃ “હે દર્શન કરતારાએ ! તમે
સવ પવતો, નદીએ, નગરો, વને! અને શોભાય-
માત વીથ ન્નેયાં છે તયા તેનાં જળનો હાથથી
સ્પર્શ કર્યા છે.૫ હે પાંડવો ; આ મ હિન્યિ
મ'દર પર્વત તરક્ જશે; તમે સૌ સાવધાન અને
ઉદ્દેગરહિત થાઓ, આ દેવનિવાસ છે. તમારે ત્યાં
જવાતુ* ધરો. એ પુણ્યકમ'વાળા ત્ઠષિઓનું' તથા
રવોતું નિવાસસ્થાન છે. હે સૌમ્ય | મગલ જળ-
વાળી આ પાવનકારી-મહાનદી વહે છે.૨ “ હે
રાજન્ | એતું મૂળા બદરિકાશ્રમમાં છે અને દેવા
તથા ત્રષિઓ એનું સેવન ઢરૅ છે. આકાશવિહાારી
સહાત્મા વાલખિશ્યો અને મહાત્મા ગધર્વો નિત્ય
એની પૂન્ત કરે છે તથા સેવત કરે છે. વળી પવિત્ર
સ્વરવાળા સામમાન કરતારા મરીચિ;, પુલહુ, ભચુ
અને અગિરા અહીં' સામતુ' ગાન કરે છે. અહી”
સુરશ્રેષ ઇંદ્ર મરદ્ગણુ સાથે આહ્નિક જપે છે,
ત્યારે સાધ્યો અને અશ્ચિનીકુમારા તેની સેવા
કરે છે.“ સૂય, ચર, તારાઓ અને ગ્રહો સહ
રાતદ્વિસના વિભાગ અતુસાર આ નદીને અતુ-
સરે છે. હે મહાભાગ | વૃષ્શધ્વજ શિવજીએ
ગ'ગાફ્ઞારમાં આ નદીના જળને મૃરતક ઉષપ્ર
ઝીલ્યુ“હતુ', તેથી લોકની રક્ષા થઈ હતી. હે
તાત |] તમે સૌ વશ મતવાળા થઈ ને આ ભગવતી
ગ'ગાદેવી પાસે જાએ અને તેને પ્રણામ કરો.“-૫*
મહાત્મા લોમરાતુ' આ વચત સાંભળીને તે પાંડ-
વેોઃએ નસ્રતાપૂવ'ક એ આકાશગ'ગાને વ'દન કર્યા'.
આમ તે સર્વા ધર્મ પાળતારાં પાંડવો પ્રણામ
કરીને પ્રસન્ન થયા અને સવ ગ્ઠપિસમૂહે! સાથે
કૂરીથી આગળ ચાલવા લાગ્યા.પ૪૫* હુવે તે
નરશ્રેઘોખે સર્જ દિશામાં પથરાચેલો અને મેર-
પવતના જેવો ઊ'ચા એક ધોળે ઢગ જેયે.. પાંડવો
કઈ પૂછવા ઇચ્છે છે; એ જાણીને તે વાઢયરચતા
જાણુનારા લોમરે તેમને આ વચન હહ્યું: “હે
પાંડુપુત્રો | તમે સાંભળો. હે નરવર [ આ સુસ્ુ'દર
કેલાસશિખરના જેવા અને ચોમેર પથરાચેલા પવત
જેવા જે ધોળા હમ તમે જીએ છે, તે મહાત્મા
નરઠાસુરનાં હાડકાંનો છે. તે પવ'તના પથરાઓ
ઉપર પડ્યાં છે તેથી તે ઢમ પવ'ત જેવો લાગે
છે.૫૨-૫* રૃવરાજ ઇંદ્રવું હિત કરવાની ઇચ્છાથી
તે સનાતન પરમાત્મા વિષ્ણુદેવે આ રૈત્યતે મારી
નાખ્યો હતો. તૈ મહામનસ્વીએ દશા હુજાર વષ
સધી તપ ક્યુ” હતુ' અને પોતાનાં તપ, સ્વાધ્યાય
તથા પરાક્રમથી ઇંદ્રપદની ઇચ્છા ઠરી હતી. તે
દૈત્યપુષ પોતાના મહાન તપાબળથી તથા બાડુ-
બળના વેગથી અજિત જેવો થઈપક્યો અને નિત્ય
ડ્
શ્રોમહાભ્રારત-વનપર્વ-તીથયાત્રાપવે
બઓજશ્ઓને પીડેવા લાગ્યો.“ ત્યારે હે
નિષ્પાપ રજા ! તેતુ' ખળ તથા તેતુ' ધાર્મિક
ત્રતાચરણુ જાણીને ઇંદ્ર ભયભીત થયો અને ખિત્ત
થવા લાગ્યા.૨” તેણ મતથી અવિનાશી, સર્વ-
વ્યાપી અને થ્રીમાન એવા વિષ્ણુદેવનુ' સ્મેરણુ
કયુ" અને તરત જ તે પ્રભુ ત્યાં સાક્ષાત્ હાજર
શૂયા.૨૫ કિએ અતે સર્વ દેવોએ તેમની સ્તુતિ
કરી. તેમને જેઈ ને તિય દેદીપ્યમાત તેજવાળા
ભગવાન અશ્િતુ' તેજ પણુ ઝ“ખવાઈને ક્ષીણુ થઈ
ગ્યું. વે પછી દેવગણુ।ના અધિપતિ તે વરદાયક
વિષ્યુદવને જોઈને વજયારી ઇંદ્રે તેમને બે હાથ
જેડીને નમ્રતાપૂર્વક નમસ્કાર કર્યા. પછી પોતાને
જેનાથી ભય હવે! તે સબધી તેણ તેમને રહુસ્ય-
પૂણુ વચનો કહ્યાં.૨૨-૨*
વિષ્ણુ બોલ્યાઃ હૈ ઇંદ્ર! ડુ' જાણું છું કે,
તતે દૈત્યરાજ નરકાસુરથી ભય ઉત્પત્ર થયે! છે.
તે તપથી સિદ્ઠ કરેલા કમ વડે ઇંદ્રપદને ઇચ્છી
રહ્યો છે. છતાં હે દેવે'દ્ર | તારા ઉપરની મારી
ગ્રીતિને લીધે કુ' એ તપથી સિદ્ધ થયેલાને! પણુ
નાશ ઠરી દઈશ, તુ' ધડીવાર રાહ જે. ૨5 હુવે
મહાતેજ્સ્વી વિષ્ણુએ હાથથી તમાચો મારીને તે
દત્યતું ચેતન હરી લીધું, એટલે પછડાયેલા પવંત-
રજની જગ તે પૃથ્વી ઉપર ઢળી પડ્યો.*? આમ
માયાથી હણાયેલા તે નરકાસુરતાં હાડકાંતા આ
મગરે છે. વળી વિષ્ણુતુ' ખીજીુ' આ એક કમુ
પૃણુ અહીં પ્રકાથી રહુ છે.૨“ પૂવે સમમ
પૃથ્વી જળમાં નારા પાચી હતી અને પાતાળમાં
ખી ગઈ હતી, «ત્યારે એક શિ'મડાવાળા વરાહુ-
નુ 3૫ લઈને શ વિપ્ણુએ તેનો પાછે ઉડ્ડાર
કયો હુતો.૨₹
ચુધિફિરિ બોલ્યા : છે શમવન્| તમે એ ઠઘા
વિસ્તારથી યયાય' રીતે હહ, ઘે બ્રલન્ રાત
ઝજત ઊંડી ગયેલી વસુંધરાને તે દેવાધિદેવ વિષ્ણુ-
એ કૈવી રીતે ફરી ઊચે આણી ? કેવી રીતે જગવ-
ને ધારણુ કરનારી એ પૃથ્ની પાછી નિશ્રળ થઈ
હતી ₹***5 સુવ* પ્રકારતાં અન્નને ઉગાડનારી,
મહાભાગ્યશાળી, એ મગળમયી પૃથ્વીદેવી કેવા
પ્રભાવથી સે! નેજત ઊડી ઊતરી ગઈ હતી ?”*
પરમાત્માને કોણે આવું મહા પરાકમ બતાવ્યું હું?
હૈ ઠ્રિેત્તમ છું આ મધુ બરાબર સાંભળવા
ઇચ્છુ' છડ ફારણુ કૅ તમે તે બધી વાતતા જણુ-
કાર છી।[.**
લમશ બોલ્યા : હે યુધિકિર ! ૧મે મને આ
જ કથા વિશે પૂછયુ' છે, તે ડું” તમતે પરેપૂરી
કહુ' છુ; તમે એ સાંભળ.” હે તાત | પૂવે ભય”
કર સત્યયુમ ચાલતે! હતો, ત્યારે સતાતત આદિ
ભગવાન યમરાજતો અધિકાર ચલાવતા હતા.૨"
હે અચ્યુત / તે છુડ્દિમાન દેવાધિદેવ આમ યમતો
અધિકાર ચલાવતા હતા, ત્યારે કોઈ મર્તું તહેણું;
બૂધુ' જન્મતુ' જ હતુ. ત્યારે પક્ષીના સમૂરે!,
પ્રાઓ, ગાથે, બકરાંઓ અને સર્જ માંસાહારી
પ્રાણીઓ વધ્યે જતા હતાં. હે પરતપ / હૈ છુસ્ય-
સિહ! ત્યારે માણુસે( ઠંજરા અને લાખોની
સબ્યામાં પાણીની જેમ વધતાં હતાં.
તાત આવી ભય'કર ભીડ થઈ ગઈ, એટલે પૃથ્વી
અત્યત ભારને લીધે સો ઝેજન ઊડી ઊતરી
ગઈ આમ ભારથી ગભરાઈ ગયેધી અતે સર્વાગે
પીડા પામી રહેલી તે પૃથ્વી દેવોત્તમ નારામણુને
શરણે ગઈ, ૩૪૪૦
૩૧ન--૩૮ હ
પૃથ્વી બોલી $ હૈ ભમવન્! તમારી કૃપાથી
જ ઠું અહી' લાંખા કાળથી પ્યિર શભી રહી શ્રષ્રી
છુ% પણુ થવે કુ' ભારથી દબાઈ ગઈ છુ' બતે
શિર રહી શકુ' એમ નથી. તે ભગવન] વે
મારો આ ભાર દૂર ઠરવાતે યોગ્ય છે. કૈ કેવ /
કુ તમારા શર્બુ આવી છુ. જે ે
ઉપૃર કૃપા કરે!, તે પૃથ્વીતાં આ વચનો સાંમળી-
પ્રજુ | તમે મારા
અધ્યાય ૧૪રમે!-તરકાસુરતો વધ તઘા વરાહુનુ' ચરિત્ર
૨૭૩
તે અવિનાશી વિષ્ણુ ભગવાન પ્રંસન્ન થયા અને
શ્રવણુ કરવાને યોગ્ય એવા અક્ષરાવાળું આ
વચન બોલ્યા.*૫-73
વિષ્ણુ બોલ્યા : ભારથી પીડાઈ રહેલી રે
પૃથ્વી | તારે ભય રાખવા જેવું નથી. હે વસુ-
ધરા! કું હમણાં જ એવું કરીરા“કે તેથી તુ' ભાર-
રહિંત થઈ જરે.**
કેમરા બોલ્યાઃ આમ પર્તતરૂપી કુ'ડળ-
વાળી તે વસુમતીને વિદ્યાય કરી, તે મહાકાંતિ-
માનત ભમવાને એક રિ'થડાવાળા વરાહતુ' રૂપ
ઘારણુ કયું.“ સ્તણૈ લાલ આંખેથી ભય ઉત્પત્
કરતા અતે પોતાની કાંતિમાંથી ધુમાડે! ઉત્પન્ન
ડરતા તે ભમવાન ત્યાં આખા પ્રદેશમાં વધવા
લાગ્યા,** હૈ વીર | તે અગ્યય ભગવાને પાતાના
એક તેજસ્વી શિગડાવતી એ વસુ'ધરાતે ઊંચકી
અતે તેને સો જેજત ઉપર લાવ્યા.” આમ
તેમણે પૃથ્વીને ન્યારે હલાવવા માંડી, ત્યારે મોટા
ખૂળભળાટ મચ્યો. દેવો અતે સર્વ તપોધન ત્રપિ-
ઓ ગભરાઈ ગયા અને રવર, આકાશ અને
પૃથ્વીમાં બધે હાહાકાર મચી રઊો. કાઈ દેવ
જે'કાઈ માતવ પણુ લારે સ્વસ્થ ન રહ્યુ.“
હુવે અનેક દેવો અને ત્રષિઓ કાંતિથી ઝળ-
હુળી રહેલા બ્રહ્મા પાસે ગયા. ત્યાં લેકસાક્ષી
અતે દેવાધિરાજ તે બ્રભાને હાથ જેડીને તે સહુ
આ પ્રમાણે કહેવા લાગ્યા $ * છૈ દેવાધિશ્રેઇ ! સર્વ
લેદ ખળભળી ઊઠ્યા છે તથા સ્થાવરજગમ જગત
વ્યાકુળ થઈ ગયુ' છે અને સમુદ્રો પણુ ઊછળી
રહેલા જણાય છે; કેમ દ આ સમ પૃથ્વી સે
જએેજન નીચે ઊતરી ગઈ છે. આ રુ છે? કોને
પ્રભાવે આ જગત વ્યાઇુળ થઈ ગયું છે દ આપ
અમને ઝટ કહા. અમે બધા તો આથી બેભાન
શ્યા છીએ.*૦-33
ખ્રભ્મા બોલ્યા # તમને ક્યાંય નેં ક્યારે પણુ
અસુરાથી ભય નથી. હૈ દેવો | શા કારણું આ
ખૂળભળાટ થયો છે; તે તમે સાંભળો. અક્ષરાત્મા;
સવન્યાપી અને શ્રીમાત એવા જે પરમાત્મા
છે, તેમતા પ્રભાવે કરીને સ્વર્ગમાં ખળભળાટ
જણાય છે. આ જે આખી પૃથ્વી સે! જેજન
ઊડી ગઈ હતી, તેતે વિષ્ણુ પરમાત્માએ ક્રીથી
ઊગે આણી છે. આમ તેતે ઉપર આણુવામાં
આવે છે, તેથી આ ખળભળાટ થયો છે. તમે આ
જાણુ! અને તમારા સ'શયને દૂર ઠરા.”
દવો બોલ્યા : હૈ ભભવન્] આમ ઊડી ઊતરી
ગયેલી તે પૃથ્વીને પરમાત્મા હર્ષ માં આવીને ડયાં
ઊંચે આણી રહ્યા છે? તમે તે દેશ વિરો કહે,
અમે ત્યાં જઈટ્ુ'.૫૬
બ્રહ્મા બોલ્યા : ઠીક જએ, તમારું હહ્યાણુ
થાએ. ન'દતવનમાં ઊભેલા એ પરમાત્માને જીએ.
આ ગસ્ટધ્વજ શ્રીમાન ભમવાન વરાહનું રૂપ લઈને
અહી શોભી રહલ્લા છે. પૃથ્વીતલનો ઉદ્દાર કરી
રહેલા લોકપાલ ભમવાન કાલાસિ જેવા દેખાય
છે.““**૦ એમની છાતી ઉપર શ્રીવત્સતુ' ચિહ્ન
સ્પટ્ટ રીતે રોભી રહ્યું છે. હૈ દેવા ! તમે સૌ એ
અવિતાશી ભગવાનનાં દશન કર."
લેશ બોલ્યા : આ સાંભળી દેવોએ તે મહાત્મા
વરાહુતાં શત કર્યા અને પછી તેમની આજ્ઞા
લઈને તેઓ પિતામહ બ્રહ્માને આગળ ઠરી પોત-
પોતાને સ્થાને ગયા.૫*
વૈશ'પાયન બોલ્યા : હે જનમેજય | તે ક્યા
સાંભળીને સર્વ પાંડેવા આન'દ પામ્યા અને લે।મરે
બૂતાવેલે રસ્તે ઝટ આગળ ચાલ્યા.5*
ઇતિ શ્રોમહાભારતમા વનપર્વા'તગત તીથયાત્રાપર્વ'માં
“ લોભમશતીર્થયાત્રામાં ગ'ધમાદનપ્રવેશ ?
નામનો અધ્યાય ૧૪૨ મો સમાત્
ર્ઝ્ટ
શ્રીમહાભારત-વનપર્વ-તીથ'યાત્રાપર્વ:
અષ્યાય ૬શર્પ્ો
ભ્રય'કર વૃછિ અને તેોદફાન
1 વૈશેવાયત વાન ॥
તે સરાલતથન્વાતલ્તળવંતઃ તમામેળીઃ |
વરમોધાંશુસિત્રાળાઃ સર્મવતોડમિતોગતઃ ॥ ૨ ॥
વેશ પાયન બોલ્યા : હે જનમેજયરાજ | સર્વ
ધતુર્ધારીઓમાં શ્રેઇ એવા તે અમાપ તેજવાળા
શૂરવીર પાંડવો ઉત્તમ બ્રાહ્મણને લઈ ને દ્રૌપદી
સાથે ગંધમાદન તરક્ ચાલ્યા. તેમણું ધતુષ
ચડાવ્યાં હતાં, શાથાઓ ખાંધ્યા હતો, બાણુ। લીધાં
હતાં, ધોની ચામડીનાં આંગળીઆનાં રક્ષણુ કરતાર
મોજ પહેર્યા હતાં અને તલવારો સજી હતી.*
તેમણું પવ'ત ઉપર અનેક સરોવરો, સરિતાઓ,
શિખરે, વના અને વિશાળ છાયાવાળાં વૃક્ષે જયાં.
વળી હદયમાં પરમાત્માતું ધ્યાન રાખી ફળમૂળનો
આહાર કરતારા તે વીરોએ ફૂલ અને ફળથી નિત્ય
ભરેલા તથા દેવષિ'એએ સેવન ઠરેલા દેશોને કેયા.
તેએ નતન્તતના અનેક પરાસમૂડે। જેતા જેતા
વિષમ, સાંકડા, ઊચા અને નીચા એવા અનેક
રરો માં ફર્યા.૨ “ પછી તે મહાત્માએ ગડપિએ,
સિદ્ધો અને દેવોયી ભરેલા; ગધર્વાો અને અપ્સરા-
ઓને વહાલા અને ઠિન્નરાતા સ'ચારવાળા ગધ્-
ભાદન પવ'તમાં પ્રવેશ કર્યો, હે પૃથ્વીપતિ | તે
વીરોએ એ પવ'તમાં પ્રવેશ ઠરવા માંડ્યો, ત્યારે
પ્રચ“ડ પવનની- સાચે મણાવૃછિ થવા માંડી”
લારે અનેકાનેક પાંદડાંગા સાથે ત્યાં ધૂળના
પુષ્કળ ગોટાએ ચદ્યા અને પૃથ્વી, અ'તરિક્ષ તથા
આકાશ એકદમ છવાઈગયાં. આમ ન્્યારે આકાશ-
માં ધૂળથી બધું છવાઈ ગયું, ત્યારે કહ્ય ર
એળખાતુ નહોત, તેમ જ એકબીન્ન સાથે કોઈ.
બાધી શકતુ' નહોતુ. આંખે અધારાં આવી
3જવાથી_'દાઈ કાઈ ને જેઈ શકતુ” નહોતુ” હૈ ભારત !
તેઓ કાંકરીવાળા પવનથી આમતેમ ખે'ચાઈરલા'
હતા. ત્યારે પવનથી ભાંગીને વાર'વાર પૃથ્વી ઉપર
પડતાં વૃક્ષોના તેમ જ બીનન' ઊભેલાં વૃક્ષોના શય”
કર્ કડાકા થતા હતા.“ ૫ પ્વતથી મૂંઝાઈ
ગયેલા તે સૌ વિચારવા લાગ્યા “આ તે શુ”
આકાશ પડી રઉુ' છે ? રુ પૃથ્વી ચિરાઈ રહી છે?
“કૅ શુ પવત ફાટી રહ્યા છે # વાયુથી બીધેલા તે
પાંડવો માર્ગમાં આવતાં વૃક્ષોને, રાફ્ડાએને તથા
ઊચાનીચા ટેકરાઓને હાથોથી ખોળી કાઢીને
તેમાં લપાઈ ગયા.૫૨૫૨ પછી મહાબળવાન ભીમે'
ધતુષ ધારણુ કયું" અને દ્રૌપદી પાસે જઈ તે તેતે
લઈને એક ઝાડની ઓથે ઊભો રલો. ધમરાજ
અને ધૌમ્યમુનિ અસિહોત્ર લઈ તે મહાવતમાં જઈ.
ભરાયા. ત્યારે સહદેવ પવ'તમાં છુપાઈ ગયો."
નકુલ, બીન ષરાહ્ષણા! અને મહાતપસ્વી લોમશ
ભયભીત થઈને ન્યાંત્યાં ઝાડો નીચે જઈ સંતાઈ
ગયા. હવે પવન ધીમો પડ્યો અને તે ધૂળના
ગાઢા શાંત પડ્ચ], ત્યારે મોટી મોટી જળધારાખે-
થી વૃદ્ટિ થવા લાગી. ત્યારે મેઘમ'ડળમાં નાણુ
વજો ફે'કાતાં હોય તેવો મહાન ગડગડાટ ગાર?
ઊક્યો અને ચ'ચળ તેજવાળી વીજળીઓના ચમ-
કર થવા લાગ્યા,“ આપ વેમવાત વાયુએ
છેડેથી સતત પડવી તે કર અને બરફવાળી જળ-
ઘારાઓથી ચારે દિશાએ છવાઈ ગઈ.“ પછી હે
પૃથ્વીપતિ ! સચુદ્ર તરક્ જતી નદીઓમાં ચારે
ખાજીએથી પાણી ચડ્યાં, તેથી તે મેલી અને
દ્્ીણુવાળી થઈ ગર્થ. દ્ીણુર્પી તરાપાઓને તરાવતી
પુષ્કળ જળવાળી સરિતાએ મોટો ધુધવાટ કરતી
હુત્તી અને અનેક વૃક્ષોને તાણુતી સરરર ઠરતી
વહેતી હતી. પછી હે ભારત ! તે કડાકા ચાંત
થયા, પવત સમધારણ થયે, પાણી નીચાં પડ્યાં
અને સૂય ઉઘ્ય પામ્યો, ત્યારે તે સવ' વીરો
ઘીર ધીરે બહાર આગ્યા, એકમેકને મહયા અને
અધ્યાય ૧૪૪મેપ-દ્વૌપરીને મૂર્છા અતે ઘટાતચનુ' આવવુ”
શ્ડ્પૃ
ફૂરી ગંધમાદન પવ'ત ઉપર આગળ ચાલવા
માંડ્ચા.**
ઈતિ ક્ૉમહાભારતમાં વનપર્વા'તગત તીર્થયાત્રાપર્જ માં
*હોમરાતીષયાત્રામોં ગ'ધમાદનમવેરા' નામનો
અધ્યાપ૧૪૩મોા સમાપ્ત
અષ્યાય ૨૨૨
ત્રૈપદીને ચૂ્છો અને ઘટોત્કચતુ" આવતુ”
ઊ વરાષંાયત ડ૩વાવ ॥
શ્ેશમાર્ત પ્રયાત્તેશુ પાંડનેશુ તરાસમણું 1
૫-૧ ૧૩3િણ પહ દ્રોપટી ઇકુપવિશત્ 1 ?।!
વૈશ'પાયત બોલ્યા : હવે મહાત્મા પાંડવો
એક કોશ જેટલે ગયા, ત્યાં પગે ચાલવાને અયોગ્ય
એવી દ્રૌપદી માર્મ માં બેસી ગઈ.પ તે પવન અને
સુકાઈ ગયેલી જેઈને પોતાના ખોળામાં લીધી.
અને શોકાતુર થઈને આ ડ્રમાણું વિલાપ ડરવા
માંડ્યો.“””
યુધિદિર બોલ્યા : સુખને યોગ્ય એવી જે
સુ'દર કાંતિવાળી સુરક્ષિત ભવનોમાં, સુ'દર બિછા-
વેલાં બિછાનાંમાં પોઢવાને લાયક છે, તે આજે
જમીન ઉપર પડીને સૂતી છે.” અરે | શ્રેઇ વસ્તુ-
ઓના ઉપભોમના અધિઠારને યોગ્ય, એ સુ'દરીતા
સુષુમાંર પપ અને હમળ જેવુ' વદત જુ' આજે
થારેજ કારણં રયામ થઈ ગયાં છે?” હાય/
જૂગટાની ઇચ્છા કરીને મે” મૂરખે આ દુ કરી.
નાખ્યુ? જેથી આજે પરુઓનાં રાળાંથી ઊભ-
રાતા વનમાં હુ દ્રૌપદીને લઈને રખડી રહ્યો છું.**
વૃષ્ટિતે લીધે થાકી ગઈ હતી અને દુઃખથી ઘેરાઈ | એના પિતા દુપદરાજે આ ર્યામલનયના લસમાં
ગઈ હુતી. સુષુમારતાને લીધે એ તપસ્વિની દ્રૌપદી
એકદમ મૂર્છોાવશ થઈ ગઈ.* ર્યામ નયનવાળી તે
મૂર્છાને કારણુ ધ્રૂજવા લાગી અને પોતાના વતુંળા-
કાર હાથા વડે સાથળાનો 2ેકા લેવા લાગી.*
આમ ઢાથીની સૂ જેવી તે સાથળોને તે એક
સાથે વળગી રહી, તોપણુ તે ક'પતી “કેળની જેમ
એકાએક જમીન ઉપર ઢળી પડી. ભાંગેલી
સલીની જેમ પડવા લાગેલી એ શ્રેષ્ઠ સુ'દરીને
વીય*વાન નકુલે ઝટ દોડીને ઝાલી લીધી.” *
નકુલ બોલ્યો : હે ધર્મરાજ | શ્યામ નયત્-
વાળી પાંચાલરાજની આ પુત્રી થાઠી મઈ છે અને
ભાંય ઉપર ગબડી પડી છે. હે ભારત | તમે એને
જુઓ. એ “હામળ ગતિવાળી દુઃખ ભોગવવા લાયક
નથી, છતાં એ અતિ દુઃખ પામી છે. હે મહારાજ |
અએથાકથી લથડી ગયેલીને તમે આશ્વાસન આપે।.૧?૭
વૈશ'પાયન બોલ્યા $ નકુલનાં તે વચન સાંભ-
ળીને ધર્મ રાજને અત્ય'ત દુઃખ થયુ” ભીમ અને
સહદેવ પણુ એકદમ દોડી આત્યા. કુ'તીન'દન
ધર્માત્માએ તે દ્રૌપદીને કિક મખવાળી તયા
આપી, ત્યારે એને આ પ્રમાણે કહ્યું હતુ': “ હે.
કલ્યાણી | તુ' પાંડવોને પતિ તરી કે પામીને સુખ.
પામશે.' પણુ મારા પાપિયાનાં કમ'ના કારણુથી.
તે એમાંતું કશુ' જ પામ્યા વિતા શ્રમથી ને રઝળ-
પાટથી સુકાર્ડ ગઈ છે અને ભૂમિ ઉપર ઢળી.
પડી છ્,૫૨,૫૪
વૈશ'પાયન બોલ્યા : આમ ધમર।જ યુધિષ્ઠિર
વિલાપ કરી રહ્યા હતા, ત્યારે ધોમ્ય આદિ સવ"
દ્રિજવરો ત્યાં આવી પહઢેૉંગ્યા. તેમણું તેમને.
આશ્વાસન આપ્યું અને આશીર્વાદોથી સત્કાર
આપ્યો. વળી તેમણે રાક્ષસોને હણુનારા મ'તોનો.
નપ કર્યો તથા તપક્યિાઓ કર્ી.૫૪૫૬ આમ.
પરમ તષિઓ શાંતિને અથે મ“ ભણુતા હતા,
પાંડવો વારવાર શીતળ હાથેથી પાંચાલીને ૫પા-
છત્તા હતા અને ઠડો જળમિશ્ર વાયુ તેને સ્પશસતો
હતો, એટલે તેને શાંતિ વળી અને ધીરેધીરે ભાન
આવ્યું.“ પછી દીન થયેલી તપસ્વિની કૃપ્ણા
ભાનમાં આવી, એટલે પ્રથાન'દનોએ તેને ઊ ચકીને.
કગચરમના બિછાના ઉપર વિશ્રામ લેવડાન્યો.૫“
૨્ટ
શ્રોમહાભારત-વતપવષ-તીથયાત્રાપર્વ
સેતાં રાતાં તળિયાંવાળા અને ઉત્તમ લક્ષણુવાળા
પગોને નકુલ તથા સહદેવે પોતાના પણુછના
ધૂસારાની નિશાનીવાળા હાથોથી ધીરેધીરે તળાં-
સવા માંડ્યા. ધર્મ ર।જ યુધિછિર પણ એને આશ્ચા-
સત આપતા હતા. હવે એ કુસ્શ્રેષ્ઠે ભીમસેનને
આ વચન કહ્યાં કે, ' હે ભીમ | આગળના અનેક
પવ'તો વિષમ અને બરફને લીધે જવાને સુરકેલ
છે. હે મહાખાઠુ ! દ્રૌપદી તે પવ'તોમાં કેવી રીતે
વિચરરે ?૨૦-૨૨
ભીમસેન બોલ્યો: હે મહારાજ) હે પુર્ષ-
સિ'હુ 1 છું પોતે તમને, રાજપુત્રી કૃષ્ણાને અને
ન૬ુલ તથા સહદેવને ઊ'ચષ્ઠીને લઈ જઈશ. હૈ
રાજેદ્ર] તમે મનમાં ખેદ કરરે નહિ.** હે
નિષ્પાપ ] આકાશમાં વિચરતારો મહાવીયંવાત
હિંડિમ્બાન'દન મારા જેવો બળવાત છે. તે ધટો-
«કચ તમારી આજ્ઞાથી અમને સર્વને ઉપાડી
જઈ શકર્.**
વશપાયન બોલ્યા પછી ધમષરાજે રજ
આપી, એટલે ભીમે પોતાના રાક્ષસપુત્રતુ' સ્મરણુ
ક્યું; સ્મરણુ થતાં વે'ત જ ધર્માત્મા ધટાત્કચ ત્યાં
આવી હાથ જેડી ઊસે!. તે મહાબાકુએ પાંડવોને
તથા બ્રાલણુને વદન કર્યાં અને તેમણું પણુ તેને
અભિન દન આપ્યાં,૨૦૨૨ ભય'ફર્ પરાકમવાળા
પોતાના પિતા ભીમસેનને તેણે કલ્યું : ' તમે મારૂં
રસ્મરણ્ કયું” છે. આ હું તમારી સેવામાં તત્કાળ
આવી પરાંચ્ચૌ છુ'. હે મહાબાકુ | મતે આજ્ઞા
આપો. નિઃસ'રાય હું બધુ જ કરીશ.' તે સાંભળી
“ભીમસેને તે રાક્ઞસપુત્રને બાથમાં લીધે।..૨”*૨૬
ઇતિ સૌમહાલારતમાં ષનપર્વાં'તગ'ત તીમ'યાગાપરમાં
“લામમમહીથંમાનામોં પમાદનપવેરા” નામને:
શષ્પાય ૧૪મો સમા
અધ્યાય શપળો
બદરિકાશ્રસની યાત્રા
॥યુષિછિર ૩વવ॥
ઘમજ્ઞો વણવાન્ 3₹ઃ રયો રાણલપું૫૧૬ ।
મરતગ્લ્માનોર લ પુત્રો મીક જળ મ સિદ!
યુધિકિર બોલ્યા : હે ભીમ | આ રાક્ષસવર
ધટાત્કચ ધમજ્ઞ, ખળવાન, ચૂરવીર, સત્યવાદી,
આપણે ભક્ત અને તારો ઔરસ પુત્ર છે, તો તે
આપણુને ઉ'ચષ્ઠી લઈ નખ, વિલંબ ન ઠર." હૈ
ભયકર પરાકમવાળા ભીમ | વારા બાહુબળથી છું
પાંચાલી સહિત અક્ષત રીતે ગધમાદ્ન ઉપર
જઈ શકીશ.*
યશ'પાયન બોલ્યા : ભાઈતું આજ્ઞાવચન સાંભ*
ળીને નરશ્રે ભીમસેને શગુનાશન ઘટોત્કચ પુત્રને
આ પ્રમાણું આદેરા આપ્યો.”
ભીમસેન બોલ્યોઃ હે હિડિમ્ભાત દન | તારી
આ અનિ'દિતા માતા થાછી ચર્ઠ છે. બેટા | ્ું
બૂળવાન અને ઇચ્છાગતિવાળે છે. હૈ વિયદૃવિહારી!
તું એને ખભે બેસાડીને ઊચછી લે. તારૂ કલ્યાણુ
યાએ. તું એને પીડા થાય નહિ એવી રીડે, અમારી
વચ્ચે રહી, હળવી ગતિએ આકાશમાગે ન્ત.“*
ઘટોહચ બોલ્યો : ધમરાજ, ધોમ્ય, દ્રોપદી
અને નકલસણહદેવને ઠું એકલે! પણુ ઉપાડી રક
એમ છુ તો આજે તો તમે મારી સાથમાં છે?
એટલે પૂછવું જ ચું #' હે પાપરહિત | ચરવીર
આકાશમાં શઘ્નારા અને ઇચ્છિત રૂપ લેનારા
બીન્ન સે'કડો રાક્ષસો છે, તે બ્રાહ્મણ સહિત
તમને સૌને એકસાથે ઉપાડી જરો. હવે આમ
કહીને, તે ધટોત્કગે દ્રૌપદીને ઉપાડી લીધી અતે
પાંડવોની વચ્ચે રહીને ચાલવા માંઝ્યુ”.”*“ ત્યારે
ખાન્ત રાકસોએ પણુ પાંડવોને ખબે ઉપાડી લીધા.
પાતાના પ્રશાવથી બીન સૂની જેમ પ્રકારાતા
તે અતુપમ ઠાંતિવાળા લેોમચમુનિ તો ચિડમાગે
અધ્યાય ૧૪૫મો-ખદરિકાશ્રમતી યાત્રા
કક્કડ:
ચાલવા લાગ્યા. ભય'કર પરાક્રમી રાક્ષસો રાક્ષ- | વિનાનાં અનેક ફળ, ફૂલ અને જળવાળા, લીલા'
સે'્ર ધટાત્કચની આજ્ઞાથી તે સવ બ્રાહ્મણે।ને ઉપા-
ડીને ચાલવા માંડ્યા. આમ સુરમ્ય વને! અને
ઉપવનેને નેતાં જોતાં તેખા વિશાળ બદરિકાશ્રમે
પરેોંમ્યાં.“ પપ ઝડપી ગતિવાળા અને મહાવેગ-
વાળા તે રાક્ષસોએ તે વીરોને ઊંચકી લીધા હતા.
એટલે તેઆ થોડા અ'તરની જેમ લાંબો રસ્તો
કાપી ગયા હતા.પ* માર્ગમાં તેમણે મ્લેચ્છ લોકોથી
ભરેલા દેશે જયા, તેમ જ વિવિધ પ્રકારનાં રત્તાની
ખાણુ।થી ભરપૂર તથા નતજાતની ધાતુઓઆથી ભર-
પૂર પવ'તોની તળેઠીએ જેઈ.૫* વળી વિઘાધરો-
થી ઊશ્રાયૅલા, વાતરો, કિન્નરો, કિ'પ્સ્યો અને
ગધર્વોથી ચોમેર ભરેલા, મોરો, ચમરી ગાયો,
વાનરો, સરખો, વરાહ, રોઝો અને પાડાઓથી
ભરચક; નદીએ અને વહેળાઓવાળા નાતજાતના
પક્ષીસમૂહાવાળા, અનેક નાતના જગોથી સેવાચેલા,
વાનરાથી સુશોભિત અને મદ્ભર્યા' પ“ખીએ।-
વાળાં વૃક્ષોથી ભરેલા અનેકાનેક દેરો। તેમણે જયા.
આમ્ અનેક દેશે।ને તથા ઉત્તર ડુસ્દેશને એળ-
ગીને, તેમણું અનેક આશ્ર્યોથી ભરેલા પર્વ'તશ્રેઇ
કૈલ્લાસને જેયો. તેની નજીકમાં તેમણે નિત્ય ફળફૂલ
રનારાં દિવ્ય વૃક્ષોથી શોભતો નરતારાયણુના
આશ્રમ જયો. ત્યાં તેમણું ગાળ ડાળવાળી સુંદર
ખદરી (બોરડી ) જેઈ '“ તે ચીકણી, ઘાટી
છાયાવાળી અને પરમ શેભાયમાન હતી. સુંદર
જામળ અને ઘટ્ટ પાંદડાંથી તે સુંદર લાગતી હતી.
તેને વિશાળ શાખાઓ હતી. તે ખૂબ ફેલાચેલી અને
અત્યત કાંતિમાન હતી. તેને અતિશય મોટાં અને
અતિશય સ્વાદિદિ દિન્ય કળે લાગ્યાં હતાં.૨૦*૨૫
મધનાં ઝરણુ।થી તે સદૈવ દેવતાઈ જણાતી હતી.
મહષિ*ઓના સમૂહાનોા ત્યાં વાસ હતો, મધથી
આન દિત થયેલા વિવિધ પક્ષીસમૂહાથી તે નિત્ય
સેવાચેલી હતી. એ બદરીવૃક્ષ ડાંસ અને મમતરાં
ધાસથી છવાયેલા, દેવા તથા ગ ધર્વોથી સેવાયેલા,
કુદતી રીતે સરખી સપાટ જમીનવાળા, બરકૃ
જેવા કોમળ સ્પર્શવાળા અતે કાંય વિનાતા શુભ
પ્રદેશમાં ઊગ્યું હતુ'.૨૨-** એ બ્રાહ્મણશ્રેછો સાથે
એ સવ મહાત્માઓ ત્યાં ગયા અને પછી ધીરે ધીરે
રાક્ષસોના ખભા ઉપરથી ઊતર્યા. હે રાજન્! તે
પાંડવોએ દ્વિજવરે સાથે નરનારાયણે સેવેલો તે રમ-
ણીય આશ્રમ જેયે।.૨”** તે પુણ્યાશ્રમ અધકાર*
થી રહિત અને સૂય'નાં કિરણથી અસ્પૃષ્ટ હતો.
ભૂખ, તરસ, ટાઢ અતે તડકો એ દોષોથી તે રહિત
હતે. તે શોકતા તાશ કરનારો હતે. તે મહષિ*-
ઓના સમૂહાની ભીડવાળા હતો અને વેદરૂપી.
બ્રાહ્મી લક્ષ્મીથી યુક્ત હતો. હે મહારાજ ! ધમષથી.
બહિષ્કાર પામેલા મતુષ્યો તેમાં પ્રવેશ કરી શક.
એમ નહોતુ. વળી તે સ્થાન બલિ અને હે।મથી.
સુરોભિત, દિવ્ય અને વાળીઝૃડીને તથા લી'પી-
ગૂ'પીતે સાક્ કરેલુ હતુ', તે સવત્ર દિન્ય પુખ્પ-
થી સુશોભિત હતુ'.૨૦-૨* મ્।ટી અશિશાળાઓ
તથા સરવ વગેરે શુભ પાત્રોથી તે વ્યાપ્ન હતુ.
મોટા જલકલરે અતે કાવડાથી તે સુશોભિત.
હતુ. તે પ્રાણીમાત્રને શરણુ આપનારું હતુ', વેદ-
ના ઉચ્ચારોથી ગાજતુ' હતુ' અને દિગ્ય દશ"ન-
વાછુ' હતુ. તે આશ્રય લેવા જેવું હતુ' અને શ્રમને
ડ્ર કરનારું હતુ-૨”**% તે આશ્રમ શોભાય-
માન; અવણનીય અને દેવચર્ચાયી વિભૂષિત હતે।.
કૂળમૂળ ખાનારા, ઇંદ્રિયનુ' દમન કરનારા, રયામ
ચૃગનાં સુંદર સગચર્મો જેવાં વસ્રોતે ધારણુ ડર્-
નારા, સ તથા અસિની ઉપમાવાળા અને તપ્-
થી વિશ્યુડ્ડ મનવાળા મહષિ*ઓથી, મોક્ષપરાયણુ
ને વરા મનવાળા ચતિઓથી તેમ જ બ્રહ્મનિછાવાળા
મહાભાગ્યશાળી ખ્રભ્વાદીએથી એ આશ્રમ શેભ્ી
રલો હતો.* “હવે તે બુદ્ધિમાન અને મહાતેજ-
૨૯૮ શ્રોમહાભારત-તવનપર્વ-તીથયાત્રાપવર
રવી ધમ'ત'દન યુધિકિર પવિત્ર થઈ સાવધાનતાપૂજંક | છાયાવાળાં વૃક્ષોથી તે સોભાયમાન હંતુ'. વળી
ભાઈઓની સાથે એ %ષિઓ પાસે ગયા. દિન્ય| ત્યાં પાંડવોએ પ્રસન્ન જળવાળાં પાયણાં અને
જ્ઞાનવાળા તે સર્વ મહુષિ'એ યુધિછિરતે આવેલા | કમળોથી સર્જ શોભી રહેલાં, તેમજ સુંદર રૂપ
જઈને અત્યત પ્રેસન્ન થયા અતે સામે લેવા | વાળાં જાતજનાં સરોવરો જેતા તેએ આનદ
ગયા. સ્વાધ્યાયપશયણુ અને અસિનતા જેવા | કરવા લાગ્યા,₹*-** હે પ્રભુ! ત્યાં પવિત્ર સુગધ-
તેજસ્વી એ મહષિ*ઓએ તેમતે પ્રસત્ત થઈ / ભર્યો તે સુખદાયી સ્પશ'વાળે! વાયુ વાતો હતો અને
ઘણા ઘણા આશીર્વાદ આપ્યા અને તેમનો વિધિ- | સર્વ પાંડવોને તેમ જ દ્રૌપદીને આન'દ આપતો
પૂવ'ક સત્કાર કર્યો. તેમણુ તેમની આગળ પવિત્ર હતે...“ એ વિરાળ બદરીની પાસે તે મહાત્મા"
જળ, પુષ્પ, મૂળ તથા કૂળ લાવીને મૂક્યાં.“ 5 | એએ સુંદર એ!વારાવાળી, નિમળ કમળવાળી,
આમ મહષિ*ઓઝએ પ્રેમપૂર્વક આપેલા એ સત્કાર- | મણિ ને પરવાળાના ઘાટવાળી, વૃક્ષોથી શોભી
ને તે ધમ'રાજ યુધિછિરે નમ્રતાપૂવ*ક સ્વીકાર્યો.*” | રહેલી, દિન્ય પુષ્પોથી ભરેલી અને મતની પ્રીતિને
હુવે હે નિષ્પાપ | પાંડુપરત્ર યુધિછિર દ્રૌપદી પોતાના | વધારતારી સીતા નામની ગગા જેઈ. તયારે દેવ-
ભાઈગા તેમ જ વેલ્વેદાંગમાં પારંગત થયેલા હજર | પિ'ઓથી સેવાયેલા તે પરમ વિકટ દેશમાં,
બ્રાહ્મણી સાથે તે ઇૈદ્રભવન જેવા દિવ્ય ગધવાળા, | ભાગીરથીના પુણ્યજલમાં, તે કુ'તીપ્રત્રોએ પરમ
-મનને હરતારા, સ્વની ઉપમાવાળા; રોભાભર્યા | પવિત્ર થઈને દેવો અને ત્રિઓતું તપણુ કયું".
અતે પાવતકારી આશ્રમમાં પ્રસત્રતાપૂત'& પેઠા. આમ જપ કરતા અને તપ'ણુ ઠરતા રહી, તે
ત્યાં તે ધર્માત્માગાએ દેવો! અને દેવ્વિએથી | પુસ્યોમાં સિ'ઠ જેવા વીર પાંડવોએ ખ્રાહ્મણુ। સાથે
'સહારાચેલુ' અને ગ'ગાને તટે રોભતુ' તે તરતારા- | ત્યાં વાસ કર્યો. દેવતા જેવી કાંતિવાળા તે નરતિહુ
યણુતુ સ્થાન નેયું.”“ *૫ મધઝરતાં ફળોવાળા | પાંડવો દ્રૌપદીની વિચિત્ર કીડાઓનતે નેતાં ત્યાં
અને ખ્રહ્મપિ*એઓના સમૂહેથી સેવાચેલા તે દિવ્ય | રમણુ કરવા લાગ્યા.“ *
સ્થાનને એેતાં એ નરસિહ આન'હ પામવા | ઇતિ કોમહાભારતમાં વતપર્વાં'તર્ગત તીય યાત્રાપ૧'માં
લાચ્યા.“* એ સ્થાતે જઈ તે મહાત્માઓ બ્રાલણે ન કમા સા કામી
સાથે નિવાસ ઠરવા લાગ્યા. તે મહાત્માએ! ત્યાં દ
આન'*દમાં રહી વિહાર કરવા લાગ્યા. તેખા નત- સ્ષ્યાય ૨ણ૬મો
ન્તતનાં પક્ષીઓનાં રાળાંથી ભરેલા અને સુવર્ણના ભીસ નેહનુમાનનો મેળાપ
શિખરવાળા સૈનાક પજતને તથા કહ્યાણુમય ॥ઉજ્ઞયગ ૩૨૫ ॥
બિદુસરાવરને નવા લાગ્યા.**** પછી પાંડવા
દ્રૌપદીની સાથે ત્યા આવેલા તે મેદ અને મને!હુર
વતમાં વિહાર કરવા લાગ્યા. તે વન કતુક્છતુનાં
કૂળરૂક્ષોથી રમમમી ૨થુ' હતુ. ખીવેલાં ફૂલવાળાં,
કૂળના ભારથી લચી પડેલાં, સવ રીતે સુરોશિત,
-નરઠાઠિલેના સમૂહે!થી સેવાયેલાં, લીલાં, હરિયાળા ।
“ [વાળાં અને ગાઢ, શીતલ તથા મનને હરનારી ,
સત્ર ત વુહ્વગ્યાવ્રા! ૧૪મ શોપમાસ્વિતાઃ 1
પૃટ્દાત્રમવલન્વીર ધર્નગયહિદિણવઃ ॥ ૬ ॥!
વેશ'પાયત બોલ્યાઃ ત્યાં તે પુસ્ચસિહ વીર
પાંડવો! ધત'જયને એેતરાની ઇચ્છાથી પરમ પવિંત્
થઈને છ રાત ૧ઘ્યા.પ હવે અકાએક ઈશાનખૂણૂમાં
વાયુ વાવા લાગ્યો અને તે સક જેવી કાંતિવાુ'
એક સહથસપાંખડીવાળુ* દિશ્ય કમળ ત્યાં ખેંચી
અધ્યાય ૧૪૬મો।-ભીમતે હનુમાનતે। મેળાપ
ર્ડ્ક
લાગ્યો. દ્રૌપદીએ પવતથી ખે'ચાઈને જમીંત ઉપર
પડેલા તે દિવ્ય ગધલાળા, સુંદર અને પવિત્ર
કમળને નેયુ'. છૈ રાજન્! તે શુભ અને અતુપમ
સુમધૃવાછું કમળ પામીને તે કલ્યાણી અત્યત
આનદ પામી અને તેણું ભીમસેનતે આ પ્રમાણે
કહ્યું * 'ર ભીમ] મારા મતને આત'દ
આપનારું, દિવ્ય, સોહામણું અને ઉત્તમોત્તમ
સુગધવાળુ' આ સર્વોત્તમ કમળ જીએ.” હૈ પર-
તપ] એ ઠું ધર્મરાજને આપીશ. વળી મારી
પ્રસન્નતા માટે તમે આવું બીજું પણુ કામ્યક
વનના આશ્રમમાં લઈ આવને. હે પાથ ! તમને
છુ ને વહાલી હેઉ' તો આવાં અનેક કમળે લઈ
આવે; “કૅમ"કે હું” તેમને કામ્યક વનમાં લઈ જવા
ઇગ્છું છું.*”” સુદર કટાક્ષવાળી અને શુડ્ડ આચાર-
વાળી દ્રૌપદીએ ભીમસેનને આ પ્રમાણે કહ્યુ' અને
તત્કાલ તે પુષ્પ લઈને ધમ'રાજને આપવા ગઈ.“
“વે પટરાણી પાંચાલીનો અભિપ્રાય ણીને મહા-
બળવાન પુસ્યસિહ ભીમ પોતાની પ્રિયાતુ' પ્રિય
કરવાને ત્યાંથી ઊપડ્યો. જે દિશામાંથી તે પુષ્પ
આવ્યુ* હતુ', તે દિશાએથી આવતા પવન તર્ક્
માં રાખી તે ખીજ કમળો લેવાની ઇચ્છાએ
ઝડપથી ચાલ્યો.“*પ* તેણું સોનાની પીઠવાળુ
શ્વતુષ્ય અને સાપ જેવાં તીક્ષ્ણુ બાણુ। લીધાં હતાં.
કોધે ભરાયેલા મૃગરાજ સિ'હની જેમ અને મદ-
ઝરતા માત ગની માકક તે ચાલતો હતો.“ મોટાં
ખાણ! અને ધતુષ્યોને ધારણુ કરીને જતા એ
ભીમસેનને સો પ્રાણીઓ ન્નેઈ રહ્યાં. વાયુના પુત
ભીમસેનને ડયારેય ગ્લાનિ, વ્યાકળતા, ભય કે
ગભરાટ થતાં નહેતાં.૫૨ દ્રેપદીનું પ્રિય કરવા
ઇચ્છતા, ખાહુબળ ઉપર આધાર રાખતે। અને ભય
તથા મોહથી મુક્ત રહેલો એ ખળવાન પવ'ત
ઉપર ચડવા લાગ્યો."* તે શઞુતો નાશ કરનાર
ભીમ વૃક્ષે, વેલાએ તથા ચુચ્છાઓથી ઢ'કાયેલા
અને કિત્તરોથી વસેલા તે રયામ શિલાતલવાળા
શુભ પવત ઉપર કરવા લાગ્યો. વિધવિધ રગે!
ધારણ કરતારી ધાતુએ, વૃક્ષો, પદ્ય અને
પ'ખીઓથી તે પવત વિચિત્ર લાગતો હતો. ૫૫
તે પૃથ્વીના સવ' ભૂષણુ।થી ભરેલો હાથ નણે
ઊચો કર્યા હોય તેવો! લાગતો હતો. ગધમાદનનાં
સવ'ત્ર રમણીય રિખરેોમાં તેની આંખ નણે કે
ચોંઠી જ ગઈ અને તે તે ભાવોતુ' હદયમાં ચિંતન
કરવા લાગ્યો. તે નરદોકિલિના ટડુકાઓમાં અને
ભમરાએના ગુ'ઝરવોમાં તેનાં કાત, મત અને
આંખ ચૉંટી ગયાં. આમ તે અમાપ પરાકમી
આગળ ચાલવા લાગ્યો. તે મહાતેજર્વી સવ*
ગ્ઠતુએતાં કુસુમોમાંથી આવતી ગરવી મહેક લેતો
લેતો, મદમસ્ત હાથીની જેમ વનમાં આગળ
ધપતો હતો. ત્યારે ગંધમાદનનો વિવિધ ફૂલોની
સુગધીવાળા ને પિતાના જેવા શીતલ સ્પશ'વાળોા
તે પવિત્ર વાયુ ભીમસેન તરક્ વાઈ રહ્યો હતો,
આમ વાયુપિતાના સપશ'થી તેનો થાક ઊતરી
ગયો અને તેનાં રૂવાં પુલક્તિ થઈ ગયાં. તે વખતે
તે શઞુદમન ભીમસેન કમળપુષ્પને માટે યક્ષે,
ગધર્વો, દેવો અને બ્રહ્મધિ'એઓથી સેવાયેલા તે
પર્વતને ચોપાસથી જેઈ રથો. ત્યારે ઊડેલી ધાતુની
રજેથી ર“ગાયેલાં સાદડ વગેરે વૃક્ષોનાં પાનને લીધે
તે જણે કે એ પાંદડારૂપી આંગળીઓથી શરીરે
સુવર્ણ, અજન અને રજત જેવો ત્રિપુ'ડ્લેપ
પામ્યા હતો. તે વખતે પોતાને પડખે વળગેલા
જલધરેને લીધે પવત જાણે કે પાંખવાળા બનીને
નાચી રહ્યો હતો.પ% ૨૨ વહેતાં ઝરણાંનાં જળાથી
તે જાણું મોતીની માળાઓથી વિભૂષિત થયો
હતો. ચુફાઓ, કુ”ે, ઝરણાંઓ, વહેળાઓ, જળે
અને ખીણુ વડે તે મનોહર લાગતો હતે..૨*
ત્યાં અપ્સરાઓના નેપૂરના રણુકારથી સત્ત
મયૂરા થનગન થનમન નાચી રઘ્યા હુતા. ત્યાં
૨૮૦
શ્રોમહાભાર્ત-વતપવ-તીશષયાત્રાપ્વ
શિલાતલે અને પથરાએ દિગ્મજેતા દ'તૂશળની
અણીએથી ધસાર્ઈ ગયા હતા, સર્તાઓનાં
ઊંડાં પાણીથી જાણું તે પજતતું' ઉપવસ્ર ખસી
ગ્યુ' હતુ'.૨૪૨૧ મોંમાં લીલાં તરણાંના કોળિયા-
વાળાં, ભયને ન ન્રણુનારાં અતે સ્વસ્થતાથી
સમીપમાં ક્રી રહેલાં હરણાંએ કુતૂહલથી એ
ભીમને જેઈ રહ્યાં હતાં. તે પાતાના વેગથી અનેક
લતાઆનાં ઝુ'ડોને ક'પાવતો હેતે(,૨૬૨૦ આમ
સુસુંદર લોચતવાળે અને કાંતિમાન તે વાયુન'દન
પ્રસ મને રમત 3મતે। રમતે!, પ્રિયાના મનોરથ
પૂણુ' કરવા તત્પર રહી આગળ ચાલ્યો. ઊચા
રહુવાળા, સુવર્ણ જેવી કાંતિવાળા, સિંહના જેવા
ખાંધાવાળા, માતેલા હાથીના જેવા પરાકમવાળા,
સદમરત માત'ગતા જેવા વેમવાળા, મદમરત હાથી-
ના જેવી લાલ આંખવાળા અને ઉત્મત્ત ગજે-દ્રને
પણુ પાછા વાળનારા, તે યુવાન ભીમસેનને
પાતાના પ્રિયતમાની પાસે બેઠેલી યક્ષો અને
ગ'ધર્વોની પત્નીઓ એકાગ્રતાથી ખીજે “કાઈ ત
જીએ એવી રીતે એકાગ્રતાથી નેઈ રહી હતી.
રૂપના નવા અવતાર જેવો તે પાંડવ ગધમાદતનાં
રમણીય શિખરે ઉપર ક્રીડા કરતો કરતો હતો.
દુચોધને આપેલા અનેકવિધ ડલેશેને સ'ભારતો તે
વનવાસિની દ્રોપદીતુ” પ્રિય કરવાને તત્પર થયો
હુતો. તે વિચારવા લાગ્યો ? “ અ્જીન સ્વર્ગમાં
ગયે છે અને છુ” આમ ફૂલે લેવાને ચાલ્યો છુ.
તો. આય* યુધિદિર સું કરશે? નરવર યુધિછિર રનેહ-
તે કાર્સ તથાં બળના વિશ્વાસને અભાવે નકુલ-
સણુરેવને ક્યાંયે છૂટા મૂકશે નહિ. તો કમળપુષ્પો
ઝઢટઝટ મળી નય તો કેવુ' સારું [' આમ
વિચારી તે નાસિંહ ગસ્ડરાજની જેમ્ વેમપૂર્તાક
ઊપડ્યો. ફૂલોથી ખીલી રહેલાં પર્વતશિખર્ો
ઉપર એતુ' મત અતે દછિ ચોટી રઘાં હતાં.
દ્વૌપદીના વચતરૂપી ભાથું લઈને ભીમ અતિ
ઝડપે ચાલવા લાગ્યો. વાયુવેગી વૃકોદર પર્વ-
કાળના ઉત્પાતની જેમ પૃથ્વીને પગથી ક'પાવતો.
અને હાથીનાં રેળાંઓને ત્રાસ પમાડતો આગળ
ચાલ્યો. તે મહાબળવાન સિ હે, વાધો અતે પગે"
ને મરડી નાખતે! જતો હતે. એ બળવાન પાંડુ-
ન'દન મોટાં વૃક્ષોને ઉખેડતો અને ભૉંયભેગાં કરતો
તથા વેલાએને વેગપૂવ'ક ખેચતા આગળ વધતો
હેતો. હાથીની જેમ તે પવ'તનાં શિખરો ઉપર
ચડવાનુ' કરતો હતો, વીજળીવાળા મેઘની જેમ
તે મોઢી ગર્જના કરતે! હતે. ભીમની આ મહા-
ગજનાથી જાગી ઊઠેલા વાવે ગુફા છેડી ગયા.
અને ખીનન' વતવાસી પશુઓ સ'તાઈ ગયાં, તૈથી
ગૂભરાચેલાં પ'ખીઓ ઊડી ગયાં, *ગેનાં ટોળાં
રાટ મૂકી નાસી ગયાં, રીંછે વૃક્ષોતે છોડી ચાલ્યાં
ગયાં, સિ'હો ગુફાઓ છોડી ગયા, મહાસિહા
ખગાસાં ખાવા લાગ્યા અને પાડાએ આમતેમ.
જેવા લાગ્યા.*“ “* તે ગજ'નાથી ત્રાસી ગયેલા
હાથીએ હાથણીઓથી વીટળાઈને તે વન છોડીને.
ખીજ મહાવનમાં ગયા. વરાહ અને ગેના રાળાં,
વનર્માં ફરતા પાડાઓ અને વાધો તથા શિયાળેના
સમૂહો રોઝનાં ટોળાં સાથે બરડા પાડતાં હતાં,
ગકવાદો, ચાતકો, હ સા, કારડવો, જળકૂકડીએ,
પોપટો, નસ્કાડિલો અને કો'ચા ભાત ખોઈ બેસી
દ્િશદ્િશામાં ભાગી ગયાં. ત્યાર હાયણીઓએ ઉરંકે-
રલા કેટલાક ગર્વ'ભર્યા હાથીઓ, સિ'હો અને વાધો
કોઘમાં આવીને ભીમસેન સામે દોડ્યા.5”**
પૃણુ તે મહાભય'કર પ્રાણીએ શયથી વ્યાકુળ
ચિત્તવાળાં થઈ ગયાં, ઝાડો-પેશાબ કરવા લાગ્યાં
અને મોં પહોળાં કરીને ભયકર ચિચિયારીઓ
પાડવા લાગ્યાં.“ પછી શ્રીમાન અને સમથ
વાયુન દતે પાતાના બાડુબળનો આશ્રય લઈ ને
કોધપૂક એક હાથીને બીત્ર હાથી સાથે, એક
સિ'હતે બીન સિંહ સાથે લડાવવા માંડ્યા.” તે.
અધ્યાય ૧૪$મો1-લીમને હનુમાનના મેળાપ
૨૮૬
બળવાન પાંદવે બીજએને તમાચા મારીતે મારી
નાખ્યા. આમ ભીમથી હાઈ રહેલા તે સિહ,
વાઘા અતે જરખાોએ ભીમને ભયને! માર્યો
છોડી દીધો! અને પોતે મળમૂત્ર છોડવા લાગ્યાં,
આ રીતે તે પદ્યુઃએને મૂકીને એ ઠાંતિમાન અને
મહાબળવાન પાંડુપુત્, દિશાએને પોતાની ગજ-
નાથી ગજવી મૂકતો, તરત જ બીન્ન વતમાં પેટે.
ગંધમાદનતાં શિખરો ઉપર તે મહાબળવાતે અનેક
નેજનતા વિસ્તાર્વાળુ' અને અતિ રમણીય એવું
એક ૅળતું વત નેયું. મદઝરતા મહાંગજની જેમ
તે મહાબળવાન અનેક વૃક્ષોને ભાંગતે તે વનને
ડહોળી મૂકવાની ઇચ્છાએ ત્યાં વેમપૂર્વ ક ઘસ્ચે।.
ખળવાનોમાં શ્રેષ્ઠ એવા તે ભીમે તાડ જેવા ઊંચા
%ળના થભેને ઉખેડી તાપ્યા અતે તેમને ચારે
“જાર ફેંકવા માંડ્યા. ગર્જભર્યા નરસિંહની જેમ
તે મેહાતેજસ્વીએ હુંકાર ક્ચો.““-૨ પછી તે
સર વાનર, સિંહ, પાડાખએ આદિ અનેક મોટાં
પ્રાણીએ તથા જલાશયોતુ' આક્રમણ કરતો તે
આગળ ચાલ્યો. એ પ્રાણીઓની ચીસાચીસથી
તથા ભીમસેતતી ગજનાથી વનમાં રહેનારાં પટયુ-
પક્ષીઓ ખીકૅ ક્ક્ડી ગયાં. આ પ્રમાણું પશયુપક્ષી-
એના એકાએક ઊઠેલા તે કોલાહુલતે સાંભળીને
પાણીથી ભીં'નચેલી પાંખવાળાં હન્નરા પખીઓ
ઊડાઊડ કરવા મંડચાં. હવે તે ભરતશ્રેષ એ જળ-
વાસી પક્ષીસમૂહાને જેઈ ને તેમની 7 પાછળ
જવા લાગ્યો. ત્યાં તેસુ એક રમણીય મહાસરાવર
જેયું,“*-” તે સશાવરતે તીરે તીરે સોનેરી કેળો-
ની હારે ઊગી હતી અને તે મદ મ'દ પવનથી
હાલીને નણું એ શાંત અને ગંભીર સરોવરને
વી'ઝણુ। નાખતી હતી.“ હવે તે બળવાન અતેક
કમળથી ભરેલા તે સરોવરમાં ઝટ ઊતર્યો અને
તેમાં ખંધતરાહિત થચેલા ગજરાજની જેમ કીડા
કરવા કાગ્યે."“ આમ અમાપ તેજરવી ભીમે
શરવજ જટ
તેમાં મતમમતી કીડા કરી. પછી તે બહાર નીક-
હયો! અને પવત ઉપરના અનેક વૃક્ષેવાળા તે
વતમાં વેમથી ચાલવા લાગ્યો. હવે તે બળતાન
પાંડવે સર્વ શક્તિથી શ'ખનાદ કર્યા અને પોતાતા
ખાહુઓ ટોડયા. આમ એ ભીમે સવ દિશાઓને
ગજવી મૂકી.૬* ૨ તે ર'ખનાદથી, ભીમસેન-
ની ગર્જનાથી અને બાહુ ઠોકવાના તેના પ્રચડ
અવાજથી પ૧*તની ગુકાએ ગાજી ઊડી. વજતા
આધાત જેવા તે બાહુ હોકવાતા પ્રચડ અવાજતે
સાંભળીને પવતની ચુકાએમાં સૂતેલા સિ'હે।એ
મે।ટી ગજ'તા કરવા માંડી. હે ભારત | એ સિંહુ-
નાદ સાંભળીને મદમરત થયેલા ગજરાજોએ પણુ
મહાગજના કરી અને એથી આખો પવ'ત ગજ-
નાઓ થી પૂરેપૂરો ગાજ ઊક્યો.૫૦*5* ગજવરોાએ
કરેલી તે ગર્જના સાંભળીને હુતુમાન ઠપિએ
જાણ્યુ ક, આ ભીમસેન અહી' આન્યો છે. આથી
'એ આ માગેંથી સખે જય ' એમ વિચારી તેમણે
સ્વગે: જતો માગ ભીમના ભલા માટે રોકી ટીધે.-
પાતાના ભાઈ ભીમની રક્ષા માટે તે કદલીવનથી
શોભતા એક નાકાવાળા માગે” બેઠા અને તે સાંકડા
માર્ગને રોકી રહ્યા.' પ“ ભીમ પાંડવને અહીં
રખે શાપ ક અપમાન લાગે, એમ વિચારી તે
હતુમાન આ રીતે કદલીવનતી વચમાં બેઠા. આમ
કેળના વતતી વચ્ચે ખેડેલા મહાઢાયાવાળા તે હનુ
સમાતજને બમાસાં આવવા લાગ્યાં અને ત્યાં ₹ તે
નિદ્રાવશ થઈ ગયા. બમાસું ખાતાં ખાતાં તેમણે
યૈદ્રની ધજા જેવા કાચા અને ઇંદ્રવજતા જેવા
અવાન્ને કરી પોતાના અત્યત લાંબા પૂછડાને
પછાડવા માંડ્યુ,૧“”* તેમતા પછડાતા પૂ'છ-
ડાના અવાજથી પોતાના ચુફાઓરૂપી મોં વડે
પૃવ'તે આખલોની જેમ ગજના ઠરીને પડઘો
પાડ્યો. તે અવાજથી પર્વ તતાં શિખરો ક“પી ઊક્યાં
અને ચારે બાજીથી તૂટવા લાગ્યાં. તેમના પૂ'ઠડાનો
૨૮૨
શ્રીમહાભારત-વતપર્વ-તી થયાત્રાપવરે
એ અવાજ મદમસ્ત માત'ગાની ગજતાને ઢાંકી
દઈતે પર્વતતાં વિચિત્ર શિખરોમાં પથરાઈ ગયો,
તે સાંભળીને તે ભીમસેનનાં ર્વાં ઊભાં થર્ક
ગયાં અતે અવાજ &યાંથી આવે છે, તે શૈધવા
માટે તે કેળના વતમાં ધૂમવા લાગ્યા.“પ-*
«થયાં એ મહાખાહુએ તે “કેળના વતતી વચ્ચે, એક
ભારેખમ શિલાતલ ઉપર્ વાનરોના અધિપતિને
મેડેલા જેયા. તે વીજળીના ઝખઢારા જેવા, સામે
જોવાય તેવા ન હતા અને વીજળીના ચમકારા
જેમ "પીળા વર્ણતા હતા. વળી વીજળીતા પડવા
જેવા તેમનો અવાજ હતે અને વીજળીના ચમ-
ફાર જેવી તેમની ચપળતા હૃતી.”””*5 સાથિયા-
ના આકારે વાળેલા હાથ ઉપર તેમણે પોતાની પ્રટ
અને ટકી ગરદનને ટેકવી હતી. તેમની કાયા
શરાવદાર ખશાઓવાળી હતી; તેથી તેમની કૅડના
મધભામ પાતળો હતો.” માથાથી પણુ કઈક
ઊચી ગયેલી અને લાંબી ર્'વાઢીવાળી તેમની
ઊંચી રહેતી પૂછડી ધનની જેમ રોભી રહી
હુતી.”“ તેમતા આઠ ટૂ'કા હતા, તેમનાં માં અને
જલાલ હતાં, તેમના કાત લાલ હતા અને
તેમની ભમ્મર ચચળ હલી, તેમની દા& અને
તેમતા દાંત ખુલ્લાં, ઊજળાં, તીક્ણુ અને અણિયાળાં
હતાં. આથી તે સુ'ધ્ર લાગતા હત્તા અને મોંની
અ'દર રહેલા ઉજ્જ્વળ દાંતથી રોભી રહેલુ
તેમનું માં ભીમસેતને કિરણુવાળા ચર જેવું'
જણાયુ'-9૦“૧ સુવણું'મય કેળાની વચ્ચે બેડેલા
ત હતુમાન ડેસરાના સમૂહ શેમાં રહેલા અરોાક-
ના ઢમ જેવા મહાઠાંતિમાત દેખતા હતા.“
ઝળણળતી હેઠ વડે તે ન્વાળામય અસિ જેવા
માર્ગને ધેરીને હિમાલયની જેમ એકલા ળેઠેલા
નેયા, પછી નિર્ભય અને બળવાન ભીમસેન વૈગ-
પૂજક તેમની પાસે ગયે. હવે મહાબળવાન ભીમે
વજતા જેવો ભયકર સિ હનતાદ કર્યો. ભીમની
આ ગરજ'નાથી સધળાં પશુપક્ષીએ ગભરાઈ ગયાં.
મહાવીર હતુમાને પણ પોતાની બે આંખો જરાક
ઉઘાડી અને મધના જેવી પોતાની પિ ગળવર્ણી
આંખોથી અવજ્ઞાપૂવક તે ભીમ સામે જેયું- એ
પછી હતુમાને સ્મિતપૂવ'ક ભીમસેનને ઉદ્દેશીને
ત્યા પ્રમાણે ઠહ્યું«“* «5
હુતુમાન બોહ્યા : હુ રોગથી પીડાયેલે। સુખે
સૂતો! હતો; તે મને શા માટે જગાડ્યો? તારા
જેતા નણુકારે તો પ્રાણીએ ઉપર દયા રાખવી જ
જેઈએ. અમે પશથોનતિતે પામેલા પ્રાણીએ ધમને
જણુતા તથી, પણુ મતુષ્યો છુદ્,્વાળા હોઈને
જીતો ઉપર દયા કરે છે, તો તમાર જેવા છુંડ્રિ-
માનો દેહ, વાણી અને ચિત્તને ડૂવિત હરતારં
કૂર તથા ધર્મ'ધાતી કાર્યોમાં કેમ પ્રવૃત્ત થાય
છે #“*-«* સને લાગે છે “કે તુ' ધ" નણુતો તથી,
તે' પ"ડિતોની સેવા કરી નથી. આથીજ છું
અલ્પબુદ્ધિ અને મૂર્ખાઈને લીધે પર્ાઆનો નારા
કરી રહ્યો છે.“* કહે, તુ કાણુ છે : મતુષ્યો અતે
મતુષ્યાપમોગી પદાર્થોથી રહિત એવા આ વનમાં
તુ' કેમ અને શા માટે આવ્યો છે“ છે પુર્ય*
સિહ! બોલ આજે તારૅ ડયાં જવું છે! આ
પ્ત તે! અહીં'થી અત્ય'ત અમમ્ય છે. તેતા
ઉપર ચડી શકાય એમ નથી. હૈ વીર | સિદ્રતિ
વિનતા અહીં બીછ “હોઈ ગતિથી જતાયએમ તથી.
આ રેવલેોકનો માથ છે અને તે મતુષ્ધા માટે
લામતા હતા. મધ જેવાં પિગળવર્ણા” લોચનતોથી ! હમેશાં અગમ્ય છે. છૈ વીર! ઠરણુતાને ધીધે નુ
તે શઝુનારાન જોઈ રહ્યા હતા.“૨ આમ બુડ્ડિમાન | તને અટકાવુ' છુ'. તુ માર હુ સાંશળ. હે સમથ!
અને મહાબાકુ ભીમે તે મહામળવાન તયા મોટી
કાયાવાળા વાતરશ્ેદતે તે મહાવનમાં સ્વ્મના
આથી આમળ તારાથી જઈ ચહાદો તિ, તુ
| અટપી નત,“ છે મતુજસિક | આજે તાર
અધ્યાય ૧૪૭મેપ-ભીમ અતે હતુમાનતેો। સ'વાદ્ધ
ઝઝઝકડ- 5 કક્કડ
અહીં ખરાબર ર્વામત રે।. હૈ માતવસિહ ! તને | તારે અચૂક જવુ'જ છે, તો મતે એળ'ગીતે જ.”
ને માશાં આ હિંતકારી વચનો ઠીક લાગતાં હેય,
તો આ અમૃત જેવાં મૂળે અને ફળો ખાઈને તુ
અહીંથી પાછે ક્ર.'“*
ઇતિ કરીમહાભારવમાં વનપર્વા'તમંત તીથ યાત્રાપવ માં
“હ્યામરાતીષયાત્રામાં ભીમના કદ્લીવનમાં પ્રવેરા”
નામનો અધ્યાય 1%૬મે! સમાપ
અધ્યાય ૬૨૫
લીમ અને હનુમાનને સ'વાદ
॥ વશેવાયત ૩વાય |
ઇતર વષત્તદ્ય વાનરેન્્રશ્વ પધતઃ ।
પીમસેનશક્ા વીર! પ્રોરાચામિતયર્ષળઃ ॥ ૨ ॥
ચૂશપાયન બોલ્યાઃ બુદ્ધિમાન વાતરરાજતાં
આ વચન સાંભળીને શતુતો તાશ કરનારા વીર
ભીમસેને આ પ્રમાણ ઉત્તર આપ્યો."
ભીમ બોહ્યોઃ તુ' કાણુ છે? અને શા માટે
આ વાનરતુ' રૂપ તે' ધારણુ કયું' છે? ખ્રાહ્મણુથી
ખીન્ન એવા ક્ષવિયવણુંનો હુ તતે આ પૂછુ' છુ.
છું' કુસ્કુળતો છુ; ચ'્રવ'શી છુ'. કુંતીને પેટે મે'
જન્મ લીધો છે. ડું પાંડુપુત્ર છુ- વાયુથી ઉત્પન્ન
શો છુ. ભીમસેન મારું નામ છે.૨'* કુસ્વીર
ભીમનાં આ વચને હતુમાને સ્મિત સાથે સ્વીકાર્યા".
પછી એ વાયુસુતે વાયુનદન ભીમતે આ પ્રમાણે
કહયું,”
ક હતુમાન બોલ્યાઃ હું વાનર છુ. ડુ તતે
તારો ઇચ્છિત માગ તહિ આપુ. તુ' અહીં'થી જ
ક્ષેમકુશળ પાછો કૂર. નકામો વિરોધ કરતો તહિ :
ભીમસેન બોલ્યાઃ હે વાનર | વિરોધ થાએ!
જ બીજ્ીુ'ગમે તે થાએ. ડુ કઈ તને પૂછતો નથી.
તુ” ઊભો! થા, મને રસ્તો આપ. મારાં તરક્યી
નકામી પીડા ભોગવીશ નહિ.5
હુતુમાન બોલ્યાઃ ડુ” વ્યાધિથી પીડાઈ રથો
છુ, તેથી મારામાં ઊઠવાની શક્તિ તથી. જો
શીમ બોલ્યે: નિગુ'થુ પરમાત્મા દેહમાં
વ્યાપી રદ્યા છે. જ્ઞાતયી પામી રાકાય એવા તે
પરમાત્માનુ કુ' અપમાન કરતે! નથી તેમ તેમનુ”
ઉક્ધત પણુ કરતો નથી. જે હું એ લોકક્તો
પરમાત્માને ચાસ દ્રારા નણુતો ન હોઉ, તો
હુતુમાન જેમ સાગરને એળ ગી ગયા હતા, તેમ
છું તને અતે આ પવતને પણુ આળ ગી ન્નઉ,“*
હુતુમાન બોલ્યા ? સામરતે જે આળ ગી ગયેલો
તે હતુમાન વળી કાણુ છે : હે નરશ્રેષ | ડું તને
જન પછ છુ. જે શડય હેય, તો એ તું મને
કંધ.
ભીમ બોલ્યોઃ: ગુણાએ કરીને પ્રશ'સતીય
અને બુદ્ધિ, બળ તથા વેય'થી ભરેલા તે મારા
ભાઈ શ્રામાન વાનરેશ્વર રામાયણુમાં અતિ પ્રસિદ્
છે.૫૫ રામની પત્નીને માટે એ વાનરેદ્ર સો
જેજન ફેલાયેલા સાગરને એક છલ'ગે એળ'ગી
ગયા હતા. તે મહાવીયં'વાન હતુમાન મારા ભાઈ
છે, અને ડુ તેજ) બળ, યુદ્ધ તથા પરાક્રમમાં
તેમના જેવો જ છુ. આયી છુ તતે છતી શકુ”
એમ છુ ઊમે! થા, મને માગ' આપ અથવા
આજ મારૂં પરાકમ જે. જે મારી આજ્ઞા પ્રમાણે
નહિ કરૈ, તો હું તતે ચમલેકમાં પહોંચાડી
દઈરા,૫૨-૫૪
વૈશપાયન બોલ્યા : ભીમને આ પ્રમાણે
બળથી ઉન્મત્ત થયેલો અને શુજબળથી છડેલે
જોઈને હતુમાન મનમાં હસ્યો! અને આ વચૃત
મોલ્ચો.પ*
હુતુમાન બોલ્યા : હે નિષ્પાપ ! તુ' કૃપા કર,
મારામાં ઊભા થવાની શક્તિ નથી, મારા ઉપર
દયા લાવીને તુ' મારું આ પૂછડું” ખસેડીને
ભલે ,૫* ક
વૈશ'પાયન બોલ્યા : હતુમાને આ. ત્રેમાણે
૨૮૪
શ્રીમહાભારત-વનપરવ-તીથષયાત્રાપવરર
હ્યું, તેથી પે!તાના ભુજબળથી મદમાં આવી
ગયેલો ભીમે મતમાં એ હતુમાતતે વીચહીન
અને પરાકમ વિનાનો માન્ચો. તેણે વિચાયું” કે,
આ નિવી'ચ અને પરાક્ેમહીન વાંદરાને હું ઝટ
પૂછ્ડાથી પકડી લર્ઈડશ અને અહીં આજે જ તેતે
ચમના ઘરભેગા કરી દઈશ.” હવે ભીમે
તુગ્ઠકારભયું' હાસ્ય કરી ડામે હાથે તે મહા-
વાનરતુ' પૂછડું પકડ્યુ, પણ્ તે તેને લંચકી જ
ન શડયો.'“ ષછી મહાબળવાન ભીમે ઇૈદ્રાયુધની
પેઠે ઊંચા રહેલા એ પૂછડાને બે હાથ વડે
ઊચકવા માંડ્યુ. આમ બે હાથે પણુ તે તેને ઊ ચુ
કરી રાપ્યો નહિ.*” હવે ભીમની બ્રકૂઢી ઊંચી
ચડી ગઈ, તેની આંખો કાટી ગર્ઈ, તેનાં ભમ્મર
તથા મોં વીલાં થઈ ગયાં અને તેને શરીરે પરસેવો
પરસેવો થઈ ગયો; તોપણુ તે તે પૂ'છડાને ઊ'ઝુ”
કરી શડમો નહિ. આપ પ્રયત્નો કરવા છતાં,
શ્રીમાન ભીમસેન તે પૂ'છડાને ઊ'ચું' કરી શકયો
તહિ, એટલે તે લ”્નથી નમેલા માંએ હતુ-
માનની પાસે ઊભે! રશો. એ કુ'તીન દતે એ કપી-
શ્વર્ને પ્રણામ કર્યા અને હાથ નડી આ વચત
કલ્યાંઃ ' હે વાનરશ્રેઠ | તમે પ્રસ થાએ.*£-**
ઠું જે ખરાબ રાખ્દા બોલ્યો છુ, તે બદ્લ મને
' ક્ષમા આપો. ડુ' નણુવાની ઇચ્છાથી તમને પૃછુ'
છુ*. કહો, તમે વાનરરૂપધારી “કાણુ છે ? તમે
સિદ્ધ, દેવ, ગધવ 8 ગુદ્યક છે ? હે મહાબાડુ !
નામે વાનર છુ'.૨૬૨5 હૈ શત્ુતા।પત ! સે મહા-
વીર્ય વાન વાનર રાજઓ તથા વાનર સધપતિઓ
સૂય'ના ઝુન સુગ્રીવની તથા ઇૈદ્રનાં છુઞ વાલીની
સેવા કરતા હતા; પણુ મારે સુગ્રીવ સાથે અતિલ
અને અસિના જેવી અધિક પ્રીતિ થઈ હતી.*૦**
“કાઈક કારણે એ સુત્રીવતે એતા ભાઈ વાલીએ કાઢી
મૂપ્યો હતો, તે વખતે એ લાંબા વખત સુધી મારી
સાથે મખ્યમૂડ પવત ઉપર રથો હતે!.૨” હવે
તે વખતે વીર અને મહાબળવાન એવા વિષ્ણુ-
રૂપ દશરથપુત્ર રામ માનવરૂપે પૃથ્વી ઉપર વિચ"
રતા હતા. ધતુર્ધારીઓમાં શ્રેઇ એવા તે રામ
પિતાનું પ્રિય કરવાની ઇચ્છાથી પોતાની પતની
તથા નાના ભાઈ સાથે ધતુષ્ય ધારીને દડકારણ્યમાં
રહ્યા હતા. દુછ મતવાળા બળવાન રાક્ષસરાજ રાવણુ
તે રામની પત્નીને છળપૂવક દ'ડકારણ્યમાંથી
ખુળાત્કારે હરી ગયો હતો. હે નિષ્પાપ | તે વખતે તે
સવણેુ મારીચ રાક્ષસ પાસે સુવણું અને રનમય
વિચિત્ર દેખાતા જગતુ' રપ લેવડાવી પુર્ષવર રમ-
ચંદ્રને છેતરાવ્યા હતા.* "55
ઇતિ થીમહાભારતમાં વનપર્વા'તર્ગત તીર્થયાત્રાપવ'માં
* ક્ામરાતીષષયાત્રામાં ભીમ અને હંગુમાતને સ'વાદ ”
નામને! અધ્યાય 1૪૭ મો સમાસ
ઝ્ષ્યાયુ ૨૨૮મો
હતુમાને કહેલી રાસડકથા
॥1 ટ્ુમાનુ1ચ ॥|
આ ને ચુસ રાખવાજેમ ન હોય, તો તએે મતે તે | દૃતવાર સદ પ્રાત્રા વતી મામેન્લ રવ! !
વિશે સ'ભળાવો. હે અપાપ ! હું તમને રિષ્યની |! દઇવાન્
જમ પૂછુ' છુ ઠું તમારે રાણે આવ્યો છું.'૨/,૨૫ ,
હુતુમાન બોલ્યા : હે શગુતાશન | તને મારે !
શુહ્િલરે મત્રીવે યાતરષમમ્ ॥ ૨॥
છંતુમાન બોલ્યા : પૃત્નીતુ' હરણ થયું, #યારે
તે રધુનદન પોતાના ભાર્ક સાથે તેતે સોધવા
વિશે નનણુવાતુ ફુતહલ થયું છે, તો હે પાંડવ | નીકળ્યા, ત્યાં તેમણું ગિરિસિખર ઉપર વાનરકોેઇ
ન'દન | તુ' એ બધુ' બરાબર સાંભળ. રે કમળપવ | સુમીવને નેયા.પ મહાત્મા રામને તે સુમીવ સાથે
જેવાં નેત્રવાળા ] જમતના આયુષ્યરૂપ વાયુથી હું મિમતા થઈ ગતે વાલીને મારીને તેમણે સુમીવ*
“સરી વાનરની પતનીયી જન્મ્યા છુ”. કું' હનુમાન | ને રાજ્યમાદીએ બેસાડ્યો.* આમ રાળ્ય પામ્યા
અધ્યણ ર૪હમે!-ચાર યુત્ોનુ" વર્ણન
૨૮૫
પછી તે સ્રુમીવે સે'કડો ને હજારો વાતરોને
સીતાની શોધ કરવા મોકલ્યા. ત્યારે હે તરશ્રેઇ !
ર મહાખાકુ! કું પણુ સીતાને શોધવા કરોડે | ક
વાનરે। સાથે દક્ષિણ દિશામાં ગયો હતો.“ તે
વખતે મહાત્મા સ'પાતિ તામતા ગીધે ખબર
આપી “કે સીતા રાવણને ધેર છે. આથી ઉત્તમ
કમ'વાળા રામચ રના કાયંને સિદ્ધ કરવાને ઠું સે
જેજનના વિસ્તારવાળા સામરતે એકદમ કૂદી ગયે।.
આસ્ મમરમચ્છેનના નિવાસફપ સાગરને છું મારા
પરાક્મથી આળ ગી ગયે।. ત્યાં હે ભરતશ્રેદ ! રાવણુ-
ને ધેર મેં દેવપુત્રી સમાં જનકરાજતાં પુત્રી સીતા-
જને જયાં. રામતાં પ્રિય પની એ દેતી સીતા-
જને મળ્યા પછી મે” લકાને તેતા કેટ, કિલ્લા
અને કમાનો સાથે ખાળી મૂડી. આમે લોં એ
રામૃતુ” તામ પ્રકટાવી ડું' પાછો આયો.” “ પછી
તે ઠમલનયન રામચદ્રે મારાં વચન સાંભળીને
સૈન્ય સાથે મ'ત્રણા કરી અને મહાસાગર ઉપર
સેતુ બાંધ્યાો.પ* આમ કરોડો વાનરોથી વીટળ।-
ચેલા તે મહાસમુદ્રને પાર કરી ગયા. પછી રામ-
ચદ્રે પાતાના પરાકમથી તે સર્વ રાક્ષસોને મારી
નાખ્યા. લો કેને રડાવનાર રાક્ષસે રાવણુને, તેના
ભાઈ ઓ, પુત્રો અને બાંધવોને, તેમ જ રાક્ષસોના
સમૂહેને રણુમાં મારી નાખીને રામચદ્રે ધાર્મિક,
ભક્તિમાન અને ભક્ત તથા દાસો। ઉપર વાત્સલ્ય
રાખનારશરક્ષસશેઇ વિભીયણુનો લ'કાની રાજ્યગાદી-
એ અભિયેક કર્ચૌ.પ૫-૫* પછી મહાયશસ્વી રામ
વૈદતી તિ જેવી પોતાની હરસ પામેલી પત્નીને
પાછા લાવ્યા. તે સ્ધુનદન પ્રભુ તે સાધ્વી પની
સાધૈ ધણા વેગથી શગઓઆ ત જીતી શકે એવી એ
અયોધ્યાનગરીમાં ગયા અને ત્યાં નિવાસ કયો.**
પછી તરપતિશ્રેઇ રામનો રોજ્યોલિપેક થયે), ત્યારે
સે' એ કમલપત્ર જેવાં નેત્રવાળા રામચ પાસે
વર્દાત સાઝ્ય "8. * રે રામ ! હે શત્રતો। નારા કર્-
નારા ! ન્યાં સુધી તમારી આ કયા લેકોમાં ચાલુ
રહે, ત્યાં સુધી ઠુ' જીવતે! સ.' ત્યારે તેમણે
કલુ: 'ભલે, એમ જ થરો," હૈ ભીમ!
હૈ શત્રદમત ! સીતાની કૃપાથી મતે અહીં
મેકેલાતે સવ મનમ્રમતા દિવ્ય ભોગો મળે છે.૫*
શમે અગિયાર હજર વર્ષ સુધી રાજ્ય કયુ”
અને પછી તે સ્વર્મલોકમાં પધાર્યા. હે તાત | હૈ
અપાપ | અપ્સરાએ! અને ગધર્વાો અહીં આવી
નિત્ય તે વીરતા ચરસિનિતુ' ગાન કરી મતે આનદ
આપે છે. હે કરત દન |! આ માગ મરણુચીલ
માતવીએને મારે અમમ્ય છે. આથી મે' તારે
રસ્તો રોક્યો છે. હે ભારત ] આ દેવોએ સેવેલા
માર્ગ છે. ત્યાં રખે તતે કોઈ અપમાન આપે
અથવા શાપ દે] એ દેવોનો દિવ્ય માર્ગ છે
મનુષ્યો અહી' જતા નથી. તું' જે અથે” અહી”
આવ્યા છે, તે સરોવર તો આ રહયું.'“-૨૨
ઇતિ શ્રીમહાભાશતમાં વનપર્વા'તગ'ત તીથયાત્રાપવ'માં
*લોમશતીર્થયાત્રામાં ઇનુમાન અને ભીમને! સ'વાહ?
નામનો અધ્યાય ૧૪૮ મા સમાપન
અધ્યાય ૨૨૧4
ચાર યુગોતુ' વણુન
॥ વૈરાવાયન ૩વાચ ॥
ઇ્વશુતે મટાવાઇમીપસેનઃ ત્રણાવવાનૂ |
ત્રળિવત્જ તતઃ પ્રીસળા પ્રવ દૃઇતાનસ ॥ ૨1
ધશ'પાયન બોલ્યા : હતુમાને ભીમતે આ
પ્રમાણુ કહ્યું, ત્યાર તે પ્રતાપી મહાબાડુએ
પ્રસન્ન મનથી પોતાના ભાઈ ને પ્રેમપૂવ”ક પ્રણામ
કર્યા.પ સુમધુર-વાણીમાં તેણે કંપીશ્રર હનુમાનને
કલ્યુંઃ “હું આજે આપનાં દરત પામીને ધન્ય
થયે છું, મારા જેવો ભાગ્યશાળી ખીજે કોઈ નથી,
તમે મારી ઉપ અત્યત કૃપા કરી છે. તમાર્સા
દર્શનથી મને તૃષ્તિ મળી છે. ઠુવે આજે તમારી
પાસે “મારું આ ત્રિય કરાવવા ઇન્યું છુ'. હે વીર 1
ફ્હ્દં
શ્રામહાભારવ-વનપવ-તી્થયાત્રાપ્વે
સગરોથી ભરેલા સમુદ્રને આળ'ગી જતાં તમાર જે
અવુપમ રૂપ હતુ, તે હુ' જેવાને ઇચ્છુ છુ.૨”2
આથી હું સંતુષ્ટ થઈરા અને તમારા વચતમાં
શ્રદ્ધા રાખીશ.' ભીમે આ પ્રમાણે કહ્યું, ત્યારે તે
તેજસ્વી હતુમાત સ્મિત કરીતે આ વચન
પણુ નહેતી,. ત્યારે સંકલપ માત્રથી કૂળ પ્રાપ્ત
ચતાં હતાં. તે વખતે સ'ન્યાસ એ જ એક ધર્મ
હુતો.૫૦૫* તે યુગસમયે વ્યાધિઓ નહાતા અતે
ઇંદ્રિયક્ષય નહોતો. દોષારોપણ, સદન, હર્ષ, કપટ,
વેર, આળસ, દ્વેષ, ચૂગલીખોારી, ભય, સ'તાપ, ઈયા
બોલ્યા $ ' તુ' “કાઈ ખીજી' પણુ મારું તે રૂપ જેઈ | કે મત્સર કશુ જ નહેતુ',પ “૫૫ (યારે માત્ર યોગી-
શકે એમ નથી, કારણુ કે; ત્યારે કાળની અવસ્થા
ખીજી હતી. આજે તે અવરષા રહી નથી. *
સત્યયુગમાં, નેતામાં અને દ્રાપરમાં જુદા જીદા
કાળ હતા, આ તે! વિનાશકારી કાળ છે. આજે
મારું તે રૂપ રઘુ નથી. ભૂમિ, નદીએ, પવ'તે!,
શૈલે।, સિદ્ધો, દેવો અને મહપષિ'એ એ સૌ તે તે
યુગના ભાવ પ્રમાણે કાળને અતુસરે છે.” બળ,
રહુ અને પ્રભાવ કાલાતુસાર કૃદ્ધિ અને ક્ષય પામે
છે. તો હે કુસ્કૂળને ધારણુ કરનારા 1 તું તે રૂપ
જેવાતુ' માંડી વાળ, હુ' પણુ યુગને અતુસર છુ
"મ'કે કાળનું કદી ઉલ્લધન થઈ શકતું નથી.'“
જીમ બોલ્યોઃ યુગાની સખ્યા, યુગયુગતા
આચાર, ધમ, અથ' તથા કામના ભાવો, કર્મ,
વીચ, ઉત્પત્તિ અને વિનાશ એ ખધુ' તમે મને
કહુ।,*
હનુમાન બે!લ્યા : હૈ તાત ] જેમાં સતાતત
ધર્મ વર્તે છે, તે કૃત( સત્ય )યુગ નામે આળખાય
છે, તે કોઇ યુગના કાળમાં સર્વ મતુષ્યા કૃતાર્થ
છાય છે, તેમને કરુ કર્તવ્ય કરવાતુ' રહેતું' નથી.
તેમાં ધમ'તે હાનિ પહાંચતીં નથી અને પ્રનત
વિનાશ પામતી નથી. આમ ઠાળથી તેતુ'' કૃતયુગ?
એવુ નામ તેતા ચુલા પ્રમાણે થયુ' હતુ-૫ ૧૨
છૈ ભાઈ] ત્યારે કૃતયુગમાં દેવ, દાનવ, ગધવ,
યક્ષ, રાક્ષસ અને સપ' એવા ભેદભાવ નહોતા.
ત્યારે ખરીદ્વેચાણુતો વ્યવકાર પણુ નહેતે!. તે
વખતે કાગ્ેદ, યજુર્વેદ અને સામવેદોની વણું-
ક્પિએ નહાતી, તેમ ત્યારે “કાઈ માનુષી ક્યાઓ
એની પરમગ્તિરૂપ એવા એક પરમથ્રહ્મની સવ'ને
પ્રાપ્તિ થતી હતી. ત્યારે પ્રાણીમાત્રના આત્મા
નારાયણુ શ્વેત વણુ'ના હતા.પ” તેમ એ સત્યયુગ-
માં ષાલ્ણુ, ક્ષત્રિય, વૈરય અને શૂદ્ર, એ સવે
પોતપોતાનાં લક્ષણ।થી યુક્ત હતા અતે સર્વ”
પ્રનએ સ્વક્મમાં પરાયણુ હતી.“ તે વખતે
સવે' વર્ણો બ્રલનો જ આશ્રય કરતી હતી અને
ખ્રક્્રોપ્તિને માટેજ સદાચાર સેવતી હતી, તેનુ
જ “કેવળ જ્ઞાન મેળવતી હતી, તે માટે જ કર્મો
કરતી હતી અને સ્વધર્માને પાળતી હતી. ત્યારે
લોકો એક જ દેવને ઉપાસતા હતા, એક જ મત
જપતા હતા અને એક જ વિધિની ક્યા કરતા
હતા. જુદા જાદા ધર્મોવાળા હોવા છતાં તેએ
એક વેદનું જ અવલબન કરતા હતા અતે એક
ધમષ્ને જ અતુસરતા હતા.** તેએ સમય સમય
પ્રમાણે, ફળતી આશા રાખ્યા વિતા ચારે આશ્ર-
મોનાં કર્મો કરતા હતા અતે તેથી પરમગતિને
પામતા હતા.*૫ આવે। પરમાત્મા સાથે આત્મા-
નો ચામ કરાવનારા આ ધર્મ સત્યયુથના લક્ષણુરૂપ
હતે. સત્યુગમાં ચારે વણું'તોા। સતાતત ધમ ચાર
ચરણુવાળા હોય છે, અર્થાત્ સપણ હેય છે.
આમ ણુ ગુણથી રહિત એવો એ કૃત ' નામે
યુગ હતો. હવે તુ' મેતાયુમ વિશે પણુ સાંભળ.
એમાં યરયાગાદિ ચાલે છે. ધમ' એમાં એક ચરૂણુ-
થી વિહઠીત ધાય છે અને અવિનાથી ભમવાત
રક્ત વણુંતુ” સ્વરૂપ -કરીને પ્રકટે છે. મતુષ્યો
સતયપ્રવૃત્ત રહી ક્યિ તમાં ધર્મમાં પરાયણું રહે
અધ્યાય ૧૫૦મેઇ-હનુમાનનુ પૂર્વરૂપ
૨૮૭
છે.૨૨-૨* આથી તેમાં યજ્ઞો, ધર્મો તેમજ વિવિવ
ક્િયાએ ચાલે છે. નેતાયુગમાં લે ટો ફળની ભાવ-
નાના સ'કહ્પપૂર્વડ ક્યા અને દાનોતું ફળ મેળ-
વતા રેય છે. તપ અને દાનમાં પરાયણુ રહેલા
તેએ ધમંથી જરા પણુ ચળતા નથી. આ ત્રેતા-
યુગમાં મતુષ્યો સ્વવર્મ તિ અતે ક્યાવાત હતા.
ટ્વાપર્યુમમાં ધર્મનાં બે ચરણુ ઓછાં હતાં, વિષ્ણુએ
પીળા વણુંને ધારણુ ક્ષો હતો અને એક વેદના
ચાર ભામ પડ્યા હતા.૨૨9 આમ ત્યારે
"કેટલાક ચતુવે'દી હતા, “કેટલાક વિવેટી હતા,
“કટલાક દ્વિવેદી હતા, કેટલાક એઠવેદી હતા,
તો કેટલાક વેદની એક જચાને પણુ નાણુતા
નહાતા.*૨“ આમ શાક્નો ભિત્ર થાય છે એટલે
ક્યાએા અનેકવિધ થાય છે. પછી તપ અને
દાનમાં પ્રવૃત્ત થયેલી પ્રજન રાજસી બને છે. એક
તૈદના અજ્ઞાન વડે આ ઘણા વેદે! કર્યા છે. વળી
બુદ્ધિના હાસ થવાથી "કાઈક જ સત્યનિધ રહ્યુ હતું.
લોહા સત્યથી ભ્રછ થયા, એટલે અનેક દૈવપ્રાપ્ર
વ્યાયિઓ, કામનાઓ અને ઉપદ્રવે! ઊપડી
આવ્યાં,*“-*૫ પછી તેમનાથી પીડાયેલા માનવો
મોટાં તપો કરે છે. વૈભવની આશાવાળા તથા
સ્વર્ગની કામનાવાળા ખીન્ત મનુષ્યો યજ્ઞો ઠરે છે.
આમ ક્વાપરયુમને પામીને પ્રજાએ અધમ'થી
ક્ષીણુતા પામે છે. હે કૌંતેય | કળિયુગમાં ધમ
એક જ ચરસ ઊષા છે.૨૨૪૨૨ આ તામસયુંગ
* આ ઉપર્થો ચતુવે'દી, તિવેદી, દ્વિવેદી તયા
વેદી અથના વેદ એવી સસ્ઞાઓ થઈ હોય એમ લાગે
છે. ટીકાઢારો આ શ્ઞેકતેર એક ખીઝો અખ કરે છે,
તે આ પ્રમાણે ચતુવેદી એટલે તણુ વેદમાં કડેલા
ત્ભોતિષ્ટોમાદિક કર્મો અતે અયર્વોપનિષદમાં ફહેનુ
પગાન, એ બન્નેને સાથે જ કરનારા, ત્રિવેદી એટલે કેવળ
કમનિષ્કૅ, દ્વિવેદી એટલે પોતાની શાખામાં વણુ'વેલા
સધ્યાનદનાદિ કર્મો અને ધ્યાન કરનારા, એકવેદી એટવે
માનત વ્યાતનિષ્કો અતે અનૃચ-ત્રડચા વિનાના એટલે
કૃતરૃત્યા અર્થોત્ ષ્યાનથી પણુ વિરક્ત થયેલા
પામીને 'હેશવ રયામ સ્વરૂપ ધારણું કરે છે. વેદોક્ત
આચારે, ધર્મો અને યજક્રિયાએ લેપ પામે છે.
અતિવૃદદિ આદિ છ ન્નતના દુષ્કાળા, વ્યાધિએ,
આળસ, ક્રોધ વગેરે ઉપદ્રવો, આધિએ ભૂખ તેમ
જ ભય એ બધુ પ્રસરી વળે છે.૨” ૨૫ આમ
યુગાનો પલરા થતાં ધમ અવળે! ફ્રે છે. ધમ
અવળે યતાં લોકો પલટાઈ નય છે. લેક ક્ષીણ
યૂવાથી સર્વ લોકપ્રવતતક ભાવનાએ। પણુ ક્ષય
પામે છે.** આમ યુગના ક્ષયે કરીને ક્ષીણુ થયેલા
ધર્મો વિપરીત ફળ દેનારા થાય છે. અ! ઠલિ
નામનો યુશ્ર ટૂક સુદ્તમાં જ પ્રવત'રો. ચિરજવ
લેકે પણુ એમાં આ યુગોને અતુસરીને વતન રાખે
છે. હૈ શગુનાશન | તને મારું સ્વરૂપ ન્ણુવાની
કુવૂહલતા થઈ છે, પણુ જ્ઞાની ષ્ુસ્ષને નિર્થ*ક-
વાતોમાં શાનો ભાવ હોય? હે મહાખાઠુ | તે
મને યુમસ'ખ્યા વિશે જે પૂછ્યુ” હતુ, તે બધુ' મે”
તને કહ્યુ છે. તારુ કલ્યાણુ રે, તુ' ન્.૨?9-*૦
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત તીથ*યાતાપવ'મા
“લેોમરાતીથચાત્રામાં કદલીવનમાં ભીમ અને હનુમાનનો
સવાદ? નામનો અધ્યાય ૬૪૯ મો સમાપ્ત
ગધ્યાય ૨૫૦મો
હંત્તુમાનતુ' પૂવ'રૂપ
॥ મીયલેન ૩વાવ ॥
પૂર્વસ્યમસટ્રા તૈ ન યાસ્યામિ વચન 1
ચદ સેવ્મસુશાલો ટ્રયારમાતમાતમના ॥ ૨ ॥
ભીમસેન બોલ્યો : હુ' તમાઈે પૂવ'રૂપ નયા
વિના “કોઈ રીતે જવાને નથી. તમારી મારા ઉપર
કૃપા જ હોય, તો તમે પોતે મને તમાર પૂવ'-
સ્વરૂપ ખતાવે।.* છે
વૈશ'પાયન બોલ્યા * ભીમે આ પ્રમાણે કહી,
એટલે કપીશ્વર હતુમાને સ્મિત કરીને, સાગર
આઓળ'ગતી વખતે જે સ્વરૂપ ધારણુ હ્યુ” હતુ' તે
સ્વરૂપ બતાવ્યુ.૨ ભાઈતુ' પ્રિય કરવાની ઇચ્છાએ
૨૮૮
શ્રોમહાભારત-વનપર્વ-તીર્થયાત્રાપર્વરે
તેમણે પોતાના શરીરને વિસ્તાયું”. ત્યારે તેમનો
દેહ અતિ લાંભા અને અતિ પહેળેો વિસ્તાર
પામ્યો. તે અમાપ તેજસ્વી વાનરરાજે તે રૂપ
વડે વૃક્ષેતે અને કદલીવતતે ઢાં8ી દીધુ અને
ઊચારઈમાં પવ'તને પણુ ઢાંકી દઈ ને ઊભા રહયા.'?
આમ અતિ વિશ્તરેલી મહાકાયવાળા; લાલ
આંખનાળા, વીદ્ણુ દાઢવાળા અને બ્રૂકુટીએ
કરીતે યુટ્લિ સુખવાળા તે ખીજ પર્વતતી જેમ
*રોભવા લાગ્યા. તે હતુમાન પોતાની લાંબી
પૂછડી વીટીતે સર્વ દિશાઓને વ્યાપી ઊભા
રા. ત્યારે પોતાના બંધુતું આ મહાન ર્પ
જેડને કૌરવત'દન ભીમ વિર્મય પામ્યો અને
વારવાર હુષષ પામવા મ ડયો. તેજ વડે સૂર્યા જેવા,
સુવર્ણમય મેર પર્વત જેવા અને પ્રદીપ્ત આકાશ
જેવા તે હતુમાનને જેઈ ને ભીમે પોતાની આંખ
મી'ચી દીધી. પછી હતુમાને હસતાં હસતાં ભીમ-
સેનને હહ્યુ * ' હે નિષ્પાપ | તું મારં આટલુ જ
રૂપ જેઈ શકરો, બાછી મારા મતમાં આવે ત્યારે
હુ' આથી પણુ વિશેષ વધુ' છુ'. હે ભીમ | રાત્ર
શઆની આગળ માર આ શરીર તેજથી અત્યત
વૃદ્ધિ પામે છે '' 7
ચૂશપાયન બોહયા હતુમાનનોા તે અદ્શુત,
સહણાભય ઠર અને વિધ્યાચળ સમાન દેહ જઈ ને
પનનસુત ભીમ ગભરાઈ ગયા અને તેનાં રૂવાં
ખડાં થઈ ગયાં. પછી ભીમે સામે ઊબેલા હતુ-
માનને હાથ નેડીનતે વિતીતભાવે આ વચત
કલ્ાં* ' હે તિલ | આ શરીરનુ વિપુલ પ્રમાણુ
મે નેયુ. છે મહાવીય' | હવે તમે પોતે જ તમારા
એ રૃતરૂપને સ કેલી લે.” 5 કમ કે ઊગેલા
સૂમ'તા જેવુ “કોઈથી જરવી ન શકાય એવુ અને
મૈનાક પર્વત જવુ એ અજેડ સ્તરૂપ નેનાને મારી
શક્તિ નથી.૫* છે વીર | આજે મારા મનમાં એક
પાસે હોવા છતાં રામચ'દ્ર પોતે જ શા માટે
સવણુ સામે યુદ્ધમાં ઊતર્યા હતા ₹” કેમ કે તમે
પોતે પણુ તમારા ખાકુબળ ઉપર આધાર રાખીને
ચોદ્ધાઓ તથા વાહતે! સહિત તે લ'કાતે સહેજે
નછ કરી શડયા હોત. હૅ મામ્તિ | તમારે માટે
કશુ પણુ અપ્રાપ્ય નથી. યુદ્ધમાં પરિવાર સહિત
રવણુ તમને એકલાતે પણુ પહોંચી વળે એમ
નહોતુ” ' ભીમે વાનરશ્રેઇ હતુમાતને આ પ્રેમાણે
પૃછ્યુ', ત્યારે હનુમાને સ્તેઠુભરી ગ'ભીર વાણીમાં
આ વચન હઘ્યાં.૦૧૨
હતુમાન બોલ્યા * હે મહાળાહુ ભારત | એ
તુ' કહે છે તેમ જ છે. હૈ ભીમસેન | તે ગક્ષસા-
ઘમ મને પરોંચી વળે એમ તહેતે; પણુ મે તે
કોકક'ટક રાવણુને ને મારી નાપ્યો હોત તો
સુત'દનતી કીતિ' નાશ પામત. આથી મે એને
જવા રીધો.પ”-૫“ ઝ વીર રાધવે તે અનમ
ગક્ષસતે પરિનાર સહિત મારી નાખીને સીતાને
પોતાની નગરીમાં લઈ આવ્યા અને મતુષ્યામાં
પોતાની કીતિ' પ્રતિછિતિ કરી.૨* હવે હે મહા
બુદ્ધિમાન | તું ન, ભાઈના પ્રિયહિતમાં પરાયણુ
રહેલો તુ વાયુથી રક્ષિત રહી નિવિધ્ન અને
કલ્યાણુકારી માગે ન. હે કુમ્શ્રેઇ ! આ
તારો સૌમતિક નામના વતમાં તતો માર્ગ છે.
«હાં તુ' યક્ષો અને રાક્ષસાથી રક્ષાયેવુ કુબેરનુ'
ઉપ્વન જોઈશ.** તારે ત્યાં જઈને એકદમ કૂવો
વીણુનાં નહિ, કૅમ કૅ મતુમ્યોએ દેનોને વિરોયે
સાન આપવુ ઘટે છે. હે ભરતન'વી | હે ભાતશ્ેઇ |
રવો બલિ, હોમ, નમરકાર અને મંત્રોથી તથા
ભક્તિથી પ્રસન્ન થાય છે. તો હૈ શા] તું સાહસ
કરીશ નહિ તુ” સ્વગમ'૦' પાલન કરજે. સત મ
માં રહી તુ' પરધમ'ને જાપ] અને તે પ્રનાપુ
આચરણૃ ઠકર.૨*-* બહ્રપતિ સમાત માણુસો
ગહન વિત્મય થાય છે કે, આવા બનવાન તમે | પપી ધમને નર્યા વિના અને વૃડ્ડોની સેવા
અધ્યાય ૧૫૦મોા-હનુમાનવુ* પૂવષરૂપ
ક્યો વિતા ધર્મ અને અર્થને જાણી રાકતા
4થી.૨* જ્યાં અધર્મ ધર્મ નામે એળખાય છે
મને જ્યાં ધર્મ અધ્મ'તી સજ્ઞા પામે છે, ત્યાં
ધર્મ-અધર્મ'તા વિભામ પ્રમાણે તે ધમને સમજ
લેવો જેઈ એ; કેમ કે બુડ્દિહીન મતુષ્યો આ સબ'ધ-
માં ગોથાં ખાય છે.*”**“ ધમ સદાચારમૂકક છે
અને વેદે! ધર્મમાં રહ્યા છે. વેદદોધી યજ્ઞો થયા છે
અને યજ્ઞોથી દેવોની પ્રતિછા છે. વેદોક્ત આચાર-
વિધિ પ્રમાણે કરેલા વેદોક્ત યસ્તેથી દેવતાઓ
નિર્વાહુ કરે છે; તો માનવો બૃહસ્પતિ અને શુકા-
ચાર્ષે કહેલી નીત્તિથી પોપણુ મેળવે છે.૨૪*૨૦
નોકરી, કરત્રહુણુ, વેપાર, ખેતી અને ગાયબકરાં-
તું પાલન એ સવ આજીવિકાનાં સાધને છે.
દ્રિજવણુ આ ધર્મોથી સવ'તુ' ધારણુ-પોપણુ કરે
છે.૨૫ જ્ઞાનવાન માટે નણુ વેદ, વેપાર અને રાજ-
નીતિ એ ત્રણુ વિધા આજીવિકાના સાધનરૂપ છે.
તે ત્રરુને રૂડી રીતે યોજવામાં આવે છે, તો
લેકન્યવહાર ચાલે છે; પરતુ જે તે વ્યવફાર ધર્મ-
પૂર્વક કરવામાં આવે નહિ અને પૃથ્વીલેકમાં
વેલ્ધમ' અને દડનીતિ હોય નહિ, તો આ જગત
સર્યાદારહિત થઈ જાય.૨ર૨* વળી આ પ્રશ્તએ
ને વ્યાપાર આદિ ધર્મમાં વતે: નહિ તો તેમના
નાશ જ થાય; કેમ “ક એ ત્રણુ વિઘાની ચમાર્થર
પ્રવૃત્તિ થવાથી જ પ્રજનન ધર્મને ઉત્પન્ન ડરે છે.
દ્રિજજ્તતિઓને। સત્ય જ એક પ્રમ ધમ છે. યજ્ઞ,
વેદાધ્યયન અને દાન એ તરણું સાધારણ્ ધર્મ કહ્યા
છે. ચજ્ઞ કરાવવો, વેદ ભણાવવા અને દાન લેવું,
એ બ્રાહ્ષણુતા વિશેષ ધમ છે. રક્ષણુ કરવું એ
ક્ષત્રિયોનો, પોષણુ કરવું એ વૈરયોનો અને ત્રણે
વર્ણુની સેવા કરવી એ ચૂટ્રોનો વિશેષ ધર્મ
કહેવાયો છે. શૂટ્દોને ભિક્ષા મામવાને।, ત્રત અને
જોમ કરવાનો તેમ જ ગુસ્કુલમાં વાસ રાખવાને
નિષેધ છે.*-** છુ કુ'તીન'દન ! તું ક્ષત્રિચધર્મી'
૨્ત્ટ
છે તેથી રક્ષણુ કરવું એ તારે ધર્મ છે. આથી
વિનયવાન રહી, ઇંદ્રિયોને વશમાં રાખીને તું તારા
સ્વધર્મ'તે સિદ્ધ કર. જે ક્ષત્રિય જ્ઞાતસ'પન્ન, બુદ્ટિ-
માન અને સૂજન એવા વૃડ્દોની સાથે મ'ત્રણા
કરીને પ્રજાપાલનમાં પરાચણુ રહે છે; તે દડ
ધારણુ કરીને પૃથ્વી ઉપર શાસત કરૈ છે; પણુ
વ્યસની ક્ષત્રિય તો પરાજય જ પામે છે.૨” 2૮
જ્યારે રાશ્ન શિક્ષા અને અતુગ્રહતાં કાર્યોમાં
ચથાચોગ્ય રીતે વતે” છે, ત્યારે લોકોની મર્યાદા
સારી રીતે વ્યવસ્થિત થાય છે. આથી રભએ
દેશ, દુર્મ, શગુ, મિત્ર અને સૈન્ય એ સર્વની
સ્થિતિ, વૃદ્ધિ તેમ જ ક્ષય વિશે નિત્ય દૂતો દ્વારા
ભાળ મેળવવી નઈ એ.“'** ઉપાય, ગુપ્ત કૂત,
બુદ્ધિ, મ'તરણા, પરાક્રમ, શિક્ષા, કૃપા અને દક્ષતા
એ રાજને કાર્યસિદ્ધિ અપાવનારાં છે.*૫ રાજાએ
સામ, દાન, ભેદ; દડ અને ઉપેક્ષાને એકસાથે
અલગ અલગ ઉપચોગમાં લઈ પોતાનાં કાર્યો
સાધવા જેઈ એ. હે ભરતોત્તમ | રાજનીતિ અને
ગુપ્ત દૂતો; એ ખધાંતુ' મૂળ મત્રણા છે. આથી
જે કાયસિદ્ધિ સારી રીતે કરેલી મ'ત્રણાથી થાય
એમ હોય, તે સબધમાં રાન્નએ ખ્રાહ્ષણુ। સાથે
1 મસલત ઠરવી.**** સી, મૂઢ, બાળક, લેણભિયો,
નીચ અને ઉન્માદનાં લક્ષણુવાળા એટલાં જણાની
સાથે ગુ વાતોની મંત્રણા કરવી નહિ. પણુ
વિદ્દાના સાથે મસલત કરવી, સમર્થ પાસે કર્મો
કરાતરવાં અને શીળા સ્વભાવના ,માણુસો પાસે
નીતિની સ્થાપના કરાવવી; પણુ મૂરખોઃઓને સદૈવ
તજવા. તેણે ધમકાર્થોમાં ધમ'નિષ પુષ્ધની,
દ્રવ્યકાર્યોમાં પ'ડિતાની, સ્રીકમૌોમાં નપુસકોાની
અને કૂર કમમાં ફૂશાની યોજના કરવી. પોતાના
જ પારકાના દૂતો દ્રારા શગુઓની કાય અથવા
અકાર્ય સબ'ધીની વિચારણાને તથા તેનાં બલા-
બલને નનણી લેવાં. પોતાને શરસું આવેલા
શ્હ્ઝં
શ્રીમહાલારત-વનપવ-તીથષયાત્રાપવરે
સતુરમો પ્રત્યે "બુદ્ધિપૂવક અતુગ્રહ કરવે!, પણુ
અશિષ્ટ અતે નિર્માર્યાદ મતુખ્યોને તો શિક્ષા જ
કરવી.“ રાજન જ્યારે શિક્ષા અને કૃપા
સબ'ધમાં સુયોગ્ય રીતે વતે છે; ત્યારે લોક-
મર્યાદા બરાબર વ્યવસ્થિત રહે છે. હે પાર્થ !
આ પે તને સહેજે ન સમજી શકાય એવે
ગહન રાજધર્મ કહ્યો છે. છું વિતયસપત્ત રહી,
સ્વધર્મંના વિભાગને અનુસરીને એ ધર્મતું' અતુ-
પાલત ઠર.“ જમ ખ્રાહ્મણુ। તપ, ધર્મ,
ઈંદ્રિયઇદમત અને ચયજ્ઞાદિથી સ્તરગ'લોક્ને પામે
છે તથા જેમ વૈરચો દાત, આતિથ્ય, ક્યિ અને
ધમ્ષ્થી સદગતિ પામે છે, તેમ ક્ષત્રિયો પૃથ્વી
ઉપર યોગ્ય રીતે શાસત અને પાલન રાખવાથી
સ્વર્ગને પામે છે. જે ક્ષષિયો યથાથ* રીતે દડના
ઉપૃચે।ગ કરે છે, જે કામ તથા દ્રેષથી રહિત છે
અને જે કોધ તથા લોભથી ઝુક્ત છે; તેએ સતર
પોતા લોકને પામે છે.“
ઇતિ શ્ૌમહાજ્ારતમાં વનપર્વા'તગ્ત તીર્ષયાત્રાપર્વ માં
“હમશતીથયાત્રામાં હતુમન અતે ભીમના સવાદ”
તામનતેોદ અધ્યાય દપન્ઝે! સમાસ
અધ્યાય ૨૫૨મો
લીસને વરદાન
॥ વંરાજાવન હવાન ॥
તત વર્ત્ય વિશુછં તુ હામ: જુતથ્ |
મીઘતેસ વુતરહમ્યાં પર્ષવ્વસલ વાનર ॥ ૨ ॥
થશ'પાયન બોલ્યા : પછી કપીશ્વર હતુમાને
પોતે ઇચ્છાછુંસાર વિસ્તારેકુ' તે વિપુલ સ્વરૂપ
સ“રૃજી લીધુ” અને ફરીથી શીમરોનને બે હાથે
આલિ'ગત કયું'.પ જે ભારત ! આમ હતુમાત
પાતાના બાઈ શીમસેનને ભેટય!, તેથી ભીમને
ધાક તરત ઊતરી ગયો અને બધુ' સુખમય થઈ
ગયું.૨ તે સમયે અસત બળવાન ભીમ માતવા
નથી.' પછી આંસુભર્યા' નેત્રવાળા વાનરરજે
આંસુથી ગળગળી વાણીમાં શીંમતે ર્નેહુપૂર્વક-
હક મારી અને ફરીથી તેજે કહું ક” “હે વીર/
હે કુસ્શ્રેષ | ડુ અહી' છુ' એવુ કટ્ટી પણુ કોઈને
કહીશ નહિ. હે મહાબળવાન | કુબેરતા ભવનેથી
વિદ્દાય લઈ નીકળેલા દેવે, ગ ધરવો અને અપ્સરા
આને આ સ્થાને આવવાના વખત થયે છે; માટે
તુ તારા ઝુકામે નત. તને ક'ઈ કામ પડે ત્યારે
માર સ્મરણુ કરજે. તને એેઈને મારી આંખોને
આજ સાફલ્ય મળ્યું છે. હે ભીમ | તારા મતુપ્ય-
શરીરનો સપર થતાં મને ખીજ લાભ એ થયો
જ, સ્ધુવ'શી શ્રીરામચ જે વિષ્ણુ છે, જે જગતના
હ્દયતે આન'૯ આપતારા છે; જે સીતાના ઝુખ-
રૂપી કમલતે વિકસાવનાર સૂયરૂપ છે અને જે
દશમુખી રાવણુફપી અધકારતે વિંદારતારા ભારકર
છે, તે સ્સુન'લનતું તે મને સ્મરણુ ઠરાજ્યું છે, ત્તા
હૈ વીર ! હે કુતીન'દત મારું આ દરાંન તારે માટે
લાભદાયી રહો. હે ભારત | ભાઈપણાને દાવે ડુ”
વરદાન માગ. ને મારે હસ્તિનાપુર જઈને નીચ
તરાષ્ટ્રપુત્રોને હણુવાના હોય, તો છુ હુમણાં #
તેમ કરી નાખું. અથવા મારે ને એ નગરનો
પથ્થરોના વરસાદ વડે તારા કરવાને હેય, તો
હમણાં જ હું તે કરીશ. અથવા હું આજે જ
રર્યોધનને બાંધીને તારી પાસે લઈ આવુ. છે મહા-
બલ] તારી ઇચ્છા હે।ય, તે પ્રમાણું કુ આજે ને
હમણાં કરૂ?“
વશ'પાયન બેલ્યા : મહાત્મા હુમાતનાં તે
વચન સાંભળીને ભીમસેન અ.ય'ત આત પામ્યો
અને ત્રસશ્ મનથી હતુમાનને આ ત્રમાણું કહવા
લાગ્યા? હે વાનરશ્ેઇ ! તમે મારું બધુ' જ કાય
ક્યુ છે, એમ કુ' માતુ' છુ. તમારું મંમધ યાએ.
ર મહાબાકુ! કુ મારુ છુ કે, તમે મારા ઉપર
વાગ “કે, “મારા જેવો હાઈ મહાત અને બળવાન | પ્રસ થાઓ, હે વીષવાન તમારં લીધે સવ
અધ્યાય ૧પરમો-ભીમે સૌગ'ધિક વન રીડુ”
ર્હદ '
પાંડવો સનાથ થયા છે. તમારા # તેજથી ગગમે
સર્વ શત્રુઆને જીતીરુ'.' ભીમસેતે આ પ્રમાણે
કહુ, તારે હતુમાને તેતે ઉત્તર આપ્યોઃ તુ
મારો ખ'ધુ અને સુહ્દ થાય છે તેથી તેમ % સ્નેહને
કારણે હું તારું પ્રિય કરીશ.** 5 હે વીર! તુ
જ્યારે શત્રુઃઓાની મોટી શક્તિથી ભરેલા સૈન્યમાં
પેસીને સિંહતાદ કરરો, તયારે હુ' મારો નાંદ વડે
તારા સિહનાદતે વધારી દઈશ. હે મહાબલ !
અજીનની ધજા ઉપર બેસીને હુ' શત્રુઆના પ્રાણુ
હુરણુ કરે એવા દાસ્ણુ નાદે છોડીશ, તેથી તમે
સુખપૂર્વ ક તેમને હણી શકશે।.' પછી પાંડવન"દન
જ્ીીમને આ પ્રમાણે કહીને, તથા તેને માર્ગ બતા-
વીને હતુમાન ત્યાંને ત્યાં જ અ'તર્ધાત થઈ
ગયા,૫૫-૫%
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત તી્ષ'યાત્રામાં
“લોમશતીર્થયાત્રામાં ભીમને વરદ્દાન' નામને!
અધ્યાચ 1૫1 મો સમાપ્ત
અધ્યાય શ્પશમો
લીતે સૌગ'ધિક વન દીડુ'
॥ વૈશપાયત ૩વાથ ॥
પતે તસ્તિન્ ટૂરિવરે સીમોડયે વરિતાં ૧૪ ।
લેત માર્મેળ વિવુક ૦૧૨૨ મંઘયાટ્ન્ ॥ ૨ ॥।
વૈશ'પાયત બોલ્યા : તે વાતરરાજ ત્યાં અત-
ધાન પામ્યા એ પછી મહાબળવાન ભીમ તેમણે
બતાવેલા તે માગેં વિશાલ ગ'ધમાદન ઉપર્ વિચ-
રવા લાગ્યો.પ હતુમાનતું તે સ્વરૂપ અને પૃથ્વીમાં
અદ્વિતીય એવી એની કાંતિ તથા દશરથન'દન
રમતું માહાત્મ્ય અને તેમતે। પ્રભાવ એ બધુ' મતમાં
સભારતાં સભારતાં તે આગળ ચાલ્યો. ત્યારે
સૌગ'ધિક વન જેવાની ઇચ્છાથી તેણે રરતામાંનાં
તે રમ્ય વનો! અને ઉપવતે। ન્નેયાં. તેશું ફૂલ બેડેલાં
વૃક્ષોને લીધે વિચિત્ર નણાતાં સરોવરો ન્યાં,
સરિતાએ જેઈ અને વિવિધ ન્તતનાં પુષ્પોથી
વિચિત્ર એવાં ફૂલભર્યા' વનો ન્ેયાં.૨-* વળી હે
ભારત | તેણું ત્યાં વરસતા મૈધોના સમૂહે જેયા.
કાદવથી ખરડાયલા મત્ત હાથીઓનાં ઝુ જેયાં-
માગમાં ચ'ચલ નેત્રવાળાં અને સુખમાં કૂણા ધાસના
'કાળિયાવાળાં હરણને હરણીએ। સાથે વતમાં
ફરતા નેઈને શ્રીમાન ભીમ ઉતાવળા આગળ
ચાલ્યો. પાડાએ, વરાહે અને વાઘોથી સેવાયેલા
એ પવતમાં ભીમસેત શૌય' અને તિભ'યતાથી
પેઠો." ફૂક્ષોની અનેક મહેકવાળાં, રાતી તથા
“કામળકૂ'પળવાળાં અને પવનથી હાલી રહેલાં વૃક્ષો
અરણ્યમાં જણે ભીમની ચાચના કરતાં હોય તેમ
જણાતાં હતાં,“ પછી તે માર્મમાં કમળદ્યાંડારૂપી
હાથ જેડી રહેલી, મસ્ત ભમરાએથી સેવાચેલી'
અને ઘાટા તથા વનોથી પ્રિય લાગતી કમલતલા"
વડીઓને બળવાન ભીમ ઓળ ગી ગયો. પુષ્પોથી
ગ્રકુદ્દી રહેલાં ગિરિશિખરો ઉપર તેતુ' મન અને
નેત્રો ચોંટી ગયાં હતાં. પછી દ્રૌપદીનાં વચનરૂપી
ભાથાવાળોા તે ભીમ વિશેષ વૈગથી ચાલ્યો. દિવસ
પૂરા થવા આન્યો, ત્યારે તેણું અનેક હુરણાંવાળા
એ વનમાં એક વિશાલ નદી જેઈ.“ પપ તે સુવ-
ણુંતાં નિર્મળ કમળાથી ભરેલી હતી અને તેમાં”
હુ'સો તથા ઝરડવેો હતા અને તે ચકવાકોથી શોભી
રહી હતી. કમળવાળી તે નદી નણુ ગધમાદન
પવતની માળા હોય એમ રચાચેલી હતી.**
મહાસમર્ય્ ભીમે તે નદીની પડોશમાં પ્રસલતા
અને બાળસૂય'ના જવી ઉજ્જલૂળ કાંતિવાળુ
આપનારું મહાન સૌગ'ધિક વન જેયું. તે વનને
જેઈને તે પાંડુનદનને મનમાં થયું કે, “સપડણીં
કામના પૂર્ણું થઈ છે. ' તેણુ વતવાસમાં અસલ
દુઃખ વેડી રહેથી પોતાની પ્રિયા ટૂપદતનયા દ્રૌપદી-
તું મનમાં રમરણુ ક્યું..પ૨૫*
ઈતિ થીમહઃભાસ્તમાં વનપર્વા'ત્ગઝત તીર્ષમાત્રાપર્વ માં
*યામરાતોર્યચાત્રામાં સૌગ'પિકાહરણુ *
નામનેદ અધ્યાય ૬પ૫ર મેદ સમાપ્ત
૨૯૨
ગ્ષ્વવ દપરૂમો
કૅબેરતુ' સરોવર
॥વૈરપયન સવા ॥
સ મત્વા નરિતીં ર્યા રાણસેરિર્ણિતામ્ ।
જેજાસસિલરામ્યાસે ૨ શુમઝાનનમ્ ॥ ૨]
વૈશપાયન બોલ્યાઃ ત્યાંથી આગળ ડેલાસ-
શિખર પાસે જઈ ને, તે ભીષસેને શુભ વતવાળુ*
અને રાક્ષસોથી રક્ષાયેછું” રમણીય કમળસરેવર
જેયુ'.૨ તે દુબેરતા ધામની પાસે પર્વ'તતાં ઝરણાંતાં
આવતાં પાણીનુ ખનેું, અત્ય'ત રળિયામણું, વિશા-
ળછાંયવાળુ' અને વિવિધ વેલે! તથા વૃક્ષોથી ચોમેર
ઘેરયલું હુતુ', તેલીલાંકમળેથી છવાયેલુ' હતુ. સુવ-
ણુંતાંકમળાથી ભરપૂર અને દિન્ય હતુ” તેમાં જત-
જતના પક્ષીસમૂહેનાં ચુ'જત હતાં, સુંદર આવારાઓ
હતા અતે ત્યાં જ પણુ ઠોદવ નહેોતે[..** તે
અતિ સ્મણીય હતુ', સ્વચ્છ જળવાળુ' હતુ' અને
પર્વતના શિખર ઉપર આવેલુ” હતુ'. લેદાને તે
એફ આકથ્રર્ય જેવુ' જણુાતુ' હતુ' અને તેતો
દેખાવ શુભ અને અદ્ભુત હતે. ત્યાં કૃતીન'દન
પાંડવે અમૃત જેવુ' મીઠુ, શીતળ, હળવુ, ભ
અતે વિમળ જળ જેયું અતે તેતુ' પુષ્કળ પાત
કમુ,” તે ફમળસર રમણીય હતું; દિવ્ય
સૌમ'ધિંકોથી વી'ટળાચેલુ' હતું' અતે પરમ સુમધ-
વાળાં સુવણુ'મય કમળેથી છત્રાયેલુ' હતું. ઉત્તમ
ગ્રકારતા વૈડુયં મણિના જેવા તેના કમળદંડો
ખકુ આશ્ર્ષ'કારી અને મતોરમ હતા. હસે! અને
કારડવ્વો તેમને હલાવતા હુતા, તેથી તે કમળો-
માંથી પરામ નીચે ખરતો હતો. રાજરાજેધર મહા-
«મા કુબેરનુ' તે દીડાસ્થાન હતુ. ગંધર્વ, અપ્સરાઓ
* શ્રીમહાભારત-વતપર્વ'-ત્તીશષ્યાત્રાપર્વ
“| જતે પણુ તેની 3ક્ષા ઠરતા હતા.૬ “ તે દિગ્યિ
સરૅવરને જતાં જ મહાબળવાન ક'તીપૃત્ર ભીમ
"૫ર પ્રસન્ન થયો. ત્યાં કુબેરરાજતી આશાથી
લાખે કોધવશ નામના રાક્ષસો જનતશતતાં આયુધો
અતે ક્વચે। સજે તે સરોવરતુ' રક્ષણુ ડરતા
હુતા.** તેમણે મૃગચર્મ' ધારેલા, સોતાના બાજુ-
ખ્ પહેરેલા અને ભય'કર પરાકમવાળા તે વીર
કૌ'તેય ભીમને જયે. આયુધ સજેલા અને તલ-
વાર ખાંધેલા તે શનઞૃદમનને કમળ લેવાની ઇચ્છાએ
નિઃશ'ક રીતે આવતે! જોઈને તેએ એકબીન્તને
ખૂમ્ મારી બોલવા લાગ્યા કે “ આયુધોને ધાર-
નારો અને ક્ર ગચમ'ને એદતારો આ પ્રસ્યસિ'હુ
અહીં' શુ' કરવાને આવ્યો છે, તે વિશે આપણે
પૂછ્લુ' જેઈએ. પ૫-૫* પછી તે સવે' મહાભાહુ
તૃફોદર પાસે ગયા અને એ તેજસ્વીને પૂછવા
લ્ાગ્યાઃ “તુ' કાણુ છે : તાર્ આ અચને પણુ
કહેવુ' એેઈ એ. તે' ઝુનિતે! વેષ ધારણુ હયો છે
અને તુ” હથિયારથી સજ્જ જણાય છે. હે મહા"
પતિ! તુ” જે પ્રયાજ્ન માટે અહીં આન્યો છે,
તે તુ' અમને કહે. પ.પ
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગત તીધ માત્રાપરવમાં
“ઘામશતીષચાવામાં સૌગ'ધિકાડરખણુ' નામનો
અધ્યાય ૧૫૧૩ મો! સમા
સ્થાય ?પણ્મો
ભીમે રાક્ષસોને1 પરાજય કરીને
કૅમળે! લીધાં
પ્ર મીત ૩૧1૫ ॥
વાંસો મીમતેનોડ્હં ધર્મતગાયનેતરઃ 1
યિશાગં ૧૧રીં ત્રાળ્ઞો પ્રારમિ। તર રઇવા! 11?
ભીમ બોલ્યોઃ હૈ રાફસો કું પાંડ્પુત
અને રવો તે સ્થાનને પરમ સત્ડાર આપતા હતા. | ભીમસેન છુ) ધર્મરાજ યુધિણિરિથી નાને! છુ' અતે
દિન્ય કષિ, યજ્ઞો અને કિપ્રિસ્યો તેતે સેવતા | હમણાં કુ' ભાઈએ સાથે બદરિકાથમમાં આન્યો
વત્તા, રાક્ષસે, કિન્નરો અતે વિશ્રવાના પૃષ કુબેર | છુ ત્યાં પાંચાલીએ પવનથી ખે'ચાઈ આવેલુ”
અધ્યાય ૧૫૪મે।-ભીમે રાક્ષસોતો! પરાજય ડરીતે કમળો લીધાં
ર્લ્ઝ
એક અનુત્તમ સૌગ'ધિક કમળ જેયુ* હતુ અને
તે અહીથી એવાં અનેક કમળોને ઇચ્છે છે. હે
નિશાચરે। ! તે સ્તુત્ય ગાતરવાળી મારી ધમ'પત્નીતુ'
પ્રિય કરવાને હું તત્પર છું અને તે કમળરૂલષો
લેવાને હું અહીં' આવ્યો છુ; એમ તમે જણે।.૨**
રાક્ષસ બોલ્યા : હે નરસિ'હ ! આ કબેરતુ'
પ્રિય કીડાસ્થાન છે. મરણૂધર્મ વાળા "કાઈ પણુ
મતુષ્ય અહીં' વિહાર કરી શકતે! નથી.” હે વૃકે-
દર્ | દેવષિ'એ, યક્ષો અને દેવો સુદ્ધાં યક્ષરાજ
કુબેરની રશન મેળવીને અહી' જળપાન તથા કીડા
કરી શકે છે. વળી હે પાંડવ | ગ'ર્વો અને
અપ્સરાઓ અહીં વિહાર કરે છે.“ જે “કોઈ ધને-
શ્ર કુબેરતે અપમાન આપીને અહી' અન્યાયથી
વિહાર કરવા ઇચ્છે છે, તે દુરાચારી વિતાશ જ
પામે છે; એમાં સંરાય તથી. તુ' તે કુબેરરાજના
અનાદર કરી બળપૂવ'ક કમળો લેવાની ઇચ્છા
કરે છે, તો તુ' તારી ન્તને “કેમ કરીને ધ્મ'રાજ-
ના ભાઈ તરીકે જણાવે છે? યક્ષતાથ કુબેરની
આજ્ઞા લઈને તુ” અહીં' જળપાન ઠર અને
કમળા લઈ જા. પર'તુ યક્ષની રજા વિના તુ' “કાઈ
એક કમળ સાઝુ' જેઈ પણુ રાકરો નહિ.” *
ભીમસેન બોલ્યોઃ હે રાક્ષસે | છું ધનેશ્વર
કુબેરતે અહીં' નજીકમાં ડયાંય જતો નથી. અને
કદાચ ને3' તોપણુ હું તેમની આગળ યાચના
નહિજ કરું.“ કેમ્"કે ક્ષત્રિયા યાચના કરતા
નથી એ સનાતન ધમ' છે. આથી ડુ કાઈ રીતે
ક્ષાતધમ'ને છોડવા ઇચ્છતો નથી. આ રમણીય
કમળસર પવતના ઝરણાંતુ બનેલુ' છે. એ ક'ઈ
મહાત્મા કુબેરના ભવનને વળગેક્ષ તથી. આથી
આ સરેવર મારે યુબેરતે તેમ જ સર્વ પ્રાણીઓને
એક સરખો અધિકાર છે. આવા પદાર્થો સખ ધ-
શાં હોણુ કોને યાચવાને ચોગ્ય છે?” ૫૨
વૈશ'પાયન બોક્યા : રાક્ષસોને આ પ્રમાણે
કહીને તે મહા ખળવાન, મહાકોધી અને મહાબાટ
ભીમસેન તે કમળતલાવડીમાં ધૂસ્થો.૫? ત્યારે
કોધમાં આવેલા અને ચોમેરથી તિરરકાર કરતા
તે રાક્ષસોએ તે પ્રતાપીને “એમ ન ઠર! એવી.
વાણીથી વાર્થા. પણુ ભીષણુ પરાકમવાળા તે
મહાતેજસ્વી ભીમસેને તો તે રાક્ષસોને તુચ્છ*
ગણીને તેમાં પ્રવેશ કર્યો; આથી તે સવે તેતે
અટકાવવા લાગ્યા.““*૫૫ પછી “આ ભીષ-
સેનને પકડો, ખાંધો | એને રાંધી નાંખીએ, ખાઈ
જઈએ]' એમ કોધમાં આવીને બોલતા તે કાઢી.
આંખવાળા રાક્ષસે શસ્રો ઉપામીને ભીમ ઉપર.
ઝડપથી ધસી મયા. આથી તે વેગવાત ભીમ
સોનાના પટા બાંધેલી અને યમદડના જેવી પ્રચ'ડ
મહાગદા લઈને તેમની સામે ધર્યો અને બોલ્યો
"ક 'ઊભા રહો, ઊભા રહે।.'*” આમ થતાં, તે.
શક્ષસો તોમર અને પટ્ટિશિ આદિ વીધી નાખ-
નારાં શસ્નો સાથે તેના ઉપર એક્દમ તૂટી પડ્યા,
આમ કોધવશ થયેલા અતે અત્ય'ત ભય'કર એવા.
તે ઉગ્ર રાક્ષસો ભીમને મારી તાખવાની ઇચ્છાથી
તેને ચારે બાજુએ ધેરી વળ્યા, ““ પણુ વાયુટેવથી
કુ'તીમાં જન્મેલો તે બળવાત ભીમ શૂરવીર, વેગવાન,
શત્રુઓને હણુનારા, સત્ય તથા ધમ'માં પરાયણુ
અને પરાકરમમાં શગુઓથી સદૈવ અજેય હતો.૫“
તૈ મહાત્મા ભીમે તે શાત્રઓના વિવિધ માર્ગાનો
નાશ કર્યો, તેમનાં રાસ્નોનો ઘાણ કાઢ્યો અને એ
કમલસરોવર પાસે સો સુખ્ય મખ્ય રાક્ષસવીરાને
હણી નાખ્યા. પછી તે ભીમતુ" એઇવુ' વીચ'બળ,,
વિઘાબળ તેમ બાડુબળ નેઈને તે રાક્ષસવીરે
બધા એકસાથે થયા, છતાં પણુ તેને કઈ ઠરી
શડયા નહિ અને એકદમ ચોગરધ્મ વેગે પાછા
હઠી ગયા.૨*“*૨5 ભીમના ભય'કર મારથી પીડા-
ચલા તે રાક્ષસે! ભાન ભૂલીને ભીમને મારવા મારે
આકાશમાં ઊડ્યા. પછી ભીમથી પીડાચેલા ને.
ર્હ્૪
શ્રોમહાભદરત-વનષર્વ-તીથ્ષયાત્રાપવ
કોધવશ થયેલા તે રાક્ષસે રણમાંથી નાસી ગયા
અને વિમાન દ્વારા ડેલાસપવ'તનાં શિખરો ઉપર
“દોડી ગયા.*5 હુવે ઇંદ્રની જેમ દૈત્યો અને દાનવોના
સઘરૂપ રાગુસસુદાચોતો ભીમે પરાકમ વડે પરાજય
ક્યો અને પછી તે કમલસરૅૉવરમાં પ્રવેશ કર્યો.
આપ તે શમુજિત ભીમેઇચ્છાતુસાર કમળે। લીધાં.
પછી અમૃત જેવુ' જળ પીતે તે અધિઠાધિક
વીયવાન અને તેજસ્વી થયો. પછી તેણું ઉત્તમ
સુગધવાળાં સૌગ'ધિક કમળો તોડી લીધાં,૨?,૨*
ભીમના બળથી ત્રાસી ઊઠેલા અને કોધવશ
થયેલા તે રાક્ષસો એકસાથે ધતપતિ કુબેર પાસે
ગયા અને અત્ય'ત ભયભીત થઈને તેમને ભીમે
રણુમાં બતાવેલાં વીર્ય તથા બળ વિરો યથાવત્
હહી સભળાવ્યું.* તેમનાં તે વચનો સાંભળીને
કબેરદેવે સ્મિત ક્યું' અને રાક્ષસોને આ પ્રમાણે
હહ્યુ કે, “કૃષ્ણાને નિમિત્તે ભીમ જેઈ એ તેટલાં
કમળો ભલે લઈ ન્તએ!; મને એ વાતની ન્નણુ
છું.'૨* તે સાંભળીને રાક્ષસોને! કોધ ઊતરી ગયો
અવે પછી તેએ ફુળેરની રનત લઈ ને કુસ્પ્રવર ભીમ
પાસે ગયા; તો તેમ તે કમલતલાવડીમાં ભીમને
એકલે અને ઇશ્હા પરમાણુ વિહાર કરતો નેયો.૨”
પ્રતિ શ્રીમડાભાર્તમાં વનપર્વા તગત તીર્ધાયાગાપર્વમા
“લામશતીર્ષયાનામાં સૌગ'ધિકાહરણુ ” નામને
અધ્યાય ૨૫૮૪માં સમાધે
ઝાય ૨૫૫માં
પાંડવો લીસનતે સહ્યા
/ રતવ સર૨॥
સલસ્તાસિ પણાર્ટ્નિ ર્ચ્વાસિ મતતર્વમ |
એ વુસ્વાનિ વિસ્તાતિ સમાય 1૨1
વૈશ'પાયન બોલ્યાઃ પછી હૈ ભરતોત્તમ
ભીમે તે મહામૂક્યવાન, દિવ્ય, અનેક રૂપવાળાં
ગમને નિર્મળ એવાં ધણાં કમળા લીવાં.પ પછી
*્ન્યાકે ઊીમ્ પરાધ્મ કરેતો હતે!, તે સમયે ધમ'-
ત્ર યુધિછિરના નિવાસસ્થાનમાં નીચેથી રેતી ઉડા-
ડતો, કહોર સ્પ્શવાળે અને સ'મામ સૂચવતા
ત્રચ“ડ પવત વેગથી ઊપડી આવ્યો. ત્યારે મહા
ભયકારી મોટી મોટી ઉ૯કાઓ કડાકા સાથે પડવા
લાગી. સૂર્ય પ્રભાહીન થઈ ગયે! અને તેનું કિર્ણુ-
મડલ અંધકારથી ઘેરાઈ ગયું, ત્યારે ભય'કર
ભડાકા થવા લાગ્યા, પૃથ્વી ધ્રૂજવા લાગી અને
ધૂળની વર્ષા થવા લાગી. દિશાએ લાલ લાલ થઈ
ગઈ, સગે! તથા પ'ખીએ ગધેડાની જેમ ભૂ'કવા
લાગ્યાં અને સર્વત્ર અ'ધકારતાં પડ જગી ગયાં.
ડશુ' પણુ ઓળખાતું નહે[તુ. વળી ત્યાં બીજાં
અનેક ભયકર ઉત્પાતો થયા. આ આશ્રય' જેઈ ને
વડતૃશ્રે ધમ'ન'દન યુધિછિર બોલ્યા કે, ' આપણા
ઉપર “કાણુ ચડી આવશે? હે યુદ્ધમાં મદમત્ત
પાંડવો | તમે સજજ થાઓ. તમારં મંગલ ઢો.
આ ડુ જે જતનાં ચિહ્ને! જઉં છુ) તે ઉપરથી
સને લાગે છે કે, આપણું પરાકમ કરવાનો સમે!
આવી લાગ્યા છે.' આમ કહીને ધમ'રસજે ચારે
બાજુ દછિ નાખી; પરતુ ધમ'પુત્ર યુધિઇિરને ભીમ
શેવામાં ન આવ્યો. આથી પાસે ઊમેલાં કૃષ્ણાને
તયા નકુલસહદેવને તે રાગુદમને રણુમાં ભીયણુ કમ
કરવાવાળા પાતાના ભાઈ ભીમ વિશે પૂછયુ' “ક,
' હે પાંચાલી! ભીમ ક્યાં છે! તે રા' કરવા ઇચ્છે
છે? અથવા એ સાહસત્રિય વીર કઈ સાહસ તો
નથી કરી બેક ને? “કેમ કે મહાયુડ્તું' સૂચત કરતા
આ ઉત્પાત તીવ્ર શય દર્શાવે છે અને તે ગોત્ર"
દમ અકસ્માત્ પ્રકટી આવ્યા છે.' આ કામાધે
પૂછ્યુ” એટલે મનસ્વિની, પ્રિય ઇચ્છતી અને
સુમધુરઠાસિની તે પ્રિય મહારાણી કૃષ્ણાએ યુધિ
દિરતે આ ધમાળુ ઉત્તર આય્યે(. ૨-૫5
દ્રૌપદી બોલી $ છે રા7ન્1 આજે પડત પેલુ
છે સૌશ'ધિક કમળ તાણી લાગ્યા હતો, તે મે
ભીંમસેનને પ્રીતિપૂર્જકક આપ્યુ' હતુ વગી મે
અધ્યાય ૧પ$સે।-પાંડવો નતરતારાયણતે આશ્રમે
રલ્પ
એ વીરને કહ્યું હતુ' કે, ' તમે વનમાં જઈને આવાં
અતેઠ કમળપુષ્પા જીએ તો તે સર્વ મારા માટે
લઈને તમે ઝટ પાછા આવને. ' એટલે હૈ રાજન્!
તે મહાખાહુ પાંડવ મારું પ્રિય કરવાના હેતુથી
તે કમળો લેવા માટે જ અહીંથી ઈશાન ખૂણામાં
ગયા છે.૫૨-૫૫ તે કૃષ્ણાએ આ પ્રેમાણું કહું
એટલે ધમ'રાજે નકુલસહદેવને ઠઉું કે, ' કૃકોદર
જ માગે ગયો છે, તે માગે આપણે સવે સાથે
જ એકદમ જઈએ, આ રાક્ષસો થાષ્ઠી ગયેલા અને
દૂબળા પડેલા બ્રાહ્મણને શંચઈીને ચાલશે અને
હ દેવ તુલ્ય ઘટોત્કચ] તું પણુ દ્રૌપદીને ઊંચકી
લેજ.૫૬_૫“ મતે લાગે છે, ભીમ ચોકસ અહીં'થી
ઘણે દૂર નીકળી ગયો છે. તેને ગથે ધણુ। વખત
થયો છે. આમ તો તે વાયુ જેવા વેગવાન છે,
પૃથ્વીને આળગી જવામાં તે ગરડ જેવો વેગીલો
છે. ઇગ્છા પ્રમાણે તે આકાશમાં ઊડી શકે છે અને
તયાંથી નીથે આવી શકે છે. તો હે રાક્ષસો !
તમારા પ્રભાવથી આપણે તેની પાછળ પહોંચી
જઈ એ. રખે એ પહેલાં તૈ સિદ્ધો અને બ્રહ્વાદી-
આનો કઈ અપરાધ કરી બેસે! ““'*” પછી તે
હિંડિમ્બાપુત્ર ઘઢાત્કચ વગેરે રાક્ષસોએ ' ભલે એમ
કરીએ' કહ્યુ. હવે હે ભરતશ્રેષ ! કુબેરના કમલ-
સરોવરના માર્ગને ન્નણુનારા તેમણે તે પાંડવોને
તથા અનેક બ્રાહાણુ।ને ઊંચકી લીધા અને લોમશ-
ગ્રુનિ સાથે પ્રસન્ન મતથી ચાલવા લાગ્યા.૨૫.૨૨
એ સવે ઉતાવળા ચાલ્યા અને તેમણે સુંદર વન-
વાળી તથા સુમધીવાળાં કમળેથી ભરેલી તે
અતિમનેહર કમલતલાવડી નેઈ.૨* તેને તીરે
તેમણુ મનસ્વી મહાત્મા ભીમને નયે. વળી ત્યાં
તેમણુ માટી મોટી આંખવાળા; ચિરાઈ ગયેલાં
શરીર, આંખ તથા હાથવાળા તેમ જ ભૂંડા થયેલાં
મસ્તકવાળા ચક્ષોને મરેલા જોયા. મહાત્મા ભીમ
તે વખતે તેને તીરે ઊસો। હતો, તે કોધના આવેશ-
માં હતો, તેની આંખો સ્તખ્ધ હતી અને તેણે
ઓઠને દાંતથી પીસી રાખ્યા હતા. તે બે હાથે
મદા ઉમામીને તલાવડીને કાંઠે ઊભો હતે, જણે
પ્રજના સ'હાર સમયે યમરાજ હાથમાં દડ ધારીને
ઊસે। હતો. આવા ભીમને જેઈને ધર્મ રાજ તેને
વારવાર ભેટ્યા અને સુકોમળ વાણીમાં બોલ્યા :૨*
'હે કૉતેય] તેં આ છુ" સાહસ ડ્યુ” ? આ તો
દેવાતું અપ્રિય કાય થયું. તારે કલ્યાણુ હે, તુ
જે મારં પ્રિય કરવા ઇચ્છતો! હોય, તો ફૂરી આવું
કરીશ નહિ.' આમ કુ'તીપુત્ર ભીમને શિખામણુ
આપી, ધમ'રાજે તે ઠમળે લીધાં. પછી તે દેવ
છુલ્ય પાંડવો તે જ કમળસરેવરમાં વિહાર ઠરવા
લાગ્યા. એ જ વખતે, હાથમાં શિલારૂપી આયુધ્-
વાળા તથા પ્રચ'ડ શરીરવાળા તે ઉઘાતતા રક્ષકો
ત્યાં આવી પહેંમ્યા. હે ભારત ! ધમ'રાજ, મહુપિ*
લોમશ, નકુલસહદેવ અતે અન્ય ખ્રાહ્ણવરોને
નેઈ ને તે સવેંએ વિનયપૂર્વક નમન ઠયુ” તથા
તેમતે પ્રણામ કર્યા.૨૧-૨* ધમ્જ્જ તે રાક્ષસોને
સાંત્વન આપ્યું, એટલે તેએ! પ્રસન્ન થયા. કુસ્શ્રેઇ
પાંડવો ત્યાં આવ્યા છે, એવી કુબેરતે પણુ નતણુ
થૂઈ, પછી કુરકલના એ ધુરધરે। અજુ'નની વાટ
નેતા એ ગધમાદનનાં શિખરો ઉપર થોડે સમય
વિહાર કરતા રહ્ા.૨”**
ઇતિ શ્રીમહાભારતમાં વતપર્વાં'તગ'ત તીથ'યાત્રાપવ'મા
“તહ્ઞામશતી્થયાત્રામા સૌગ'ધિકાહરણુ * નામને.
અધ્યાય ૧૫૫મે। સમાપન
ઝ્ષ્યાય ૬૫૬ મો
પાંડવા નરનારાયણુતે આશ્ચમે
॥વેસગવગ સથાષ॥
સસ્મિસ્નિવલમાનોષ્ય ધમરગો યુધિછિર ।
જીવ્યા સરિતાન્માજૃનિસ્યુવાય શર્ટ્તાન્ ।। ₹ ||
વૈશ'પાયન બોલ્યાઃ તે સ્થાતે નિવાસ ઠરી
રહેલા ધર્મરાજ યુધિકિરે દ્રૌપદી તથા બાહ્ણોની
ક્લ૬
શ્રોમહાભાક્ત-વનપર્વ-જટાસુરવધપવ”
સાથે પોતાના ભાઈઓને કહ્યું: “આપણે જીદ્યાં
જુદાં પવિત્ર અને કલ્યાણુકારી તીર્થને તથા
મતને આનદ આપનારાં વનેોને નેયાં છે. તે
જુદ્યાં જુદાં તીથૌ અને વનેમાં પહેલાં દેવા તથા
મહાત્મા મુનિઓ વિચર્યા છે, તેમ જ ખ્રાહ્યલુ।એ
ખાસ અતુક્મે તેમતું પૂજત ફર્યું” છે. ત્યાં ત્યાંના
સંગલમય આશ્રમોમાં આપણું જપિએનાં પૂ્વ-
ચસ્ત્રિ તથા તેએાએ કરેલાં કર્મો, રાજષિ*ઓનાં
ચસ્ત્રિ તેમ જ વિવિધ શીશ કથાખા સાંભળી છે.
ખ્રાક્ષણુ।ની સાથે આપણે ત્યાં ખાસ સ્નાન કર્યા
છે,૨-૫ હાં આપણે પુષ્પા અને પાણીથી દેવોને
સતત પૂના છે તથા મળ્યાં એવાં ફળમૂળાથી પિતૃ-
ઓને તૃપ્ત કર્યા છે." મહાત્માએ સાથે આપણે રમ્ય
પર્વતો! ઉપર; સર્વ સરોવરમાં અને મહા પવિત્ર
સાગરમાં સ્નાન કર્યાં છે. ઈલા, સરરવતી, સિ'ધુ,
ચમુતા, નમદા અને બીજ અતેક રમણીય તીથે-
સાં આપણે ખ્રાહ્મણે! સાથે સારી રીતે સ્તાત કર્યા”
છે.” ગ'ગાટ્વારતે આળ'ગીને આપણે ઉત્તમોત્તમ
પષ'તો, જાતનતનાં પક્ષીઓના સમૂહવાળો હિમા-
લષ પવત, વિશાળ બદ્દી અને નરતારાયણુનો
આશ્રમ એ સજ નેયાં છે. વળી આપણે સિદ્ધ
અતે રેવવિ'ઓથી પૂન્તયેલી દિવ્ય હમલતવલાવડી
જેઈ છે. હે દ્રિજવરા | મહાત્મા લોમરો આપણુને
એ સર્વ પુણ્યધામો ખાસ કમવાર ખતાવ્યાં છે.
સિદ્ધોગે સેવેછું' આ પવિત્ર કુબેરધામ છે. હે ભીમ!
આપણે કેમ કરીને ત્યાં જઈ શકીએ, તેતો તુ
વિચાર કર. ૨
,તરૈશ'પાયન બોલ્યા : રાજેદ્ર યુધિછિરિ આ
ગ્રમીસું કહી રહ્યા હતા, ત્યારે આકારવાણી થઈ
“મ ' અહીં કુબેરના ધામથી આગળનો માગ જટ
1&ાય નહિ તેવો છે, આથી હે રજન] તમે જે
ઊગ્'થી આગ્યા હતા; તે ૪ માગે પાછા બદરી
॥મે પ્રસિડ્ડ એવા નસનારાયણૂના આશ્રમમાં પાછા
જાએ.૫૦૧* હે કો'તેય | ત્યાંથી તમે સિદ્ધો અને
ચારણુ।એ સેવેલા અનેક ફૂલ તથા ફળોવાળા
વૃષપર્વાના રમ્ય આશ્રમે જજે. હે પાર્થ 1 એ
આશ્રમની આગળ ચાલી તમે આદિયેણુના
આશ્રમમાં વાસ કરને. ત્યાંથી હૈ કો'તેય | તમે
ધનપતિ કુબેરતું' મદિર જેશે।..પ ૦૧૬ અ] વખતે
દિવ્ય સુમ'ધવાળો, પવિત્ર, સુખ વયા આત
આપનારે શીતળ વાયુ વાવા લાગ્યો અને પુષ્પની
વૃષ્ટિ કરવા લાગ્યો, આ દિવ્ય આકાશવાણી સાંભ"
ળીને સવેં વિસ્મય પામ્યા.₹”"પ“ તેમાં કિએ,
ખ્રાહ્મગ્। તથા રાજવ'શીએને ખાસ આશય થયુ
હતે એ મહાન આથશ્ચમ'ભરી વાણી સાંભળીને
ધેમ્ય સુનિ બોલ્યા : ' હે ભારત ] આનો ઉત્તર
આપી શકાય એમ નથી, તો એતા કહ્યા પ્રમાણે
જ થાએ. આથી યુધિષિરરાજે તે વચનોનો
સ્વીકાર કર્ચ અને તે પાછા એ તરતારાયણુને.
આશ્રમે આન્યા. આમ ભીમસેન આદિ સર્વ
ભાઈઓ દ્રૌપદી અને ખ્રા્ઞસાથી વી'ટળાઈને ત્યાં
૧૯-૨૧
સુખપૂર્વાક વસ્યા.
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત તીર્ષયાત્રાપવ'મા
હ્મશતીથયાત્રા્માં 'નરનારાયણુના નાશ્રમે પાછા
આવવુ*? નામને અષ્યાય ૫૫૬ મો! સમાપ્ત
તીર્થયાત્રાપર્જ સમાસ
સઝટાણુસ્વધપર્વે
માથ ૨૫૭મો
જટાસુરનો વધ
॥ વૈશશયન ઝવાચ ॥
તતલ્ાન્પરિયિશ્રલ્તાન્વતતસ્તત્ર પાંડવાન્ |!
ઘષેતતટ્રે હિ: તાર્ષ વાર્યાગયતગાંથયા 1 ૬
થસ'પ્ાયત બોલ્યા ? હવે અજીતતા આગ-
મતની વાટ ન્તેતા તે પાંડવે! તે શ્રેઇ પત'ત ઉપર
ખ્રાહ્મણા સાથે નિર્ભયતાથી વસતા હતા.૫ એવા-
અધ્યાય ૬૫૭મે!-જટામુરનો! વધ ર૭
સમાં એક વખત ભીમસેનપુત્ર ઘટાતકચ અને ખીન્ન
રાક્ષસો બહાર ગયા હતા અને ભીમસેન પણુ ત્યાં
નહોતો તે વખતે એઠ રાક્ષસે એકાએક આવીને
ધર્મરાજ, નકુલસહદેવ તથા દ્રોપદીનાં ચિત્ત હરી
લીધાં. “હું મત્કુશાલ ખ્રાહ્મણુ છું” અને સર્જ
શાસ્નોનો ઉત્તમ ન્તણુકાર છુ'' એમ કહેતે! રહી
તે નિત્ય પાંડવોની સેવા કરવા લાગ્યે!. તે પાંડવોનાં
ધતુષ્યબાશ્ને ઉપાડી લેવાતું તથા દ્રૌપદીનું”
હુરણુ કરવાતુ' ઇગ્છયા કરતે! હતો. પાપી બુદ્ધિ
વાળો તે દુરાત્મા જટાસુર નામથી ઓળખાતો
તેએ ઉત્તમ ધમ્'ને નણેુ છે, તો આ બધુ' વિચ।-
રીને તારે અહીં' પાસે ઊમ્ના રહેવુ" ઘરે છે.૫*
છે રાક્ષસ! દેવો, જવિએ, સિદ્ધો, પિતૃએ!,
ગધવ, ઉરગે, રાક્ષસે, પખીએઓ, પદુએ,
તિય'ગ્યોતિમાં જન્મેલાએ, છીડાએ અતે કીડીઓ
એ મતુષ્યો ઉપર પોતાની આજીવિકા ચલાવે છે.
લુ પણ્ તે જ રીતે જવે છે. તે મતુષ્યલોઠની
સચદ્દિમાં તમારા લોકની સમદ્ધિરહી છે, તેમ જ એ
લોહ શોકગરત હોય છે, તો દેવો પણ શેકમસ થાય
હુતો., હે રાજેદ્ર] પાંડુપુત્ર ધર્મરાજ તેતુ' પોષણ
કરતા હતા, પરંતુ રાખમાં હ'કાયેલા અસિ જેવા
તે પાપીને આળખી શકયા નહેતા.૨-* હૈ
શત્રુઓતુ' દમત કરતાર રાજન્] ભીમસેત
મ્રગયા માટે બહાર ગચો હતો, ધટોત્કચ તેના
સેવકો સાથે દિશાઓમાં ચાલ્યો ગયો હતો,
લેોમશ વગેરે મહુષિએ સ્નાન કરવા ગયા હતા
અતે ખીન્ત તપોધનેો ફૂલ લેવા ગયા હતા.”*”
તે વખતે તેણ પોતાતુ' ખીજું' મહાભયકર રૂપ
ધારણુ કર્યું”. તે દુરાત્મા સર્વ શસ્રો ઝડપી લઈ,
દ્રૌપદીને હરી લઈ અને ત્રણુ પાંડવોને પકડી
લઈને ત્યાંથી નાસવા લાગ્યો. ત્યારે પાંડુપુ્ર સહ-
હેવ યતપૂર્વક તેની પકડમાંથી છટકી ગયો અને
એ રતુના હાથમાં ગયેલી પોતાની ડૌશિક નામ-
તી તલવાર પરાકમપૂર્વઠ ખૂ'ચવી લીધી અને
મહાબળવાન ભીમસેન જે માગે" ગયે હતે, તે
તરક્ ફરીને તેને બૂમ મારવા લાગ્યો. હવે આ
રીતે હરણુ થતાં તે ધર્મરાજ યુધિદિરે એ રાક્ષસને
કહ્યુ $ “હે મૂર્ખ | તારો ધમ હુરાય છે, તે તુ
નેતા નથી. જે કોઈ બીન્ન' પ્રાણી મતુષ્યયોનિમાં
અને પરુપ'ખીની ચોૌનિમાં જન્મ્યાં છે, તેએ
અને ખાસ ઢરીને રાક્ષસો ધમ'ને સારી. રીતે
નજરમાં રાખે છે.*-૫૨ રાક્ષસો ધર્મતુ' મૂળ છે,
હુરણુ કર. તું ને અજ્ઞાનથી આ કસર
છે.*” '“ઝમકેમતુષ્યોહન્યો અને ઠન્યોથી દેવોનું”
યથાવિધિ પૂજન કરે છે, તો જ દેવાદિ લેકે! વૃદ્ધિ
પામે છે. હે રાક્ષસ! અમે રાષ્ટ્રને સાચવતારા
અને પાળનારા છીએ.૫“ રાયને રક્ષણુ કરનાર
રાજા ન હોય તો સમૃડ્દિડયાંધી ? અને સુખ હયાંથી ?
રક્ષસે રાજનતુ' વિના અપશધ અપમાન ન કરવું
જેઈએ.“ હૈ નરભક્ષક | અમારો અણુ જેટલે
પણુ અપરાધ નથી. અમે દેવે વગેરેને યથાશક્તિ
અપ'ણુ કરી બાકી વધેલુ' અન્ન જમીએ છીએ.૨*
ચુરઓ અને બ્રાહ્મણુનાં વચનોને અમે હમેશાં
પ્રમાણુરૂપ માનીને વતી:એ છીએ. મિત્રો, વિશ્વા”
વસુઓ, જેમતુ' અન્ન ખાધુ' હોય તેએ! અતે જેમને
ત્યાં આશ્રય મેળન્યા હોય તેમને ડયારે પણુ દ્રોહ
ન કરવા જેઈએ. તુ' તો અમારે આશ્રમે માન
સહિત સુખપૂર્વાક રશ્યો છે. ત્યારે હે દુછુદ્ધિ | તુ”
અમારું અન્ન ખાઈને કેમ અમને જ હરી જવા
ઇચ્છે છે દ આમ તો તારો આચણ, તારી ઉમ્ર
અને તારી મતિ વ્યથ* છે.૨૫-૨૩ જ તુ' ફોગટ
મરણને પાત્ર બની રહ્યો છે. તુ' શા માટેમ્તકામે
બને છે! તારી બુદ્ધિ જે દુદ જ થઈ હાય અને
તુ' સર્જ ધમથી રહિત થયો હેય, તો અમને
અમારાં શસ્રો આપીને તુ' યુડ્ કરી દ્રૌપદીનું”
ક કરરો, તો
લોકમાં તને કેવળ અધમ' અને અપજશ જ
૨૯૮
શ્રીમહાભાર્ત-વનષર્વ-જટાસુરવધરપવરે
સમળરે. હે રાક્ષસ | આજે આ માતવી સ્રીને
અડીને તે ધમાં ભરેલા વિષને ઘૂ'ટીને પીછું
છે.૨૬-૨5 પછી યુધિદિરે પોતાતુ' શરીર ખહુ
ભારે કરી દીધુ; એટલે ભારથી દબાયેલો તે રાક્ષસ
પહેલાંની જેમ જલદી ચાલી શડચો નહિ. હવે
ચુધિધિરે દ્રૌપદી તથા નકુળને કહ્યું : ' તમે આ મૂર્ખ
શાક્ષસથી બીશે નહિ. મેં. એની ગતિ હુરી લીધી
છી.૨૦.૨% વળી મહાખાહુ વાયુન'દન અહીંથી બહુ
ચેમળા નહિ હોય. તૈ હમણાં જ આવી પહેંચરો,
એટ્લે આ રાક્ષસ પ્રાણુથી પરવારી બેસરે. '*“ હૈ
રાજન્ | સહદેવે તે મૂખ' મનવાળા રાક્ષસને નેઈને
કુ'તીપુત્રયુધિછિરને આ વચન કલ્ાંઃ ' હે મહારાજ!
સામે માંએ રણુમાં પ્રાણુ દઈ દેવા અથવા શતુ
ઉપર જય મેળવવો, એથી અધિક સત્ાય' ક્ષત્રિય
મારે બીજી ક્યુ' હાય વાસ? હે પરતપ | યુદ્દ
કરતાં એ આપણુને મારશો અથવા આપણે એતે
મારશુ. હે મહાબાહુ | આ જ યૉગ્ય દેશકાળ છે.
હે મહારાજ | ક્ષત્રિયધ્મ'તુ' સત્ય પરાકમ બતાવ-
વાનો આ જ સમય છે.૨“-૨* આપણે જતીરા*
જ મરીઇુ; તાપણું આપણે સદગતિ પામવાને
ચાગ્ય થઈશું. હ ભારત ] રાક્ષસ જઝવતે। રહે અને
એટલામાં જે સૂર્ય અસ્ત પામે, તો હુ ફરીથી
કરી ' હુ' ક્ષત્રિય છુ' ' એવુ' બોલીશ નહિ. અલ્યા
*“શક્ષસ, ઊભે! રહે, છુ પાંડુપુત્ર સહદેવ છુ'-૨૦2*
આજે કાં તો મને મારીને એ દ્રૌપદીને લઈ નત
અથવા મારે હાથે મરીતે અહી ચિરતિદ્રામાં
પાઠી ન. મદ્રિન'દન સહદેવ આ પ્રમાણે બોલતો
હતા; બ વખતે વજધારી ઇંદ્ર જેવા ગદાધારી
ભીમસેન ત્યાં એકાએક નેવામાં આવ્યો. ભીમે
4 પે!તાના બે ભાઈ ઓને તયા યરાસ્વિની દ્રોપ-
ને રાક્ષસથી પકડાયેલા નેયાં અને જમીન ઉપર
મા રહી રાક્ષસતે પડકારી રહેલા સહરેવને જયે.
ળી તેણુ રસ્તા ઉપરથી % કાળે ઠરીને ભાત
ખોઈ મેટેલા અને દેવને લીધે અટફી પડેલા વૈ
મૂઢ રક્ષસતે અહીંતહી' ભટકતો! જેથે. આમ
પોતાના તે ભાઈ ઓતે તથા દ્વૌપદીને હરી જવામાં
આવતાં જેઈ ને મહાબળવાન ભીમને કોધ ચઢ્યો
અને તેશું એ રાક્ષસને આ પ્રમાણે કહ્યું? ' હૈ
પાપી | પૂવે તુ અમારાં શસ્રો તપાસતે! છતે
ભારથી જ હુ' તતે આળખી ગયો હતો. 7“ પણુ
મને તને મારવાની ઇચ્છા થઈ નહોતી, આથી મે'
તને ત્યારે માર્યો નહોતો. તુ' ત્યારે ખ્રાહ્મણુનાં
વેશમાં ઢ'કાચેલો હતો અતે અમને અપ્રિય કહેતો
નહોતો. અમારા પ્રિયમાં આનંદ લેનારા અને અમારે
અમિયન હરનારા એવા તને બ્ાહ્યણુ વેશધારી
અતિથિને હુ વિના વાં કે કેમ કરીને મારુ ?₹૧””*
“મ 8 જે માણુસ ખ્રાહ્મણરૂપ અતિથિ એવા તને
રાક્ષસ નણીને પણુ મારે છે, તે નરકે નય છે.
વળી કાચે કાળે તારા વધ પણુ ન થાય.“* પણુ
આજ તારે કાળ પાછી ગયે! છે. કેમ કૅ અદ્થુત
કમ*વાળા કાળે તને દ્રૌપદીનું હરણુ કરવાની બુદ્ધિ
આપી છે. કાળરૂપી દોરીએ લટકી રહેલા આ
માંસભેરવ્યા આંકડાને તુ' ગળી ગયો છે, જળ-
સાના આંકડા પરોવાયલા મૉંવાળા માછલા જેવો
તુ કમ કરીને આજે જીવતો રહેરો : તુ' જે દેશ
જવાને નીકળ્યો હરે અથવા છે દેશમાં તારં મન
આગળથી ઊપડી ગયુ” હશે, તે દેશમાં તુ' જઈ
શકવાને! નથી. તુ' તો હવે બક અને હિડિમ્બને
ગાઝે જરો.”*- ભીમે આ પ્રમાણે કઉું, એટલે
તે રાક્ષસ ભયભીત યઈ ગયો. પછી ઠાળથી ગ્રેરા-
ચેલ્લો તે રાક્ષસ યુધિછિર વગેરેને છે1ડી દઈ તે યુ
ચારે સ૦% થયો.” રોયથી કંપી રહેલા ઓઠ-
વાળા તેશું ભીમને આ પ્રમાણું છું: 'એ
પાપિયા | દિશાએએ મને જલાન્યો નથી, કું' તારી
જ વાટ જેઈ રો છુ“ તે' જે જે રાક્ષસોને
રણુમાં મારી નાખ્યાતુ મેં સાંભળ્યુ છે, તે સવ'નું
અધ્યાય રપ૫૭મેોઈ-જટાસુરતેદ વધ
શ્લ્૯
ફુ' આજે તારા લોહીથી તપ'લુ આપીશ.“ તેણે
આપ કલુ તારે ભીમે ર્મિતપૂવ'ક પોતાનાં ગલેકાં
ચાટવા માંડ્યાં. સાક્ષાત્ કાલાંતક ચમરાજની જેમ
તે કોધમાં આવીને બાડુયુડ્ઠ કરવાની ઇચ્છાએ
રાક્ષસ તરક્ દ્વોડ્યો. તે વખતે વારવાર પોતાનાં
ગલકા ચાટતો રાક્ષસ પણુ ચુડ્તે માટે સજજ
ઊમેલા ભીમની સામે વેગપૃવ'ક દોડ્યો, જણે
ખજ્િરાન્ન વજઘારી ઇંદ્ર સામે ધસ્યો ન હોય.”
તેવે એ બે વચ્ચે અત્ય'ત ભયકર બાડુયુડ્ ચાલ્યુ”
«યારે અતિશય કોપાયમાન થયેલા ખને માદ્રીપુત્રો
પણુ રાક્ષસ સામે દોડ્યા.“ કુતીપુત્ર વૃકાદરે
તેમને શેડયા અને હુસતાં હસતાં કહ્યું કકે, “ કુ
રાક્ષસને પૂરા પડી રાછીરા, તમે માત્ર જેયા કરા.
હે રાજન્] છું મારી જતના, ભાઈ ઓના; ધમના,
સહ્કાર્યોના અને ઇટના સોગન ખાઈને કહુ' છુ
“ે, હુ રાક્ષસને મારી નાખીશ.” ભીમે આ
પ્રમાણુ કહ્યું, પછી તે અને રાક્ષસ એ બલે
વીરોએ પરરપર સ્પર્ધા માંડી અને બાડુયુદ્ઠ કરવા
લાગ્યા, એકબીજાને સાંખી ત રહેનારા એ ભીમ
અતેરાક્ષસ કોધપૂર્વ'ક દેવ અને દાનવની જેમ રણુમાં
એકખીન્ન ઉપર પ્રહાર કરવા લાગ્યા.” તેઓ
વૃક્ષો ઉખેડી ઉખેડીને એકમેક ઉપર ક્રે'કવા લાગ્યા.
મેઘની જેમ ગર્જતા તે બ'ને મહાબળવાને પ્રેચડ
નાટો કરવા લાગ્યા. એકખીન્ત ઉપર ફ્ોધમાં
આવીને એકમેકના વધ કરવાને ઇચ્છતા એ શ્રેષ
ખબળવાને। પોતાની સાથળોથી મોટાં વૃક્ષોને ભીં'સી
નાખવા લાગ્યા. પૂવેં સ્રીતી ઇચ્છા રાખતા
વાલિ અને સુ્રીવ એ બે ભાઈએ વચ્ચે થયેલા
વૃક્ષયુડૂની જેમ આ વૃક્ષ્યુટ્ે ઝાડોનો ખોડા
કાઢી નાપ્યો.“ 1* તે બતે વારવાર ગજતા
હુતા અને ઘણી વાર તેમણે વૃક્ષો ફેરવી ફેરવીને
એઠખીન્નને માર્યા- આમ પરસ્પરને! વધ કરવા-
ની ઇચ્છાથી તેમણું જ્યારે તે પ્રદેશમાંતાં સર્જ
વૃક્ષોને પાડી નાખ્યાં, ત્યારે સેકડો ઝાડે! ઝુ”જજતા
ઘાસની જેમ વી'ખાઈ ગયાં. પછી હે ભારત |
મિરિરા% જેવા તે બે મહાબળિયાએ ન્તણે વાદળાં
સાથે દોડતા હેય તેમ શિલાએ ઊચફીતે બે
ઘડી લડવા લાગ્યા. કોધે ભરાયેલા તે બને વજ
જેવી મહાવેમવાન, વિશાળ અને ભય'ઠર રૂપવાળી
શિલાએથી એઠબીનને મારવા લાગ્યા.૬૫-5*
હુવે બળથી મદે ચઢેલા તે બને એકમેક ઉપર
વળી વળીને વેમપૂવ'ક ધસવા લાગ્યા અને હાર્ચી-
એની જેમ એકબીનને પકડીને તાણુવા મંડ્યા.
વળી તેઓ એકબીભને મહાભય'ર સુકીઓ
મારતા હતા. આમ તે મહાત્માએના સુછાઓથી
કડાકાએ ઊક્યા.૫૫* પછી ભીમસેને પાંચ
માયાળા નાગના જેવી પોતાની મૂટી જેરથી વાળી
અને તે રાક્ષસના મસ્તક ઉપર ઝીકી.5” હવે તે
થાકી ગયેલા અને ભીમસેતતા હાથની પછાડથી
મર્યા જેવા થચેલા રાક્ષસને અતિશય લેથ થઈ
ગયેલે। જઈને ભીમસેને તેને નીચે પટકી નાખ્યો.
આમ દેવના જેવા તે મહાબાહુ ભીમે તે રાક્ષસતે
હથ્ વડે બળપૂર્વક પૃથ્વી ઉપર પછાડ્યો અને
પૂરા કરી દીધો. તે પાંડવે તેનાં સવ' અગે કચરી
નાખ્યાં અને એક ઝુક્ો મારી તેના મૂરતકને ધડથી
જુદુ કયુ.*«”* આમ બળપૂવ'ક ભીમે હણી
નાખેલુ' જટાસુરતુ' તે માથુ' બીડેલા એ
અને કૂંટેલી આંખો સાથે નીચે પડ્યુ', જાણે
વૃક્ષ ઉપરથી કૂળ પડયુ. તે લોહીથી ખરડાચેલુ*
હંતુ' અતે તેના ઓઠ દાંતથી કરડાથેલા હતા.
હુવે મહાધવુર્ધારી ભીમ તે જટાસુરતે મરીને
યુધિકિરિ પાસે, ગયો, ત્યારે મસ્તે જેમ ઈંદ્રત્ી
સ્તુતિ ઢરે, તેમ શ્રેષ ખ્રાહ્મણે। તેની સ્તુતિ કરવા
લાગ્યા.”પ2૨ જ
- અધ્યાય પ્પણમો! સમા
.જટાસુરવધપર્વ સમાસ
શ્રીમહાભારત-વનપવ-યક્ષયુદ્ધયવ”ે
3૦૦
ટ
ચક્ષયુષ્ટપવ
ઝ્ષ્યાય ૨પ«મો
ગ'ધસમાદનત્તુ' વણન
1 ૧શવાયન ૩ર ॥
નિદતે રાણસે તસ્મિન્યુતર્નારાવળાશ્રય્ ॥।
જમ્યેસ્ય રાજ્ઞા વોતેયો નિવાસમવતેલપજુઃ॥ ૨ ॥
વૈશપાયન બોલ્યાઃ તે જઢાસુર રાક્ષસને
માર્યા પછી સમથ ક'તીન'દન ધ્મ્રાજે કરી
નરતારાયણુના આશ્રમે આવી નિવાસ કર્ચો.પ
એક વાર તેમને પોતાનો ભાર્ડ અજીંન સાંભરી
આવ્યો અને તે દ્રૌપદીને તથા તે સૌ ભાઈઓને
ખોલાવી આ વચન બોલ્યાઃ* 'વતમાં ક્રતાં
કરતાં આપણુને ચાર વર્ષ સુખેથી થઈ ગયાં.
અજીંતે આપણી સાથે સ'કેત કર્યો હતો “કે, તે
પાંચમે વષે ગિરિઓમાં શ્રેઠ એવા ધવલ પવ'ત-
રાજ કૈલાસ ઉપર આવીને આપણુને મળરો. તે
કૈલાસ પવ'ત ક્ળવાળાં વૃક્ષસમૂહોથી અને મત્ત
“પ્ાહિલેો, ભ્રમરો, મોરા અને ચાતકાથી નિત્ય
ઉ્સવભર્યો રોભી રહ્યો છે. વાધો, વરાહો, પાડાએ,
રગ, હરસ, ચોપગાં, સરપોા અને ક્રુ ત્યાં
નિવાસ કરે છે. ખીલેલાં સહસ્રપવો, રાતપતો,
ઉુત્પલો, તેમ જ પ્રકુક્લ કમળો અને નીલોત્પલોથી
તે ભરેલે। છે. તે મહાપુણ્યકારી છે, પવિત્ર છે અને
તેને દેવો! તથા દાનવો સેવે છે.૨ ” એ અ્છીતને
“મળવા માટે આપણું અહીં જ વાટ જેવાના સ“કેત
ક્યો છે. એ અમાપ તેજસ્વી અજી'ને પરેલાં મારી
સાથેઆ પ્રમાણે બોલી કરી હતીઃ ' વિઘાને અધે'
છુ પાંચ વષ રહીશ.' તો શત્રુઓને દમનારા તે ?
પૃથાન'દતોએ એ ઉગ્ર તપોધતોની પ્રદક્ષિણા કરી
તેમને પ્રસન્ન કર્યા.“-પપ તે ખાહ્મસાએ મગલમથ
કુશળ વચનોથી તેમને અતુમાદન આપ્યું 'હૈ
ભરતોત્તમ ] હે ધર્મજ્ઞ ] તમે પરિણામે સુખદાયી
એવા આ ડલેશતે ક્ષાત્રધમ'થી ઝટ તરી જરો
અતે પૃથ્વીતું પાલન કરરો।. હવે એ તપસ્વીઓ નાં
તેવચને। સ્વીકારીને શગુતાપન ધ્મ'ર1% તે બ્ાહ્યણુ।
અતે ભાઈઓની સાથે ત્યાંથી આમળ ચાલ્યા.
ત્યારે રાક્ષસો તેમને અતુસરી રહ્યા હુતા અને
લેોમશ ત્રપિ તેમની રક્ષા કરતા હતા. ઉત્તમ
ત્રતવાળા તે મહાતેજસ્વી 4યાંક અને ૩યારેક
પાતાના ભાઈએ સાથે પગપાળા જતા હતા, તો
ડંયાંક અને ડયારેક રાક્ષસો તેમને ઊંચકીને ચાલતા
હતા.૫૨-૫૫ આમ અનેક કલેશોને વિચારી રહેલા
યુધિદિર્રાજ સિ હો, વાધો અને હાથીઓથી ભરેલી
ઉત્તર દિશા તરક્ ચાલ્યા.૫ આમ ર્કેલાસ, મૈનાક-
પવત, ગધમાદનની તળેટીએ, શ્વેત હિંમગિરિ
અનેતે પવ'તની ઉપર ઉપર વહેતી અનેક કલ્યાણુ-
કારી સરિતાઓઆ નેવાં નેતાં તે સત્તરમે દિવસે
હિમાલયની પવિત્ર સપાટી ઉપર પહેંચ્યાં.₹*૫૬
છ રાજન્] ત્યાં ગંધમાદનની પાસે વિવિ વૃક્ષો
અને વેલીઓથી વીટળાયેલી હિમાલમતી પવિવ
સપાટી ઉપર પાંડવોએ વૃષપર્વાના મહાપવિવ
આથ્રમ જેેયે.*“”૨૦ પાણીની પૂમરીઓયી તથા
ફૂલભર્યા' વૃક્ષોથી તેવી ટળાયેલે! હતો. યાદી ગયેલા
તે શત્રુહ્મત પાંડવોએ ધર્માત્મા રાજકિ વૃયપર્યા
પાસે જઈ તેમતે વદત કર્યાં5૫ તે રજષિ'એ એ
ભરતવરાને પુત્રની જેમ અભિત'દન આપ્યાં. આમ
એ રાઞતારાક પાંડવે। ત્યાં સત્કાર પામી સાત રાત
ગાંડીવપાણિને અચસિદ્ધિ કરી દેવલેકમાંમી આ | રથા-૨5 આડમો લ્વિસ મતા તેમણે તે લોકકા-
લોકમાં ફ્રી આવેલો આપણે અહીં જેકશુ. ' | સિડ નૃપપવો જવિતી આશા લઈ જવાની ઇગ્છા
મુધિદ્િર્ પાંડવે આ પ્રમાણ કહીને સલ બ્રાલળ્ાને
બોલાવ્યા અને તે તપસ્વીખોને તે કાર્ણૂ સમજાયું.
હરી. હે રાજન્ ! પોતે સમય અતુમાર જેમને
, શાઈઓની જેમ સુસત્કાર આપ્યો હતો, એના લે
અધ્યાય ૧૫૮મો-ગ'ધમાદ્ટતતુ' વણન
૩૦૨
એકેએક બ્રાહ્મણુને પાંડવોએ વૃષપર્વાનતે થાપણુ
તરીક સૉંપ્યા.૨૦૨* વળી તેમણે તે મહાત્માને
પોતાને બાકી રહેલો તમામ સરસામાન આપ્યો
અને યજ્ઞપાત્રો, રનો! તથા આભૂષણુ। પણુ વૃષપ-
વાતા આશ્રમમાં મૂડયાં. હવે ભૂત તથા ભવિષ્યને
જાણવામાં કુશળ અતે સર્વ ધર્મોના જાણુકાર તે
ધષજ્ઞ ગડપિએ એ ભર્તશ્ેઘોને પુત્રની જેમ ઉપદેશ
આપ્યો. આમ એ મહાત્માની આજ્ઞા લઈ ને તેઓ
ઉત્તર્ દિશા તરક્ આગળ ચાલ્યા.૨*-** વૃપ્પર્વા
રજા આ પ્રમાણે તીકળેલા પાંડવોને વળાવવાને
પાછળ ગયા. પછી તે મહાતેજસ્વીએ બ્રાહ્મણોને
પાંડવોની ભાળવણી ઠરી. હવે એ કુ'તીપુત્રો સાથે
થોડે સુધી ચાલી, તેમને આશીર્વાલ્થી અભિન'દત
આપી તેમ જ તેમને માર્ગ ખતાવી તે વૃષ્પર્વા
પાછા વળ્યા. પછી સત્યપરાક્રમી કુ'તીપુત્ર યુધિષિર
ભાઈએ સાથે વિવિધ મગસમૂહેવાળા માગે
પગપાળા ચાલવા લાગ્યા.૨“-3* પાંડવો નત
તનાં વૃક્ષોથી છવાચેલાં ગિર્રાશેખરો ઉપર ઝીકામ
કરતા કરતા ચોથે દ્વિસે તે શ્વેત પવ'તમાં પેઠા.
તે આકાશમાંતા મહામેધ જેવો સુંદર હતો અને
જળથી ભરેલો છતો. તે પાંડવો મણિ, કાંચન
અને રૂપાની શિલાઓના સમૂહે તથા વિવિધ
પ્જતોને ઉદ્દેશપૂવ' ક જેતા નેતા વૃપપર્વાએ બતા-
વૈલા માગેં થઈ આગળ ચાલ્યા. આમ તે પર્વત
હપ્ર આવેલી પરમદુર્ગ મ ચુકાએને તથા અનેક
અતિદુગ'મ ભાગોને તેઓ સુખપૂર્વક વટાવી
શયા.૨૧-૨* ધૌમ્ય, દ્રોપદી, પાંડવો અને મહર્ષિ
લમશ એ સૌ «યાં સાથે ચાલતાં હતાં. કાઈ કોઈ ને
પાછળ મૂકતુ' નહોતુ. પછી તે મહાભાગ્યરા-
ળીઓ મહાગિરિ માલ્યવાન આગળ આવી
પહેંચ્યા. તે પરાઓ અને પ'ખીએથી સરેલે
હતો, વિવિધ વૃક્ષો અને વેલીઓયી ભરપૂર હતો
અને વાનરેના રાળાંથી સેવાચેલે હતે. વળી તે
પવિત્ર અને સુમતે[હર હતે. તેમાં કમળસરેવર
હુતુ' તથા નાતાં નાનાં તળાવોવાછુ' મહાવત
છતું. હતે પાંડવોએ કિપ્રસ્સોના ધામરૂપ તે
સિદ્ધો અને ચારણએ સેવેલો ગધમાદનત પવ'ત
જેયો અને રોમાંચ અવુભન્યો. પછી તે વીર પાંડુ-
પુત્રો આન'દિત થઈ ન'દનવન જેવા તે ગધમાદન
વનમાં અતુક્રમે પેઠા. તે સુ'દર વન વિઘાધરો અતે
ડિન્નરીઓતુ' વિહારસ્થાન હતુ, હાથીઓનાં ટાળાંતું
રહેઠાણુ હતુ, સિંહો અને વાધોતા સમૂહેથી
ભરેલુ' હતુ, શરભોાના નાદથી ગાછી રહ્યું હતું,
વિવિધ થરગોાથી સેવાયેલુ' હતુ, મત તથા હદયને
આન'દદ્દાયી હતુ' અને શરણાથી'ઓને શરણૂરૂપ
હતુ'.૨“-*૫ તે વીરો દ્રૌપદી સાથે તથા મહાત્મા
બ્રાહ્મણે! સાથે પક્ષીઓએ મોંએથી ઉચ્ચારેલા પ્રીતિ-
જનક સુ"દર, શુભ, કણુ'પ્રિય, સુમધુર ને મદભર્યા
કલરવેોત્રાળા અવાન્ને સાંભળતા, તેમ જ ત્રઠતુજતુતાં
ફૂળાથી ભરપૂર તથા સવ કતુઓતનાં પ્રુષ્પાચી
ઉજ્જ્વળ, દીપી રહેલાં વૃક્ષોને નેતા આગળ
ચાહ્યા. વળી તેમણું ગધમાદનનાં શિખરે! ઉપર
કૂળના ભારથી લથી પડેલા આંબા, આમ્રાંતક, ભત્ય
નારિયેળી, તિદુક, સુ'જાતક, અ'જીર દાડમડી,
બિજેરાં, ક્ણુસ, લકુચ, માચ, ખજૂરી, અમ્લવે-
તસ, પારાવત, ક્ષૌદ્ર, મતોરમ નીપ, બીલી, કોઠી,
જબૂડી, ગભારિયો, બોરડી, પીપળો, ઉમરડો,
વડ, રાયણી, ભિલામો, આંબળી, હરડે, બહેડાં,
હિગોાળી;, કરમદી અને ખૂબ નેરદર્ તિ'દુક એવાં
વિવિધ પ્રકારનાં વૃક્ષો નેયાં; તે વૃક્ષો અયત જેવાં
સ્તાદિટ્ટ ફળથી શરપૂર હતાં.”૨-*“ ઉપરંત્
તેમણું ચપક, અશે।ક, 'ેતક, બકુલ, પુન્તાગ,
સપ્તપણું, કણિંકારુ કેવડો, પાટલ, કડો, રમ્ય
મદાર, ઇંદીવર, પારિજાતક, 'કાવિદાર, દેવદાર,
સાગ, તાડ, તમાલ, પીપળો, હિંગ, શાલ્મલી,
“દુસૂડો, આસોપાલવ, સીસમ અને સરલ એ
3૦૨ શ્રીમહાભારત-વતપવર્ગ-યક્ષયુદ્ધપવર
વૃક્ષોને જોયાં. ચકારા, શતપત્રો; ભ'ગરાજે, પે।પટે!,
'જાકિલે, કલવિ'કા, હારિતિ, જવજીવદા, પ્રિયકા,
ચાતકા અને ખીન્ન' વિવિધ પ્રકારનાં પ ખીઓ એ
વૃક્ષે ઉપર બેસીને કર્ણ્રમ્ય તથા સુમધુર કૂજન
કરતાં હતાં. તે નરસિ'હોએ ગધમાદનતાં શિખરો
ઉપર જળચરોથી ચારે ખાજી મનોહર લાગતાં
સરોવરો નયા.” “*તે યુમુદો, પ્રુડરી કો, ઉત્પલ,
કમળો, કલ્હારા અતે ખીજા કમળોથી ચોમેર
છવાચૈલાં હતાં. કાદમ્બ, ચક્વાક, ટિરિડી, જલકૂક્ડી,
ક[રડવ, બત&, હસ, બગલા, જળકાગડા એ અને
બીન જળચરેોથી તે ચારેબાજી ભરપૂર હતાં. કમળ-
ર્સતાં આસવથી મદઘેલા તથા આન'દ પામેલા,
કંમળગભ*'માંથી ખરેલી કેસડાની રાતી રજથી ર'ગા-
ચેલા અને મ'જીલ સ્વરે સુ'નરવ ઠરતા ભમરાઓથી
તે કમળસરેો ગાજ રહ્યાં હતાં. વળી તે ચારેકોર
કમળવનોથી સુશોભિત હતાં. ત્યાં લતામપોમાં
રેલસાથે રહેલા મોરો મધર્પી તૂરીને। ઘોષ સાંભળી
તીક પદનથી અત્યંત આકુળ થતા હતા અને
શ્રયુર્ સ્વરમાં “કેકારવ કરી સુમધુર ગાત ગજવતા
હુતા. હષ માં આવેલા તે પાંડવોએ ર ગમેરગી
પી'છાં વિસ્તારી નૃત્ય કરી રહેલા તે વનપ્રિય,
વિલ્ાસભર્યા અને મદમરત થયેલા મોરને નયા.
તેમણે જોયું તો કેટલાક મોરો પોતાની પ્રિયા
રલ સાથે રમી રકા હતા, કેટલાક ગૂ'ચળાવાળી
વેલોાથી ખ૭વાયેલા કથાતાં ઝાડોમાં બેડા હતા,
"લાક મદેત્કટ થઈને કયાનાં ઝાડાની ડાળીએ
ડા ઘતા, તો કેટલાક પીછાતા સોહામણા
ગુશ્છેથી વૃક્ષોની બખોલેોમાં ઝુગટના જેવા મને.
છર્ લાગતા હતા.“-** વળી તેમણે પવ'તોનાં
શિખરો ઉપર કામદેવના તોમર જેવા સુંદર સિંધુ-
વારેને, સોનલવર્ણા' ડુસુમોને, ઉત્તમ એરિ ગ
જવાં ખીલેલાં કણિંકારોને અતે વનમાળાઓમાં
ગુપ્પાથી ભરેલાં તયા ઠામવિહ્વળાને કામદેવનાં |
ખાણુની જેમ ઉત્સુક ઠરી મૂઠનારાં તે કુરતકે!તે
જેયાં. તે કાંતિમાનોએ ત્યાં વનરાજિઓને તિલક-
રૂપ બનેલાં તિલકવૃક્ષેને પણુ જેયાં. વળી તેમણે
ભમરાઓથી ગુજ રહેલાં, મ'જરીએઓથી શોભી
રહેલાં અને અનગનાં બાણુ જેવાં મનોરમ આપ્ર"
વૃક્ષે જયાં. તે મિસિશિખરમાં પૃષ્પિત વૃક્ષો
સુવર્ણ જેવા, દાવાસિ જેવા અતે રાતા, કાળા
તથા વૈડ્ય' જવા રગવાળાં પુપ્પાથી અત્યત
શોભી રહ્યાં હતાં..-*૦ સામ, તમાલ, પાટલ
અને બકુલનાં વૃક્ષો માળાની જેમ એ પવ'તશ ગો
ઉપર વિરાજતાં હતાં.” પૃથાન'તોએ એ ગિરિ-
શિખરેમાં પદ્મ અને ઉ#પલથી ભરેલાં, સુખદાયી
શીતળ જળવાળાં, સારસોથી ગાજ રહેલાં, ધવલ
પાંખવાળાં કલહ'સ પ“ખીઓથી સેવાયેલાં અને
નિમંળ આરસ જેવાં અનેક સરોવરો નેયાં.
વિરમયથી ખીલી ઊઠેલાં નેત્રવાળા તે સર્વ વીર
પાંડવો આ કમે સુગ'ધભર્યા' પુષ્પો, રસવાળાં ફળે,
મનોહર સસવરા અતે અતિ રમ્ય વૃક્ષે ચોપાસ
નેતા રહી, વનની અ'દર પેઠા. તે વનમાં કમળ,
ઉત્પલ, કલ્હાર અને પુડરીંકની સુમધીવાળે
તથા સુખદાયક સ્પરા'વાળે તે વાયુ તેમની સેવા
કરવા લાગ્યો. હવે યુધિટિરે ભીમને મીતિપૂવ'ક
આ વચને કહ્યાં: “હે ભીમ | અહે 1 ગધમા-
દતતુ' આ વત 'ેવુ' રોભાયમાંત છે ! કેમકે આ
સુ'દર વનમાં દિગ્યિ વમડાઉ વૃક્ષે! અને વિવિધ
પ્રકારની લતાએ, પત્ર, પુષ્પ અને કળાથી શરપૂર
છે,*૨-૦૦ પુષ્પાપી ખીધી રહેલાં અને પુ'કાકિલષો-
તા સમૂહોયી ભરેલાં એ વૃક્ષો ભારે રોશા આપી
રડ્યા છે. અહીં ગધમાદનતાં રિખરામાં, એ
વૃક્ષ કાંટાવાછું' નમી કે એકે વૃક્ષ ફૂલ બેદા વિતા-
હુ' નથી. સવ જૃક્ષો ચીડણાં પાનવાળા અને
અને રસાળ ફળવાળાં છે. એં, શમરોના ગુશ્રવ-
મી મધુર લામતી અને ખીલેલાં કમળાવાળી આ
અધ્યધ્ય પ્પ૮મેઇ-ગ'ધમાદતનુ* વણુત
૩૦૩
હમળતળાવડીને ફાથીઓ હાયલ્ીઓ સાથે ડહોળી
શથ્યા છે. કમળ અતે ઉત્પલમી જરપૃડ આ બીજ
કમળતલાવડી ને. તે માલાધારિણી ખીછ સાક્ષાત્
મૃતિંમત લશ્મી જેવી છે. પવ'તતા શ્રેઇ વનમાં
ભમરાએના ઝુ'તરવથી ગાજી ર્ટેલી અને વિવિધ
કસમે!ની સુગ ધથી ભરેથી આ વતરાજિએ! સોલી
રહી છે. હે ભીમ | ચારે બાજુએ 'દેવોના વિહાર-
સ્થાતરૂપ આ રુખ પ્રરેરોને કેે.”“_** રુ વૃદ્યા-
દર ! આપણે મતુષ્યો *યાં આવી શકે તેમ નથી
એવા પ્રદેશમાં આવવાથી સિડ્ડ થયા છીએ. હે
પાથ'1 ગધમાદતનાં શિખરોમાં એકબીનને
આલ્િંગી રહેલાં અને ખીલેલાં ફૂલવાળાં આ થેઇ
વૃક્ષે ફૂલવાળા છેડાખવાળી લતાએઓથી શોભી
રહ્યાં છે. હે ભીમ! આ પવ'તશિખરેોમાં તુ
હઢેલની સાથે ધૂગી રહેલા અને કેકારવ ઠરતા
ટ્કુકાએ સાંભળ. ચકોર, શતપત્રો, મદભરી
"ક્ાયક્ષા તથા સારિકાઓએ એ સવ પક્ષીએ આ
પુષ્પાવાળાં મહાવૃક્ષો ઉપર ટૂદી રહ્યાં છે. હે
પાથ આ રાતા, પીળા અને ગેસ્તરા રંગનાં
પ“'ખીઓઆ તેમ જ અનેક ૪વ૧જવકે! ઝાડની ટોચે
પરાંચી એકબીન્નને જેઈ રહ્યાં છે. ત્યાં લીલા અને
ગેસ્વા રગના ઘાસની પાસે અને પવતનાં ઝરણાં-
ઓમાં સાર્સે। દેખાય છે. તેઓ, ભુભરાજે, ઉપ-
ચકો અને લેહષૃટ પક્ષીઓ ત્રાણીમાત્રનાં મત
છુરે એવી મધુરી વાણી બેલી રહ્યાં છે. ચારચાર
દાંતતાળા અને કમળ જેવી ધવલ કાંતિવાળા આ
હાથીઓ હાથણીઓની સાથે વૈટ્ય'મણિ જેવા
સ્વચ્છ મહાસરોવરતે ડહેળે છે. મિરિશિગો
ઉપરથી તથા વિવિધ ઝરણાંમાંથી નીકળેલી ઘણાં-
ઘણું તાડ જેવી લાંબી જળધારાઓ વહી રહી છે.
ક્યાંક સૂર્યના જેવી પ્રખર પ્રભાવાળી અને ક્યાંક
શરદગઠતુના આકારનાં વાદળો જેવી ધોળા
૨ગની રૂપુ' વગેરે અનેકવિધ ધાતુએ આ મહા-
પૃવ'તને શોશા આપી રહી છે. ડયાંક તે ધાતુઓ
હાજળવણી' છે, તો પ્યાંક તે સાનલવણી' છે. માંક
છરતાળની, ૭યાંક હિ'ગળાકની, તો. કયાંક સ'ધયા-
કાળનાં લાલ વાદળાંતા સમૂક જેવી મણુસીલની
ગુકાઓ આવેલી છે. "દેટલીક ધાતુએા સસલાના
લોહીના જેવી લાલ છે, કેટલીક ધાતુએ! ગેસ્વા
₹ગની છે, 'ેટલીક ધાતુએ ધોળા અને કાળા
વાદળાના જેવી છે, તો "કેટલીક બાલસ્યતા જેવી
પ્રભાવતી છે.૬“”“5 આ પ્રમાણે મહાકાંતિમાન
અનેકવિધ ધાતુઓ પવ'તતે શૈભાવી રહી છે. હે
પાથ' | વૃષપર્વાએ કશ્ુ' હતુ' તેમ ગધર્વો અને
કિપ્રરઘો પોતપોતાની કાંતાએ સાથે આ પવ'ત-
શિખરો ઉપર વિઠરતા જણાય છે. હે ભીમ |
અહીં' સઠળ પ્રાણીઓને મનોહર લાગે એવે
સમતાલવાળા સ'ગીતને તથા સામમાનતે! સર
અનેક પ્રકારે સભળાય છે. તુ આ શ્યુમ અને
પવિત્ર એવી આ દેવનદી મહાગ'ગાને ઝે. ઠલ-
છુસોનાં રાળાંઆથી તે ભરેલી છે તથા શ્ષિઓ
અને ઠિન્નરાએ તેતે સેવેલી છે. હે શગુઓને
પીંડતાર કુતીપુત્ર | ધાતુઓ, સરિતાએ, કિન્નર,
પશુઓ, પક્ષીઓ, ગધવા, અપ્સરાઓ, મનોરમ
વતો અને વિવિધ જતના સે। સે! ફ્રેણુવાળા સર-
પાથી ચામેરભરેલા આ મિરિરાજને તુ' જે.“-૫૦૦
વૈશ'પાયન બોલ્યા : આ પ્રમાણે તે રરવીર
પરતપો આ અતુપમ ગતિને પામીને પ્રસન્ન
થયા, પવ'તરાજનાં દશ'ન કરતાં તેએ ધરાયા જ
નહિ. હવે તેમણે ફૂલોથી, ક્ળોથી અને વૃક્ષોથી
ભરપૂર એવો રાજષિ* આછિ'ેણુનો ન્આશ્રમ
જેથો. પછી તેએ તીત્ર તપવાળા; પાતળા શરીર-
વાળા, ઊપસી આવેધી નાડીઓવાળા અને
સર્વ ધર્માની પાર ગયેલા તે આછ્િષયેશુની પાસે
૦૦૧-૧૦૩ ન
ગયા.
ઇતિ થોમહાભારતમાં વનપર્વાં'તગ'ત ચક્ષયુષ્ધપવ'માં
* ગ'ધમાદ્ન પ્રવેશ ' નામને! અધ્યાય ૬૫૮મે। સમાપ્ર
૩૦૪
શથ્રીમહાભારત-વનપવષ-યક્ષયુદ્ધપવર
મષ્યાય દપચ્નો
આઈિયષેણુ અને ચુધિઇિરતો સ'વાદ
11 મલજયન ઝાક
યુધિષિત્સ્તમાતાઘ તયલા વગ્ધજિરિતયથ્ ।
શમ્યવાઢ્યત ત્રીતાસિર્તા નામ જીતેયન્ ॥ ૨ ॥
વૈશપાયત બોલ્યા ,. તપથી જેમનાં પાપ
ખાખ થઈ ગયાં હતાં, એવા તે આદિ'યેણુ પાસે
જઈ યુધિધિરે પાતાતું' તામ કહ્યુ અને તેમને
ગ્રીતિપૂર્વક મરતક નમાવીને તમન કયું .૫ પછી
દ્રૌપદી, ભીમ અને સુતપસ્વી નકુલસહદેવ મસ્તક
નમાવીને તે રાજષિ'ને પગે લાગ્યાં અને તેમને
વી'ટાઈને ઊભાં રદ્યાં. વળી પાંડવોના પ્રુરોહિત
ધષ્'જ્ઞ લોમશ પણુ તે ઉત્તમ ત્રતવાળા ત્રિ પાસે
વિધિપ્વ'ક ગયા.*'* તે ધમ'વેત્તા સુનિએ પોતાની
દિન્ય દટિથી ફુસ્ત્રેટક પાંડુપુતોને અળખી લીધા
અને તેમને 'બેસો' એમ કહ્યુ.“ તે મહાતપરવીએ
કુસ્ત્રેદ પાથ ચુધિદિરનો સત્કાર કર્યો અને ભાઈ-
અ સાથે ખેઠેલા તેમને કુશળ સમાચાર પૂછતાં
પૂછ્યુ કે, “હે પાર્થ | તમે અસત્ય ઉપર ભાવ
ત્તા નથી રાખત્તા ને દ તમે ધર્મમાં જ પ્રવૃત્ત છે
ને? માતાપિતા તરફનું તમાર વર્તન શિથિલ
તો નથી ને?' હે પૃથાપુત્ર| તમે સર્વ ગુરુઓ ને,
વૃદ્ધોને અને વિદ્દાતોને સન્માનો છે ને : હે પાર્થ !
પાપકમ'માં તમને ડયારેય મત નથી થતુ' ને ?
રે કસ્શ્રેધ! ઉપકારીને ખદ્લેો આપવાતુ અને
અપહારીને તજવાતુ તમે ન્યાયપૂર્જક જણે! છે!
ને? તમે બર્ડાઈ તો નથી મારતા ને?” તમારે
હાથે યધાયોગ્ય માન પામીને સાધુઓ પ્રસત્ર રહે
છે નેઃ વને।માં વસવા છતાં તમે ધમ'તે જ અતુ
સરા છો ને?” હે પૃયાપુત્ર| તમારા વર્તતથી
છૂમ્યને કદી સ તાપ તો! નથી થતો ને? હે પાથ !
દાન, ધમ, તપ, શૌચ, સરળતા અને તિતિક્ષા
શખીને તમે બાપદાદાના વ્તતનતુ અતુઠરણુ કરા
છે નેટ હે પાંડવ] તમે રાજવિ*એએ સેવેલા
માગે નએ] છે! તે? પિતૃલે।/કમાં રહેલા પિતએ
પોતપોતાના કુળમાં પ્રણ અને પૌત્ર જન્મે છે ત્યારે
શે।ક કરે છે કે આન દે છે.” ૫૨ તેઓ વિચારે
છે કે, “આ સ'તાન દુરાચારી થશે, તો! આપણુને
ડુ"ખ ભોગવવાનું” આવશે અને એ સદયચારી યશે,
તો આપણુને સુખ મળરો.”'* હે પૃથાન દન !
પિતા, માતા, અસિ, ગુર અતે પાંચમો! આત્મા
એમને જે પુરષ પૂજે છે, તે આ લોક અને પર-
લેક બન્તે ઉપર જય મેળવે છે.''*
યુધિઇિર બોલ્યા હે આય |! આપ ભમવાને
મને ચથાથપણું ધ્મનિર્ણય કથ્યો છે. ડુ યથા
શક્તિ અને યથાન્યાય એ ધમને વિધિપૂર્વક
આચર છુ.
આછિ”્યેણુ બોલ્યા . હે મહારાજ | પવંતા
સધિકાળે (પૂનમ અને પડવાને દિવસે) જળા-
હારી, વાયુભક્ષી અને આકાશવિહારી ત્ધધિઓ
આ ગિરિથરેઇ ઉપર આવે છે. ઠામીજનેઃ પણુ
પોતાની કાંતાએ સાથે આ ગિસ્શિગ ઉપર આવે
છે અને પરસ્પરને અતુફળ વત'નારા તેએ કિ -
પુર્વે જવા જણાય છે.૫૪"5 હે પાથ' ] અહી
નિમ'ળ રેશમી વસ્રો પહેરનારા ગધર્વાૌ અને
અપ્સરાઓનાં અનેક ટોાળાંઓ નેવામાં આવે છે.
વળી અહી ભાલા ધારણુ ઠરતારા અને તગ્રિય
દશ'તવાળા વિધાધરોના સમૂહે, મહાત તાગેનાં
રાળાં તેમજ ગસ્ડો તથા સપૌ જણાય છે. એ
પઝસધિમાં આ પર્જત ઉપર ભેરી, પણુવ, શાખો
અને મ્ૃદગોતા ધેોષ સભળાય છે.*“-*૦ હૈ
ભરતોત્તમ| અહીં રહેવાગથી જ તે બધુ' સભ
ળાય એમ છે. આથી તમારે ત્યાં જવાને! વિચાર
ન કરવે..૨૫ વળી હૈ ભરતશ્રેછ 1 આથી આગળ
જઈ રાકાય એમ પણુ નથી. કેમ કૅ અહી' દેવો
વિહારપ્રદેશ છે, ત્યાં મતુષ્યોથી જઈ શકાતુ'નથી.૨*
અધ્યાય ૬૧૨૦સેો1-ભીમનુ* પરાકમ ૩૦૫
હે ભારત | અહી' થોડો પણુ ચપળતા કરનારા
માણુસને રાક્ષસો મારે છે અને સર્વ પ્રાણીએ
તેને દ્રેષ ઠરે છે. હૈ યુધિછિર! આ કેલાસશિખરને
પાર કરીને તે! પરમસિદ્ધો અને દેવષિ'એ। જ
જાય છે.૨૨7 રે શગુલ્! હે પાર્થ જે કોઈ
મતુષ્ય ચપળતા કરીને અહો થી આગળ જવાને
પ્રયતન કરે છે; તેને રાક્ષસો લોઢાના સળિયા
વગેરેથી મારી તાખે છે. હે તાત્ત 1 અપ્સરાખાથી
વી'ટાયેલા નર્વાહુન કુબેર પણુ પર્જસ'ધિતે વખતે
અહીં ઠાઠમાઠથી જેવામાં આવે છે. ઉદય પામેલા
સૂર્ય તા જેવા કાંતિમાન એ યક્ષે અને રક્ષસેોના
અધિરાજને સકળ પ્રાણીઓ શિખર ઉપર બેઠેલા
જીએ છે; હે ભરતમ્રેણ | આ ગિરિશિખર દેવે,
દાતવે!, સિદ્ધો ગતે કુબેરતુ' ઉઘાન છે.ચ૫-૨૬ રુ
તાત | પર્વસ'ધિને સમયે આ ગધમાદન ઉપર
ધ્નપતિ કુબેરની ઉપાસના કરતા તુમ્બુરતો સામ-
ગાતતો। ધોષ સભળાય છે.*“ હૈ તાત ! હે યુધિ
છિર્ | પર્વસ'ધિતા વખતોમાં સર્વ પ્રાણીએ આ
નતતાં અનેકાનેક આશ્ચર્યો જીએ છે.*” હૈ પાંડવ-
શ્ેછો | તમે જ્ુનિઓને યોગ્ય આહારો તથા રસવાળાં
ફળો ખાઈને અહીં' અજીંતનો મેળાપ થાય ત્યાં
સુધી રહો.*૫ હે તાત ! તમે ક્યારે પણુ ચપળતા
હરતા નહીં. તમે અહીં' ઇચ્છામાં આવે તેટલુ
રહીને શ્રદ્ધાતુસાર વિહાર કરો. હે તાત! તમે
શસ્રોથી જીતેલી પ્રથ્વીનુ' પાલત ઠકરશે.**
ઇતિ શ્રીમહાભાસ્તમાં વનપર્વા તગત ચશ્યુષ્દ્પ મા “આર્ણિયેણુ
અને યુધિછિરના સ'વાદ? નામનો અધ્યાય ૧૫૯ મો સમાસ
ગષ્યાય ૨૬૦ મો
ભીસત્તુ' પરાકમ
॥ ગનમેગય રન 11
શાિયેનાત્રમે તસ્મિન્મન પૂર્ઝવષિતામણઃ 1
પરાકમી મારા પૂવ પિતામહે!-તે સર્વ પાંડુન'-
તે મધમાદન પર્વત ઉપર “કેટલો વખત રણા?
અત્ય'ત ખળ અને પૌસ્ષવાળા તે મહાવીય'વાનોએ
વ્યાં શું કયુ” ત્યાં વસતા તે લોકવીર મહાત્મા
ઓએ શુ શુ લોજનો લીધાં હતાં દ હે સન૪%ત-
શ્રેઇ! તમે આ ખબધુ' મને કહો,પ ૨ વળી એ
હિંમવાન ગિરિ ઉપર મહાખબાડુ ભીમેજે જે પરાક્રમ
કયું” હોય, તે તે મને વિસ્તારથી કહે. રૈ દ્વિત્તે-
ત્તમ | એ ભીમસેનને યક્ષે સાથે કરી યુદ્દ તો
થયુ' નહોતુ' ને ! આછિ'યેસું આવુ કહ્યુ હતુ' કે,
દ્યાં ધતપતિ કુબેર આવે છે. તો તે પાંડવોને ત્યાં
કુબેરને! મેળાપ થયો હતો 'કૅ ? હે તપોધન | હુ
આ બધુ વિરતારપૂર્વક સાંભળવા ઇચ્છુ છુ.
કેમ્ કકે તે પાંડવાનાં ચસ્ત્રિ સાંભળતાં મને તૃપ્તિ
થતી નથી.”
વૈશ'પાયન બોલ્યા : અન્ેડ તેજસ્વી આછિ-
પેણુની પોતાતુ' હિંત કરનારી તે આજ્ઞા સાંભળીને
તે ભરતશ્રેછોએ સતત તે પ્રમાણું વત'ત રાખ્યું.”
તેઆ મુનિઓને ખાવાથોગ્ય પદાર્થૌતુ, રસભર્યા”
ફળનું) શુદ્ધ ખાણાથી મારેલાં સૃગોના પવિત્ર
માંસતું અનેવિવિધ જતતાં મધોતુ' ભોજન ડરતા.
આ પ્રમાણે તે ભરતસ્તિહ પાંડવે। ત્યાં હિમાલય-
ની સપાટી ઉપર વસતા હતા.” આ રીતે તેએ
ત્યાં નિવાસ કરતા હતા અને લોમશમુનિએ કહેલાં
વિવિવ વાડયો સાંભળતા હતા, ત્યાં તેમના વન-
વાસને પાંચમુ' વરસ બેસી ગયું.૫” હુવે “હૈ
પ્રભુ | ફુ' યોગ્ય કાળે સેવામાં હાજર"થઈ જઈશે'
એમ કહીને ઘરાત્કચ પોતાના સવ' રાક્ષસી સાથે
આગળથી ચાલ્યો ગયો હતે..પ૫ પછી આ્િ-
પેયુના આશ્રમે વસેલા તે મહાત્માઓને મહા-
આથશ્ર્ચો જેતાં અનેક માસો વીતી ગયા.પ* ત્યાં
પાંડીઃ થુત્રા મટ્ાસ્માતઃ સર્ગ હિચ્વ૫તતકમાઃ 1૨11 તે પાંડવો વિહાર અને આનદ કરતા હતા.
જનમેજય બોલ્યા :
મહાત્મા અને દિવ્ય | ત્યાં શુડ્ડ મતવાળા, નિયમૃત્રતવાળા અને મહા
૩૦૬
ભાગ્યવાળા ઝુનિએ તથા ચારણે! પાંડવોને પ્રેમ
પૂવ'ક મળવાને આવ્યા હતા. તે ભરતત્રેછો
તેમની સાથે દિવ્ય વાર્તાલાપો કરતા હતા. હવે
કેટલેક દહાડે ગરડ મહાહદમાં રહેલા જડ્દિમાન
તામતા મહાનામને એકાખેક ઝડપી ગયો. તે
વખત્તે મહાપવ'ત ડોલી ઊઠ્યો અને મોટાં
વૃક્ષો ઊખડી પડ્યાં. પાંડવોએ અતે સજ
માણીઓએ આ આશ્રય* નેયું. એવામાં તે
મિરિશિજતી રાચ ઉપરથી સુદર તથા સુગ'ધીદ્યાર
પવન સરવ નતનાં ફૂલોને પાંડવો તરક
ખેચી લાવતા લાગ્યો.પ5-૫૦ પાંડવોએ, યશ
સ્વિની દ્રૌપદીએ તેમ જ સવ સ્નેહીઓએે ત્યાં
જાતન્તતનાં દિવ્ય પુષ્પો ન્યાં, ત્યારે તે
વખતે પર્વતના એક એકાંત ભાગમાં સુખપૂવ'ક
બેડેલા મહાખાડુ ભીમતે દ્વેપદીએ આ વચન
કહ્યાં “*** ? રે ભ્રતશ્રેઇ | ગસ્ડની પાંખના કૂક
ડાઢ જેવા વેગવાન વાયુ મહા બળપૂવ'ક આ
પંચવર્ણાં પુષ્પાને, સર્વ પ્રાણીઅની આંખ
આગળ, અશ્વરથા નદી તરફ ખેચી રહ્યો છે.
તમારા સત્યવચની અને મહાત્મા ભાઈ અજુ*ને
ખાંડ્વવનમાં ગ વર્વાને, સર્પૌને, રાક્ષસોને તેમ જ
ધૈદ્રને રોડયા છે વળી તેમણું ભય'કર માયાવી
ઓને મારી નાખ્યા છે અને ગાંડીનગ ધતુષ્ય મેળ
જુ છે*“** રું ઇંદ્ર જવા પરાક્રમી | તમાર
તેજ મહાન છે, તમારું બાહુબળ પણુ મહાન છે-
“કઈ તેને જરવી શકે એપ નથી, કાઈ તેતે હરાવી
શકે એમ પણુ નથી.** તો હે ભીમસેન | તમારા
ખાદુખળના વેગથી ત્રાસી ઊઠેલા સર્વ રાક્ષસો!
પર્વતને છોડીને દશે દિશાઓમાં ન્નએ.૨₹ અને
તમારા રતેહીએ ભય અને મોહથી મુક્ત થઈ,
આ મિસ્કિટ્નાં વિવિ4 ફ્ક્ોથી ભરેલા કક્યાણુ
કારી શિખરને જીઓ, લાંબા કાળથી મારા મતમાં
આ વિચાર રમ્યા કર્યા છે. હે ભીમ 1 તમારા
શ્રીમહાભારત-વનતપત-યક્ષયુદ્ધપરવ
ન્્્ત્સ્ઝ્ઝ્ડ્ઝ્ક્સ્ડ્-
માહુબળથી સ્ક્ષણુ પામેલી ડુ” પણુએ મિરિસિખરતે
જોવા ઇગ્છુ' છુ.' આમ દ્રૌપદીતુ' કહેવુ' પોતા
ઉપર મહેણારૂપ છે એમ માનીને તે મહાબાહુ
પરતપ તે વચનોને સાંખી ન રહ્યો. જણે કોઈ
સારા બળદને પરોણી ન લાગી હોય.૨૫-૨* હુવે
સિહ અને સાવજ જેવી ચાલવાળા, શૈ ભાભર્યા,
ઉદાર, કતકના જેવી કાતિવાળા, મનસ્વી, બળવાન,
ગવ'ભર્યા, માની, ચર, લાલ આંખવાળા, વિશાળ.
ખાંધવાળા, મદગળતા હાથીના જેવા પરાકમી,
સિ'હતા જેવી દાઢવાળા, મોટા ખભાવાળા, સાગ
ના જેવા ઊચા, મહાત્મા, સર્વા ગે મનોહર અને
શ'ખના જેવી ડોકવાળા તે મહાબાહુ ભીય પડને
સોનાની પીઠવાછ' ધતુષ્ય, તલવાર અને ભાથાએ.
લીવાં. આમ તે મહાબળવાન ગિરિરિજ તરક
નિર્ભયતાથી અને તિ શકપણું ચાલવા લાગ્યો.
નાણું ઉન્મત્ત "કેસરી કે મદગળ માતગ ચાલી
રહ્યો હતો *“-*૫ ધ્તુષખાણુ ધારેલા તેતે સૌ
પ્રાણીએ જાણુ વનરાજ અથવા મદઝરતો ગજરાજ
આવતે! હોય તેમ ન્તેર્ડ રહ્યાં *૨ આમ દ્રૌપદીતા
હુધૂ'તે વડારતો તે પાંડવ હાથમાં ગદા લઈને,
નિભ'ય અનેનિ શ'કયણેુ તે મહાયજતતરક્ જવા
લાગ્યો *” પવનદેવતા એ પૃથાપુત્રને ડયારે પણુ
ગ્લાનિ તહેતી, બીકણુપણુ' નણેતુ'; ગભરામણુ
નહે!તી અને મત્સ* નહેતો.** હવે તે મહાબળ
વાત મહા ભય'કર દેખાતા, એક 'કેડીવાળા તથા
અનેક તાડા જેવા ઊચા શિખર આગળ આવ્યા
અને તેના ઉપર્ ચઢવા લાગ્યા. આમ કિન્નરો,
મહાનાગો, ઝનિઓ,) ગ વર્વા અને રાક્ષસોને હષ”
પમાડતો તે મહાબળનાન પર્વતની રાચે ચક્યો.**
ત્યાં તે ભરતશ્રેષ્કે કુમેરનો મહેલ નેયો. સોનાનાં
અતે આરસનાં મ દિરોવી તે સુરોભિત હતે. તેતે
ચારે બાજુએ સુનણ્નતો કેટ હતે! તે દોટ સન
સતાયી ઝગઝગાટ મારતે હતે. તેને ફરતા સ્ત-
અધ્યપ્ય ૧૬૩મે।-ભીમનુ* પરાકમ
૩૦૩
જતના બગીચાઓ હતા.૨”*“ તે પત'તથી પણુ
ઊ'સો હુતો. મૂળમાગમાં બાંધેલા આરડાથી અને
અઢારીઓથી તે શોભી રહ્યો હતો. દરવાન, તોરણે,
છજાએઓ અતે ધજઓથી તે ભારે રોભાયમાન
હુતો. તે ધામતી ચારે ખાજીએ વિલાસિતીઓ
પુષ્કળ નૃત્ય ડરતી હવી અને ધશ્નપતાકાઓ પવન-
થી કરકરી રહી હતી, તેથી તે સુદર ને રોભાય-
સાન લાગતુ' હતુ'- પોતાના હાથને થોડે વાં'ે
વાળી ધતુષ્યની અણીએ ટેકવીને ભીમ ખેદપૂર્જ ક
ઘતપતિ કુબેરતી તે નમરી જેવા લાગ્યો.“ તે
વખતે પ્રાણીમાત્રતે આહ્લાદ આપતો અને સર્વ
પ્રકારના સુમધતે વહેતો સુખદાયક પવન ત્યાં
ગધમાદત પવત ઉપરથી આવીનેવાવા લાગ્યો.*5
ત્યાં જાતજાતનાં, વિવિધવણી* કાંતિવાળાં, વિધવિધ
મજરીએવાળાં, અત્ય'ત સુશોભિત અને અવણું-
તીય વિવિધ વૃક્ષે હતાં.” તે ભરતોત્તમે ત્યાં
રતતમયી જળાથી ખીચોખીચ અને નાતજાતના
ફુલોથી રાણુગારેલું રાક્ષસરાજ કુબેરતું સ્થાન
જેયું.““ ગદ, તલવાર અને ધતુષ્યને હાથમાં
રાખીને તથા જવને હથેળીમાં રમાડતો રહીને,
પણાબાડુ ભીમસેન ત્યાં પ્જતની જેમ અચળ
હમે રહ્યો. પછી તેણ શન્ઓનાં રૂ'વાં ખડાં ફરે
એવે! શ”'ખનાદ બનાવ્યો અને ધતુષટ'કાર તથા
તાળીઓના અવાજ કરીને પ્રાણીઓને મોહમાં
નાખ્યાં..૦** ઝથી રોમાંચિત થયેલા યક્ષો,
રાક્ષસો અને ગધવ તે અવાજ આવવાની દિશાએ
એ પાંડવની પાસે દોડી આવ્યા.” તે વખતે
ચક્ષો અને રાક્ષસાએ હાથમાં પક્ડેલાં તે ગદા,
પરિઘ, તલવાર, ચક, શક્તિ અને પરરુએ અતિ-
શય ચમકી રહાં હતા.“ હુવે હે ભારત ! ભીમ્-
સેન અને આ યક્ષાદિઓની વચ્ચે યુદ્ધ શર્ થયુ.
તે મહામાયાવીઆએ જે ત્િચૂલ, શક્તિ અને પર-
શુઓ છેશ્યાં, તેમને ભીમે ભય'કર વેગવાળા ભાલા-
એથી છેદી નાખ્યાં, વળી અ'તક્ક્ષિમાં અને
પૃથ્વી ઉપર રહી ગજ'તા તે રાક્ષસોતાં અગોને
એ મહાબળવાને ખાણુથી વીંધી નાખ્યાં. આમ
હાથમાં ગદા અને પરિઘ ધારણ કરી રહેલા તે
રાક્ષસો।નાં શરીરમાંથી નીકળેલી લોહીની તે મહા-
વૃદ્ધિ એ મહાબળવાન ઉપર વરસવા લાગી.“ ૨
રાક્ષસોનાં શરીરમાંથી ચારેબાજી લોહીની ધારાએ
વહેવા લાગી. ત્યારે ભીમે બાહુબળપૂવ'ક છેડેલાં
આયુધેથી યક્ષે તથા રાક્ષસોનાં ધડો તેમજ માથાં
કપાઈ ગયેલાં જણાતાં હતાં.“૨ વળી આ વખતે
જતે નેતાં જ પ્રેમ ઉત્પત્ર થાય એવા ભીમને, જેમ
વાદળાંના સમુદાયથી સૂય ઢ'કાઈ જય, તેમ રાક્ષ-
સાથી ઢકાઈ જતો સર્વ પ્રાણીઓએ જોયે. પણુ
સૂર્ જેમ પોતાનાં કિરણુ। વડે સર્વ વાદળોને
હઠાવી દે, તેમ તે સત્યપરાકરમી અને બળવાન
મહાબાહુએ પોતાના શત્રુઓને હણુનારાં બાણુા
વડે સ રાક્ષસોને છાઈ દીધા. હવે સહું સક્ષસો
ભીમને ચારે બાજુથી ડરાવવા લાગ્યા અને મહુ।-
શય'કર ગર્જના કરવા લાગ્યા. આમ છતાં ભીમ-
સેનમાં જરાય ગભરાટ જેવામાં ન આવ્યો. ત્યારે
બધાં અગોથી વિકૃત થયેલા, ભીમસેનના ભયથી
પીડાયેલા અતે છિન્નભિન્ન થઈ ગચેલા મહાન
આયુધેોવાળાએ યક્ષે ભય'કર ચીસો પાડવા લાગ્યા.
મજખૂત ધનુષ્ય ધારેલા તે ભીમથી ત્રાસીને તેઓ
ગદા, વિશળ, ખડગ, શક્તિ અને પરશુઓને પડતાં
મેલીને દક્ષિણુ દિશામાં ભાગવા લાગ્યા.“*-૫૬
ત્યાં ત્રિશળ તથા ગદાને ધારણુ કરનારો, વિશાળ
છાતીવાળેો, મહાન હાથોવાળો અને કબેરનો મિત્ર
તેમણિમાન નામે રાક્ષસ હતે.*“ તે મહાબળવાને
પહેલાં પોતાનાં બળ તથા અધિકાર ખતાવ્યાં હતાં.
ચક્ષેને પૂઠ બતાવી આવેલા નેઈને તેશું તેમને
જાણે સ્મિતપૃવ'ક આ પ્રમાણે ડહ્યુંઃ “વાહ ! તમે
આટલા બધાએક માણુસને હાથે હારી ગયા છે તો
૩૦૮
કુબેરમદિરે જઈને તમે એ ધનેશ્વરને શુ કહેશે! ?
આમ કહીને તે રાક્ષસ તે સહુની મોખરે થયો અને
હાથમાં શક્તિ, શૂળ તથા ગદા ધારીને ભીમ પાંડવ
તરક રોડ્યો. મદઝરતા માતગતી જેમ વેગપૂવક
આવતાતેરાક્ષસતે ભીમસેને ત્રણુ 'વસદ'ત'તામતાં
ખાણી વડે પડખામાં પ્રહાર કર્યોપ”-૫€* મહુ!-
બળવાત મણિમાને પણુ ફોધમાં આવીતે મોટી
ગૃદ્દા પકડી અને તે ઉપાડીને ભીમસેન ઉપર
ગીંજી,'* વીજળીના જેવા રૂપયાળી અને મહુા-
ભયકર એવી તે આકાશમાંથી આવતી મહાન
ગૃદાને ભીમ્સેને પવ'તને વીધે એવાં અનેક
બાણુ। માર્યા.5 પણુ તે સવ' વેમવાન ખાણુા
ગૃદાને પહાંચીતે પાછા વળ્યાં. તે ગદાની ઝપટ-
ના વેત્રને એ ખમી શકયાં નહિં. આથી ગદા-
યુડ્ની રીતો જાણુતારા અને ભયકર પરાકમ-
નાળા તે વીમ'વાન ભીમસેને મણિમાતના તે
ગદામહારને ચુકાવી દીધા.*” હવે એ જ વખતે,
તે ધીમાન રાક્ષસે સુવર્ણના દાંડાવાળી લોઢાની
એક મહાભય'કર રાક્તિ મારી. અશિની ન્વાલા-
વાળી, ભય'કર અવાજવાળી અને ધોર સ્વરૂપ-
વાળી તે શક્તિ ભીમનો જમણા હાથ વી'ીને
એક્દમ પૃથ્વી ઉપર પડી.*”** આમ શક્તિથી
અત્ય'ત વીધાથેલેો તે અતુલ પરાકમી અને
સહાધતુર્ધારી કુતીન'લન કોધથી વ્યાકુળ નેત્રવાળા
થથો અને તેણ ગદા ઉપાડી.” હવે રાત્રએને
ભય વધારનારી, સોનાના પટાથી મઢેલી, શગુઓને
પરાજય આપનારી અને પૂરી લોઢાની મનેલી તે
ગદ્ય ઊચંકીને ભીમે ગર્જના કરી અને તે મહા-
અળવાન ભમણિમાન ઉપર વેષથી ધરમ. ત્યારે
સણિમાને પણુ મણાન અને ચમકતું તિશૂળ
પકડયું અને ગર્જના કરીને મહાવેમપૂર્જક તે
ભીમસેન તરક્ છેડયુ'. ગદ્યાયુડ્માં નિપૃણુ એવા
તે ભાંમે તે ચળને ગદાની અણીથી ભાંગી નાખ્યું.
શ્રીમહાભારત-વનપવગચક્ષયુદ્ધપવરે
પછી ગસ્ડ જેમ સપ'તે મારવા દ્વેડે, તેમ તે તેતે
છુણુવાને દોડ્યો. હવે તે મહાબાડુએ રણુભૂમિમાં
મના કરી, આકાશમાં છલ'મ ભરી અતે ગદાને
એકદમ ધુમાવીને તે મણિમાન ઉપર તાખી.
ભીમે વેમપૂવ'ક જોડેલી તે ગદા ઈઇંદ્રતા વજની
જમ રાક્ષસને મારીને કૃત્યાની માફક પૃથ્વી ઉપર
પડી. સિ'હ જેમ આખલાને મારે તેમ ભીમસેને
તે ભયકર બળવાળા રાક્ષસતે માર્યો, એ સર્વ
પ્રાણીઝાએ નેયું', એ મણિમાનને ભૂમિ ઉપર
મરેલે! પડેલે! જોઈને મરતાં બચેલા સૌ રાક્ષસો
ભમ'કર ચિચિયારીઓ પાડી પૃવ' દિશા તરક
તાસી ગયા.”૫-*9
ઇતિ શ્રીમહાલારતર્માં વતપર્વા'તર્ગત યક્ષયુષ્ધપર્વ માં
“મણિમાનનો વધ? નામને! અધ્યાય ૬૧૦ મો સમાસ
ખૃષ્યાય દશમો
પાંડવાને કુખેરનાં દશન
॥8ૈજવાયન રવા ॥
શ્રુસ્તા વદુષિસેઃ શચ્રેતાઘમાનાં મિરેઝશથ |
જ્ગ્ાવશશ્રુ' તેથ માદ્રીયુત્રાવમાવષિ । ₹ 11
વૈશ'પાયન બોલ્યા: અનેક પ્રકારતા રબ્દો-
થી પવ'તની ચુક્ાને ગાજી રહેલી સાંભળીને અન્નત-
શતુ કવીપુત્ર માદ્દીવ દન નકુલ-સણદેવ, ધોમ્ય,
દ્રૌપદી, સર્વ બ્રાહ્મણ તેમ જ સ'ભધીએ એ સૌ
ભ્રીમસેનને ત જેવાયી અત્ય'ત ખિન્ન થઈ ગયાં. ”*
આથી આઘિ'યેલુને દ્રૌપદીની સૉંપણી કરીને તે
સવ' શૂરા મફારથીએ। હથિયાર સજીને એકસાથે
પૃર્જત્ ઉપર ચઢવા લાગ્યા.* હવે ભીમસેનને ખાળી
રહેલા તે મહાધતુર્ધારી મહારથી પ્ત'તની ટોચે
પહોંચ્યા, એટલે તેમણું શગુદમત ભીમને જેયે!,
ત્યાં તેમણું ભીમસેને ધૂળ ચાટતા કરેલા, મોટી
કાયાવાળા, મહાન બળનાળા અને મહાસત્તાવાળા
રાક્ષસોને તરફડતા તથા ગ્રાણુ્રહેત થયેલા નયા.
ત્યારે ગદા, ખડ્ગ અને ધતુપતે ધારી રહેલો તે
અધ્યાય ૧૬૧ મે!-પાંડવાતે કુખેરનાં દરત
૩૯૯
મહાખાકુ ભીમ રણુમાં સર્વ દાનવોને મારીને
શોભતા ઇંદ્રની જેમ શોભતો હતો.“ ' આમપોતાના
જ્ઞાઈને નેઈને તે મહારથીઓ તેને ભેટ્યા. પછી
અતુપમગતિ પામેલા તે પૃથાપુત્રો ત્યાં બિરાન્યા.”
તે ચાર મહાધતુર્ધારીઓથી ગિસર્શિગ શોભી રુ;
જાણું મહાભાગ્યશાળી દેવશ્નેણ લોકપાલેથી સ્વર્ગ
શોભી રહુ ન હોય.“ કુબેરના તિવાસસ્થાનને તથા
અરેલાશક્ષસોને જેઈ નેપૃથ્વીપતિ યુધિદિરે પોતાની
પાસે બેકેલા ભાઈ ભીમને આ પ્રમાણે કહ્યુ.“
યુધિષ્ઠિર બોલ્યાઃ હે ભીમ 1 તેં આ પાપ
સાહુસથી કે અજ્ઞાનથી કર્યું” છે; પણુ હે વીર ]
તારે સુનિ જેવા વનવાસીએ આવે! વ્યથ વધ
કરવો જેઈતો તહોતો.પ” ધમવેત્તાએ કહે છે કે,
શાનનને દ્રેષ થાય એવું કામ ન કરવુ જેઈએ. હૈ
ભીમસેન | તે આ દેવોને ટ્રેપ થાય એવું કયુ”
છે.૫૫ રેં પાર્થ 1 ધમ અને અથ'તો અનાદર
કરીને જે પાપમાં મત કરે છે, તે તે પાપી કર્માતુ'
અવશ્ય કૂળ પામે છે. તુ' જે મારું પ્રિય ઇચ્છતો
રાય, તો ક્રીથી આવું ન કરીશ.**
વૈશ'પાયત બોલ્યા : અર્યશાસ્રતા તત્ત્ય-
વિભાગને ન્ાણુનારા તે ધર્માત્મા કુ'તીન'દન ભાઈ
યુધિછિરે પાતાના વૈય'માં અડોલ એવા ભાઈ
ભીમને આ પ્રમાણે કહીને વિરામ લીધે. તે મહા-
તેજરવી તે જ વિષયનું” ચિ'તન કરી રલ્લા. હવે જે
રાક્ષસો ભીમષસેનના મારથી મરતાં ઊગર્યા હતા,
તેએ સાથે થઈને કુબેરના મ'દિર્ તરક્ ગયા.
ભીમસેનના ભયથી પીડાચેલા તે મહાવેગવાળા
રાક્ષસો કુબેરને ધામે પહોંચીને ભય કર આર્તનાદ
કરવા લાગ્યા. હે 3જન્! જમણું રાસ્રો અને
આયુધો ફેંકી દીધાં હતાં, જેમનાં શરીર ઉપરનાં
કવો લોહીથી રમદોળાયેલાં હતાં, અને જેમના
વાળ વી'ખાઈ ગયા હતા, એવા તે રાક્ષસે! યક્ષાધિ-
પતિ ડુબેરતે આ પ્રમાણુ કહેવા લાગ્યા $ ' હે દેવ!
હૈ ધતેશ્વર] એક મનુષ્યે મિરિરિજને વેગથી મસળી.
નાખ્યો છે અને તમારી આગળ ચાલવાવાળા
તથા ગદા, પરિધ, તલવાર, તોમર, તેમ જ પ્રાસથી.
યુદ્ધ કરવાવાળા સવ” રાક્ષસોને તેણુ મારી નાખ્યા
છે. વળી હે નરેશ્વર ! રાક્ષસે'દ્રોમાં તથા યક્ષોમાં
ગુખ્ય એવા કોધવશ નામના રાક્ષસમણેાને તેણે
એકલાએ રણુમાં એકસાથે રોળી તાપ્યા છે.૫૨ પ૯
હૈ દેવ! તે હણાયેલા રંક્ષસાદિઓ સત્ત્વહીન અને
ગ્રાણુહીન થઈને જમીત ઉપર આળેટી રહ્યા છે.
તમારે મિત્ર મણિમાત પણુ મરી ગમે! છે. માત્ર
અમે જ તેની કૂપા મેળવવાથી અહીં ઊગરીને.
આવ્યા છીએ.** આ ખધુ' કામ એક મતુષ્યે હયુ”
છે, તે! હવે જે કરવું ધટે તે કરો. ' આ વચને
સાંભળીને યક્ષમણુ।ના અધિરાજ તે કુબેર ધણા કોધે
ભરાયા.*૫ કોધથી આંખ લાલ કરીને તે આ વચન
બોહ્યા કે, “એમ કેમ થયું? ' ભીમના આ અપ-
રાધ બીજ વારને। છે. એ સાંભળી યક્ષાધિપતિ ધન-
પતિ કોધ પામ્યા અને બોલ્યા કે, “મારા રથ
જેડો.' હવે સુવણુ'માળાધારી ગ'ધર્વોએ ગમનના
મેધ જેવા તથા ગિરિશુ'ગના જેવા ઊચા રથને.
તૈયાર કર્યો. કુબેરના તે રથને સવ” ગુણુથી યુક્ત,
વિમળ આંખવાળા, તેજ, બળ તયા ગુણુથ્ી ભરેલા,
વિવિધ રત્નોથી વિભૂષિત ઠરેલા, સોહામણા તેમજ
જણે તરી જતા હોય એવી ઝડપે જનારા ઉત્તમ.
વોડાઓ નેડવામાં આવ્યા.૨૨-૨૫ વિજયસૂચક-
હણહણાટી કરીને તે ધોડાએ એકબીજાને હણુ-
હુણાવતા હતા. પછી તે રાશ્નધિરાજનભૂગવાન કુબેર
તે રથમાં બેસીને નીકળ્યા. દેવો અને ગ'ધવો એ
સહાઠાંતિમાનની સ્તુતિ કરવા લાગ્યા, ત્યારે હાથ
આંખવાળા, સુવર્ણના જેવી પ્રમાવાળા, મોટી કાયા-
વાળા, મહાન ખળવાળા, સ્પાયુય બાંધેલા અને તલ-
વારકસેલા એક સહસ યક્ષે પ્રયાણુ કરતા એ મહુ।-
ત્માં કુબેરની સાચે ચાલ્યા.૨૬-૨“ તેઝ। આકાશને.
૩૧૩
તાણુતા હોય તેમ, તે સર્વ મહાવેમવાન યક્ષો
આઢહાશમતિએ કૂદતા ફૂદતા ગધમાદન પવત ઉપર
આવી પહેંમ્યા.૨“ યક્ષે અતે રાક્ષસોતા સમૂહેથી
વી'ટળાયૈલા પ્રિયદશ'ત મહાતમા કુબેરને તથા એધન-
પતિએ પાળેલા ઘોડાઓના મોટા સમુદાયને નેઈને
પાંડવો હષ'થી રોમાંચિત થઈ ગયા. કુળેર પણુ
ધૂતુષ્યથી સજેલા અતે તલવાર ખાંધેલા તે મહા-
રથી અતે મહાસત્ત્વશાળી પાંડુન દતોને જઈને
પ્રસન્ન થયા અને દેવકાય' કરવાની ઇચ્છાથી હદય-
માં સતોષ પામ્યા.” *૨ પછી કુબેર આદિ તે
મહાવેગવાનેો પથ્રીની જેમ તે પવતના શિખરને
એળ'ગીનેતે પાંડવોની પાસે આવી પહેંચ્યા.૨*
પરતુ હૈ ભારત | તે યબેરને પાંડવો તરક્ પ્રસન્ન
મતવાળા થયેલા નેઈને ચક્ષો અને ગધર્વો ત્યાં
શાંત ઊભા રહ્યા.*” પછી નકુલ, સહદેવ, ધમ વેત્તા
ધૂમ'રાજ અને મહાત્મા પાંડવોએ એ સમથ ધન-
પતિને પ્રણામ કર્યા. પોતે પોતાને અપરાધી માનતા
ય તેમ તે સવ મહારથીએ! કુબેરને વી ટળાઈને
હાથ નેડી ઊભા રથ. ધતેશર કુબેર પણુ વિશ્વ-
કર્માએ બનાવેલા; છેડા સુધી ચિઞિત કરેલા અને
શ્રેધ જુલાયમ આસનવાળા તે ફાંતિમાન પુષ્પકમાં
બેઠા હતા.ર ૨૦ શ'ખતા જેવા ક્ણુંવાળા,
શણાવેગશર્યા અને મોટી કાયાવાળા હન્નરે। યક્ષે
તથા રાક્ષસો તે બિરાજેલા કુબેરની પાસે બેઠા.*“
સે'ઠડા ગધર્વો તથા અપ્સરાઓનાં વૃ હો તેમની
ચારે ખાજી વી'£ટળાઈ તેમની સેવા કરવા લાગ્યાં;
તે નયે દેવા ઇંદ્રે ઉપાસી રહ્યા હોય એમ
જણાતુ* હતુ'.*“ સુવણુ'ની સુંદર માળાને શિર
ઉપર ધારણુ કરીને તથા હાયમાં પાશ, ખડ્મ
અને ધતુધ સ?ને ભીમસેન તે ધતપતિ કુબેરની
સામે જેઈ રઘો હતે; રાક્ષસોએ તેતે જખપી કર્યો
હતો અને તે જ અવસ્થામાં તે કુબેરને નેઈ રહ્યો
કુત્તા, તોપણુ એ ભીમસેનને કશી ગ્લાનિ થતી
શ્રોમહાભારત-વતપર્વયક્ષઝદ્રપર્વ”
તહોતી.૦*૫ આમ તીક્ષ્ણ બાણે! લઈને યુહ્ધવી
ઇચ્છાથી સન્જ ઊશેલા એ ભીમને નેઈને કુળેર
ધમ'યુત્ર યુધિદિરને હહેવા લાગ્યા :“5 ' હે પાય]
પ્રાણીમાત્ર જણે છે કે, તમે સળ જવના ઠહ્યા-
ણુમાં પરાયણુ છે. આ પવ*તશિખરે પણુ તમે
તમારા ભાઈ એ સાથે નિભયતાથી નિવાસ ઠરે.
હે પાંડવ | તમારે ભીમસેન ઉપર રૉય કરવો
જેઈએ તહિ. એ રાક્ષસે તો કાળથી પ્રથમથી જ
હણાયેલા હતા. તમારે તાનો ભાઈ તો તેમાં
નિમિત્તમાત્ર થયો છે.” ભીમે આ જે સાહસ
કયું” છે, તે વિશે તમારે શરમાવું નહિ. યક્ષે!
અને રાક્ષસોનો આમ વિનાશ થરો, એ દેવોએ
આગળથી જ નેયું હતુ.** હે ભરતશેઇ | મતે
ભીમસેન ઉપર કોપ નથી, હું તો તેતા ઉપર
પ્રસન્ન છુ” અગાઉ પણુ મતે ભીમસેતતા કમથી
સોય થયો હવે. 5
કૈશપાયત બોલ્યા આ પ્રમાણે યુધિષિર-
રાજને કલ્યા પછી, કુબેર ભીમસેનને કહેવા
લાગ્યા? “ છે તાત! ઠે કુસ્શ્રેક ] મારા મનમાં
ક'ઈજ નથી. હે લીમ ! કૃષ્ણાને અથે તે. આ
જ સાહસ ક્યુ છે અને મને તથા દેવોને અવ-
માનીને તે તારા બાહુમળતા આશ્રયથી આ જે
યક્ષે તથા રાક્ષસોનો વિતાશ કર્યો છે, તેથી હું
તારા ઉપર પ્રેસનત્ત થયો છુ. હે વૃક્ાદર ] આજે
હું ઘોર શાપમાંથી છૂટ્યો છુ.” ₹“ પૂવે પરમ
ગિ અમસ્તે કોધમાં આવીને માર કોઈ એક
અપરાધ સાન મતે શાપ આપ્યો હતો, તેનું આ
નિવારણુ થયું છે.” પાંડવત'દન | મારે માટે આ
ડલેશ પૂવ*થી નિંર્માયુ થયો! હતે. આથી હે
પાંડવ | એમાં તારા હ'ઈયે અપરાધ તથી. ?'*
યુધિકિર બે!લ્યા : હે ભગવન્] મહાત્મા
અગસ્યે તમતે શા માટે શાપ આપ્યા હતે ? હૈ
રવ] હું તમારા તે રાપતું કારણુ સાંભળવા
અધ્યાય ૬૬ર્સો-કુખેરનાં વચને
૩3૬
ઇચ્છું છું,*૨ મને એ આથ્ર્ય' થાય છે કે, તે
ધીમાત જ%ધપિના કોધ વડે તમે ત્યારે તમારી સેતા
અને અતુચરા સાથે બળી મયા નહિ
કુબેર બોલ્યા $ હે નરેશ્વર | પૂવે કુશવતીમાં
રેવતાએતી એક સભા થઈ હતી. તિમંત્રણુ
મળયાથી ઠું પણુ ત્યાં ગયો હતે. ત્યારે માંરી
સાથે વિવિધ આયુધો ધારેલા અને ભય'કર રૂપ-
વાળા ત્રણુસો મહાપવ્ય યક્ષે હતા. માગમાં મે'
ત્રપિધ્રેઠ અમરત્તે નેયા.“* તે વિવિધ
પક્ષીખાથી ભરેલા અતે પુષ્પિત કૃક્ષોથી રોભી
રહેલા યસુનાતીરે ઉમ્ર તપ કરી રહ્ષા હુતા.**
સૂમ' તરક્ ઝુખ રાખી, તે ઊચા હાથ કરીને
ઊભા હતા, તેજના ભડાર જેવા અને પ્રોજ્ઝ્વલ
હુતાશનની જેમ ઝમમગી રહેલા તેમને જેતાં જ,
રાક્ષસોનો અધિપતિ અતે મારો મિત તે શ્રીમાન
મણિમાન મૂર્ખાઈથી, અજ્ઞાનમાવષી, અભિમાનયી
અતે મોહથી આકાશમાં રો રહ્યો તે મહવિ*
ઉપર થૂંડયો. આથી જાણું સવ દિશાઓને બાળતા
હોય તેમ તે ગધિએ કોપ કરીને મતે આ
પ્રમાણું કક્યું કે,” “હે ધતેશર! તારા
દેખતાં; તારા આ દુરાત્મા મિત્રે મારી અવજ્ઞા
કરીને મતે આ જે અપમાન આપ્યું છે, તેષી તે
તારં આ સેન્યોની સાથે એક મતુપ્યતે હાથે વવ | પરલોકમાં વિનાશ પામે છે.૬**
પામશે. આમ એ સેનાઓ હણાયાથી તુ દુમે- | તથી,
મધય છ્દ્રમો
ફૅબેરનાં વચનો
ય ધન ૩વન॥
યુષિષિદ ઇતિ શેશજાલપતજમાઃ ।
હોવ્તત્રવિધાતાનામેપ વંચવિયો વિષિઃ ॥ ૨ ॥
કુબેર બોલ્યા: હૈ યુધિકિર ધુતિ, દક્ષતા,
દેશ, કાળ અતે પરાક્રમ એ લોકન્યવહારને! પાંચ
ગ્રેકારનો વિધિ છે.પ હે ભારત ! ફતયુગમાં મતુષ્યો
ધૃતિમાન, પોતપોતાનાં કર્મોમાં દક્ષ અતે પરા-
કમના વિધાનને જણુવાવાળા હતા.* હે ક્ષત્રિય
શ્રેષ | ધુતિમાન, દેશ તથા કાળને નણુનાર અને
સર્જ ધર્મવિધાનોનો વેત્તા એવો ક્ષત્રિય પૃથ્વી
ઉપ્રૃ ચિરકાલ સુધી ર્ઞાસત કરે છે.: હૈ વીર |
હે પાર્થ] જે પુસ્ય સવ કર્મોને વિરો આ પ્રમાણે
વતે' છે, તે આ લોકમાં યશ પામે છે અને પર-
લોકમાં સદ્મતિ મેળવે છે.” વૃત્રાસુરતે હણુનાર
ઇંદ્રે દેશકાળની સંધિને જઈને પરાકમ હયુ'”,
તેથી સવ વસુએઓ સાથે તે સ્વગ'માં રાજ્ય
પામ્યો.” પણુ જે કેવળ કોધાવેશમાં રહી ભાવિની
| પ્ડતીને જેતો નથી અને જે કર્મોના વિભાગને ન
| જણુતો હોઈ માત્ર પાપ જ હર્યા કરે છે, તે પાપી
મત અને પાપી બુડ્દિ્વાળા પુસ્ષ આ લેક તથા
જે કાળને નણુતા
જે દુટ મતિવાળે છે અને છે કાચ'તી વિશ
તિયો પણુ અહી ડક્ેશ ભોગવરો અને તે માર" | પૃતાને આળખતે। નથી, તે મિથ્યા આચાર અને
નાર મનુષ્યતાં દશન પામીને તું એ પાપમાંથી
3
હ
'જાર્ઈ તારી આજ્ઞાનુ' પાલન ડરરો, તે પુગપોત્ોની
સાથે આ ધોર સાપને પામરો નહિ. ' આમ હૈ |
મહારાજ ! પૂર્વે તે શહયિત્વેષ્ડે મતે આ પ | તેતો નિકય પાપમમ જ રોય છે. દે પુર્વ
આપ્યા હતા અને તમારા ભાઈ ભીમે મને તેથી
છોડાગ્યા છે.૫૨%૧૩
ળી 1
પતિ મ્હેમહૂ,સારતમાં બનપર્વા'તગ'ત મસયુદ્પ સમાં ”ુષેર- |
રન * નામના અષ્યાય ૫૫૫૬ મો! સમત રી
_ ાપખાંધ ડુમ'વાળો મતુષ્ય આ લેક અને
ડી જે.૧”૫૫ તારી આ સેતાઓમાંથી છે | તાશ પામે છે. વળી
પરલોક ખનેમાં
જેઓ સાહસમવતે' છે,
બીશ્વને છળકપટ ઠરે છે, દુછ મનવાળા છે અને
પોતાને વિરો સર્જ સામથ્ય'ની ઇસ્છા રાખે છેડ
સિહ! આ ભીમસેન ધમને નતણુતો નથી, ગવિ'૪
છે, બાળકબુડ્રિના છે, અસહનથીલ છે અને
નિઝય છે. તેને તમે ઉપદેશ આપે. તમે કરી
૩૧૨
શ્રીમહાભારત-વનપર્વા-યક્્ચુદ્વપવર્ષ
ગ્ઝ્ઝ્ક્્ડડ્ક્ન્ડડઃડડ::::::::::-::---:------------------------------
ન્કક્ક્ક્ક્ઞઞઞતઝતઝડઝક્ઝક્ડઝડઃનન
રાજવિ' આદિ'યેણુને આશ્રમે જઈને ત્યાં પહેલા
અધાર્યામાં શોક અને ભયથી મુક્ત રહીને નિવાસ
કરે. હે મહાબાડુ | હે માતવેદ્ર | ત્યાં અલકા-
વાસી ગ'ધર્વા, યક્ષે, કિન્નરો તથા સવ પર્વત-
વાસીઓ મારી આજ્ઞાથી તમારું અને સૌ થાહ્યણુ*
શ્રેછોછુ રક્ષણુ કરરે.“ ૨ હૈ રાજન્! આ
નૃકાદર્ સાહસ કરીને અહી આવ્યો છે. હે શ્રેઇ
ધિ ! તમે એને હવે શિખામણુ આપી સારી
પેડુ વારજે.“ હે રાજન્] વનવાસીઓ હવેથી
તમારાં દશન કરરે, હે મહારાજ 1 તેઓ નિત્ય
તમારી સેવામાં રહેશે અને તમારું રક્ષણુ કરશે.
વળી હે પ્રુસ્ષપવરો | મારા સેવકે તમારે માટે
નિત્ય અનેક જાતતાં સ્વાદિટ્ટિ ખાનપાન લઈ
આવશે.” હુ તાત] જેમ અજીત ઇંદ્રનો
પુત્ર છે અને ભીમ વાયુનો કુમાર છે; તેમ તમે
ધૂમ'ના યોગથી થયેલા પુત્ર છે. વળી વિચાર-
સંપન્ન તકલ અને સહદેવ એ બન્ને અથિની-
કુમારના પુત્રો છે. આથી હૈ યુધિછિર| એ
ઉદ્રાદિક્ોની જેમ મારે પણુ અહીં તમારું
સૌતુ રક્ષણુ કરવુ જેઈએ.૫5૪૫૦ અથ'શાસ્રના
તત્તવવિધાતનો વેત્તા, સર્વ ધમવિધાનોનેો જાણુ-
કાર અને ભીમસેતથી નાને તે અ્જીંન સ્વર્ગમાં
કુશળ છે.“ હે તાત] આ લોકમાં જે કઈ
સ્વર્મી'ચ પરમ સંપત્તિ ગણાઈ છે, તે બધી ધન”-
જયમાં જન્મથી માંડીને રહી છે.*“ વળી ઇંદ્રિય-
હમન, દાત, બળ, બુદ્ધિ, લના, ધૃતિ અને
ઉત્તમ ત્રેક એ ખધુ' એ મહાસત્વશાલી તથા
અમાપ તેજસ્વીમાં રહેલુ છે.“” હે પાંડવ!
«અજીત કરી પણુ સાહસમાં પડીને નિ'વ કામ
કરતો નથી, તેમ મનુષ્યોમાં “કાઈ પણુ માણુસ
અજીન જૂઠું' બોલ્યો એવું કહેતો નથી.૨૫ હે ભારત |
કુસ્આની કોતિ' વધારનારો એ અજી*ન દેવે, પિતૃ-
અએ તથા ગધવોથી સન્માન પામ્ચો છે અને હાલ
ઇંદ્રભવનમાં અસ્નવિધા સિદ્દ ઠરે છે.** હૈ પાથ |
જેણુ સવ* મહીપાલોને ધમ' પૂવ'ક વશમાં આણ્યા
છુતા, તે તમારા પિતાના પિતામહ, મહાતેજસ્વી.
અતે મહાવીયવાત શાંતતુ મહારાજ પોતાતા
કુલધુરધર ગાંડોવધારી પ્રથાત'દત એ અજુ'નથી
સ્વગમાં સારી રીતે મસતતા પામે છે.૨”૨* હૈ
રાજન્ | જે મહાતપસ્તી રાજેશથ્ર પિતૃએ।, દેવે,
્ઠધષિઓ અને વિષપ્રોતું' પૂજન કરીને યસુતાતીરે
સાત મો।ઢા અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા, તે તમારા
પ્રપિતામહુ શાંતતુ સ્વમ' જીતીને ઇંદ્લોકમાં રહ્યા
છે અને તમારૂં કુશલ પૂછે છે.૨ ૨5
વૈશ'પાયત બોલ્યા: તે કુળેરે કહેલાં આ
વચતે સાંભળીને પાંડવો અત્યત ઉર્ષ પામ્યા.
પછી ભરતોત્તમ કૃકોદરે શક્તિ, ગઇ, તલવાર
અને ધતુષ્યને પાછાં બાંધી દીધાં અને કુળેરતે
નમન હયુ.૨૦૨* હુવે શરણાગતને શરણું દેનારા
તે ધનપતિ કબેરે કહ્યું: “તુ' શત્ુઓનાં માત
મરડનારા અને મિત્રોનો આન'& વધારનારા થજે.૨*
હે રાત્રતાપનો 1 તમે તમારા રમણીય નિવાસ-
સ્થાનોમાં વસે।. હે ભરતશ્રેછો ! ત્યાં યક્ષે! તમારી.
સાથે કાંવે તેમ વર્તઃશે નહિ, પણુ તમારી આજ્ઞામાં
રહી તમારું રક્ષણુ કરશે. વળી અગ્નવિઘાર્મા
સિદ્ધ થયેલો એ ઝડાકૅશ અહોં' જલદીથી પાછે
આવશે, સાક્ષાત્ ઇંદ્રે આજ્ઞા આપવાથી તે
ધૃન'જય તમને આવી મળશે. ૨” ૨" ઉત્તમ કમ્'-
વાળા યુધિછિરને આ પ્રમાણ કહીને યક્ષાધિપતિ
કુમેર શ્રેઇ ગિશ્વિરમાં આવેલા પોતાના મદિર
તરડ ગયા. હન્નરા ચજ્ષે અને રાક્ષસે! વિવિધ
રત્નોથી શણુગારેલાં તથા રગબેરગી ફૂલેવાળાં
અનેઠ વાહનો ઉપર બેસી તેને અતુસરવ
લાગ્યા.૨*૨૩ તયારે કુબેરસવન તરક ઉત્તમ ધોડા-
આનો પ'ખીઓના જેવો શખ્દ ગાજી રહો. તે જણે.
ઈંદ્રપુરીને રતે એરાવતનો વેષ થઈ રહ્ષો હોય
અધ્યાય ૧૬૩મો।-મેરું પર્વતતાં $૨ન
૩૧1૩
એમ લાગતુ હતુ'.** ધતપતિ કુબેરના તે ધોડાઓ
જણે વાદળાંને ખેંચતા હોય અને વાયુને પીતા
જાય તેમ આકાશમાં પૂરા વેગથી જતા હતા. *
પછી મરી ગયેલા રાક્ષસોનાં તે મડદાંએ ધતપતિ
કુબેરની આજ્ઞાથી તે મિરિશિખર ઉપરથી દૂર ૩૨-
વામાં આર્ત્યા.૨૬ ધીમાન અમસ્તયે તેમના શાપની
એ જ અવધ ઠરી હતી. તેઓ યુદ્ધમાં મરી ગયા,
એટલે તે જ વખતે તે શાપને! અ'ત આવ્યો.”
મહાત્મા પાંડવોએ તે રાત્રિ તો આશ્રમોમાં ગાળી.
સર્વ રાક્ષસો તરક્થી સન્માન પામીને, તેઓ
ઉદ્દેગરહિત થઈને ત્યાં સુખપૃવ'ઠ વસ્યા.”
ઇતિ શ્રામહાભ્દ્ર્તમાં વનપર્વા'ગત યક્ષયુષ્દ્પર્વા માં “ કુબેર-
વાકય નામતે! અધ્યાય ૧૬૨ મે! સમાપ્ત
અધ્યાય ૬૬મો
મેર "પર્વતના દર્શન
॥વશવાથન વાય 1
તતઃ ઘર્ષો્ષે પન્વઃ જુત્વાડવણિવમરિટિમ ।
જાઈિવેમેન સ હ્તિઃ યાંરવાનમ્યવર્તત ।। ૨ ।।
વૈશ'પાયન બોલ્યાઃ પછી છે રાત્રુદમત|
સર્ચૌદય થતાં ધોમ્યે નિત્યકમે કયું" અને આર્ણિ-
પેણુને લઈ ને પાંડવો પાસે આવ્યા.* તે પાંડવોએ
છીમ્ય અને આિેણુના ચરણુમાં વદન કયું.”
અને હાથ નેડીને તે સર્જ ખ્રાલ્ણુતું પૂજત કયુ.
પછી મહષિ* ધોમ્યે યુધિકિરિના જમણુ। હાથ
પકડી; પૂવ દિશા તરક્ સુખ રાખી, આ વચને!
હહ્યાં ક,૨ 'હે મહારાજ ! આ રૈલરાજ મ'દર
સાગર પય''તની ભૂમિને ઘેરીને ઊભે। છે. તે અતિ
શય શેી રહો છે. હૈ પાંડવ] પર્વતો, વનના
સીમાડાઓ અને અરણ્યોથી શોભી રહેલી આ
દિશાતુ ઇંદ્ર તથા કુબેર રક્ષણુ કરે છે. હે તાત!
સજ ધમ'ને ન્નણુનારા જ્ઞાનનાન ઝષિએ આને
મહેન્દ્રડું તથા કુમેરરાજ્તું ધામ કહે છે.“ *
ઘૃમજ્ઞ કપિએ, સિદ્ધો; સાધ્યો, દેવતાએ ત્તથા
મ.#વ,ર્૦
પ્રજાએ અહીંથી ઉદય પામતા સૂય'ની ઉપાસતા
કરે છે.” પ્રાણીમાત્રતા પ્રણુ અને ધૃમ્'તા વૈત્તા
ચૂમરાજ મરેલા જીવોની ગતિકૂપ એવી પેલી
દક્ષિષુ દિશામાં રહે છે. આ અહ્ભુત દશ'તવાળુ”
અને પરમ સમૃડ્ડિથી ભરેલુ'ચમસજતુ' પાવનકારી
'સચમત' ભતત છે. હે રાજન્! સૂય ત્યાં જઈ ને
સત્યપૂર્વક સ્થિર રહે છે. પ'ડિતો આ પવતરાજને
અસ્તાચલ ઠહે છે. પ'ડિતો આ પર્વ તરાજમાં તથા
મહોદધિ સમુદ્રમાં રહીને વસુણુરાજ સર્વ ભૂતો
રક્ષણુ કરે છે. હે મહાભાગ ! બ્રભવેત્તાઓની ગતિરૂપ
એવો આ મંગલમય અને વીય'વાન મહામૈર ઉત્તર
દિશાને અજવાળતો ઊસો છે. ત્યાં બ્રહસભા છે
ભૂતમાત્રતા આત્મા ભગવાન પ્રજાપતિ સવ' સ્થા-
વરજગમને સર્જતા ત્યાં જ વસે છે. બ્રહ્માના
દક્ષાદિ જે સાત માનસપુત્રો હહ્યા છે, તેમતુ' પણુ
આ મહામેર કલ્યાણુમમ અતે ઉપદ્રવરહિત
નિવાસસ્થાન છે.“ 7 હે તાત | અહીં' જ વસિષ
આદિ સપ્રષિઓ રહે છે અને વળી ઉદય પામે
છે."* મેસ્ના શિખર ઉપરના આ નિમ'ળ અને
ઉત્તમ પ્રદેશને જીએ. ત્યાં પિતામહુ ખ્રહ્ષા આત્મ્-
જ્ઞાનથી તૃપ્તથયેલા દેવોની સાથે રહે છે. "૫ જેતે સકલ
પ્રાણીઓની પ્રકૃતિના ઉપાદાનકારણુરૂપ, આદિ અને
અ'તરહિત, પ્રકાશમાન અને પરમસમથ્ર એવા
ઇંદ્રીયાતીત નારાયણુ કહે છે; તેતુ' સ્થાન બ્રહ્માના
સદનની પેલી પાર પ્રકાશી રહું છે. રવો પણુ
સર્વ તેજથી ભરેલા તે શુભ સ્થાનને જેઈ શડત્ા
નથી. મહાત્મા વિષ્ણુનું તે સ્થાન શ્સુપ્રભાએ
હરીને સૂય અને અસિ કરતાં પણુ અધિક તેજ્ઞને-
મય છે. આથી હે રાજન્] દેવો અતે દાનવો પણે"
તેની સામે મીટ માંડી શકતા નથી.૫૦-પ* આમ
તે નારાયણુસ્થાન મેસ્પર્વત ઉપર પૂવ દિશામાં
સોલી રહ્યું છે. ત્યાં હે તાત ! સજના ઉપાદાત-
કારણરૂપ અને ભૂતોના અધિપતિ તે સ્તરયભૂ
૩૧૬૪
શ્રીમહાભાર્ત-વતપવ-યક્ષયુદ્ધપવરે
ભમવાન પ્રાણીમાત્રને પોતાની સુકાંતિથી પ્રકા-
શિત કરતા રહીં જતે પ્રકાશી રહ્યા છે. હે તાત ]
હૈ કુસ્ત્રેણ | યતિઓની ગતિરૂપ એવા આ ર્થાને
આ્રહ્મષિંએ પણુ જઈ શકતા નથી તે મહૃર્ષિ-
એની તો વાત જ કયાંથી? હે પાંડવ | એ તેજ
આગળ સર્વ તેજે ગ્રંખાં પડે છે. કેમ કે અચિન્ત્ય
સ્વરૂપ પ્રભુ પોતે જ ત્યાં બિરાજે છે. પરમ તપ-
થી યુક્ત, શુભ કમૌથી શુદ્ધ મતવાળા થયેલા
અને અજ્ઞાન તથા મે।હથી મુક્ત એવા યોગસિદ્ધ
ચતિ મહાત્માએ, ભક્તિ વડે ત્યાં નારાયણુ હરિને
પામેછે.૨૦-*રે ભારત | ત્યાં દેવાધિદેવ અતે સના-
તન એવા તે સ્વય'ભૂ મહાત્માને પામ્યા પછી
તેઓ આ લેોહમાં કરી આવતા નથી.** રુ
મહાભાગ! ઈશ્વરતુ' એ સ્થાન સદૈવ અચળ,
અક્ષય અને અવિનાશી છે. તેથી હૈ યુધિષિર્ |
તમે એને પ્રણામ કરા.૨૫ હૈં ફુર્નંદન] સૂય*
અને ચંદ્ર પ્રતિદ્તિ આ મેસની આસપાસ ફ્રી
નિત્ય પ્રદક્ષિણા ઠરે છે. હે નિષ્પાપ 1 હેં મહારાજ!
સર્વ તારામડળા પણુ અરેધે આ ગિરિરાજતી
કરતી પ્રદક્ષિણા કરે છે. અધકારનાશન ભગવાન
સમં પણુ જાણું આ સર્જ નક્ષત્રોને ખેચતા રહી
તે પજતની પ્રદક્ષિણા કરે છે. પછી અસ્તાચલે
જઈ, સધ્યાકાલ વટાવી, તે પ્રકાશમાત સૂય
નારાયણુ ઉત્તર દિશાની સીમાએ નય છે.9-39
આમ હે પાંડવ! પ્રાણીમાત્રતા હિતમાં પૃરાયણુ
રહેનારા તે સૂય'ભગવાન મેરની પ્રદક્ષિણા ક્રતા
ડરતા પ્રછો પૂર્વ દિશામાં આવે છે અને ષવ'-
ગ્રધિઓમાં માસાના અનેક કાળવિભાગ ઠરતા
“થે છે. એ જ રીતે ચદ્ેદેવ પણુ નક્ષત્રોની સાથે
મેસ્ની આસપાસ ક્રે છે. આમ આળસરહિત
રહીને એ ચ'& આ મહામેરને આળગી ન્તય છે
તથા સકળ ભૂતોને પોયણુ આપી કરી તે મહરા-
ચળ ઉપર જય છે.**-૨5 વળી અ'ધકારને હણુ-
નાર સૂર્યદેવ સુડ્દાં જગતને પોતાનાં કિરણે! વડે
પોષણ આપત્તા રહી આ મુક્ત માગે ફર્યા કરે
છે.** પછી ડ'ડી સર્જવાની ઇચ્છાએ તે દક્ષિણુ
દિશા તરફ વળે છે. આમ સવ' પ્રાણીએ શિયાળાનો
વખત અતુભવે છે. હુવે તે સૂય ભમવાત ત્યાંથી
પાછા ઉત્તર તરક ગતિ કરે છે; ત્યારે તે પોતાના
તેજથી સ્થાવરજગમ સર્વે પ્રાણીઓનાં તેજને
ખેચી લે છે*”૨5 આથી માણુસોને ઉતાળામાં
પરસેવે, થાક, આળસ તથા ગ્લાનિ આવે છે.
પ્રાણીઓને સતત અને સદૈવ ઝે(કાં આવ્યાં હરે
છે.૨* આમ પ્રજનતે પોષણુ આપતા તે તેજસ્વી
સૂર્ય ભમવાન આ અ'તરિક્ષિમાગે કરતા રહીને
વળી જળની વૃછિ કરે છે.*“ આ રીતે વૃષ, વાયુ
અને તાપ કરીને સ્થાવરજગમને સુખવૃડ્ડિ કરીતે
તે પહાતેજસ્વી કરી એ જ કમે પાછા ફ્રે છે.
હે પાથ ] આ પ્રમાણે ફેરવા એ સવિતા ભમવાત
આળસરહિત રહી સવ' ભૂતોને ખે'ચતા રહે છે
અને કાળચકને ફેરન્યા કરૈ છે. હૈ પાંડવ | એમની
આ ગાતિ સતત હેય છે. તે છ્યારેય સ્થિર રહેતા
નથી. તે તો પ્રાણીઓના તેજને ખેચે છે તથા
પાછાં તેમને જ આપે છે.*“”પ હે ભારત | તે
વ્યાપક સૂય સવ ભૂતાનાં આયુષ્ય તથા કર્મોના
વિભાગ કરે છે અને તે માટે સદેવ દિવસ, રત,
કળા અને કાછાતે સજ છે.**
ઇતિ કૉમહાભારતમાં વતપર્વા'તચ'ત યક્ષયુદ્ધપરવ'માં
*સેસ્દરાન”' નામનો અધ્યાય ૧૬૩ સા સમાયા
ઝષ્યાય ૨૬૪ ો
સ્વગ્ુસાંથી અજીનનુ' આગસન
॥ રજન રવાર ॥
સસ્મિન્ષમદ્રે યલતાં છુ તેજી મટ્ાત્મનં
સર્તરતમારિતાનામ્ | રતિઃ તમોક્થ મમત
તેયમાતંકવાં રીનવઝેતરજ ॥ દ 1
વેશપાયત બે(લ્યા ૨ અજી'નના દરા'નની
અધ્યાય ૬4૪મે!-સ્વગ'માંથી અર્જીતવુ' આગમન
૩૨૫
આકાંક્ષાથી તે ગિર્રિજ ઉપર નિવાસ ઠરી રહેલા
એ સદ્તતચારી મહાત્મા પાંડવોને પ્રીતિ તથા
આનદ થયાં હતાં. વીય'વાન, વિટ્યુદ્ અભિ-
લાષાવાન, તેજરવી અને સત્ય તથા ધૃતિને ખાસ
ધારવાવાળા તે પાંડવોને મળવાને અનેક ગધર્વ-
ગણુ। તથા મહષિએઓ પ્રીતિપૂર્ફક આવતા હતા.*
પુષ્પધારી વૃક્ષોથી શોભતા તે ગિસ્શ્રિછ ઉપર જઈ
એ મહારથી પાંડવોને મનમાં પરમ પ્રસબ્મતા થઈ,
જણે મરદમણુ સ્વર્મ માં જઈ આનદ પામ્યા.” તે
મહાપવ'તનાં મોરે અને હસાના નાદથી ગાજી
રહેલાં તથા પુષ્પોથી ભરચક થયેલાં શગા તેમ જ
જાચોને એતાં તેખા પરમ આનદ પામ્યા અને
«યાં મિરિ ઉપર રહેવા લાગ્યા. ત્યાં પાંડવોએ તે
શ્ેઇ પર્વત ઉપર સાક્ષાત્ કુમેરે કરાવેલી કમલત-
લાવડીઓને નેઈ. તે કમળાથી ભરૅલી હતી, તેમના
કિનારાઓ શેવાળ આદિથી છવાઈ ગયા હતા અને
બગલાં, બતક તથા હ'સે। તેમતે સેવી રહ્યાં હતાં.
વળી ત્યાં તેમણું ધનપતિ કુબેરરાજને ભોગવવા
ચોગ્ય એવા સમૃડ્દિસપલ્ અને મનોરમ કીડાપ્ર-
રેશે જેયા. તે રંગબેરંગી ફૂલમડળોાથી સુશોભિત
હતા અને તે સ્થાતમાં મણિઓ જડેલા હતા. ”*
તપ્રયાપ્રાયણુ પાંડવો ત્યાં સદૈવ કરતા હતા, તો
પણુ નતન્નતનાં ર ગવાળાં અને સુગ'ધભર્યાં' મહા-
વૃક્ષાતે લીધે તેમ જ આભલાંની સતત ન્નળીઓને
લીધે તેઓ તે ગિરિશિગ વિશે પૂરી કલ્પના ઠરી
રાષ્યા નહિ.” હે પ્રુસ્યપ્રવીર | તે ગિરિવરના સ્વતે-
જતે કાર્સ તથા મહા ઔષધિના પ્રભાવને
લીધે ત્યાં દિવિસ અને રાતિતા ડરો ખાસ ભેદભાવ
જણાતો નહોતો.“ જેતા આશ્રય કરીને અમાપ
તેજસ્વી અશિ સ્થાવરજ ગમને પ્રકાશિત કરે છે,
તે સૂય'તા ઉદયને તથા અસ્તને તે વીર નરસિહ
હાં રહીને નવા લાગ્યા.“ તે વીરોએ ત્યાં સૂચના
અસ્તાદયનાં સ્થાનોને તેમ જ તેના ઉદય અને
અસ્તને જેયા. વળી તેમણું અધકારનારાત સૂર્યની
કિરણુજાળોથી પથરાયેલી દિશાએ અને પ્રદ્શિઓ
જેઈ. આમ વેદનો સ્વાધ્યાય કરતા, સતત ધમ'-
ક્િયાઓ ઠરતા, ધર્મ પ્રધાન રહેતા, પવિત્ર વ્રત
આચરતા અતે સત્યમાં સ્થિર રહેતા તે પાંડવે!, તે
સત્યત્રતી અને મહારથી અ્જી'તતા આવવાની
વાટ જેઈ રહ્યા હતા.પ૦૫૫ અહી'જ આપણે
અસવિલામાં સિદ્ધ યયેલા ધન'જયને। જલદી મેળાપ
સેળવી આન પામીએ, એમ ઉત્તમ આશીવ'ચ*
નો બોલતા તે પ્રથાન દતે! તપમાં તથા યોગમાં
પરાયણુ ખનીને રહ્યા. પર્વત ઉપરનાં જાતજાતનાં
વતેને ભેઈતે અર્જુનની સતત ચિ'તા કરતા તે
પાંડવોને એક એક રાતદિવસ એક એક વરસ
જેવા લાંબાં લાગ્યા.૨૨૫* ધોમ્યમુનિએ અતુમતિ
આપતાં મહાત્મા અજીંન જ્યારથી જટા વધારી
વતમાં ગયો, ત્યારથી જ એ પાંડવોનો હષ ઊડી
ગચેો! હતો. તેથી એ અજી'તમાં જ મત રાખી
રહેલા એ પાંડવોને અહી ચેન તે! ક્યાંથી જ પડે?
મત્ત માતગના જેવી ચાલવાળા એ અજી'ન
જ્યારથી મોટાભાઈ યુધિઠિરિની આજ્ઞા પામી ડામ્ય-
કવતમાંથી, ચાલી નીકળ્યો હતો! ત્યારથી તે પાંડવો
શેકષસ્ત થઈ ગયા હતા.“ હૈ ભારત | અજીન
અસ્નવિઘા ભણુવા માટે ઇંદ્રતી પાસે ગયો હતો,
તે શ્વેત અશ્ચવવાળા અજીં'નતી ચિ'તા કરી રહેલા
એ ભરતવ'શીઓને। તે પવ'ત ઉપર મહાકપ્ટે એક
મહિનો વીત્યો. હવે ઇંદ્ભવતમાં પાંચ વષ' રહીને,
અજીને દેવરાજ પાસેથી સજ' દિવ્ય અસે મેળવ્યાં.
તેણું આગ્નેયાસ, વાસ્ણાસ્ર, સૌમ્યાસ્ર, વાયન્યાસ્ર,
વૈષ્ણુવાસ એન્દ્રાસ, પારુપતાસ, બ્રક્ાસ અને પ્રજો*
પૃતિનુ' પારમેષ્યાસ્ય પ્રાપ્ત હર્યા'. વળી તેયમ, ધાતા,
સવિતા, ત્વદા અને વેશ્રવણુ એ સૌનાં અસા પણુ
પામ્યો. આમ અજીંને ઇદ પાસેથી તે સવ' અસ
મેળન્યાં. પછી દેવરાજને વ'દન કરી, તેમનીઆજ્ઞા
૩1૬
શ્રીમહાભારત-વનપ-નિવાતડવચયુદ્ધપર્વ
મેળવી, તેમ જ તેમની પ્રદક્ષિણા ફ્રી તે પ્રસન્ન
મતથી ગધમાદત પવંત ઉપર હુર્ષપૂર્વક
આવ્યા.૫5-૨૦
ઇતિ શ્રોમહાભાર્તમાં વનપર્વા'તગત ચક્ષયુદ્ધપર્વામાં
“અર્જીનાગમત' નામને. અધ્યાય ૨૬૪સો સમાપ્ .
ચક્ષયુટ્ધપર્વ સમાસ
નસિવાતજવગવુરપર્યે
સપષ્માય ૬૬મો
અર્જીનનો સમાગમ
॥ યૈત્રપાયત ૩વાસ ॥
તતઃ ઘરાસિફૂરિર્સતયુત્ટં મરેટ્રવાદં સટ
સોપયાતથ્ | પિચુલમ પ્રેશ્વ મણારથાનાં છષોડ-
શને (ચલયતાં વમૂવ ।1 ૨ ॥
વૈશ'પાયન બોહ્યા : ત્યાં એક સમયે અજી'ન-
ની ચિ'તા કરી રહેલા તે મહારથી પાંડવોએ
ઘોથા જેડેલા તે વીજળીના જેવી ચમકવાળા ઇંદ્ર-
રથને એકાએક આવેલો જેયો અને તેમને અત્ય'ત
આતન'દ થયે।.' માતલિ સારથિએ નિયમમાં રાખેલો!
તે ઝગઝગતોા રથ અ'તરિક્ષને એકદમ ચમકાવી
રહ્યો હતો; માનો મેધની અ'દર રહેલુ* ઉ'બાડિયું
અસિની ધુમાડા વિનાની સળમતી આંચની જેમ
ઝગી રુ હતુ'.૨ તેમાં અર્જીત સકુટ ધારીને,
માળા પરેરીને અને નવાં આભરણે। સછે બેકેલે
જણાતો હતે. હવે ઇંદ્રના જેવા પ્રભાવવાળા અને
લક્્મીથી ઝમમગી રહેલે। તે ધનય પવ'ત ઉપર
આગ્યા; છી માળા ને સુકટને ધારયુ ઠરતારા
તૈ અજીંન એ પર્જત આગળ આવી તે ઇંદ્રરથ-
«માંથી ઊતયા, તે ધીમાતે પ્રથમ ધોમ્યતા ચરણુ-
માં અને પછી અન્નતશત્રુ યુધિછિરના ચરણુમાં
વ'દત કર્યા". તે વૃકોદર ભીમને પગે પકડ્યો અને
માદ્રીન'દન નકુલસહદેવે તેને પ્રણામ કર્યા. પછી
કૃષ્ણાને મળીને તથા તેને સાંત્વન આપીને તે
પાતાના ભાઈ યુધિઠિરિ આગળ નમ્ર થઈને ઊભો
રહ્યો. * એ અનેડ સામથ્યંવાળા અ્જીતતો
સમાગમ પામીને તે પાંડવે! પરમ હર્ષ પામ્યા. માળા
અને સ્રુમટ ધારણુ ઠરી રહેલો તે અજીત પણુ
તેમને જેઈ તે આન'દ પામ્યો અને યુધિદિરરાજની
સ્તુતિ કરવા લાગ્યો.૬ પછી જે વાહનમાં બેસીને
નગ્રુચિને હણુનારા ઇંદ્રે દૈત્યાના સાત ગણુ।ને હણ્યા
હતા, તે ઇંદ્રરથ પાસે જઈને ઉદ્દારચિત્ત પાંડવોએ
તેની પ્રદક્ષિણા કરી.” અત્ય'ત હુષિ'ત થઈને
તેમણું માતલિને દેવરાજ ઇંદ્રને યોગ્ય એવે શેઇ
સત્કાર આપ્યો. પછી એ કુસ્રાજપુત્રોએ તેને સર્વ
સ્વગ'વાસી દેવોના યથાથ? સમાચાર પૂછયા.“
તે માતલિએ પણુ તેમતે અભિત'દત આપ્યાં. પંછી
પિતા જમ પુત્રોને ઉપદેશ આપે, તેમ તેણું એ
પૃથાન'દનોને બેધ આપ્યો. પછી તે અપ્રતિમ
મભાવાળા રથમાં બેસીને કરી દેવરાજ ઇંદ્રની
પાસે ગયો.“ અમ તે માતલિ પાછે! ગયે!, એટલે
નરપતિઓપમાં શ્રેષ્ઠ ઇંદ્રના ન'દન અતે ઇેદ્રતા
શગુઓને મરડી નાખનાર તે પ્રીતિમાન મહાત્મા
અજીને, ઇંદ્રે તેને મહામૂલ્યવાન, અત્યુત્તમ રૂપ-
વાળાં અને સૂય' જેવી કાંતિવાળાં જે આભૂષણે॥
આપ્યાં હતાં, તે સુતસામની માતા-પોતાની પ્રિયા
દ્રૉપદીને આપ્યાં. પછી તે અજી'ને એ કુરપુ'ગવે-
ની તમા સૂય અને અસિ જેવી પ્રભાવાળા,
બ્રાહ્ણુશ્રેછોની વચ્ચે બેસીને સવ' કથા થથાવત્
કહેતાં કહ્યું કે, “ઇંદ્ર, વાયુ અને સાક્ષાત્ શિવ
પાસેથી હું આ રીતે અસો ચીખ્યો.૫*-૫5 મારાં
શીલ અને સમાધિથી ઇંદ્ર અને બીજ દેવો! મારા
ઉપર આપ પ્રસત્ર થયા છે.: આ પ્રમાણે તે
વિશુદ્ધ કમ'વાળા અજીંને પોતાના સ્વત્ર' વિશેતા
વાસતું તેમતે સક્ષેપમાં વણન કયુ”, પછી તે
કિરીઠી પ્રસન્નતાપૂર્વક માદ્રીન દન નકુલ અને સહ-
રત સાથે તે સ્યાનમાં સૂતે..૧*૫*
અધ્યાય ૬૬૭મો!-યધિકિર અતે અછજીનનતેો સ'વાહ
૩૬૭
અષ્યાય રદ્દ્મૉ
ઇદ્રનું આગમન
॥વજીરાયન ૩33 ॥
તવો ₹ત્તત્વાં વ્યૂછાવાં ઘર્મ યુષિષિ લ્ |
શ્રાણમિઃ સરિત ત ભંઢ્ત ધર્નગયઃ ॥ ૨ 11
વેશ'પાયન બેદલ્યાઃ પછી રાત વીતી જતાં,
ધૂત'જયે બીશ્ન સર્વ ભાઈએ સાથે ધર્મરા% યુધિ-
દિર્તે વદન કર્યા'.પ એ જ વખતે, અ'તરિક્ષમાં
ધોતાં સવ' વાજિત્રોના નાદને પ્રચ'ડ ધ્વતિ થવા
લાગ્યો. હૈ ભારત] ત્યારે ર્થનાં પૈડાંએનેઃ ધર-
ધરાટ અને ધટાએઓને। અવાજ ચારે બાજએ ગાજ
રઘ્યો. નનણું વિવિધ હિ'સક પશઞુએ। અને પક્ષીએ"
ના અવાજ વ્યાપી રઘલો ન હોય. તે વખતે
ગરવો અતે અપ્સરામ।ાના સમૂહે સૂય જેવાં
તેજસ્વી વિમાતેોમાં બેસીને શઞુતાશી દેવરાજને
ચારે ખાજીથી અતુસરી રઘલા હતા.” હુવે પરમ
સૌ'દય'થી શોભતા દેવરાજ પુરન્દર હરિ નામના
અશ્વો જેડેલા, સોનાથી મઢેલા અને મેઘના જેવા
નાદવાળા રથમાં બેસીને પૃથાપૃુરો પાસે આવવા
લાગ્યા. ત્યાં આવીને તે દેવરાજ રથમાંથી નીચે
ઊતર્યા.**” તે મહાત્માતે ન્નેતાં જ શ્રીમાન ધર્મ-
૧897 યુધિષ્ઠિર પોતાના ભાઈએ સાથે એ દેવરા
પાસે ગયા. વિધિપૂવ'ઠ પુષ્કળ દક્ષિણા આપનારા
એ ધર્મરાજે તે અમાપ ખુડ્ડિવાળા ઇંદ્રની રાસ્રોક્ત
વિધિથી યથાયોગ્ય પૂશ્ત કરી.“ તેજરવી ધન'જયે
પણુ પુરદરતે પ્રણામ કર્યા અને સેવકની જેમ
રદવરાજની પાસે હાથ ન્નેડીને ઊભે! રહ્યો. આમ
વરાજની પાસે વિનયપૂર્વક ઊભા રહેલા તે જટા-
ધારી, તપસ્વી અને નિષ્પાપ ધત'જયને જેઈને
શહાતેજસ્વી કુ'તીન'દન યુધિછિરે તેતું માથુ' સૂધ્યું.
આ રીતે અજી'નના દશનથી હષંના અત્યત
આવેશમાં આવેલા તે ધર્મરાજ દેવરાજતું પૂજન
કરીને પરમ પ્રસ થયા. હવે હય'થી ધેલા થથેલા
તે ઉદારમનવાળા યુધિષિરરાજને બુદ્ધિશાળી દેવ-
સજ પુરદરે આ વચત ઠઘાંડ “હૈ રાજન્] તુ
આ પૃથ્વી ઉપર રાન્ન્ય કરશે. હૈ પાંડવ | હે કુ'તી-
ન'દત] તુ' સુખપૂવ'ક કામ્યક આશ્રમે પાછે! જા.
હે રાજન્| અજુંત પાંધ્વે મારી પાસેથી પ્રયતન
પૂવ'ક સર્વ અસ્ો મેળન્યાં છે. ધત'જયે મારું
પ્રિય કયુ” છે. ત્રણુ લોકમાંથી એકે એને જતી
શકે એમ નથી.“ કુ'તીપુત્ર યુધિટિરતે આ
પ્રમાણું કહીને, મહષિ*એથી સ્તુતિ કરાતા તે
સકસનેત્ર ઇંદ્ર આનદ પામીતે સ્વરઝમાં ગયા.
જે વિદ્દાન કુબેરના ઘરમાં રહેલા પાંડવોને ઇંદ્ર
સાથેના આ સમાગમને] વૃત્તાંત એકામ ચિત્તથી
ખ્રહ્માચારી અને નિયમત્રવી રહીતે એક વષ સુધી
ભણુશે, તે ઉત્તમ વ્રતવાળો મતુ'ય સે! વર્ષો સુધી
સુખપૂવ'ક અને પીડારહિંત થઈને જવર્ો.૫૫ ૧”
ઇતિ ક્રોમહાભારતમાં વનપર્વાં'તગત નિવાતકવચયુષ્ટર”
પમાં “ઇદ્રામમત' નામતે! અધ્યાય ૬૬મો! સમાપન
અધ્યાય ૬૬૭૫
ચુધિઇિર અને અજુનનો સ'વાદ
ઊ૧શવાયત વાચ ॥
ચઘામતં મતે શળે સ્ાણૂમિઃ શદ સશ: |
જીુજાયા સેવ વીમસ્તુધમેપુત્રમપગયત્ 1 ૨ ॥1
ચૃશ'પાયન બોલ્યાઃ આમ ઇંદ્ર પાછા પોતાને
સ્થાતે ગયા. એ પછી અજુંને પાતાના ભાઈએ
તથા દ્રૌપદી સાથે ધર્મરાજ યુધિઠિરની પૂન્ન કરી.”
ધૂર્મરાજે વ'દન કરતા તે અજુ'ન પાંડવને માથે
સૂધ્યો અને પ્રસન્ન મતથી હષ'થી ગદ્ેેડ થયેલી
વાણીમાં તેને આ પ્રમાણે કુ :૨43 “હૈ અજીત]
સ્વર્ગમાં તારો આ સમય કેવી રીતે પસાર થયે!
હુંતો? તુ' કેવી રીતે અસાં પ્રાપ્ત કરી શડયો? તે”
રવરાજને શી રીતે સંતુષ્ટ કર્યા? હે પાંડવ | તે' અસરોને
સારી રીતે મેળન્યાં છે ને સુરેશ્રર ઇંદ્રે અને.
૩૧૮
શ્રોમહાભાર્ત-વનપવ-નિવાતડવચયુદ્ધપર્વ
સ્દ્રે તને પ્રસસ થઈને અસ્રો આપ્યાં છે ને ?₹”*
તે ઇેદ્રનાં અતે ભમવાન પિતાઠપાણિ શકરતાં
શી રીતે દર્શન કર્યાં? શી રીતે તતે અસ્રો*
ની પ્રાપ્તિ થઈ ? શી રીતે તે તે દેવોને આરાધ્યા ?
હે શતુતો નારા ઠરતારા | ભગવાત દ્રે કહ્યુ
હેતુ “ક, તે' તેમડું પ્રિય કાર્ય ક્યું” છે, તો તે
તેમતુ ક્યું પ્રિય કાય" કયું” ? હે મહા કાંતિવાળા
અ્જીન | આ ખધું ઠુ' વિસ્તારથી સાંભળવા ઇચ્છું
છુ, હૈ નિષ્પાપ | તે' મહાદેવને તથા સુરપતિ
ઇંદ્રને જે રીતે પ્રસન્ન કર્યા હતા અને હે શ્ર
નાશનત ! તેં વજધારી ઇંદ્રતું જે પ્રિય કાય ક્યું”
હુતુ', તે ખધું હેં ધન'જય 1! તુ' મને પૂરેપૂરું વિગત-
વાર્ હહે.57
અજીંન બોલ્યોઃ હે મહારાજ | હું જે જે
વિધિથી સે। યજ્ઞ કરનારા ઇંદ્રદેવનાં તથા ભગ-
વાન શ'કરતાં દશ'ત પામ્યો, તે તમે સાંભળો.“
હે શત્રુમ્દન રાજન્! તમે કહેલી તે વિવાનુ'
અધ્યયન કરીને હુ' તમારી આજ્ઞા લઈ વનમાં
તપ માટે ગયો. અહી' કામ્યકવનમાંથી નીકળી
ભૂગુતુગે ગયા અને ત્યાં તપશ્ચર્યા કરવા લાગ્યો.
છુ' ત્યાં એઠ રાત રકો, એટલે ત્યાં માર્ગમાં મે
“ફાઈ એક ખ્રાહ્મણુને જેયો. તેણું મને પૂછ્યું *
(હે કૌતેય | તું પ્યાં જય છે, તે મતે કહે. '
જે કુસ્્ન'દન | મે' તેને સરવ સત્ય વાત કહી.
હુ રાજબ્રેષ | તે ખ્રાહ્મણુ મારી એ સત્ય વાત
સાંભળીને મારો સત્કાર હર્યો.”-૫૨ વળી હે
રાજન્] તે મારા ઉપર પ્રસન્ન થયો. આમ તેણે
પ્રસન્ન થઈને મને કલુ : ' હે ભારત 1 તુ' તપ-
ગ્રસ્થિર સ્હેજે. તુ' તપસ્વી ટૂ'ક વખતમાં દેવ-
રજનાં દરત પામીશ." હે મહારાજ! હું
તેતા વચતતે માન્ય રાખીને, હિમાલય ઉપર
ચઢ્યો અને તપ કરવા લાગ્યા. હે પાંડુન'દન !
પહેલે મહિને સેં ફ્ળમૂળનાો આહાર કર્ચ, બીશ્ને
મહિનો મે' માત્ર પાણી પીને ગાળ્યો અને ત્રીજે
મહિને ઠું નિરાહાર રહ્યો. પછી ચોથે માસે
ફુ' હાથ ઊચો રાખીને ઊલ રહ્યો. આ
આથ્ચ્યની વાત છે, કે આમ છતાં મારો
પ્રાણુ જરા ય દૂબળા પડ્યો નહોતો.” હુવે
પાંચમો મહિતા બેઠો અને તેનો પ્રથમ દ્વિસ
પૂરા થયો, એટલે એક વરાહરૂપી પ્રાણી મારી
પાસે આવી પહોંચ્યું. માં ઉપરની દાતરડી-
થી પૃથ્વીને તે મારતુ' હતુ પમની ખરીઓથી
તે જમીતતે ખોતરતુ' હતુ, પેટ વડે તે ભૂમિને
વાળતુ હતુ”, અને તે વારવાર આપ તેમ ફર્યા
કરતું હુતુ'.૧”૧* આ પ્રાણીની પાછળ ભીલતા
જેવા વેષવાળા એક મહાપુસ્પ ઊસે! હતો. તેે
ધતૃષ્ય, બાણુ અને તલવાર ધારણુ કર્યા" હતાં
અને સ્રીઓનો સમૂડ તેની પાછળ પાછળ ચાલતો
હતો. મેં ધતુષ લીધુ; તેમ જ બાણુના બે મહાન
અને અક્ષય ભાથાઓ લી'ા. મે' તે રોમાંચકારી
અદ્શુત વરાહ ઉપર ખાણુનો મહાર ક્યો.* “૨ -
એ જ વખતે બળવાન કિરાતે પણુ ધનુષ ચઢાવ્યું
અને મારા મતને ક'પાવતો હોય તેમ એકસાથે
તે વરાઠ ઉપર તેણું તીત્ર મહાર કર્યો.** હૈ
રાજન્] તે મને કહેવા લાગ્યો ૬ ' આને મારવાને
મૅ પ્રથમથી નિશ્ચય કર્યા હતે. તા તે મગયાતો
ધૂમ્ટ છોડીને તેતે શા મટે માર્થા ? ચાલ
સ્થિર રહે, છું તીત્ર બાણથી તારા ગર્વને હણી
નાખુ છુ. ૬9૨૬ આમ તે મહાકાય ધતુર્વારી-
એ મને કહ્યું અતે મતે પર્જતની જેમ બાણે-
થી અત્ય'ત ઢાંકી દીધો. હું પણુ તેતા ઉપર
પુષ્કળ બાણુ। વરસાવવા લાગ્યો. આમ બળનળતાં
મૉંવાળાં, મ'તરેલાં અતે ધતુપ્યને ખૂગ ખેંચીને
છોડેલાં બાણ વડે મે' તેતે વીધી નાખ્યો.
જણે વજપ્રહારાથી ઇંદ્દે પર્વતને વી'ધી નાખ્યેદ
ન હય. તે કિરાતનાં સેકડો અને હતર રૂપો
અધ્યાય ૧૬૭મે!-યધિછિર અતે અજીનતોઃ સ'વાદ
૩૫૬
પ્રકટ્યાં અને ડું પુ એનાં એ રારીરાને બાણુ-
થી છેદવા લાગ્યો. વળી છે ભારત ! એનાં એ
શરીરો એકરૂપ થઈ ગયેલાં જણાયાં. હે મહા-
રાજ ! મેં ફરીને એમને વીધધવા માંડ્યાં. આમ
હે રાજન્! પછી તે વિવિઘ ટેહવાળો, મોટા
મસ્તકવાળો તથા નાતા મસ્તઠવાળો અને પ્રચંડ
રૃહુવાળા થઈને તે પાછે એકરૂપ થતો હતો
અને યુડ્દમાં મારા ઉપર હુમલા ઠરતે। થતે।.૨ ૨૯
હે ભરતધ્રેદ | કું રણુમાં એને બાણોથી પહોંચી
શ્ય નહિ, એટલે મે' મકાન વાયવ્યાસ્ર ધારણુ
કયુ, આમ છતાં છુ' અતે મારી શકશો નહિ,
એ એકઠ આથ્રર્યની જ વાત હતી. આ રીતે
તે અસ્ર પાછુ ક્યું. ત્યારે મતે ઘણ' જ આશ્રય
થ્યુ૨૦*૫ રુ મહારાજ | ક્શીથી મેં મહાત
અસ્રસમૂઠોથી એ ઠિરાતને રણુમાં સારી પેકે
હેરાન કર્યોં. તેના ઉપર મે સ્થૂણાકણ, વરૂ
ણામ, પ્રજ્વલિત શર્વર્ષામ્ન, શલમાસ્ર તથા અરમ-
વર્ષાન્ન છોડીને ધસારો કર્યો.**”** પણુ હૈ
રાજન! તે કિરાત-ભીલ આ સર્ત અસ્રોને હઠ-
પૂજક ગળી ગયો. આમ તે સવ અસરોનો ભુકો
થઈ ગયો, એટલે મે' મહાત થહ્ાસ્નને આજ્ઞા
આપી.** આથી તે તેજસ્વી બાણુ। વડે તે
બધી બાદ્ધએ ઢંકાઈ ગયે. પણુ ડું એને મહાત
અસ્નથી જેમ જેમ છાઈ દેતો હતો, તેમ તેમ
તે પોતાની કાયાને કેલાવતો જતો હતો. હવે
મે' છોડેલા તેજસ્વી ખ્રલ્માસ્ને લીધે સર્વ લોકો
તપી શક્યા અને એક ક્ષણુમાં તો આકારા તથા
દિશાખએા ચારે તરફ્થી ભડભડ સળગવા લાગ્યાં,
આ મહાતેજરવી બ્રહ્માસ્નને પણુ તે કિરાતે એક
ઘૂડીમાં નિષ્કૂળ ઠરી દીધું, આમ ડે રાજન્]
ખ્રક્માસ્ર નિષ્ફૂળ ગું, ત્યારે મને ભારે ભય
પેકો. પછી મેં ધતુષ અને બે અક્ષય ભાથા લઈ
તેના ઉપર એકદમ મારો ચલાવ્યો, પણુ તે તો
આ અસને સુડ્દાં ગળી ગયો.:"-*“ આ રીતે
મારાં સવ અસ નકામાં ગયાં અતે આયુધોને!
હચ્ચર્ધાણુ વળી ગયો, ત્યારે મારી અને તે કિરાત-
ની વચ્ચે ખાઠુયુટ્ થવા લાગ્યું.“ ઢુ' મુકીઓથી
તથા પની થાપરાથી તે કિરાતની સાથે ઝપા-
ઝપીમાં ઊતર્યો પણુ ઠું તેને પહોંચી શક્યો નહિ;
હું બેમાન થઈ ને જમીન ઉપર પડી ગયે।.** હુવે
હે મહારાજ ! તે અદ્ભુત ઉપમાવાળા હિરાત
હસીને, સ્રીઆની સાથે, મારા દેખતાં જ લાં
ને ત્યાં અલોપ થઈ ગયે! [*૫ આમ હૈ મહા-
રાજ ! અ'તર્ધાન થયા પછી, તે ભમવાને બીજી”
રૂપ ધારણુ કયુ. હવે દેવાધિદેવ ભમવાત મણે-
શ્વર કિરાતરૂપ ત્યજ્તે દિત્ય સ્વરૂપ ધારણુ કર્યું”
છુતુ' અતે દિવ્ય તથા અદ્ણુત વસ્ન પહેરીને
તે ત્યાં ઊભા રઘ્યા હતા. ત્યારે નદીતા ચિહ્ન
વાળી ધનનવાળા, ઉમાની સાચે રહેલા, સર્પોને
ધારણુ કરતારા અને અનેક રૃપોવાળા તે પિનાક-
પાણિનાં મને સાક્ષાત્ દરન થયાં.*૨-”* હજ
તો છું રણભૂમિમાં એમ ને એમ સામે મોંએ
ઊભો હતો, તેવામાં તે શૂ્ષપાણિ મારી પાસે
આવ્યા અને આ પ્રમાણે બોલ્યા : ' હે પરંતપ |
છુ' સતુદ થયો છુ. '”* પછી એ ભગવાને મા
ધૃતુષ્ય તથા બે ખાણુભર્યા તે બે અક્ષય ભાથાઓ
લઈ મને પાછા આપ્યા અને હહ્યું: ' વરદાન
મામ, રે કોતેય | છું તારા ઉપર પ્રસન્ન થયો
છુ'. કહે, ફુ' તારું શુ પ્રિય કરું? હે વીર!
તારા મતમાં જે કઈ ઇચ્છા હોય, તે તુ કહે. કું
તે પૂરી કરીશ. એક અમર પદ છોડીને તુ' તારા
મનની ગમે તે ઇચ્છા કહે.' પછી અસ્ન પ્રાપ્નકરવા-
ની ઇસ્છવાળા મે' હાથ નેડીને ભગવાન શ'કરજેં
મતથી પ્રણામ કર્યા અને તેમતે આ વચને
કહ્યાં : “આપ ભમવાન મારા ઉપર પ્રસન્ન થયા
હે; તે! મને વરદાન આપે “કે દેવો પાસે જે “કાઈ
૩૨૧
શ્રીમહાભાર્ત-વનપરવ-નિવાતકવચયુન્ધપષર
અસ્નો
આથી ભગવાન ત્યખકે મને કહ્યુ કે, 'તે છું
આપીશ,.** ૦ હે પાંડવ | મારું રૌદ્રાન્ન તારી
સેવામાં રહેશે.' આમ તેમણે પ્રસન્ન થઈ ને મને
તે મહાન પાશુપતાસ્ર આપ્યું.“પ એ સનાતન
અસરને આપીને મહાદેવે મતે કહ્યુઃ ' તારે આ
અન્નનો ડયારે પણુ મતુષ્યો ઉપર ઉપયોગ ન
કરવો.૨ “દમ "દૃ અલ્પ તેજવાળા ઉપર એને
પ્રથોગ કરવામાં આવે, તો એ આખા જગતને ખાળી
નાખે. આથી હૈ ધનય | તને ન્યારે અત્યત
પીડવામાં આવે, ત્યારે જ તેતે! ઉપયોગ કરવે।.“*
પણુ અસરોને રોકવામાં એનો ધણુ! ઉપચોગ કરી
શકાય, આમ વૃષભવાહન શિવજી પ્રસન્ન થયા,
એટલે કદી પાછું ન આવનાર સવ" અસરોને
અટકાવનાર, શગ્રુઆતે ઉખેડી નાખનાર, શતુ-
સેનાને વાઢી નાખનારું તેમ જ દેવે, દાનવો! તથા
રક્ષસેથી અસલ એવું તે દિન્ય અને અજિત
પારુપતાસ મૂતિંમત થઈને મારી પાસે હાજર
ચ્યું, પછી મહાદેવની આજ્ઞા પામેલો હું ત્યાં જ
બૈસી ગયો અને તે ભમવાન મારા દેખતાં જ
અ'તર્ધાન થઈ ગયા.
ઇતિ શ્રોમહાભારતમાં વનપર્વા તગ'ત નિનાતકવચયુદ્ધપવ મા
*ગધમાદનવાસે યુધિધિર તથા અજનનેદ સ'વાદ ?
નામનો અષ્યાય ૧૬૭મો સમાપ્ત
અપષ્યાય ૬૮મો
લેોકપાલેનાં અસરોની પ્રાસિતુ' વ્ણ્ષ્ન
॥ મત ૩૧૪ ॥
તતસ્તામવતે પ્રીવો સ્તી તગર માત |
ઘ્રણ્ારરેવરેતશ્વ ક્વવરસ્ય મટાત્મનઃ ॥ ૨ ॥
અજીંન બોલ્યોઃ પછી હે ભારત ! દેવાધિદેવ
ત્રહાત્મા શા'ઠરની કૃપાથી ડું તે રાત ત્યાં જ રહ્યો."
રાત વીતી અને પ્રાતઃકાળ થયો, એટ્લે મે દિવિ-
સના આગલા શાગ્રની ધમ'ક્યાએ કરી. પછી
છે, તે સવતુ' હું જ્ઞાન પ્રાપ્ત કરી શકુ. સેં પહેલાં નેયેલા તે ટ્વિજશ્રેણને ફરીથી નેમા.*
હે ભારત | મે' તેમને સર્વ વૃત્તાંત કહી સ'ભળાન્યા
અને ભમવાન સહાદેવને હું' મળ્યો છુ, એમ પણુ
કહયુ'.૨ હૈ રાજેદ્ર | પ્રસન્ન થયેલા તે દ્રિજશ્રેષ્ઠે મતે
કહ્યું: 'તુ* મહાદેવનાં જેવાં દશ'ન પામ્યો છે; તેવાં
બીજા" કોઈનેય થયાં નથી. હવે હે નિષ્પાપ |
વિવસ્વાતપ્રન યમ આદિ સ૧ લે!કપાલેને મળીને
તુ” દવરાજ ઇૈદ્રનાં દશ'ત પામીશ. તે તને અસો
આપરશે.'”૧ હે રાજન્] મતે આ પ્રમાણે કહીને
તે મનેવાર'ાર ભેટ્યો. પછી સૂય જેવા તે બાહ્મણ
ત્યાંથી ઇચ્છાપૂવ'ક ચાલ્યો! ગયે!. હવે હે શતક]
તેદ્વિસના પાછલા પહોરે નણે ફરીથી આ લોકને
નવો કરતે! હોય, તેમ પૃણ્યકારી પવન વાવા
લાગ્યો.*”ત્યાર હિમાલયની નજીકમાં ઘ્મ્ય અને
સુમધભર્યાં' વિવિધ પ્રકારતાંપ્રુષ્પા ખીલી નીકળ્યાં.
ચારે બાજીથી પ્રચંડ અને દ્ન્યિ વાજિત્રો તથા
ઇંદ્ર સબધી મનોહર સ્તુતિઓઆ સભળાવા લાગ્યાં,
ત્યારે ગધર્વા અને અપ્સરાઓના ગણુ! દેવરાજ
ઇંદ્ની આગળ ચોતરક્ ગીતો ગાઈ રકા હતા,“*
તે વખતે મસ્ત્ણુ।, ઇંદ્રના અતચર અને ઇંદ્ર-
લેકવાસીઓ વિમાનેમાં બેસીને ત્યાં આવ્યા.
પછી ઇંદ્રાણી સાથે ઇંદ્ર સુ'દર શણુમારેલા ઘોડાએ
જેડેલા સ્થમાં બેસીને ત્યાં સર્જ રેવા સાથે આવી
પૃડંચ્યા.*૦૫* તેજ વખતે, હે રાજત્| પરમ
તેજથી ઝળહળતા નરવાહન કુબેરે મતે દ્શત
આપ્યાં. યારે મે' યમરાજને દક્ષિણુ દિશામાં, વરૂ
છુતે પૂવ' દિરામાં અતે દેવરાજને ઉત્તર દિશામાં
એમ યોગ્ય સ્થાને બેઠેલા જયા.” ** હે મહારાજ !
તેમણે મતે સાંત્તત આપ્યુ'- પછી હે નરસિંહ !
તેમણું મતે આ પ્રમાણે હુ: ' ઠે અજીં'ન ! જે,
અમે લોકપાલ અહી બેડા છીએ, દેવાના હાયની
સિડ્ધિ માટે તુ” રા'કરનાં દશ'ત પામ્યો છે. અમારી
પાસેથી પણુ તુ સવ અસો સ્વીકાર. 'પ ૫ હવે
અઘ્યાય ૬૬૮મો-લે।કપાલેનાં અગ્નોની પાસિનુ વ્શ્ષન ૩૨૨
૪ વિભુ ! મેં સાવધાન યઈને તે ઉત્તમ દેવોને ' "રભ ભારત ! મારે ભવને આવીને તુ વાયું, અગ્નિ,
પ્રણામ કર્યા અને તેમતી પાસેથી વિધિપૃરક ! વસુ, વરણુ અને મસ્દ્મરા પાસેથી સર્વ
મહાઅગ્નો ચઢણુ કર્યાં” આમ છે ભારત | મેં ' અસો પામરો, તુ” સાધ્યાગ્ર, બ્રજ્માસ, ગધર્વાસ,
બ્રસ્રો, રવીકાર્યો, એટલે એ દેવોએ મને આજ્ઞા | સર્પાસ, રાક્ષસાગ્ર, વૈષ્ણુવાગ્ર, અને નેઝ'તાસ
આપી. પછી છે શતદમન ! તે દેવા જેમ આવ્યા | તેમજ મારે વિયે રહેલાં અચ્રો એ બધું હે કુર"
છતા, તેમ ચાલ્યા ગયા,પ”૫“ દેવરા ભમવાન , ફુલધુરધર ! તુ' શીખરો.' ઇંદ્ર મને આ પ્રમાણે
ઇૈદ્રે પણુ સુતેજસ્વી રથમાં ચદીને મતે આ પ્રમાણે ! કહીને ત્યાંજ અ'તર્ધાન થઈ ગયા. હે મહારાજ !
કશુ: 'હે ક્ાલ્યુન | તારે સ્તર્મમાં આવવાતુ' | મે' ત્યાં દિવ્ય, માયામય, પવિત્ર તથા ધોડાએ।
છ્ી."રુ ક | અહો આવતાં પરેલાંજ હુ | જડેલો ઇંદ્રના રથ ઉમેલે જયો. માતલિ તેને
તને નણુ' છુ. હે ભરતશ્રેઇ | હવેષી કુ” તતે હાંઠતા હતો.*“-** પછી લોકપાલે। ચાલ્યા ગયા,
દરન કાપતો રહીશ.** હૈ પાંડવ ! તે” પહેલાં | એટલે માતલિએ મને હલુ: 'હે મહા કાંતિવાળા!
તીર્થોમાં વારવાર સતાન ક્યુ છે અને આ મહા ! દેવરાજ ઇંદ્ર તમને જેવા ઇચ્છે છે.” તે! હે મહા-
તપસ્યા ઠરીદે ર મગાવી શકીશ. બાહુ ! તમે તૈયાર થઈ નએ. ખીન્ત' કામો
વળી તારે ઉત્તમ તપથર્યા કરવી જેઈશે. છે | પછીથી ઠરજે. તમે સદેહે પણ્યવાનોને મળતા તે
શત્રુ | તારે સ્વર્ગમાં અવશ્ય આવવુ. મારી
આજ્ઞાથી માતલિ તને સ્વર્ગમાં લઈ જશે. ત્યાં
રવો, મુનિખ॥ અતે મહાત્માએ તને આળખેજ
છે.'૨૨,૨૨ પછી મે' ઇંદ્રને કહ્યું, ' હે ભમવન્| તમે
મારા ઉપર પ્રસન્ન થાએ. હે સ્વર્માધિપતિ ! અન્નોને
માટે હું તમને આચાર્ય કરું છુ'.'
ઇંદ્ર બોલ્યોઃ 'હે તાત! હૈ પરતપ | અસ્ર"
વેત્તા થઈને તુ' ફરકમી' થશે. આથી હે પાંડવ |!
તુ' જેને માટે અસ્રોની ઇચ્છા કરે છે, તે તારી
ઇચ્છા તને સિદ્ડ થાઆ.'૨૨*“ પછી ઠુ' બોલ્યો?
'હ શત્ુનાશન હુ' દિન્ય અસ્ોનો ઉપયોગ
માણુસો ઉપર કરીશ નહિ. માત્ર શાત્રૅઓનાં અસરો
ખાળવામાં જ ડુ' તેમને ઉપયો કરીશ. આથી
લોકોને જીએ.” તમે સ્વર્ગમાં ચાલે. છે ભારત |
દેવરાજ ઇંદ્ર તમને જેવા ઇચ્છે છે.' માતલિએ
મને આ મ્રમાણું કહું, એટલે કુ' હિમાચલની
આજ્ઞા લઈને તથા રથની પ્રદક્ષિણા કરીનેતે ઉત્તમ
રથમાં બેઠો. પછી અશ્વવિઘાના રહરયને ન્ાણુ-
નારા તે અત્ય'ત ઉદાર માતલિએ મન તથા વાયુ-
ના જેવા વેમવાળા ઘોડાઓને હાંકવા માંડ્યા.
રથ આમ ચકરાવે ચડ્યો; ત્યારે કુ સ્થમાં ક્થિર
બેસી ર્યો હતો. આથી હે રાજન્ | તે સારથિ
મારા મોને જેઈ રહ્યો અને વિસ્મય પામીને
આ વચત બોલ્યોઃ 'આજે મતે એક અતિ અદ્-
ભુત આશ્રય લાગે છે...“ તમે દિવ્ય રથમાં
ભેઠા રહી એક ડગલું પણુ આધાપાછા થયા
હે દેવરાજ ! મતે તે દિન્ય અસરો આપો. હે સુર- [ નથી. હં ભરતશ્રેછ | ઘોડાએ પહેલી છેલ'મ ભરે
શ્રેષ્ઠ | એટલે પછી હુ અસોથી જિતાચેલા લોકોને | છે; ત્યારે દેવરાજ સુદ્ધાં આ રથમાં આમ તેમ ટગ-
3૨૧, ૨૭
ચામી શકુ.
મગી નય છે, એવુ મે' નિત્ય નેયુ' છે. પણુ છે કુરૂં
તયારે ઇદ્રે ઠહ્યું: “હે ધન'જય | આ વચન | કુલધુરધર 1] આ રથ ભમરડીએ ચડ્યો છતાં તમે
તા મે' તારી પરીક્ષા કરવાને કહ્યાં હતાં. તું મારો | સ્થિર જ રલા.આથી તમારું આ બધુ કાય ઇંદ્ર
યુત્ર છે, એટલે આ વચન તને સુયોગ્ય જ છે.૨“ | કરતાંય અધિક છે, એમ મને લાગે છે,' આમ
૩રૃ૨
શ્રીમહાભારત-વનપર્વ-નિવાતડવચયુદ્ધપવરે
કહીને હૈ ભારત | માતલિએ આકાશમાં પ્રવેશ
કર્ચ. પછી હે રાજન્| તેણું મને દેવાલયો અને
વિમાનો બતાવ્યાં. હવે હરિઅશ્ચ જેડેલેો તે રથ
ઊચે ને ઊચે ચઢવા લાગ્યો. હે નરોત્તમ | ગડપિઓ
અને દેવતાએ એ ર્થવું' પૂજન ડરવા લાગ્યા.
પછી ઇચ્છા પ્રમાણું ગતિવાળા દેવર્ષિ ઓના
લેકે મેં જેયા, તેમજ અમાપ ઓજસ્વી ગ'ધર્વો
તથા અપ્સરાઓને પ્રભાવ નેચો. હવે ઈંદ્રના
સારથિ માતલિએ મને તરત જ દેવાનાં ન'દત
સયાદ્િ વનો તથા ઉપવને। ખતાવ્યાં, પછી મેં
ઇૈદ્રભવન જેયું તથા દિન્ય અતે ઇચ્છિત કૂળ
આપતનાયાં વૃક્ષોથી તેમ જ રત્નોથી સુદર શોભી
રહેલી અમરાવતી ન્ેઈ.૨“-*5 હે મહારાજ ! ત્યાં
સૂર્ય તપતો નથી, ઠંડી અને તાપ લાગતાં નથી
અને થાક જણાતો નથી. ત્યાં રૂનેયુણુની અડચણુ
નથી અને ધડપણુ પણુ તથી. ત્યાં શેક, દીતતા
“જ દુબળતા નજરે પડતાં નથી. હે મહારાજ ! ત્યાં
'વેનેગ્લાનિ થતી નથી, હે શત્ુનાશન | ત્યાં દેવાદિ-
એને કોધ અને લોભ સતાવતાં નથી. હૈ પૃથ્વીપતિ|
સુરભવતમાં તે સર્વા પ્રાણીએ નિત્ય સ'તુષ્ટ છે. હૈ
રાજન ત્યાં વૃક્ષો, પ્રષ્પા અને કળાથી નિત્ય ભરેલાં
' જુ-નિત્ય તેમતાં પાંદડાં લીલાંછમ રહે છે. ત્યાં
જતજતની કમલતલાવડીઓ છે અને તે સુગધ
ફેલાવતાં પવ્મોથી ભરેલી છે. ત્યાં સુમધી, છીવન*
દાયી, પવિત્ર અને શીતળ વાયુ વાય છે...”
ત્યાં જમીત સર્વતઃ રત્તાથી ભરપૂર છે ને ફૂલોથી
શણુમારાયેલી છે. ત્યાં અનેક મનોહર પશુપ'ખીઓ
મધુર નાદ કરે છે. અહી આકાશમાં વિમાનોમાં
વિચરતા અનેક દેવે। વગેરે નતેવામાં આવે છે. પછી
શ વસુ, સ્ુદ્રો, સાધ્યો; મસ્દ્મણુ।, આદિત્યો
અને અશ્ચિનીકુમારોનાં ૬૨'ન કર્યો' તથા તે સૌની
પૂશ્ત કરી. તેમણું મતે વીર્ય; યશ, તેજ, બળ,
અસ્નોત્તું શાન અને સત્રામમાં વિજય થાય એ માટે
આશીર્વાદ આપ્યા. પછી હું દેવે અને ગધર્વોથી'
પૂન્નયેલી તે દિવ્ય નમરીમાં પેઠો અને સહસ્તતયન.
કવરાજ આગળ હાથ જેડી ઊભો રઘો. તે શેછ
દાતા ઇૅદ્રે પ્રસન્ન થઈ ને મતે પોતાનું અધું' આસત
આપ્યું. દેવરાજે ખૂબ માનપૂર્વક મારાં અગે! ઉપર
હાથ ફેરગ્યો.“પ- રેં ભારત | હું ત્યાં સ્વગમાં
ઉદાર મનવાળા દેવે! અને મધર્વો સાથે અસપ્રાપ્તિને
માટે રહ્યો અતે અસ્વિઘા શીખતા લાગ્યો. ત્યાં
વિશ્વાવસુને। પૃત્ર ચિત્રસેત મારો મિત્ર થયે. હે
રાજા ] તેણે મને સ'પૂર્ણ માંધવ' વિઘા શીખવી. છે.
રાજન્] અસ્નવિઘા સિદ્ધ કરીને ડું તયાં ઇંદ્રભવનમાં
સત્કાર પામીને સુખપૂર્ક ક વસતે। હતો અને સવ
કામતાઓ ભોગવતો હતો. હે ભરતબેઇ | લાં હુ.
ગીતાના શબ્દ અને તૂરીઓના નાદ્દો પુષ્કળ સાભ-
ળતો હતો, તેમ જ શ્રેષ અપ્સરાઓને નૃત્ય કરતી.
નેતા હતો.પ૧-“ જુ ભારત! મે' આ સર્વ કળાની
અવજ્ઞા ન કરી અને તેને સત્ય નણી તેતો ખાસ.
રીતે સવીકાર કર્યો, તોપણુ મારી તત્પરતા તો
અસ્નોની પ્રાપ્તિમાં જ રહી.5* આમ મારી આ
ઇમ્છાથી સવરાજ ઇંદ્ર સ'તોષ પામ્યા. હે રાજન,
સ્વગ'માં રહેતાં આ રીતે મારા એ સમય ચાલ્યો
ગયો.*૫ હવે હું અન્નવિઘામાં વિશ્વાસપાત્ર સિદ્ધિ
પામ્યો, ત્યારે હુસિશ્તા વાહનવાળા ઇંદ્રે બે હાથે
મારા માથાનો સ્પર્શ કરીને મને આ વચન કલ્લાંઃ**
'હુવે દેવમણુ। પણુ તને યુદ્દમાં જીતી રકે એમ
નથી, તે! પછી માતવલે।કમાં અસસ્કૃત મતવાળા
મનુષ્યો! તને ડયાંથ્રી જ જીતી શકે ?*” તું અમાપ
બળવાળો; અજેય અને યુડ્ડોમોં અજેડ છે.' વળી
હુષ'થી રોમાંચિત થયેલા તે દેવે કહ્યું: “હૈ વીર!
અસયુડ્ધમાં કોઈ પણુ તારા બરાબરિયે। થરો નહિ.
હુ' સદા સાવધ, દક્ષ, સત્યવાદી, જિતેદ્રિ ય, બાક્ષણુ-
ભક્ત, અગ્રવેત્તા અને ચર છે. હે કુસ્્કુળના મોવડી!
તે પદર અસ્નો પ્રાપ્ત કર્યા છે.૫”*” છે પાય!
અધ્યાય ૬$૯મેો!-ઉતિવાતકવચા સાધે ચુદ્ધાર'ભ
૩૨૩
તેમના પાંચ પ્રકારના ઉપયોગમાં “કાઈ તારો બરો-
બરિયો નથી. હે ધનજય ! તે અસ્રોતે ચલાવવાતું
(પ્રયોમ), તેમતે પાછાં વાળવાનું (ઉપસ'હાર),
તેમને વારવાર ચલાવવાનું તથા વારવાર પાછા
વાળવાનું (આવૃત્તિ), તેમનાથી બળેલા નિરપ-
રાધી જવવોને કરી જિવાડવાતુ' (પ્રાયથિત્ત ) તેમ જ
સામાં અસ્થી હારેલાં પોતાનાં અસ્રોને ક્રીથી
જગાડવાનુ' (પ્રતિધાત) એ બધું તુ' પૂરી રીતે
જાણુ છે. આથી હે પર'તપ ! હવે ચુસ્દક્ષિણા અપ
વાનો તારા સમય થયો છે. તો તે ગુસ્દક્ષિણા
આપવાની તુ' પ્રતિજ્ઞા કર, એટલે ઠું આગળ કહીરા.
હવે હે રાજન] મે'દેવરાજને આ વચન કક્યાં:5૬-5૯
“મારાથી જે કઈ થઈ રકે એવું હશે, તે હું કરીશ
જ.' પછી હે રાજન્] બળ તથા વૃત્રતે -હણુતારા
તે ઇંદ્રે મતે હુસતાં હસતાં ઠલ્યુ?* 'હુવે ત્રણે
લોકમાં કરુ'જ તારાથી ન થઈ શકે એવું નથી.
નિવાતકવચ નામે દાનવો મારા શતુએ છે. તેઓ
સમુદ્રના આથય કરી એક દુગંમ સ્થાને રહે છે.
તેએ ત્રીસ કરોડની સ'ખ્યામાં છે અને રૂ૫, બળ
તથા કાંતિમાં એકસરખા છે.”પ””* છ કૌ'તેય !
તુ ત્યાં જઈને એ દાતવોને હણી નાખ, આ તે
ગુસ્દક્ષિણા આપી ગણારો.' પછી તેમણે મને
દિન્ય અને મહાકાંતિમાન રથ આપ્યો. તેને મોરનાં
પીછાંતા જેવા રગવાળા ઘોડાએ ન્ેડ્યા હતા
અને તેની સાથે માતલિ સારથિ હતે।. હવે તેમણે.
મારાં માથા ઉપર આ ઉત્તમ ઝુકટ બાંધ્યો.”ચ“*
વળી તેમણે મને મારાસ્વરૂપને શોભે એવા અલ'કારો
આપ્યા, તેમ જ સુ'વાછુ, રૂપાછુ' અને અસેદ્ય એવુ
આ ઉત્તમ કવચ પરેરાન્યું.”* પછી તેમણેું ગાંડીવ-
ને અતૂટ પણુછ પણુ ચડાવી. હવે પહેલાં જેમાં
બેસીને રવપતિ ઈંદ્રે વિરોચનપુત્ર બલિને હરાવ્યો
હતે, તે ઝળહળતા રથમાં બેસીને મે* વિજય-
પ્રસ્થાન ક્યુ. ત્યાં હે પૃથ્વીપતિ 1 એ રથના ઘર-
ધરાટથી સર્વ દેવો નનગી ઊડયા અને મને દેવરાજ
માનીને મારી પાસેરાળે વળ્યા. મતે જેઈ ને તેમણે.
પૃછ્યુઃ હે કાલ્મુન !તુંશુંકરવાઇચ્ટે છે ₹**-*
મે' તેમને હુ યુદ્ધમાં આ પ્રમાણે કરનાર છુડ એમ
બરાબર જણાવ્યુ' અને કશું કે, 'છે મહાભામે !
કુ નિવાતકવમોને મારવાની ઇચ્છાથી નીકળયો
છુ; એ તમે નનણુ।. હે નિધ્પાપ દેવે।! તમે મને
મગલ આશીર્વાદ આપે. ' પ્રસન્ન થયેલા તે દેવોએ
તેએ! જેમ દેટ્રદેવની રતુતિ કરે તેમ મારી સ્તુતિ
ઠરી અને કલુ": ' આ રથમાં બેસીને ઇંદ્રે યુદ્ધમાં
શ'બરતે, નઝૃચિતે, બલને, વૃતરને, પ્રેહ્લાદતે અને.
નરકને ૪૮યા છે.”“-“પ વળી એ ઇંદ્રે આ રમથી
યુદ્ધપાં અનેક સફસો, લાખો અને અબન્ે દેત્યોને
હરાવ્યા છે. છે કો'તેય | જિતેદ્રિય ઇંદ્રે જેમ યુડ્રમાં
દૈત્યોને હુરાન્યા કર્યો છે; તેમ તુ' પણુ આ રથમાં
બેસીને; યુદ્ધમાં પરાક્રમ કરીને, યુદ્ધમાં નિવાત-
કવચેનો વિજેતા થશે.“૨*“* આ થઇ શખ છે,
એના નાદથી તુ દાનવોાને જતરો. મહાત્મા ઇંદ્ર
પૃણુ આ રા'ખતા નાદથી સર્જ લેકે ઉપર વિજય
મેળન્યો! છે.'““ આમ સ્તુતિ કરી રહેલા તે અમર.
'વાએ જળમાંથી નીપજેલે। તે દેવદત્ત શખ મને.
આપવા માંડ્યો અને મે' વિજય માટે તેનેસ્તીકાર્ચો.
આ રીતે શ'ખ, ઠવચ, બાણુ તથા ધતુષ્ય ધારીને
હુ યુદની ઇગ્છાથી દાનવેોના તે ભય'કર સ્થાન.
તરક્ ચાલવા લાગ્યો.“”«* _
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'ત્ગ ત નિંવ(તકવચયુષ્પવ'માં.
“અજીનના વાડય ' નામને! અધ્યાય ૧૬૮ મો સમાસ
ઝષ્યાય ૬૬૧મો ”
નિવાતકવચે। સાથે યુદ્ધાર"ભ
॥ અઝુન ૩વાવ॥
લતોક્ટ સ્તૂઝમાનશ્ત તત્ર સત્ર મણષિમિઃ ।
અવશવમુથિ મીવમપાંવતિમયાય્યયણ્ | € |
અજી બોલ્યોઃ પછી સ્થળે સ્થળે મહુષિ*-
૩૨૪
ઓથી સ્તુતિ કરાયેલા મેં અન'ત અને ભીષણુ
તે જલતાથ જલનિધિતે નેયો.૫ તેમાં ક્ીણુ-
વાળાં, છૂટાં તથા સામટાં મોનનએ ઊછળતાં
હતાં અને તે ફૂદતા પવત જેવાં દેખાતાં હતાં.*
ચારે ખાજી રત્તથી ભરેલી હશ્નરા હોડીએ હતી.
તેમાં માછલાં, કાચબા, મહામત્સ્યો અને મમર-
મચ્છો જળમાં ડ્બેલા પર્વતો જેવાં જણાતાં હતાં.
«યાં ચારે ખાજીએ હન્નરો શ“ખો। જળમાં ડૂબ્યા
હુતા અને રાતે આછાં વાદળાંથી ઢ'કાયૅલા તારાની
જેમ દેખા દેતા હતા. ત્યાં હભરાતી સખ્યામાં
રતતોના સમૂહે તરતા જણાતા હતા. વળી ત્યાં
ભયકર વાયુ વાતો હતો, એ એક આશ્રય જેવું
શુતુ'. તે મહાવેગવાળા ઉત્તમ જલનિધિને આખો
નયા પછી મે દાનવાથી ભરેલા તે દૈત્યનગરને
પાસેથી નેયુ*. રથસ'ચારને જણુવાવાળા માતલિ
એ ત્યાંજ રથતે એઠટમ પૃથ્વીની સપાટી
ઉપર ઉતાર્થો અને બરાખર તપાસ કરીને તેને
દોડાગ્યો. રથઘોષથી ત્રાસ વર્તાવતો તે તે તમર
તરક્ દોડવા લાગ્યો. આકાશમાં થતી મેઘમર્જના
જેવી તે રથની ગર્જના સાંભળીને દાતવે સને
રવરાજ ઇંદ્ર માનીને વ્યાકુલ થઈ ગયા.? “ આ
ગ્રમાણિં ગભરાઈ ગમેલા મનત્રાળા તે સર્જ દાનવા
ધવુષ્યબાણુ ધારણુ કરીને ઊભા રકા. વળી તૈમણે
હાથમાં તલવાર, ત્રિચ્લ, પરશ, ગદ્ય અને ઝુસળ
સજલાં હતાં. તેમનાં ચિત્ત ત્રાસ પામી ગયાં હંતાં.
નમરમાં રક્ષણુની વ્યવસ્થા કરીને, તેમણુ ૬ર-
વાજએ ખંધ ઠરી રીધા. આથી “કાઈ પણુ દાનવ
ત્યાં જવામાં આવતો નહોતો."”૫૫ હવે મે
સહાનાદવાળે! દેવદત્ત શ'ખ લીધો અને અત્યત
આનદ પામીને છું તેતે ધીરેધીરે વગાડવા
લાગ્યો.પ૨ તે શ'ખનાદ આકાશમાં પછડાઈ ને
પયયો પાડવા લાષ્યો. આથી મોઢાં મોટાં પ્રાણી-
એ પણુ ત્રાસ પામ્યાં અતે સ'તાઈ જવા લાગ્યાં."
શ્રોમહાભારત-વનપર્વ-તિવાતકવચયુદ્ધપર્વ
પછી હે ભારત |] સારી રીતે અલ'કારો પહેરેલા,
વિવિધ કવચો। સજેલા અને નતજાતનાં આયુધોને
હાથમાં ધારેલા એવા સર્વ તિવાતકવચે! હજારે"
તી સ"્યામાં બહાર આવ્યા. તે હિતિષત્રોગે
લોઢાની મોટી શળે, ગદાએ, ગુસળેો, પદ્રિ,
તલવારો, રથચકો, શતધ્નીએ, ભુશડીઓ
અને શણુમારેલાં ખડ્ગા ગાહ્યાં હતાં. હવે હૈ
ભસતશ્રેઇ | રથના રસ્તાઓ વિષે ખૂબ વિચાર કરી-
તે માતલિએ તે ઘોડાઓને સપાટ પ્રદેશ ઉપર
હાંદી મૂક્યા." ” આમ માતલિએ તે શીદ
ગતિવાળા ઘોડાઓને હાંકયા, ત્યારે એમના વેમથી
હુ' આજીબાજીએ બીજુ કશું જ જેઈ શડયો નહિ.
મને આ એક આશ્રય' છેવુ' થઈ પડયુ હતુ.”
પછી તે દાનવોનાં ત્યાં બેડોળ અને બેઠૂદા અવાજ-
વાળાં હજરો વાજિતોના શયકર નાદ સર્વ
દ્શાઓને ગજવી રહ્યો."” અ અવાજથી સડુદ્ર-
માં રહેલા પવંત જેવા સેકડો ને હજારો મત્ય
હિ'મત હારી ગયા અને ટપોટપ ડૂબકી મારવા
લાગ્યા. પછી દાનવો સેકડા ને હજારો તીક્ષ્ણ
બાણુ। છોડતા રહી, મહાવેત્રથી મારા ઉપર ધસી
આવ્યા.૨”*૫ ત્યારે હે ભારત] મારી અને
તેમની વચ્ચે મહા ભયકર યુદ્ધ થવા લાગ્યું.
નિવાતકવચોાનો અ'ત આણુનારું એ મહાભય કર
યુદ્ધ ચાહ્યું.૨૨ ત્યારે દ્ેવપિ*એ।, દાતવષિ'એ।,
ખ્રહ્મષિ"એ અને સિદ્ધો ત્યાં યુડ્મૂમિમાં ટોળે મળ્યા
હુતા. મારો વિજય ઇચ્છી રહેલા તે સુનિએઓ
મધુર અને અતુરૂપ વાણીથી મારી સ્તુતિ કરી
રહ્યા હતા. જાણુ તારકાસુરતા સ-મામમાં તેએ
ઇંદ્રની સ્તુતિ કરતા હતા,૨5*
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત નિવાતકવચયુષ્ધપર્જ માં
*યુદ્ધાસંભ' નામનો અધ્યાય ૬૬૯ મો સમાપ્
અધ્યાય ૧૭૦મે!-ડસુલ યુદ્ધ ડરપ
ન્ડ
અમષ્વાય ૨૭૦મો શરણુ થઈ ગયા.** ત્યાં કેટલાક બીજા હાથમાં
તુ ચદ ખાણુના ભાથા સાથે જ નિંષ્પ્રાણુ થયા. વળી.
ડડ ક સારથિએ હણાઈ ગયા એટલે ધોડાએ જ તેમને
ન તાણી જવા લાગ્યા.*૫ તે પ્રહાર કરતારા સર્જ
શતો નિશ ક અ કા પ ॥૨॥ દાનવો દિશાઓ અને વિદ્શાએને રોકી દઈને
નર્યદ્રવન્માં
વિવિધ શસ્નોથી ધા કરવા લાગ્યા; આથી મારું
મન ગભસઈ ગયું."૨ ત્યારે મેં માતલિતુ' મહા-
આશ્રય ભયુ” પરાકમ જેયું; કેમ કે તે વેગે દોડી”
જતા ધોડાઓને અનાયાસે વશમાં રાખી રથો.
હુતે!.** પછી હે રાજન્! મે જતજાતતાં વિવિધ
અશ્નોથી તે સેઠડો ને હન્તરો આયુધધારી અસુ-
રાતે રણુમાં કાપી તાખ્યા. હે શગુતાશન | હું આ
પ્રમાણે સવ' પ્રયનથી રણુમાં ધૂમી રકલો હતો,
તેથી ઇંદ્રનો સારથિ વીર માતલિ પ્રસન્ન થયે, પપ
તે ઘોડાએ અતે તે ર્થથી માર ખાઈને "કેટલાક
દાનવો નાશ પામ્યા, તો કેટલાક પોબારા ભણી
ગયા. રણુમાં નિવાતકવચે! જાણું અમારી સાશે
સ્પર્ધા કરી રહ્યા હોય એમ ખાણુ।થી પીડાયેલા
મતે તેમણે મોટી મોટી બાણુવર્ષા વરસાવી ખાળવા
માંડ્યો.” પછી બ્રહ્માસ્રથી મતેલાં નતશ્ત-
નાં નાનાં બા! મૂછીવે મે સેક્ડો તે હજારો
રૃત્યોને વીધી નાખ્યા.૫ આમ પીડા પામી રહેલા
તે મહારથી દૈત્યો કોધે ભરાયા અને એકસાથે
શક્તિ, વિશલ તથા તલવારની વૃછિ કરી મને
પીયવા લાગ્યા.“ ત્યારે હે ભારત | મેં દેવરાજ
ઇંદ્રડું' તે પ્રિય અને તીન્ન તેજસ્વી માધવ નામનુ”
પ્રમઅસ્ન લીધુ'- આમ એ અસ્તના પ્રભાવથી ઉત્પન્ન
થયેલાં ખડ્ગા અને તિરલેથી તે દાતવાએ મૂડેલાં
હજરો તોમરોની સેકડો કચ્ચર કરી તાખી,૨૦”૨
આ પ્રમાણે મે] એમનાં હુથિયારોને છેદી નાખ્યાં.
પછી મેં તે સર્વને રોયપૂક દશ દર બાણથી.
વીંધી નાખ્યા. તે સમયે રણુમાં ગાંડીવમાંથી
ભમરાએ! જેવી મહાબાણાની હાર ઊડી રહી
અજન બોલ્યોઃ પછી હે ભારત | સર્વ
નિવાતકવચે। આયુધો ગ્રાલીને રણમાં મારી સામે
મકસાથે વેગપૂવ'ક ધસી આવ્યા. રોરબકેર
કરતા તે મહારથીઓ રથતા મારમને છાઈ દર્ઈને
તથા મને ઘેરી વળીને મારા ઉપર બાણુ। વરસા-
વવા લાગ્યા.૨ હવે શૂ8્ન અને પદ્િરાને હાયમાં
ધારતારા તે બીજ મહાવીયવાત દાતવે। મારા
ઉપર શક્ષા તથા શુશડીઓ છોડવા મંડ્યા.
આમ તેમણેું સતત વરસાવેલી મોટી મોટી ગદા-
આ, શક્તિઓ અતે ત્રિશૂલેથી ભરેલી તે વૃદટિ
મારા સ્થ ઉપર પડી. વળી તે વખતે શસ્રો તથા
આયુધોાને વશ રાખનારા; ભયંકર સ્વરૂપવાળા
અતે કાળની જેમ પ્રહાર કરતારા બીજા તિવાત-
કવસે શણુમાં મારી ઉપર ધસી આવ્યા.” * એટલે
મ શ્યુમાં તે દરેઠ ઉપર ગાંડીવમાંથી દશ દશ વેગ-
વાન અને શ્રીધાં જતાં બાણુ। છોડ્યાં અને તેમને
ધાયલ કર્યા. આમ પથ્થર ઉપર ધસીને સજેલાં
મારાં તે બાણુ।ના પ્રહારથી જ તે સૌ પાછા હઠયા.
હુવે માતલિએ તે ધોડાઓને ઝડપથી ચલાવ્યા.
માતલિએ સરસ રીતે હાં કેલા તે વાયુવેગી ઘોડાઓ
«યાં જાતજાતની ચાલે ચાલવા લાગ્યા અને તેમણે
અતેક રેરોતે કચરી નાખ્યા.“ તે મહારથમાં
માતલિએ દશ હન્તર ધોડાએ। ન્ેડ્યા હતા, પણુ
તેશુ તેમતે વરામાં રાખ્યા હતા એટલે તેખ। નરણે
શાડા હોય તેમ વ્યવસ્થિત રીતે ધપતા હતા.” એ
ઘ્વાડાઆના દાબડાથી, રથચક્તા ધરઘરાટથી અને
માયા ખાસોના પ્રહારથી તે સેકડો અસુરો મરણુ-
૩૨૬ થ્રોમહાભારત-વનપરવ-નિવાતકવચયુદ્ધપવર
ન્્ત્ત્ડ્સ્સ્ત્સ્ક
ચૂરેચૂરા કરી તાખ્યા.૨ આમ પથ્થરતી વૃિતે
સૂરા થઈ ગયો, એટલે ત્યાં અસિ ઉત્પન્ન થે
અને ત્યાં અંગારા જેવા પથ્થરના ચૂરાએ પડવ
લાગ્યા.” પછી એ પાષાણુવૃષ્ટિનો નાશ થયે। એટલે
મારી આમળ આકાશમાંથી મોટી જલવર્ષા થવ
લાગી,* તે ગાડાના આંકના જેવી નડી ધારોમ
પડી રહી હતી. આકાશમાંથી પડતી એ હજારે
મહાપ્રબભળ ધારાઓ આકારાતે, દિરશાએને તથા
ઉપદિશાઓને ચોમેરથી વેરી વળી. આ ધારાએના
પડવાને લીધે, જેસભેર ફૂંકાતા પવતતા કારણે
અને રૈત્યાની ગજતાઓથી પરિણામે કશુ' જ
ઓળખાતુ' નહોતુ, આકાશમાં અને પૃથ્વીમાં એ
ધારા એકસરખી સ'ઠળાઈ ગઈ હતી, તેથી મને
મૂંઝવણુ થઈ આવી. આમ તે ધારાએ ત્યાં ધરતી
ઉપર સતત વરસતી હતી, ત્યારે મે' ઇંદ્દે ઉ૫*
દેશેલા 'વિદ્લોષણુ' નામના તે હ્િન્યિ, ધોર અને
પ્રોન્ન્વલ અગ્નને પ્રયોન્યુ” આમ તે અસ્રને
પૃરિણામે એ બધુ” જળ રૌધાઈ ગયું. "-“ આ રીતે
હે ભારત! મેં તે પાષાણુવર્ષાને હણી તથા તે
જલવર્ષાને સૂકવી નાખી, એટલે દાનવોએ મારા
ઉપર અસિ અને વાયુની માયા છેડી.“ પછી મે'
સલિલાસ્રયી તે અશ્ચિની વૃષ્ટિને શાંત કરી દીધી
“હતી. માતલિ એ કમને અભિનંદન આપી રહ્યો
છુતો.૨૨૨૦ ભારે શતુઓનાં તે રાક્ષભ જેવાં
ખાણુ। મને અત્યત ઢાંછી રહ્યાં હતાં; પણ્ મે
તેમતે ખાણુ।ના પ્રહારથી પૂરાં કરી દીધાં. આમ હું
વારવાર સ'હાર્ ઠરવા લાગ્યો એટલે તે નિવાત-
કવચાએ ખાણાની ભયકર ઝડી ચલાવીને મને
ચાપાસથી ઘેરી લીધે.*₹*૨* ત્યારે અસોનેો
નાશ કરતારાં; અસિભરેલાં અતે શીધ્ન ગતિવાળાં
શ્રેધ અસ્નોથી મેં તેમના -બાણુના વેમનો નાશ
કરી તાખ્યો અને તેમને હશ્નરોની સંખ્યામાં
વીધી નાખ્યા.૨* ચોમાસામાં વૃછિ પામેલાં પ્વાત-
'શિખરે માંથી જલધારા વહેવા લાગે તેમ તેમનાં
છેદાચેલાં અ ગો।માંથી લોહીની ધારા છૂટવા લાગી.*”
ધૃદ્રના વજ જેવા સ્પશવાળાં તથા સીધાં સોસ"
ર્વાં જનારા મારાં વેમવાત ખાસ।થી ઘાયલ થતા
તે દાનવો ગભરાઈ ગયા, તેમનાં શરીરને સે'કડે
જખમે। થયા અને તેમનાં હથિયાર નાશ પામ્યાં
અતે તેમતું તેજ ક્ષીણુ થઈ ગયુ', તે પછી એ
નિવાતકવચેો। મારી સાથે માચાથી યુદ્ધ કરવા
લ્ાગ્યા.'*૦ચ૯
હતિ શ્રોમાડાભાર્તમાં વસપર્વા'તગ'ત નિવાતકવ યયુદ્ધપર્વ'માં
*નિવાતક્વચમુદ્ધ' નામને! અધ્યાય ૫૧૭૦મોા સમાપ્
અષ્યાય ?૭૨મો તેમ જ મહાન રૈલાસ છેડીને વાયુના વેમને ખાંધી
સાયાવી ચુષ્દ રીધા.”
॥ બુન રવાવ॥ આમ હે ભારત! મે તે દાનવોની માયાને
તતોડકશવર્ષ સુમ્બાદુરાસીરલમતતા । જૂઠી કરી, એટલે યુડ્ધમદમાં છંકેલા તે દાનવોએ
એકસાથે અનેકવિધ માયાએ પ્રકટાવી."૫ ત્યારે
ઘેર રૂપવાળાં અસરોની, અસિિની, વાયુની તેમ જ
પાષાણાની મહાન અને રોમાંચ ઊભાં કરે એવી
વર્ષા વરસી રહી. તે માયામય વૃષ્ટિ મતે યુદ્ધમાં
પીડા કરવા લાગી.૫૨ પછી થોડીવારમાં ત્યાં ચારે
બાજી તીવ્ર અને ભયકર અ'કાર વ્યાપી વળ્યો.
આપ ઘોર અને કઠોર અધારાથી આખુ' જગત
તમમનેઃ રિછાલસેસ્સન્માં સ્ટલવીડયત્ ।1 ૨ ॥
અજીંન ખોલ્યો: તે સમયે મારા પર ચારે
“્ાજીથી પથ્થરોની મહાન વૃછિ ચાલી અને પવત
જવા શિલાખ ડાવાળી તે ઝડી મને અત્યત
પીડુવા લાગી. પરતુ એ મહાયુડ્માં તે વૃદિતિ
સ્' મરે'દ્રાસ્રમાંથી મ'ત્ેલાં વજ જેવાં અને વેગ-
"વાન બાણુ।ની ઝડી વરસાવીને પથ્યરાની વૃષ્િના
અધ્યાય ૧ડરસો।-તિવાતકવચોતેો સ'હાર
૩૨૭
ઘેરાઈ ગયુ, ત્યારે હુરિઅશ્ચો પાછા પડ્યા અને
“માતલિ સારથિ આમતેમ ગોથાં ખાવા લાગ્યો.
તેના હાથમાંથી સુવર્ણ મયી ચાબુક પણુ નીચે
ભાય ઉપર્ પડી ગઈ, ત્યારે હે ભરતસિંહ |
ભયભીત થઈને તે મતે વારવાર પૂછવા લાગ્યો કે,
“તમે ક્યાં છો ?'પ૨ ૫ આપ તે સેતન ખોઈ
બેઠો, વારે મને પણુ મનમાં ભારે ભીતિ ઉત્પન્ન
થઈ. પછી જ્ઞાનહીન થચેલા તે માતલિએ ક્રીથી
ભયગ્રસ્ત થયેલા મને આ વચત કહ્યાં : 'હે પાથ* |
પૂવે સુરા અને અસુરો વચ્ચે અમૃતને માટે મહાન
સશ્રામ મચ્યો હતો. હે નિષ્પાપ ! તે મે” નયે
હુતે।..૫૧૫ શબરાસુરના વધ વખતે પણુ મહ્!-
યુદ્ધ થયુ' હતુ', તેમાં પણુ મે' દેવરાજ ઇંદ્રતુ'
સારથિઠા્ય કયું હતુ'. વળી વૃત્રાસુરતા વધ માટેના
યુડ્માં મે જ ઘોડાએ હાંડયા હતા. વિરેોચનપુત્ર
ખલિ સાથેનો દાસ્ણુ સંગ્રામ પણ્ મે' નયે
હુતો.૫““ જં પાંડવ ] મે' આ મહાધાર સચ્ા-
મોને ખેડ્ચા છે; પણુ પૂવેં ડયાંય હું' ભાન ખોઈ
બેઠો નથી. ચોક્સ, ખ્રહ્માજએ પ્રજાઓને! સહાર જ
સકી કચ છે; કેમ કે જગતના વિનાશ વિના આવુ”
ચુડ્ડ બીજે સંભવે નહિ.૨”૨૫ તેનાં આ વચને।
સાંભળીને મે મારી નનતે જ મારા મતતે ર્થિર
કયું'. પછી દાનવોના મહાન માયાબળતે ભુલાવ-
વાની ઇચ્છાએ મેં ભયભીત થયેલા માતલિને આ
પ્રમાણે કહ્યું કે, “હે સૂત | તું મારા બ'ને હાથાનુ
ખૂળ ને. મારાં અસરોનો તથા આ ગાંડીવ ધતુષ્ય-
નો પ્રભાવ જે.૨૨૨૨ આજ જ મારાં અસરોની
માયાથી છું એ દાનવાની આ દાસ્ણુ માયાને તથા
આ ઉગ્ર અધકારને વિખેરી નાખીશ. તું બીશ
નહિ, તુ' સ્વસ્થ થઈ ન.?** હે તરપતિ 1 આમ
કહીને મે' પ્રાણીમાત્રને મોહ પમાડનારી અસ્ન-
માયાને દેવાના હિતાથે' પ્રકટાવી. તેનાથી જેમ જેમ
અસુરેની માયાનો તાશ થવા લાગ્યો; તેમ મોટા
બળવાન અને મહાતેજસ્વી અસુરો પણુ કરી
અનેક જતની માયાઓ કરવા લાગ્યા. તેથી વારે
વારે અજવાળુ થતુ' અને વારેવારે અધાર ધેરાતું.
તેથી જગત ડયારેઠ અદશ્ય થતુ, તે! ડયારેક
જળમાં ડૂબી જતુ.૨5-*5 પછી અજવાળુ' થયુ”
એટલે સારી રીતે વશ રાખેલા ધોડાઓથી નેડેલા
તે ઉત્તમ રથથી તે માતલિએ રૉમાંચક રણુમાં
ધૂમવાં માંડ્યું. હુવે ભય'કર નિવાતકવચે। મારા
ઉપર તૂટી પડ્યા અને મે' તેમને લામ જેઈ ને
ચમને ઘેર પહોંચાડી દીધા. નિવાતકવસાનતે। અ'ત
લાવનાર આ યુદ્ધ આમ ચાલી રઘુ હતુ, તયારે
તે સર્વ દાનવો એકાએક માયાથી અદરય થઈ
ગયા અને ડું તેમને નેઈ શડયે। નહિ.૨“-3*
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત નિવાતકવચચુદ્ધપર્વ માં
“ માયાયુદ્ધ' નામનો અધ્યાય ૧૭૬ મેો। સમાપ્ત
મષ્યાય ૬૭૨મો
નિવાતક્વચે।નો સ'હાર
॥ અસત ગવાચ ॥
શરર્વમાનાલે હસ્યા વોધયતિ સ માયયા ।
અરર્યેનાભવીમેળ તાનષ્વર્મયોધવજ્ | ૨ ॥
અજીષન બોલ્યોઃ તે દૈત્યો આમ અદશ્ય રહીને
મારી સાથે લડવા લાગ્યા અને ડુ પંણુ અદશ્ય
અસ્રપ્રભાવથી તેમની સાથે પરાક્રમ કરવા લાગ્યે।.પ
વિધિપૂર્વક અસ્નમ'તોથી મગેલાં અને ગાંડીવમાંથી
છૂટેલાં મારાં બાણે। ઠેરડેર રહેલા તે દૈત્યાનાં માથાં
ઉડાવવા લાગ્યાં.૨ આમ મારા તરફથી નાશ પામી
રહેલા તે તિવાતકવચોાએ પોતાની માયા સડેલી
લીધી અને તેઓ તરત જ પોતાના નમરમાં પેસી
ગયા. પછી દૈત્યો ભાગી ગયા અને અજવાળુ*
નીકળ્યુ, તો મે' ત્યાં સેક્ડે ને હતર રૈતયોને
હણાયેલા નયા. ત્યાં તેમનાં રાસ્રો, અલ'કારો,
ગાત્રો અને કવચ સો સે। ટુકડામાં પિસાઈ ગયેલાં
જણાતાં હતાં, અરે | ત્યાં ઘોડાઓને એકથી બીજી”
૩૨૮
ડગ ભરવા જેટલી પણુ ખાલી જગ્યા નહોતી.
આથી તેખા એકદમ છલાંગ ભરીતે ગ્ગ'તર્ક્ષમાં
ચાલવા લાગ્યા. પહી તિવાતકવગો માત્ર
આકાશને છાઈને રક્ષા અતે અદશ્ય રહી પવતે!
વરસાવવા લાગ્યા, તારે હે ભારત | જે બીશન
ઘોર્ દાનવો જમીનની અદર ભરાઈ ગયા હતા,
તેએ મારા ધાોડાએના પમ તથા રથનાં
પૈડાતે ઝાલીને જકડી રાખવા લાગ્યા.” *
આમહુંયુદ્ધ કરતો હતો ત્યારે તેમણું મારા
અશ્ચોતે તથા રથને પકડી રાખ્યા અને મારા ઉપર
અતે મારા રથ ઉપર ચોમેરથી પર્વતે વડે પ્રહાર
કર્ચ. આ રીતે પડેલા અને બીજ પડતા પવંતે!-
ને લીધે અમે જે ભાગમાં હતા તે ભામ એક
ગુકા જેવા થઈ ગયો.“”*૦ આમ હુ' પવ'તોથી
૦'કાઈ જતો હતો અને મારા ધોડાઓને દેત્યાએ
પકડી રાખ્યા હતા, તેથી મને અતયત વેદના
થવા લાગી. માતલિ આ નેેઈ ગયો અને ભયભીત
થયેલા મને ઉદ્દેશીને તે આ વચન કહેવા લાગ્યો:
“હુ અ્જીન | એઓ અજીત તુ' ખીશ નહિ.
તુ' વજાસ્નને છોડ.૫૫૫* આપ હે મહારાજ | તેનાં
એ વચન સાંભળીને મે' દેવરાજ ઇંદ્રતુ' તે પ્રિય અને
ભયકર વંજાસ છોડ્યુ. પછી અચળ સ્થાન ઉપર
રહીનેમે' ગાંડીવને મ'ત્યું” અને વજના જેતા રપરા'-
વાળાં, તીક્ષ્ણ તથા લોઢાનાં સજેલાં ખાણું! છોડવા
માંડ્યાં. આમ વજાસ્રથી મ'ત્રેલાં તે બાણ! વજરૂપ
થઈને તે સ૧* માયાને! તાચ કરી તે તિવાતકવચોનાં
શરીરમાં પેસી ગયાં.૫* ૫ પછી વજતા વેમથી
હૃણાયેલા તે પર્વત જેવા દાનવો એડખીનાને
ક્ળગીને પૃથ્વી ઉપર પડવા લાગ્યા. જે દાનવોએ
જમીનની અ'દર રહીને રથને તથા ધેડાઓને
જકડી રાખ્યા હતા, તેમને પણુ આ બાણુએ
જમીતમાં પેસીને યમદ્રારે પહાંચાડી દીધા.૧૬૪૫૦
પ્ળતનતા જેવા તે હણાચેલા તિવાતકવચો આમ-
થ્રીમહાભારત-વનપર્વા-નિવાતકવચયુદ્ધપવ્રે
તેમ પક્યા હતા, તેથી તે ભામ ણે ૫૧*તોથી
&'કાયા જેત્રો જણાતો હતે. તે વખતે ઘોડાઓને,
રથને, માતલિને કે મતે કે!ઈપણુ જતને ધા દેખાયો
નહેતિઇ એ એક આથય* જેનું” થયુ” હ્તુ.*૦*“
પછી હૈ રાજન્| માતલિએ હસતાં હસત્તાં મને
હહ્યુ' કે, 'હે અજી'ત | જે પરાકમ તારામાં
જોવામાં આવે છે, તે દેવોમાં પણ નથી.!** આમ
અસુરોના દળનો નાશ થમે, એટલે તે નમરમાં
તેમતી સર્વ શ્રીઓ રોકકળ ઠરવા લાગી; તે નરણે
રરદત્રતુમાં સારસીખોા વિલાપ કરી રહી હોય
એમ લામતુ' હતુ'૨૫ પછી રથતા ધોષથી નિવાત-
કવચની સ્રીઓતે ત્રાસ પમાડતે! હું' માતલિ
સાથે તે નમરમાં પહોંચ્યે, મારતા જેવા વિચિત્ર
રગવાળા દશ હજાર ધેડાઓને તથા સૂય' જેવા
ઝળહળતા તે રથને નેઈને તે સ્રીઓ ટોળે મળીને
નાસભાગ કરવા લાગી.૨૭૨૨ માર ત્રાસથી તાસી
રહેલી તે સરીઓના અલ'કારાનેો શખ્દ એવો ઊઠી
રહ્યો કે નાણું પવતો ઉપરથી શિલાઓ પડી રહી
રાય | ગભરાઈ ગયેલી તે દૈત્યનારીએ અનેક
રત્નોથી જડેલાં પોતાનાં સુવણુ'મય મ'દિરોમાં પેસી
ગઈ૨૪૨૫ પછી રવનમરથી વિશિદ અને અદ્
ભુત આકારવાળા તે ઉત્તમ નમરને જેને મેં
માતલિને પૂછયું કે, 'આ નગર આવુ' છે, તો
દવે અહીં રા માટે વસતા નથી ? મતે તો આ
નમર્ અમરાવતી નગરી કરતાં પણુ ચડિયાતું
લાગે છે.'૨*૨
માવલિ બોલ્યે: હે પાર્થ ! આ નગર પહેલાં
અમારા દેવરાજ ઇંદ્રતું' જ હતું; પણુ પછી નિત્ાત-
કવચે।એ દેવાને અહીં'થી ડારી મૂકયા હત.૨*
તેમણુ તીત્ર અને મહાન તપ કરીને બ્રહ્માને પ્રસન્ન
કર્યા હતા અને આ નગર પોતાના નિવાસ માટે
વરશદાનમાં મામી લીધુ' હતુ.“ વળી તેમણેબ્રહ્મા
પાસેથી યુડ્માં દેવોથી અભય માગ્યુ' હતુ તે
અધ્યાય ૧૭૩સો-હિરણ્યપુરના દૈત્યોનો વધ
પ્રસગે પાતાના હિતની ઇચ્છાથી ઇંદ્રે સ્વયભ
ભમવાત ખ્રહ્મદેવને આ પ્રમાણ ઠલ્યુ' ક, આપ
ભગવાન પોતેજ આ દૈત્યાોના નાશની ગોઠવણી
કરે. હૈ ભારત ] ત્યારે ભમવાન ખ્રજ્ઞાએ કશુ કે,
“શ વિરો આદેશ થયો જ છે; હે શતક ! તું
જ ખબીજે દેહે આ દૈત્ાનો અ'ત લાવરી. ૦૨૫
આથી જ ઇંદ્રે એ દેત્યોના વધ મારે તને અસ્નો
આપ્યાં છે. તે આ જે નિવાતકવચોને માર્યા
છે, તેમને દેવા મારી શઠવાને સમથ નહેતા.**
આપ રે ભારત 1 કાળને પરિણામે તું એ દેત્યોનો
અ'ત લાવનાર અહી' આન્યા અતે તે પ્રમાણે
હયુ”, હૈ પુશ્પેદર ! ઇંદ્દે દાતવોતો વિનાશ ઠરવાને
માટે તતે અસોતું તે પરમોત્તમ બળ સારી રીતે
શીખવ્યું છે.'
અજુષ્ન બોલ્યોઃ આ પ્રમાણે તે દાનવોને
સારીને તથા તે નમરતે શાંત કરીને, હુ' માતલિ
સાથે ક્રીથી એ દેવના નિવાસસ્થાન સ્વર્ગ: તરક્
વળ્યો.ર ૨5
ઘતિ શ્રીમહાભારતમા વનપર્વા'તગ'ત નિવાતડવચયુદ્ધપર્વમા
“નિવાતકવચયુષ્ધ' નામનો અધ્યાય ૧૭૨ મે! સમાપ
ગષ્યાય ?૭ર્મૉ
હિરણ્યસુરના દેત્યાએા વધ
॥ ઝત ૩વયાવ
સિવર્તમાનેન મયા મહવ્રઈ તતોવ્વરજ્ !
ુરં જામત હિય વાવજાવેલમત્રમણ્ | ૨ |
અજુંન બોલ્યોઃ ઠું યાંથી પાછો ફર્યો, ત્યારે
એક બીજું મહાન નગર મારા શ્વેવામાં આવ્યુ.
તે દિન્ય, ઇશ્છામતિવાછુ' અને સૂર્ય તથા અસિના
જેવી પ્રભાવાછ' હતુ'-પ તેમાં રત્તનાં ન્નતન્તતનાં
વૃક્ષો હતાં અતે મધુર રવવાળાં પક્ષીઓ હતાં. ત્યાં
પૌલો!મ અતે કાલક'ન૮ નામે દાનવો નિત્ય આન”દ-
થી રહેતા હતા.* તેને ગાપુરા, અટારીએ તથા
ચાર દરવાન્ન હતા. તેમાં સહેજે પ્રવેશી શકાય
મમ્વ,સ્ય
૩૨૯
એમ નહોતુ તે સવ રત્નોથી ભરપૃર હતુ, દિગ્ય
હતુ' અને દેખાવમાં અદ્ભુત જેવુ' જણાતુ' હતુ.
તે પુષ્પા, ફળે તથા રત્નોથી ભરેલાં વૃક્ષોથી વી'ટ-
ળાચેલુ' હતુ'.વળી તે દિવ્ય અને સુમનોહર પ'ખી-
એથી રોભતુ' હતુ'. શૂલ, તરછિ અને મુસલ
આદિ આયુધોને ધારણુ કરેલા, માળાઓ પહેરેલા
અને હાથમાં ધતુષ્ય તથા મુદ્મરને સજેલા નિત્ય
પ્રસન્ન અસરે તે તમરને ચારે તરક્ વીંટી રહ્યા
હતા, હે રાજન્] દેત્યાતા તે પરમ અદ્ણુત દેખાવ-
વાળા નગરને નેઈને મે' માતલિને પૂછ્યુ: 'આ
અદ્ભુત ર્થાન દેખાય છે તે શુ' છે ₹'*5
માતલિ બોલ્યોઃ પૂવે પલમાં નામે દૈત્ય-
સ્રીએ તથા કાલઠા નામે અસુરસ્રીએ સહુસ વષ
સુધી પરમ દિવ્ય તપ ઠયું' હતુ.” તે તપને
અતતે સ્વય'ભૂ બ્રહ્મદેવે તેમને વરદાન આપ્યુ. હૈ
રાજેદ્ર | તે ખતેએ આ વરદાન મેળવ્યું હતુ” કે
'અમારા પુત્રોને આછુ' દુઃખ થાય, તેએ સુરો,
રાક્ષસો તથા નાગોથી અવધ્ય રહે અને તેમને
અત્ય'ત રમણીય, આકાશમાં વિહરતારું તથા
મહાપ્રીતિ'વાછુ નગર મળે.' આથી હે ભરતશ્રેઇ !
બ્રભ્દેવે કાલકેયો માટે સર્વ રનોથી ઝળહળતું,
રવો, મહર્ષિ ઓ, યક્ષો, ગ ધરવા, નાગા, અસુરો તથા
રાક્ષસોથી પણુ જિતાય નહિ એવું, સવ' મતેશ્થો
તથા ગુણુ।થી વ્યાપેલુ; શોડરહિત અને ઉપદ્રવ-
રહિત તે નગર નિર્માણુ કયું”, દેવાથી વિહીન તે
દિત્ય નગર આકાશમાં વિચરનારૂં છે. હે વીર !
તે મહાત નગર પૌલ્લોેમ અતે કાલકેય તામના
દાતવોથ્ી વસ્યુ' છે અને હિરણ્યપુર નામે વિખ્યાત
છે. પૌલ્ોમ અને કાલકૅય એ મહાન અસુરે। એતું*
રક્ષણુ કરી રહ્યા છે.“ 5 હે રાજન્] તેએ સવ”
દવાથી અવધ્ય છે. હે રાજે | આથો તેઓ ઉદ્દે
તથા ઉત્કઠા વિના, નિત્ય આન'દમાં રહી અહીં”
નિવાસ કરે છે. પૂર્વે. બહ્લાએ આ દાનવોતુ* મૃત્યુ
૩૩૨
શથ્રીમહાભ્રપ્ર્ત-વનપર્વ-નિવાતકવચચુ-ટ્રપવ્ડે
મતુષ્યને હાથે નિર્માણુ કર્યું” છે. તો હે પાર્થ !
આ દુય અને મહાબળવાન કાલક”્ેને પણુ
તમે રશુમાં વજાસથી મારીતે સત્વર તાશ કરે।.પ*
અજીત બોલ્યો: હે પૃથ્વીપતિ તે નમર
"દવો અતે દાતવાથી પણુ નારા પામે એવું તથી,
એમ નણીને મે' માતલિને હષ પૂર્વ ઠ કહ્યું: ચાલે,
ઝટ તે નગર તરકૂ. એટલે હુ ઇંદ્રના વેરીએને
અસ્થી સ્વધામ પહોંચાડી દઉ. જેઓ દેવોના
દ્રેપી છે તે પાપીઓ “કોઈ રીતે મારે હાથે અવધ્ય
રહે નહિ. પછી માતલિ, હરિઅશ્ચો જેડેલા તે
દિન્ય સ્થથી, મને તત્કાળ હિરણ્યપુરની પાસે લઈ
ગયો. મને જતાં જ તે દેતોએ નાતન્ાતનાં વસો
અને આભૃષણુ। પહેરી લીધાં. અતે પછી કવચોા
બાંધીને તથા રથમાં બેસીતે તે મહાવેમવાતો
સારી સામે ધસી આવ્યા.પ-પ* પહી તીત્ર પરા-
ક્રમવાળા અને કોધમાં આવેલા તે દાનવરાજેએ
નાલીક, નારાચ, ભાલા, શક્તિ, ત્ડછિ અને તોમ-
ર્થી મારા ઉપર પ્રહાર કરવા માંડ્યા. ત્યારે હૈ
રાજન્] વિધાબળનો આશ્રચ લઈને મે મહાન
બાણૂધારા છોડી અને તેમની મોટી શસ્નઝડીને
ર્પ્રી દીધી..૦૨૫ પણી રણુમાં રથની અનેક
યુડ્ડુની ચાલે! ચાલીને મેં તે સજ દૈત્યોને ભમાવી
દીધા. આમ મૂઢ થયેલા તે દાનવો એકબીન્નને
પાથવા'લાગ્યા.૨૨ આ રીતે તેઓ બેભાન થઈને
એકબીજાની સામે દોડવા લાગ્યા, ત્યારે તીક્ષ્ણુ
અનેખળતાં ખાણુથી મે તેમનાં સે'કડાો માથાં
ઉડાડી દીધાં.૨૨ આ પ્રમાણે મે' તે દેત્યાને મારવા
માંડ્યા, એટલે તેખા તમરમાં પેસી ગયા. પછી
« તેએ દાનવી માયા કરીને પાછા તે નમર સાથે
“૪ આકાશમાં ઊડ્યા.૨* ત્યારે હે કુઝ્ત'દન | મે
મહાન શરવૃષિ કરીને દૈત્યોનો માર્ગ આવરી દીધો
અને એ રીતે તેમની ગતિને રોછી રીધી. તે નગર
આકાશમાં વિચરનારું, દિવ્ય, ઇશ્છામમન કરનારું
અને સૂય* જેવી પ્રભ્નાવાળુ' હતુ, ખ્રલ્માના વરદાન-
થી દૈત્યો તેને યથાસુખ ધારણુ કરી શકતા હતાં,
ઘડીકમાં તે ભૂમિની ભીતરમાં જતુ', તો! ધડીકમાં
તે પાછું ઊચે આકાશમાં આવીને ઠરતુ.. ધડીક
તે તીરછી ગતિએ જતુ, તો તરત જ તે પાણીમાં
ડુબી જતુ',૨૫-૨૭ હુ પર'તપ ] અમરાવતી જેવી
ઇચ્છાગત્તિવાળા તે નગાને મે” અનેકવિધ અસ્થી
ચારે તરફથી ધેરી લીધુ'. આમ હૈ પુસ્પસિંહ |
દિન્યાસથી મેલાં બાણુ!ની ઝડી ચલાવીને મે'
તે નમરને દૈત્યો સાથે કબજે કયુ'', પછી હે રાજન્ |
મારાં મૂંક્લાં સીધાં સરરર જતારાં લોહાનાં બાણથી
જખમી થયેલુ” અસુરોહું' તે નમર તીચે પૃથ્વી
ઉપર ભાંગીને પડ્યું.૨“-૨* પછી ઠે મહારાજ |
વજતા વેમવાળાં મારાં લાખ'ડી બાણુથી માર
ખાઈ રહેલા અસુર કાળતા દોર્યા આમતેમ
નાસભાગ કરવા લાગ્યા. હવે માતલિ સૂર્ય જેવા
કાંતિવાળા રથ સાથે ઊ'ચે ઊઠ્યો અતે નાણુ
આગળપડતો હોય તેમ તત્કાળ પૃથ્વી ઉપર
ઊતર્ચૌ. ત્યારે હે ભારત | તે આડ હનર કોધી
રૃત્મા મારી સાથે યુદ્ધ કરવાને માટે રથમાં આવી
મને ઘેરી વળ્યા. મેં. તેમને ગીંધનાં પીછાંથી
શૈભતાં પાણીદાર બાણુ।થી વીધી નાખ્યા, તો"
પણુ તેઓ સાગરનાં મોતની જેમ પાછા રણુમાં
ઊછળી આવ્યા.૨૫-** હુવે આ દૈત્યોને માતુપી
ચુડ્્થી જતી શકાય એમ નથી એવુ' વિચારી મે'
દિન્ય અસરોને અતુકમે યોજવા માંડ્યાં. અદ્ભુત
યુ કરનારા તે હજારો રથીએએ મારાં એ દિન્ય
અસ્ોને પણુ ધીરે ધીરે નૂઠાં પાફ્યાં. હવે જત-
જતની રથગતિએ વિચરનારા એ મહાંબળવાતો
સ'સ્ામમાં સેકડો ને હત્નરા જેટલા જણાવા લાગ્યા.
તેમનાં વિચિત્ર સુકુટમડળો, કવચ, ધજાઓ અને
અલ'કારા મારા મતને જણું કે આત આપી
રહાં. રલુમાં ડું તેમને અસ્થી મેલાં ખાણુથી
અધ્યાય ૧૭૩મો-હિરણ્યપુરતા દૈત્યાતો વધ
૩331
પણુ પીડી શક્યો નહિ. છતાં તેઓ તો મને સામાં
પીડા કરતા રહ્યા. આમ યુદ્ધમાં કુશળ અને અસ્ર
વિદ્યામાં સિદ્ તે અનેક દૈત્યો મને પીડતા રહ્યા,
એટ્લે કુ' મહાયુદ્માં વ્યાકુળ થઈ ગયો! અને મને
મતમાં મેરા ભય ભરાઈ આવ્યો. ત્યારે રેણુમાં મે”
રવાધિદવ સ્દ્રતુ' મતમાં શરણું લીધુ, “પ્રાણીઓનું
મગળ થાઓ,' એમ કહીને મે' સવ રામુબાનેો
વિનાશ કરનારું તે રૌદ્ર નામતું પ્રેસિડ્ઠ મહાન
અસ્ર યોજ્યું. રુ શત્ુતાશન | તેજ વખતે
મેં ત્યાં ત્રણુ શિરવાળા, નવ નયતવાળો, ત્રણુ મુખ-
વાળો, છ હાથવાળોા, સૂય તથા અશિના જેવા
ગક પુસ્પ નીઠળી આવ્યો. તેણું ગલેકાં ચાટતા
સહાનાગોને વસ તરીકે વીરેલા હતા. હે ભરત-
શ્રેઇ | તેને નેઈને ડુ' નિજભય થયો અને તે ધેર
અને સનાતન રૌદ્રાસ્રને મે” ગાંડીવધતુષ્ય ઉપર
ચડાવ્યું. પછી હે ભારત | અમાપ તેજસ્વી ત્રિન
યન ભમવાત શ'ઠરને નમત કરીને મે' તે અસરને
દાનવશ્રેદોના પરાજય માટે છોડ્યુ હૈ પૃથ્વીનાય !
તે અસને છોડતાંની સાથે જ ત્યાં સહસ રૂપો
પ્રકઢી ઊઠ્યાં. મ્રગો સિ હે, વાધો, રીંછે! પાડાઓ,
સર્પા, ગાયો, શરભે।, હાથીએ, વાતર, આખલા-
એઓ, વરાહે, બિલાડાઓ, કૂતરાએ, પ્રેત, શુસડ
પક્ષીઓ, ગીધો, ગસુડો, ચમરી ગાયો, દેવો,
ત્રપિએ, ગરવા, પિરાચે, યક્ષે, સુરશત્રએ,
ગુહ્કા, તેત્ર'તો, હાથીના જેવા મૉંવાળાં જલચરો,
ધુવરા, ઘોડા જેવી માછલીઓ અને જાતજાતનાં
શસા તથા તલવારોને 'હાથમાં ધારણુ કરતારાં
તેમ જ ગદા તથા મ્રદ્ગરને રાખનારા યાતુધાનો એ
અને ખીન અનેક જતનતનાં રૂપો! ધરતારાં
હુર પ્રાણીએ ત્યાં પ્રકટ થયાં. આમ તે અસ્ર
ખ્ડવામાં આવ્યું. ત્યાં તો આ પ્રાણીઓથી જગત
ભરાઈ ગયુ .:૨-5૨ ત્રણુ મસ્તકવાળાં, ચાર
ફાઢવાળાં, ચાર ઝ્ુખવાળાં, ચાર હાથવાળાં, તેમ જ
માંસ, મેઇ, વસા અને હાડકાંભર્યા' અનેક રૂપવાળાં
પ્રાણીઓથી તે દાનવો સતત પ્રહાર ખાઈ તાશ
પામવા લાગ્યા. ત્યારે હ ભારત | મેં” પણુ સૂય?
અને અસિ જવા તેજવાળાં, વજ અને વીજળીના
જેવી પ્રભાવાળાં, તેમ જ પહાડ જેવાં કટોર એવાં
બીજ વિનાશક બાણુ। વડે સર્જ દાનવોને બે ઘડીમાં
હણી નાખ્યા.“ “* આમ ગાંડીવમાંથી છૂટેલા
તે અસ્થી વી'ાયેલા તે દૈત્યો નિષપ્રાણુ થઈ
આકાશમાંથી નીચે પડવા લાગ્યા. એ નેઈને મે
ગિપુરાંતક ભમવાન શિવજીને કરી પ્રણામ કર્યા.
દિન્ય આભરસુ।થી વિભૂષિત થયેલા તે દેત્યાતે
સૈદ્રાસ્રથી હણાઈ ગચેલા નણી ઇંદ્રનો સારથિ
માતલિ પરમ હષ પામ્યો. દેવોનેય દુ'સાધ્ય એવુ” તે
અસધલ્ય કર્મ સિદ્ધ થચેછું' જેઈને તે મારી મરશ'સા
કરવા લાગ્યો.“ પ્રસન્નતા પામેલે! તે ઇૈદ્ર-
સારથિ માતલિ બે હાથ જેડીને મને આ વચન
કહેવા લાગ્યો: ' તમે જે અસલ કપ સિદ્ધ ક્યુ
છે, તે સુરો અને અસુરાથીય સધાય એવુ નથી,
સુરેથર ઇંદ્ર પણુ રણુમાં આવુ' કમ કરવા સમથ'
નથી. એ આકાશચારી મહાનગર સુરો અને અસુરા-
થી અવધ્ય જ હતુ'. પણુ હૈ વીર | તમે તમારા
પરાકમ અને તપના બળથી તેને રગદોળી નાખ્યું
છે.' આમ પોતાતુ' નગર ઊખડી ગયું અને દાનવો
હુણાઈ ગયા, એટલે સવ* સ્રીઓ રેકકળ કરતી
નમરની બહાર નીકળી આવી. તેમના વાળ વેરણુ-
છેરણુ થઈ ગયા હતા અને તેખા ટ્ટિડીની જેમ
ચીસો પાકતી હતી. પુત્રો, પતિએ અને ભાઈઓ-
તો રહ કરી રહેલી તે સ્રીઆ જમીન ઉપર પટ-
કાઈ ગઈ. સ્વામીહીન થયેલી તે નારીએ દીન કહે
સવા અને કકળવા લાગી, તેએ છાતી પીટવા
લાગી, તેમની ફૂલમાળાઓ ખરી ગઈ અને તેમનાં
આભૂષણુ! વેરાઈ ગયાં. શોકથી ઘેરાઈ ગચેછુ'
શેભાહીન બતેલું, દુઃખ તથા ટીતતામાં સપ-
૩૩૨
શ્રોમણાભારત-વનપવ-નિવાતકવચયુદ્ધપવ
ડાયેલુ' અને નાથવિહોણુ' થચેલુ' તે દાનવનમર
ત્યારે કાંતિહીન થડ શેભા ખોઈ બેડું. ગધવ'-
નગરતા જેવું તે તગર હરી લીધેલા હાથી-
વાળા ધરાની તથા સુકાઈ ગયેલાં વૃક્ષોવાળા
અરણ્મની માકક હવે જેવા જેવુ' રહયું નહિ. પછી
કાજસિટ્ધિ પામેલા અને પ્રસત્તમત થચેલા મને
માતલિ તરત જ વુદ્દમાંથી દેવરાજ ઇંદ્રના ભવને
લઈ ગચે।. આમ નિવાતઠવચોને અને મહા અસુ-
રને મારીને હુ હિરણ્યપુર છેડી પાછે! ઇંદ્ર પાસે
આવી ગયે. હૈ મહાકાંતિમાત | માતલિએ ત્યાં
સર્વ હિરણ્યપુરતેો! નાશ, માયાનું નિવારણુ
અને રણુમાં નિવાતકવગોનોા વધ એ બધુ મારું
કપ દેવરાજને વિસ્તારથી તયા યથાથ'તાથી કહી
સંભળાવ્યું, તે સાંભળીને સહસ્ર નયનવાળા ભગ-
વાત ઇૈદ્ર પ્રીતિ પામ્યા.“ તે શ્રીમાને મર
તોની સાથે વાહ | વાહ | કહ્યું. પછી તે દેવરાજ
*? સતે વારવાર આશ્રાસત આપ્યુ" અને દેવો
થે મને આ મધુર વચનો કહ્યાં: “હે પાથ |
રણુમાં દવો અને દાતવાને પણુ ટપી જય
થું કામ ક્યું છે. મારા મહાન શતુને મારીને
મને ગુસ્દક્ષિણા આપી છે. હે ધન જ્ય | આ
રીતે તારે રણુમાં સદા સ્થિર રહોને લડવું અને
શા પણુ સાવધાની ચૂડયા વિના અસરોનો પ્રયોગ
વો. સાચે જ; દેવો; દાનવો, રાક્ષસો, યલો;
સુરા, ગ'ધર્વો; પક્ષીઓ અને પત્તગે! એ સર્વા
મૂહોતે તુ રસુમાં અસલ છે. હે કો'તેય !
માત્મા કુ'તીન'દન યુધિછિર પણુ તારા બાહુ-
ળથીપ્રાપ્રથયેલીવસુંધરાનું પાલન કરશે,”
ઇતિ શ્રીમહાભારતમા વનપર્વા'ત્ગ'તત નિવાતકવચયુષ્ટ્-
પર્વમાં * હિરષ્યપુરના રૈત્યોને વધ : નામનો
અખ્યાય ૭૩મા સમા
ઝષ્યાય ૬૭૨મૌો
અસ્દરતનેઃ સ'કેત
ઊ॥શઞુન ડવાન॥
તતો માપત્તિયિશ્વલ્ વંસ્ટશરવિ્ષતમ્ |
સેવરાગો વિશલેહ્ં વાજે વતનમત્રવીત | ૨
અજીંન બોલ્યો : પછી સમય આવતાં શુ
આને જીતવા બાખતમાં અતિ વિશ્વાસપાત્ર તથા
શરીરમાં પેઠેલાં બાણુથી ધાયલ થયેલા મને દેવ-
રાજે પોતાના તરીકે આ વચત કહ્યાંઃપ 'છૈ
ભારત તારી પાસે સવ ઠિન્ય અસ રહેલાં છે,
આથી પૃથ્વીમાં એકે માણુસ તને પરાજય આપી
શકે એમ નથી.* છૈ પુત્ર | તુ' સ'મામમાં ઊભો
હોઈશ ત્યારે ભીષ્મ, દ્રોયુ, કંપ, કર્યુ, રાયુનિ
અને ખીજાઓ તારી સોળમા ભાગની કલાની
પણુ તોલે આવશે નહિ! પછી સમથ ઇંદ્રે મેને
આ અભેદ અને હિત્ય કવચ આપ્યું તથા આ
સુવણ'મયી માળા આપી.” વળી ઇંદ્રે કરીથી
મને મહા વોષવાળો દેવદત્ત શ'ખ આપ્યો તેમ
જ પોતે જ મને આ દ્ન્યિ સુગઢ પહેરાવ્યો. દ્રે
મને આ સુદર તથા મૂલ્યવાન દિવ્ય વસો તેમ
૬ દ્ત્યિ આભૂષણુ। આપ્યાં.” આમ હૈ મહ!-
રાજ 1 હુ ત્યાં પવિત્ર ઇંદ્રભવનમાં સત્કાર પામી
ગૃધવંપુત્રો સાથે સુખપૂ્વ'ક રહ્યો,” પછી પ્રસન્ન
થચેલા ઇંદ્રે એકવાર દેવાની સાથે મને કલુ": 'હે
અજીંન] તારે જવાનો સમય થઈ ગયે! છે; હેમ કૅ
તારા ભાઈઓ તને સ'ભાંર્યા કરે છે. '“ આં રીતે
હૈ ભાશ્ત | હુ ઇૈદ્રભવનમાં પાંચ વષ રથો. હૈ
રાજન્] ત્યાં હુ' નનૂમટાને અગે થયેલા ડલૈશને
સ'ભારતો રહ્યો- પછી ગધમાદનતા પગરૂપ આ
પૃજતને શિખરે મે' આપને ભાઈ ઓથી વી ટાયેલા
યા.“
ચુધિછિર બોલ્યા : હે ધત'જય | ઘણુ' સારું
અધ્યાય પગ્પમો!-દિવ્ય ગઞસોતાં દર્શાનતે। સમારંભ 33૩
ચય" તને અગ્રો મહયાં છે. હે ભારત ! સદ | પુત્ર ધત'યે દેવોએ રીધેલાં તે દિગ્ય અગ્નો બતા-
ન્ઞાત્ય છે “ક તે દેવોના સ્વામી ઇંદ્રરેવતે પ્રસ ' વવા માંડ્યાં. પ્રધમ તે મહાતેજસ્વી સ્તાતાદિ
હર્યા છે.૫૫ હે પર'તપ ! તે' ઉમાદેવી સાધે ભમ- ! કરીને પરમપવિત થયે, પછી તે મતથી કલ્પેલા
વાન શ'કરનાં સાક્ષાત્ દર્શન કર્યાં છે અને ! પૃથ્વીરૂપી ર્યમાં બેદો. એ સ્યતે પવ'તરૂપી ઊડો
પાતાના યુડ્દથી તેમતે સ'તોય આપ્યો છે, એ | હતો, પમરૂપી આંક હતો અને સુ'દર વાંસર્પી
મકાન્નામ્યની વાત છે. હે ભરતવંભ ! સાઝુ થયુ”કે | ત્રિવિહુ હતે. આમ રોળી રહેલા તે ધનજયે તે
તુ' લે।કપાલોાનો સમામમ પામ્યો છે. હે પાથ' | | દિવ્ય તયાં ઝળહળતું” કવચ પઢેયું', ગાંડીવ
તુ' પાછે આવ્યા છે, એ તો અમારા જ્ઞાગ્યની | ધતુષ્ય ઝાક્યું અને દેવદત્ત રખ લીધો. પછી
ખાસ બલ્િકારી છે. નમરર્પી માળાઓવાળી સમમ | ઝળડળી રહેલા તે મહાબાકુ કુતીન'દને અતુકમે
પૃથ્વીદેવી આછ નરણે મે' તી લીધી છે અને | તે દ્ત્યિ અસ્રો બતાવવા માંડ્યાં. હવે તેણે તે
નસે ઘુતરાષ્ટ્રના પુત્રોને મે વશ કરી દીધા છે, | દિવ્ય અસરોનો પ્યોર કરવા માંડ્યો, ત્યાં તો પમ
એમ મને લાશે છે. હે ભારત | છે અસરોથી તે' | તળે ચ'પાથેલી પૃથ્વી વૃક્ષોની સાથે ડોથી ઊડી,
વીય'વાત નિવાતકવચોને હણ્યા છે, તે દિત્ય | સરિતાખા તયા સામરો ખળભળી ઊઠ્યાં, પવ'તો
અસ્નોને કુ જેવા ઇચ્છું છુ. ચિરાવા લાગ્યા, વાયુ વાતો ય'ભી ગયો, સય'
અજી'ન બોલ્યોઃ જે દિન્ય અસોથી મે' | મ્રકાશતો બધ થયો અને અસિ બળતો અટળી
જ્ય'ઠર નિવાતકવચોને પૃરા કર્યા છે, તે આપ | ગયે.“ રે જતમેજય | ત્યારે ભ્રાહ્ણોને વેદે
કાલે સવારે નેશે.પ* સોહે જ ન આવ્યા અને ભૂમિમાં રહેલાં પ્રાણીઓ
વૈશ'પાયન બેદયાઃ ધત'જયે આ પ્રમાણે | પીડા પામતાં ઉપર આવી અજી'નને વેરી વળ્યાં,
પાતાના આગમનની વાત હી અને પછી તે ! તે સોતાં માં લેવાઈ ગયાં હતાં, તેઆ સૌ થરથરતાં
રાતે તે સરવ શાઈઓ સાથે ત્યાં સૂતો.” | છુતાં અને હાય નડી રહ્યાં હતાં. અગ્નોથી બળી
ઇતિ શ્રીમહાશારતમાં વનપર્વાં'તજત તિવાતકવચયૃહદ્ધપવ'માં ! રહેલાં તેઆ ધત'જયને વીનવી રઘ્યાં હતાં, હવે
* અસ્ાદશ'તસ'દેત' નામતેદ અધ્યાય ૬૦૪મેો! સમાપન બ્રહ્વિ'ઓ, સિડ્ડો, મહપિ'એ અને સવ જગમ
ઝૃષ્યાય ૨૭૫ ત્રૂજે ત્યાં અ/વી ઊતર, વળી ત્યાં શ્ેઇ ટેવષિ'એ],
દિવ્ય અસ્ત્રોનાં દશ્ધનનો સસમાર'ભ ક! દેવો, યક્ષો, રાક્ષસો, ગધર્વો, પક્ષીઓ અને સર્વ
॥જસંરમન રવાય॥ આઠકાશચારી પ્રાણીએ આવી રહ્યાં. પછી પિતા-
સર્વં રાકવાં વ્યતીવાયાં ઘર્ષરાગો યુષિછિ($ 1 | મહ બ્રહ્મા, સવ' લોકપાલો અને ગણુ। સહિત
સર્યાયાવકઘતાષાિ જતવાસ્પાણમિઃ સર ૨ ॥ | ભગવાન મહાદવ ત્યાં આવ્યા.પ*-૫૫ જુ મહા-
ઘ્રશ'પાયત બોક્યાઃ તે રાત વીતી ગઈ, | રાજ | વાયુએ આવી અજીં'તની આસપાસ દિન્યિ
એટલે ધમ'રાજ યુધિદિરે ઊઠીને પાતાના ભાઈ ઓ | અને વિચિત્ર પુષ્પોની વૃદિ કરવા માંડી. ત્યાં
સાથે આવશ્યક કર્મૌ કર્યાં. પછી તેમણે માતાને | ગ'ધર્વા દેવાની આજ્ઞાથી વિવિધ ગાથાઓ ગાવા*
આન'દ આપનારા અજું'તને ઠુ' : ' હે કો'તેય ! | લાગ્યા. હે રાજન] ત્યારે અપ્સરાઓનાં ટાળાંઓ
તે' જે અગ્રોથી દાતવેોને હરાવ્યા, તે મને! સ'ધા રચીને નૃત્ય કરવા લાગ્યાં,.૫૫% બરાબર
બતાવ.'** પછી હે રાજન્] હે ભારત ! પાંડું- | તે જ વખતે, હે મહારાજ | નારદમુનિ ત્યાં રેવો-
૩૩૪
ની પ્રેરણાથી આવ્યા અને અજુ'નને આ સાંભ-
ળવાલાયક વચને કહેવા લાગ્યા :““ “હે અજુ!
એ ભરતકઇળવશી અજીત] તૂ આ દ્વિ
અસ્રોતો પ્રયોગ કરતો નહિ. હે ભારત | લક્ષ્ય
વિતા એ અસરોનો નકામો પ્રચોગ્ર ન હરાય. હે
કુરન'દન 1 લક્ય હેય છતાં ન્નતને પીડા ન
પહોંચી હોય, તોપણુ એમને કરી પ્રથોમ કર-
વાને! નથી. કેમ કે અસોનો એવે! મિથ્યા પ્રયોગ
કરવામાં મહાન દોષ રહ્યો છે..“૦૨* હૈ ધત”
જય એ અસ્રોની શાસ્રાતુસાર રક્ષા કરવી ધટે
છેં. તેથી એ નિઃસ'શય બળવાન અને સુખદાયી
થાય છે, હે પાંડવ |] એ અસ્રોનું રક્ષણુ કરવામાં
ન આવે, તો તે તરણું લોહાતો તાશ કરે છે.
આથી તુ આવું ક્રીથી ડયારે પણુ ન કરીશ.
ર અન્તતશત્રુ યુધિછિર| તમે ઝો એ અસ્ોને
જેવા ઇચ્છો છે, તે પ્રયાન'દન અજી'ન જ્યારે
ર્ણુમાં શત્રુઓનો નાશ કરવા માટે એ અગ્રોતે
પ્રયોગ કરે ત્યારે તમે તે નેને. ૨૫-૨૨
ચર'પાયન બોલ્યાઃ હે નરસિહ! આ
પ્રમાણું પાથ અજીંનને અટકાવીને સર્વ દેવે
[થા બીન્ત જે ત્યાં આન્યા હતા, તે બધા ત્યાંથી
॥તપોતાતે સ્થાતે ચાલ્યા ગયા. આમ છે કુરુ
[શી તે સો ગયા પછી તે પૉડવે। દ્રોપદી સાથે
૨૪,૨૫૫
। જ વનમાં આન દપૂવ'ક રલ્યા.
તિ શ્રીમહાભારતમાં વનપર્વા'તર્ગત નિવાતકવચયુષ્ટ્પ્વ'માં
*“અસદરન'નામનેઃ અધ્યાય 1૩૫માં સમાતા
નિવાતકવચયુદ્ધપર્વ સમાપ્ત
શ્રીમહાભારત-ત્રનપર્ત્ર-આજગરપવ
----ડડઃ
આાઝમસ્પર્વ --
ગ્ૃઘ્ય્ય ૬૭૬મ્ો
પાંડવેત્તુ' ગ'ધમાદનથી સયાણુ
& ઝનનેગવ ૩વાજ॥
તસ્તિન્ જુવાળ ₹ચિનાં ત્રવીર્ તર્થીમરે
મતના ઘત્રહેતુ! | ગત? પરં જિમજૂર્વન્સ
સમેસ્વ સુરેળ પતંગવેત | ૨1
જનમેજય બોલ્યા : અસ્વિઘામાં સિદ્ધ યયેલે
તેમજ રથીઆઓમાં બ્રેઇ ધતજ્ય વૃત્રાસુરતે હણુનારા
ઇંદ્રના ભવનમાંથી પાછે। આવ્યો. તે પછી પાંડવોએ
તે શૂરવીર સાથે મળીને શુ' કયુ #"
વૈશ'પાયન બોહ્યા : તે વીર નરનાધો ઇદ
જવા અજું'તની સાથે તે જ વતમાંતા કુમેરતા
ઉુઘાનમાં રહ્યા અને તે જ રમ્ય મહાપર્વ
ઉપર વિહાર કરવા લાગ્યા,૨- અસરોમાં સદૈવ
પ્રયનશીલ રહેલો કિરીટધારી અજીત, હાથમાં
ધનુષ્ય ધારણુ કરીને, તે અજેડ મંદિરોને તથા
વિવિધ કક્ષાથી ગૂયાયેલાં તે કીડાસ્થાનોને જેતે!
રહી મોરે ભાગે ફર્યા જ કરતે! હતો.” હે રજત!
તે રાજપૃત્રો કુળેરરાજની કૃપાથી ત્યાં રહીને બીન”
પ્રાણીઓનાં એશ્વ*ની ઇચ્છા ઠરતા તઢોતા;
તેમતે તે કાળ ગેર પ્ગ્લપ્ય હુતેર.* ગ્ારકુંન-
ને મેળાપ થયા પણી તેઓ ત્યાં ચાર વષ' ર્વા. પણુ
તે સમય તેમને એક રાત જેવો જ જણાયે!*
આમ આગળનાં છ વષ સાથે, પાંડવોને વતવાસતાં
દરા વષ સુખથી નીકળી ગયાં.“ પછી વેમવાન
વાયુપુત્ર, જયશચીલ અજીત તથા દેવરાજ જેતા
નકુલ-સહદેવ યુધિછિરસજ પાસે એકાંતમાં જઈને
બેડા અને તેમને આ પ્રિય તથા હિતકારી વચનો!
કહેવા લાગ્યા : ' છે કુસ્રાજ | અમે તમારી પ્રતિ-
શાને સત્ય કરવા તેમ જ તમાર પ્રિય કરવાં
ઇચ્છીએ છીએ, આથી જ વનતોનો ત્યાગ કરીને
નઘ્કાય ૬૩૬પેઃ પાં.ડોનુ' ગધમાદતધી પયાન
ડેઝ્પ
અમે દરર્ધાનતે ગપરિરામ માદાને “તા તથી. | નમી. હે નનનાથથેર ! જેન અજુંત બના અગેડ
આપે સુખતે વાગ્ય છીઝે, છતાં દુર્યાગતે ઝે, તેમ 5 લીનનેત પપ છુ” હે નન નાં મેર
આધા સુખ છીતવી લીઝ છે. તનમાં ગતા જેન કેઈ] યાદોની તાય તના કાર્ય ૨૬ના
આપ [તે આ ખમિયાન્મું" ગમ્ય સાતે છે. હઠ 8 ત પર છે, તેમ હ' અતે મપાય માં નિડ ઝના
મકાન”! તે અમબડ્રિયતેહવરા લારિત્ય વીરનડુડ-મહડેવપપું મન્જયવેલા છોએે.પ/ ૫૬
તાળા રર્લાતતે ' ક ખડનડીતે, માત કોરે | આથી તમામ “૮ 4તયોમતેો તથા તમાર -/
મૂનને અતે શગ કારી તાપીતે અમે તમારી ગેથયતા ઉધ્યતો ગુખ્ય તિયાર રાખતારાં અમે
આતાથી નતમાં કરીને અજ્ઞાતગામ મુખપૂર્તક
નિતા ૬ શુ. પ્રયન પામે વમ શખીને આપપ
તેમતે મોઉડીીઉ, એકવે પઢી આપપે ર? દેશોમાં
ચાથા ગયા દોય તેતી તેમતે દ 1 થરો નહિ. |
આ ત્રમાખુ ત્યાં આપખ્ એર વ ગુપ્ઠ રીવે
કરતા રહીત” એટવે પછી તે તરાયનતે સતા ઝથી
ઉખેડી નાખીશુ'. આ રીતે છે નરે ! અતુગરોથી
વેમયૅવા તે અવમ પુરા દર્મોડતને રાન્ત્યપ્રાપ્તિ
3૫ કળ અને શગુ41રપી ફૂવતાળા તેના રેપેના
વરકૃક્સતો મંદતા વાનીચુ. પઢી છે 4મરાજ!
તમે આ પૃ?તીને પામને. છે તરદેન ! આ સ્ત
તુ:ય દેશમાં વિચરીને સપખું આપપે રોક
દૃર કરી રરીખે હોએ. પરતુ હૈ ભાગ્ત ! મચમ
ચર તરને વાનમાં મહેકતી તમારી પપિત ઢીતિં
રખે ને નાશ પામી શય કુરક્ેઘોતુ તે રાન્ત્ય
રાનુબાની નાતે થઈ ને સાતિ રયાપીયું,'*-
૧શ'પામત ગ્યાં હો તેનતે આ વિચાર
જત]ીને વમગમતા “પતાર ઉત્તમ ઝાજમ-
નાળ, મહાતા તમાં નાથે તે ધનત લે
કુમેમ્ના ત્યાતની પ્રદક્ષિ ॥ કને. પઢી વમરાજે
ત7 મદિરા, નરીખે, ગગનતરો અને રાકનેોની
| તિદ્યાય મામી અને જ માગે આગ્યા દતા તે
મામને જેઈ નલા. હો તે તિતડ જડ્ડિનાડા
મવાત્મા મિરિઞાના ત્રેત અવા તે પવ'તથેને
જેડ ર્યા અને તેને આ પ્રમાણે પ્રાર્ષવા લાગ્યા
“દે મિસ”? ક સ્નેહીગાની માથે રહી શતું
ગાને છતીરા, રાય નેગવીશ અને મઝ કર્મો
નમાપ્ત કરીશ પહે અ'ત કરણને છતતીને કુ”
તપ માટે તમા? કરીધી દર્શન ઠરીર ' અખો
ગનપ નિથય કયો “૦ હવે સઝ નાતા
પામીને મહાત સ્વિએ(કરગાતુ બની સકને ?” ૫૨ | ભઈગાથી તમા -ઘપેોથી વીટળાઈને તે કુર
જે ન#દ્ર] આજે તમે કુર પાસેથી જે પામે
મો, તેતો હમેશા મળી રદ એમ છે તો જે
ભારત | તમારો અપરાન કરતારા રાગુખને માર
વાતો તથા તેમતે ઠમજે ઠરનાતો તમે ઉપાય
રોધો.૫2 રે મ“ન્! સાક્ષાત્ વજવારી ઇદ્ર પણુ
મુડમાં તમારો ભેરા ઠરીને તમાકુ ઉમ તેજ
સદન ઠરી રકે ખેમ નથી હે 4મરાજ [ ગર5
ધજ શ્રીકૃઘ્ણુ અને રિતિપોન સાયકિ એ બને
તમારા અથની સિડ્દિ માટે તત્પર ઝે. તેઓ દેતો
સાવે યુદ્ધમાં ઊતગ્તા પણુ કદી પાછા પડે એના
પૃતિઞ તે જ માર્ગ ચાલના માડ્યુ પર્ગતો અને
ઝભપમાં ઘટોત્કચ તથા તેના સે4દા તેમને ઉચળી
ને લઈ તતા હતા ૨૫ આમ નીકળેવા તે સગ'ને
ધસભ મતવાળા મહડિઓએ ઉપદેશ આપ્યો.
જપે, પિતાએ પુતને ઉપદેરા આપ્યો, પછી મતમાં
પ્રસત્ર થયેલા તે લોમશ કવિ દેવોના પૃહ્યડામે
ગયા. વળી તે આછિેમુ તેમતે બોગ આપ્યો”
આમ તે નરત્રેઇ પથાન દને તીવ, રમણીય તપે
વને! અને ખીન્ત મહાન સરોવરો નેતા નેતા
આમ ચાત્યા ૨57૨૨
૩૩૬
શ્રોમહાભારત-વનપવ-અ।જગરૃપવ
ગઝૃષ્યાય - ૨૭૭ મો
ફરી દવૈતવનમદે આગસત
॥થશપાયન રવાય 1
તમોસમ ત્રસવેરપેત દિશા મેઃ
સિસિર્વણિમિથ ॥ સુરશ સિવા સટ્વાં દિ તેયાં
સ ત્રીતતિરાસી મત્તર્ષમાળાદ્ ॥ ૨ ॥
વૈશ'પાયત બોલ્યા : એ ભરતવરાને ઝરણાં-
એ, લ્ગિગજે, કિન્નરો અને પક્ષીઓથી સુશે-
શિત તે શ્ેઇ પર્વતના સુખકારી નિવાસને છોડતાં
ગમ્યું નહિ.પ પણુ મેધ જેવા ઝળહળતા અને
કુળેરને પ્રિય એવા કૈલાસપવતને નેઈને તે શરત-
મ્રેછોને ફરીથી મહા હષ થચે।,૨ હવે ધતુષ્ય ધારેલા
અતે તલવાર બાંધેલા તે વીર નરવરા પવતનાં
ઊંચાં શિખરો, ઝાડીઓનાં ઝુંડા, સિ હોની બોડો,
પર્વતના પુલોની હારે, અનેક ધોધે, ઠેરડેર આવેલાં
નીચાંસ્થાને, તેમ જ પશુ તયા પ“ખીઓનાં રાળાથી
સેવાયેલાં બીજા' મહાવને।, એ બધુ' પ્રીતિપૂજ ક જેતા
નેતા આમળ ચાલ્યા, રમણીય વને, નદીએ!,
સરાવરે,- ગિર્ગિફાએ અને પર્વતનાં કાતર
એ તે નરત્રેછોનાં રાતદિવસતાં નિત્ય નિવાસ-
સ્પાન યયા, આમ વિકટ વાસ ઠરીને તેમણે
કલ્પના પણુ ન આવી રાકે એવા રૂપવાળા
જેલાસતે આળ ગો. પછી તેખ વૃષપર્વાના
અત્યત સુ'દ૨ લેઇ આશ્રમે પહોંચ્યા અને વૃષ-
પર્વા રાન્નને મળ્યા. તેમણે તે પાંડવોનો સારો
સહાર હર્ષા, પછી એ મો!હરહિત પાંડવોએ વૃષ-
પર્ષા આગળ પોતાના પવત ઉપરનાં મવાસ-
તુ વિરતારથી તયા યમાથ' રીતે વણન હ્યું.”
ઘૃષપર્વાના કવો અને મહળવિ'ઓથી ભરેલા તે
પવિત્ર શ્રાપ્રમમાં તે વીરો એક રાત રઘા અને
પછી સુખપૂર્વક વિરાળ બદરી આમળ નિવાસ
મારે ક્રીપી આવ્યા.“ સવ મહાનુમાવ પાંડ-
વેએ ત્યાં નારાયણુન] ધામમાં આવીને તિત્રાસ
ફર્થા. ત્યાં દેવા અને સિદ્ધોથી સેવાયેલી અને
કુબેરતે પ્રિય એવી તે કમળતલાવડી નેતાં તેએ
શેકરહિત્ત થયા.“ સવ નરેમાં શ્રેષ તે પાંડું-
પુત્રો આમ તે તલાવડી નેઈ ને સોકઝુક્ત યયા
અને ત્યાં રમણુ ઠરવા લાગ્યા, જાણું નિર્મળ
થયેલા બ્રલ્મધિ'એ ન'દતવતમાં વાસ કરીતે રમવા
લાગ્યા ન હોય.૫” આ રીતે તે નરવીરોએ ત્યાં
ખદરિકાશ્રમમાં એક માસ સુખપૂવ'ક વિહાર કર્યો.
પછી પોતે જે માગે" આવ્યા હતા, તે જ માર્ગે
તે સૌ અનુધ્મે કિરાતરાજ સુભાડુ તરક ચાલ્યા."
ચીન, તુષાર, દરદ, ભૂમિતાં રત્નોથી ભરેલા કુલિ૬-
ના સવ રેશો અને હિમાલયનો વિકટ પ્રદેરા
એ બધાં વટાવીને તે નરવીરોએ સુબાડુળું નથર
નેયું.૫૨ તે સવ' સજપુત્રો તથા રાજપોત્રોને પોતાના
દેશમાં આવેલા સાંભળીને તે સુબાડુ રાન પ્રસ
નથી તેમને સામો! લેવા ગયો અને કુસ્ત્રેઇ
પાંડવાએ તેમને અભિન'૯ન આપ્યાં.૫* સુખાકુ
રાજાને મળ્યા પછી તેએ વિરેક વગેરે પાતાના
સારમિઓને, ઈંદ્રસૅન વગેરે પોતાના સેવકોને,
પોતાની આગળ ચાલનારા નોકરોને તેમ જ રસોડા”
સાં કામ કરતા પોતાના રસોઇયાએને મયા,”
(યાં તેએ એક રાત રઘ્યા પછી સર્વ સાર્સાયિઓઆ
તથા રથને લઈ ને તેમ જ ઘટોત્કચ તયા તેતા
સેવકને રશ આપીને તેએ યમુતાછી જયાં પ્રગટ
થયાં છે તે મિરિરિજ પાસે આવ્યા. તે પવ'ત
ઉપર બરક્ પવાથી તેનાં કેટલાંક રિખરે! લાલ
અને સ્રેદ ન્ણાતાં હતાં. હવે તે નરવીરોએ
વિચાખયૂપ નામે વનમાં જઈ ને તિવાસ કર્યો.૫'
તે મહાવત વરાદે! વિવિ] પયુએ તમાં પસીન
આથી ભરપૂર ઇંડુ) તે ચૈત્રાય વન જેવુ સોભતુ
હતુ મત્રયાપ્રવાત પૃધાતદતોએ તયાં તે વતન
માં સુખપૂકંક એક વય સુધી વિઠાર કયો.”
ગઘ્યાય ૧ડટમો-ભીમતે અજગરે ગળ્યો
૩૩૭
(યાં ખેક વાર્ પવતની ગુફામાં વૃઠઠદર ભૂખથી
પીડાઈ રહેલા અને મૃયુના છેવા ઉત્ર રૂપવાળા
એક અતિ ખળવાન સર્પની પાસે જઈ ચડ્યો
અને તેને જેતાં જ તેતુ' મન ખેદ તથા મોહથી
વ્યાકુળ થઈ ગયુ.“ પણુ તે પ્રસંગે ધામિ કોમમાં
શ્રેઇ યુધિછિરિ એ ભીમને આશ્રય આપનારા
થયા. તે અન'ત તેજરવીએ સપ'થી સર્વા'ગે ઘેરાઈ
ગયેલા ભીમસેનનો છુટકારા મેળ્યો.પ“ આમ
કાંતિથી ઝળહળતા અતે તપમાં પરાયણુ તે કુર
ઓએ વનવાસતુ બારઝુ' વર્ષ પ્રસતાથી પસાર
હ્યું”, પછી ખીન્ન વનમાં નિહરવાને માટે તેએ
ચૈત્રસ્થ જેવા તે સુસુ'દર વનમાંથી નીકળ્યા. હવે
ઘતુવે*માં હમેશાં ખાસ પ્રીતિ રાખનારા તે
પાંડવો મર્ધન્વ દેશની પાસે થઈ સરસ્વતી નદી
પાસે પઢોંચ્યા. ત્યાંથી તેએ નિવાસ ઠરવાની
ઇચ્છાથી દ્વૈતવન સરોવર તરફ ગયા.૨”*૨૫ તે
પાંડવોને દ્રેતવનમાં આવેલા જેઈ ને ત્યાંના નિવા-
સીખો તેમને સામે મળવા ગયા. તે તિવાસીએ
તપ, ઇૈદ્રિયઇમત; સદાચાર અને સમાધિથી
યુક્ત હતા. તેખા બેસવાને ' તૃણુનું આસન તથા
પીવાને જળપાત્ર એટલું જ લેતા હતા. તેઓ
પથ્થરથી ફૂઠીને ફ્લાદિ ખાતા હતા. ત્યાં તે
સરસ્વતીને તીરે પીપળા, બહેડાં, રાહીડાં, નેતર,
બોર્ડીએ1, ખેર, કાળિયા સરસ, બીલી, ઇંગોશરાં,
પીલુડી, શમી અને કેરડાનાં ઝાડો ઊગ્યાં હતાં.
ચક્ષો, ગ'વર્વો અને મહષિ"એને પ્રિય લામતી
તેમ જ દેવતાઓના ધામર્પ તે સરસ્વતી ઉપર
તે રાજપુત્રો સુખ અને પ્રસન્ન ચિત્તે વિડ્રવા
૨૨-૨૪
લાગ્યા.
ઘતિ શ્રીમડાભારતમાં વનપર્ના તર્ત્ત આજગપ્પર્વમા
“રટૈતવનમા મતેરા”' નામનો અધ્યાય ૧૭મો સમાસ
મઘ્યાય ₹૭૮મો
ભીમને અજગરે ગન્ચેોા
* ॥ ઞનમેગવ ૩વાથ॥
જથ સાયાયુતત્રાળો મીમો મીમપસત્રમઃ ।
મવમાટારયસીત્ર તરમારગમરનને ॥? ॥।
જનમેજય બોલ્યા : હે મુનિ | દશ હશ્વર હાથી-
ના જેટલું બળ ધરાવતારા અને ભય'કર પરાકમ
કરતારો ભીમ તે અજગરથી “કેમ ભય પામ્યો #૫
જે ગવ'ભરેલાએ પુલદ્ત્યપુત્ર કુબેરને રણુમાં નોતર્યો
હતો અને જે &મળસરાવર ઉપર યક્ષે તથા
રાક્ષસોને પડકારીને મારી નાખ્યા હતા, તે રાતુ-
તાશનત ભયભીત થઈ અજમરતના મોમાં પડ્યો
હતો, અમ તમે હહે છે, તો એ હું' સાંભળવા
ઇગ્છુ' છુ'. 'ેમ"ક મને ખે વિરો ભારે કુતૂહલ
થયું છે.૨”*
વેશ'પાયત બોલ્યા : હે રાજન્] તે ઉમ
ધૃનુષ્યતે ધારણુ કરનારા પાંડવો રાજવિ* વૃષ-
પર્વાના આશ્રમે આવી અનેક આદ્ચર્યોથી ભરેલા
તે વનમાં રહેતા હતા.“ એક વાર હાથમાં ધતુષ્ય
ધારેલો અને તલવાર ખાંધેલે! વૃદાદર દેવા તથા
ગ'ધર્વોથી સેવાયેલા તે રમ્ય વનને સહેજે જેવા
લાગ્યો.* ત્યારે તેસે હિમાલયના સુદર પ્રદેશો
નેયા. તે દેવષિ*એ તથા સિદ્ધોના સચારવાળા
રૃશે હતા અને તેમતે અપ્સરાએના સમૂહે! સેવી
રહ્યા હતા. ત્યાં ઠેર ઠેર ચકોર, ઉપચક્ો, જવ-
જવક પ'ખીએ, 'કોયલે! અને ભૂગરાજેના નાદે
ગાજી રહ્યા હતા. ફ્ળકફૂલથી નિત્ય ભરેલાં, બરક્-
ના સ્પશ'થી કોમળ થયેલાં અતે મત તથા
નયનને આનદ આપનારાં ત્યાં વિપુલ છાયા-
વાળાં અનેક વૃક્ષે રોભી રહ્યાં હતાં.*“ તેણે
ત્યાં પવ'તની નદીઓ ન્ેરઈ, તેનાં જળ વૈડ્ય-
મણિના જેનાં નિમળ હતાં, હિંમ જેવાં શીતળ
હતાં અને (ચોર તથા વેગી ભરપૂર હતાં.
૩૩૮ * શ્રીમહાભાર્ત-વનપર્ગ-આજગરપવરે
તેણું મેઘાની નતળ જેવાં દેવદારતાં વને ન્યાં.
તેમાં હસ્ચિદનનાં વૃક્ષો સાથે નાળિયેરી અને
કાળાં અમર પણુ ભળ્યાં હતાં.“ ” હવે તે
પર્વત ઉપરતા નિર્જળ અને સપાટ પ્રદેરોમાં
મૃગયા માટે દોડવા લાગ્યો. તે મહાબળવાન
ગ્રગાને દુદ્ઠ બાણથી વીધતેો! આગળ ચાલ્યે!.
સેકડો હાથીઓની શક્તિવાળા તે મહા ખળ-
વાળા તે પ્રસિદ્દ ભીમસેતે બળપૂવ'ક એ વન-
માં મોટાં ડુકરોને મારી તાખ્યાં."પ વળી ભય”
કર્ પરાક્રમ ફરનારા એ મહાબાહુ ભીમે ત્યાં
ઠામેઠામ ગો, વરાહો અને પાડાઓને કાપી
નાખ્યા. સે'કયે હાથીના જેવું સાચર્થ્ય ધરાવ-
નાર, સેકડો માણસોને પાછા હઠાવનાર અને
સિહ તથા સાવજના જેવુ* પરાક્રમ ઠરતાર તે
મહાખબળવાને તે વતમાં વેમપૂવક કૃક્ષોને ઉખેડી
નાખ્યાં તેમ જ તેમને ભાગી નાખ્યાં,₹ર૫ આમ
તેભું પૃથ્વીતા પ્રદેશોને તથા વતોાને ગશનવી
મૂડયાં. નિઃશંકપણું ગર્જના કરીને પર્વાતશિખ-
રતે તોડી નાખ્યાં, ઝાડો ઉખેડી કાઢ્યાં અને
આખી પૃથ્વીને નાદથી ભરી દીધી. તે નિર્ભય
ભીમ વારવારવેમથી છલ'ગા ભરવા લાગ્યો, સાથળ
તથા બાઠડુ ટકવા લાગ્યો અતે તાળીઓ પાડવા
લાગ્યો. લાંખા કાળથી ગવ“ઘેલે। થયેલો એ ભીંમ-
સેત વનમાં આ પ્રમાણે વિચરી રકો ત્યારે
ભીમસેનતા તાદથી મહાસમર્ય માતગો અને
મહાબળવાન મગેદ્રો ભયના માર્યા ચુફાઓને
છોડવા લાગ્યા. મતુષ્યોમાં સિજ જેવો અને
વતમાં વતચર જેવો! તે જર મેળવવાની ઇચ્છાએ
«યાં મહાસમ'કર વતમાં નિભયતાથી ફર્યો કરતો
હતો. કયારેક તે દોડતો છતો; ડમારેક તે કમો
રહેતો હતે, તો કયારેક તે બેસી જતા હતે..૫-૨૦
મહાબળવાન જીમસોન પગે ચાલીને જ «યાં વનમાં
પ્રાંમ્યો. હવે તે મહાબળવાન અને મહાન પરા*
કમી મહાન અરણ્યમાં પેડો અને અડ્ભુત ગજ-
નાએ કરી સવ* પ્રાણીઓને નાસઆપવા લાગ્યો.
વ્યારે ભીમની ગરજનાએ કરીને ગુફામાં રહેનારા
સરપો। શયભીત થઈ ગયા અને ઝડપભેર સરકી
જવા લાગ્યા અતે દેવશ્રેઇના જેવો મહાબળવાન
ભીમસેન ધીરેધીરે તેમને અતુસરવા મ ડયો, ત્યાં
તેણુ વાળ ઊભા ડરે એવે! એક મહાશરીરવાળે
સપ* જેથો. પવ'તમાં ન જઈ શકાય તેવા ભાગમાં
તે પોતાની કાયાથી ગુફાને રોકીને પડ્યો હતે.
તેતુ' શરીર પર્વતના જેવુ" વિશાળ હતુ. તેની
કાયા લાંબી હતી અને તે મહાબળવાત હતે.
અ'ગ ઉપરતા ચટાપટાઓને લીધે તે કાબરચીતરો
હતે. તેનો રગ હળદરતા જેવા પીળો હતો. ૨૧
ચાર દાઢોથી શેભતુ' તેતુ' માંગુકાના જેવા આકા-
રતુ' હતુ તેની બળતી આંખો અતત લાલ
હતી. તે વારવાર ગલે।ફાં ચાટ્યા કરતો હતે.,૨5
સવ પ્રાણીઓને તે તાસ આપતો હતો. પ્રલય-
કાળના યમ જેવો તે ભય કર હતે।. ફૂકાડાના ઝેરી
નાદથી તે નણેું સવ'ને તુગ્છકારતો પડ્યો હતો.૨”
તે સપ અત્યત કોધે ભસાઈને એકદમ ભીમ તરક
રાફક્યો. મળી જનારા તે અજગરે તેતા બે$ હાથ
બૃળપૂવક પકડી લીધા. આમ તેલ ભીપસેનના
અને સ્પા કર્યો, એટલે તરત જ ભીમ મૂર્છા
ખાઈ ગવે!. કેમકે તે અજગરને એવું વરદાત
હુતું.૨૦૨“ભીમ્સેનતું જે બાકુબળળ દશ ણત્તર
હાથીએ! બરાબર હતુ, તે અતયારે સામાન્ય પ્રાણી
આતી પણુ બ્રાબરી ઠરી રાકયું' નહિ ] આમ તે
અઝમરે તે તેજસ્વી ભીમને વચ કર્યો. તે છૂટવાને
ધીરેધીરે મવા લાગ્યો, પણુ જરાય ચસકી રડયો
નહિ.*“*૫ આ પરમાણું ધ્શ હજર હાથીઓનું
સામય્મ ધરાવનારા, સિજના જેવા ખમાવાળા અને
મે!ટી શુજાઓવાળા તે ભીમ અજગરથી પકડાતાં,
વરદાનથી મોહિત યઈને તિઝળ થઈ બેદ, તે
અધ્યાય ૧ડ૯મો-ભીમસેન અતે અજગરને સ'વાદ તથા યધિઇિરનુ' ત્યાં આવવુ* ડ૩્&
વીરે પોતાના છુટકારા માટે તીવ્ર પ્રયત્નો ઠર્યા,
પણુ તે એ અજમરતે કોઈ પણુ રીતે પીડી
ન શડયે।,૨ ૨૦૨૨
પતિ થીમહાભળારતમાં વનપર્વા'તગ'ત આજગરપર્નામાં
“અજગરમહણુ' નામને! અધ્યાય ૧૭૮ મે! સમાપ્ત
ગષ્યાય ૬૭૨મૉ
લીમસેન અને અજગરને સ'વાદ તથા
ચુધિધિરતું ત્યાં આવવુ
પરવેશદન ઝવાચ ॥
ત મીમસેનલ્ેસશ્ી તથા સર્પવશ રત ।
[ચતવાતાલ સર્પેદ્ય વીર્ષમસ્વજીતે મદત ॥ ૨ ॥
થશ'પાયન બોક્યા : તે તેજસ્વી ભીમસેન
આ પ્રમાણે સપ'ને વશ થયો, ત્યારે તે સપના
સહાન અને અદ્મુત બળને! વિચાર ઠરવા લાગ્યો."
તે એ મહાત સર્પને કહેવા લાગ્યો : ' હૈ સર્પ !
તુ' કાણુ છે? હૈ ભુજગવર! તું મતે જું કરવા
ઇચ્છે છે? તને ગમે તો તું આતો જવાબ આપ્.*
હુ' ધમ'રાજથી નાને! ભીમસેન નામને। પાંડવ છું.
દશહજર હાથીઓતુ' બળ ધારનારા મને તે ઢેવી
રીતે વશ ઠર્યો. સેકડો કેસરી સિ'હો, વાવે,
પાડાએ અને હાથીઓને મેં યુદ્ધમાં ભેર કર્યો
છે તથા તેમને મારી નાખ્યા છે. હે સ્પશ્રેણ!
મહાબળવાન રાક્ષસે, પિશાચો। અને નાગો પણુ
મારા પરકમનતે સહુન કરી શકયા નથી. છૂટવાને
કાંકાં મારવા છતાં હુ' તારા પાશમાં જ પડી રલો
છું, તો તારામાં કઈ વિઘાબળ છેઃ અથવા તારી
પાસે શુ કઈ વરદાન છે? હૈ નામ! તેં મારાઆ
મહાન ખળને આશમ રોકો દીધું છે, તેથી મને
ખાતરીથાયછે કે મતૃષ્યોતુ' પરાકમ મિથ્યા છે.”
ધશપાયન બોલ્યા : ઉત્તમ કમ કરવાવાળો
વીર ભીમ આ પ્રમાણે કહેતો હતે, એટલામાં તે
અજગરે પોતાના મહાન રારીરથી તેને ચારે ખાજીએ
વી'ટી લીધો.“ આમ તે સપેં એ મહાબાડુને જડ્ડી
નાપ્યો. પછી તેના બે પુછ બાહુઓને છૂટા મૂઠીને
તેને આ પ્રમાણે કહેવા લાગ્યો? “હે મહાબાડુ !
મારૂં અહોભાગ્ય છે “કે, આજે દેવોએ તને મારા
ભક્્યરૂપે મોકલ્યો છે. ડું લાંયા કાળથી ભૃખ્યો
છું અને તું અહીં' આવી ચડ્યો છે, એ માક
સદ્ભાગ્ય છે; કેમ કે રારીરધારીઓને પ્રાણુ વહાલા.
હોય છે.*પ” હે શત્રુદમન | મતે આ અજગમરતું
રૂપ “કેમ મળ્યું છે, તે માટે તતે આજે અવરય
કહેવું એેઈ એ. તો હૈ સ?#જનશ્ેઇ | તે તું' સાંભળ.
હુ' મહષિઓના કાપને કારણું આ અવસ્થા પામ્યો
છુ, તે રાપના અ'તને ઇચ્છતો ડું તને તે સવ
વૃત્તાંત કહીશ. તે" રાજવષિ* નતઠુષતું' નામ તો
સાંભળ્યું હરો જ. તે તારા જ પૂર્વજોને! પૃવ'પુસ્ય.
હતો અને આયુતો વશધર પુત્ર હતે. એવા મે'
તપોથી, મત્તોથી, વિઘાથી, કુલીનતાથી અને
પરાકમથી ચૈલેોઇ્યતુ' અતુલ એશ્વય મેળગ્યું
હુતુ.૫૫-૫* પરિણામે મને સવ રાજાઓના નારા
ના કારણુરૂપ એવો મદ ભરાયે।. સહસ ઝુખ્ય,
શ્ડધષિએને મારી પાલખી શંચકવી પડી. આથી
મહાત્મા અમસ્યે મને શાપથી સમદ્દિમ્રદ કર્યો
અને ઠું આ દશાને પામ્યો. જે મારૂં આ
ભાગ્ય|૫”“૫* હે તાત | બળ, ઉત્સાહ શક્તિ અને.
સહાયબળથી પણુ કોઈ દેવને બાંધી શકતુ” નથી.
હુવે ને ગ્રેજ્ઞા અને શૌર્ય સ'પત્તિના કારણુરૂપ.
હોય, તો બુડ્ડિમાનો તથા ચરવીરોને ડયારે પણુ
આપત્તિ ન આવે. પણુ બુદ્ધિમાનો તથા શરવીરા.
દુઃખી જતત ગાળતા જણાય છે ત્યારે કાયર
અને મૂરખાઓ સુખી જવન ગાળતા દેખાય છે..
આથી દૈવ જ કારણુકપ છે.'”-પ* આપ થ્રાલ્્-
ણુ।ને અપમાન આપ્યાથી હું અમસ્ત્યના શાપને
લીધે આ અવસ્થા પામ્યા છું. તુ” મારું આ રૈવ
જે.** તુ' મારાથી વધ પામનાને યોગ્ય નથી, તુ”
મારા વશજ છે અને તારું દશ'ન મને અત્ય'ત
૩૪૨
શ્રોમહાભાર્ત-વનપરવ--આજગરપવર્ડ
પ્રિય છે. આમ છતાં, હું તને આજે પાઈ જવા
ઇચ્છુ છુ. તુ' મારા આ ડ્ારખ્યતે એ.૨૫ હે
રાત્તમ] દિવસના છઠ્ઠા ભાગમાં હાથી, પાડો
જ ખીજી' જે કાઈ પ્રાણી મારી ચૂડમાં આવી
જાય છે, તે કેમે કરીને છૂટવા પામતુ' નથી.**
હૈ કોરવશ્રેષ | તુ' કાંઈ તિય ગયોનિમાં રહેલા એક
સાધારણુ સપ'થી પકડાયો નથી; પણુ મને એ
વરદ્યન જ છે. ઇૈદ્રાસતથી બ્રટ થઈ ન્ન્યારે હુ
વિમાનમાંથી પડી રહ્યો હતો, ત્યારે મે ઝુનિશ્રેઇ
ભમવાન અમર્ત્યને વિનતિ કરી હતી કે, આપ
શાપનો અ'ત બતાવો [**૨* તે તેજસ્વીએ
ત્યારે કૃપા કરીને મને કહ્યું: “ હૈ રાજન્ | થોડોક
વખત ગયા પછી તારા ચાપથી મેક્ષ થશે.”
«યારથી હું પૃથ્વી ઉપર પડ્યો છ, પણ મારી
સ્મરણુશક્તિ મને છોડી ગઈ નથી. આથી મે' જે
પહેલાંના સમયમાં અતુભવ્યુ' હતુ; તે ખધુ' મને
જેકું ને તેવું' સ્મરણુમાં છે.૨”૨* તે પિએ મને
હશું હતુ': ' સત્યાસત્યના વિવેક નણુનારો જે
સતુષ્ય તારા પૂછેલા પ્રશ્નોને પ્રત્યુત્તર આપરે, તે
તતે શાપમાંથી છોડાવશે. વળી હે રાજન્ | તુ' જે
સવ' પ્રાણીને પકડશે, તે તારાથી વિશેષ બળવાન
રોત્તોપણુ તરત પોતાનું' બળ ખોઈ બેસરો. '₹૦.૨૬
આ પ્રમાણે મારા ઉપર રાજી ચચેલા તે દયાળી
ત્રષિએઓનાં મેં તે વચનો સાંભળ્યાં. પછી
તે દ્રિજો અતતર્ધાન થઈ ગયા. આ પ્રમાણું હૈ
મહાડાતિવાળા | તદ્ન ભૂંડા કમતો હું આ
સપ'યોનિ પામી અપવિત્ર નરકમાં વસુ' છુ
અને શાપમુક્તિતા કાળની રાહુ જેડ છુ..૨“૦2*
પછી મહાબાહુ ભીમસેને તે અજગરને કહ્યું: “હૈ
ધઠાસપ* ! હું તારા ઉપર કોપ કરતો તથી તેમ
મારી જતને પણુ નિદતો નથી; “કેમ કે મતુષ્ય
સુખની પ્રાપ્તિ કૅ દુઃખની નિવૃત્તિ કરવામાં કદી
સમથ' થાય છે, તો કદી સમર્થ નધષી પણુ થતે!.
આર્થો દુઃખ આવતાં અથવા સુખ ચાલ્યુ” જતાં
મનુષ્યે મતમાં દુઃખી થવું ન જેઈએ. કયો માણસ
પુસ્પાયથી દૈવને છેતરી રકે એમ છે? હું તો
દૈવને જ બળવાન ગણુ' છું-પુસ્ષાર્થ તો નિરધક
છે.૨-5* જે દૈવતા ફ્ટકાને લીધે ભુજબળનો જ
આશ્રય ઠરનારો હુ' આજે અહીં વિના નિમિત્તે
આ દશાને પામ્યો છુ'. પણુ મને આ મારા પોતાના
વિતાશને! એટલો! શેક થતો નથી, જેટલે! મને
વનમાં પડેલા અને રાનયથી ભ્રષ્ટ થચેલા મારા તે
ભાઈઓને! થાય છે.૨”૨૫ આ હિમાલય અત્યત
દુગમ છે, યક્ષે તથા રાક્ષસોથી ભરપૂર છે. મને
ખોળી રહેલા તે ભાઈઓ વિહ્વલ યર્ઈને દોડા-
રડી કરી મૂકરે.૨ હુવે મતે મરેલો! સાંભળીને
તેઓ રાજ્યપ્રાપ્તિ બાબતમાં નિસ્ઘમી થઈ જશે.
અરે | મેં રાજલોભિયાએ જ તે ધમ'શીલેોને તક-
લીક્ આપી છે; અથવા ખુડ્દિશાળી અજી'ન ખેદ
પામરે નહિં, તે સર્વ અસોને જાણુ છે અને
રવો, ગધર્વો તથા રાક્ષસો પણુ તેને હાર આપી
શકે એમ નથી.” સહાબળવાન મહાબાડુ
એકલો પણુ દેવરાજનેય સહેલાઈથી સ્થાન-
બ્રટ કરવા સમથ છે. તો પછી કપટભયું” જટ
ખેલનારો, સવ લોકને। ટ્વેષપાત્ર અતે દભ તથા
મોહથી ભરલો તે ધતરાષ્ટ્રપુત્ર દુર્યોધન તે! તેની
શી વિસાતમાં #*“*** પુત્રોમાં પ્રાણુ રાખનારી
અમારી તે રીત માતાને હુ' રોક કરું છુ” તે
શતુઓ કરતાં અમારૂં મહત્તત અધિક થાય એવું
નિત્ય વાંચ્છી રહી છે. હે જુજ ગમ | તે અનાથ
માતાએ મારા ઉપર જે જે આશાઓ રાખી છે તે
બધી મારા નાશને લીધે કેવી અફળ જરો / મને લાગે
છે “ક, મોટાશાર્દની આજ્ઞામાં રહેનારા, મારા બાઠુ*
બળમી સરક્ષિત રહેલા અને નિત્ય પુર્ધાથ'ને
માનનારા તે નકુલ-સહદેવની નડી મારા મરણુને
લીધે ખેદ પામશે, જસાહહીન યઈ જદો અને
અધ્યાય ૧૮૦મોા-અજગર અતે ચધિઇિર વચ્ચે સ'વાદ્
૩૪
વીય તયા પરાકમને ખોઈ બેસરે.'“પ-*” વૃદ્ાદર
જ્ઞીમે આ પ્રમાણે અતત વિલાપ કર્યો, પણુ
અજગરતા શરીરથી ભીસાથેલે। તે જરાય હાલી-
ચાલી શકયો નહિ.ત્યારે કુ'તીપુત્ર યુધિછિરિ અનિટ
રખાવોવાળા ભયકર ભતપાતો જેઈને ચિંતામાં
પડ્ચા અને તેમતું' મન અસ્વસ્થ થઈ ગયુ*. તે
વખતે તે આશ્રમની જમણી બાજીએ ઊસેલી એક
ગભરાઈ ગયેલી શિયાળ અશિખૂણા તરક્ મોં
શખીને શય'ઠર તયા અમ'મળ નાદે રોઈ હતી.
એક પાંખ; એક આંખ અતે એક પત્રવાળાં તથા
ભયંકર દેખાવવાળાં નિસ્તે જ વતિ'કા પક્ષીઓ સર્ય-
ની સામે લોહી ઓકતાં જણાતાં હતાં.“પ તે વખતે
કચરા ઉડાવતેો,, કઠોર અને પ્રચ' વાયુ વાતો
હતે. જમણી ખાજીએથી સવ પરાએ અને પ'ખી-
આના ૨દતનો અવાજ આવતે હતો. પાછળ
કાગડા “એ, નએ ' કહેતો હતો, વળી યુધિ-
ધિર્તો જમણુ। હાથ વારે વારે કરડયા કરતે! હતે.
તેમના હુદ્યમાં અને ડાબા પગમાં સખત બળ-
તરાથતી હતી. તેમની ડાબી આંખને અનિષ્ટ
વિકાર થયો.” “૫ આથી બુદ્દિમાત ધમ'રાજ
પણુ મહાત શયની રકા લાવવા લાગ્યા. હૈ
હે ભારત | તેમણે દ્રૌપદીને પૂછયુ'ઃ 'ભીમ ડયાં
છે ?' પાંચાલીએ તેમને કહ્યુંઃ 'વૃકોદર તે! ડયારનાય
ગયા છે.' પછી તે મહાખાડુ યુધિઇિર્રાજે ધન-
જયને કહ્યું: 'તુ' દ્રૌપદીતુ' રક્ષણુ કરજે.' હવે
નકુલ-સણદેવને બ્રાહ્મણને સોંપીને તે ધૌમ્યની
સાથે ભીમને ખોળવા નીકળ્યા. આમ તે સમર્થ
કુ'તીન'દત એ આશ્રમથી જ ભીમસેતનાં પગલાં
પારખી પારખીને તેને મહાવનમાં શેધવા
લાગ્યા,“*“ તે પૂવ દિશામાં ગયા, તો ત્યાં
તેમણે હાથીઓના મહાત સ ધપતિઓને પૃથ્વી
ઉપર પડેલા નયા તથા પ્રથ્વીને ભીમતાં પગલાંથી
અંકિત થચેલી જોઈ.*૫ હવે હજારો પગો અને
સેકડો સિંહોને વનમાં પડેલા નેઈને તે રાજ તે
ભીમને માગે આમળ ચાહ્યા. તે વીર વાયુત'દન.
મ્રગને માટે દોડ્યો હતે. ત્યારે તેની સાથળના.
સુસવાટાથી વૃક્ષો ઊખડી ગયાં હતાં અને રસ્તા.
ઉપર છૂટાં પડ્યાં હતાં.“ આ ચિહૂનોથીઃ
યુધિકિરશાજ આગળ ચાહ્યા અને ખારા તથા
નામણિયા ભામમાં પહોંચ્યા. ત્યાં પુષ્કળ સૂંડે!
પૃવન વાતે। હતે।, પાંદડાં વિતાનાં ઝાડાની ઝાડીઓ
નમી હત્તી, કાંટાવાળાં વૃક્ષોનાં ગુ જમ્યાં હ્તા
અને ઠેર ઠેર પય્થરાના ટુકડા તથા ઝાડેનાં ઠૂઠા
વેરાચેલાં પડ્યાં હતાં. ત્યાં એ ઊ'ચાનીચા દુગ'મ
પ્રદેશમાં, પવ'તની એક ગુક્ામાં, તેમણું પોતાના.
નાના ભાઈ ભીમસેનને જ એક સપ્'રાજની પક-
ડમાં પકડાયેલ! અને નિવેદ થચેલે જેયો.૫(-*૫
પતિશ્રોમહાભારતમાં વનપર્વા'તર્ગત આજગરપવ' માં 'યુધિ-
કિસને લીમનાં દરત? નામનો અધ્યાય 1૯૯મો। સમાકે
અષ્યાય ૨૮૦ ૫ો
અજગર અને સુધિણિર વચ્ચે સ'વાદ
॥ વૈસવાયન સવાસ ॥૫
મુષિષિર્સ્તમાતાવ લર્ષમોમેત્ત વેરિતિમ્ ।
ટ્યિત પ્રાત ધીયાનિજ વત્નમત્રવીત્ 1
વૈશ'પાયત બોલ્યા : બુ્દિમાન યુધિછિર સપ'તાઃ
શરીરથી વી'ટળાચેલા પાતાના તે પ્રિય ભાઈ પાસે'
જક તેને આ પ્રમાણું કહેવા લાગ્યા?" 'હે કુતતી-
પુત્ર | તુ' ડયાંથી આ આપત્તિને પામ્યો : પવષ્ત
જવી કાયાવળો આ નાગરાજ “કાણુ છે?* પોતાના
મોટા ભાઈ ધ્મરાજને જેઈ ને તે ભાઈ ભીમે તેમતે-
પોતાના પકડાવાથી માંડીને તે સવ' હપ્ીકત હહી.*
ભીમ બોલ્યોઃ હે આય' [ આ મહાબળવાન
પ્રાણીએ મને ગળી જવા પકડ્યો છે. નડુષ નામતે-
રાજષિં આ સપ દેહમાં રહો છે.”
યુધિઇિરિ બોલ્યાઃ હે આયુષ્મન્] તું મારા.
અમાપ પરાકમી ભાઈ તે મૂડી દે. તારી ભૂખ ટાળવા-
૩૪૨
શ્રોમહાભારત-વનપર્વ-આજગરપર્વ
સાટે અમે તને ખીજે આહાર આપીરુ.*
સપ' બોલ્યોઃ મતે આ રાજપુત્રરૂપી આહાર
મોં આગળ મઇયો છે. તુ' ચાલ્યો ઝા, અહીં' ઊસો
નન રહે; નહિ તો આવતી કાલે તુચે મારો ભોગ
ખતશે.૨ હૈ મહાખાકુ | જે કાઈ મારા ભાગમાં
આવે છે, તે મારે ભક્ષ્ય થાય છે એવું મારું ત્રત
જ, હૈ તાત | તુ' પણ્ મારા પ્રદેશમાં આવ્યો છે.”
લાંમે વખતે મતે આજે આ તારો તાનો ભાઈ
આહારરૂપે મળ્યો છે. ડુ' એને છોડીશ નહિ, તેમ
ઔ-્ત આહારતી ઇચ્છા રાખીશ નહિ.“
યુધિષ્ઠિર બોલ્યાઃ હે સર્પ ] આ યુધ્દિર તને
પૂછે છે, તુ' રેવ છે, દૈત્ય છે કે સપ' છે ? તુ' સાચી
“વાત કહેજે. આમ હે ભુજગમ | તે શા માટે
"“ભીમસેનને ગળ્યા છે ₹“ હે ભુજંગ ! શું લાવી
આપવાથી અથવા રુ નનણુવાથી તને પ્રીતિ થાય
“એમ છે # તને રો આહાર આછું ? કહે તુ' આને'
કઈ રીતે છોડી દે !'*
સપ બોલ્યોઃ હે અપાપ ! હું નહુષ નામે
રાન છુ. ચ'દ્રથી પાંચમી પેઢીએ છુ. હે નર-
પૃતિ] હું આયુતો ગુત્ર છું અને તારો પૂર્વજ
છું.૫૫ યજ્ઞો, તપથ્યરણુ।, સ્વાધ્યાય, ઇંદ્રિયદમન અને
પૂરાદમથી હું વેલોકયતું અખડ એશ પામ્યોહતો.
પછી તે એથય* પામીને મને ભારૅ મદ ચદ્યો, હકાર
બ્રાહ્મણી મારી પાલખી ઉપાડવા લાગ્યા,૫₹૫*
“આમએથશ્ચ્યના મદમાં છઠ્ઠી ગયેલા મે બ્રાહ્મણી નુ”
અપમાન કયું”. આથી હૈ પૃથ્વીપતિ | અમસ્તચે
સતે આ દશામાં આણ્યો છે.” છતાં હે પાંડવ !
તે મહાત્મા અમસ્ત્યના અનુસણથી હજી આજે
પણુ મારી તે પ્રજ્ઞા મને છોડી ગઈ નથી. હૈ
“શાજન્ | દિવસને છડે ભાગે મને આ તારો નાતો
ભાઈ આહાર લેખે મળ્યા છે-ડુ' એને છોડીશ
નહિ, તેમ ખીન્ન આહારની ઇચ્છા કરીશ નહિ. *
જતાં તુ' ને મારા પૂછેલા પ્રશ્નોના આજે ઉત્તર
| આપરો, તો પછી હું” તારા ભાઈ વૃકોદરતે મૂણી
દઈશ.
યુધિછિર બોલ્યા : હે સપ | તુ' ઇચ્છામાં
આવે તે પ્રશ્ન પૂછ. હુ” તારાં વચતોતેો ઉત્તર
આપીશ.*5“ હે ભુજંગમ ! કદાચ આથી હું તને
» લેલે શાસ્ત્રીવાળા મહાભારતમાં આ અઢારમા
શ્લેકથી આગળ બત્રીસ શ્લોયે। વધારાના છે. તે “લેકે
ખીજા* ભારતમાં તથા તેતાં ભાષાંતરામાં જણાતા નથી.
એ વધારાને લીધે એમના ભારતમાં આ અધ્યાય ૭૧
*હેકોનો થયો છે, જ્યારે બીજા' ભારતમાં ૩૮ શલે”
નો છે એ વધારાના *શલે[કો જાણુવાયોગ્ય ખોધવાળા છે.
માટે તેતુ' આ ટિપ્પણુમાં ભાષાંતર આપવુ' ઉચિત
ધાલુ” છે, જે નીચે પ્રમાણે છે *
સપે' કહ્યું : સવ દેવો તથા ખહાવિ'એ ધમ'તી
પ્રથ'યા કરે છે, માટે હૈ નિષ્પાપ ! તમે મારી આગળ
ધમ'તું મંક્ષેપમાં વણુ'ન કરે, ૧૯
થુધિંઇરે કહ્યું: સત્ય, દમ, તપ, શૌચ, સ'તો[ષ,
હી, આજ'વ, સાત, શમ, દયા અને ધ્યાન એ સનાતન
ધમ' છે. ર૦
નહુયે પૂ૭્યું: હે ૨ન્ન ! સત્ય કોને કહેવાય ? તમે
જે શમ કલ્યો તે કેવો હોય ઉત્તમ દયા કઈ કહેવાય
છે? અતે ધ્યાન કેતે કહે છે? ૨૧
યુધિકિરે કવર: પ્રાણીઓના હિતતે સત્ય કશુ* છે,
મનને! નિશ્રહ તે દમ, રરધમ મમાણે_વત'વુ' તે તપ,
સફર્તાતેો ત્યાગ તે શૌચ, ૨૨. વિષયને ત્યાગ તે
સત્તાય, નહિ કરવા જેના કાય'થી નિજત્તિ તે દદો, ટાહ,
તાપ વગેરે દદ સહન કરવાં તે હ્ઞમા, ચિત્તની સમતા
તે આજ'વ, ૨૩. તત્તાયતો બોધ તે સાત, ચિત્તની
શાંતિ તે શમ, પ્રાણીઓના હિતની ઇચ્છા તે દયા અતે
મનની નિવિ'વયતા તે પ્યાન કહેવાય છે. ર૪
નહુવે પૂષ્યુ': પુરુષોનો દુજય ચંગુ કયે? અતત
બાધિ કયો? સાધુ કેને કહેવાય? અને મહા અસાધુ
તે કહેવો? ર૫
યુધિકિરે કવ: કામ એ દુજય શત્રુ છે. લોન
એ અનતત કાળતો વ્યાધિ છે, સવ* પ્રાણી ઉપર ધવા
કરનારો તે સાધુ છે અને નિર્દય મતુ*્ય સયમાધુ છે,ર ૬
નયે પૂછયુ*: હે રાકન! મોહ રતે કડે છે 1 માન
એટલે ઘુ'? આળસ ડોતે #ણુડુ' અને આ લોકમાં
સોક કોને કહે છે! ર૩
યુધિદિરે કશું : પમ'ચ'ગ'ધી પડતા તે મેક, પોતાના
સ'મ'ધમાં અભિમાન તે માન, ધમત્વ ન કરવાં તે
અધ્યાય ૧૮૦મે।-અજગર અતે ચુધિછિર વચ્ચે સ'વાહ
૩#૩
પ્રસન્ન હર્ી શકીશ. આ લેાકમાં જે કેવળ તત્ત્વ | તારાં વચતે। ઉપરથી હું તતે અતિ બુદ્ધિમાન
બ્રાહ્મણે નખુવાજેમ છે; તે તું' જાણું છે. આથી
રે સપ'ર1જ | તારા પ્રશ્નો સાંભળીને છુ પ્રત્યુત્તર
આપીશ."
સ્પ બોલ્યો : હૈ રાજન્] કહે બ્રાહ્મણુ “ણુ
કહેનાય ? નણ્વા યોગ્ય શુ છે? હૈ યુધિછિર !
આળસ અને અજ્ઞાન જ રોક કડે4ા4 છે ર૨૮
નછુે પૂઠ્યુ * મુમનિઓઆએ સવે કેતે કલુ છે?
તેએએ ધૈય ડેને કચુ છ? સુખ્ત સતાન કયુ કયુ
છી? અને અડી દાત કોને ડડે છે? :૯
યુધિદિરે કશ્રુ સ્વધમમાં સ્યિગ્તા તે રપૈય5,
જદ્રિયોનો નિપ્રહ તે પૈ, મનના મળતે] ત્યાતર તે રનાન
અને અમયદજ્સિણા તે દાન કડેવાય છે ૩૦
નડે પૂધ્યુ ઉં રાશ! ડયા પુસ્ષતે પડિત
જાણવો? મૂખ' કોતે જાણવો? સસારનુ કાગ્ણુ રા?
અતે અતકર્ણુનો સુખ્ય તાપ કયે!? ૩૧
યુધિદ્િરે કશ્ુ ધર્માત્મા પુરતતે પડિત નણુવો,
નાહિતકતે મૂખ' જાણુવોા, કામના એ સસારને હેતુ છે
અને અદેખ 7 એ જ હદયમાં થનારો મુખ્ય તાપ છે ૩૨
નડી પૂઠ્યુ" હે રાજન્ ' અહકાર કોને કહ્યો
જે? દભ એટવે શુ? અસૂયા કોને કહી ૭1 અને
પૈશન્ય એટને શુ? ૩૭
યુધિક્િરે ડહ્યુ મોહયુક્ત સાત તે અહકાર,
ધરમનો ધ્તજ ફરકાનવેો તે દભ, ધમતેો ઠ્રેષ તે
અમ્નયા અને પારકાને દૂતણુ આપવુ તે પૈશત્ન છે :૪
નડ પૂઠ્યુ હૈ રાન! ધમ, અથ' અતે ડામ એ
પરસ્પરના [નરોધી છે, નારે તેએ નિત્ય વિરોધી છે,
ત્યારે તેમતો સયેગ કેવી રીતે થાય? ૩૫
યુધિદ્ટિરે કહ્યુ જે ફળમાં ભાર્યાથી ભર્તા સતુષ્
રડું છે અને ભર્તાની ભાર્યા સતુદ્ટ રડે છે, તે દળમાં
નિ ધમ", અથ તથા કામ ૬દ્ધિ પામે છે ન્યારે
ભર્તા અને ભાર્યા પરસ્પરને વચ થઈ ને અનુકૂળ રહે છે,
«યારે ત્યા ધમ, અથ અતે કામ એ તણેતો મેળાપ
ચાય છ ૩૬, ૩૭
ને પૂછ્છુ જાતિ, .ળ, આચાર વેદાધ્યયન
અને શાસ્રપદન, એ સમાવી શાને વીધે થાહાણુપણુ
આવે છે તે મતે નિશ્રયથી કડો ૩૮
યુધિટિરે કહ્યુ હે તાત' જતિ, કુળ, સ્તાષ્યાય
અને શાસ્રપધ્ન, એ નાલ્ણુપણાનતે માટે કારણુ નથી,
પષ્ડુ આચાર જ મુખ્ય કારણુ છે ૩૭ ડે તાત પ -મનેક
*૨૦
ધારું છુ.
યુધિદિર બોલ્યાઃ હે નાગે' | જેનામાં સત્ય,
દાન, ક્ષમા, શીલ, અકૂરતા, તપ અને દયા જેનામાં
આવે, તે બ્રાક્ષણુ કહેવાય છે.૨૫ હૈ સર્પ ! જણુવા-
ચોગ્ય તે પરબ્રહ્મ જ છે. જે દુ ખ અને સુખથી
મુનિઓ તિયકફયોનિમાં ઉત્પન્ન થયા હતા, તોપણુ
તેઞા સ્વધમતા આચરણુમાં તત્પર રડેનાથી આ લેાક-
માથી કહ્મનોકમા ગયા છે દુદાત્મા નટતી પેટે ઘણુ”
સુખમ્થ કયુ'-ગાખી માયુ તેથી શુ? જે ધર્માચાર
પ્રમાણે વતે છે, તેતે જ ભણુનો અને પ ડિત નણુવે।,
ધર્માચર્ણુનુ જ યત્નથી રક્ષણુ કપ્વુ, ઝારણુ કે પન
તા આવે છે અને નય છે ધનથી ક્ષીણુ થયેનો પુસ્ષ
ખરે ક્ષીણુ થતો નથી, પણુ ધર્માચારથી ભ્રષ્ુ થયેલો
પુસ્ષ જ ખરી રીતે નાશ પામે છે. ૪૦-૪૦ કોઈ દુષ્
પુસ્ષ પોતાતુ કુળ મોટુ છે, એમ જણાવે તો! તેથી
રે લાભ? સુગધનાળા પ્રુષ્પામાં ઝીડા ઉત્પન થતા
નથી શુ”? અર્યાત્ સુગધો પુષ્પમાં ઉત્પન્ન યનાવી તે
કીડાનુ જેમ ગૌરવ વધતુ નથી, તેમ દુદ્દાચારવાળે
સારા કુળમાં ઉત્પન્ન થાય તેડી તે સારે ગણાતો
નથી, માટે હે મહારાજ! આચાર જ ખાલણુનું લક્ષણુ
છે, એમ તમે નભ ચાર વેદ ભણેનો માહાહ પણુ
જે દુરાચરણી થય તો તેતે શટ કરતા પણુ અધિક
દૂષિત ફહેત્રો છ. ૪૩ ૪૪ જે અગ્ચિહોત્રપરાયણુ, જિતે ક્રિ,
નિત્યસતુષ્ટ, શુદ, તપસ્વી અતે વેદાષ્યયતનિષ્ટ હૈય,
તેને દેવા યાહ્મણુ જણે છે. ૪૫ જે ટાઢ, તાપ વગેરે
સવ* ૬ ડને સહન કરનારા, ધીર, સ4* સથી રહિત,
સવર" પ્રાણીઓના હિતમાં તત્પર અતે મિત્રભાનનાવાળે।
હોય છે, તેને દેવા બ્રાહ્મણુ જણે છે ૪૬ હે પુરષ
શ્રઇ' જે હમેશ પારકાના ચુણુતે રોધનારો અને હૈ
રાજે! દોષને કદી પણુ ન નેનારો, દીન ઉપર્ નિત્ય
દયા કરનારે, સજ્જનના તરફ સતત પ્રેમ રાખનારા
અને પોતાની સ્ત્રી ઉપર જ પ્રીતિનાળે હોય છે, તેતે 7
દેવો! ખાહ્મણુ તરીકે આળખે છે. ૪૭ ૪૮
નહે પૂક્યુ હે રાજે& શ્રાદ્ અતે દા.
કાળ કયો ગણાય? એનો તમે ડિચારપૂવ"ક હતા
હે પ્રશ્ચવેત્તામા ત્રેષ્ઠ' ડુ તમતે સવષ્ત માનુ છુ. ૪૯
યુધિકિરે કથુ ન્યારૅ શ્રોત્રિડ અતે ધ્યાનનિઇ
થાહાણુ ન્નેવામાં આવે, ત્યારે તે જ ફાળ, શ્રાદ્ધ અને
દાનને માટે ઉત્તમ છે, એડુ માર માનતુ છે. ૧૦
૩૪૪
શ્રોમહાભારત-વતપવ-આજગરપવ
રહિત છે અને જેને પામીને મનુષ્યને રોક કરવા-
નો રહેતો નથી. તમારે આ સંબ'ધમાં સું કહેવા-
નુ છ્ે ર ૨૨
સપ બોલ્યો : હે યુધિછિર ! વેદ સત્ય છે અને
ચારે વર્ણને માટે તે પ્રમાણુરૂપ છે. હવે ચૃદ્રોમાં
પણુ વેદવિહિત સત્ય, દાત, અકોધ, અકૂરતા,
અહિ'સા અને દયા હોય, તો તેઓ ખાહ્મણુ ગણારો?
હે તરતાથ | તમે નણુવાયોગ્ય તે વસ્તુને સુખ-
દુઃખથી રહિત વર્ણવી છે; પણુ મને તો લાગે છે
“8 સુખ અતે ૬ુઃખથી રહિત એવી “કોઈ વસ્તુ જ
નથી.૨2#૨૪
યુધિછિર બોહ્યા : જે એ લક્ષણુ। શદ્રમાં હોય
અને ખ્રાલ્મણુમાં ન હોચ, તો તે ચદ્ર શ્ર નથી
તેમ તે ખ્રાહ્મણુખ્રાહ્મણુ નથી.૨* હૈ સપ | જેતામાં
આગળ કહેલુ' આચરણુ જણાય છે, તે બ્રાક્ષણુ
કહેવાય છે. પણુ હે સપ* ! જેનામાં એવુ' આચરણુ
નથી, તે ખ્રાહમાણુ નથી-તેને શૃદ્ર જ માનવો. વળી
તમે કણું છે" સુખદુઃખથી રહિત એવું બીજી
જાઈ સ્થાન નથી અને તેથી શેય (જણવા ચોગ્ય)
એવી કોઈ વસ્તુ જ નથી. હવે હૈ સપ' | સુખ-
દુઃખથી રહિત “કાઈ સ્થાન નથી એવુ તારું કહેવું
ટીક છે. તો જેમ ઠ'ડીમાં અને ગરમીમાં અતુક્મે
ગરમી અનેઠ'ડી હોતી નથી, તેમ કાઈ પણુ સ્થાન
સુખદુઃખથી રહિત હેતુ નથી. (એટલે કે ઠડી અને
ગરમીથી પર કોઈ અનિર્વચનીય પદાથ હોવાતું
સ્વીકારવામાં આવે છે, તેમ સુખ અને દુઃખથી
પર"કાઈ અનિવચનીય જ્ઞેય વસ્તુ હોવાતું અવરય
સ્વીકારવુ' પડે.) હૈ સપ' આ મારી માન્યતા છે.
પછીતો તમે જેમ માનો તેમ ખરું.૨5-૨%
સપ બોલ્યા $ હે રાજન્| જે ખ્રાજ્ષણુ વર્તન
ઉપ્રથી આળખાય, એવો તમારા મત છે, તો હૈ
આયુષ્મન્] ન્યાં સુધી ચારિત્યિની દુદ્દિ નથી,
નં એપ સ્્તતિ મિય્યા જ ગણાય ને ?
યુધિઠિર બોલ્યાઃ હે મહાસપ' 1 અહીં મતુષ્ધા-
માં સવ વર્ણાની ભેળસેળને લીધે જતિની પરીક્ષા
કરવી કઠણુ છે, એવુ મારું માનવું છે.૨”*૫ સર્વ
પુરષો સર્વ સ્રીઓમાં સદા સતાન પેદ્યા કરે છે.
સૌ મતુષ્યોનાં વાણી, મૈથુન, જન્મ અને મરણુ
સમાન જ છે. આ સ બ'ધમાં તે યત્ામણે ( અમે
યજ્ઞ કરીએ છીએ) એ વેદવાડય પ્રમાણુરૂપ છે.
આથી તત્ત્તદશી'એ ચારિત્યિતે જ મુખ્ય અને
ઇટ માને છે. પુસ્્ષને નતાળછેદનની પહેલાં જત-
કમનો સંસ્કાર ઠરવામાં આવે છે. ઉપનયત
સ'સ્કારમાં ગાયત્રી એ તેની માતા ગણાય છે અને
આચાય* એ તેનો પિતા ગણાય છે.*૨”૨* «યાં
સુધી એને વેદજન્મ થયો નથી ત્યાં સુધી તે શૂદ્ર
સમાન છે. આમ ન્ાતિ વિશેના સશય સ'બધમાં
સ્ત્રાયભુવ મતુએ કહ્યું છે.૨૧ હૈ તાગેદ્ર ! સવ'
વર્ણાની સરકાર આદિ ક્યાઓ કર્યા છતાં તેમના-
માં ચારિત્ય ન હોય, તો તેમતામાં વર્ણસ'કરતાની
પ્રબળતા જ માનવી.** આથી હે મહાસપ?
સસ્કારી ચારિત્ર્ય જ શેવાવુ' નઈ એ. હે મહા-
સપ એવા ચાસિત્યિવાનને જ મે' આમળ બ્રાક્ષણુ
હલો છે.૨”
સપ' બોલ્યોઃ હૈ યુધિષિર | તમે યથાથ
તત્ત્વવેત્તા છે. તમારું વચન મે' સાંભળ્યું છે. હવે
હુ' તમારા ભાઈ વૃકોદરને શા માટે ખાઈ સ્્તઉં #*“
ઇતિ શ્રોમહાભારતમાં વનપર્વા'તગ'ત આજગરપર્વ'માં
“અજગર અને ડુધિકિર વચ્ચે સવાદ” નામને:
અધ્યાય ૧૮૦ મે! સમાપ્ત
અધ્યાય ૬૮૬મો
લીમનો છુટકારા
ઊગુપિદિદ ૩વા૫॥
મવાનેતાદશો છોક વેઢ્વેટાંપપરમઃ |
જૂટિ જિં ુર્ષતઃ જજે મવેટવિરુતમાં 1 દ!
યુધિકિર્ બોલ્યા : તમે આવી યોનિમાં છે,
તાપણું વેદ અતે વેદાંગમાં પારંગત છે. તે કહે,
રું ઠમ' ઢર્વાથી માણુસને ઉત્તમ ગતિ મળે ?*
સપ' બોલ્યોઃ હે ભારત! સુપાને દાત આપ્યા-
થી, પ્રિય વચને! કહેવાથી, સતય બોલવાથી અને
અને અહિ'સાધમંમાં તત્પર રહેવાથી માણુસ સ્વગેં
નય છે, એવુ' મારું માનવુ છે.*
યુધિદિર્ બોલ્યાઃ છૈ સપ' ! દાન અને સત્ય
એ બેમાં મોડું શું : અહિંસા અને પ્રિય વચત એ
બેમાં મોટું નાતું સું : આ તમે કહો.
સપ બોલ્યો : દાન, સત્ય, તત્ત્ત, અહિ'સા
અને ત્રિય એ દરેકતુ' માટાપણું તથા નાનાપણુ'
કામ'તા ગૌરવને આધારે નેવાય છે.“ હયારેક
દાનયો કરતાં સતય ચડી નય છે; તો હૈ રાજેદ્ર !
ડયારેક સત્યવચન કરતાં "કોઈક દાન ચઢી ન્તય
છે." આમ હે ધતુર્ધારી | ડયારેક પ્રિયવાડય ઠરતાં
અહિ'સા વધી જય છે; તેમ જ હે મહીપતિ |
ડયારેક અહિંસા કરતાં પ્રિય વચન વધી નાય છે.*
આ પ્રમાણું હે રાજન્] કાય'ની અપેક્ષાએ તે તે
વસ્તુતુ' ગૌરવ અથવા લાધવ ગણાય છે. હવે તમને
ખીજી' જે ગમતું હોય તે કહે, એટલે ઠું તેનો
ઉત્તર આપુ.”
યુધિદ્િર બોલ્યાઃ હૈ સપ' | શરીરનો નાશ
થયા પછી માણુસ “કેવો રીતે સ્વર્ગમાં નતય છે ?
તેતે અવશ્ય મળનારું કર્મફળ કેવી રીતે મળે છે?
તે “કેવી રીતે વિષયોને ભોગવે છે : તે તમે મને
કહા.“
સપ' બોલ્યોઃ હે રાજન્ સ્વકર્મોએ કરીને
માણુસને મતુષ્યચોનિ, સ્વર્ગવાસ અને તિ્યંગ્યોનિ
એમ ત્રણુ પ્રકારની ગતિઓ થતી નેવામાં આવી
છે.“ તેમાં જે મતુષ્ય આળસ રાખ્યા વિતા અહિ'સા-
યુક્ત દાનાદિક કર્મો કરે છે, તે મતુષ્યલોકમાંથી
સ્વરમાં જઈ સુખ ભોગવે છે.** હે રાજે !
જે એથી ઊલટાં કમ' ઠરે છે તે મતુષ્યચોનિમાં
મ.વ,ર૨ર૨
અધ્યાય ૬૮૧મો-ભીમનતે! છુટકારો
૩૮૫
રહે છે અથવા તિ્યગ્યોનિમાં નય છે. હવે હે
તાત| આ સબધમાં વિશેવેતા કહીશ.પપ છ મતુષ્ય
કામ અતે કોધથી ભરેલો છે તથા જે હિ'સા
અને લેને અધીન છે, તે મતુષ્યયોતિમાંમી ત્રષ
થઈ તિયગ્યોનિમાં જન્મ પામે છે.૫૨ વળી માનવ-
ચોનિમાં જન્મ ધરવાને માટે તિયગ્યોનિથી પણ
છુટકારા થાય છે, એવુ વેદમાં કહેલુ” છે. ગાયા
અને ધોડાએ। વગેરેને પણુ દેવત્વ મળે છે, એવુ”
જોવામાં આવે છે.૫૨ આમ છે તાત | કમ કર-
નારો જવ આ ત્રણુ ગતિઆમાં કરે છે. બ્રાહ્મણ
તો પોતાના આત્માને નિત્ય પરમાત્મામાં લીત
રાખે છે. દેહાભિમાની જીવાત્મા તે। બળવાન ઠમ'-
કૂળને કાર્સ વારવાર જન્મ ધરે છે અને સુખદુઃખ
ભોગવે છે; પણુ હે તાત | ફળને વિરો જે નિઃસ્પૃહ
છે, તે જ સસારના લક્ષણુને સમજે છે. ૫૫૫
યુધિઠિર બોલ્યા : હે સપ' | રાબ્ઇ, રપરા',
રૂપ, રસ અને ગધ એ વિષયોને ગ્રહણુ કરવાતુ
અધિષાન ચું છે ? તે તમે સ્વસ્થ ચિત્તે મને યથાથ*
રીતે કહે. હે મહાખુડ્દિશાળી ! તમે એ બધા
વિષયોને એકસાથે કેમ ગ્રહણુ કરતા નથી ? હૈ
પન્નમવર 1 આ મે' જે બધુ' પૂછયું છે, તેનો તમે
ઉત્તર આપે.”
સપ બોલ્યો : હે આયુષ્મન | જે આત્મારૂપી
પદાર્થ છે; તે સ્થૂળ અને સૂક્ષ્મ દેહનો આશ્રય
કરીને તથા બુદ્ધિ વગ્રેરેથી યુક્ત થઈ ને કમ્' અતુ-
સાર ભોગોને ભોગવે છે.પ“ હે ભરતશ્રેઇ ] આ
આ સખબધમાં હું તમને કહું છું; તે સાંભળે.
ઇંદ્રિય, બુદ્ધિ અને મન એ ત્રણુ એ આત્માને ભોગ
શઞગવવાનાં સાધન છે. હે તાત ] પોતાના હ્દય,
રૂપી ક્ષેત્રમાંથી નીકળેલો તે જીવાત્મા વિષયના
સ્થાનરૂપ ઇંદ્રિયો માં રહેલા મન વડે કમપૂર્વક આ
રાખ્દાદિ વિષયોને ભોગવે છે.૧“-૨૧ ફુ નર્સિ'હુ |
આમાં જીવતુ' મન જ સુખ્ય કારણુરૂપ છે. આથી
૩૪૬
શ્રોમહાભારત-વતપર્વ-આજગર્પવર્ષ
સર્વ વિષયોતે એકીવખતે ચૅહણુ હરી શકાતા
નથી. હે યુરયત્રેછ | તે આત્મા બે બ્રકટીની વચ્ચે
રથો છે અને સારીમાઠી બુદ્ધિને વિવિધ પદાર્થોમાં
ગ્રેર્છે. પડેતો જ્ઞાનને છુડ્ડિ પછીતું' અનુભવે છે. હે
શાજસિ'હ આ જ્ઞાન આત્મપ્રકાશક વિધિ છે.૨૨9૨૨
યુધિષ્ઠિર બોલ્યા : તમે મતે મત અને બુદ્ટ્તું
પ્રમ લક્ષણુ કહે. અધ્યાત્મવેત્તાઓ એને જ શ્રેછ
કાર્ય ગણાવે છે.૨*
સપ' બોલ્યો : ઉત્કાંતિ આહિ ધર્મને લીધે
ખુડ્ધિ સદૈવ આત્માને અનતુસરતારી ગણાય છે.
આમ તે બુદ્ધિ આત્માતે આશ્રચે રહેનારી છે અને
તે તેના આશ્રયની સદૈવ ઇચ્છા ઢરે છે એમ
જણુવુ'.૨૫ વિષચોમાં ઇંદ્રિયાના સ યોગ થવાથી
અુદ્ધિ ઊપજે છે; ત્યારે મત તો ઉત્પન્ન થઈ જ
ચૂડયું' હોય છે. આથી છુદ્ડિ જે જે ગુણુ।ને ધારણુ
કરે છે, તે તે ચુષાને મન પણુ ધારણુ કરે છે. હૈ
તાત | મત અતે ખુદ્દિમાં આ ખાસ ભેદ છે. આ
વિષયમાં તમે પણુ સારા નણુઠાર છે, તો તમે
ચું માનો છે દર ૪૨૦
યુ।ધઇિર બોલ્યાઃ હૈ શ્રેણ બુદ્ધિમાન ! તમારી
આ વિચારણા સુંદર છે. તમે ન્તણુવાનુ' «ણી
ચૂકયા છેઇ, તો પછી તમે મને શા માટે પૂછે! છે! ₹
સ્વગ'માં રહેલા, અદ્ભુત કમ કરનારા અને સવ'જઞ
એવા તમને ડયાંથી મોહે થઈ આવ્યો? તમે સાથી
સપ'યોાનિને પામ્યા ! મતે આ મોટા સ'દેહુ છે.
તમે એ સમન્તવવાને ધોગ્ય છે।.૨“૨*
સપ ખોલ્યો : માણુસ સારો જ્ઞાની અને
શૂર રાય, તોપણુ સમૃદ્દિ તેને ભુલાવી દે છે.
સુખમાં રહેનારા સર્વ મનુષ્યો મૂર્છોમાં પડે છે,
એમ મારું માનવું છે, આમ રે યુધિષિર ! એશ્વર્ય-
ના મોહથી હું મદથી ઘેરાઈ ગયો અને નીચે ગખડી
પક્યો. હવે કરી નતગેલા હું તમને ઉપદેશ આપુ
છું.૨૫ રું મહારાજ! તમે મારું કાય કયુ છે.
હૈ શનૃતાપત| તમારા જેવા સાધુ સાથે સ ભાયણુ
કરવાનું સદ્ભાગ્ય કયાંથી? મારો અતિ ઠઇદાય&
શાપ નાશ પામ્યો છે.૨5 પૂવે' હું સ્વર્ગમાં દિવ્ય
વિષાનથી વિચરતા હતો. અભિમાનમાં મત્ત
થઈને હું બીજ કાઈને પણુ હિસાબમાં ગણુતો
નહોતો, બહ્મપિ'એ., દેવે!, ગ'ધર્વો, યક્ષો, સક્ષસે,
સર્પ અને સેલોડયમાં રહેનારા બીન સૌ મતે
કર આપતા હતા. હે પૃથ્વીપતિ| હું જે પ્રાણી
ઉપર આંખ માંડતે!, તેનું તેજ હું તરત જ હરી
લેતો. આવું મારી દછિતુ' બળ હતુ'. હજર
ખ્રહ્મપિ*એ। મારી પાલખી ઊચષ્ી ચાલતા હતા.
રું રાજન્] આ અનાચાર જ મને એશ્વય'થી ભ્રટ
ક્યો.૨*-૨* એક વાર અગસ્ત્ય સુનિ મારીપાલખી-
એ નેડાયા હતા અને મે' તેમતે પમથી લાત
મારી હતી. આથી અગસ્વે રોષે ભરાઈ ને મને
કહ્યું 'તુ' નીચે પડ, સપ થઈ ન.' હું તે વિમાન-
ને માખરેથી પડ્યો અને મારાં સર્વ રાજલક્ષણે।
નાશ પામ્યાં. નીચે માંએ પડતાં મે' મારી નવને
સપ'રૂપ થઈ ગચેલી જેઈ ત્યારે મે' તે કષિને
યાચના કરી કે મારા સાપને અ'ત આણે. /૨7૪34
હૈ ભગવન્| પ્રમાદથી ડું' ભાત ખોઈ ળેકો હતે,
તેથી મને ક્ષમા આપવી ચોગ્ય છે. આથી કૃપા
કરીને તેમણું મને પડતાને અ વચન હલું: **
“ધર્મરાજ યુધિકિરિ તને શાપમાંથી છેડાવરો. છે
રાન્ત| તારા અભિમાનરૂપી ભયકર પાપતુ' કૂળ
પૂરૂં થશે, ત્યારે હ મહારાજ તને પુણ્યતું ફ્ળ
પ્રાપ્ત ચશે. અમસ્યનુ' તે તપોબળ ન્ેઈને છું તો
આક્ષ્ષ જ પામ્યો. આથી જ મે' તમને બ્રહ્મ
અને ખ્રાક્ષણુ વિશે પ્રશ્નો પૂછ્યા. હે રાજન! સત્ય,
ઇંદ્રિયદમત, તપ, દાન, અહિ'સા અતે ધ્માંપરા-
યણુતા એ જ મતુષ્યોતું' ઇટ સાધનારાં છે. નતિ
“કે કુળ ઇટ્સાધક નથી જ. છે મહારાજ! તમારે
આ મહાબળવાત બાઈ ભીમ સુખમાં રે! ! તમારું
અધ્યાય ૧૮રમો!ન્વર્ષા અને રારકકાતનુ* વણષ્ન
મગલ યાએ હું ફ્રીયી સ્વ્મ માં જઈરા.'”“-*
લેશપાયન બોલ્યાઃ આ પ્રમાણે કહીને તે
નકુષરાજે અજમરતુ” શરીર છેડી દીધું અને
તરત જ દિત્ય રારીર ધારણ કરીને તે સ્વર્મંમાં
ચાફ્યો ગપો.”” શ્રીમાન ધર્માત્મા યુધિષ્ઠિર પણુ
પોતાના ભાઈ ભીમસેન તમા ધૌમ્ય મુનિની સાથે
આશ્રમે પાછા આન્યા.“' પછી ધર્મરાજ યુધિદિ રે
ત્યાં એકઠા થયેલા સર્વ બ્રાહ્મણોને તે સર્વ વૃત્તાંત
ચથાથ' રીતે ઠદ્લો.“* હ રાજન્] એ સાંભળીને
તે ખ્રાશણે।, તે ત્રણુ ભાઈ એ અને યશસ્વિની
દ્રૌપદી એ સૌ અત્યત નમ્ર થઈ ગયાં.*” તે સવ
બ્રાહ્મણા તો પાંડવાતુ હિત કરવાની ઇગ્છાથી
ભીમસેનના તે સાહસને નિંદવા લાગ્યા અને તેને
કહ્યુ કે, 'આવુ' કરીશ તહિ.'*“ પાંડવો! તે મહા-
બળવાન ભીમને ભયથી ઝુક્ત થયેલો જેઈ ને
અતિશય આન'દ પામ્યા અને હર્ષથી વિહાર
૯,૫૦
કરવા લાગ્યા.'**
ઇતિ શથ્રોમહાભારતમાં વનપર્વા ત-'ત આજગરપર્વ'મા
*લીમમે!નત? નામને! અધ્યાય ૧૮૧ મે! સમાપ્ત
આજગરપર્જ* સમાસ
સાજ્યસમાસ્યાપર્ષે
ઝષ્યાય ૨૮૨મૉ
વર્ષા અને શરદગઠડતુનુ વણષન
॥વૈશવાયત ૩વાચ 1
ર વાજ: સવેખૂલયુણાવટ: |
તશવ વતાં તેવાં ત્રાણટ તમમિષઘત ॥ ૨ ॥।
ધશ'પાયત બોલ્યાઃ તે પાંડવો ત્યાં રહેતા
હુતા, ત્યારે પ્રાણીમાત્રતે સુખ આપનારે તથા
* રારીદવૂયકતો ન્કાન્વક વેચ સદન 1
સીન ઇગમરમત્ત પનઘગો હામોગયત્ ॥
હૈ બહ્મન્! શારીરિક બળ કરતા વિવાગમળ-
સ્ઞાનમળ ઘણુ મોટુ' છે, કે જે ભળતે લીધે ધમરાશ્નએ
અન્ટ્ગરથી ગળાયેલા ભીમને છોડાવ્યો --નેશ
૩૪૭
ઉતાળાના ઉઠળાટને રામાવતારો વર્ષાકાળ આવ્યો."
તારે મહામજનતા હરતાં વાદળાંએ આકાશ તથા
દિશાઓને છાઈ દીધાં હતાં. અને કાળાં કાળાં
વાદળા રાતદિવસ સતત વરસી રહ્યાં હતાં.૨
વર્ષાકાળના મ'ડપ જેવા સે'ક્ડો ને સહસ મેધા
સૂર્યની પ્રભા આવરી લઈ વીજળીના ચમકારથી
વિમલ કાંતિ ધારણુ કરી રકા હતા. ધરતી ઉપર
કૂણું ઘાસ ઊગી આવ્યું હતુ'. સરપો। અને જવડ|-
એ એના ઉપર મદથી ઘૂમતાં હતાં. પાણીથી
સિ'ચાચેલી તે પૃથ્વી ઠ'ડી થઈ હતી અને સવ'ને
મનોહર લાગતી હતી, બધું પાણીથી પથરાઈ ગયુ”
હતુ, એટલે ત્યાં ડાંચાનીચા કૅ સરખા ભાગે,
નદીઓ 'કે સ્થળભાગો કરુ” જ જણાતું નહેતુ'**
એ વર્ષામાં ખળભળેલાં જળવાળી, મહાતદીઓ
ઝડપથી જતાં ખાણુ।ની જેમ મહાવેગે સરરર કરતી
વહેવા લાગી અને વનોને શોભા આપી રહી.*
વરસાદની ઝડીઓથી ઢ'કાઈ ગયેલા એ નાદ ગજવી
રહેલા વરાહે, ષગોા અને પક્ષીઓના વિવિધ
પ્રકારના અવાનતે અરણ્યના છેડાઓ સુધી સભ-
ળાતા હતા.” ત્યારે નરકોક્લિતા સમૂહો સાથે
બર્પયાએ તથા કલાપીએ મરત થઈ ગયા હતા
અને મદધેલા થયેલા દેડકાઓ કૂદાકૂદ ઠરી રહ્યા
હુતા.“ આમ પવત પાસેના નિજળ પ્રદેરોમાં
વિચરતા તે પાંડેવાની અતેકવિધ આઠારવાળી
તથા મેધથી ગાજી રહેલી તે વર્ષાગડતુ મંગલ રીતે
પસાર થઈ.“ હવે પ્રમાોદભરી શરદઝતુ આવી,
ત્યારે ઠામઠામ કૌચે। અને હુ'સો હતાં, વનભાગા
ઊુપ્ર મોટાં ધાસ ઊગ્યાં હતાં, નદીઓનાં જળ
પ્રસન્ન હતાં, આકારા નિમંળ હતુ' અને નક્ષત્રો
વિમલ હતાં. પશ્યુઆ અને પ'ખીઓથી ભરેલી તે
શરદત્ઠતુ મહાત્મા પાંડવોને સુખદાચિની થઈ.૫*
તે કતુમાં રાત્રિઓ વાદળાંને લીધે શીતળ અતે
ધૂળ બેસી જવાથી નિર્મળ જણાતી હતી. ગ્રહો
૩૪૮
થીમણાભારત-વનપવ-માર્ક"ડેયસમાસ્યાપવરર
અને નક્ષત્રોના સમૂફથી તથા ચંદ્રતે લીધે તે
રાત્રિઓ ભારે શોભી રહી હતી. શીતળ જળવાળી
કલ્યાણુકાશિણી નદીએ તથા તળાવડીઓ કસદો
અતે પુડરીકાથી અત્યત સુરોભિત લાગતી હતી.
આઠાશ જેવા તટવાળી, કિનારે નેતરાથી ભરેલી
અને પવિત્ર તીથ'વાળી સરસ્વતી પાસેથી વિચરતાં
તે પાંડવોને હુ થયો. પ્રસન્ન જળવાળી તે મંગલ-
મયી સરસ્વતીને જળથી ખલ્લોછલ જેઈ તે દહ
ધૂનુર્ધારી વીતે આનદ આનદ વ્યાપી રહ્યો.
હે જનમેજય] તે પાંડવો ત્યાં રહેતા હતા તે જ
વખતે, પવ'સ'ધિમાં ઢાતિ'ક માસની શરદપૂર્ણિમા-
તી અતિ પવિત્ર રાત્રિ આવી. ત્યારે પુણયશીલ
અને તપસ્વી મહાત્માઓ સાથે તે સર્વ ભરતોત્તમ
પાંડવાએ ઊપડવાની ઉત્તમ તૈયારી કરી. પછી
કૃષ્ણુયક્ષના આરભ થયે, એટલે પાંડવો ધૌમ્ય
સુનિ, રસે!ઇયાએ! અને સારયિએ! સાથે કામ્યક
વન તર્ક્ ચાલવા લાગ્યા.**-#
પ્રતિ શ્રીમહાભારતમાં વતપર્વા'તગ'ત માર્કષ્ડેયસમાસ્યાપર્ક માં
“કામ્યકવનમવેરા? નામને અથ્યાય ૬૮૨મે! રામાપ્
ઝ્ષ્યાય ૨૮૬મોૉ
પાંડવોની પાસે શ્રીકૃષ્યુ તથઃ
સાકેડેયનું આગસન
ઊ વકંવાવન સવાય ॥
ઘ્ાન્યવૈ તાપ્વ વેરવ્વ યુષિદિર્યુરેમમાઃ |
જીતાતિચ્યા મુનિમળેર્સિષેજુઃ સર જષ્નયા ॥ ૨ ॥
વૈરા'પાયન બે!લ્યા $ હૈ કુસ્વ'શી રાજન [| યુધિ-
છિર્ વગેરે પાંડવે! વાં કામ્યક વતમાં આવ્યા, ત્યારે
સુનિગણાએ તેમનો સત્ર ક્યો. પછી તેએ
«્રેપદીની સાથે ત્યાં વસવા લાગ્યા. હંવે ત્યાં
વિશ્વાસપૂર્વક વસેલા પાંડુપુત્રોને અનેક બ્રાદ્ણા
ચોમેર વી'ટીને બેસતા હતા.૨ એક વાર અજીંતના
કાઈ એક પ્રિય ખ્રાહ્ષણૃમિત્રે ઠલ્યુ': હે કર્કુળ
ધુરુધરા 1 ઉદાર મનવાળા, જિતે'દ્રિય, મહાખાહ
અને શૂરૂસેતના પૌત્ર તે શ્રીકૃપ્ણુ અહીં આવરો;
કેમકે તમે અહીં' આવ્યા છે, તે એ શ્રીહરિની
નતણુમાં છે. તે શ્રીહરિ સદેવ તમારા ૬શતના
અભિલાવી છે અને તમારુ કહ્યાણુ ચાહે છે.વળી
અનેક વર્ષોના આવરદાવાળા, ર્વાધ્યાયપરાયણુ
અને તપથી યુક્ત તે મહાતપસ્વી માર્ક 'ડેય પણુ
તમને ટૂ'ક વખતમાં મળવા આવશે.' તે આમ
કહી રહ્યો હતો, તે જ વખતે રથીઓમાં શ્રેઇ શ્રી-
%રાવ રૈખ્ય તથા સુશ્રીવ તામતા ધોડાએ। નેડેલા
રથમાં ત્યાં આવતા જણાયા. જેમ ઇદ્રની સાથે
ઠંદ્રાણી હોય, તેમ તેમની સાથે સત્યભામાં હતાં.
તે દેવકીન'ધન ફુસ્શ્રેઇ પાંડવોને મળવા આવ્યા
હતા. રથમાંથી ઊતરીને મહાખુદ્દિમાત શ્રીકૃપ્યુ
હષ પૂર્વ ક ધર્મ રાજને તથા શ્રેણ ભીમને વિધિપૂવ'ક-
વ'દત કર્યાં.“ તેમૃણું ધોમ્યતું પૂજન હ્યું” અને
નકુલ-સહુંદેવનાં વન ઝીલ્યાં.“ તેમણે નિદ્રાને.
જીતનાર અજું'નને આલિંગન હયું” અને દ્રોપદી-
ને સાંત્નત આપ્યું” તે શત્રનાશન દશાહ'વ'શી.
લાંમે વખતે મળેલા વીર અજીંનને જેઈ ને તેને
વારવાર ભેટવા લાગ્યા.૧* તેમ કૃષ્ણની પ્રિય.
પટરાણી સત્યભામા પણુ પાંડવોની પ્રિય પત્ની.
દ્રૌપદીને ભેટ્યા“ પછી પોતાની પતની તથા
યુરાહિતોાની સાથે તે સવ પાંડવોએ શ્રીકમલતયન.
શ્રીકૃષ્ણનું પૂઝત કયુ, તે સૌ તેમને ચાતરક્ વીંટી.
વળ્યાં.** ત્યારે વિટ્દાન શ્રીકૃષ્ણુ અસુરમર્દન પૃથા-
પુત્ર ધનજયને મળયા, જાણે સાક્ષાત્ શગવાન.
મહાત્મા ભૂતપતિ શ'કર હ]તિક સ્વામીને મળ્યા.
હવે કિરીટ્ધારી અજી'ને શ્રીકૃષ્યુને વને!માં બનેલાં.
સવ વૃત્તાંત બરાબર કહાં અને વારવાર પૂછયું
“સુભદ્રા તથા અભિમન્યુ કેમ છે?' તે મધુસૂડને
પાર્થ અજુ'નને, દ્વૌપટીને તથા પ્રરાહિતને યથા-
મોગ્ય આદર આપ્યો અને પછી ત્યાં યુધિષ્િરરાજ
, પાસે બેસી તેમની પ્રશંસા કરતાં આ પ્રેમાણે.
અધ્યાય ૧૮૩મો!-પાંડવાની પાસે શ્રીકૃષ્ણ તથા માડ”ડયનુ' આગમન
હહ્યું:પ૨-પ૫ દહે પાંડવ | રાજ્યધાભ કરતાંય ધર્મ
ચડિયાતો છે. હે રાજન્ | ધર્મને માટે તપસ્યા
કરવાની છે. તમે સત્ય અને સરળતાથી સ્વધર્મતું
આચરણુ કરીને આ લોક તયા પરલોક બ'ને ઉપર
વિજય મેળન્યો છે. તમે વેદાધ્યયત કર્યું” છે, વ્રતો
આચર્યા' છે; વિધિપૂવ'ક સમમ્ર ધતુવેંદ પામ્યા
છો, ક્ષાત્રધમ' પૂવ'ક સંપત્તિઓ મેળવી છે અતે
સત પુરાણા ચજ્ઞો કર્યા છે. ' પ” છે નરેદ્ર! તમને
સૈથુતાદિક ગ્રામ્યધર્મૌમાં પ્રીતિ નથી, તમે કશુંય
કામવાસતાપૂર્વાક કરતા નથી અને તમે ધનને
લોભે કદી પણુ ધર્મને છોડતા નથી, એથી તમે
ધૂમ'રાજ કહેવાએ છે।.*“ હે રાજન્ તમે રાષ્ટ્રો,
સ'પત્તિઓ અનેભેોગેો મેળન્યા છે; છતાં હે પાથ !
દાન, સતય, તપ, શ્રદ્ધા, બુદ્ધિ, ક્ષમા અને ધૃતિ
એમાં તમે નિરંતર ઉત્તમ પ્રીતિ રાખો છો.“ હે
પાંડવ ન્યારે કુસ્ન'ગલતા જતસમૂહે દ્રૌપદીને
સભામાં પરવશ થચેલી જેઈ, ત્યારે ધમ'વ્યવહારથી
રહિત એવા એ વતનને તમારા વિના બીજે “કાણુ
સહી શકે?** નિઃસ'દેઠ તમારા સવ સતેરથો
સિદ્ધ થશે અને તમે ટૂ'ક સમયમાં પ્રજાના સારી
રીતે પાળતાર થરો. તમારી પ્રતિજ્ઞા ને પૂરી થઈ
હોય, તો અમે કુસુઆને ઠબજે ઠરવા તૈયાર છીએ.
પછી તે દશાહ'સિહે ધોમ્ય, ભીમ, યુધિછિર, નકુલ,
સહુરૃવ અને દ્રૌપદીને કલક ' તમારા મગળ શાગ્ય-
ચેોગે અજીંન અસવિવામાં સિદ્ધ થઈને પ્રસન્નતા-
પૂર્વક પાછે! આવ્યો છે. ' હવે દશાહ'દેશના સ્વામી
શ્રીકૃષ્ણે મિત્રજનો સાથે યાજ્ઞસેની દ્રૌપદીને પણુ
આ વચને! ઠલા: 'તારા મહાસૌભાગ્યે તને
અજી'ન મહયો છે.૨૫-** હે | દ્રૌપદી તારા સુશીલ
આળકપુત્રોને ધતુવેદમાં ખાસ પ્રેમ છે. હે યાજ્ઞ-
સેની 1 તારા પુત્રો સ્નેહીઓ અને સતુસ્યોએ
આચરેલા માગતું સદેવ સેવન કરેછે.** હે દ્રૌપદી !
તારા પિતાએ તથા ભાઈઓએ તેમને રાજ્ય અને
૩૪૯
રાષ્ટ્રોની લાલચ બતાવીને તેડાવ્યા, તઞપણુ તે
ખાળકાને યજ્ઞસેનતાં તથા મામાઓનાં ધરેમાં
રહેવુ ગમ્યું' નહિ.ર ધતુવે૯માં મુખ્ય પ્રીતિવાળા
તારા એ પુત્રો તો આનત' દેશ તરક્ જ મોં રાખી
રહ્યા. હવે હે દ્રૌપદી ! તેએ। ત્યાં સુખરૂપ આવીને
વૃષ્શિનગર દ્વારકામાં પ્રવેશીને, દેવાની પણુ સ્પ્રહા
રાખતા નથી. તે પુત્રો સંબધમાં તારે અને
આર્યા કુતતીએ જેવુ' વર્તન રાખવુ ચોગ્ય છે, તેવુ
તેમતા સબ'ધમાં સુભદ્રા જરાય ગક્લતમાં રહ્યા
વિના રાખે છે. અરે| તે તેથીય વિરોષ રાખે છે.૨”
હૈદ્રૌપદી | સઢિમણીન દન પ્રઘુમ્ન જેવો અનિસ્ડ્નો,
અભિમતન્યુનો, સુનીથનો અને ભાતુનો શિક્ષક
તેમજ આશ્રય છે,૨“ તેવો તે તારા પુત્રોનો પણુ
છે. વળી કુમાર અભિમંન્યુ કુશળ શિક્ષક છે, તે
આળસાહિત રહીને તારા ચૂરા પુતોને ગદા, તલ-
વાર તથા ઢાલ પકડવાનું, અસરો ચલાવવાનું તેમ જ
રથ અને ઘોડાની સવારી કરવાનુ' સતત રિક્ષણુ
આપે છે.*“ રઢિમિણીકમાર પ્રદ્યુમ્ન તારા પુત્રોને
ઉત્તમ શિક્ષણુ આપીને તેમ જ તેમતે વિધિપૂવ'હ-
રસ્રવિઘા ભણાવીને તેમનાં તથા અભિમન્યુનાં
પરાકમોથી પ્રસ્ન થાય છે.” હૈ યાજ્ઞસેની | તારા
જુગ જ્યારે વિહાર ડરવા કે નવા ન્ય છે, ત્યારે
તે દરેકની પાછળ રથો, વાહુના અને હાથીઓ
જય છે.”*૫ આ પછી શ્રીકૃષ્ણુ ધમ'રાજ પ્રત્યે
બોલ્યાઃ 'હે રાજન્! આ દશાહ' ચોડ્દાએ, કુકુર-
વ'શીએ અને અ'ધક વ'શશે તમે ઇચ્છે ત્યાં
તમારી આજ્ઞાને પાળતા રહે।.** રે નરે“ 1 ધતુષના
વેરથી વાયુને વીંઝનારી, હળધરતા તેતૃત્વવાળી
તેમ જ હાથીઓ, ઘોડાઓ, રથો, સારથિએ અને
પાયદળવાળી મથુરા પ્રદેશની આ સેના તમારે
માટે સનન્જ છે. તેને તમે ઉપચેોમમાં લેો.?* રુ
પાંડવ | અધમાધમ પાપી તે ધૃતરાષ્ટ્રપુત્ર દુચોધન-
ને તેના સેવકા અને સ્નેહીઓ સાથે ભોમાસુર
૩૫૦
શ્રોમહાણારત-વતપવ-માકડયસમાસ્યાયવર્ડ
તથા સૌભરાજ રાલ્વને માગે પહોંચાડો.”
અથવા હે નરેદ્ર! તમે તે કુસ્સભામાં પ્રતિજ્ઞા
ઠરી હતી તે પ્રમાણું તમે શલે થોભી જાઓ,
દશાહચોડ્ડાએએ હણી નાખેલા શત્યોડ્દાઓવાળુ'
હસ્તિનાપુર તમારી રાહ જીએ. ત્યાં સુધી તમે
પાપરહેત અતે કોધરહિત ૨હીતે તમતે ગમે
«યાં સુખે વિહાર કરજો; પછી સમય પૂરો! થાય
એટલે તમે શોકરહિત થઈને પ્રસિદ્ધ અને મુખ્ય
હુસ્તિનાપ્રુરમાં તથા રાજ્યમાં પ્રવેશ કરૂને. ર ૨5
આ પ્રમાશે પુચ્પોત્તમ શ્રીકૃપ્યુ કહેલા તે મતને
ચથાથ' નણીને મહાત્મા ધમરાજે તેમની પ્રશસા
કરી અતે તેમતી સામે જેવા લાગ્યા. પછી તે
"'કશવને હાથ નેડીને બોલ્યાઃ” * હૈ કેશવ!
નિઃસ'ઇેહ તમે જ પાંડવોની ગતિરૂપ છો, પ્રથાપુત્રો
તમારે જ શરણું છે. સમય આવ્યે તમે તે અને
તેથીય અધિક કમ* હરરો!, એ વિશે સશય જ
નથી. હે “કેશવ ! પ્રતિજ્ઞા પ્રમાણું અમે બધાંએ
ખાર વરસ નિજન વનેોમાં ગાળ્યાં છે. હવે
વિધિપૂર્વક ચુપ્રવાસ પૃરા કર્યા પછી સર્વા
પાંડવો તમારે જ અપ્રીન છે.*””** હે "કેશવ |
તમારી બુદ્ધિ સરૈત આવી જ હો. સત્યનિઇ
તથા દત ને ધમમાં પરાચણુ રહેલા આ પાંયવોા
સ્વજનો, સ્રીઓ અને બાંધવાની સાચે તમારે જ
શરણે છે.”
વેશપાચન બોલ્યા : હૈ ભારત | વૃષ્ણીન'દન
શ્રીકૃપ્સુ અને ધમ'રાજ આ પ્રમાણું પરસ્પર વાતે!
કરતા હતા, એ વખતે ધર્માત્મા, સહસ્ો વષોના
આયુષ્યવાળા અને તપમાં વૃદ્ધ થયેલા મહાતપસ્વી
માડ"ડેય ત્યાં દેખાયા. અજર તથ! અમર જેવા,
તે રૂપ અને ઔદાય'યી ભરપૂર હતા. તે ન્નણે
પચ્ચીસ વરસતા જીવાન જેવા જણાતા છતા.
મા પ્રમાણું આવેલા તે અનેક સહસ્તો વર્ષની
વયવાળા વૃદ્ધ કપિતુ શ્રીકૃષ્યે, પાંડવોએ તેમ જ
સર્વ ખ્રાહ્મણાએ પૂજન ક્યું”. હવે પૂજત પામેલા
અને સુસ્વસ્થ બિરાજેલા તે કપિશેઇને કરાવે પાંડવે!
તથા ખ્રાહ્મણાના મતથી આ પ્રમાણું ઢછું.“*
શ્રીકૃષ્ણુ ખોલ્યા: હે માર્ક'ડેય | પાંડવે!,
બ્રાજ્મણુ, દ્રૌપદી, સત્યભામાં અતે હું તમારાં
ઉત્તમ્ વચન સાંભળવાની ઇચ્છાથી અહી' ભેળાં
થયાં છીએ, તો તમે અમને પહેલાંતી પાવનકારી
પ્ુરાણુકથાઓ તથા રજાઓ, સ્રીઆ અને ગષિ-
આતા સનાતત સદાચાર કહે.” ”*5
વૈશ'પાયન બોલ્યા : તેએ! આ પ્રમાણે બેઠા
હતા, ત્યારે વિશુદ્ધ મનવાળા દેવિ નારદ ત્યાં પાંડ-
તાને એેવા આવી પહોંચ્યા.” તે સર્વ બુદ્ધિમાન
પુસ્ષવરાએ તે મહાત્માનુ' પણુ પાથ અને અઘ્ય'થી
વિધિપૂવ'ક પૂજન ક્યુ,”“ હવે તે સૌને માે-
ડેયતી કથા સાંભળવાતે માટે સ્વસ્થ થયેલા ની
દેવષિ' નારદે માઠ'ડેયને કથા કહેવાને અનુમોદન
આપ્યુ.*“ સમયને વત'તારા તે સનાતન ત્રાપિએ
સાક*ડેયને સ્મિતપૂવક કહ્યુ : ' હે બ્રહ્મિ' | તમે
પાંડવોને જે ક'ઈ કહેવા ધાયુ* હેય તે કહે, '**
નારટજી આ પ્રમાણે બોલ્યા, એટલે મહાતપસ્વી
માઠ*ડેયે કહ્યું: ' તમે સ્વસ્થ યાએ, મારે કહેવાનુ'
લાંખુ' થશે.'“* આમ કલ્યાથી, પાંડવો અતે તે
બ્રાહ્મણી સ્વસ્થ થયા અને મધ્યાકાશના સૂર્યની
જેમ ક્રઠાશી રહેલા મહામુનિને તે જેઈ રહ્યા. *
તે મહાસમ્નિને બોલવાની ઇચ્છાવાળા નાણીને
કુરરાંજ યુધિકિર પાંડવે, કથાનો આર'ભ કરાવવા
માટે તેમને આ ધમાણેું પૂછ્યુ':** “તમે દેવોના,
દેત્યાનાં, મહાત્મા ્ડપિઓનાં અને સર્વ રાજષિ*-
ઓનાં ચરિવિ જણેુદ છે.. તમે પુરાતન છે. *
અમારા પૂન્ય છે, અમારે સેવા કરવા અને
ઉપાસવા ચોગ્ય છો, લાંબા વખતથી અમે તમારા
દશનની આકાંક્ષા રાખતા હતા, વળી આ દેવકી-
તદન અમને મળવાને અહીં આન્યા છે. હુ
અધ્યાય ૧૮૩મેા-પાંડવોની પાસે શ્રીકૃષ્ણ તથા મારડ'ડેયતુઃ આગમન
૩૫૨
સુખથી બ્ર થયો છુ' અને દુરાચારી ધૃતરાણપુત્રો
સર્વા રીતે સમદ્ધિશાળી છે. આ જેઈ ને મને વિચાર
આવે છે. શુભ અને અશુભ કમને! કર્તા પુરષ
છે અને તે કર્મોનાં તે ફળ ભોગવે છે. તો પછી
ઈશર કૅવી રીતે કર્તા કહેવાય ?“૧* હૈ શ્રેષ્ઠ
ખહ્મજ્ઞ | મતુષ્યોને ઢયાંથી સુખદુઃખ મળે છે?
તેમને કરેલા કમ'તું' ફ્ળ આ લોમાં જ મળે છે,
“8 પછી બીન દેહમાં મળે છે?” હે દ્રિજેત્તમ !
જેને શુભ અને અથુભ કર્મો ખોળ્યાં કરે છે એવા
૪૧ ખેોળિયુ' છોડ્યા પછી આ લોકમાં કે પર-
લોકમાં તે તે કર્મો સાથે કેવી રીતે સબધ પામે
છે £૧૪ જે ભાગ'વ | કમ'નાં ફાળ અહીં' આ જ
લોકમાં મળે છે કે પરલોકમાં પણુ મળે છે?
મરણુ પામેલા પ્રાણીનાં કર્મો ડયાં રહે છે ?'**
માક'ડેય બોલ્યા : હે વતતાઓમાં શ્રેઇ ! આ
તમારા પ્રશ્ન તમને બરાબર ચોગ્ય છે. તમે શેયના
જ્ઞાતા છો. આ તો તમે સંસારની સ્થિતિ માટે
પૂછો છે..૫ માણસ આ લોકમાં તથા પરલોકમાં
જ રીતે સુખદુઃખ ભોગવે છે; તે હુ' તમને અહી
કહીશ તમે તે એકાગ્રચિત્તથી સાંભળે. જગતની
પૂવે પ્રકટેલા પ્રજાપતિએ શરીરધારીઓનાં શરીરને
નિર્મળ, વિશુદ્ડ અને ધમને અધીન સરજેલાં છે.
આથી હૈ કુસ્થેઇ | પહેલાંના મતુષ્યો પુણ્યશીલ,
સદ્તરતી, સત્યવાદી, બ્રહ્મરૂપ, સફળ સ કલ્પવાળા
અને સિદ્ધ ફૂળવાળા હતા.**_** તે સવે દેવાની
સાથે નસોમ'ડળમાં ઇશ્છા પ્રમાણ જતા હતા અને
ત્યાંથી પાછા આવતા છતા. તે બધા ઇચ્છાગતિ-
વાળા હતા, ઇચ્છામરણુવાળા હતા અને
સ્વેચ્છાએ વર્તતારા હતા. તેમને કશી અડચણુ ન
ન હતી. તેઓ આરેગ્યવાન હતા, સિદ્ધ અથ'વાળા
છુતા અને ઉપદ્રવરહિત હતા.* ૨ તેઓ દેવવૃ'દાના
દ્રિય હતા અને મત્સરરહિત હતા. તેમની હનર
વર્ષતી આવરદા હતી અને હજારો પુત્રો થતા
હતા. પછી ખીજે ઢાળ આવ્યો, ત્યાં તે મતુષ્યો
પૃથ્વીતળ ઉપર વિચરનારા થયા. તેએ કામ તથા
કોધથી પરાભવ પામવા લાગ્યા, માયા તથા છળથી
જવવા લાગ્યા અને લોભ તથા મોહથી પછડાવા
લાગ્યા. આમ દેહ છોડીને તે પાપીઓ પોતાનાં
અશુભ કર્મોથી તિયગ્યોનિમાં તથા નરકમાં જવા
લાગ્યા. તેઓ વિવિધ પ્રકારના સ સારોમાં ફ્રીક્રીને
જન્મમરણુના ફેરા ખાવા લાગ્યા. તેમનાં યજ્ઞાદિ
ઇછ કર્મૌા,; તેમતા સ'કલ્પા અને તેમતુ' જ્ઞાન
નિષ્ફળ થવા લાગ્યાં. તેઆ મૂઢ ખનવા લાગ્યા,
ખધે શ'કા કરવા લાગ્યા અતે સૌને ડલેશદાયી
થઈ પડ્યા.૬”-*૫ તેએ ઘણુ ભાગે અશુભ કર્મોના
લક્ષણા।વાળા થવા લાગ્યા. તેઓ હીન કુળમાં જન્મ
ધરવા લાગ્યા અને વ્યાધિથી પીડાવા લાગ્યા.
તેમનાં મન દુછ્ટથવા લાગ્યાં અને તેઓ પ્રતાપહીન
બનવા લાગ્યા.“૨ ભય'કર કર્મ કરવાવાળા અને
તેમનાં કૂર ફળ ભોગવનારા તે પાપીએનાં આયુષ્ય
ટૂંકાં થઈ ગયાં. તેઅ સર્વ વિષયોની કામના
કરતા થયા, તેઓ નાસ્તિક થયા અને અસ્થિર
મનવાળા બન્યા. હે કુતીપુત્ર] પ્રાણી મરી ન્તય
છે, ત્યારે આ લોકમાંનાં તેનાં કર્મો અનુસાર તેને
ગતિ મળે છે.*૨“* હવે બુદ્ધિમાન અને બુડ્દિહીન
મતુષ્યનો કમ'ડાશ ડયાં રહીને, તે પોતાનાં પાપ
અને પુણ્યને સુકૃત “કે દુષ્કૃતતે ભોગવે છે? એ
તમારે જે પ્રશ્ન હતે, તે સબંધમાં આ સિદ્ધાંત
સાંભળો.” આ મતુષ્ય ઈથેરે સલા આદિ-
શારીરથી-લિંગદેહથી-સુશારાભ કર્માનો મહાન
સંચય કરે છે.“* પછી આયુષ્યના અ'ત આવતાં,
૨% લમભમ ક્ષીણુ થઈ ગયેલા આ ઠલેવરને છોડી
અને મહાત્મા ત્ધિઓનાં દર્શન કરતા હતા. | દે છે અને તરત જ ખીજી યોનિમાં જન્મ ધારણુ
તેએ સર્જ ધમૌના પ્રત્યક્ષ જ્ઞાનવાન હતા, જિતે- | કરે છે; આમાં વચ્ચે તે દેહ વિતાને। 225? --
૩પ૫ર્
શ્રોમહાશારત-વતપવ-મારડ ડયસમાસ્યાપર્વ
નથી.” એતુ' કરેલુ' કમ છાયાની જેમ તિત્ય
એને અતુસરે છે અને ફળ આપે છે, એથી જીવ
સુખને કે દુઃખને યોગ્ય જનમ્ ઘારણુ કરે છે.”*
ચમરાજના નિયમોધી બ'ધાયેલે તે જવ શુભાશુભ
કમોનાં ફળને ટાળી શકતે! નથી, એવે! જ્ઞાનદટ્ટિ-
વાળાએ તે! તિર્ણુય છે.”“ અહીં' સુધી હે યુધિકિર
આ મૈ' તમતે અજ્ઞાનીઓની ગતિ ઢહી. હવે
શાનવાનોની ઉત્તમ ગતિને સશળે..“” તે જ્ઞાની
સતુખ્યો તપ તપેલા, સવ' શાસ્રોતુ' શરણુ પામેલા,
સ્થિર ત્રતવાળા, સત્યપરાયણુ, ચુસ્સેવામાં પ્રીતિ-
વાળા, સુશીલ, ચોગાભ્યાસી, ક્ષમાશીલ, જિતે”-
દ્રિય, સુતેજસ્વી, પવિત્ર યોનિમાં જન્મ લેનારા
અતે ધણે ભાગે શુભ લક્ષણુવાળા હોય છે.૬*«૨
જિતેદ્રિયતાને લીધે તેઓ સ્વાધીન હેય છે; યોગા
જ્યાસને લીધે તેઆ આછા રાગી હોય છે અને તેએ
રેતદશનના દુઃખ તથા ત્રાસના ઉપદ્રવ વિતાના
રાયછે.“* તેઓ જ્ઞાનદણિથી દેહથી છૂટા પડતા,
નવા જન્મ ધાતા અતે ગસમાં રહેતા પોતાતા
તેમ જ પરાયા આત્માને પૂરી રીતે નાણુ છે.“*
“દાદિ શાસ્ોના પ્રેત્યક્ષ જ્ઞાનવાળા તે મહાત્મા ત્રપિ-
આ આ કર્મભૂમિમાં આવીને પાછા રેવ-
નિવાસમાં તય છે.“ હૈ રાજન્] પુશ્ષો કેટલુંક
“વથી (જડભરતતી જેમ), “કેટલુંક હઠી
વિશ્ચામિત્રની જેમ ) ને કેટલુંક પોતાનાં કર્મોથી
મેળવે છે; આ વિરો તમે બીને વિચાર કરશે
નહિ.“ રે શ્રેણ વક્તા | છે યુધિદિરે ! મતુપ્ય-
લોકમાં કુ' જેતે પરમકલયાણુ માતું છુ' તેનુ”
આ ઉદાહરણ પણ્ સાંભળો.” “કોઈને આ લેાક-
માં સુખ મળે છે અને પરલોફમાં મળતું નથી;
"દાઈને પરલોકમાં સુખ મળે છે અને આ લોક-
માં મ%,તું નમી; કોઈ ને આ લોક અને પરલે।ઠ
બંનેમાં સુખ મળે છે; તો 'દાઈને આ લેક કે
દ દ મળતુ” નની.“ ટે ધવ
વરોતે હણુનારા | જેમની પાસે પ્રુષ્કળ ધત છે
અને જેઓ શરીરતે સારી પેઠે શણુગારીને નિત્ય
વિષયોમાં રમે છે, તે સદૈવ દેહસુખમાં રમતારાએ।-
ને આ લે!કમાં સુખ છે; પણુ પરલોકમાં નથી.“
હે શત્રનો તાશ કરતાર ! જેએ યોગયુકત છે; જેઓ
તપમાં ગઢ પ્રીતિવાળા છે, જેએ વેદેનું' નિત્ય
અધ્યયન કરે છે, જેખા એ રીતે પોતાના દેહને
દમે છે, જેઓ જિતેદ્રિય છે અતે જેએ પ્રાણી-
એની હિ'સાથી દૂર રહે છે, તેઓ પરલોકમાં
સુખ પામે છે, પણુ આ લોમાં પામતા નથી.“
જઓ પ્રથમ ધમ* આચરે છે; પછી યોગ્ય કાળે
જે ધ્મપૂવ'ક ધત મેળવે છે, તેમ જ લક કરે
છે અને પછી જે યજ્ઞાદિ કર્મો કરે છે, તે આ
લોક અતે પરલોક ખ'તેમાં સુખ મેળવે છે.“
જ પૂર્ખામાં વિઘા નથી, તપ નથી, દાન તથી
તેમ જ જે પ્રન્નેત્પત્તિ માટે યત કરતા નથી અને
જઓ સુખા તથા ભોગે ભોગવતા નથી, તેઓને
આ લે!કમાં કે પરલોકમાં ડયાંય સુખ પ્રાપ્ત યતુ”
નથી. તમે સૌ અતિ વીયંવાન તથા સત્ત્વવાન
એજસ્વી છે! અને દઢ રરીરવાળા છે।. તમે દેવે!"
ના ઢાયને નિમિત્તે સ્વમ'લોકમાંથી અવતિ ઉપર
ઊતર્યા છે.. તમે સવ' વિદઘાતે સારી પેકે શણ્યા
છો[..““* ફે શૂરૂવીરો 1 તમે તપરવી અને જિતે'-
દ્રિય છો, તમે સદાચારમાં વિયારશીલ છે।. તેથી
તમે મહાન કર્મામ કરીતે દેવો, ગપિએ તયા
પિતૃગણુ। એ સર્વને ઉત્તમ વિધિએ તૃપ્ત ઠરદો.
પછી ક્રમે કરીને તમે તમારાં પોતાનાં કર્મોથી
પુણ્ય ઠરતારાઓના પરમધામરૂપ સ્વમ'માં જરો.
છે કોરવે'ર ! પરિયામે સુખદાયી ખેવા તમારા આ
અત્મારના ડલ્ેરાતે ઝેઈને તમે આ વિરેો રકા
લાવશે નહિ.“”“%
ઘતિ મોમહાનારવમાં વનપર્પાતઝત માઇ"રેપસમાસ્માપ”માં
“માક ઝેપ્સમાગમ નામના અધ્યાય ૧૮૩માં સમા
અધ્યાય ૧૮૪સેો-ખહ્યાણતુ' માહાત્મ્ય
ઝ્યાય ૨૮૨
આૂાહ્મણુત્તું માહાત્સ્ય
| વરાપાયન ૩વાર11
સવસથ મટ્ારમાનમૂગુઃ પાંડુકુતાસ્તટા ।
માજાટ્ય કિગણુણ્વાતાં થોતુમિચ્છાયસથ્યતામ્ |
વૈશ'પાયન બોલ્યા $ પછી પાંડુપુત્રોએ મહાત્મા
સાઠડેયને પૂછ્યુ: 'અમે દ્વિજવરોના માહાત્મ્ય-
ને સાંભળવા ઇગ્છીએ છીએ; તા તમે તે કહે।. '*
પાંડેવાએ આમ કહ્યું, એટલે અત્ય'ત મહાતેજસ્વી,
સર્જ શાસોમાં નિપુણ અને મહાતપસ્વી તે ભમવાન
માફ ડેય આ પ્રમાણે બોલ્યા. ૨
માકડેય બેલ્યા : હેહયોના કુળને વધાર"
નારા, કુમાર વયને,, રપસ'પજ્ન અને બળવાન
એક પરપુરજય નામે રાજન જગયા માટે વનમાં
વિચરતા હતો. તે ધાસ અતે વેલાઓથી ગૂ'થા-
ચેલા અરણ્યમાં ધૂમતો હતો, ત્યારે તેણું કાળિ-
ચારતુ' ચામડું ઓઢીને બેઠેલા એક મુનિને નજક-
સાં દીઠા.** કુમારે તેમતે અરણ્યમાં હગ માની-
ને મારી તાખ્યા, આમ તે કર્મ કર્યા પછી તેને
દુઃખ થ્યુ' અને શોકથી તેતુ' મત વ્યાકુળ થઈ
ગયું.* પછી તે કમળ જેવાં નેતરનાળા અને પૃથ્વી-
પતિ તે કુમારે હહય વ'શતા ઉદારચિત્ત રાજન-
આઓ પાસે જઈને તે સવ વૃત્તાંત યથાય'તાએ
કહી સ'ભળાવ્યો.* હે તાત | ક્ળમૂળ ખાનારા તે
મુનિના આ રીતે વધ થયેલે! સાંભળીને તથા ત્યાં
તે પ્રત્યક્ષ એઈ ને તેઓ પણુ મતમાં દીન થઈ
ગયા.? આ ગ્હષિ કોના પુત્ર હરે, એ ખોળી
કાઠવા તે સવ અહી તહી' કરવા લાગ્યા. સહેજે
તેખા ઠરયપપ્રત્ર અરિછિતેમિતે આશ્રમે પહોંગ્યા.“
તે સવેં એ નિયમત્રતી મહાત્મા ઝુનિને વ દત
કરીને ઊમા રહ્યા, એટલે તે મુનિ પણુ તેમની પૂશ્ન
સાટે સામમી લઈ આવ્યા.“ તેમણુ તે મહાત્માને
૩૫૩
હઉુ' કે, ' હે મુનિ] અમે અમારા ઠમ'તા હદોધે
કરીને તમારા સત્કારને પાત્ર નથી; કેમ કે અમે
ષ્યાહ્મણની હિ'સા કરી છે. '"* તે વિપ્રપિ*એ તેમને
કહ્યું કે, ' તમે કેવી રીતે બ્રાક્ષણુને મારી નાખ્યો?
કહે, તે ક્યાં છે # તમે એકઠા મળેલા સવેં મારું
તપોાખળ જીુખા.' તેમણુ તે પિને તે આખી
વાત યથાવત્ કહી સંભળાવી. પછી માષિ અને
જેહયો હિ'સાની પેલી જગાએ ગયા. પણુ તેઓ
ત્યાં તે યુ પામેલ ગાષિને જેવા ન પામ્યા.પ૧*૫૨
તેએ તેમને શોધવા લાગ્યા, પણુ તે નહિ મળવા-
થી લજવાઈ ગયા. એમના મનમાં એ વાત સ્વા
જેવી રહી ગઈ, પછી હે શઞનતગરતે જીતનાર |
ત્યાં અરિટ્ટતેમિ મુનિએ તેમને કહ્યુ : ' તમે જે
બ્રાહ્મણના વિનાશ ક્યો હતો, તે આ હરો ને?
હે નરપતિએ 1 તપોળથી ભરેલો એ મારો પુત્ર
છે.' તેઓ તે સજવત થયેલા ગપિતે જેઈ ને
પરમ આશ્ચર્ય પામ્યા. હે મહીપતિ | તેઓ કહેવા
લાગ્યા કે, “આ તે ભારે આશ્રય છે. આ મરણુ
પામેલા કષિ કેવી રીતે જીવિત થયા છે? શુ”
એમના તપતું આ ખળ છે “ક તેથી એ ક્રી
વતા થયા છે? હે વિપ્ર | આને ખુલાસો ને
સાંભળવો ઘટારત હેય, તો અમે તે સાંભળવા
ઇચ્છીએ છીએ.' તે ઝુનિએ તેમને હહ્યુ ; ' હૈ
રાજવીઓ | અમારા ઉપર મૃત્યુ પ્રભાવ ચથાવી
શકતુ નથી. હેતુ અને ઉપાયપૂ્વ'ક હુ તમને
સક્ષેપમાં એનું ઠારણુ કહીશ. અમે સત્યને જ
ઓળખીએ છીએ. ડી અસત્યમાં અમે મત
રખતા નથી. અમે સ્વધમ્' તુ' અતુષાન રાખીએ
છીએ. આથી અમને ગ્રત્યુના ભય નથી. અમે
ખાલ્ણે!ના જે સદાચાર હોય છે તે જ ડહીએ*
છીએ અને તેમૃતા દુરાચાર કહેતા નથી. આથી
અમને પયુનો ભય નથી.૫૨-૫ અમે અતિથિ-
ઓને ખાનપાનથી સત્કારીએ છીએ અને પરિ-
3૫૪
વારતે અમે ખૂખ ભોજન આપીને જમાટીએ છીએ.
અમે પછી વધેલું જ જમીએ છીએ; તેથી અમને
મૃયુનો ભય નથી. વળી અમે શાંત, જિતે દ્રિય
અને ક્ષમાશીલ છીએ; અમે તીથ'યાત્રા કરવામાં
તથા દાન આપવામાં તત્પર રહીએ છીએ; અમે
પવિત્ર દેશમાં રહીએ છીએ. આથી અમતે ષતયુતો
ભય નથી, વળી અમે તેજસ્વી યોગસિદ્ધ મહાત્મા-
એના સ'ગમાં રહીએ છીએ. તેથી અમને મૃત્યુનો
શય નથી, આ તો મે તમને લેરા માત્ર હહ્યું,
હવે તમે સૌ મત્સારહિત થઈ ને સાથે ન્તએ।. તમે
ખ્રહ્મહત્યાતા પાપનો ભય ત રાખરો।. ' પછી છૈ
ભરતશ્રેણ ] તે સવ રાજએએ ' એમ જ હો ' કહી-
ને એ મહાસુનિતુ' પૂજન હ્યુ અને તેએ હય-
પૂર્વક પોતાને દેશ ગયા.૨ ૫-૨૨
ઈતિ શ્રીમહાભ્રારતમાં વતપર્વા'તગ'ત સાકડયસમાવસ્યાપનમાં
“ આહાણુમાહાત્મ્યયન” નામનો અષ્યાય ૧૮૪ મે! સમાપ્ત
ઝપ્યાય ૮૫મો
અત્રિની કથા
॥ મારકશેય સરસ ॥
મુજ ઇવ મહાના્ય ત્રાણમાનાં સિવોધ મેં 1
સૈન્ય નામેદ રગષિસ્લમેધાય રીસિતઃ ॥ ૨॥।
માકડય બોલ્યા : ખાલ્સાના મહિમા વિશે
છું વિશેષ કી જુ, તે તમે સાંભળે. પૂવે. આ
લોકમાં વેતપુત્ર પૃથુ નામના રાજષિ'એ અશ્વમેથ-
ની ડીક્ષા લીધી હતી.* અમે સાંભળ્યુ છે કે અત્રિ
ધૃતને માટે તેની પાસે જવા નીકળ્યા હતા. આમ
તો, તે અત્રિ ધતની ખાસ પરવા કરનારા નહોતા;
“કમ કે દ્રવ્યને પરિણામે ધર્મનો નાશ થાય છે,
તે તેઓ જણુતા હતા. આમ ધમનો જ વિચાર
“કરીને તે મહાવેજસ્વીએ વનમાં જ જવાનું પસ
કયુ, તેમણું ધમ'પત્નીને તથા પુત્રોને બોલાવીને
કશુ' :*,૨ ૬ તમને સૌને અધિક ગુણુવાછુ' અરણ્ય-
ગમન ઝટ ગમી જઓ. ત્યાં આપણુ ઉપદ્રવાહિત
શ્રોમહાજારત-વનપર્વ-માર્ડે'રયરામાસ્યાપ્વરે
અતે અતિ ઉત્તમ મોક્ષરૂપી અક્ષય કળ પામીથું.'
તેમની પત્નીએ યજ્ઞાદિ ધમ'ને વિરતારવાતે માટે.
તેમને કશુ: ' તમે મહાત્મા વૈન્ય રાજન પાસે
જઈ પુષ્કળ ધત માગે.” યજમાન તરીકે તમે.
એની પાસે યાથના કરરે, એટલે તે રાજવિ'
તમતે ધત આપરો. આમ હે બલિ / પુષ્કળ ધત.
દાનમાં લાવીને તમે તેને નોકરો તથા પુતોતે
વહે'ચી આપન્ને અને પછી તમે ઇગ્છામાં આવેઃ
લાં જજે. ધમ'વેત્તાએએ આ જ પરમ ધર્મ
બૂતાન્યો છે. :5*”
અત્નિ બોલ્યા : હે મહાભાગ્યવાળી | મહાતમા
ગૌતમે મતે કહ્યુ છે કે, તે વેતપુત્ર ધમ અને
અથથી સ'પત્ન છે વથા સત્યત્રતવાળો છે.“ પણુ
લાં કેટલાક મારો દ્વેષ કરનારા બ્રાહ્મણી રહે છે.
આમ ગૌતમે જ મને કહ્યું છે. આથી હુ ત્યાં જવા
તેયાર થતો તથી. ત્યાં હું કઈક બોલુ, તે તે
દ્રેપીલાએ તેને ઉલટાવી જ નાખે, આમ છતાં,
હૈ મહાબુડ્દિવાળી ! હુ ત્યાં જઈશ, “કેમ કે મને
તારાં વચન સ્ચે છે, વૈન્યરાજ મને ગાચો અને
પુષ્કળ ધત આપશે.“ પ£ આમ કહીને તે મહા-
તપસ્વી તરત જ વૈન્યના યજ્ઞમાં ગયા. યજ્ઞમ'ડ૫-
માં જઈને તે રાન્તે પ્રસન્ન કરવા લાગ્યા, મભલ-
ભર્યા' વચનોથી વૈન્ય રાજની પૂજા કરતાં તે આ.
ત્રમાણે બોલ્યા: “હે રાજન્] વું ધન્ય છે, તુ”
સત્તાધીશ છે, પૃથ્વીમાં તું' પ્રથમ રાજન છે. મુનિ-
એ તારી સ્તુતિ ઠરે છે. તારા જેવો બીજે કોઈ
ધમ'વેત્તા નથી.' મડાતપરવી ગૌતમ કોધમાં આવી-
નૈ એ અત્રિતે આ પ્રમાણે કહેવા લાગ્યા,.૫૨-૫૪
ગૌતમ બોહ્યા : હે અતિ | તુ' અહીં ફરીથી
આડું બોલીશ નહિ. તારી છુડ્દિ હજી સ્યિર નયી.
આ જગતમાં મશ્તપતિ મહેદ્ર જ અમારા આદિ
ઈશ છે.પ5 હુવે હે રાજ અત્રિએ ગૌતમતે આ
ઉત્તર આપ્યો : ' પ્રન્તપતિ ઇંદ્રની જેમ આ પૃથુ
અધ્યાય ૧૮૫મે।-અતિની કથા
૩૫૫
પણુ સર્વનો વિધાતા છે. પણુ તુ' જ મોહથી મૂઢ | છે અને હિતોપદેશક બૃહસ્પતિ છે. વળી જેને
ખત્યો જે; તને જ્ઞાન જ નથી. 'પ* ગૌતમ બોલ્યા:
૬ સને જ્ઞાન છે અને મને મૂર્છો આવી નથી. તુ'
જ અહીં મોહમાં પડ્યો છે; એટલે તો રાજનું'
દશન મેળવવા ખાતર તુ' જનસભામાં રાજની
વાહ વાહ કરે છે.*” તું' પરમધર્મ જણુતો નથી
અને પ્રયોજન સુદ્દાં તું સમજતો નથી. તુ' બાળક
છે અતે મૂઢ છે. તું કયા કારણુથી વૃડ્ડ થયે
છે!૫ આ પ્રમાણું તે બવ્ને સવ સુનિઓના
દેખતાં વિવાદ કરતા ઊભા રલ્લા, પ્રથુના તે યજ્ઞ-
માં જેઓ વરાચેલા હતા, તેએ। પૂછવા લાગ્યા :
“આ ખત્તે શા માટે વિવાદ કરે છે ₹'“ વૈન્યની
સભામાં "કાણું એમને આમ આવવા દીધા છે ?
શું કામ તેઆ એકબીજાની સાચે ધાંટા પાડીને
બોલે છે ?#' પછી સર્વા ધર્મના ન્તણુનાર અને
પરમ ધર્માત્મા કાશ્યપ મુનિએ તે બે વિવાદ કર-
નારા 'હણુ આવ્યા છે તેની સમજણુ પાડી.૨”*૨%
હવે ગૌતમે સભામાં બેઠેલા મુનિવરેને કહ્યું : 'હે
દ્રિઝેત્તમો ! અમારા બે વચ્ચેના વિવાદને પ્રશ્ન
સાંભળા.૨* અહી' અત્રિ વૈન્યને વિધાતા કહે છે.
આ વિષયમાં અમતે ખત્તેને મહાન સ'શય થયો
છે.' આ સાંભળતાં જ મહાત્મા મુનિએ સ'રાય
તું' તિરાકરણુ કરાવવા સાર તત્કાલ ધમ'જ્ઞ સત-
હમાર પાસે દોડી ગયા. તે મહાતપસ્ત્રીએ તેમનાં
વચનો યથાર્થ રીતે સાંભળ્યાં અને પછી
તેમતે ધમ તથા અથથી ભરેલાં આ વચનો
કહ્યાં.૨3૨*
સનહુમાર બે!લલ્યા ઃ અસિ અને પવન જેમ
ભેમા થઈને વનોને બાળી નાખે છે, તેમ જ
ક્ષત્રિપ સાથેનો ખ્રાલ્ણુ અને ખ્રાક્ષણુ સાથેનો
ક્ષનિય એ ખત્ને શનુઓને બાળી નાખે છે. રાન
જ ધર્મ અને પ્રજપતિ તરીકે પ્રસિદ્ધ છે. તે જ
રક્ષક ઇંદ્ર છે, નીતિવેત્તા શુક છે; ઉત્પાદક ધાતા
પ્રજાપતિ, વિરાટ, સમ્રાટ, ક્ષત્રિય, ભૂપતિ અને
નૃપ એ શખ્દાથી સ્તુતિ કરવામાં આવે છે, તેને
જોણું ત પૂજે ?૨"- રાન ધમ'પ્રવત'ક હોવાથી
તે “યુરાયોનિ' (સુખ્ય કારણુ ) કહેવાય છે; યુદ્ધ-
માં જય મેળવવાથી તે 'યુધાગિત્' કહેવાય છે;
પ્રજાના રક્ષણુમાં સતત જાગ્રત રહેવાથી તે “મિયા?
કહેવાય છે; આન'દસ'પન્ન હોવાથી તે “ યુહ્તિ ”
કહેવાય છે; પ્રજાના અસ્તિત્વના આધારરૂપ હોવાથી
તે 'મવ' કહેવાય છે; સન્માગ પ્રદશ'ક હોવાથી
તે “હ્તળતા' કહેવાય છે; શત્રુઓને તે સહેજે જતી
લે છે, તેથી તે “સહસિત્' કહેવાય છે. અને વિષ્ણુ-
રૂપ હોવાથી તે 'વમ્ૂ' કહેવાય છે. તે સત્યતુ'
ઉત્પત્તિસ્થાન છે, પુરાતન તત્ત્વને જ્ઞાતા છે અને
સત્ય તથા ધર્મનો પ્રવત'ક છે. આથી અધમ'થી
બીધેલા ત્રવિઓએ ક્ષતિયમાં પોતાતું ખ્રહ્મખલ.
મૂડયુ' છે.૨“૨“ દવે।.માં જેમ આધ્ત્યિ સ્વર્ગમાં.
રહી પોતાના તેજથી અ'ધકારનો નાશ ઠરે છે,
તેમ ભૂપતિ ભૂમિ ઉપર રહીને પોતાના તેજથી
અધમોનેા અત્ય'ત નાશ કરે છે.” આમ શાસ્રો-
નાં પ્રમાણુ નનેતાં રાજનતુ' પ્રધાતપણુ' સિડ્દ થાયઃ
છે. આથી જે પક્ષે રાજાને જ સર્વોત્તમ કહ્યો છે,
તેને! પક્ષ સિદ્ધ યાય છે.**
માર્કંડેય બોલ્યા : આ પ્રમાણે અત્રિતો। પક્ષ
સિદ્ધ થયો, એટલે તે ઉદાર મતવાળે રાજા અત્યત.
હુષુ પામ્યો. પછી અમાઉ જેશં એની રતુતિ ઠરી.
હતી, એ અત્રિને પ્રસત્નતાપૂર્'ક આ પ્રમાણે
કહેવા લાગ્યો : “ હે ખ્રહ્મષિ | અગાઉ તમે મને.
અહી મનુષ્યોમાં ઉત્તમ અતે સર્જ દેવોની બરો-
ખરીતો તથા તેમનામાં શ્રેષ કહ્યો છે. તેથી હું.
તમને જાતજતતુ' પુષ્કળ ધત આપીશ, સારાં
વસ્રો પહેરેલી તથા અલ'કારાથી ઝમઝમતી એક-
હુજાર નવચૌવના દાસીએ આપીશ, દશ કરોડ
સ્પ
સોનામહોર આપીશ અતે દશ ભાર (પચાસ
મણ) સુવર્ણ આપીશ. હૈ ખ્રદ્ષષિ* | હું તમને
“આટલું આપીરા; “કેમ “કે મારા મતથી તમે સર્વજ્ઞ
છે.” આ પ્રમાણે સત્કાર પામેલા અત્રિએ તે બધુ”
ન્યાયપૂવ'ક સ્વીકાયું”. પછી તે તેજરવી તથા
મહાતપસ્વી પોતાને ઘેર ગયા. તે વશ મનવાળા
મુનિએ એ બધુ ધન પુત્રોને પ્રસબ્મતાપૂવ'ક
વહે'્ચી આપ્યું અને પોતે તપથર્યા કરવા મારે
વતમાં ચાલ્યા ગયા.૨૨-૨5
ઇતિ શ્રીમહાભારતમાં નનપર્વા'તગ'ત માક 'ડેયસમાસ્યાપર્વ'મા
“ થાહ્મણુમાહાત્સ્ય' નામને અધ્યાય ૧૮૫ મો! સમાપ્ત
ઝષ્યાય ૨૮૬થો
તાક્ષ્ય” અને સરસ્વતીનો સ'વાદ-
દાનસાણાત્સ્ય
ઊ માપસર સવવ ॥
શૈવ ત સરસ્વસ્વા પીત ૫૪૬૩૧ !
શઇજ મુનિના યીદ ફૃશુ તાક્યેળ ધીવતા ॥ ૨ ।1
માક'ડેય બોલ્યાઃ હૈ શતુનમરના વીર
વિજેતા | આ સ'બ'ધમાં બુદ્ધિમાન તાથ્ય' સુનિ-
ના પૂછવાથી સરસ્વતીએ જે કયુ હતુ, તે તમે
સાંભળે."
તાક્ય બોલ્યો: હે ભદ્રા ! આ લોકમાં પ્રુસ્પ-
ને શુ* શ્રેયરકર છે ? તે “કેવી રીતે કરવાથી એ
સ્ત્રધ્ષથી ભ્રદ ન થાય ? તે મને કહે. હે સર્વા 'ગ-
સુંદરી | હુ' તમારા ઉપદેશ અતુસાર કરીશ અને
સ્તધર્મથી પતિત થર્ઈશ નહિ.* હે સુભમા ! હુ
જવી રીતે અસિમાં હોમ કર? અથવા હયે
સમયે કું પૂજન કરું ? શું કરવાથી મારો ધમ
નાશ ન પામે? આ ખધુ' તમે રડી રીતે કહે,
“એટલે હુ' રતેહગુણુથી જીક્ત થઈને શભ લોમાં
સ'ચરું.
માક'ડેય બોલ્યાઃ તેશું આ પ્રમાણે પ્રીતિ-
પલક પૃછ્યું; એટલે તે તાક્યા વિપ્રને સાંભળ-
શ્રાોમહાભારત-વનપર્વ'-માર્ફ* રેયસમાસ્યાપવ*
વાની ઇચ્છાવાળો, ઉત્તમ બુદ્ટિવાળે! અને ધેમં-
સપન્ન જેઈને સરસ્વતીએ તેતે આ હિતકારી
વચત કહ્યાં.”
સરસ્વતી ળેલ્યાં: જે દેવયાત માગથી મળતા
બ્રહ્મને જાણે છે; જે સ્વા'યાયપરાયણુ છે; જે શદ્ઠ
છે અને 'જે આળસરહિત છે, તે દેવલે।કથી પણુ
આગળના લોકમાં શય છે અને દેવોની સાથે
પ્રીતિયોગ્ર પામે છે. તે કાય'બ્રહ્મના લોકમાં રમ્ય,
વિપુલ, શેકહારી, સુ'દર પ્રષ્પોભર્યા, અતિપવિત્ર,
કાદવ વિનાનાં, માછ્લાંવાળાં અને સરસ ઓવારા
વાળાં તથા સુવણુ'કમળેોથી છવાથેલાં સરોવરે! છે.
પુણ્યવાન પુર્વે તે સરોવરના તીરો ઉયર ઉત્તમ
સુગ'ધથી મહેકતી, સુ'દર અલ કારોથી રોભીતી
અને સોનાના જેવા વર્ણવાળી જુદી જીદી અપ્સ-
રાઓ સાથે આન'દથી બેસે છે.” ગાયતુ' દાત
કરનારાં ઉત્તમ લોકને પામે છે; બળદનું £«
આપનારા સૂષલે।કમાં ન્ય છે, વસ્રોતુ' દાન દેનાર
ચ'દ્રલોકને પામે છે અને સુવર્ણુતુ' દાન કરનાર
અમત્ત્વને પ્રાપ્ત રે છે. જે માણુસ સારી કાંતિ*
વાળી, ખૂખ દૂધ આપનારી, કહ્યાણુકારી વાછરડ!-
વાળી અને ભાગી ન જનારી એવી ગાયતુ' દાત
કરે છે, તે એ ગાયને જેટલાં ર્'વાડાં હોય તેટલાં
વરસ સુધી દેવલોકમાં રહેવાતુ' પામે છે. જે
સતુષ્ય સારી ચાલચલમતવાળા, હળને વહેનારા,
અન'ત રાક્તિવાળા, ભાર ખેચનારા; બળવાન અને
જવાન એવા ખળદતુ' દાત કરે છે, તે દશ ગાયો
આપતારતા લે હોને પામે છે.“ ૫” જે કોઈ મતુષ્ય
કાંસાની દહેણી, દક્ષિણાદિ દ્રવ્યો અને વસો સાથે
કપિલા ગાયતું દાન આપે છે, તો તે ગાય તે
દાતાને તે ગુણ! વડે કામધેતુરૂપ થાય છે અને
તેના સર્વ મનેરથેને પૂરે છે.૫પ ગાદાન કરતાર-
ને જેટલાં તે ગાયના શરીર ઉપર રૂ'વાડાં હોય
છે. તેટલાં કૂળ મળે છે. તે ગોદાન આપનાર પ્ુર-
અધ્યાય ૧૮ઉમેઇ-તાફ્ અને સરસ્તતીનેો સ'વા૬-દાતમાહ્ાતમ્ય
ગ્પગ
મના પુત્રોને, પૌગોને તેમ“7 સાત પેટીને પરલે!-
કમાં તારે છે.*૨ ૪ માપ્મ ઠાંમાની દદલ],
ખીન' દ્રવ્યો અતે દત્તિડા સાથે સોનાના સુદર
શિમડાંનાળી તિલતુતુ' વાસને દાત આપે
છે, તૈ મટેલાદ્થી વસુએના લે!ડને પામે છે.”
સ્તકમ'થી માપુમ તીન અ તકારનાળા અને દાન
વોથી ભરેલા નરકમાં પડતે! હેમ ઢે, તેને ગોદાન
પરવોાકમાં તારી લે ઝે. નપ ગાયુથી ચાલતી નૌકા
મનુ'યતે મયામાંમરમાંવી તારી લેતી ન હોય. જે
માપુસ યાલ્ષનિવિથી કન્યાદાત ઠરે ટે; જે પાકપ
ને ભમિદાન આપે છે અને જે નિવિપૂઝંક દાન
ર ટે, તે ઇંદ્રના લોકને પામે ટે. છે તાર્યં ! જ
નિયમપરાયપુ અને સાધુગીવ મતુષ્ય સાત વરસ
સુડ]ી અસિમાં હવ્ય દમે છે, તે પોતાનાં કર્મો
વડે પોતાની સાવે પોતાના કુળના સાત પૂર્ઝ-
પિતામઢાનો અને સાત પાછલા પુચ્યોને ઉડ્ાર
કરે જ,પ્૮-પ
તાક્યં બોલ્યો છે સુયોગ્ય સરતી | અસિ-
રાત્રતા સતાતન વેદોક્ત નિયમો રા કે? એ ક
તમને પૂડુ' છુ. તમે તે મને કહે!. તમારો ઉપ
શ પામીને છુ' આજે અહી અથિ રોત્રના તે તે
પુરાપું તતને સમજરા.”
સરરતતી બેત્યાં* જે મતુષ્ય અપનિત છે,
જપ હાથપમ ધોયા નથી, જેને આચમન ઠયું
નથી, છે વેદનો ત્તપુતા* નથી અને જે વેદાથ'તે
અતુભની તથી, તેમ અશિમાં હોમ ન ઠરવે.
“મ"& પારકાનાં ચિત્તને નપતા ઇગ્ઠનારા તથા
પવિનતાની ઇગ ઠા રાખતારા દૈ અશ્રડ્ાઉુઓએ
આપેવી આડુતિને સ્વીકારતા નથી *“ હે તાક્ય 1
સાતે ય-મ આપનાના કાય'માં અત્રોનિયને યોજવે
જ નહિ 'કૅમ કૅ તેવો પુસ્્પ જે હેમ ઠગે છે, તે
વ્યથ' 97 ન્તય ઝે. જે બ્રાક્ષણુના કુળ તથા રીલ
વિરો કની માહિતી ન મળતી છેય, તેને વેદ
અક્રોત્રિય હઠે છે. તેના અથોતિયે અસિહેાનમાં
દોમ ન કરતો. જગા વત વરેના ગયી રહિત,
મત્યનતી, શ્ડ્રાભર્યા અને દોમ કર્યા પછો બારી
રહેલુ" “નતાશા છે, તેએ! પુણ્ય ગ'વનાળા ગોનેક-
માં “/તે ગક્ષનાં દશ'ત પાને છે અતે પરમ
સતને. -કાતો તાકષાતાર કરે છે ૨૦
તાર્યા ગોતે” છે સુમાગ્યનતી | તને પર-
લોકના ભાતનો નબધમાં સેન આત્માં જેનાં છે!
ફના કળ નબવનાં તમારી બડ 1ડી ઊતરેલી.
ટે. આમ તનિચારતાં તમે મત્ાદેવી ઢા. તો હૈ
સુંદર ૩પનાળાં ! તમે "દાણુ ઢો ?*૫
સરરનતી મોર્યાં. અસિદેતાદિ સત્કમંથી
પ્રકટ એડી હુ પરપર નિઘારૂપી સરદતતી છુ.
શ્રેઇ વાલના સ રાયે! ટેદનાને ડુ આવી છુ. હુ
શ્રડ્ઞાભાનવી રહેનારી છુ, તેથી મે' તારી પાસે
આવીને સાનો અથ' બરાખર કલો ટે ૨5
તાકષમં બોલ્યો. છે સુભમાં ! “કોઈ સી તમારી.
જોડતી નથી, તમે લક્ષ્મીની જેમ અત્ય'ત પ્રકારો
છો. તમારું 4૫ દિવ્ય ટે; અનત હાતિવાળુ ઝે.
તમે પ્રજ્ઞાદેવીને ગારણુ ઠરે ઢો ૨2
સરસ્તતી નોલ્યાં હૈ માનનત્રેઇ નિદ્દાન વિષ્ર
ઝત્િને યજ્ઞમાં જે શ્રેષ ઉપાસતાએ। ઠરે ઝે અને
વતરપતિસબધી, લોહમબધી તથા પૃશ્વીસ બધી.
જે શ્રેષ પદાવોનો। ઉપયોગ કરે છે, તેથી કુ વૃદ્ધિ
પામું છુ) તૃપ્ત થાઉ છુ અને રૂપાળી બનુ' છુ.
છે નિદ્દાન] મારા એ દિવ્ય રૂપથી તથા મારી એ
મ્રજ્ઞાથી તારી સિદ્ધિ છે, એમ તુ' જાણુ ૨૪%ર૫
તાક્યં ગોલ્યો. આત્મરૂપ જ પરમશ્રેય છે એમ
માનીને વર્યતાળા સુનિ સુશ્રદ્દા રાખી, ઇંદ્રિ-
યાદિકનો નિત્રક કરે છે અને રોકાતીત તથા
પરમશ્નેઇ એના મોક્ષને પામે છે, તે નિયે તમે મારી.
આગળ કહા કેમે સાખ્યશાસ્રના અને પોગ-
શાસના વેત્તાઓ પરમતત્ત્તને પુરાતન અને પરમ-
૩૫૮ થ્રીમણાભારત-ત્રનપરવ:-માક'રયસમાસ્યાપવરે
ચક્તિ કહે].'૫
માકડેય બોલ્યા : હે રાજન્! હે નરસિહ |
વિવર્વાત સૂય'ને પ્રજાપતિના જેવી કાંતિવાળે,
મહાપ્રતાપી અને મહિ એવે। એક પુત્ર હતે.*
તે મતુ પાતાના બળથી, તેજથી, લક્ષ્મીથી અને
તપસ્યાથી પોતાના પિતાતે અતે પિતામહને પણુ
ટપી ગયા હતા.* હે નરપત્િ ! તેમણું વિશાળ
બદરિકાશ્રમમાં ઊંચા હાથ રાખી તથા એક પગે
ઊશમ્ના રહી, અતિ મહાન તપ કયુ” હતુ. વળી
તેમણે નીચુ' મસ્તક રાખીને તથા મી'ચ્યા વિનાની
આંખ રાખીને દરા હુનર વર્ષ સુધી વોર અને
દઢ તપ ક્યું હતુ₹* ભીના વલ્કલવાળા અને
ભીન્વયેલી જટાવાળા તે ચીરિણીને તીરે એક વાર્ *
તપમાં બેઠા હતા, ત્યારે એક મત્થે આવીને તેમને
આ પ્રમાણે હહ્યું ૧ 'હૈ ભમવન્ | હું' એક ક્ષુદ્ર
માછલુ છુ મને બળવાન માછલાંનો ભય લાગે
છે. આથી હે સુત્રત ! તમારે મારું 3ક્ષણુ કરવુ”
ધટે છે. બળવાન માછલાં દુબ'ળ માછ્લાંતે ખાસ
કરીને સદ્યયે ખાઈ ન્તય છે. આવી અમારી
સનાતન વૃત્તિ નિર્માયેલી છે. આથી મહાન ભયના
ધમાં ડૂબી રહેલા મતે તમારે ખાસ બચાવવો
જેઈએ, હુ' તમારા કર્યા ઉપકારનો બદલે આપીશ.'
વૈવસ્વત મત માછલાતુ' આ વચન સાંભળીને
દયાથી ભરાઈ ગયા અને તેમણે પોતે જ તે મસયઃ*
ને હાથ વડે લીધો.*-૫૦ હવે વૈવરવત મતુએ તે
માછલાને પાણીની બહાર આણ્યું' અતે તેતે
શ્રેઠ જણે છે તેને ડુ' નણુતે। નથી.૨*
સરસવતી બોલ્યાં: સ્વાધ્યાય કરતારા તથા
તપોધન એવા વેદ્વેત્તાઓ ત્રતો, પુણ્ય તયા યોગો
વડે પરાત્પર, પ્રસિદ્ધ તથા પુરાતન પરબ્રહ્મને પામે
છે અને તેથી શોકરહિત તેમજ સુક્ત થાય છે. તે
બ્રહ્મમાં પુણ્યમધ(શખ્દાદિ વિષયો)વાળી અને
સહસ્ર શાખાઓ(ભેગર્થાનેો)વાળી વિશાળ
“વૈતસલતા (બ્રહ્માંડ) છે. તેના મૂળ( અવિદ્યા )માં-
થી મધુર મધુર પાણીના પ્રવાહે(તૃપ્તિજનક
શ્ોગા)તાળી રમણીય સરિતાઓ (ભે।ગવાસનાએ। )
સતત વદ્ધા ઠરે છે. આ મહાનદીઓ (વિષયવા-
સતાઓ) રેતીના કણ! (પુત, વિત્ત વગેરે એક-
સેકથી અળમા રહેનાર)? ઉપરથી વહે છે અને
પ્રવાહમાં પડેલા પુસ્્મને પોતાની વિવિધ શાખા-
શમાં લપટાવે છે. એતાં વિષયસુખરૂપી જળ
શેકેલા જવની જેમ કૂણુગો ફૂટવાની શક્તિવિતાનાં
છે, માલપૂડાની જમ અનેક છિદ્રોવાળાં છે, માંસની
જમ હિંસાથી મળનારાં છે, શાકની જેમ ઓછા
સારવાળાં છે દૂધપાકની જેમ મોઢાને ભાવતાં છતાં
શારે છે અને દ્ીચડની જેમ મનને મેલું કરનારાં છે.
અસિ, ઇંદ્ર અને મસ્ત્મસા વગેરે દેવા જે પરમ-
પદની પ્રાપ્તિ માટે શ્રેછ ચજ્ઞોથી યજન કરે છે, તે
જ છતે ૨૭-૩૨
₹#્રરષ્રભ જ મારં પરમ ધામ છે.૨? **
ઇતિ શ્રામહાભારતમાં વનપર્વા'તર્ગત માકઈ'ડેયસમાસ્યા-
પર્વમાં “સરસ્વતી અને તાના સ'વાદ' નામના
અધ્યાય ૧૮૬મો સમાય
સ્યાય ૬૬૭૫ ચદ્રના કિરણુ જેવા એક અલિ'જર(મણુ પાણી
સત્સ્યોપપાખ્યાત માય તેવુ ઠામ)માં નાપ્યુ,૫૫ આમ હે રાજન્
॥નેશવાયન ઝવાન ॥ પરમ સત્કાર પામેલુ' તે માછલુ” તેમાં વધવા
લાગ્યું અને મતુ પણુ તેને પોતાના પુત્ર જેવું
ગણીને તેના ઉપર "ખાસ ભાવ રાખવા લાગ્યા.૧*
લાંખે વખતે તે માછ્હું ઘણુ' મોટ થઈ ગું. તે પેલા!
વાસણુમાં હુવે સમાઈ પણુ ન શર્યુ'.૫૨ આથી
લતા સ વાંસનો સિદ માયરેવણુવાથ ૬ 1
ઘાયયસ્વેતિ ચરિત સતોવૈવેસ્તતસ્થ ચ 1 ₹ ॥1
ધૈશ'પાયન બોલ્યા : પછી એ યુધિષિર પાંડુવે
માહ"ડેય સુનિને ક્લુ'ઃ “તમે વૈવસ્તત મતુતુ
અધ્યાય ૨૮ડમો-મત્સ્યોપાખ્યાન
પ્્્્્ત્સ્સ્ત્ઝ્્ત્ત્્્સ્સ્ત્સ્ઝ્્ડઝ્ઝ્
૩૫
તે માછ્લાએ મતુતે એેઈને ફરી આ પ્રમાણે હજું? | હતા. પછી મતુખે જ્યારે એ માછલાને સમુદ્રમાં
“જ જમન] આછે તમે મારે માટે કોઈ બીછીં | નાખ્યું, ત્યારે તે સખુ સ્મિતપૂઝ'ક આ વચન
સાજ સ્થાન મેળવો.” મનુ ભમવાને તેને તે | કહેવા લાગ્યું: “જે ભગવન! તમે મારી ખાસ
ડામમાંથી બહાર કાઠયુ'. પછી એ મતુ તે માછ | અને પૂરી રસા કરી છે. હવે સમય અનુસાર
લાને એક મોઢી વાવ ઉપર લઈ મયા.“ ? રાત્ુ-
તમારે છે ઠરવાતુ છે, તે તમે મારી પાસેયી
નમરતે જતનાર ! મતુખે તેને તે વાવમાં નાખ્યુ'. | સાંભળો. હે ભમવન્! હે મઢડાલામ ! આ દ્યાવર-
ત્યાં પણુ તે માછલ્' અનેક વર્ષો સુધી વવતુ
રશ્યું.૫5 તે વાવ બે જેજત લાંબી અને એક જજન
પહોળી થતી, તોપણુ તે કમળનયત માછવું તેમાં
સમાઈ શકયુ' નહિ.” જ કૌ'તેય | તે માછલુ' એ
તાવમાં નાલીચાલ્લી પણુ શકતુ નદેાતુ'. આથો હે
પૃથ્વીપતિ | મતુને જેઈ ને તે માછલાએ ક્રીથી આ
પ્રમાણે હઘ્યંઃ “દે શમવન્| હે સતપૃરય ! તમે મને
સમુદ્રની પ્રિય પટરાણી તે ગમા ઉપર લઈ જાખા-
હું તેમાં રહીશ; અથવા છે તાત ! તમારી ઇચ્છા
અતુસાર કું કરીશ.“ દે નિષ્પાપ | મારે
ઈર્યારહિત રહીને તમારી આતમાં રહેવુ' જેઈ એ.
મ “& તમારા કરેલા ઉપકારમી જ હુ' અત્યત
વૃદ્ધિ પામ્યુ' છુ.'૨ મત્યે આ પ્રમાણે કહ્યુ,
એટલે જિતે'દ્રિય ભમવાત મનુ તેતે ગમાં નદીએ
લઈ ગયા. તે અગ્યુતે પોતે જ તેને તેમાં નાખ્યુ'.૨૬
જ અરિદિમત1 તે માછલ' “કેટલાક સમય સુધી
તયાં વધતુ” જ રહયુ. હવે મતુને જેઈ ને તે મત્મે
ક્રીથી આ વચન ઠહ્યાંઃ *5 'છે પ્રજ્નુ| ડું ખૂબ
મોડું થઈ ગયું છુ; તેષી ગગામાં કું કઈ હાલ-
ચાલ ઠરી શકતુ તથી. આથી છે શમવાન્ | તમે
મતે ઝટ સમુદ્રમાં લઈ નઅઓ-તમે કૃપા કરે।.**
હુવે છે પાથ 1 મતુએ પે!તે જ તે મત્સ્યને ગમાના
જળમાંથી કાઢ્યુ, તેતે સમુદ્ર ઉપર લઈ ગયા અને
તેને તેમાં છોડી દીધુ. તે માછકુ' ખૂબ મોટુ
વધું હતુ', તોપણુ મતુ *યારે એતે લઈ ચાલ્યા
«યારે તે તેમનાથી સારી રીતે ઉપાડી લઈ જવાયું.
વળી તેના સ્પરા' અને સુગંધથી મતુ પ્રસન્ન થયા
જ'મમ સમસ્ત જગતને! ટૂક વખતમાં જ પ્રલય
મશે.૨/“*“ લોડો માટે શુડ થઈ જવાતે! આ
સમય આવી લાગ્યો છે. આથી આજે કુ તમને
જે ઉત્તમોત્તમ હિતકારી છે તે કહું છુ-૨“ “મ
અને ર્થાવરમાં છે હાલીયાલી શકે છે અથવા
હાલીચાલી રાકતા નથી, તે સવ'ને માટે અત્ય'ત
વિકટ સમય આવ્યો છે.૨* આથી હે મહામુતિ।
તમારે દોરડાં બાંધી એક મજબૂત નાવ તૈયાર
કરાવવી અને સપ્રપિ'એ સાથે તમારે તેમાં ચડલુ.
પૂવે' બ્રાલખોાએ ઠઘ્ા પ્રમાણેનાં સવ બીન્તેને
તમારે તે નાવમાં ચઢાવવાં અને તેમતુ' વિભ્નામ*
વાર રક્ષણુ કરવુ-*** હવે હે મુતિજતપ્રિય !
તમે નાવમાં બેસીને મારી વાટ જેજે-હું શિ'ગકાં-
વાળા બતીને આવીશ. છે તાપસ | તમે મતે એ
શિગકાંથી ઓળખી લેને. તમારે આ પ્રમાણે
કરવુ'. હવે તમારી આજ્ઞા લઈને કુ' જઈશ. હે
વિશુ | તમે મારા વિના તે મહાજળોને તરી શકશે
નહિ. મારા આ વચનમાં તમારે શ'કા પણુ ન
લાવવી.' હવે મતુએ તે મતયનતે કહ્યું: 'કુ' એમ
જ કરીશ.'*₹૨5 આમ તે બ'તે એકમેકની આજ્ઞા
લઈને ઇશ્છામાં આવ્યું તે સ્થાને ચાલ્યા ગયા.
પછી છે મહારાજ | મતુએ તે મત્સ્યતા કહેવા
પ્રમાણું સવ' બીજે લીધાં. છે વીર | તે મહાન
ઊમિ'ઓવાળા સાગરમાં શુશ નૌકાથી તરવા”
લાગ્યા. ત્યાં હે શતુનો નાશ કરતાર પૃથ્વીપતિ ]
મતુએ તે મત્યનુ' ચિ'તન ઠરવા માંડ્યુ. હે
શત્રુનમરના વિજેતા | તે માછુ' આ રમરણુ થચેકુ”
૩૬૦ શ્રીમહા્ભારત-વતપવ-માડ”ડેયસમાસ્યાપવરષ
સવ કવિઓને હહ્યુંડ 'હુ" પ્રજાપતિ બ્રજ્ષા છુ.
મારાથી પર ક'ઈ જણાતું નથી. મે' મત્સ્યરૂપ લઈ*
ને તમને આ ભયમાંથી છેોડાન્યા છે..ર ૨ હુવે
મતુએ દેવ, અસુર, માનવ એ સર્જ પ્રજએને,
સવ લકને તેમજ ચરાચર સછિને ઉત્પન્ન કરવી
નેઈરો. આ પ્રજાસર્જનમાં તેતે તીવ તપથી
પ્રતિભા ઊઘડરે અને મારા પ્રસાદથી તેને તેમાં
મૂ'ઝવણુ આવરો નહિ.' આ વચને! કહીને તે
માહ્છુ' એક ક્ષણમાં અદદરય થઈ ગયુ, પછી
વિવસ્વાનના પુત્ર મતુએ પ્રન્ન ઉત્પન્ન કરવાની
ઠચ્છા કરી. પણુ એ પ્રભસજનતમાં એને સૂઝ ન
પડી, એટલે તેમણું મહાન તપ આદું. પછી
હેભરતોત્તમ) મહાન તપથી યુક્ત થયેલા તે સાક્ષાત્
મતુએ સર્વ પ્રજાને યથાવત્ સજવા માંડી. _
આ મે' તમને મત્યપુરાણુ નામે કહેવાયેકુ9 આ
સવ' પાપોને હરતારં મત્યોપાખ્યાન કહ્યું, જે
મતુષ્ય મતુના આ ચરિતિને આદિથી તે અત
સુધી સાંભળે છે, તે સુખી થાય છે, તેના સવ'
મનોરથો કળે છે અતે તે સ્વમલોકમાં નય છે..”
ઇતિ શ્રોમહાભારતમાં વનષર્વા'તગ'ત માક'ઝેમસમાસ્યાપવમાં
“મત્યોપાખ્યાન' નામનો અધ્યાય ૮૭મો સમાપા
જાણી ગયું. એટલે હે ભરતોત્તમ | તે સિ'ગડાવાળુ'
ચઈતે ત્યાં એકદમ આવી પહેંગ્યુ'. હવે હે મતુજ-
સિંહ ! મતુએ જળસમુદ્રમાં તે માછલાને ન્યુ.
તે પૂવેં કહેલા રૂપ પ્રમાણ શિ'ગડાંવાળુ હતુ
અતે પર્વત જેવુ' ઊંચું હતું. પછી હે માનવ-
કેસરી | મતુગે દોરડાવાળે પાશ તે મત્સ્યને માથે
તેશિ'ગડામાંભરાવી દીધો. આમ હે શત્રુતમરનેજીત-
નાર 1 તે પાશમાં સપડાયેલુ' એ માંછલુ' તે તાવને
મહાવેમથી ક્ષાર્સમુદ્રમાં તાણ્વા લાગ્યુ.૨૫-₹5
આ રીતે, હે માનવનાથ| તે માછલું નૌકા વડે
તે સર્વને મોજ'એથી નૃત્ય કરતા અને જલધ્વનિ-
થી ગરજતા એ સઝુ્રમાં તારી રહ્યુ હતું. તયારે
હે શમુષુરના જેતા તે નૌકા તે મહાસાગરમાં
પ્રચંડ પવતોથી હાલમડાલમ થઈ રહી હતી અને
મદમત્ત થયેલી ચપળા સ્રીની જેમ ધૂમાધૂમ ઠરતી.
હતી. હૈ તરથેઇ | તયારે ભૂમિ, દિશા કે પ્રદ્શિ કશું
જ સૂતું નહોતુ'. આકાશ અને સ્વર્મલોક પણુ
પૂરાં જળબબાકાર થઈ ગયાં હતાં. આ પ્રમાણે હે
ભરતવર 1 સવ' લોક જળભરપૂર થઈ ગયા હતા, ત્યારે
ગત, સપ્રષિંઓ અને તે મત્ય એટલા જ ન્તેવામાં
આવતા હતા. આ પ્રમાણું હૈ રાજન્] તે માછ-
લાગે આળસરહિત રહી અનેક વર્ષો સુધી નોકાને ઝૃષ્યાય ૨૮૮નઞો
એ જલનિધિમાં તરાત્યા કરી. ડવે હે ભરતશ્રેઇ ! | ચુચવણુન અને સાર્ડે'ડેયને સાયાદર્શન
તે માછકુ' એ નાવને હિંમાચળના એક અતિ મ ઉશમથર ર૨૧?
ઊંચા શિખર આગળ લઈ ગયું. પછી હે કુર | તવ? સ વુતરેવાય વાવેઝેવં વશન |
ન'ન! એ મહ્યે તે તડવિઓને ધીરે ધીરે અને
સ્મિતપૂર્છક આ પ્રમાણે કશુ: “હિમાલયના
આ શિખરે નાવને બાંધી દો. વાર ન કરરો. રૈ
,શત્તાત્તમ| મત્યનાં આ વચન સાંભળીને તે
મિએએ તે નાવને તરત « હિંમાચલતા શિખર
સાથે બાંધી રીધી, દે કૌતેપ! હિમાલયતું' તે
ઉત્તમશિખર આછે પણુ ' નોગધન' નામે વિખ્યાત
છે. જ ભરતત્રેઇ ! તમે સગા સપા. હવે તે મત્સ્મે
૧4૨૪ નિતવોષતો ધર્ષત્તગો યુષિછિઇ ।॥1 ₹॥
ધૈશ'પામન બોશ્યાઃ પછી તે વિતયસ'પ્
ઘુમરાજ યુધિદિરે યશસ્વી માક'રેયતે ક્રીથાં
પૂછયુ'$ 'હે મહામુનિ | તમે અનેક સહસયુગોના
અતા એયા છે. વળી આ લોકમાં તમારા જેવો
કાઈ આયુપ્માન પણુ દેખાતો નમી. હૈ મેઇ ભશ!
એક મહાત્મા પરમેકી બ્રજ્ઞાને છોડડીને ખીજ “દાઈ
પણુ આયુષ્યમાં તમારી સમાન નથી. હે વિષ!
અધ્યાય ૧૮૮મેો-પુગવણત અતે માડડેયતે માયાદરાત
૩૬૧
-ન-::-નકક્ઝ:-:-:::::::::::::-:--::::::-:-::-------------------.
જ્યારે આ લેક રેવ, દાનવ અને આકાશથી
વિહીન થાય છે, ત્યારે પ્રલયકાળે તમે જ પરમેઘી
તથા ખ્રક્ષાને ઉપાસો। છે. પછી જ્યારે પ્રલય
વળી જય છે અતે પિતામહ શ*ગૃત થાય છે,
તારે તમે એક જ આ લોકમાં સતાં ભૂતેને
જીએ છે. ત્યારે હે ્રજ્નષિ'! પરમેછી બ્રહ્મા
દિશાએને વાયુરૂપ કરીને તથા જળને તે તે સ્થાને
કેલાવીને સ્વેદ આદિ ચાર પ્રકારતાં પ્રાણીઓને
સર્જ છે. ઢૈ દ્રિજેત્તમ| તમે એકાય સમાધિથી
સર્વ લે કોના પિતામક અને સાક્ષાત્ લોકયુરુ
એવા તે બ્રહ્માને આરાધ્યા છે. છે વિપ્ર | તમે અનેક
ત્રીતે સર્વ બ્રહ્માંડનું જ્ઞાન મેળવ્યું છે. ભય કર તપમાં
બેસીને તમે મારીચિ આદિ પ્રજપતિઓને હાર
આપી છે. તમે નારાયણુની ગેદમાં રહેનારા તરીકે
વિખ્યાત છે. પરલે।કમાં પણુ તમાર અપાર
સ્તવન થાય છે. ઇચ્છારૂપવાળા અને સવ'ન્યાપી
તે ખ્રજ્ષાના દિવ્ય હુદયકમળને યોગકળાથી ઉઘાડી
તમે ઉત્તમોત્તમ વૈરાગ્ય અને યોગાભ્યાસ એ બે
નયને વડે હદયમાં વિશ્વકર્તા ભગવાનનાં અનેક
વાર દર્શન કર્યાં છે." ૫ આથી હે બ્રહ્મષિ' |
ખ્રહ્માના પ્રસાદથી સ'હારકારી મૃવ્યુ અને દેહનાશી
જરા તમારા શરીરમાં પેસતાં નથી.* ૫ ત્યારે સૂય',
અસિ, વાયુ, ચ'દ્રમા; અ'તરિક્ષ અને પૃથ્વી એમાંતું
ક'ઈજ ખાછી રહેતુ' નથી. ન્ન્યારે સ્થાવરજ'ગમ
સકલ લે!ક તે એકરૂપ જળસઝુદ્રમાં લય પામે છે,
જ્યારે દેવો તથા અસુરોના ગણુ! નાશ પામે છે;
તેમજ નત્યારે મહાસર્પા નટ થાય છે, ત્યારે તમે #
એક સર્વ ભૂતોના સ્વામી, અમાપ મનવાળા અને
પદ્મકમળમાં નિવાસ કરનારા તે નિદ્રાધીન બ્રહ-
દવની ઉપાસના કરો છે.૫૨-૫* છરે ટ્વિન્નેત્તમ !
આ સવ પૂવેં તમારી પ્રત્યક્ષમાં ચરયું છે. હે દ્રિજ-
શ્રેઇ! તમે એકલાએ જ ધણી વાર એના અનુભવ
કર્યો છે. સવ લોકોમાં તમને ડયારેય કઈ પણુ
મ.વ,ર૩
અન્ણ્યું નથી. આથી સવ હેતુઓવાળી એ કથાને
છુ સાંભળવા ઇચ્છુ' છુ'.૫**૫5
માકડેય બોલ્યાઃ હે પુસ્ષસિ'હ | અહે!
સ્વયંભૂ, પૂણુ, સજદા એકરૂપ, નિત્ય, અવ્યક્ત,
સકુમાતિસકમ, નિમુ'ણુ અને ગુણાત્માં એવા પર-
માત્માને નમત કરીને હું તમને તે ઠયા કહીશ.
આ પીતાંબર્ધારી જતાદત તે જ પરમાત્મા
છે.*૫ એજ જગતના કર્તા છે, તેતે વિવિધ
રૂપ આપનારા છે, પ્રાણીમાત્રના આત્મા છે, ભૂતોના
કરનાર છે અને પ્રભુ છે. એ અચિશમ છે, મહા-
આથયરૂપ છે અને પવિત્ર છે; એમ કહેવાયું”
છે.*૨૦ એ આદિઅ'તથી રહિત છે, ભૂતરૂપ છે,
વિશ્વરૂપ છે, અવ્યય છે અતે અક્ષય છે. એ હર્તા
છે, પણુ તેનો “કાઈ કર્તા નથી. પુસ્પાથ'માં એ
કારણરૂપ છે. આ પુરાણુપુસ્ય જે નણે છે, તે વેદો
સુદ્ધાં નનણુતા નથી. હૈ રાજશ્રેઇ | સમગ્ર જગતને!
ક્ષય થતાંઆ આદ્દપિસ્યમાંથી જ આ સવ' આશ્રય'-
મય જગત ફ્રી પ્રકટયું' છે. હે માતવશ્રેષ] તે
સતયયુગને દેવાનાં ચાર હન્નર વષ'ને। કહ્યો છે.૨૧»૨૨
તેના સંધિકાલ અને સ'ધ્યાંશ ચારસો! ચારસે। દેવ-
વર્ષના છે. આ જગતમાં તેતાપ્રુગ ત્રણુ હનનર
દેવવષંતે કરેવાય છે. તેને સધિકાલ અતે સ'ધ્યાંશ
ણુસો ત્રણુસા દેવવષ'ના છે. એ પછી કાપરતુ”
પરિમાણુ બે હન્નર દૈવી વષ'તુ' છે. તેનો સ'ધિકાળ
અને સ'ધ્યાંશ બસો! બસે! દૈવી વષ'ના છે. પછી
એક હુનર દેવતાઈ વષ'તે। કળિયુગ કહ્યો છે. તેતો
સ'ધિકાળ તથા સ'ધ્યાંરા સો સે। દેવતાઈ વષના
છે. આમ સંધિકાળ અને સ'ધ્યાંશ એ બેતુ” પ્રમાણ
સમાન જાણુ।.૨* ૨5 કળિયુગ ક્ષીણુ થતાં ફ્રી
સત્યયુગ આવે છે. આમ બાર હજાર દેવવર્ષોનેઃ'
થતા એક દેવયુગ મે' તમને કહ્યા.૨૦ આમ્ એક
હજાર યુગને બ્રહ્માના એક દિવસ કલો છે. બ્રહ્માના
એક દ્િવિસ પૂરો થતાં વિશ્વમાંથી બધુ' જ પૂરિ-
૩4૬૨
વતત પામે છે. હે માતવસિ'હ | પ'ડિતો આને
લેતો પ્રલલ સમજે છે. હે ભરતોત્તમ | જયારે
હુજાર વર્ષની સખ્યાવાળા કળિયુગના અ'તને
શોડા ભામ ખાઠી રહે છે, ત્યારે સર્વા મતુષ્યો
સામાન્ય રીતે જૂડું' બોલવા લાગે છે. હૈ પાથ* |
તે વખતે યજ્ઞ, દાન અને વ્રતો મુખ્ય વિધિથી ન
થતાં ગૌણુ વિધિઓથી થવા માંડે છે. બ્રાહ્મણે
શૂદ્રનાં કર્મ ઠરવા માંડે છે. તયારે શૂદ્રો ધન પેદા
કરવા લાગે છે અથવા યુગસમાપ્તિએ ક્ષત્રિયધમ'થી
વતે છે. કળિયુગમાં ખ્રાહ્મણુ। યજ્ઞો અને સ્વરાધ્યાયે-
થી પરવારી ખેસે છે, દડો અને ષગચર્મોને વેગળાં
મૂકે છે અને બધું જ ખાવા લાગે છે. ત્યારે હે
તાત] બ્રાહ્મસા। જપને ત્યજે છે અતે ચૂદ્રો જપમાં
પ્રાષણુ થાય છે.૨“-** આમ લેરમાં વિપરીતતા
આવે, એ પ્રલયતું પૂજરૂપ છે. ત્યારે હે નરાધિ-
પૃતિ!-પૃથ્વી ઉપર આંધ્ર, શઠ; પુલિન્દ, યવન,
કાંબોજ, ખાહ્લીક, શૂર અતે આભીર આદિ
જાતિના અનેક મ્લેચ્છ રાન્નઓ થાય છે. તે રાજાએ
પાપી તથા અસતયપરાયણુ હોય છે અને અધર્મ-
શી રાજ્ય કરે છે. ત્યારે કાઈ પણુ બ્રાક્ષણુ સ્વધમ'-
શી આજીવિકા ચલાવતે। નથી. હે નરપતિ | ત્યારે
ટ્ષત્િયા અને વૈરયો પણુ સ્તક મને છોડી નિષિડ્ર કર્મો
કરે છે. ત્યારે માણુસા અલ્પાયુષી, ર્વહપ બળવાળા,
રવલ્પ વીયષવાળા, સ્વ૯૫ પરાક્રમવાળા, અલપ સાર-
વાળા, અ«પ દેઠવાળા અને અલ્પ સત્યવાદી હોય
છે. ત્યારે ગામની વરતી ખૂબ સૂતી પડે છે અને
દિશાએ પરુ તયા સર્પોથી ભરાઈ નય છે.
ચુગતો અ'ત આવી લાગે છે, ત્યારે લોકો મિથ્યા
બ્રહ્મનાદી થઈ બેસે છે. ત્યારે ચૂદ્રો ખ્રાહ્મણોને
““અલ્યા' કહે છે અને ખ્રાલ્ષણા ચદ્રને 'આપ*
કહે છે. હૈ નરન્યાદ્ય ! યુગના અ'તસાગમાં અનેક
જતુએ ઉત્પન્ન થાય છે. હે પૃથ્વીપતિ | ત્યારે
સુગ'ધવાળા સવ પદાર્શો સુશધ ખોઈ બેસે છે. હૈ
શ્રીમહાભાર્ત-વનપર્વ-માર્ક“રયસમાસ્યાપવરર
માનવસિ'હ | સારે રસવાળા પદાર્થો પૂવ'તા જેવા
સ્વાદ્સર્યા રહેતા નથી. હે રાજન્ યુગનાશને સમયે
સૌ મતુષ્યો થોકબ'ધ સતતિવાળા થાય છે, ટૂ'કા
દેહવાળા યાય છે અને શીલ તથા આચારથી રહિત
બને છે. ત્યારે સીઓ મુખમૈથુત કરે છે.”-*૫
હૈ રાજન્ | યુગતો! ક્ષયસમય આવે છે, ત્યારે
જનપદ્દોમાં રંધ્યાં અનાજનાં બજર મ'ડાય છે.
ચૌટાઓમાં વેદની દુકાનો ચાલે છે અને સ્રીઓઆ
પોતાના દેહનાં વેચાણુ કરે છે. હે જનપતિ | 1યારે
ગાથા ઓછાં દૂધ આપે છે, વૃક્ષો અલ્પ ફળફૂલ
ઉતારે છે અને કાગડા ખૂખ વધી પડે છે.“ર:*૨
હૈ પૃથ્વીપાલ | ત્યારે બ્રાહ્મણ! બ્રહ્મહત્યાના પાપ-
લેપવાળા અને નૂડાં ઠલ' લગાડનારા રાજાએ
પાસેથી પણુ દાનદક્ષિણા લે છે, તે વખતે હૈ
હે મહીપાલ | લોભ અને મોહથી ઘેરાચેલા તથા
ખોટી ધમ'ધરજન ફરકાવતારા થ્ાહ્ણુ। ભિક્ષાને
અશે દશે દિશાઓને ખૂ'ી તાખે છે.*”*" ત્યારે
ગૃઠુરયાશ્રમીએ કરભારથી ભયભીત થઈને ચોરી
કરશે, સાધુસતાના ખોટા વેષ લેરો અને વેપારથી
પેટચુનનરા ચલાવશે. ત્યારે હે નરસિહ ( અથ*ના
લોભથી બ્ાક્ષણુ। મિથ્યા નખો અને કેશે વધારશે;
તેમ જ ખોટા બ્રહ્મચારીઓ થશે..૪“* આશ્ર-
મોમાં સવ લેકે મિથ્યાચારી થરો, મઘપાત
કરશે અને ગુસ્પત્ની સાથે ગમન કરરો. તેએ અહી”
માંસ અને લોહી વધે એજ પ્રમાણું લૌકિક કર્મ
કમ કરવાને તાડયા કરશે. હૈ માતવસિહ | એ
યુગક્ષયને સમચે આશ્રમો અનેક પાખ'ડાથી
ઊભરાઈ જશે અને સવ' લોકે પરાત્રના યુણુ ગાયા
કરશે. હે ભારત | ત્યારે ભમવાત ઇંદ્ર ચોગ્ય ત્રદ્તુએ
જળવૃષિ કરરી નહિ તેમજ સવં ખીજ બરાબર
ઊગશે નહિ.” હુ નિષ્પાપ | તે વખતે સવ
સાણુસો હિ'સામાં પ્રીતિવાળા થસે અને અત્યત
અધમંતું ફળ સારું જણારો. ત્યારે હે પ્રશ્વીપાલ!
અધ્યાય ૧૮૮મેઇ-યુગવર્ણન અને માડરયતે માયાદશષત
“કમે ત્યારે હઈ ધર્મ હરો જ નહિ. હૈ નરગ્યાદ્!
તે વખતે ખોટાં તોલમાપથી માલ વેચરો અને
વેપારીએ અનેક ન્તતનાં કપટ કરશે."પ-** ત્યારે
ધષિ'છો સર્જ હાનિ પામરો અને પૌપી જતે! વૃદ્ધિ
પામશે. ત્યારે ધમ'તુ' બળ ધટશે અને અધમંતુ
બળ વધશે.“ યુગક્ષયે ધમિ'૪ માણસો અક્પાયુષી
તથા દર્દ્રી થશે અને અધમી' માણુસે। દીર્ધાયુપી
તથા સમૃડ્ડ થરો. તે યુમક્ષયતે સમયે અધમી'
લોકો નગમરોનાં વિહારસ્થાતોમાં પ્રશ્નચએ સાથે
અધમિઇ ઉપાયોથી વ્યવહાર કરશે.” ** ત્યારે
શોડાક નાણાંસ'ધરો થતાં માણુસોને શ્રીમ'તાઈ નો
મદ ભરારો. તેઓ "કોઈએ વિશ્વાસથી મૂકેલી થાપ-
ણુને ઘણી વાર નડી ઠરાવરે. હે રાજન્] એ
પાપાચારી લેદ પારકુ' ધન હરી લેવાના વ્યવસાયો
કરરે અને “એ વાત જ નથી? એમ કહી નક્ટ
રીતે વત'રો.“””૧* તરભક્ષી પ્રાણીએ, પ'ખીઓ
અતે મ્રગા નગરનાં વિહારસ્થળામાં તથા દેવ
મ'દિરોમાં સઈ રહેરો. હે રાજ | ત્યારે સાત તથા
આઠ વષની છોકરીએ ગર્ભ ધારણુ કરરે અને
દૃશ તથા બાર વષતા છોકરાએ પુત્રોતપાદન
કરરો.““૦*૦ ત્યારે પુરૂષોને સાળમે વષે પળિયાં
આવી જરૈ અને મતુષ્યોની આવરદા ઝટ ખૂટી
જરો. હૈ મહારાજ | ત્યારે તસ્ણુ। અલ્પાયુષી થરો,
તેમને સ્વભાવ વૃડ્ોના જેવો થશે. તે વખતે વૃદ્ધોમાં
તરણુ।નાસ્વભાવ આવશે. ત્યારે સ્રીઓ દુદ સ્વસાવ-
વાળી અને વિપરીત આચારવાળી થરો. તેઓ
પાતાના યોગ્ય પતિઓને છેતરીને દાસા તથા
પશુઓ સાથે સગ કરરે. હે નૃપતિ | પોતે વીરોની
પત્તીઓ હોવા છતાં, તે નારીઓ પરપુસ્પને સેવરો
અને પતિના જવતાં છતાં ખીન્નઓની સાથે વ્યભિ-
ચાર કરરો.*૫-** રું મહારાજ | તે ઠળિયુગમાં
હજર વર્ષોને અ'તે આયુષનેો ક્ષય થરો, ત્યારે
જે ધર્મિઇ હરે તે અકપાયુ હરો, એમ માનવું.
૩૬૩
અનેક વયો સુધી અનાવૃષ્ટિ યરો.'" આમ્ છૈ
પૃથ્વીપતિ | અહપબળવાળાં અનેક ભૂખ્યાં પ્રાણીઓ
પૃથ્વીમાં પ્રલય પામશે. પછી હૈ મતુજનાથ !
સાત પ્રદીપ સૂર્યો સમુદ્રો અતે સરિતાઓ માંતુ' સવ'
જળ પી જશે.*” ત્યારે હે ભારત ! હે ભરતશેઇ |
જે કાંઈ લીલાં અને સકાં ધાસ તથા લાકડાં હરો,
તે ગધાં ખાખ થઈ ગયેલાં જણારો.*“ આમ હૈ
ભારત ! આદિત્યાએ પ્રથમ રોપી લીધેલા તે લોકમાં
સવત'ક અસિ વાયુની સાથે પ્રવેશ કરશે.૫“ પછી
તે પૃથ્વીને ભેદીને રસાતલમાં પેસશે અને દેવો,
દાનવો તથા યક્ષેનતે મહાભય ઉપન્તવરો.”* હૈ
પૃથ્વીપાલ ! નામલોકને બાળી મૂકતો એ અસિ
પૃથ્વી ઉપર જે કાંઈ છે, તેતે તથા નીચે સવને
એક ક્ષણુમાં ભસ્મ કરી દેરો.”પ પછી તે અમંગળ
વાયુ અને તે સવર્તક વહ્નિ સે'કડો, હજરો તથા
કરોડો નેજનેોના પ્રદેશોને ખાખ ઠરી નાખરો,”*
આમ તે પ્રદીપ્ત અસિપ્રશુ દેવો, અસુરો, ગર્વ,
ચક્ષે, ઉરમાં અને રાક્ષસો સાથેના સમમ્ર જગતને
ભસ્મરૂપ કરી દેશે.”* પછી હાથીના રાળાં જેવા,
વીજળીની માલાઓથી શોભી રહેલા અને અદ્-
ભુત દેખાવવાળા મહાન મેઘો આઠાશમાં ચડી
આવશે.“* તે મેઘોમાં કેટલાક નીલોત્પલ જેવા
રયામ હરો, તો કેટલાક કુમુદ જેવા શ્વેત હુશે.
“ટલાક ઠમળકેસરના જેવા રંગના હરો, તે. કેટ-
લાક પયોધરા પીળા હરે. 'ેટલાઠ હળદરના
રંગના હરો, કેટલાક કાગડાનાં ઈંડાના રગના હરો,
કેટલાક કમલપત્રના જેવા વણના હરો, તે “કેટલાક
હિ'ગળોકવર્ણાં હરે. કેટલાક મોટા નગર જેવડા
હશે, તો કેટલાક હાથીઓનાં ટોળાં જવડા હુરો.
કેટલાક અજન જેવા કાળા હશે તો કેટલાક મંત્ર
જેવા દેખાવના હરો,આપ હે મહારાજ | વિઘન્મા-
લીથી સવ અગોાએ બધાયેલા, તે ભય'કર રૂપ-
વાળા અને ભીષણુ ગજ'ના ઠરી રહેલા તે સત*
૩૬૪
શ્રીમહાભારત-વનપરવ-માડે”ડ3યસમાસ્યાપજ
જળધારી મેઘો ચડી આવશે, તેમજ આખા આકા-
શનેવ્યાપી વળશે. હે મહારાજ | તે મેધોથી પર્વ તો,
વનો અને ખીણુ।થી ભરેલી આ પૃથ્વી પાણીમાં
તરબોળ થઈ ભરાઈ જરો.” * “પછી હે પુસ્ષર્ષઃભ !
પુરમેદી બ્રજ્માની આજ્ઞા પામેલા તે ધોર ગર્જના
કરતો જળધરો એક ઝપાટામાં પૃથ્વીને ચારે
બાજુથી ડુબાડી દેશે.“” મહાજળદઘિથી વસુ'ધરાને
ભરી દેતા તે મેઘો! અત્ય'ત ભય'કર, હાળર્પ અને
વૌદ્ર એવા તે અસિને ઠારી દેરે.“પ પછી મહાત્મા
ખ્રહ્માનો આદેશ પામેલા તે મેઘો બાર વષ સુધી
સતત જળધારાઓ રૅલાત્રશે અને જગતને છલાછલ
ભરી દેશે. ત્યારે હે ભારત ! સમુદ્ર પાતાની માઝા
મૂકશે, પવ'તે। ફાઠી જરો અને પૃથ્વી જળોમાં ડૂબી
જરો.“,“5 હુવે આઠાશને વી'ઠીને ચોમેર ભટ-
હતા તે જળધરેો વાયુતા વેગથી આઘાત પામીને
એકાએક નાશ પામશે. પછી હે ભારત | હે માનવે દ્ર!
આદિદિવ રવય'ભૂ બ્રજ્ષા તે ધોર વાયુને પી જઈ
શયન કરશે. આપ છે મહીપાલ | તે એકાકાર
સમુદ્રમાં જ્યારે સ્થાવરજ'ગમ, દેવા તથા અસુ-
રાના ગણુ, યક્ષો, રાક્ષસા તથા મતુષ્યો અને
પશુઓ, વૃક્ષો તથા અ'તરિક્ નારા પામ્યાં, ત્યારે
કુ એક્લો જ આ લોકમાં વોર તથા એકાકાર
થયેલા સમુદ્રમાં પછાડ ખાતો ભમ્યો હતો.“ “*
છે રાજથેછ] આમ કરતાં કરતાં મે એકે પ્રાણીને
જેયું નહિં, એટલે મને ન્યાકળતા આવી ગઈ,“
ષછી હૈ નરનાથ ! કું ટ્ૂરદ્ર સુધી જરાય
આળસ વિતા તરતો ગયે. કુ' થાઈી ગયો, પણુ
જેવા મૉંવાળા અને પ્રફ્હ્ઢ પદ્મ જેવાં વિશાળ
તયનવાળા એક બાળઠને બેઠેલો દીટે।.“પ“૨ ત્યારે
હૈ ભારત | મને ભારે આશ્રય' થયુ, સવ લૈ
તાશ પામ્યા છે, ત્યારે આ ખાળક 'ૅવી રીતે સઈ
રથો છે.“* હે“પૃથ્વીપાલ| હું ભૂત, ભવિષ્ય અને
વર્તમાનને જાણુતો હતો તોપણુ અને તપથી
ચિ'તત કર્યા છતાં હું તે બાળકને માળખી શકયો
નહિ !“* હૈ નરપતિ | તે વખતે તે બાળક મને
અળચીતા ફૂલ જેવા ભૂરા વણુને, થીવત્સળ
આભૂષણુવાળા અને લક્ષ્મીના સાક્ષાત્ તિવાસરૂપ
જણાયા હતો.“ પછી પદ્મ જેવાં લોચતવાળા તે
કાંતિમાન શ્રીવત્સધારીએ કાનને સુખ આપે એવાં
આ વાડયા મને કહ્યાં:“૬ “હે માક'ડેય | હું
નણુ' છુ' કે તુ' થાકી ગયો છે, એટલે વિશ્રાંતિ
ઇચ્છે છે. તો હે ભાગ'વ | તારી ઇચ્છામાં આવૈ
ત્યાં સુધી તુ' અહીં નેસ. હે સુનિશ્રેઇ | તું' મારા
શરીરની અદર પ્રવેશીને બેસ* મેં તારા ઉપર કુપ!
કરીને ત્યાં તારે માટે વાસ નકી કર્યો છે. '“”*#
હૈ ભારત! તે બાળકે આ પ્રમાણે કહ્યું ત્યારે મતુષ*
પણાના દીધ જીવત ઉપર મને કાળા આન્યો.“*
પછી તે બાળકે એકાએક પોતાનુ મોડું પહાછુ
ક્યું” અતે કુ" દૈવસ'યોગે પરવરાતાએ તેના
ગુખમાં દખલ થયે. હુવે હે મળુજરાજ ! તેતા
પેટમાં એકાએક પ્રેવેરોલે હું રાષ્ટ્ર અતે તમરોથી
વ્યાપેલી સમપ્ર પૃથ્વીને જેવા લાગ્યો. હે ભારત !
હૈ મહારાજ | ત્યાં તે મહાત્માના ઉદરમાં પરિકિમાં
કરતાં મે ગગા, શતટ્ટ, સીતા, યમુના, ચર્મરૂવતી,
પ્યાંય શરણુ ન પામ્યો.“* હવે હે પૃરથ્વીપતિ! | વેશ્વવતી, ચ'્રભામા, સરસ્વતી, સિંધુ, વિપારા,
તે #ળસમૂકમાં મે' એક વાર એક વિશાળ અને ! ગોદાવરી નદી, વસ્વોકસાર, નલિની, નર્મદ,
“અતિમહાત વટવૃક્ષ એેયું.“” છે નરપતિ ! એ ' તાપ્રા નદી, યુણ્યજલવાળી કલ્યાણૃકારિભી વેણ,
વૃધ્મની પથરાયેલી ડાળમાં એક પલત હતો, છે સુવેણા, ટૃષ્ણુવેણા, મહાનદી ઘરમા, વિતરતા,
પૃમ્વીપાલ1 તે પલંગમાં દિન્ય બિછાતુ' પાથરેયું ' મહાનદી કાવેરી, શોણુનદ, વિશલ્યા, કિ'પુના એ
થતુ. છે મહારાજ | તેમાં મે” કમળ અને સ“દ્રના , અને બીછી પૃષ્વીમાંતી નદીએ સેઈ. વની છે
અધ્યાય ૧૮૮મો-યુગવણૂનત અતે માકડેયતે માયાટરષનત
નરોત્તમ! છૈ શતક ! તયાં મેં જલચરોથી સેવા
ચેલ્લો અતે રતનોની ખાણુરૂપ એવો તે ઉત્તમ જલ-
નિધિ સમુદ્ર જેયો,** “5 «યાં મેં સૂય અને
ચ“દ્રથી વિરાજ રહૅલું તથા અસિ અને આદિત્યિ-
ના જેવી પ્રભાવાળુ' તેન્ેથી ઝગઝમી રહેલુ ગમત
એયુ. રે રાજન્! મે વનોથી શોભી રહેલી પૃથ્વી
જેઈ. તે વખતે, હે મહારાજ ] ત્યાં બ્રાહ્મગ0। અનેક
યજ્ઞોાથી યજન કરતા હતા અને ક્ષત્રિયો સર્વ” વણુ-
ની સેવા કરવામાં લાગ્યા હતા. હૈ નરપતિ | ત્યારે
ત્યાં વેશ્યા ન્યાયપૂર્જક ખેતી કરતા હતા અને
ચૂદ્રો ત્રણુ દ્રિજવર્ણાની સેવામાં પરાયણુ હતા.
પછી હે રાજન્! તે મહાત્માના પેટમાં કરતાં મે
હિમાલય અને હેમકૂટ પર્વતને જોયા. વળી છે
મહીપવિ! ત્યાં તિપધને અને રૂપાથી શરેલા ધવ-
લમિરિને નયા. હે માનવસિ'હ ! ત્યાં મે' ગંધમાદન
પવત, મ'દરાચલ અને મહાગિરિ નીલ નયા, વળી
રુ મહારાજ | મે ત્યાં સુવર્ણાંગિરિ મેરુ નેચો,
મરેદ્રાચલ નેચેો અને ઉત્તમ વિંધ્યગિરિ જયો. મે.
«યાં મલય નેચો અને પારિયાત્ર પર્વત ન્ેયે।.
આમ આ અને ખીન્ા પૃથ્વી ઉપર જેટલા રનથી
જરપૂર પર્વતે છે, તે સર્વ મે તેમના ઉદરમાં
નેયા.૫5૪૫૫* તે વખતે હે મતુજેશર | ત્યાં ફરતાં
કરતાં મે સિહ, વાધો અને વરાણે! જેરયાં, વળી
હૈ જગત્પતિ | પૃથ્વી ઉપર જે ખીનન' પ્રાણીઓ છે;
તે સર્વ મે ત્યાં જયાં. હે નરસિહ 1 તેમના ઉદર-
માં પ્રવેશી હું દિશાઓમાં ફર્યો, ત્યારે મે' ઇંદ્રાદિ
સર્વા દેવગણે।ને ત્યાં નયા. હે મહીપતિ 1 મે' ત્યાં
સાધ્યો, સ્દ્રો આદિત્યિ, ગુલ્લા, પિતએ, સર્પા,
નાગો, ગરડા, વસુએા, અથિતીકુમારો, ગ ધર્વા,
અપ્સરાએ!, ચક્ષો અને નરષિઓને નયા. વળી હૈ
માનવાધીશ 1 ત્યાં મેં દૈત્યો ને દાનવાના સધ,
નાગો, સિંહિકાપુત્રો અને ખીજ દેવશઞએને પણુ
નેયા. હે રાજન્] આ લોકમાં મે' જે કાંઈ સ્થાવર-
૩૬૫
જ'ગમમ જેયુ' હતુ', તે બધુ' મે ત્યાં તે મહાત્માના
ઉદરમાં ન્યુ. હૈ વિભુ ! ઠું ફ્લાહાર કરીને જલ-
દીથી આ સમગ્ર જગતને જેતો, ત્યાં તેમના અતઃ-
શરીરમાં સા વષથી પણુ અધિક સમય સુધી
ધૃમ્યો, તોપણુ ઢયાંય પણુ છુ તેમના દેહને! છેડો
જેઈ શડયો નહિ.૫૫-૫૨* છે પૃથ્વીનાથ ] હું ત્યાં
સતત દોડતો રહ્યો અને વિચરતો રકલો, છતાં હે
રાજન્| ૭ તે મહાત્માના છેડો પામ્યો જ નહિં,
આથી ડું ત્યારે મત અતે કમથી વિધિપૂર્વક તે
જ શ્રેદ અને વરદાયી દેવતે શરણું ગયે. લાં તો
હે રાજન્ | હૈ પુસ્પોત્તમ | હુ' તે મહાત્માના ખુક્વા
થયેલા મુખમાંથી એકદમ વાયુવેગે બહાર પડ્યો.
ત્યારે હે પૃથ્વીતાથ | વટવૃક્ષની તે જ ડાળીએ
સમસ્ત જગતને ધારણુ કરી તે જ બાલવેરો વિરાજ
રઘ્યા હતા,પ૨૪-૫૨ હુ સતુજસિંહ | શ્રીવતસથી
શોભી રહેલા અને અમાપ તેજવાળા તેમને મેં
બેઠેલા નયા. પછી હૈ નરસિંહ | થ્રીવત્સધારી,
શેભાધારી, પીતાંબરધારી અને મહાતેજસ્વી તે
બાળકે પ્રસન્ન થઈ ને, ન્નણું હસતા હોય તેમ, મને
આ પ્રમાણે હહ્યું:€** ' હૈ ઝુનિવર| તમે મારા
આ શરીરમાં અત્યાર સુધી રહ્યા છે, એથી થાકી
ગયા છો “કૅ ચું? હે મારક'ડેય | એ મતે કહે. '
હુવે એક ક્ષણુમાં મતે વળી નવી જ દછિ મળી. તે
દણિથી હુ' મારી નતને નિર્ઝીક્ત અને જ્ઞાનસપન્ન
જેવા લાગ્યો. પછી હે તાત | તે અમાપ તેજ-
રવીના અપરિમિત પ્રભાવ જેઈ ને મેં તેમનાં લાલ
તળિયાંવાળા, સાશી રીતે ગોઠવાયેલા અને 'કામલ
તથા રાતી આંગળીઆયી રોભી રહેલા સુંદર ચરસુ।-
ને પ્રયત્નપૂર્વક માથે ધર્યા. વિનયપૂર્વક હાથ નેડીને
તથા પ્રયત્નપૂર્વક તેમની પાસે જઈ તે મે' તે કમળ”
લોચન ભૂતાત્મા દેવનાં દશન કર્યા.૫૦૦-૫૨૪ ઠે
હાથ નેડીને તથા નમસ્કાર કરીને મેં તેમને આ
પ્રમાણે કહ્યું: “હે દેવ | હું તમને અને તમારી આ
3૬
ઉત્તમ માયાને જણુવા ઇચ્છું છું,.₹** હે ભગવન્|
તમારા મ્રુખદ્દારા હુ' તમારા શરીરમાં પેઠો હતે
અતે ત્યાં વમારા જઠરમાં મે સવ' ચરાચર જગતૃ-
ને સંપૂણ'તાથી નેયું' હતુ. હે દેવ | ત્યાં
તમારા શરીરમાં દેવે, દાતવે, રાક્ષસે, યક્ષો,
ગધર્વો, નાગા; તેમજ સ્થાવરજ ગમ જગત એ બધાં
વિરાજમાન હતાં.” હૈ દેવ | હુ' તમારા અ'તઃ-
શરીરમાં સતત અને વેમપૂવક ધૂમતો હતો,
તોપણુ તમારી કૃપાથી મારી સ્મૃત્તિ મતે છેડી ગઈ
નહેતી. હવે હે મહાપ્રભુ | તમારી ઇચ્છાથી અને
મારી અનિશ્છાથી ફુ બહાર આવ્યો છુ. હે
ધુડરીકાક્ષ | હુ' તમને અનિંદ્તિતે જાણુવા ઇચ્છું
છુ”, તમે સવ જગતનુ પાત કરીને અહીં' સાક્ષાત્
બાળક થઈ ને "કેમ રહ્યા છો? આ તમારે મને કહેવું
ઘરે છે. હે નિષ્પાપ| શા માટે સમથ જગત તમારાં
શરીરમાં રહું છે? વે શતુતાશન | તમે કેટલા
હાળ સુધી અહીં' રહેરો! ? હૈ દેવેશ | હે કમળતી
પાંખડી જેવાં નેતરવાળા | ખાલ્ણુતે યોગ્ય કામ"
નાથી હુ' આ બધુ' તમારી પાસેથી વિસ્તારપૂર્વક.
અને ચથાર્થ રીતે સાંભળવા ઇચ્છુ છુ. કેમ"કે હે
પ્રજુ 1 મેં ત્યાં જે કાંઈ જેયું' હતુ; તે મહાન અને
અકલ્પ્ય હતુ'.' આ પ્રમાણે તે શ્રીમાત અતે
મહાઘૃતિવાળા રવાધિદેવને કહ્યું, એટલે વક્તાએ-
માં શ્રેધ્ ખેવા તે શ્રીમાન પ્રભુએ મને સાંત્તન
આપતાં નીચેનાં વાડચો કહ્યાં.૫૨«-૫૪૨
ઈતિ શ્રામહાભારતમાં વનપર્વા'તગ'ત માર્કક્ડેયસમાર્યાપજમા
* પ્રલયસ્વ3પદર'ત' નામને1 અધ્યાય ૧૮૮ ત્રો સમાપન
અષ્યાય ૨«૨મો
વિષ્ણુએ ષાતાતુ' સ્વરૂપ કહ્યું
1134 રરપ
પમ હેવાવિ માં ચિત તરિ સાનિતિ તરતા !
ર્ઘસ્્રીસ્યા ભુ ત્રવણ્યામિ યચેફ્ વિસગાન્યદ્ણ્ |
રવ બોલ્યા ? હૈ વિપ્ર | દેવા પણુ મને યથાર્ય
શ્રોમહાભ્ારત-વનપવ-માફ ડેયસસાસ્યાપર્વ
રૂપે નણુતા નથી; પણુ તારા ઉપરની પ્રીતિ-
થી હુ" કેવી રીતે આ સૃછિતિ' સર્જન ક છુ)
તે તને કહીશ. હે બ્રહ્વિ* | તુ પિતૃભક્ત છે
અને મારે શરણું આવ્યો છે. વળી તાર બલન
ચય મહાન છે. આથી તે' મને સાક્ષાત્ જેયો
છે.૨ પૂવે' મે' જળતે ' નારા? એવુ તામ આપ્યું
છે અતે તે ' નારા ' મારુ સદવતું અયત ( આશ્ચય-
સ્થાન ) છે. આથી હુ 'નારાયણુ ' કહેવાયા છુ.
હૈ ટ્વિજેત્તમ હું નામે નારાયણું છુ" હું" સકળ
ચૃથ્તિ' ઉત્પત્તિસ્થાત છુ, સનાતન છુ અવિનાશી
છી અને પ્રાણીમાતરનો વિધાવા તથા સહર્તા છુ'.*
હુ જ વિષ્ણુ અતે થલા છુ; કું જ રવાકિપતિ
ઇંદ્ર છુ% ડું જ કુમેરરાજ છુ અને હું જ મેત-
સ્વામી યમ છુ*- હું' શિવ છુ, સોમ ખી બને
પ્રજાપતિ કશ્યપ છુ હે દ્વિજમેઇ | હુ ધાવા બને
વિધાવા છુ કું યજ્ઞો છુ. અસિ મારું યુખ છે;
પૃથ્વી મારા પગ છે અતે સૂર્ય-ચ“ર મારાં બે
લોચન છે, સ્ત મારું મર્તક છે, આકાશ તથા
દિશાએ મારા ને કાન છે અને જળ મારા પરે
સેવાથી ઉત્પન્ન થયુ' છે.*”” દિશાએ સાથેળુ'
આકાશ મારી કાયા છે અને વાયુ મારા મતર્મા
રહ્યો છે. મે' પૂરી દક્ષિયાવાળા અનેક સે'કડે
યક્ષાથી યજન ઠયુ'' છે. વેદવેત્તા બ્રાહ્ષણુ। દેવયજ્ઞ-
માં રહેલા મને જ યજે છે. પ્રથ્વી ઉપરના થેછ
ક્ષત્રિય રાજાએ। સ્વગ'તી આકાંક્ષાથી તેમ જ વૈરધો
ર્વમ'લોકને જીતવાની ઇચ્છાથી મારું જ યજત
કરૈ છે. ચાર સમુદ્રો સુધી ફેલાયેલી અને મેર તયા
સર પત'તથી શોભી રહેલી આ વસુધાને કુ
રોયનાગનું' રૂપ લઈ ને ધારણુ કર છુ" છૈ વિપ્ર!
પૂવે આ પૃથ્વી જલમાં ડુબી ગઈ હતી, ત્યારે મે
વરાહરૂપ ધારણુ કરીને તેનો પરાકમપૂર્વંક ઉદ્ધાર
કમો હતો. હે દ્રિનેત્તમ | છુ વડવામુખ અસિર્પ
થઈ નિત્ય પાણીને પી જઉં છું તયા તેમને પાછાં
અધ્યાય ૬૮૯મો!-વિષ્ણુએ પોતાનુ સ્વરૂપ ડલ્યુ”
છોડી મૂકું છુ'. હે વિદ્દાન્| ષ્રાજ્ષણુ મારું મુખ
છે, ક્ષત્રિયો મારા બાઠુ છે, વૈરયો મારી નથ છે
અતે શૂદ્રો માર પત્ર છે. ખં કગ્વેદી સામવેદ,
મજીવે'દ તથા અથવવેદ કમપૂવ'ક અને 'હાઈવાર
કમ વિતા મારામાંથી જ ઉતપન્ન યાય છે અને
મારામાં જ લય પામે છે. યોગપરાયણુ, પરમ
શાંતિયુક્ત, જિતેદ્રિય, કામ, કોધ તથા દ્વેષથી
મુક્ત અહ'કારચૂન્ય, પાપરહિત, સત્યનિઇ, સમા-
ઘિમય અને નિત્ય અધ્યાત્મજ્ઞાનમાં કુશળ એવા
મુમુક્ષુ ્રાજ્મસ સતત માઝ જ ચિંતન ઠરીને
મતે જ ઉપાસે છે. હું જ પ્રલયકારી 'સ'વત'ક'
અસિ છુ હું જ પ્રલલકારી યમ ૭% હું જ
ત્રલમકારી સૂય છુ' અને ડું જ પ્રલયકારી વાયુ
છુ, હે દ્રિજવર | આકાશમ'&ળમાં આ જે તારા-
રૂપો દેખાય છે, તે મારાં ર્વાંનાં છિદ્ર છે, એમ
તુ' નણુ. શનાકર સમુદ્રો અને ચારે દિશાએ એ
ખધાં મારાં વગ્ન, શયન તથા નિવાસ છે, એમ તુ'
જાણુ, દેવનાં કાર્યોની સિડ્દિતે અથે મે જ તેમને
રૂડી રીતે વિભામવાર ઠર્યા છે.“ હૈ સજજન-
શ્રેઇ! કામ, કોધ, હુષ'; ભય, તેમજ મોહ એ સૌને
મારાં રૂ'વાડાં જ નણુ. હે વિપ્ર | સત્ય, દાન,
ઉગ્ર તપ અને પ્રાણીએ વિશે અહિસા એ ઉત્તમ
કમ કરવાથી મનુષ્યોને જે પ્રાપ્ત થાય છે; તે હુ
જ છુ.૨૫૨૨ મનુષ્યો મારા વિધાનથી જ સજય
છે અને મપરા જ શરીરમાં વિહાર કરે છે, મે જ
તેમના વિત્તાનનો પરાભવ કર્ચ છે. તેઓ ચે! કરે
છે; તે તેમની ઇચ્છાથી નહીં' જ.** સારી રીતે
સદ્યધ્યયત કરતારા, શાંત મનવાળા અને કોધને
જીતનારા બ્રાહ્મણો વિવિધ યજ્ઞોથી મતે યજે છે
તથા પામે છે.૨* હૈ વિદ્દાન્! જે મનુષ્યો ભૂડાં
કરમ કરનારા છે, જેઓ લોભથી ઘેરાયેલા છે, જેખા
કૃપણુ, અનાય* અને અસંસ્કારી ચિત્તવાળા છે,
તેઓ મને પામી શકતા નથી.૨* આથી ચેગાથી
૩૬૭
સેવાયેલે માગ સરકારી ચિત્તવાળા મતપ્યોને
મહાફળ આપે છે અને મૂઢોને તો તે કણયી પણ
પ્રાપ્ત મતો નથી, ખે તુ' ન્ણુ. રૈ સન્૪નશ્રેઇ !
જ્યારે જયારે ધમ'ની ગ્લાનિ થાય છે અને અધ-
મ્'તી-વૃદ્ધિ યાય છે, ત્યારે ત્યારે છું પોતે અવ-
તાર ધારણુ કર છુ. ન્ત્યારે હિંસામાં પ્રીતિ રાખ-
નારા અને સુરશ્રેદોથી પણુ ન મરે એવા દાર્ણુ
દત્યો અને રાક્ષસો આ લોકમાં ઉત્પન્ન યાય છે,
ત્યારે કુ" શુભ કમવાળાઓતે ધેર માતુષદેહમાં
પ્રવેશી અવતરૂં છુ' અને તે સવ'ને-દેત્યાદિને
શાંત કરી દઉ છુ'. દેવા, મનુષ્યો, ગ ધરવો, સર્પ,
રાક્ષસે અને સ્થાવર પ્રાણીએને સજીને હું તેમને
પાછો મારી માયાથી સહાર કરું છુ-૨૫૨* ફરી
સજનકાર્ય સમયે હું મર્યાદા બાંધવા માટે માનવી
રૃહમાં પ્રવેશ કરૂં છું અને કલ્પનાતીત દેહને
સરજી' છું. સત્યયુગમાં મારો વર્ણ ચેત હોય છે,
ત્રેતામાં તે પીળો હેય છે, દ્રાપરમાં આવતાં તે
લાલ હેય છે અને ઠલિયુગમાં તે કાળે હેય
છે.૨*** તે કલિયુગમાં અધર્મ'ના ત્રણુ ભામ હોય
છે. અંતકાળ આવે છે; ત્યારે ઠું અતિદાસ્ણુ
કાળરૂપ થાઉ છું. અને એકલે જ સ્થાવરજ'ગમ-
રૂપ સમસ્ત વૈલેડયતે। નાશ કરુ છું. હું તરણુ માગ'-
(શકન, સ્થિતિ તથા સહાર)વાળા છુ વિશ્વા-
ત્મા છુ અને સવલોકને સુખ દેતારા છુ” હું
સર્વત્ર પ્રકટ થતારે છુ; સવ'ગ્યાપી છુ, અન'ત
છુ, ઈદ્રિયાના અધિપતિ છુ' અને મહા
ગતિવાળો છુ. હે બ્રહ્મન્| સવ પ્રાણીઓને શાંત
કરનારા તયા લોક માત્રને ઉઘમમાં રાખનારા
તે રૂપરહિત કાલચકને હું એકલે જ ફેરવ્યા કરે
છુ. હૈ મુનિવર | મારા આત્માં સજ પ્રાણીઓમ્.
સારી રીતે વ્યાપેલો છે, પણુ હૈ વિપ્રે'્ર ] “કાઈ
મને નણુતું' તથી. સરવલોકમાં ભક્તો મતે સવ*
પ્રકારે પૂજે છે. હે દ્રિજ ] મારા ઉદરમાં તને જે
૩૬૮
કાંઈ ડક્ષેશ પ્રાપ્ત થયો છે, તે સવ' હે નિષ્પાપ |
તારા સુખોાદયને માટે તથા તારા કલ્યાણુને માટે
જ છે. તે” એ લોકમાં જે કાંઈ સ્થાવરજ'ગમ ન્ેયું
છે; તે સર્વથા મારા ભૂતભાવત આત્મારૂપ જ છે.
મારું અધું શરીર સર્વ લોકના પિતામહ ગ્કહ્યા-
રૂપે છે.**-** હું શ'ખ, ચક્ઠ અને ગદા ધારણુ
કરનારો નારાયણુ છું. હૈ વિપ્રષિં ! જ્યાં સુધી
એઠ સહસ્ત યુગાનાં પરિવર્તન થાય છે, ત્યાં સુધી
હું વિથાત્મા સર્વ ભૂતોને મોહમાં નાખી શયન
કરુ છુ', આમ હે સુનિશ્રેષ | જ્યાં સુધી બ્રહ્મદેવ
નમતા નથી, ત્યાં સુધી તે બધો સમય રિશ
નહિ એવે હું શિશુરૂપ લઈ ને અહી રહું છુ છે
વિપ્રશ્રેષઠ | મે] જ અનેઠ વાર પ્રસન્ન થઈને તને
બ્રલારૂપે વરદાન આપ્યું છે. હે વિપ્રષિગણેથી
પૂશયેલા ] સવ સ્થાવરજગમ જગતને એકાકાર
સમુદ્રમાં નાશ પામેછુ' જેઈ તુ' વ્યાફળ થક ગયો
છે, એ મે' ન્નણ્યું, એટલે મે' તને સર્જ જગતનુ
દશન કરાવ્યું, તુ” જ્યારે મારા શરીરની અદર
પેઠો, ત્યારે સમસ્ત લોકને જેઈ તુ વિસ્મય પામ્યો
તથા ભાન ભૂ્લી ગયે(. આથી હે બ્રહવિ! મે તને
ઝટ મારા મૉંમાંથીબહાર કાઢી નાખ્યો. સુરો અને
અસુર પણુ જેને મહામહેતતે નણી શકે છે, એવા
આત્માનુ મે' તારી આગળ વર્ણન કયુ” છે. હે
વિપ્ષિ' !ન્્યાંસુધી મહાતપસ્તી ભમવાન ખ્રહ્ના જગે
નહિ, ત્યાં સુધી તુ' અહીં' સુખ અને વિશ્વાસથી ફર્યા
કર.(*-*૭ પછી હૈ દ્રિજશ્રેઇ! સવ લે!દદાના તે
પિતામહ-નગ્રત થરો, એટલે હું એકરૂપ થઈ ને સર્વ
શરીરાને, આકાશને, પૃથ્વીને, જ્યોતિને, વાયુને,
જળને તેમજ આ લોકમાં બાષ્ઠી રહેલા જે “કાઈ
'રથાવરજ'ગમ હરો, તે સર્ઝને ઉત્પલ કરીરા.*“**“
માક”ડેય બોલ્યાઃ હે તાત આ પ્રમાણે
કહીને તે પરમ અદ્ભુત રેવ અ“તર્ધાન થઈ ગયા.
પછો કું આ જતત્તતતી સ? યેલી વિવિધ પ્રશ્ન-
શ્રોમહાભારત-વતપવ-માડ'રયસમાસ્યાપર્વ
ઓને નેવા લાગ્યો.** આમ હે રાજન્! તે યુચ-
પ્રલય આવ્યો, ત્યારે મે' આશ્રય" નેયું હતુ. હૈ
ભરતોત્તમ [ પૂવે" મે' જે પદ્મલેચન દેવ નેયાં
હતા, તે જ હૈ ધાર્મિંકશ્રેષ | આ તમારા સંબધી
જતાર્દન છે. હૈ પુસ્પસિ'હ ! એમના વરદાનથી જ
મારી સ્મૃતિ નાશ પામતી તથી. હે કૌ'ેય !
તેથી જ માર દીર્ધાયુષ્ય છે તથા ઇચ્છા પ્રમાણન
મુ છે..પ5 તે જ અચિ'ાત્મા, પુરાણુપુરષ,
સવવ્યાપી મહાબાડુ શ્રીહરિ આ વૃવ્ણિભૂયૂણુ
શ્રીકૃષ્ણુરૂપે ન્નણું “કૅ કીડા ઠરી રહ્યા છે.** એ જ
ધાતા, વિધાતા અને સહર્તા છે. થીવત્સને છાતી
ઉપર ધારણુ કરતારા એ ગોવિ'દ પ્રશુ નિત્ય છે
અને પ્રનપતિના પતિ છે, આદ્િદેવ, જયશાલી,
દેહમાત્રમાં વસતારા અને પીતાંખર ધારણ કરનારા
આ વૃષ્ણિપ્રવરને નેઈને મને આ બધુ' યાદ
આવ્યું છે. આ માધવ સવ' ભૂતાનાં માતાપિતા
છે. હે કૌરવકેછો | તમે એ શરણાગતવત્સલને
શરણું નએ. 9
વૈશ'પાયન બે।લ્યા : માકડેય મુનિએ આ
પ્રમાણું કહું, એટલે સવે'એ-તણુ મશાન દનએ
તથા બે પુસ્ષસિ'હ નકુલ-સણુદેવે દ્રૌપદીની સાથે
જનાદતને નમસ્કાર કર્યા. હે પુસ્યવ્યાદ્ય | સત્માન*
પાત તે શ્રીકૃષ્યુ પણુ તેમને માન આપ્યુ' અતે
પ્રમ મધુર વચનોથી તેમતે વિધિપૂવ'ક સમજાવી
તેઓનું સાંત્વન ઠરવા લાગ્યા.““”**
ઇતિ થીમહાભારતમાં વનપર્વાં'તગ'ત માક”ડેપસમાસયા*
પર્વમાં “ ભવિષ્યકષન ? નામને! અષ્યાય ૫૮૯મે। સમાપ
ઝષ્યાય ૧૦મો
કલિયુગમાં લોકોની સ્થિતિ
॥ઉશાથત ૩વાર॥
યુષિષિત્ત્ હૌતેયો માવઝેકે મદાણુનિય્ ।
વુનઃ વચ્છ સાધ્રાગ્નૅ મવિષ્યાં ગમતો મતિક્ |
વૈશ'પાયત બોદ્યા : કુ'તીપુત યુધિકિરે ફરીથી
અધ્યાય ૬૯૦મે-કલિયુગમાં લોની સ્થિતિ
મહામુનિ માક ડેયને પોતાના સામ્રાજ્ય પછીની
જમતની ભાવિ સ્થિતિ વિશે પૃછ્યુ'."
યુધિદિર બેક્યા : ' હે વકતાઓમાં શ્રેઇ મુનિ!
યુગના આદિકાળમાં જમતની ઉત્પત્તિ તયા આ
સહાર સબ'ધમાં જે આશ્ય'કારી વૃત્તાંત છે; તે
અમે તમારી પાસેથી સાંભળ્યું છે.* પણુ છે
ભાગવત એ કલિયુમમાં સવ' ધર્મોને! ગોટાળે થઈ
જરે એટલે પછી બાકી શુ' રહેરો ?: આથી હે
મુનિ! મને ફરીથી કૃતૂહલ થાય છે. તે યુમક્ષયને
વખતે માનવોતુ' બળ “કેવુ' હરો : તેમના આહાર-
વિહાર “કેવા હશે ? તેમતું' આયુષ્ય 'ેટલું' હશે ?
તેઓ શાં વસ્રો પહેરતા હશે ? કઈ સ્થિતિ આવ્યા
પછી પાછે સત્યયુમ આવરો? છે સુનિ | તમે
વિરતારથી આ કરે. આ સબ'ધમાં તમે આશ્ચય'-
કારી વાતો કહે છે. યુધિછિરે આ પ્રમાણે કહ્યુ,
ત્યારે તે મુનિશ્રેઇ મહુષિ'એ યાદવશ્રેઇ | શ્રીકૃષ્ણને
તથા પાંડ્વાતે આન'દ આપતાં ફરીથી આ પ્રમાણે
કહેવા માંડ્યુ'.૨-*
માક''ડેય બોલ્યા : હે રાજન્ | પૂવે મેં જયુ,
સાંભળ્યુ અને અનુભન્યુ' છે, તેમ જ હે રાછેદ્ર |
રવાધિદેવની કૃપાથી સર્જ લોકોના ભવિષ્ય વિરે
૪ વૃત્તાંત મે' ન્તણ્યા છે, તે તમે સાંભળો. હવે હે
ભરતોત્તમ | કલિયુમ સ'બ'ધીતુ' લેકવૃત્તાંત કહુ”
છુ", તે તમે સાંભળે.”” હૈ ભરતશ્રેઇ સત્યુગમાં
કપટ અને ઉપાધિથી રહિત સત્યાદિ ચાર ચરણે।-
વાળો શ્રેઇ ધમ મતુષ્યમાં રહે છે.“ તેતાયુમરમાં
ધમનો એક ચરણુ અધર્મતે લીધે વીધાઈ જય
છે, તેથી તે ત્રણુ અ'શે મનુષ્યમાં રહે છે. દ્રાપર-
. ચુમમાં બે ભામ ધર્મ અને બે ભામ અધર્મ સાથે
રહે છે. પણુ હે ભરતશ્રેદ | ન્યારે તામસ(કલિ)-
યુગ આવે છે, ત્યારે અધર્મ ત્રણુ અ'શેથી લોકે-
ને ચાંપીને ઊભે! રહે છે. આમ તે વખતે મતુષ્યે।-
સાં ધમનો માત્ર ચાથો ભાગ જ રહે છે. હવે હે
૩૬૯
પાંડવ | માણુસોતાં આયુષ્ય, વીય, બુટ્દિ અને
ખળ એ યુમાતુસાર ધટતાં રહૅ છે, એ મારં ઠહેવું
સાંભળે. ત્યારે હૈ યુધિઠિર | બાદ્ષણુ!, ક્ષત્રિયો,
વેરયે! અને શૂદ્રો કપટ ઠરી ધર્મ આચરરશે.
મતુષ્યો ધમ'ની નળ નાખી સોદા કરરો. પોતાને
પ'ડિત માનનારા મતુષ્યો લોકમાં સત્યને ઘટાડી
રશે. આમ સત્યની હાતિ થવાથી માણુસોની
આવરદા ટકી થશે. પછી આયુષ્ય ધટવાથી
તેખા વિધા પ્રાપ્ત કરી શકશે નહિ. એટલે વિધા-
થી રહિત થયેલા તે અજ્ઞાની મતુષ્યોને લોભ
ઘેરી લેશે. એટલે લોભ તથા કોધમાં ડુબેલા અને
કામાસક્ત થમેલા તે મૂખ' માતવે! એકબીજા
સાથે વેર બાંધશે અને પરસ્પરને મારવાને ધારો.
બ્રાહ્મણુ।, ક્ષત્રિયા અને વૈરા પરસ્પરમાં વર્ણ-
વઢાળ કરરો.૫*-૫૦ તૃપૃ તથા સત્યથી રહિત
થથેલા તેઓ શૂદ્ર જેવા થઈ જરો. ત્યારે નીચ
ચાંડાલો ક્ષત્રિય વગેરે થઈ બેસરો અને ક્ષત્રિય
વગેરે ચાંડાલ જેવા થરો.“ યુમતો અ તસમય
આવશે, ત્યારે લોક આવા થશે. તે વખતે વસ્રો-
માં રાણિયાં-શણુનાં વસ્નો અને અનાજમાં 'કોદરા
એ ક્રેઇ ગણાશે. તે યુગક્ષયને સમયે પુસ્પો પત્ની
નાજ ભક્ત થરો, માછલાંતા માંસથી જીવિકા
ચલાવરો અને ગાયોનો નાશ થવાથી ઘેઠી તથા
બકરીને દાહશે, વળી જેઓ નિત્ય વ્રતધારી છે,
તેઓ પણુ યુમના અ'તસમચે લોભવશ થઈ જરે.
તે યુમક્ષયને સમયે માણુસો એકબીજાની વસ્તુઓ
ચારશે અને પરરપર હિ'સા કરશે. તેએ જપ
કરશે નહિ અને ચોર તથા નાસ્તિક થરો. યુમને
અ'તે તેએ સરિતાઓને તીરે 'કાદાળીઓથી ધાન્ય
વાવરે અને તે પણુ તેમને અલ્પ ફૂળ આપરે”
જે પુસ્ધો શ્રાદ્ધમાં અને દેવકાર્યાના નિત્ય ત્રત-
ધારી હરો; તેઓ પણુ ત્યારે લોભથી ઘેરાઈ જરે
અને એકખીન્નાં શ્રાદ્ધો તથા દેવકાર્યોનાં જમ્ણુ
3૩૭૦ શ્રીમહાભારત-વનપર્ષ-માકડેયસમાસ્યાપર્જ
તું' જમશે, તેમ પુત્ર પિતાનું જમશે-આમ ભેજત- | પોતાને વર રોધી લેશે. યુમતે ક્ષષ આવી પહેં-
વ્યવહારમાં મર્યાઘ ઓળગારો; ત્યારે શ્રાહ્યણુ | ચતાં અસતુટટ અને મૂખ" મનવાળા રાજાઓ સૌ
મિથ્યા તક'વાદમાં મોહિત થશે. તેખા ત્રતો કોઈ ઉપાચે પર્ધનને હરી લેશે. યુગાંત આવી
આચરશે નહિ; વેદની તિંદા કરરે, યજ્ઞો કરશે | લાગે છે, ત્યારે સવ જમત મ્લેચ્છોથી ભરાઈ જાય
નહિ, તેમ હોમમાં હોમરો નહિ. હેતુવાદના મોહ- | છે અને એક હાથ બીના હાથમાંતુ' ચોરી લે છે.
માં પડીને તેઆ નીચ વિષયોની જ ઇચ્છા | પોતાને પંડિત માનનારા પુસ્યોને કારણે લોકમાં
કરશે.૨૨* ત્યારે ક્ષેક્ઠા નીચી ભોંયમાં ખેતી | સત્યતો સ'કેચ થશે, ધરડાઓ બાળઠબુદ્રિના થશે.
કરશે, ગાચોને ધુ'સરીમાં જોતરરો અને એક વર્ષ'- | અને બાળક વૃદ્દોના જેવી બુદ્ધિવાળા થરો.
ના વાછરડાને પણુ હળમાં એડરો.૨” પુત્ર પિતૃ- | ત્યારે કાયર પોતાને શૂરા માનશે અને શૂરાઓ
વધ અને પિતા પુત્રવધ કર્યા છતાં પણુ મનમાં | કાયર તથા ખેદ્યુક્ત થરે. આમ યુગક્ષય આવતાં
કર ઉદ્દેગ કરશે નહિં-તેએઓ તો સોટી મોટી વાતો | કાઈ એકબીનનો વિથ્યાસ શખરે નહિ.” સૌ
કરશે અને કશી પણુ નિદા પામરો નહિ.“ | કાઈ એકસરખો આહાર રાખશે. એ યુમના અ'ત-
ત્યારે સવ' જગત ગ્લેચ્છોથી ઊભરાઈ જરો, કોઈ | ભાગમાં સર્વ જમત લોભ અને મોહથી ભરાઈ
પણુ ક્યા તથા યજ્ઞો કરશો નહિ. સમસ્ત | જરે. તેમાં અધર્મ વૃદ્ધિ પામશે અને ધમ તો
જગત આન'દહીન અને ઉતસવરહિત થશે.૨“ આ | ચાલશેજ નહિ. હે જનનાથ | 'યુગતા ક્ષયસમયે.
લોકમાં માણુસા ઘણુ કરીને ક“્ત્સોનાં, બાંધ- બ્રાહ્મણો, ક્ષત્રિયો અતે વૈરચોામાં એવી વિશેષતા
પાનાં અને વિધવાઓનાં ધન હેરી લેશે. | રહેશેજ નહિ-લોકમાં તે વખતે એક શૂદ્રવણુ' જ
રહેરો. તે ક્ષયકાલે પિતા પ્રુગને ક્ષમા આપરી નહિ.
માનવો સ્વલ્પ વીષ'વાળા, જડ, લોભી, મોહ મસે,
સ્વપ્રશસાથી રીગ્રનારા અને કપટી આચારોા અને પુત્ર પિતાને ક્ષમા આપશે નહિ. ત્યારે સ્રી
રાખનારા હશે-તેઆ દછોનો સાથ કરરે. હૈ | પતિની સેવા જ કરશે નહિ. 5 એ યુગાંત
કી તેય તે યુમતે અ'તે રાન પાપી છુદ્ધિના આવશે, ત્યારે લોકો ધઉ' અતે એવાં ખીજા' અન્ન*
હશે. તેઓ એકબીજાને બીડુ' ફકરો, એકબીજનો | વાળા મદેશેમાં આશ્રય લેશે. યુચક્ષયને કાળે સીઓ
વધ કરવાને તલપાપડ રહેરો અને મૂખ' હોવા | તથા પુચ્પો સ્વેચ્છાચારી થશે અને એકબીન્ને
છતાં પાંડિયનો ડોળ ઠરશે. આમ તે ક્ષત્રિયો | સહન કરી લેશે તહિ. હે યુધિષિર 1 (યારે સમત
લોકને ક'ટ્કરૂપ થશે. તે યુમક્ષષને સમયે તેઓ | જમત મ્લેચ્છમય થરો. માણુસે। શ્રાદ્ધો વડે પિતૃ-
રક્ષણુકર્તા રહેશે નહિ. તેખા લોભી થશે, માન | દેવોતું તર્પણ કરશે નહિ. ત્યારે કોઈ કોઈનુ
તથા અહ'કારથી છી જશે અને માત્ર દમાં જ ! સાંભળરો નહિ અને કાઈ કોઈને] યુર હરી નહિં.
રૃચિ રાખરે.૨૫-૨* સુ ભારત | તે નિદયો વાર” | હે જનપતિ! ત્યારે જગત અજ્ઞાન-ખ'ધકારમાં લીત
વાર સાધુઓનાં ધન ઉપર તથા પત્નીઓ ઉપર | થઈ જરો.”*-₹” યુગાંત આવી પહોંચતાં, મતુષ્ય-
વારવાર આક્રમણુ કરશે-તેએ રડતાં હશે, તાપણું | તુ' વધુમાં વધુ સોળ વરસતુ' આયુષ્ય થર-
તેઆ તેમના ઉપભોગ કરરો. ન્યારે યુગનો અત- | એ પછી મરયુ થરે, ત્યારે પાંચ કે છ વષની
કાળ આવતાં "કોઈ કન્યાનુ* મામુ” ઠરશે નહિ, | છોકરી માતા થશે.“ અતે સાત કે આઠ વષનો
અધ્યાય ૧૯૦મો।-કલિયુગમાં લેપ્કાની સ્થિતિ
૩૩૬
છોકરો ખાપ થશે. હે રાજન્] એ યુગાંતે પત્ની
પતિથી અતે પતિ પતીથી સતોપ પામરે
નહિ.₹“* હુ રાજેદ્ર | યુમક્ષયતે સમયે અલ્પ
ધ્તવાને। મોટા ધનવાનેને। ડોળ રાખરો, હિસાતું
જેર વધરો અને "કોઈ દઈને દાન આપરે નહિ."
યુમનો ક્ષયસમય આવે છે, ત્યારે દેશમાં રાંધેલાં
અતાજનાં હાટ મંડાય છે, ચૌટાંએમાં વેદની
દુકાનો ચાલેછે અને સ્રીઓ પોતાના દેહનાં વેચાણ
કરે છે.*૨ કલ્લિયુમતા એ આથમતા સમયમાં
મનુષ્યો મ્લેચ્છો જેવા આચારેો રાખે છે; જે તે
બધુ' ખાય છે અને સવ કર્મમાં ભયકર રીતે
વતે' છે-એમાં સ'શય તથી.** હે ભરતશ્રેછ | યુગાંત-
ને એ સમયે સ્વ મતુષ્યો ધતતા લોભથી વેચાણુ
અતે ખરીદીને વખતે એકખીન્ને છેતર્યાં' જ
કર્શે.“* એ યુમાંતને કાળે માણસો જ્ઞાન મેળવ્યા
વિતા જ ક્યાએ કરશે અને પોતપોતાના છ&
પ્રમાણ વત'રો.'” યુગક્ષયનો સમય આવતાં, સર્વ
માતવો સ્વભાવે ફર કમ'વાળા થરો અને એક-
ખીનનની નિદા કરશે.** તેએ જરા પણુ વ્યથા
પામ્યા વિતા વૃક્ષે અને આરામસ્થાનેને ઉન્જડ
કરી નાખશે.” ત્યારે લોકમાં પ્રાણીઓના પ્રાણ પણુ
સ'ચયમાં પડરો. હે મહારાજ / મતવુષ્યે! ત્યારે
લ્ષોભથી મૂછિંત થશે, બ્રાહ્મણને મારી નાખશે
અને ખ્રાહ્ષણાના ધનને ભોગવવા લાગો.“ ભયથી
રીન થયેલા અને ધમ'ભ્રછોથી પીડાઈ રહેલા ખ્રાહ્મણા
રક્ષણુ કરનાર ન મળવાથી હાહાકાર કરતા આ
પૃથ્વી ઉપર આપતેમ ભટકરેો.'“ ત્યારે મતુષ્યો
છવનને। અ'ત લાવનારા, કૂર, ભય'કર અને પ્રાણ્ી-
ઓની હિંસા કરનારા થરો, ત્યારે યુગનો છેડા
આવરેો.** છૈ કુસ્કુલધુરધર ! ત્રાસ પામેલા અને
નાસભાગ કરી રહેલા બ્રાહ્ષણા નદીઓ; પર્વતો
તથા ઊંચાનીચા ભાગોમાં આશરો લેરો.૫૫ ત્યારે
હે રાજન્! ચોરલૂ(ટારાએથી પીડાચેલા શ્રેઇ
ખ્રાહ્મણુ! પણુ કાગડાએની જેમ શાકાશીલ રહેશે
અને દુ રાજાએના ફરશારધી સતત પીડશે. હૈ
મહીપાલ] એ કુગાંતે તે દ્રિજે વૈય' છોડીને રવધમ'-
વિરોધી કર્મો કરશે અને રૂદ્રોતા સેવક થરો.
ત્યારે શદ્રો ધર્મોપદેશક થરો અને ખાદ્ય તેમની
ચાકરી ઉઠાવશે-તેમના શ્રોતા થઈને તેએ! તેમના
ઉપદેશોને પ્રમાણુરૂપ માનરે.૬૨ ' તયારે આ
લ્ષેક ઊધોચત્તો થઈ જરો-તીચ ઊ'ચ થરો અને
ઊ'ચ નીચ થરે. યુગાંતતે સમયે લેહ દેવપૂનન
છેડી દેશે અને ઠબરોાની પૂ કરરે. યાર શૂદ્રો
ટ્વિજેની સેવા કરશે નહિ. ત્યારે યુગને! ક્ષય થતાં,
મહષિએના આશ્રમોમાં, બ્રાક્ષણાનાં તિવાસસ્થા-
નોમાં, દેવાનાં સ્થાનોમાં, ભક્તિનાં ધામોમાં અને
અતે નાગોના નિવાસોમાં ભૂમિ દેવાથી વિભૂષિત
હુરો નહિ; તે તો હાડકાંથી છવાઈ હરો, યુમાંતતું.
આ લક્ષણુ હરો. જ્યારે માણુસો નિત્ય ભય'કર
અતે ધ્મ'હીન થરો, તેમજ તેએ નિત્ય માંસ ખારો
અતે મદિરા પીશે; ત્યારે યુમતા અ'ત આવશે.
હે રાજન્! જ્યારે એક ફૂલમાં ખીજી' ફૂલ અને
એક ક્ળમાં બીજું ફાળ આવશે, ત્યારે હે મહારાજ !
યુગનો! છેડા આવરે. યુમતા આથમવા ફાળે કસ-
મૃચે વરસાદ વરસરો અતે ત્યારે પતુષ્યે!ની કય
કમવિહાણી થરો. ત્યારે ચૂદ્રોને બ્રાહ્મણ સાથે
વિરાધ થશે અને પૃથ્વી ટૂ'ક સમયમાં મ્લેચ્છ
માણુસોથી ઊભરાર્ડ જશે. ત્યારે વિપ્રો કરના
ભારના ભયથી દરો દિશાઓમાં તાસી છૂટશે. ત્યારે
સ્વ લોકો ખાવાપીવામાં ને પહેરવાઓઢવામાં એક-
સરખા થઈ જરો અને વેઠ તથા વેરાથી ત્રાલ
ત્રાજ્ન પોકારશે. તેએ ક્ળમૂળથી ગુન્નરા કરી
આશ્રમોમાં આશરે લેશે.૧૫-* આમ લેકે
આકુળવ્યાકુળ થશે, ત્યારે કશી મરદ રહેશે નહિ;
ત્યારે શિષ્યો સુરૂના ઉપરેશનુ” પાલન ઠરરો નહિ,
તેઆ તો ગુસ્તુ' ભૂડું' બોલરે-અરે ] આચાય
૩૭2
શ્રોમહાભારત-વનપર્વ-માડછડરયસમાસ્યાપવર
જિ હશે તતો તેને ધુતકારી કાઢશે. ત્યારે મિત્રો,
સખધીએ અતે બાંધવો પૈસાના જ સબ'ધ
રાખરે.“* યુમને અ'તે સવ પ્રાણીઆતેો અભાવ
“થશે, સર્વ દિશાએ સળગી ઊઠરો, નક્ષત્રો પ્રભા-
હીન થશે, જ્યોતિઓ પ્રતિકૂળ થરો, પવને! ઊલટા
વાશે અને મઠહાભય સૂચવનારા અનેક ઉહ્કાપાતેો
શરશે,”*** ભાર્ સૂય” બીજ છ સર્યોની સાથે
તપવા લાગરે, ભયકર ગજ'નાએ થરો અતે દિશા
માત્રમાં દાહ ઊઠશે. ત્યારે સૂય ઉદયને અને
અરતને સમથે રાહુથી ગળાઈ જશે. સહસ્રાક્ષ ભગ-
વાન કઈંદ્ર ત્યારે અકાળે વૃદ્ધિ કરશે. વળી એ
યુગાંત આવતાં, ધાન્યા ઊમરો નહિ, ત્યારે સ્રીઓ
સતત કૂર વચનો બોલશે, કોર કાળજાની થરો,
શાવાકકળવામાં રઢ રાખશે અને સ્વામીના કહ્યામાં
રહેશે નહિ, યુગને અ'તે પુત માતપિતાને હણુશે.
ત્યારે સીએ વળી પુત્રોના આશરે લઈને પતિ-
એને મારી નાખશે.““-૫ છેં મહારાજ | એ
ચુગાંતમાં શાહુ અમાસના યોગ વિતા પણુ સૂર્યને
ગળરે અને સવ'ત્ર અસિ ભડશડ થઈ રહેરો. ત્યારે
વટેમાગુએ માચ્યા છતાં પણુ અન્નજળ અને
'વિસામા પામશે નહિ-તેએ હડધૂત થઈને રસતામાં
આળેટરો. યુમાંત આવતાં, કક'શબળોાલા કાગડા-
એ, નાગો, પ/'ખીએ અને પરએ કઠોર વાણી
કાઢશે. ત્યારે માણસો પાતાના મિત્રોને, સંબ'ધી-
એને, સ્વજનોને અને સેવકોને તથ૭ દેશે.
ચુમનો અ'ત આવરે, ત્યારે તે મતુષ્યો જન્મ"
ભૂમિને છોડીને કમપૃવ'ક પરદેશોમાં, દિશાઓમાં,
સમરમાં અને પુરમાં આશ્રય લેશે. એ યુગ્રાંત-
કાલે, લેક પરપર હા તાત ! હા સુત 1
“એવી અતત દાસ્ણૃ કિકિયારીમરી વાણી
હાઠશે અને પૃથ્વી ઉપર રઝળપાટ માંડરો.“૨-*
આમ યુમક્ષમને વખતે ભમ'કર ઊથલપાથલ થરો,
લાગરે. પછી બીજે યુમપલટા આવતાં દૈવ સહેજે
કૂરીથી લેકવૃદ્ધિતે અતુફૂળ થશે. જ્યારે સૂયય
ચદ્ર અને પુણ્યતક્ષત્રતો બૃહસ્પતિ એક રાશિમાં
આવરે, ત્યારે સત્યયુમ બેસરો. ત્યારે વૃષ્ટિ યોગ્ય
કાળે વરસશે, નક્ષત્ર શુભ તેજેવાન થશે અને મહે!
શુભકૂળદાયી થશે તથા સવળી ગતિએ વિચરરે.
ત્યારે જ્યાં ત્યાં ક્ષેમ હરો, સુકાળ હરૌ અતે
આરેગ્ય હશે. ત્યારે રોગતુ' નામ પણુ નહિ
હોાય.““૨ તે વખતે કાળની પ્રેરણાથી વિષ્ણુ-
યશા” નામતા કલ્પી અવતરશે. તે ખ્રાક્ષણુ મહા-
વીય'વાન, મહાબુદ્ધિમાત અતે મહાપરાંકમવાન
હરે. તે સભલ ગામમાં એક બ્રાજ્ષણુને પવિત ધેર
જન્મ લેશે. તે મનમાં વિચાર જ કરરો, ત્યાં સર્વ
વાહને, આયુધો, યોદ્ધાઓ, શસ! તેમ જ ઠવથો
તેની સેવામાં હાજર થરો. તે ધમ'વિજયી થરો,
ચકવતી' રાજા થરો; ખ્રાણુ જન્મેલા તે ઉદાર
બુડ્ડિવાળા અને તેજરવી પુસ્ય આકુળવ્યાકુળ
થયેલા જગતને પ્રસન્ન કરરો, લોઠક્ષયનો અત
આણુરે, સર્વ અધર્મોનોા સહાર કરરે અને યુગતું
પરિવિત'ત લાવશે, ત્યારે બ્રાહ્મણાથી વીટાયેલા તે
કલ્કી બ્રાહ્ણુ સવ'ત્ર ભરાયેલા થ્ુદ્ર જનોને તથા
સવ મ્લેચ્છસમૂહાને ઉખેડી નાખશે.“૨-*9
ઇતિ કોમહાશારતમાં વતપર્વા'તગત માક'ડેયસમાસ્યાપવ'મા
“ લવિષ્યકધન” નામનો અધ્ધાય ૧૯૦ મો સમાપ
ગપ્યાય ૬૧૬મો
ચુધિધિરને ઉપદેરા
ઊનારરેવ રરાય ॥
સતથોણરય જતા કિસેન્વઃ ઇચિવીમિમાય્ |
વાસિમેષે મટાયજે નિષિતતરવવિષ્વત્તિ ॥ દ ॥।
માઠ'ડેય બોક્યા : પછી ગોરાને। નારા કરીને
# વૉમદ્ ભાગડતમાં વિભ્ડ્વદા નામના નાલપ્ડુથી
કઇઝીના અવતાર ડનો છે; પતુ અડી કકજીનુ' નામ «
એ પછી બ્રદ્માદિ લોઠોની કમપૂત'ક ઉશાતિ થવા | વિષ્હ્પ્યા આપ્યુ છે.
અધ્યાય 1૧૯૧મે।-યુધિષિરતે ઉપદેશ
ડલ્કી અથમેધ પહાયજ્ઞ ઠરશે અને તેમાં આ
પૃથ્વી ખ્ાક્ષણુ।તે વિધિપૂવ'ક અપંણુ કરરે.* તે પોતે
જ પૃથ્વીમાં શુભ અને હિતકારી મર્યાદાઓ સ્થાપરો.
પછી પુણ્યયશવાળા અતે પવિત્ર કઠમવાળા તે
રમણીય વનમાં પ્રવેશરો.* પૃથ્વીલેકોમાં વસતારા
મનુષ્યો તેમના શીલને અતુસરશે. બ્રાહ્મણી! ચોરોને
ક્ષય કરરે, એટલે જગતમાં કરી કલ્યાણુ વ્તશે.*
તે ટ્વિજેત્તમ કલ્કી જતેલા દેરો[માં ઠાળિયારનાં
ચામડાં, શક્તિઓ, વિશ્ક્ષા અને આયુધે। સ્થાપશે.
પૃથ્યી ઉપર વિચરશે અને સદૈવ ચોરલટારાએના
વધમાં તત્પર રેર. શ્રેછ ખ્રાહ્મણા તેમની રતુતિ
કરરે અને તે પોતે દ્રિજવરોાને સન્માન આપરો. તે
કલ્પી 'હાય મા! હાય બાપ | હાય દીકરા|'
એવી એવી અતિ ભયકર વાણીથી ઉપરાઉપરી
ચિચિયારી પાડતા ચોરડાકુઓને નાશ પમાડશે.**
ત્યારે હે ભારત ] અધમષતેો! વિનાશ થરો અને
ધમની વૃદ્ધિ થશે. સત્યયુગ આવતાં લોકો ક્યા-
વાન થશે.” સત્યયુગમાં વતકુને; ભક્તિધામે!,
તળાવો, ધમ'શાળાએ, અનેક કમળસરોવર્।,
'રવમદિરો અને વિવિધ યજ્ષક્યિએઓ થરો; ત્યારે
ખ્રાહ્મણા, સાધુએ, સ્ુતિઓ, તપરવીએ, પૂવે
પાખ'ડવાળા થચેલા આશ્રમો! અને પ્રશજ્નજનો એ
સવ સત્યનિછ થશે. ત્યારે સવ બીજને રોપતાંવાર
જ ઊગી આવરો.“ '* છુ રાજેદ્ર | સર્વ ગડતુએ-
માં સર્વ જતને પાક ઊતરરેો અને મવુષ્યો દાનો,
ત્રતો તથા નિયમોમાં પરાયણુ રહેરો.પ૫ ત્યારે
બ્રાહ્મણાં ધમ'ની ઇચ્છાવાળા હશે, આન દયુક્ત
હુરે અને જપે! તથા યજ્ઞામાં એકતિઇ હરો. ત્યારે
રાજાઓ આ વસુ'ધરાને ધમ'પૂવ'ક પાળરો. એ
સત્યુગમાં વૈરયો વ્યવહારપરાયણુ થરો, બ્રાલ્ણે।
ષટ્કર્મમાં તત્પર હશે અને ક્ષત્રિયો પરાકમમાં
પ્રીતિવાળા ઠુશે. વળી ત્યારે શૂદ્રો ખ્રાહ્મણાદિ
ત્રણુ વરણાની સેવામાં પરાયણુ હરે. સત્યયુગ, દ્રાપર-
૩૭૩
યુમ અને નેતાયુગમાં આ ધમ' રહે છે. પછીના
ઠલિકાળમાં જે ધર્મરૂપ હોય છે, તે મે' તમને
અમાણ કહ્યું છે. હે પાંડવ સવ' લેકે યુગાની
સ'ખ્યાતે જાણું છે. જપિએએ પ્રરાસા કરેલા
વાયુપુરાણુને સ્મરણમાં રાખીને મે' તમતે આ સવ*
ભૂત અને ભવિષ્ય કહ્યું છે. આમ મે' દીધ આયુષ્ય-
વાળાએ સસારના અનેક માર્ગો જોયા અને'
અતુભન્યા છે. મેં તે તમને ઠદ્યા છે. હે અગ્યુત [
ધમને! સ'શય છેદવાને અર્થે આ જે છુ" બીજી
વચન કહુ' છુ', તે પણુ તમે તમારા ભાઈએ! સાથેઃ
સાંભળે. હૈ ધાર્મિકશ્રેઇ | તમારે તમારા આત્માને
નિત્ય ધમમાં નેડવોા જેઈએ, “કેમ 'કે હે રાજન્!
ધર્માત્મા માણુસ જ આ લે।કમાં અને પરલોકમાં.
સુખાન'દ ભોગવે છે. હે નિષ્પાપ | હુ' તમને કઈક
શુભ વાણી કહું છુ', તે તમે સાંભળે. તમારે કટ્ટી*
પણુ ખ્રાહ્મણુતુ' અપમાન કરવુ” નહિ. કેમ “કે” કેોપ-
વશ થયેલે। બ્રાહ્મણુ પોતાની પ્રતિજ્ઞાથી ત્રણુ
લોકોને હણી નાખે છે.૫૨ ૫૦
વૈશ'પાયન બોલ્યા : માક'ડેયનાં વચત સાંભ-
ળીને પરમ તેજરવી અને કુસ્ઓમાં થેઇ એવા
બુદ્ધિમાન યુધિષિરિરાજ અ પરમ વચન બોહ્યા :
'હે મુનિ] મારે પ્રજઓવું રક્ષણુ કરતાં કયા
ઘમ'માં રહેવુ' એેઈએ ? કેમ વત'વાથી હુ' ર્વધમ'-
થી ભ્રટ્ ત થાઉ' #! ૫૮૦૫૯
સાક'ડેય બોલ્યા : તમે દયાવાન રહે।, સર્વ”
ભૂતોના હિતમાં રહે, પ્રીતિવાન રહે, ઈરર્યાસુક્ત
રહે.૨” સત્યવાદી રહે, કોમળ રણે, જિતેદ્રિંય
રહા અતે પ્રજાતુ' રક્ષણુ ઠરવામાં તત્પર રહે।.
તમે ધમ આચરે, અધર્મનો ત્યામ ઠરા. તમે
દેવો તથા પિતઓતુ' પૂજત કરો. અસાવધતાથી “
ક'ઈ પાપ થઈ ન્ય, તો તમે રૂડી રીતે દાન ઠરી
તેતે જતી લે.. તમે અભિમાનને અળગુ' ડરો
અને સતત સત્પુસ્ધોની આજ્ઞા પાળે. આમ.
૩૩5૪
સમસ્ત પૃથ્વી ઉ૫૨ વિજય મેળવીને તમે આન'દ
પામો, સુખી થાએ. આ મે' તમને ભૂત અને
ભવિષ્યને ધર્મ કક્ો, હવે પૃથ્વીમાં ભૂત તથા
શવિષ્ય વિરે તમને કશુંય અન્ણ્યુ નશ્રી. આથી
હે તાત | તમે આચારના ડલેશને ધ્યાતમાં ત
લેશે.*૫-* હૈ તાત | બુદ્ધિમાન પૃસ્્પો કાળથી
પીડાયા છતાં પણુ મોહ પામતા તથી; કારણુ “કે
રુ મહાખાહુ | સવ સ્વગવાસી દેવોને પણુ આ
કાળ આવે છે. હે વત્સ | કાળની પ્રેરસાથી ગજાએ
પૂણુ મૂર્છા ખાય છે. એથી હૈ નિષ્યાય / છુ' મે
કહેલાં વચનો ઉપર શ'કા ન લાવીશ.ર“*“ પરમ્ "ર
મારાં વચનો શ'કાથાગ્ય નથી. તમે જે શકા
લાવશે, તો તમારો ધર્મ લેપ પામરો. હે ભરત-
શ્રેણ ] તમે કુરઓના પ્રસિદ્ધ વશમાં જન્મ્યા છે.
મ્ે' તમને જે કહ્યું છે, તેતે તમે મત, વચન અને
૨૦,૩૧
કમથી આચરજે-
યુધિહિર બોલ્યા : હૈ દ્રિજશ્રેષ ] તમે મને કણ-
મનોહર વચને કહ્યાં છે. હે વિભુ | હું' તમારી
એ આજ્ઞા પ્રમાણે પ્રયત્તપૂવક વતી'શ. હે વિપ્રેદ્ર
મને લોભ નથી, તેમ ભય “કૅ મત્સર નથી. હે પ્રભુ|
તમે મતે જે કહ્યુ છે, તે બધુ' હું કરીશ જ.*૨5૨
વૈશ'પાયન બેહા $ હે જનમેજયરાજ | તે
મુહ્ધિમાન માક''ડેયનાં વચન સાંભળીને સાર'ગપાણિ
મ્રકૃષ્ણુ, પાંડવો તેમ જ ત્યાં ભેગા થયેલા સૌ શ્રેઠ
ખ્રાહ્મણા અત્યત હર્ષ પામ્યા. વળી બુદડ્દિમાન
મા 'ડેયની ઉત્તમ કથા સાંભળીને તેમને પુરાતન
કથાનું જ્ઞાન થયું અને તેથી તેએ વિસ્મય
પામ્યા.૨૪૩૫
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તર્ગત માર્ક'ડેયસમાસ્યા-
પર્વમાં “ ્ભાવેષ્યકધન * નામને અધ્યાય ૧૯૫ મો સમાપ્ત
શ્રામહાભાર્ત-વતપર્વ-માકરેયસમાસ્યાપવરે
નનન...
મષ્યાય ૨૧૨
સઝડૂકેતુ' ઉપાખ્યાન
1 મૈજવારન ઝરર [૫
મૂ છમ ત્રારાળમહા માનક વવછુમફેસી-
શત્રવીતાંડવે યો માજરેવણ્ || ૨ |!
વૈશ'પાયન બોલ્યા ; પાંડુપૃત્ર યુધિદિરે માક'-
ડેયને કહ્યું: ' તમે બ્રાહ્મણના મહાભાગ્ય વિશે મતે
ફરી કહેવાને યોગ્ય છે.,' હુવે માઠ''ડેય બોટ્યાઃ
'ખરાલણે/તુ' અ! અપૂવ' ચરિજે સજળ, અચેધ્-
માં ઇક્વાકુ કુળને! ધુરધર એવે! પરીક્ષિત નામે
એક રાજ હતો, એકવાર તે ગયાએ તીઠળ્યે!
હતે।.*-” તે ઘોડા ઉપર બેસીને એક પરમની પાછળ
પડ્યો. ભ્રમ તેને દૂર સુધી ખેચી ગયો.* માગમાં
રાજને થાક લાગ્યો. તે ભૂખ અને તરસથી પર-
વશ થઈ ગયો. એવામાં 'કોઈએક ભાગમાં એણે
એક ધાડી ઝાડીવાળા અને રયામ રંગનો. વત
વિભામ જેયો. તે તેમાં ગયો, હવે તે વતભાંગની
વચમાં તેણું અત્યત રમણીય સરોવર જોયું. ત્યાં
તેણું અશ્વ સાથે સતાન ક્યું. તેણે આ પ્રમાણે
થાક ઉતાર્યો. પછી ધેડાની આગળ કમળનાળે
નીરીને તે એ કમળસરાવરના કિનારા ઉપર સૂતો.
ત્યા-સૂતાસૂતાં તેણું મધુર ગીત સાંભળ્યુ" સે
સાંભળીને તે આ પ્રમાણે વિચારવા લાગ્યા : “અહી”
હું કાઈ મનુષ્યની અવરજવર નતો નથી, તો આ
ગીતધ્વતિ કાનો હરો?' એટલામાં તેણું એક પરમ
રૂપવતી અને અત્ય'ત દશ'નીય હન્યાને નઈ. તે
ફેલો વીણુતી હતી અને ગીત ગાતી હતી. હુવે
તે કન્યા રાજની પાસે આવી પહોંચી. રાનએ
તેને હહ્યું: “તુ' કોની પુત્રી છે? તુ' કાણુ છે?'
તેણું ઉત્તર આપ્યોઃ “હુ કન્યા છુ.' રાજાએ તેને
કલુ: 'હું' તારી ઇચ્છા કરું છુ'.' એટલે કન્યાએ
કું: “તમે મને એક રારતે મેળવી શકશે!. બીલ
અધ્યાય ૧૯૨મો।-મ'ડૂકવુ' ઉપાખ્યાન
રીતે તમે મતે તહિ મેળવી શા. રાજ્તએ તેને
શરત પૂછી. કન્યાએ હલ્યું: ' મતે પાણી ત ખતા-
વવું.' તે રાજએ તેને “સારૂં એમ કહી તેની
સાથે લસ કર્યાં. આ પ્રમાણે લય કરીને તે પરી-
ક્ષિત રાનન પરમ આન'દથી તેની સાથે કીયા
કરવા લાગ્યો અને ઠછ્ી પણુ ન બોલતાં તેની
સાથે સમાગમમાં રહેવા લાગ્યો. હવે એ રાતન
જ્યાં બેકો હતો, ત્યાં એની સેના આવી પરોંચી.
તે સેના એ બેઠેલા રાન્નને વી'ટાઈ ને ઊભી રહી.
પછી વિશ્માંતિ પામેલો! તે રાજા તે સ્રી સાથે કે!મળ
શય્યાવાળી પાલખીમાં બેસીને ત્યાંથી નીકળ્યો.
પાતાના નમરમાં આવીને તે તે સ્રી સાથે એકાંતમાં
રહેવા લાગ્યો.“ “ તયાં કોઈ નિકટમાં રહેનારો
પણુ તેને જેઈ શકતા નહેતો. આથી પ્રધાન
અપાત્યે તેની પાસે રહેનારી સ્રીઓને પૂછ્યુ :૫૧
“આ પ્રમાણે થવામાં જ્યું કારણરૂપ છે?! તે સ્રીઆ
બોલીઃ 'અમતે પણુ આ નવાર્ઈ જેવું જણાય છે
જ, અહીં પાણી અણાતુ' નથી.' પછી પ્રધાને
એક ઉત્તમ ઉપવન બનાવ્યુ, તેમાં ફૂલફળવાળાં
તથા મૂળિયાંવાળાં અનેક વૃક્ષો હતાં, પણુ પાણી
નહોાતુ'. તે ઉપવનની વચમાં મોતીની નળીવાળી
એક ગુપ્ત વાવ હતી. તે વાવને અડખેપડખે
ચૂનાતું પાણી છટા્જ્યું હતુ. હવે એકાંતમાં જઈ ને
તે રાજને કહેવા લાગ્યો: “આ ઉપવન ઉત્તમ
છે, આન'દથી અહીં વિહાર કરા.? ૫“ પ્રધાન-
નાં વચતથી રાશ તેજ રાણી સાથે તે વતમાં
પેઠો અતે વિહાર ઠરવા લાગ્યો. હવે એક વાર તે
રમ્ય ઉપવનમાં વિહરતા હતે, ત્યારે થાકી ગયો
અને ભૂખ તથા તરસથી પીડાવા લાગ્યો. એવામાં
તેણું વાસતી મોગરાના માંડવા નેથો. રાજાએ
પોતાની પ્રિયા સાથે એ મડપમાં પ્રવેશ ક્યો.
ત્યાં રાન્તએ ચૂને ઘોળેલી એક સ્વચ્છ અને જલ-
ભરી વાવ નેઈ.૫“”૨* તે નનેતાં જ તે તે રાણી
૩5૫
સાથે તેને કિનારે ઊભે! રહ્યો. તે રાજાએ તે રાણીને
કલુ: 'તુ' ઠીક કરીને આ વાવતા પાણીમાં
ઊતર.' રાણી તે વચત સાંભળીને વાવમાં ઊતરી
અને ડૂબી ખાઈ ગઈ, તે ફ્રી ઉપર આવી જ
તહિ. તે રાશ્તએ તેને ખૂબ ખોળી પણુ તે જેવામાં
ત આવી. હવે તેણું વાવને ઉલેચાવી નાખી, તો
ત્યાં કોતરને માંએ એક દેડકો! તેના દીઠામાં આન્યો.
આથીતેશાન્તએ કોધમાં આવીને આજ્ઞા કર્ ૨૫-૨૨
'જયાંથી ત્યાંથી દેઠકાને મારી નાખવા. જે કોઈ ને
મારું કામ હે।ય, તે મારી આગળ મરેલા દેડકા-
ની ભેટ લઈને આવે.' આમ દશે લ્શાએમાં
રડકાઓતને। ધોર વધ ચાલી રહ્યો, ત્યારે દેડકાઓને
ભય પેઠો. ભયભીત થયેલા તે દેડકાઓએ મ'ડૂક-
રાજને સર્વ વૃત્તાંત ચથાવત્ જણાન્યા.૨૪૨*
પછી મ'ફૂકરાજે તાપસનેો વેષ ધારણુ ક્ષો અને
રાજા પાસે આવી તેને આ પ્રમાણે કહેવા લાગ્યો:
'હે રાજન્] તમે કોધવશ ન થાએ. તમે કૃપા
કરો. નિરપરાધી દેડકાઓનો વધ કરવો તમને
છાજતો નથી. આ સબ'ધમાં બે શ્લોકો છે; હૈ
અવિચલ રાજ] તમે દેડકાઓને મારરો] નહિ,
તમે કાપને અકુશમાં રાખે. અજ્ઞાની માણુસોનાં
ધૂન અને તપ નાશ પામે છે. આ દેડકાએને
માર્યા છતાં, તમે તમારી સ્રીને લમતા કોધથી
છૂટશે નહિ, આથી હવે આ અધમંને બસ કરે.
ટડકાએ હણુવાથી તમને શે! લાભ થવાનો છે?!
મડ્કરાજે આ પ્રમાણે કહ્ય, એટલે પ્રિયાના
શેહથી ધેરાઈ ગચેલા મનવાળા તે રાનનએ તેને
આ ઉત્તર આપ્યોઃ “હું તેમને ક્ષમા નહિ જ
આપુ. હું એમને મારી જ નાખીશ. એ દુછાત્મા-
આ મારી પ્રિયાને ખાઈ ગયા છે. મારે દેડઠાએને'
સવથા વધેરી જ દેવા ધટે છે. હૈ વિદ્દાન! તમે
મતે એમાં અટકાવો એ ઠીક નથી.'૨5-૨૫ રાતાં
આ વચન સાંભળીને મન અને ઈઇંદ્રિયથી દુઃખી
થયેલા મ'ડ્કરાજે ક્કું: 'હે રાજન્! તમે પ્રસત્ર
થાઓ, હુ આવુ નામે મહૂકરાજ છું. તમારી
તે પ્રિયા એ મારી સુજ્ઞોભના નામની દીકરી છે.
આ તેને દુછ્ટ સ્વભાવ છે. પૂવે? અનેક રાજાઓને
એણુ આ રીતે હાથ-તાળી આપી છે. હુવે
રાજાએ મડ્કરાજને કલુ: “મારે તે સુશોભના
જેઈ એ છે. તમે તે મતે આપે।.' પછી મ'ડ્કરાજે
પોતાની એ પુત્રી રાજાને આપી. તે પુત્રીને કહ્યું:
'તુ' આ રાજાની સેવા કરજે. આ પ્રમાણે કહીને
તેણું કરોધવશ થઈ દીકરીને શાપ આપ્યોઃ “તે
અનેક રાજને છેતર્યા છે, આથી તારા અસત્યા-
ચરણુને લીધે તારા પુત્રો ખ્રાક્ષણદ્વેપી થરો. '૨5-**
સભેગવિષયક ગુણુથી રાનનતું હદય તે સુશે।-
શતામાં ચૉંઠી ગ્યું હતુ. આથી તેને પામીને તે
જાણે ત્રણ લોકતું એશ્વય' મળ્યુ' હાય તેવા આનદ
પામ્યો, તેણે મડુકરાજને પ્રણામપૂર્વક સહ્ાર્યો
અને હુર્ષાયુથી ગદગદ થયેલી વાણીમાં તેને કહ્યુ:
તમે મારા ઉપર કૃપા કરી છે.' પછી તે મડૂક-
રજ પોતાની પુત્રીની વિદાય લઈ ઇછ માગે
ચાલ્યા ગયેો.૨**૨9 હવે “કેટલેક વખતે રાન્નને
તે સુશોશનાથી શલ, દલ અને ખલ નામે ત્રણ
કુમારો થયા. પછી ચોગ્ય સમયે તેસું પાતાના
જયેઘપુત્ર શલને। રાન્્યાસને અભિષેક કર્યો અને
પોતે મનમાં તપનેદ-નિશ્રય કરીને વનમાં ગયે!.*“
એઠ વાર શલ ષગમયાએ નીકળ્યા હતો. ત્યાં
એક ભગતે નઈ ને તે રથથી તેની પાછળ પડ્યો.
તે સારથિને બોલ્યોઃ “તું મને ઝટ લક «ન.'
રાજાએ આ પ્રમાણે કહ્યું, એટલે સારથિએ તેને
ઉત્તર આપ્યો ૬૨૬7૦ તમે આ આંચહ ન રાખો.
કેમકે તમારા રથને બે વામી ધોડા જોડ્યા હોય
તાપણું તમે આ સૃગને પકડી શકવાના નથી.'
આથી રાજાએ સારથિને કહ્યુઃ 'એ બે વામી ઘોડા
ડમાં છેઃ એ તુ મને કરે. નહિ તો છું તને મારી
શ્રોમહાભારત-વતપરવ-માક”ડયસમાસ્યાપવર
નાખીશ. રાજાએ આ પ્રમાણે કલ્યુ, એટલે તે
સારથિ એક બાજુ રાજથી ખી ગયો અને ખીજી
બાજી વામદેવના શાપથી ભયભીત થયો. તે રજાને
કશુ' ન કહી શક્યો. આથી સજાએ તલવાર ઉમા*
મીને તેને ફરીથી કહ્યું: 'ઝટ કહી તાખ, નહિ
તો તને હણી નાખીશ.' હુવે રાજથી ભયભીત
થયેલા તે સૂતે કહ્યું: “એ વામી ઘોડાએ મતના
જેવા વેમવાળા છે અને તે વામદેવના છે.' સારથિ-
એ આ પ્રમાણું કહું, એટલે તરત જ રજએ
તેને હહ્યું: 'વામદેવના આશ્રમે ચાલ.' પછી
વામદેવને આશ્રમે પહોંચી રાજાએ તે ગઠધિને કહ્યુ
“હૈ ભમવન્| માર વીધેલે! પ્ૃરપ્ર ભાગી જય છે.
તમારે મારો સત્કાર કરવો ધટે છે, તો તમારે
મને તમારા બે વામી ઘોડાઓ આપવા નેઈએ.'
ત્રષિએ તેને કહ્યું: ' ભલે, તને વામી ધોડાએ
આપીશ. પણુ તારું કામ પતી જાય એટલે તારે
મારા એ વામીઘોાડાઓ તરત મને પાછા આપવા.”
હવે રાજાએ તે ઘોડાએ લીધા. પછી મડપિની
આજ્ઞા લઈતે વામી નેડેલા રથમાં ચ્ગની પાછળ
પડ્યો. માગમાં તેણું સારથિને કહ્યુ': “આ ળે
અશ્વરને! બાહ્ણુને અયોગ્ય છે. તેથી એ બને
ઘોડાઓ વામદેવને પાછા આપવાના ત હોય.
તેણું આ પ્રમાણું કલયુ'' પછી મ્રમને મેળવીને તે
પોતાને નમરે આવ્યો અને બ'ને ધોડાએઓને અતઃ-
પુરમાં રાખી દીધા. આ બાજુ ધિ વિચારવા
લાગ્યાઃ “રાજપુત્ર જુવાન છે, એટલે ઉત્તમ ધોડાએ
મેળવીને તે આનદ ઠરે છે; પણુ તે ઘોડાઓને
એ પાછા મોઠલતોા નથી. અરૅ! આ તો આપત્તિ
આવી પડી.' તે આ પરમાણું મનમાં વિચારી રલા
હતા; તયાં એક માસ પૂરો થઈગયે(. એટલે તેમણે
શિષ્યને કહ્યું: “હે આત્રેય | તુ જ અતે રાનતે
ઠહે કે, જે તમારું કામ પતી ગયું હે!ય, તે!
ઉપાધ્યાયના વામી ઘોડાએ પાછા મોકલે. *
અધ્યાય ૧૯૨મો-મ'ડકનુ' ઉપાખ્યાન
૩૭૭
શિષ્ય રાજા પાસે ગયો અને તે પ્રમાણે તેને કહ્યું.
રાજાએ તેને ઉત્તર આપ્યો : “ આ વાહન તો રાન્ન-
આવતુ હોય. ષ્રાહાસને આવાં રત્નો ન છાજે.
બ્રાહ્મણને વળી ઘોડાઓતું શું કામ હોય? માટે
તમે તમારૅ રસ્તે પડા. ' શિષ્યે આવી આ વૃત્તાંત
હુપાધ્યાયને કહ્યો, તે અપ્રિય વચતે। સાંભળીને
વામંદેવ કોધથી ઘેરાઈ ગયા. તેમણું જાતે જ રાજ
પાસે જઈને અશ્વોની માગણી કરી, પણુ રાન્તએ
ઘાડાઓ ન જ આપ્યા.“૫-** હુવે વામદેવ મેલ્યા:
(સુરજ! તુ' મારા બે વાપી ઘોડાઓ પાછા
આપ. તે' તેમતાથી તાર અશડય ઠાય' પૂરું ડયુ”
છે, તું બ્રા્મણુ અને ક્ષતિચોમાં બેદ પડાવી રહ્યો
છું-જેજ, વરણૂદેવ તને ધોર પાશેથી ત હણે 1“
રન બોલ્યા : હે વામદેવ | સારા રૂપવાળા
અને ઘણા નરમ એવા બે બળદો જ ખ્રાક્ષણીતુ'
વાહન હોય-તમે તે બેતે જેડીને ઇચ્છાપૂર્વક
જએ. વળી હે મહુષિ* | તમારા જેવાને તો
ગાયત્રી આદિ છદ પણુ વહી જય છે 1“
વામદેવ બોલ્યા : હે રાજન | સાચે જ, જે
છંદો છે, તે મારા જેવાતે પરલોકમાં લઈ જય
છે; પણુ હે રાજન્] આ લોકમાં તો અમારું ને
અમારાજેવા ખીનખતું આ અશ્ચો જ વાહન છે.”
રાજ બોલ્યો : જેઈએ તો ચાર ગધેડા તતે
લઈ જય અથવા શ્રેઠ ખચ્ચરી કે પવનવેગી
ઘ્ાડાઓ તને વહી જય; તું તેમને ક્વેડીને જ.
આ વાહન તો ક્ષતિયનું' જ છે. તો ન્નણી લે કે,
આ બે વામી ધોયાઓ મારા છે, તે તારા નથી જ."
વામદેવ બેહ્યા : હે રાજન્ | બ્રાહ્મણના દ્રવ્ય
ઉપર જવવુ” એ ધોર પાપી કામ છે, એમ પડિતે
કહે છે. તુ' એમ જ કરી રહ્યો છે. તો લોખ'ડી
કાયાવાળા, ધોર રૂપવાળા; શય કર કમ' કરનારા,
તારા વધને માટે તલપાપડ રહેનારા અને તીક્ષયુ
નિશછા ધારણુ કરતારા ચાર મહાન રાક્ષસો, મારી
મ.વ,ર૪
આજ્ઞાથી તારા ચાર ડુકડા ઠરી નાખશે ને તને
યમને દ્વાર લઈ જરો. “૨
રાજ બોલ્યોઃ હે વામદેવ | મારા જને! જાણે
છે કે, તુ' બ્રાહમાણુ મન, વચન કે કમ'થી મારે
વધ કરવા તૈયાર થયે। છે. તે હાથમાં તીક્ષ્ણુ નિશાળ
અને તલવાર ધારણુ કરનારા વીરા મારા બોલ
પડતાં તને તારા શિષ્યોની સાથે અહીં પૂરા
જ ઠરશે [3
વામદેવ બોલ્યાઃ હે રાજન્] તે" આ મારા
બે વામી અથો લેતાં મતે વચન આપ્યું હતુ”
“8 ડુ' તે પાછા આપીશ. આથી તારે જે જવવુ”
હોય, તો તુ' મારા બે વામી અશ્ચો તરત પાછા
આપી રે.**
રાન બોલ્યોઃ ખ્રાક્ષણુ। માટે *ૃગયા નિર્માઈ'
નથી. તારૂં કહેવું અસત્ય છે, તાપણું હું તને
શિક્ષા કરીશ નહિ. હૈ ખ્રહ્માન્] આજથી માંડીને
હું તારી જ સવ આજ્ઞાઓમાં રહીશ. તેથી હુ”
પુણ્યલોક પામી શકીશ,"
વામદેવ બોલ્યા : હૈ રાજન્! બ્રાક્ષણાને મત,
મ તો ન શિક્ષા ન ઠરી શકાય. જે
વૈદ્વાન બ્રાહ્ષણુની સેવા ઠરે છે શને
થાય છે, ને તેજ ઇવે છે." અ
માક ડેય બોલ્યા : હે રાજન્] વામદેવે આ
ત્રમાણું કહ્યું, એટલે ભયકર રૂપવાળા રાક્ષસે ત્યાં
આવી ઊભા. તે ચૂલધારી રાક્ષસો તે રાજને મારવા
લાગ્યા, ત્યારે રાજાએ મો.ટી ચિચિયારી પાડીને
આ વચન કહ્યાં: ' હે બ્રહ્મન્! ઇક્વાકુએ, મારા
જ્નાઈ દલ અતે આ પ્રનનજતે। ને મારી આજ્ઞામાં
વર્તનારા છે; તો હુ વામદેવના વામી અશ્ચો તેને
પાછા આપનાર નથી. “કેમ કે પરાકમશીલ પુસ્પે
આ પ્રમાણ વત'તા નથી.' તે પૃથ્વીનાથ આ
ગ્રેમાણુ બોલતો હતો, તેવામાં જ રાક્ષસોએ તેને
હણી નાપ્યો. તરત જ તે પૃથ્વી ઉપર ઢળી પડ્યો.
૩૩૮
શ્રામહાભારત-વતપર્વ-માડરયસમાસ્યાપવડે
હવેપોતાના રાનનને ઠાર થયેલો ન્ણીને ઇફ્વાકુઆએ
દલતેો રાજ્યાભિષેક કયો.” ૫“ પછી એ દલ રાજ-
ના શજ્યમાં જઈ ને તે વિપ્ર વામદેવે તેને આ વચન
કહ્યાં ' હે રાજન્! બ્રાલેણુની વસ્તુ શ્રાદ્યણુને
પાછી આપવી જ જેઈએ, એવુ સવં ધર્મૌમાં
જેવામાં આવે છે.૫” હૈ નરેદ્ર ! જે તું' અધર્મ'થી
ખીતો હોય, તો મારા બે વામી અશ્વો આજે તરત
આપી દ.' વામદેવતાં આ વચત સાંભળીને રાજાએ
રાષપૂવ'ક પોતાના સારમિને કહી ?*૫ 'મે' વિચિત્ર
'દખાવવાળુ' અને ઝેર લપેટેલુ' જે એઠ બાણુ સાચવી
રાખ્યું છે, તે તુ' લઈ આવ, તે બાણુથી આ
વામદેવ વીધાઈને આળોટરો અને દુઃખથી કકળી
રહેલા એને કૂતરાએ ઠરડી ખાશે.'*૨
વામદેવ બોલ્યા $ હે નરે" ! તારી પટરાણીથી
થયેલા તારે શ્યેતજિત નામતે! પુત્ર દશ વર્ષનો
થયો છે,એ હું નણુ છું. મારા વચતથી પ્રેરાઈને
તુ તે ભય કર રૂપવાળાં બાણુ।થી તારા પ્રિય પુત્રને
જ તતકાળ મારી નાખ.”
સાક”ડેય બોલ્યાઃ હે રાજન્] વામદેવે આ
પ્રમાણ કહ્યું, એટલે ઘ્લે છોડેલા તે તીક્ષ્ણુ તેથ્ઠ
ખાણું રાણીવાસમાં જઈ રાજપુત્રને હણી નાખ્યો.
આ વાત સાંભળીને દલ આ વચન બોરયે।.*”
રાજ બોલ્યો : છે ઇક્વાકુએ 1 હુ તમારું પ્રિય
કરું છુ. આજ જ આ બ્રાલ્ષણુને પૂરો કરુ છુ
બીજી તીત્ર તેજવાછુ' બાણુલઈ આવો. રેરાશ્નએ।1
તમે આજે મારું પરાકમ જુએ.” .
' વામદેવ બોલ્યાઃ છે માતવનાધ |તુ આ
ઘ્વોર શૂપવાળા અને વિષ લમાડેલા બાણુને મારા
ઉમ્ર ટ્રૅકવા સાંધે છે; પણુ તુ એ ભય'ઠર બાણુને
“નથી ચડાવી શકવાનો “ઠે નથી છોડી રાકવાને!.૫*
રાન મોમે: શૈ ઇફ્વાકુએ | જીએ છુ'ઝલાઈ,
ગયો છુ કુ વે બાણુ છોડી ચરુ એમ નથી.
વળી કુ' એનો નાશ ઠરવાની પણ હિ'મત રાખતો
નથી. તે! આયુષ્માન વામદેવ ભલે જીવે.”
વામદેવ બોલ્યાઃ 'તુ' આ બાણથી તારી એ
પટરાણીને અડશે, એટલે તુ' આ પાપમાંથી
છૂટે થશે.' હવે રાજએ તે પ્રમાણું ક્યું. પછી તે
રાજપુત્રી મુનિને કહેવા લાગી.*“
રાજપુત્રી બાલી : હૈ વામદદેવ | ડું જે રોજ
રાજ આ નિર્દ્ય સ્વામીને મધુરમગલ વચતેથી
ઉપદેશ આપતી હે।ઉ' અને બ્રાહ્મણની સેવા માટે
ખડે પગ્રે રહેતી હોઉ, તો! હે ષ્રહ્ાન/ મને પુછ્ય-
લેક મળે.*”
વામદેવ બોલ્યા : હે શુભતયના | તે રજકુલતુ'
રક્ષમ ક્યુ” છે. તુ' વરદાન માગી લે, હું તને
અપતીમ વરદાન આયુ છુ. હે અતિધ રાજ-
પુત્રી | તુ આ સ્તજનેોતુ' અને મહાત ઇક્વાકુ-
રાજ્યતુ' રક્ષણુ કર,”* ક
રાજપુતી બોલી : હે ભમવન્/ કું આ વરદાન
માગુ છું; મારા પતિ આજે પાપથી મુક્તિ પામે।.
તમે મારા પતિ, પુત્ર અતે બાંધવો સાથે ઠલ્યાણુ
પામે એવુ' ચિંતન કરે, હે હિજશ્રેટ | આ મે
વરદાન માગ્યુ છે.”૫
માઠ'ડેમ બે/લયા : કૈ કુસ્વીર રાજપુત્રીનાં આ
વચન સાંભળીને તે મુનિએ ' તયાસ્તુ' ક્યું. પછી
તે ધ્લ રશન આન પામ્યો અને કવિને પ્રણામ
ઠરીને તેણુ તેમને તે વામી ઘોડાએ પાછા આપ્યા,**૨
ઈતિ શ્રીમહાલારતમાં વનપર્શા'તગ'ત માક'ડેયસમાર્યાપવમાં
“મ'ડાપાખ્યાત? નામને અધ્યાય ૬૯ર્ મો સમા
ઝષ્યાય ૬૧૨૧
ઇદ્ર અને ખબકનો સ'વાદ
11 ૧૨૨૩ન ૩૧1૨॥
માસરપથષપયો ત્રાળના યુષિછિત્ય યર્ષ-
જૃરસરૃપિઃ વતત ફીર્યાગુરાલીવ વરો માસેસ્વપ્ણુ
વાન્લવાગુવાચ ॥ ૬11
ઘશ'પાયન બોલ્યાઃ પછી કપિએા, લાશનો
અધ્યાય ૧&૩મે।-૪4 અને બકતે1 સ'વાદ
૩ડ્ક
અને યુષિકિરિ એ સૌખે માર્ક ડેયકપિતે પૂછયું 2 | હતો. તે પ્રદેરામાં પશુઓ તમા પ“ખખીએથી સેવા-
“બૃકગ્ઠવિ શી રીતે દીર્ધાયુ યયા હતા # માક-
રમે તે સર્વને કશ્ુ': 'ર1જવિ' બક મહાતપસ્વી
અને ર્ીર્ધાયુ હતા, એ વિશે સ'દેડ ત લાવવે।.? **
આ સાંભળીને, હે ભારત | કુતીપુત્ર ધમંરાજ
યુધિકિરે ભાઈખા સાથે માક ડેયને ફરીથી પૂછયું :
૬ સાંભળ્યું છે ટે, બક અને દાલ્ર્ય એ બે લેક
માત્ય કવિએ! મહાત્મા, ચિરત અતે દેવરાજ
ઇંદ્રના મિત્રો હતા.” રે ભમવન્! બક અને દેંદ્ર-
ના સુખદુઃખસર્યા તે સમાગમ વિશે કુ' સાંભળવા
ઇચ્છુ' છું. તો તમે તે મતે યથામં રીતે કહે..?*
માક ડેય બોલ્યાઃ હે રાજન, રૂવવાડાં ઊમ્માં
કરે તેવો દેવો અને અસુરાની વ્ચેતો સંગ્રામ
સમાપ્ત થયો, ત્યારે ઇંદ્ર વણે લોકેતો અધિ-
પતિ થયો. તે સમચે મેધ સારી રીતે વરસતો! હતો
અને ઉત્તમ પ્રકાર્તી ધાન્યસ'પત્તિ થતી હતી;
વારે પ્રજાજનો નીરોગી, સૂધમિઇ અને ધમ'પગ-
ચણુ હતા.'”” સરવ મનુષ્યો ત્યારે આન'દમય
હતા અતે સ્વધર્મોમાં સ્થિર રહેતા હતા, આ
પ્રમાણે હે રાજન્] તે સર્વ પ્રજાએને આન'દિત
થયેલી જેઈ ને બલ્ રાક્ષસને મારતારા અને સો
ચજ્ઞ કરનારા દેવરાજ ઇંદ્રતે આન'દ થયો. એરાવત
ઉપર્ બેસીને તે પોતાની આન'દમસ પ્રન્્તએને
જેવા લાગ્યો.““તેણે ન્તતન્નતતના આશ્રમે, વિવિધ
પ્રકારની ઉત્તમ તદીએઓ, સમૃદ્ધ નગરો, ગામેડાંએ,
તેમ જ જતપદે જયાં. તેણ પ્ર્નપાલનમાં નિપુણુ
ઘ્ુમ'ચારી રાજેદ્રો નયા, તેમ જ જળાશયો, પરબ,
વાવો! અને તળાવો જેયાં. વળી તેણું વિવિધ વેદોક્ત
આચારે સેવતા બ્રાલ્ષણાથી સેવાચેલાં સરોવરા
નૈયાં. પછી છે રાજન્] શતક્તુ ઇંદ્ર રમણીય
પૃથ્વી ઉપર ઊતર્યો.“-૫* ત્યાં હે રાજન | રમ્ય
ઉમમણી દિશાએ, સમુદ્રની નજીકમાં, એક મને।-
રમ અને મંગલમય એવા અનેક વૃક્ષોવાળા દેશ
1
ખિસા પક પટ ગ્રા ડા કટક કા ક ઈ ક
યેલો! એક રમ્ય આથમ હતે।. દેવરાજ તે રમણીય
આશ્રમમાં બકતાં દરન કર્યા. દેવરાજને નઈ ને
બક ગ્ઠપિ મનમાં અતિ પ્રસલ થયા. તેમસે પાઘ,
આસન, અધ્ય તેમ જ ફૂળમૂલે! આપીતે ઇદ્રનો
સહાર કયો. પછી ખલ રાક્ષસતે હણુતારા,
વર્ આપતારાં અને દેવોના અધિપતિ તે ઇંદ્રદે
સુખપૂવ'ક વિપ્ર બકતે આ પ્રથ પૂછયો? “હે
નિષ્પાપ મુનિ | તમને «ન્મ્યાતે એક લાખ વરસ
થયાં છે. તો હે બલન્! લાંળુ' વનારાએઓને શુ
દુઃખ હેય છે, તે તમે મને કહે. ' ૧.૫૦
બક બોલ્યા : અપ્રિયજનો સાથે રહેવું પડે,
પ્રિયજનો વિના સ'સાર ચલાવવો પડે અતે દુણે
સાથે પાતુ પડે એ ચિરજવીઓને દુઃખરૂપ છે.પ“
વળી પુત્ર, પત્ની, સમાંસબધી તેમ જ મિત્રોને!
નાશ મવેો અને પરાધીનતા ભોગવવી, એથી
વધારે દુઃખદાયી તેમને ખીજી' ક્યુ' કટ હે।ય ?
ધૂન વગરના માણુસને બીન્તએ હડેહડે કરે છે,
એથી અધિક દુઃખકારી મતે આ લે[માં કઈ
જ જણાતુ' તથી.₹”*૦ ચિર'જવીએ કુલહીનોમાં
કુલીનતા આવેલી અતે કુલવાતોમાં ફુલહીતતા
થયેલી જીએ છે. વળી તેએ કોઈકને સ'યોગ થયેલો
તો “કાઈકને વિષમ થયેલો પણુ જએ છે.૨૫ ફે
સો યજ્ઞ કરનાર ઈંદ્રદેવ | કુલહીને સમૃદ્ધિવાન
થવાથી કુલ્ોમાં “કેવો ડ્ેરફાર થાય છે, તે તમને
પ્રત્યક્ષ છે.૨* 'દવો, દાનવો, ગ ધરવો, મનુષ્યો, સર્પો
અને રાક્ષસે! સુદ્ધાં ફેરફાર પામે છે, એથી અધિક
દુઃખદાયક બીની શું હોઈ શકે! ઉત્તમ કુલમાં
જન્મેલા મતુષ્યો નીચ કુલવાળાઓને વશ થઈ રહે
છે અને ડલેશ પામે છે. ધનવાને। ધતહીને।ને અપ- '
માન આપે છે; આથી વિશેષ બીજી રુ દુઃખ
રેોયદલોહમાંઆ વિપરીતતા ખૂબ પ્રમાણુમાં સેવા-
માં આવે છે. જ્ઞાનહીનો આન'દ કરે છે અને જ્ઞાતી-
૩૮૦ શ્રીમહાભારત-પતપર્ઝ-માક'રયસમાસ્યાપર્વર
એ અને વિદ્વાનો કટ ભોગવે છે. આ લોકમાં મતુષ્ય*
જન્મ ખૂબ દુઃખકારી અને ડલ્લેશમમ છે.૨:-ચપ
ઇદ્રબોલ્યે।ઃ દેવષિ'ગણુ।થી સેવાથેલા હે મહા-
ભાગ ખ્રહ્મન્| તો ચિરછવીઓને શાં સુખ હોય
શુભ કથાએ કરી. પછી વિતી આજ્ઞા લઈ તે
સ્વગ'લોકમાં ગયો.૨૬૨૦
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત માક”ઝેયસમાસ્યાપવ'માં
“ઉદ્ઠ અને ખકતો સ'વાદ ' નામને! અધ્યાય 1૯3૩ મો! સમાપે
છે તે તમે મતે કહે।.૨5 મધ્યાય ?૧૨મો
ખઠ બોલ્યાઃ માણુસ આઠમે “ઠે બારમે દહાડે ક્ષત્રિયતુ' માહાત્મ્ય-શિબિચરિત્ર
પોતાના ધરમાં શાકભાજી રાંધી ખાઈ લે, પણુ ॥વૈરેવાયન ઝવાવ ॥
પુમિત્રોને ન સેવે, તેથી વિશેષ સુખ ક્યુ હોય ?
આથી ખીશ્રખા એના દિવસ ગણુતા નથી તેમ
એને ખૂબ ખાઉધરેો પણુ કહેતા નથી. હે ઇંદ્ર !
જે મતુષ્ય “કોઈ નો પણુ આશ્રય લેતો તથી અને
માત્ર પોતાના પરાદમથી પેદા કરેલુ' શાકપાન
સુદ્ધાં પોતાતા ધરમાં જ રાંધીને ખાય છે, તે સુખી
છે.૨૦-૨૬ પોતાને ધેર ગૌરવપૂર્વક ફળશાક ખાવાં
એ ઉત્તમ છે, પણુ ;પારકાને ધૈર નિત્ય હડધૂત
થઈ ને પઠવાન્મ પણુ જમવાં એ ભૂડુ' છે. આથી
સન્જનોનાો આ વિકલ્પ છે-જે પરાન્ન જમવા
ઇચ્છે છે, તે કૂતરાની જેમ લોહી પીએ છે. તે કૃપણ
અને દુરાત્માના જમવાને ધિક્કાર હે ! હે દ્રિજવર !
અતિથિઓતે, પ્રાણીઓને અને પિતઓઆને ભોજન
આપી ખાષઠી રહેલા અન્નને જે જમે છે, તેના કરતાં
જાણુ વિરોષ સુખી હેય ? છે ઇંદ્ર! મતુષ્ય અતિ-
થિએને અન્નદ્યત આપ્યા પછી જે ખાકી રહેલુ
અન્ન જમે છે; તે કરતાં ખીજી એકે અન્ન વધુ
સ્વાદભયું'' અને વિરોષ પવિત્રતાવાળું નથી. બ્રાહ્ષણુ
નિત્ય અન્નના જેટલા “કાળિયા જમે છે, તેટલી
સહસ માથા દાનમાં આપ્યાનું તે અન્નદાતાને ફળ
મળે છે, વળી દાતાએ જુવાનીમાં જે કાંઈ પાપ
કર્યા” હોય છે, તે સ તેથી અવરય નાશ પામે
“ છે.૨-૫૫ તેાજન અને દક્ષિણા પામેલા ખ્રાલ્ષણુના
હાથમાં જે પાણી હોય છે, તે પાણીથી જે મનુષ્ય
સિંચન કરે, તે તેજ ધડીએ પાપઝુક્ત થાય
છે. આમ ઇૈદ્રે બઢ સાથે આ અને બીજી અનેક
ત પાંરવાઃયુતરમાવેઝેવમૂયુઃ ॥ £॥
રવશ'પાયત બોલ્યાઃ પછી પાંડવોએ માક-
ડેયને ફરીથી પૂછયું : ' તમે બ્રાહ્મણના માહાત્મ્ય
વિશે કહ્યું છે. તા હવે અમે ક્ષત્રિયોતુ' માહાત્મ્ય
સાંભળવા ઇગ્છીએ છીએ. મહુષિ' માઠ*ડેયે તેમને
કશુ”: 'તો હવે ક્ષત્રિયાતા માહાત્મ્ય વિરે સાંભળે.
કુસ્કુલમાં સુહેત્ર નામે એક રાન્ન થયે! હતો. એક
વાર તે મહષિ'ઓને મળીને પાછે આવતો હતે,
ત્યારે તેણ રથમાં બેઠેલા ઉશિતરપુત્ર શિબિરાજને
પોતાની સામે નેયે. એઠબીનાને ભેટીને વયતા
પ્રમાણુમાં એકબીજાને સત્કાર આપ્યો. બને-
માં ચુણુની સમાનતા હોવાથી તેમણું પોત-
પાતાને સમાન ગણ્યા અને એકબીજાને મા” ન
આપ્યો. તે વખતે નારદજી ત્યાં પ્રકટ થયા, તેમણે
તેમને પૂછ્યુ'ઃ ' તમે આ પ્રમાણે એકબીનને
મારમ રોકીને શા માટે ઊભા છો ?''”*તેબ'તેએ
તારદને કહ્યું : “હૈ ભમવન્| એ વાત તહિ ખને.
“કેમ કે પૂ્વકાળના ધર્માચારીઓએ કહ્યું છે “કે, જે
જે ઉત્તમ હોય અથવા સમથ હેય ત્તેને માર્ગ
આપવે!. અમે તો પરરપર મિત્ર છીએ. તેથી
અમારામાં 'કોણુ ચડિયાતુ* અને કોણુ ઊતરતુ' એ
અમારા વિચારમાંથી નીકળી ગયુ છે. તો કોણુ
“ફને માત્ર આપે? તેમણું આ પ્રમાણે ઢહું,
એટલે નારદ આ ત્રણુ શ્લોક બોલ્યાઃ” “હૈ કૌરવ્ય |
કૂર માણુસ કોમળ પ્રત પણુ કૂર થાય છે અને
“કમળ માણુસ કૂર ક્રત્તે પણુ કોમળ થાય છે. છે.
13117 કોડ ૪10)]8] કટ
પ્રશોગર ૪% 1ણ *
શજૂરઈન 100 9191010 1009 તાક ૪1810
11312 10૮581 1૭
72 190819 114 ગન ડટ હા ચડ કાતો ણ ણેક મ1ડ$ ઇર ₹$ 1રહે0232 ર્ર [૫૮૩ 8 0પ 9 વ?
1૮૩ 1પતેોરે પિ દ કક 109 કેલ ॥ૂ ૬ 93 રૂરા1* 3618112 117
8 હૃ 9૬ પ્મ1૮રર
2810 પટ ૫1૬0 પ 10૨00 પ્ટ [9 10810 10182
હૂક ૧છ છપ 1000 1000 1021038 ઉદ 19૪30 હૂ 910
ભ દ00મટ કર્ પ૪ છત 9ારાર 389 માત પિસ 9 રેપ
? $ 8ક [૧ 1પ સટાક 90008 કરાર ણેક 001% છપ ઊર3 0811
ઇક [ર01 1ર 1ર કેડ છે મદ જિ 9. 331 11120૪ 19૪19 છ
1: 8 ૬૨ 183 ૪ાર્ફારિ કાક પ“ છ છ [123 19 [૦ 0) ₹ 10)1૮] કથટે
ષ્ જ.
સ્પ
કને
જ કહઝ-૩
મા ઈ
અધ્યાય ૧૯૬મો-ઘૃષદર્ભતુ” દાતાપણુ”
૩૮૧
કૌરવ 1 સાધુપુસ્ષ અસાધુ પ્રચે પણુ સાધુ રહૈ
છે, તો સાધુ પ્રતયે તે સાધુ કેમ ન રહે?” કર્યા
ઉપકારને સોગણુ। બદલે આપવો જેઈએ એ રુ
દવોમાં નિયમ નથી ? તમારા કરતાં ઉશીનરપુત્ર
શિળિરાજ વિરોય સાધુચસ્તિવાળા છે. કૃપણુને
દાતથી જિતાય, અસત્યવાદીને સત્યથી જિતાય,
કફૂરકમી'ને ક્ષમાથી જિતાય અને અસાધુને સાધુ-
તાથી જિતાય,” તમે બ'ને ઉદાર છો. તો
તમારામાં જે વિરોષ ઉદાર હોય તે ખસી જાય,
એ જ ઉદારતાતું ઉદાહુરણુ છે.' આ પ્રમાણે
કહીને નારદજી શાંત થયા. આ સાંભળી કુસ્વ'શી
સુર્રાત્રે શિબિની પ્રદક્ષિણા કરી અને તેને માર્ગ
આપ્યો. પછી શિબિનાં અનેક કર્મની સ્તુતિ
કરીને તે ત્યાંથી ચાહયો ગયો. આ પ્રમાણે નારદ-
જએ રાજઓતુ આ માહાત્મ્ય કહ્યું છે.”
ઈતિ શ્રીમહાભાર્તમા વનપર્વા'તગ'ત માર્ક ડેયસમાસ્યાપવ'મા
“રિબિચરિત્રિ' નામનેદ અધ્યાય ૧૯૪ મો સમાપ્ત
સષ્યાય ૬૧૫મો
યયાતિતુ ચરિત્ર
॥ સાજરેય ૩્વાચ ॥
ર્ટ્યન્યચ્છૂયતાં ચયાતિ્નાદુયો રઝા રાગ્યસ્થઃ
તૌત્તતનાનૃત બાસાંગતે સુર્વેથી ત્રાણળ ૩પેસ્યા-
શ્રવીત્ મો રાગન્સુર્વથે મિક્ષેવં સમયાયિત્તિ ॥ ૨ ॥
માઠ”ડય બોલ્યા : હવે આ ખીજી' ચર્તિ
સાંભળે. નહુષપુત્ર ચયાતિરાજ રાનયાસને હતે.
એક વાર તે નગરજનોથી વી'ટળાઈ ને બેઠો હતો,
ત્યાં એઠ ખ્રાહ્મણુ ગુસ્દક્ષિણા માટે તેની પાસે
આવ્યા અને આ પ્રમાણે બોલ્યો : ' હૈ રાજન્!
હું એક શરતે તમારી પાસેથી ગુસ્દક્ષિણા માટે
ભિક્ષા માગીશ.'*
રાજ બોલ્યો # આપ ભગવાન તે શરત કહે.
બ્રાહ્ષણુબોાલ્યો : હે મહારાજ 1 આ જીવલેકમાં
“કાઈ મતુષ્યની યાચના કરવામાં આવે છે; તે તે
મતુષ્ય યાચકને! મહાન ડ્રેધ ઠરે છે. આથી હે
રાજન્] હુ' તમને પૂછુ' છુ' ક, તમે આજે મારી
પ્રિય વરતુ કેવી રીતે મને આપરો। ?*”*
રાજ બોલ્યો : હૈ દાનપાત્ર| હું' દાન આપ્યા
પછી તે કહી બતાવતો! નથી, તેમ અઝુક વસ્તુ
મ'ગાવી અયોગ્ય છે; એ પણુ હુ' સાંભળતો! નથી.
મારી પાસે જે કાંઈ હોય તે ડું ઠહી દઉ છુ
અને તે આપીને ઠું અતત સુખી થાઉં છુ
કુ તને એક હનર રોહિણી ગાચો આપુ છુ-
જમ કે મને યાચક ખ્રાહ્મણુ પ્રિય છે. યાચક ઉપર
મને મનમાં રોષ થતો નથી, તેમ કયારે પણુ આવી
વસ્તુ માટે હું શોક કરતો નથી. આ પ્રમાણે
કહીને રાનનએ તે ખ્રાહ્મણુને એક હજર ગાચો
આપી. આ કમાણે એ બ્રાહ્મણ એક હનર ગાથા
પામ્યો.“
ઇતિ શ્રીમહ ભારતમાં વનપર્વા'તર્ગત માક'રેયસમાસ્યાપવ'માં
*નાડુષચરિત”' નામનો અધ્યાય ૧૯૫મો સમાસ
અષ્યાય ₹૧૬મો
વૃપદભષતુ* દાતાપણુ*
॥ વૈરંશાયન રવાવ॥
મૂય ઇવ મદ્ઞામાન્ય પ્વતામિયનત્રવીતવાંરવઃ |
લેશ'પાયન બોલ્યા ? યુધિછિર પાંડવે માઠ' ડેય
મુનિને ક્રીથી કહ્યું : “તમે ક્ષત્રિયોના માહાત્મ્ય
વિરો વધુ કહે।.”* ત્યારે માઠ”ડેય બોલ્યા :
'હે મહારાજ | વૃષદર્ભ અને સેદુક તામે બે
રાજાએ હતા. તેઓ નીતિને માગે" ચાલનારા હતા
તથા અસરો અને ઉપાસ્રોમાં સિદ્ટ હતા.૨ વૃષદભે'
ખાળપણ્થી એક ગુપ્ન ત્રત લીધુ" હતુ”, ખ્રાહ્ષણુને
સોનાચાંદી સિવાય ખીજી* કશુ” જ આપવું નહિ.
સેદુક આ વ્રતને નણૂતો હતે.” હવે વેદાધ્યયનથી
સપત્ત એવો કોક ખ્રાલ્મણુ સેદુક પાસે આવી
ચડ્યો. તેણે રાજને આશીર્વાદ આપી ગુસ્દક્ષિણા
૩૮૨
થીમહાલભારત-વનપવ-માડ”રયસમાસ્યાપવર
ન્્ઝ્ક્સ્ઝ્ક્ક્્ક્સ્ઝ્્ઝ્ઝ્ઝ્ઝ્ક્સ્ઝ્્ઝઝઝ્ક્સ્ઝ્ઝ્ક્ક્ઝ્ડડડડઝ્ડઝ-------------ડડડઝડડ----------------------
ન્સ્ત્્ઝ્સ્સ્ક્ઝ્સ્સ્સ્્સ્્સ્સ્સ્સ્્સ્સ્સ્સ્્સ્્્્્્્્્્્્્્્્્્ડ્્્્્્્્્ન્્ન્્ન્્્ક્ન્્ઝ્ક્ત્સ્ઃ
માટે ભિક્ષા માગી : ' તમે મને એક હનર ધોડાએ।
આપે. ' સેટૂકે તે બાલણુને કહ્યું ૨ ' ગુસ્દક્ષિણાને
માટે મારાથી આ આપી શકાય એમ નથી,
તો તમે રૃષદ્સ પાસે નએ! જે ખ્રાદ્દાસુ 1 તે
રાજન પરમધર્મેજ્ઞ છે. તમે તેની પાસે આ ભિક્ષા
માગે. તે તમતે એ આપરે; તેતુ' આ ગુપ્ત વત
છે,'“-* આથી તે શ્રાહ્મણુ વૃષદ્ભ પાસે ગયો
અને તેની પાસેથી હન્નર ઘોડાએ માગ્યા. તે
રજએ તો તેને કોરડાયી મારવા લીધો,“ એટલે
છાહ્ષણે તેતે ઠહું : ' મતે તિરપરાધીને શ માટે મારો
છે £ આમ હહી તે શાપ આપવા લાગ્યો, ત્યારે
રાજાએ તેને કહ્યુઃ 'હૈ વિપ્ર] તમને જે ન આપે,
તેને શાપ આપવો એ શુ' બ્રાહ્મણુપણુ' છે ? '**૫૦
છાહ્ષણુ બોલ્ચો : હૈ રાજતધિરાજ 1 સેંદુંકના
પકલ્યો છું' તમારી પાસે ભિક્ષા માગવા આવ્યો
છુ. તેની આજ્ઞાથી મે તમારી પાસે ભિક્ા
માગી છે."
રજા બોલ્યોઃ આજે મને જે રાન્યની
આવક આવશે, તે હુ તમને કાલે પહેલા પહોરમાં
આપીશ. જતે મે' “કારડાથી માર્યા છે, તેને ખાલી
હાથે “મ કઢાય? આ પ્રમાણું કહીને રાજ્યએ તે
ખ્રાહ્મણુને એક દિવસની ઊપજ આપી દીધી. આ
પ્રમાણ તેષુ એક હજર ધોડાએના મૂલ્ય કરતાં
પૂણુ વધુ આપ્યુ.પર૫૩
હતે શ્રીમહાભારતમાં વનપર્વા'તમ'ત માર્ક'ડેયસમાસ્યાપવ મા
“સેદુકશ્ષદર્ભચરિત* નામનો! અધ્યાય ૧૯૬ મા સમાપ્ત
ઝૃષ્યાય ૨૧૭૪
શિબિરાનતી પરીક્ષા
ધગમાવરેય વાવ ॥
હૈવાનાં રયા ગાવા નહીતઈ પસ્વા મછીવિં
સિવિયૌસીનરે સાઘ્વેન શિચિં ગિજ્ઞાસ્વાળ રતિ |
ઈઝ મો રત્યુવત્તા બત્રીદ્રાવવત્તિછેતાદ્ | ? 1
માક'ડેમ બોલ્યા : એક વાર દેવોમાં વાત
નીકળી કે, આ પણે પૃથ્વી ઉપર ઉશીનરપુત્ર શિખિ*
રાજની પાસે જઈએ; એ રિનિની સારી પેઠે
પરીક્ષા લઈએ. ' હ, બરોબર છે ' એમ કહીને
અશિ અને ઇંદ્ર તૈયાર થઈ ગયા.૫ પછ્ઠી અગ્નિગે
હેોલાતુ રૂપ લીછું અને ઠૈદ્ર માજતું રૂપ લઈને
માંસની ઇચ્છાથી તેની પાછળ વેમથી દોડવા
લાગ્યો, હવે હેલે। દિન્ય આસત ઉપર વિરાજેલા
શિબિરાજના ખોળામાં જઈ ને પડ્યો. ત્યારે પુરે-
હિતે રાજને કલુ કે, ' વવા ઇચ્છતો આ હેલો
બાજથી ડરીને પે!વાના પ્રાણુતું જતન ઠરવા સારે
તમારે રારણું આન્યો છે. હવે હેલાનું પડયું ભય-
કારી કહેવાય છે, એટલે તેના નિવારણુ માટે ચક-
વતી* રાજ્નએ ધતદાન ઠરવુ' ધટે,!૨-5 તમાં હોલાએ
રાજાને કહ્યું: ' બાજથી બીધેલે અને જીવવાની
ઇગ્છાવાળે હું પ્રાણુરક્ષાને માટે તમારે ખોળે આવ્યો
છુ. હું સુતિ છુ) પણુ અગેઅ'ગ હું હોલાનું રૂપ
પામ્યો છુ પ્રાણુરક્ષણુને અર્થે મે' મારા પ્રાણુરૂપ
એવા તમારું શરણુ લીછુ' છે.* તમે મને સ્વાધ્યાય-
થી કૃચ થયેલે! બ્રહ્મચારી નણેઇ મને તપેયુક્ત
અને જિતેદ્રિય જાણુ; આચાયને અનફળ રહે-
નારા જણે. આમ મને તમે યોગ્ય અને પાપ-
રહિત જણે. હું વેદો ભણું છુ' અને છ દોને જાણુ
છુ મે' સવ વેદ્ેતું અક્ષરશઃ અધ્યયન ઠયું” છે.
મારા જેવા શ્રોત્રિયતે આપી રવો એ યોગ્ય
નથી. મને બાજને રખે સોંપી દેતા, કું' હોલે
નથી.”* ત્યારે બાજે રાજાને કહ્યું: 'સ'સારમાં
જનમેજ્નમે હેરફેર થાય છે. આગલે જન્મે ૬
આ હોલાથી જન્મ્યા હરો. આથી તું મતે આ
રલે આપી દે. હૈ રાજન! હું મતે વિધ્રકારી
ન થા.“
રાજ બોલ્યો : આ હેલો અતે આ બાજ
જ વાણી બોલે છે; તેવી ઉત્તમ સસ્કાર્યુક્ત વાણી
જાઈ પક્ષીથી બોલાતી કદી જેઈ છે# તે બનેને
208: ડડ “ 2 પદ્સ્છોદ 1100 છર 1ણ ક કિ 1॥ણ10853 19 3
૪ (2 19 1૨0૪૬ 2 10ર0૫.211- પ દુ જાપ પફ) કદ ધક ક ૦ ૬/0 છે દ 18 181019 ર1૬ 9૧0108 [0115 પૂપ્ર ભિષણ
789 [હાટે , 110: 0010 3૦ ઈર રદ / 8010 ૯૪9 1ણ જાશે “1 પ્ટ ૬ છશ પ્ુમ્ડ ફેર રિક 1પૂ%10ન્ પરા 9 10 110-310.
1ર હ જગ છતામટ ણે પક 18 છેક 030% ક 01 સ કાટ] * ૪1 પ્ટામ્ક 33% 11: રા 18 ૪ 39051810) ) રકિ 388
18101 છાણ [૨૫ ૪01% 0*0 0 કટે 9.૭૦ 1881 છ છીપકરૂ ખાર £1? કદ 9 હાદ છ૩૪) ૯ રાર 1૮0, 0941810) ) દાઇ ક
13% ઊપ 1રડેક પણ [21૭12008]
અધ્યાય ૬૧૯૭સે!-શિખિરાશતતી પરીક્ષા
૩૮૩
ચ્ધામ' નણ્યા પછી ચું કરં તો સારું થાય?"
છે માણુસ ભયભીત થયેલા શરણામત રાઞુને સૉંપી
2 છે, તેના રાન્્ન્યમાં વર્ષાકાલે વૃદ્ધિ યતી નથી
અને યોગ્ય સમયે વાવેલુ' બીજ ઊમતુ' નથી. તે
“ઈક સમયે પોતાના રક્ષણની ઇચ્છા કરે; તોપણુ
તે રક્ષણ પામતા નથી. ભયભીત થયેલા અને
શરસે આવેલા પ્રાણીને જે મતુષ્ય શત્રુને આપી
દે છે, તેતે યયેલી સ'તતિ નાનપણુમાં જ મરી
જય છે, પિતૃએ તેને ત્યાં વાસ કરતા નથી અને
દવો! તેના હ્ય સ્વીકારતા નથી.૫* ભયભીત અને
શરણં આવેલા તેને જે મતુષ્ય રાત્રુને હાથ સોંપી
ર છે, તે અધમ હ્લયને છે, તે મિય્યા અન્ન જમે
છે, તે તતકાળ સ્વગલે।કમાંથી ત્રદ થાય છે અને
ઇંદ્રાદિ દેવો તેતે વજપ્રફાર કરે છે. આથી છે
બાજ ! આ છેલાના બદલામાં શિબિવ'શી પુરષો
તારે માટે ચોખા સાથે રાંધેલુ' બળદતું માંસ લાવરો.
તુ” જ પ્રદેશમાં ખૂબ રમતો હરો, તે પ્રદેશમાં તેએ
તને પહોંચાડરો.૫/”"*
ખાજ બોલ્યો! : હે રાજન્] છું બળદનું માંસ
માગતો નથી, તેમ આ હોલા કરતાં વધુ ખીજી'
માંસ કુ' ઇચ્છતો નથી. બીશા' પક્ષીઓના અભાવ-
થીદૃવોએ આજ આ હોલાને જ મારા ભક્યરૂપે
આપ્યા છે. તે તુ' તે મતે આપી રે.**
શાશન બોલ્યો: મારા માણસો તારે માટ
મારી પાસેથી ઊણુપરાહત એકાદ આખલો
કૈ વાંઝ જી ગાય લઈ જશે અને એમ તેએ આ
શયભીત હોલાને બદલે આપશે. સત્પુસ્ષો સાક્ષી
તરીકે આ ન્ેશે પણુ, તું' આ હોલાને ધાત કરીશ
નહિ.પ” રું બાજ | છું પ્રાણુ આપીશ પણુ આ
રોલેો નહિ આપુ'. આ હેલો સોમયુક્ત યજ્ઞની
જેમ રક્ષણુ કરવા ચોગ્ય છે. તુ' તે નથી ન્ણુતો
શુ: તો રે સૌમ્ય] તુ'આ સબધી ડક્ેશ કરીશ
નહિ. ઠુ' કઈ પણુ રીતે હોલો આપીશ નહિ.*“
હૈ ખાજ | જે કમ કરવાથી શિબિવ'શીએ પ્રસત્ર
થઈ ને મતે ધન્યવાદે! આપે છે અને જે કર્મ ઠર-
વાથી ડુ' તારું પ્રિય જ કર” તે તુ' મને કહે. તુ
જે કહેશે તે ડુ” કરીશ.પ“
બાજ બોલ્યો: હે સજન્] તારી જમલી
જાધમાંથી આ હોલાના વજત જેટલુ તુ તાર”
માંસ કાપી આપ. આમ ઠરવાથી આ હોલાતું
સારી રીતે રક્ષણુ યરે અને શિખબિવ'શીઓ તારી
સ્તુતિ કરરો. વળી આથી મારં પ્રિય પણુ થશ્ે.૨૦
આમ તે શિબિએ પોતાની જમણી નધમાંથી
માંસપેશી કાપી અને તેને તે ત્રાજવામાં મૂકી.
ત્યારે હોલે! માંસ કરતાં ભારે જ ઊતર્યો. રાજાએ
વળી માંસપેશી કાપીને મૂકી, તાપણું હોલો વધુ
વજનને। નીકળ્યોા.૨૫ હવે રાજાએ પોતાના આખા
રારીરતુ' માંસ ઉતારી ત્રાજવામાં મૂડયું; છતાં ત્યારે
પણુ હોલે। ભારે થયો. પછી રાજા પોતે જ ત્રાજ-
વામાં બેઠો. આમ કરતાં રાભ્નતે કરુ દુઃખ થયું
નહિ. આ વૃત્તાંત નેઈને બાજે કહ્યું: ' શિબિએ
હોલાનું રક્ષણુ ક્યું” છે.' અને તરત જ તે અદરમ
થઈ ગયો. હવે રાજએ હોલાને કહ્યું.૨૨૨૨ ' રુ
કપાત ! તુ' કાણુ છે એ શિખિવ'શીએ ભલે ન્તણે.
હૈ પક્ષી] હું તને પૂછુ' છું કે) એ બાજ 'કાણુ
હુતા ? ઈશ્વર વિના કોઈ આવું કરી શકે એમ નથી.
હૈ ભગવન્| તમે આ પ્રશ્નનો ઉત્તર આપે।.'5*
હોલે બોલ્યોઃ હુ ધુમાડારૂ્પી ધ્વજવાળો
વૈથાનર અસિ છું અને તે ખાજ એ વજપાણિ
શચીનાથ ઇંદ્ર હતો. હે સુરથાના પુત્ર] અમે
બત્વે તારી શ્રેઇની બરાબર પરીક્ષા કરવાને તારી
પાસે આવ્યા હતા.૨* હે રાજન્] મારાં બદલામાં
તલવારથી આ જે માંસપેશીઓ કાપીને આપી
છે, એનેજ કું તમારૂં કાચન-વણુ', મતે।હર,
પવિત્ર સુમધવાછુ' અને કલ્યાણુમય ચિહ્ન બતાવું
છુ.૨5 આ રથાનને પડખેથી એક પુસ્ય પાકરો-તે
૩૮૪ શ્રીમહાભારત-વનપર્વ-માડ”રયસમાસ્યાપર્વર
'ભ્લે પૂછે।. ' તેણે કછું ; “' અમે સવ' આયુપ્માત
છીએ અને સવ' ઝુણાથી સ'પન્ન છીએ, આથી
અમે ચારે ચિરકાળ સુધી રહેવ! ચોગ્ય એવા
સ્વમસ્થાનમાં જઈશું; પણુ ત્યાંથી પહેલે! કોણુ
હેઠે ઊતરશે ? ' ત્રાયિએ ઠહ્યું' : ' આ અછક પ્રથમ
નીચે ઊતરરે.' તેમણે પૂછચુ': “એવુ છું
કારણુ ?' ગઠયિએ ખુલાસા કર્ય : ' કુ” અછઠને
કેર રહ્યો હતા. એક વાર તે મતે રથમાં લઈ ગયે!
ત્યાં મે' જુદા જુદા ૨૦ની હજારો ગાયો જેઈ
આ પ્રનનએનો પાલનહાર થશે, યશસ્વી થરો અને
દેવો! તયા ગવિઓમાં અત્યત ચાન પામશો, તેનું
તામ કોતરોમાં રહેશે. આમ હે મહારાજ | તમે
તમારા શરીરમાંથી બહાર આવેલે એ કપોતરામાં
પુત્ર પામશો. તમે તેને સુર્થાકુળમાં સજ ેઇ,
આખલા જેવો કદાવર, શૂરવીર અને યશથી ઝમ-
ઝગતો નઅશો.“: 9૨૮
જતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત માક'ડેયસમાસ્માપવ'માં
“રિખબેચરિત ' નામનો અધ્યાય ૧૯૦ મો સમાસ
ઝષ્યાય ૨૬૧૮મો મેં તેને પૂછ્યુ : “આ કોની ગાથા છે ? ' તેણે
ક્ષત્રિયમાહાત્સ્ય અતે [રાબિચરિત્ર કક્ુ"; 'એ તો મેં દાનમાં આપી દીધી છે. '
પરપશ્યન ૩ર) આમ કહહીને તેણું પેતાની સ્તુતિ કરી. આથી તે
પહેલે નીચે આવશે.' પછી તે ભાઈઓએ
મૂથ ઇવ પદામાન્ં જથ્યતામિત્વ્રવી-
રવાંરવો માર્વઝેયમ્ ॥ ચથાત્તઇ તરવરે: ॥ અણ-
રય વૈશ્વામિત્રેસ્જમેપે સર્વે રાઝાનઃ ધ્રામચ્છન્ ॥
વૈશ'પાયત બોલયા: યુધિકિર પાંડવે માઠ'-
ડય શનિને કહ્યું : ' તમે ક્ષત્રિય માહત્મ્ય વિરો
વધુ કહ. તારે માર્ક'ડેય ખોલ્યા: “નિશ્ચા-
મિત્રના પુબ અણકના અશ્ચમેધમાં સવ રાજ્નએ
ગયા હતા.૫ એ અણછકને પ્રતર્દન, વસુમના,
અને ઉશીતરપુત્ર શિબિ એ ત્રણુ ભાઈએ હતા.
યજ્ઞ સમાપ્ત યતાં તે પોતાના ભાઈઓ સાચે રથ-
માં જતો હેતો, વારે માર્ગમાં આવતા નારદથ-
સે તેલ અભિવ દત કર્યા" અતે ઠું”: “આપ
ભમવાન ર્યમાં બિરાજે. ** તેમને ' ભલે એમ *
કહી નારદજી રથમાં બેઠા, હવે તેમનામાંતા એકે
દેવપિ* નારદને કહ્યુ' : “હું અપ ભગવાનને પ્રસન્ન
કરીને કઈક પૂછવા ઇચ્છુ છુ, ** ગ્હપિંએ હહ્યુંઃ
%# ઝત્સ્સાષિ સ્તતાકાનિ ય્સતા તાપ્યતિક વણુ 1
શવિ. જવૉતમિવ 4 ત્રાસત સરણાપતક્ ॥
શિનિરાક્નએ કપાતનુ” જેમ રક્ષણુ કયુ“, તેમ
પોતાના માંસતે બેતરડીને અયવા આખુ રારીર આપીને
પણુ શર્ણાગતનું ર્ક્ષણુ કરડું. નેશ
પૂછ્યુ: ' આમ તણું સ્વગંમાં જશે તો તેમાંથી
પહેલુ કણ હેઠળ ઊતરરો ? ' નષિએ કહું ? 'પ્રત-
દન ઊતરશે. ' તેમણે પૂછયુ' : “તેતુ' કારણુ થું ₹'
શ્રષિએ હલ્યુ' : ' હુ' પ્રત?તને ધેર પણુ રહ્યો હંતે!,
તે પણુ મતે રથમાં લઈ ગયો હતો.” હવે એક
વાર એક ખ્રાહ્મણુ તેને યાચના કરી : ' મને એક
ઘોડા આપે. ' પ્રતર્દતે બ્રાહ્મણુને કહું: 'ડું ફ્રી
આવીને તમને ધડો આપીશ. ' બ્રાહ્મણે કહ્યું:
“ઝટ આપો.' તેણે કહ્યું : “સાર, જલદી આપુ'
છુ. ' આમ ઠહીને તેણે બાહ્ણુને જમણી વાજુ-
નો ઘોડો છોડી આપ્યો.” હવે કોઈ બીજે ખ્રાહાણુ
ધોડા માગતો આવ્યો. તેને પણુ એ જ પ્રમાણે
કહીને તેણે ડાબી બાજને બેડો છોડી આપ્ય,
આ પછી વળી એક બીન્ને ખાહ્મણુ ધોડા મામતે!
આશ્યો અને ઉતાવળ ઠરવા લાગ્યો. ગ્રતદ'ને તેને
પણુ ઝુસરી દૂર કરીતે ડાબી બાજીનો ધડો
આપ્યો. તે આગળ ચાલ્યો, તો વળી એક થ્રાંહ્મણુ
આવીને ઘેડ મારવા લાગ્યો. પ્રવર્તે તેતે કહું:
*હુ' ઘેર પાછો વળતાં તને ઘાડો આપીશ. ?
બ્રાજ્ઞસું કલુ“: “મતે તરત જ આપે!. ' એટલે
અધ્યાય ૧૯૮મેો-ક્ષત્રિયમાહાત્ય અતે શિબિચસ્તિ
તેણે યોડો આપી દીધો. પછી તે ર્યની ઝૂંસરી
લઈ બોલ્યોઃ 'બ્ાહ્ષોને યોગ્યાયોગ્યતો હસો
વિચાર્ જ નથી ને? ' આમ જે દાત આપે છે,
છતાં અદેખાઈ ઠરે છે, તે સ્વરમથી પડે છે. પ્રત-
દને આવું ઠશ્યું હતુ, તેથી તે હેડે ઊતરરો. ' પછી
તે ભાઈઓએ પૃછ્યું: 'જે બે સ્વરમાં જરો,
તેમાંથી દાણ પહેલુ” તીચે આવરે? ' ગવિએ
ઠશુ': 'વસુમતા નીચે આવશે. '“૫૫ તેમણે
પૂછ્યુ: 'શુ' કારણુ ?' ત્યાર નારદે કહ્યુઃ ' કુ”
કરતો કરતો એકવાર વસુમનાને ધેર ગયો હતે!.
હારે પુષ્પસ્થતે નિમિત્તે સ્વસ્તિવાચન યઈ સુ”
હતુ. છું રાત્ત પાસે મયો. બ્રાહ્ષણુ સ્વસ્તિવાચત
કરી રકા, એટલે તે રથ બ્રાહ્મણને બતાવવામાં
આગ્યો.૫૫* ત્યાં મે તે રથની પ્રર'સા ઠરી.
ત્યારે રાશન બોલ્યો? “આપ શમવાને રથની સ્તુતિ
કર્ી છે. એ આપતો જ-આપ ભમવાનનેો જ રય
છે, વળી એક બીજી વાર છુ તેને ત્યાં જઈ
ચક્યો. તે વખતે પણુ સ્યતુ' નિમિત્ત હતુ. રાજન-
એ ત્યારે પણુ કહ્યું આ રથ સરસ છે, એ આપ
ભમવાતને। જ છે. ' વળી મે' ત્રીજ વાર સ્વસ્તિ-
વાચન ઠયુ. એટલે રાન્તએ બ્રાહ્ણુ।ને રથ ખતા-
વતાં મારી સામે જોઈને મતે ઠહ્યું: ' આપ
શમવાનને પૃષ્પરથનાં સ્વર્તિવાચત સારી રીતે ઠર્યા
છે,' આમ મને રથ આપ્યા વિના તેણે મારી
રતુતિ કરી દ્રોહ્વચન ઠઘ્યાં છે; તેથી તે નીચે
પડરો. ''”પ% પછી તે ભાઈઓએ પૂછ્યુ : “તો
હુવે સવગ કાણુ જરો અને હોણુ ત્યાંથી નીગે
ઊતરરો ? ' નારદે કહ્યું ' શિબિ સ્વર્ગમાં જશે અને
ડુ' અહીં' પૃથ્વી ઉપર ઊતરીશ. ' તેમણે પૂછ્યુ:
' ફારણુ રુ' ?' ગઠપિએ કહ્યું : ' આ હું શિબિની
સમાન નથી. “કેમ “કે “કેઈ એક ખ્રાહ્મણુ એને ઠલ્યુ':
* હે શિબિ | મારે અન્ન જેઈ એ છે.' શિબિએ તેને
કહ્યુઃ “ કહો, શુ'કરૂં : આપ આજ્ઞા આપે. 'પ૬૫૭
૩૮૫
વારે બ્રાહ્ષણે તેને કશું”: 'આ તારા બહમ
નામે પુત્ર છે, તેતે તું આજે મારી નાખ. તેને
સમારીને ભોજન તેયાર ઠર. ત્યાં સુધી ડું વાઢ
જેઈશ. ' પછી શિબિએ તે પુત્રતે મારી નાખ્યો,
તેતા માંસતે સમાયું; તેને વિધિપૂવ'ક રાંધયું અને
થાળીમાં પીરસ્યું. માથે યાળી લઈને તે બ્રાભણુને
ખોળવા નીકળ્યો.“ તે આ પ્રમાણે બ્રાક્ષણુને
ખોળતો હતો, ત્યારે “દાઈ કે તેતે કહ્યું : ' પેલે
બ્રાક્ષણ તો નગરમાં પ્રવેશીને તમારા ધરને, ખત્ત*
નાને; આયુધભડારને, રાણીવાસને, અથરાળાને
તથા હાથીખાનાને બાળી રહ્યો છે અને કોધે
ભરાયો છે.' આમ છતાં શિખિના મુખવણૂ'માં
કશી વિકૃતિ ન આવી. નગરમાં જઈને તે તે
બ્રાક્મણુને કહેવા લાગ્યો ૬ ' હૈ ભમવન્! ભ।1જન
તૈયાર છે. ' બ્રાક્ષણ કટ્યુ' જ બોલ્યો નહિ, તે તો
વિર્મયથી મોં નીચે રાખી રહ્યો."“”૨૦ પછી
રાજાએ બ્રાક્ષણુને વિનવણી કરીઃ ' હે ભમવન્!
તમે જમે।.' તેણે ઘડી ઊચુ' જેઈ શિબિને કહુ” :
'તુ' પોતે જ તે ભોજન જમ. શિબિએ ઉત્તર
આપ્યોઃ 'ભલે એમ કરીશ. હવે બ્રાહ્ણુનાં
વચનને માન આપી, શિબિએ મનને જરા પણુ
દુશાવ્યા વિના તે થાળી ઉપરતી ખોપરી ઉઘાડી
અતે અ'દરતુ' ભોજન જમવા ઇચ્છા કરી,૨૧%૨૨
તે વખતે પેલા બ્રાલ્ષણું તેતો હાથ ઝાલી લીધો
અને એને કહ્યું : ' તે કોધને જીત્યો છે. ખ્રાહ્ષણુને
ખાતર ન આપવા જેવુ કશુ" જ તારી પાસે
નથી. ' આમ તે બ્રાક્ષણું પણુ એ મહાભાગ શિબિ-
નું સન્માન કયુ. પછી રન્તએ ઊ'ચે જયુ, તો
તેણું ઉત્તમ સુગધવાળા અને અલ કારોથી સજેલા
પોતાના દેવકૃમાર જેવા દીકરાને સામે ઊભેલે।'
જેયો, આ પ્રમાણું આ સવ' ઘટતા ઠરીને તે
બ્રાહ્મણુ ત્યાં અતતર્ધાન પામ્ચો.૨**૨* સાક્ષાત્
ખ્રહ્મા આ ખ્રાહ્મણુવેષે તે રાજષિની પરીક્ષા કરવા
૩૮૬
આવ્યા હતા, તે અ'તર્ધાન થયા પછી અમાત્યો-
એ શિબિરાજને પૂછ્યુ: ' તમે શુ' મેળવવાની
ઇચ્છાથી આ પરમાણું જણી-બૂઝીને કયું ? (૨%
શિખિ બોલ્યે: “ડુ દાન આપુ' છુ' તે કાંઈ
યૂશને માટે નથી, ધનને અર્થે નથી, તેમ ભોમ
તૃપ્ણાની ખાવર પણુ નથી. પાપીએ આ માર્ગે
જઈ શકતા નથી, એમ જાણીને જ હું આ બધું
કરું છુ. સજ્ુસ્યોએ જેતુ' નિત્ય સેવન ક્યુ
હાય, તે જ પ્રશ'સાપાત્ર છે. આથી મારી બુદ્ધિ
પ્રશસાપાત્ર કાથોનો જ આશ્રય લે છે.' આ
શિબિતુ' શ્રેષ્ઠ માહાત્મ્ય છે. મે આ તેની પાસેથી
જ સારી રીતે જાણ્યુ છે.૨૬.૨૦
ઇતિ થીમહાભારતમાં વનપર્વા'તર્ગત માર્ક ”“ડેયસમાસ્યા-
પવ'માં “રાજન્યમહાલાગ્યમાં રિબિચરિત્ર
નામતો! અધ્યાય દ૯૮મો સમાત
ગષ્યાય ૨૨૧મો
ઇદ્દ્ણસ્તુ' આખ્યાન
॥વૈત્રવાયન સવાસ ॥
મારવરેયશૃવવઃ પાંડવાઃ પર્યજચ્છ્સ્તિ
વ્ાિર્રવતશ્િસ્ત્રાતલર રતિ ॥ ૨ ।।
વૈશ'પાયન બોહ્યા : કવિએ તથા પાંડવોએ
માક ડેયને કરી પૂછ્યું : ' તમારાથી પણુ કાઈ
આગળનો જન્મેલો મુરષ હશે કૅ? પ માઠડેયે
તેમને હઉ: ' હા, ઇંદ્રધુમ્ન નામે એક રાજર્ષિ
એવા છે. પ્રણ્ય ક્ષીણુ થવાથી તે સ્વગ લે।કમાંથી
શભ્રણ થયો હતો. તેને વિચાર આવ્યો : શું મારી
કીતિ' પણુ સાફ થઈ ગઈ હરો ? તે મારી આગળ
આવ્યા મતે અને પૂછવા લાગ્યો? ' તમે મને
આળખો છો કે? મે' તેને કલુ” : “જપાદિ પુણ્ય-
કાર્યોમાં પ્રવૃત્તિમયતાને લીધે અમે કોઈ એક ધર
ફરીને રહેતા નથી. વીર્થાટનમાં અમે ગામમાં
માત્ર એક રાત જ રહીએ છીએ. ઉપવાસાદ્થી
થયેલા દેહુતાપને લીધે અમે અમારાં પોતાનાં
શ્રોમણાભારત-વનપર્વ-માર્5'રયસમાસ્યાપવડ
કાર્યોનાં અતુદાનતે પણુ નણુતા નથી. તેમ અમે
કાયન! આરભ સુધાં કરતા તથી. પણુ હિંમા-
લયમાં પ્રાવારઠણું' તામે એક ધુવડ રહે છે. તે
મારથી પણુ આગ્રળ જન્મ્યો છે. કદાચ તે તમને.
એળખી શકે. હિમાલય અહીંથી ઘણે ડ્ર છે.
વ્યાં તે ધુવડ રહે છે.' પછી ઠંદ્ધુમ્ત પોતે અક
થયો. જ્યાં ધુવડ રહેતો હતો ત્યાં તે મવે લઈ
ગયે!. રાજાએ એ ડુવડને પૂછયું: 'તુ' મને
ઓળખે છે ને ₹' ૨-૫ તે ધુવડે બે ઘડી વિચાર
કરીને એને કહ્યું: 'હુ' તમને આળખતો તથી.
ધુવડે આ પ્રમાણે કહયું, ત્યારે રાજષિ” ઇૈદ્રઘુમ્ને
તેને ફરી પૂછયુ'ઃ ' તમારાથી પણુ આગળ જન્ચ્યું
હય એવુ કાઈ છે કૅ?' રાજાએ આ પ્રમાણે
કહ્યું, તયારે છુવડે ઉત્તર આપ્યોઃ ' ઇંદ્રુમ્ત નામે
એક સરોવર છે. તેમાં નાડીજ'ધ તામે એક બમલેો.
રહે છે, તે મારાથી પણુ આમળ જન્મ્યો છેઃ
તમે તેને પૂછજે.' પછી ઇંદ્રધુમ્ન મને તેમ જ'
ધુવડને લઈને તે સરોવરે ગચે।-ત્યાં પેલે નાડી-
જ'ધ નામનો બગલો હતો.” અમે તે ખમલાને
પૂછ્યુ $ ' તમે ઇંદ્રલુગ્ત રાજને આળખો છો કે!”
બે ધડી વિચાર કરીને તેણું કલ્ુ': “હુ ઇંદ્રઘુમ્ન-
રાજને નણુતા નથી.' પછી અમે તેને પૂછ્યુ:
“તમારાથી પણું કાઈ આગળ જન્મેલો છે ખરે ?'
તેણે અમને ઉત્તર આપ્યોઃ “હા છે જ. આ જ
સરૉવરમાં અકૂપાર નામે એક કાચળે રહે છે. ને.
મારા ઠરતા પણુ આગળ જન્મ્યો છે. તે કદાચ
આ રાજને આળખે પણુ ખરો માટે તમે એ.
અકૂપારને પૂછો.'“ હવે તે બમલાએ અકૂપાર કાચ-
બાને વિતતિ કરીઃ “અમે તમને કઈક વાત
પૂછવા ઇચ્છીએ છીએ, તો તમે સુખેયી બહાર
આવો.' આ સાંભળીને તે કાચબો તે સરૉવરમાં-
થી બહાર નીકળ્યો અને અમે જ્યાં ઊભા હતા,
ત્યાં આવી પહોંચ્યો. આ પ્રમાણું સરોવરતીરે
અધ્યાય ૨૨૦ મો.-દાનનુ' માહાત્મ્ય જ ૩૮૭
આવેલા તે કાચબાને અમે પૂછ્યું : તમે ઇંદ્ર- | બોલ્યા : તમે સ્વઝયી નીચે પડેલા ઇંદ્રઘુમ્ન
ઘુમ્ત રાતે એળખેો છો કે?“ તે ઘડીભર | રાનતને પાછે! પોતાના સ્વગ'સ્થાને પહોંચાડ્યો,
વિચારમાં પક્યો. ત્યાં તો તેની આંખો આંસુષી | એ ધણુ સરસ કયુ'.' હવે માર્ક ડેયે તેમને કહ્યુઃ
ઊભરાઈ આવી અને તેતુ' દ્દય ધડકવા લાગ્યુ? | “આ દેવકીન દન શ્રીકૃપ્યુ પણુ નરકમાં ડૂબી રહેલા
તેતુ' શરીર હપી ઊદયુ' અતે નનણે “કૅ તેનું' ભાન | રાજષિ' નૃમતો તે મઠાદુઃખમાંથી ઉડ્ડાર કર્યો હતો.
જતુ સું. હાથ નેડીને તે બોલ્યો : કું એ ઇંદ્ર” | અને તેતે ક્રીથી સવગ પહોંચાડ્યો હતો.'*“*
ઘુમ્નને “કેમ ન એળખું ? એણુ જ આ લોકમાં | ઇતિ કોમહાભારતમાં વનપર્વા'તઝત માકડેયસમાસ્પાપર્સમાં.
ફશ્તરો વાર અસિચયન મારે યજ્ઞસ્તભે રોપ્યા * ઇંડવમ્નોપાખ્યાન' નામનો અધ્યાય ૧૯૯મો! સમા
હતા.'* આ સરોવર પણુ તેયે દક્ષિણામાં આપેલી ગમધષ્યાય ૨૦૦૫
ગાયોતા ક્રવાહર્વાથી બન્યું છે. કુ અહીંજ દાનતુ” માહાત્મ્ય
રું છુ.' હવે ઠાચબાએ કરેલુ' આ સકળ વૃત્તાંત શ ઝારા
સાંશઠયા પછી દેવલે।કમાંથી એક દેવરથ આવીને રાસષિસ્્િશુન્ન
પ્રકટ થયો, તે વખતે ઇંદ્રઘુમ્ત પ્રયે આકાશવાણી | ક પ છા નર કમ ળી દયા
સભળાઈઃ 'તુ' સ્વઝ'ને મોગ્ય છે. તુ” તારા યોગ્ય | ડર. સ હ મ. ષ્
સ્થાને ન. તું ઈીતિં'માત છે, તુ સ્વત્યચિતે ત્યાં _ કેર પાયન ભોહ્યાઃ આ પ્રમાણે મહાભાગ્ય-
સ્વમમાં અ.'૫૪૫૨ ઝા વિશે નીચેના શ્લોકો શાળી માર્ક'ડેયને મુખેથી યુધિદિરરાજે રાજષિ
છેઃ મતુષ્યનાં પુણ્યકમ'ની ઈતિ જ્યાં સુધી ઇંદ્રઘુમ્નને ફ્રી યયેધી સ્વગપ્રાપ્તિ વિરોને। વૃત્તાંત.
પૃથ્વી અને સ્વઝ માં ગવાય છે, ત્યાં સુધી તે સાંભહ્યા પછી, હૈ મહારાજ | યુધિઇિરે તે ઝુનિને
મંતુષ્ય સવમાં રહે છે."* જે કાઈ પ્રાણીની આ | રરીથી પૂછયું : 'હે મહાયુનિ | પુસ્ય કેવી અવ-
હોઠમાં અપડ્ીતિ' થાય છે, તે પ્રાણી જયાં સુધી સ્થાઓમાં દાન આપવાથી ઇંદ્રલોકમાં નય છે &
તે અપકીતિં રહે છે ત્યાં સધી અધમ લોકમાં | વે તમે મને કહા. માણુસ ગૃહસ્થાશ્રમમાં, બાળ.
પક્ચો રહે છે.“ આથી માણુસે અનત સુખને | હના, યુનાવસ્યામ અતવા. તૃટવ યમાં 'હાતતુ
મ દ 1૧-૩
માટે'હુ'મેશાં કલ્યાણુમય આચરણુ રાખવુ જેઈએ, કળી કી રતે કોરે છે, તે મને કરો.
મનને પાપી વિચારોથી સુક્ત રાખવુ' એેઈએ અને માફડય બોલ્યા : ચાર પ્રકારના જનમ્ વૃથા
ઘમતો જ આશ્રય રાખવો જેઈએ." હવે ઉપર- | છે અને સોળ પ્રકારનાં દાન વૃથા છે. જેતે યુત્ર
ની આકાશવાણી સાંભળીને તે રાજનએ કહ્યુ : તથી તેતો જન્મ વૃથા છે, જે ધેર્યથી રહિત છે-
ઇહુ' આ બે વૃદ્ધોને તેમને યોગ્ય સ્થાને પહોંચાડી | વેના જન્મ વૃથા છે, જે પરઘરનાં ભોજન જમે છે,
આડું, ત્યાં સુધી તુ' અહીં” ઊબા રહેજે. આગ | તેનો જન્મ વૃથા છે અને જે માત્ર પહને જ.
મતે તથા પ્રાવારઠર્ણુ ધુવડને યથાયોગ્ય સ્થાને # ચાવત્ટીતિદ્ટિતિર્થ લાવલત્લમેરકેડવવા 1
પરાંચાડ્યા પછી તે ઇંદ્રઘમ્ન તે જ દેવરથમાં ની રે ॥ા *
ર્ પ. ચિર'જ* થી | _ જ્યાં સુધી પુગ્યની #ીતિ' અથવા અપજીતિ' આ
ક કા લોકમાં ગવાય છે, ત્યાં સુપી તે પુરષ અનુક્રમે સ્વગ'-
ન ન જુ જ માં અયડ નરફમાં છે, એમ આ ઇદ્દમ્નન
ગ્રમાણુ માક ડેયે પાંડવોને ઠલ્યુ,; ત્યારે પાંડવે! | દછાંતવી ન્નણુવું. રન
૩૮૮
શ્રીમહાભારત-વનપર્વ-માકરયસમાસ્યાપવરે
“ખાતર રાંધે છે તથા દેવાદિનિ અપણુ કર્યા વિતા
જમે છે, તેનો જન્મ વૃથા છે. આ પ્રમાણું ચાર
ઝેઠારતા જન્મો વૃથા કહ્યા છે.””” આરૂઢપતિત
(આજીતરતખ્રલચય', સ'ન્યાસ “કે વાનપ્રસ્ય રેવીકારી
પાછે ઝહરયાશ્રમી થનાર) બ્રાહ્ણણુને આપેલુ
દાત વૃથા છે, અન્યાયથી મેળવેલા દ્રગ્યતું' દાન
આપવુ તે વૃધા છે, પતિતને આપેલુ' દાન વૃથા
છે, તેમ ચોર બ્રાહ્મણને આપેલુ' દાન વૃથા છે. વળી
અસત્યવાદી ગુરને, પાપીને, કૃતક્નીને, ગામેતીને,
વૈદ વેચતાર શૂદ્રતે અને યજ્ઞ ઠરાવતારને દાન
આપવું વ્યર્થ છે. તેમ જ ધર્માચાર્રહિત અધમ
ખ્રાહ્મણુને, શૂદ્ર સ્રીના પતિને, સીજનોને, સાપ
પકડનારાનતે અને સેવાચાકરી કરનારાઓને જે
દાત આપવામાં આવે તે ફોમટ છે. માણુસ તમે!-
ચુણુથી ધેરાઈને ભયથી અને કોધથી જે દાન આપે
છે, તેનું સવ ફળ તે માણુસ સદ ગર્ભમાં
રહીને પામે છે. પણુ મવૃષ્ય બ્ાલ્મસ%ને જે દાન
આપે છે, તેનું ફળ વૃદ્ધાવસ્થામાં ભોગવે છે. આથી
હે રાજન્] મતુષ્યે સ્વમ'માગ'ને જતવાતી ઇચ્છા-
થી સવ દાનો સવ અવસ્થામાં બ્રાહ્ષણૂ।ને જ
આપવાં.' ૫૫
યુધિછિર બેલ્યા: ચારે વર્ણાનુ' દાત લેનાર!
બ્રાહ્મણુ। કયા વિરૈષ કમ*થી તરે છે અને તારે છે #*૨
માઠ”ડેય બોલ્યા : ખ્રાહ્મણા જપ, મત, હે!મ
અને વેદદાધ્યયનથી વેદર્પી નાવ તૈયાર કરે છે
અને પોતે તરે છે તેમ બીજને પણુ તારે
છે. જે સાણુસ ્રાહણુને સ'તોધે છે, તેના ઉપર
સવો પ્રસ થાય છે. ખ્રાહ્ષણાના વચતથીયે તે
સ્વર્ગલોક પામી શકે છે, પિતૃ્યા અને દેવતા-
એની પૂન્થી તેમ જ ખ્રાહ્મણાની સેવાઅચ-
નાથી તમે અક્ષય પુણ્યલોકમાં જરો એ વિરો
સશય નથી.**-૫૫ જને પવિત્ર સ્વગ'માં જવાની
ઇચ્છા રાય, તે માણુસ આખુ શરીર કફથી ઘેરાઈ,
ગયું હોય, તેના મરણુની ઘડીઓ ગણાતી હેય અને
તેડું ભાન પણુ ચાલી જતુ' હોય તે વખતે પણુ
બ્રાહ્મગાનુ' પૂજન ડરે.પ* શ્રાઠ્ઠ સમયે તે! અતિ”
દિતિ ખાાદ્દાણુને જતનપૂ્વક જમાડવા, તે પ્રસગે
ભૂડા વણુવાળા, ખરાબ નખવાળા, “કાઢવાળા,
છળકપટ કરતારાં, કુ'ડ (પતિ જીવતાં સ્રીને વ્યભિ*
ચારથી થયેલા) પ્રકારના, ગે!લક (વૈધન્ય આવતાં
સીને પરપુર્યથી થચેલા) જતના અને પીઠે બાણ
રાખી ક્ષત્રિયવૃત્તિથી રહેનારા એ સર્વ બ્રાહ્ષણુનો
પ્રયત્નપૂર્વક ત્યાગ કરવે(. કેમ કૈ જે શ્રાટ્ આ
ગ્રમાણું તિંદાય છે, તે જેમ અસિ ઇંધણુંને બાળે
છે તેમ તેના કર્તાને ભરમ કરે છે. મૂ, આંધળા
અને બહેરા વગેરે જે જે ખ્રાહ્મણેને શ્રાદ્ધમાં જમા-
ડવાને। નિષેધ છે; તે સવ'ને પણુ યોગ્ય ખ્રાહ્ષણોને
અભાવે વેદપારગત બ્રા્મણુ।ની સાથે ભાજન આપી
શઠકાય.૦-૫“ હવે હે યુધિદિર ! દાન કોને આપવું
તે સાંભળે. જ શક્તિમાન ધાલણુ પોવાતે તથા
દાતાને તારેછે તેનેજ સ૧' શાસ્રોના જણુકારે દાત
આપવુ' ન્ેઈએ. જે પોતાને તેમજ દાતાને તારી
શકે છે, તેજ શક્તિમાન છે.૨”*% હૈ પાથ |
અતિથિતે ભાજન આપ્યાથી અસ્નિએ જેટલા
ગ્રસત્ર થાય છે, તેટલા પ્રસન્ન તેએ! હવિતા હેમેથી,
પુષ્પોથી અતે ચ'દનલેપોયી થતા નથી.૨૨ આથી
તમે અતિથિઓને સર્વ'પ્રયત્ને ભોજન આપવાનો
યન ઠરને, હે રાજન્| જે મતુષ્યા અતિથિઓ ને
પગ ધોવાતું પાણી આપે છે, પગે ચાપડવાતું ધી
આપે છે, દીવો આપે છે; અન્ન આપે છે અને
ઉતારા આપે છે, તે યપરાજને ત્યાં જતો નથી.
હે નૃપોત્તમ ! દેવતિર્માલ્ય કુલે ઉતારવાં, બ્રાહ્મણે"
ની જમ્યા પછીની જગા સાફ્ કરવી, મ્રાહ્મણુ।-
તુ] ગધાદિથી પૂજન હરવું' અને ખ્રાલ્ણુનાં
અંગોની ચ“પી કરવી, એ યત્યેક કાર્ય ગોદ્યન
કરતાં પણુ વિરોષ છે. કપિલા ગાયનું દાન આપ-
અધ્યાય ૨૦૦મો1-દાતતુ' માહાત્મ્ય
૩૮૯
વાથી માણુસ ઝુક્ત થાય છે, તે વિશે સશય નથી. | તે સવત્સર યજ્ઞ છે અને સર્વ કાંઈ ય્ઞને વિરે
આથી મનુષ્યે બ્રાહ્મણુને શણુમારેલી કપિલા ગાય
આપવી.૨૨-૨5 રે ભારત! તે ગાય શ્રોત્રિય,
દર્દ, ગૃહસ્થાશ્રમી, અસિહેોત્રી, પુત્ર તથા
પત્તીના ષોષણુભારથી દબાયેલા અને ઉપકાર ન
કરનારા એવા બ્રાહ્મણને આપવી. તેસમદડ્દષ્રાલણુ।-
ને ન આપવી. હે ભરતશ્રેદ | સમડ્પિથી ભરેલાએ-
ને દાનત આપવાથી રો લાભ મળે ૨૪૨૮
વળી એકને એક,જ ગાય આપવી, ક્યારે પણુ
ઘણા વચ્ચે એક ગાય ન આપવી. “કેમકે તે ગાય
જે વેચવામાં આવે છે, તો તે દાતાના કુળની ત્રણુ
પેઢીને ડુબાડે છે. તે ગાય નથી દાતાને તારતી,
તેમ નથી તે ખ્રાલ્યણુને તારતી. જે મતુષ્ય એક
તોલે! શુદ્ધ સુવર્ણ, દાનમાં આપે છે, તે સા તોલા
સુવર્ણ આપ્યાતુ' અક્ષય કૂળ પામે છે. જે માણુસ
ઝુંસરી વહી શકનારા બળવાન બળદતુ' દાન કરે
છે, તે સ'ક્ટો તરી જય છે અને ર્વગ'લોકમાં જય
છે.૨“-૨૧ છ મતુષ્ય વિદ્દાન ખ્રાહ્મણુને ભૂમિતુ'
દાત ઠરે છે, તે દાતાની સર્વ: ઇચ્છિત કામતાઓ
પૂર્ણ થાય છે, પૃથ્વીમાં સૌ પુરષો એ દાતાને પૂછે
છે અને એનો જશ ગાય છે. માગેં ચાલીચાલીને
જેમનાં અગ શિથિલ થયાં છે અને જેમને પગે
ધૂળનાં પડો ખાઝ્યાં છે, તેવા લોથપોથ થયેલા
વરમાગ્ુ'એને જે શાણુ! માણુસ અન્નતુ' સ્થાન
બતાવે છે; તે માણુસ પણુ નિઃસરાય અન્નદાતા
સમાનજ કહેવાય છે. આથી બીજ' સર્જ દાનોને
દૂર રાખીને તમે અન્નદાન જ આપે.**-*5 એના
જેનું અલૌકિક પુણ્યક્ળ આપનારૂં આ લોકમાં
ખીજી' ઠર્ુ' જ નથી. જે મતુષ્ય સ્વચ્છ રાંધેલુ' અન્ન
ખ્રાહ્મણુ।ને શક્તિ પ્રમાણે આપે છે, તેએ દાનકર્માથી
પ્રનપતિના લોકને પામે છે. અન્ન જ સવ'શ્રેઇ છે;
અન્નથી “કાઈ કરુ'જ ચડિયાતુ' નથી. અન્નને
ગ્રશ્નપતિ કક્લો છે. વળી તે સવત્સર મનાયું છે.
રહ્યું છે. ચર અને અચર સર્વ ભૂતે! એ યજ્ઞમાંથ?
પ્રકટે છે. આથી અન્ન જ સર્વથી શ્રેઇ છે, એવી
ખ્યાતિ છે. જેઓ અતાગ જળભર્યા' તળાવો, વાવે
તથા કૂવાઓ ડરાવે છે, જેઓ વિશ્રામસ્થાને બધાવે
છે; જેઓ અન્નતુ' દાન કરે છે અને જેઓ મધુર
વાણી બોલે છે, તેઆ યમની વાત પણુ સાંભળતા
નથી.**-** છે મતુષ્ય શ્રમપૂરવક રળેલા ધન વડે.
એકઠા કરેલા ધાન્યતુ' સુશીલ વિપ્રને દાન કરે છે,
તેના ઉપર વસુંધરા અત્ય'ત પ્રસન્ન થાય છે અને
જણે કે તેના ઉપર ધતની વૃદ્િ વરસાવે છે. પ્રથમઃ
અન્નદાતા સ્વગે' જય છે, પછી સત્યવાદી સ્વર્ગ”
જાય છે અને તે પછી વગરમાગ્યે દાન દેનાર સ્વગે”
જાપ જે હસ માણે તરણું જણુ એક જ સ્થાને
વૈશ'પાયન બોલ્યા: નાનાભાઈઓ સાથે કુતૂ-
હુલવરા થયેલા યુધિછિરે મહાત્મા માઠ'ડેયને ફરીથી
પૂછ્યુ: “હે મહામુનિ] યમલોક અને મતુષ્ય.
લોકની વગ્ચે કેટલુ' અ'તર છે ? યમલેોકનો માગ”
“વે! છે ? તેતુ' પ્રમાણુ 'કૅટલુ' છે ? તેને પ્રકાર શે.
છે? મતુષ્યો શા ઉપાયથી તેને પાર ઠરે છે? આ:
બધુ તમે મને કહે।. '₹**7*
માડડેય બોલ્યાઃ હે ધાષિ'કથેઇ [ તમે
પૂછેલે પ્રશ સૌથી વધારે ગૂઢ છે, પવિત્ર છે અને
કવિઓએ પ્રશ'સા કરેલો છે. હે રાજન્! હુ"
તમને તેનો ઉત્તર આપીશ. હે નરપતિ ! યમલેઠ-
અને મનુષ્યલોકની વચ્ચે છયાશી હુનર ચોજનતું.
છેટું છે..** ત્યાં શૂત્ત આકાશ છે. તે માગ
પાણી વિનાનો અને ભય'કર છે. તે અરણ્ય જેવો
દેખાય છે. ત્યાં વૃક્ષોની છાયા નથી, પીવાને પાણી.
નથી અને પમ વાળવાનાં સ્થાનક નથી, હે વાટમાં
ટૂબળોા પડેલો અને થાકથી લોથ થચેલો મતુધ્ય.
વ્યાં વિશ્રાંતિ લઈ શકે, પૃથ્વીમાં જે પુસ્ષો, સ્રીઓ.
૩૯૦
શ્રીમહાભારત-વનપવ-માર્કરયસમાસ્યાપવરે
તેમજ બીજ જવ તામધારીઓ છે, તે સૌને
ચમના આજ્ઞાકારી દૂતો બળપૂર્વક આ માગે
લઈ જય છે. હે રાજન્] જે મનુષ્યે ખ્રાહ્ણી।ને
નતજતનાં અને ઉત્તમ પ્રકારનાં અશ્વ આદિ
વાહનો આપ્યાં હોય છે; તે મતુષ્ય તે તે વાહુ-
નોથી એ માગે" સુખપૂવક જાય છે. જેમણું છવ્વીતું
દાત ક્યું” હેય છે; તેઓ છત્રીથી તાપને રોકતા
નય છે; જેમણું અન્નદાન આપ્યાં હોય છે, તેઓ
વાં તૃપ્ત રહે છે; પણુ જેમણેું અન્નદાન આપ્યાં
રાતાં નથી, તેએ ત્યાં અતૃપ્ત રહે છે. વસ્રદાત
કરનારાઓ ત્યાં વસ્ર સાથે જય છે, ત્યારે વસ્નઝુ”
દાનન કરતાશએઓ ત્યાં વસ્વિતા જય છે.” 5
સુવર્ણતું' દાન કરનારાઓ અલ કારે! પહેરીને ત્યાં
સુખરૂપ ન્ય છે. ભૂમિતું' દાન કરનારાઓની સવ
કામનાઓ પૂરી થઈને ત્યાં સુખથી ન્નય છે.**
ધાન્યતુ' દાત કરતારા પુરષો ત્યાં વગરડલેરો જય
છે, ઘરતું' દાત કરનારા મતુષ્યો ત્યાં વિમાનમાં
મેસીને સુખપૂર્વક જાય છે. જળતુ' દાત કરતારા
મતુષ્યો જરા પણુ તરસથી ત પીડાતાં ત્યાં પ્રસન્ન
સમૃતથી ન્તય છે. દીપતું દાન કરનારા મતુષ્યો
માગ'ને અજવાળતા ત્યાં સુખ સાથે ન્ય છે.
ગાદાત આપતારાએ સ પાપોથી જ્ક્ત થઈ તે
ત્યાં સુખેથી નય છે. એક માસતા ઉપવાસ રાખ-
નારાઓ હુ સાવાળાં વિમાનોમાં બેસીતે ત્યાં નય
જુ,.૫*-૫૫ તે જ રીતે છ રાતતા ઉપવાસ કર્-
તારાઓ મોરવાળાં વિમાનોમાં બેસી ત્યાં નય છે.
હે પાંડવ] જે મતુષ્ય એકટાણાં રાખી ત્રણુ
રાત વિતાવે છે અને વચ્ચે કશુ' ખાતો તથી,
તે અક્ષય લેક પામે છે. પાણીમાં દિવ્ય ગુણે
શા છે અને તે ચમલેમાં સુખ આપનાર છે.
“જલદાત ઠરનારાએ માટે ત્યાં પુષ્પાદકા નામે
નદી છે. તેમાં તેઆ શીતળ અને અમૃત જવુ
પાણી પીએ છે.“ ““ પણુ જેઓ દછ કમ
કરતારા છે, તેમને માટે તે નદી પસ્તી થઈ
જાય છે. આ પ્રમાણે હે મહારાજ! તે નદી સર્જ
ઇચ્છાઓ પૂરી કરનારી છે. આથી હે રાજેદ્ર!
તમે પણુ એ ખાલ્યણુ।હું' વિધિપૂર્વક પૂજન કરે!.
માર્ગમાં થાથી ગયેલા અગવાળે અને રસ્તે ધૂળથી
ખરડાઈ ગયેલો વટેમાગું" અલની આશાએ અન્ન
દાતાતુ' ધર પૂછતો આવે છે, તો તે અતિથિ
થ્રાહ્મણુને તમારે પ્રયતપૂ્વક સહ્કારવે।. એમ
આવેલા એ અતિથિને ઇૈંદ્રાહિ દેવા અતુસરે છે.
એ અતિયિતુ' પૂજન કરવામાં આવે છે, ત્યારે તે
દેવા પ્રસન્ન થાય છે. પણુ તેને! સત્કાર કરવામાં
આવે નહિ; તો તે દેવો નિરાશ થઈને ચાલ્યા
જાય છે.“-** આથી હે રાજેદ્ર! તમે પણુ આ
અતિથિની યથાવિધિ સેવા કરો. આ મે' તમને
સો। વાર કહ્યુ છે. હવે વધુ રું સાંભળવા ઇચ્છે છે। #**
યુધિઠિર બોલ્યાઃ હે ધમ'શ | તમે જે ધમ'મય
અને યુણ્યમય ઢથા કહે! છે, તે હૈ વિભ હુ
કૂરીફરીને સાંભળવા ઇ્છુ' છુ.**
માકડેય બોલ્યાઃ હવે હે મહારાજ | હુ' સર્વ
પાપોને હરતારી ખીજ પ્રકારની ધમં'વિષયક કથા
કડુ' છુ. તમે સતત ધ્યાન રાખીને તે સાંભળે.
હૈ ભરતશ્રેષ! મોટા પ્રષ્કરમાં કપિલા ગાયતુ' દોન
કરવાથી જે ફળ મળે છે; તે જ ફળ ષ્રાલણૂોન॥
પમ ધોવાથી મળે છે. પૃથ્વી ન્યાં સુધી બ્રાહ્ષણુના
ચરણુથી ભીની રહે છે, ત્યાં સુધી પિતએ કમળ-
પૃત્રથી જળપાન ડરે છે.૧5* ખ્રાહ્ષણુને સ્વાગત
આપવાથી અસિઓ તપ્ત થાય છે, તેને આસત
આપવાથી ઇંદ્ર પ્રસન્ન થાય છે, તેના પમ ધોવાથી
પિતૃએ «પ્ત થાય છે અને તેને અન્ન આપવાથી
ત્રનષતિ સહુષ્ટ થાય છે.“ ગાયને વાછરડુ”
આવતુ" હોય અને એ વાછરડાનુ' માચુ' તથા પગ
બહાર દેખાતા હોય, તે જ વખતે સાવધતાથી
અને પ્રયત્નપૂવ'ક તે ગાયતુ બરા્ણુને દાન કરવું
અધ્યાય ૨૦૦મે!-દાનનુ' માહાત્મ્ય
૩૯૨
જઈએ.“ "કેમ'ક વાછરડું જ્યાં સુધી ગાયની
ચાનિમાં જ જણાય છે અને જ્યાં સુધી ગાય એ
ગભ્'ને પ્રસવ આપતી નથી, ત્યાં સુધી તે ગાયને
પૃથ્વીરૂપ જણુવી.”* હે યુધિધિર ! તે ગાયને અને
તાછરડાને જેટલાં સ્વાંટાં હોય છે, તેટલા હજાર
યુમ સુધી એ દાતા સ્વગ'લોઠમાં મહિમાં પામે
છે. હે ભારત! જે મતુષ્ય કાળી ગાયને સોનાના
નાકથી તથા સોનાની ખરીથી મઢે છે, તેને સર્જ
રતોથી શણુમારે છે અને તલના ઢમલામાં ઢાંકી
તેતુ' દવાન કરૈ છે તે દાતા ઉત્તમોત્તમ ફળ પામે
છે,૦૧-૦૩૨ ઝો ગાયતું' દાન લઈને જે મતુષ્ય
તરત ૪ તેતુ' સત્પુસ્ષને ક્રીથી દાન કરે છે, તે
તે દાનથી સમુદ્ર; ચુક, પર્વત, વત અને અરણ્ય
સાથેની ચાર છેડાવાળી પૃથ્વી દાનમાં આપ્યાતુ'
કૂળ અવશ્ય મેળવે છે.”” જે બ્રાહ્મણ બે ઢીચસે-
ની વશ્ચે હાથ રાખીતે ભોજનથાળને સ્થિર રાખી
અને કશે! પણુ અવાજ થવા દીધા વિના ભોજન
કરે છે, તે દાતાને તારવા સમર્થ છે.”* જે બ્રાહ્મણો
ન પીવા યોગ્ય વર્તુઆતુ' પાન કરતા નથી, જેઓ
નિદા પામ્યા નથી અને જેઓ નિત્ય વેદસ'હિતા-
ને। સારી રીતે પાઠ કરે છે; તેએ દાતાતે તારવા
સમથ છે.” જે કઈ હવ્યો (દેવો નિમિત્તે
આપવાના અત્તાદિ પદાર્થૌ) અને કવ્યો (પિતૃઓ
નિમિત્તે આપવાના અતન્ઞાદિ પદાર્થો) હોય, તે
સવ' વેદવેત્તા ખ્રાહ્મણુને ધટે છે. “કેમ કે આ શ્રોત્રિય
સત્પુસ્પને આપેલુ” દાન પ્રન્્વલિત અસિમાં કરેલા
હોમ સમાન ક્ળદાયી છે. ખ્રાહ્મયુ। કોધરૂપી શસ્ર-
વાળા છે-તે ખ્રાહાણુ। શસ્રોથી લડતા નથી. વજ-
ઘારી દ્ર જેમ અસુરોને વજથી મારે છે, તેમ
ખ્રાહ્મણા અપરાધીઓને કોધથી મારે છે.””૦
ર નિષ્પાપ] આ મૈં તને ધર્મ સ'ખંધી કથા કહી.
એ કથા સાંભળીને નૈમિષારણ્યમાં રહેનારા મુનિઓ
પ્રસજ્ન થયા હતા, હે રાજન્| જે મતુષ્યા આ
કથા સાંભળે છે, તેઓ રોક, ભય તથા કોધથી
મુક્ત થાય છે, તેઓ નિષ્પાપ ખને છે અને તેમને
કૂરી આ લેહમાં જન્મવું પડતું નથી.”“*“*
યુધિછિર બોલ્યાઃ હૈ મહાબુદ્ધિશાળી | બાહ્યણુ
જેથી નિત્ય શુદ્ધ થાય છે, તે શૌચ ચું શુ' છે?
હે ધાષિ'કશ્રેઇ | હું” તે સાંભળવા ઇગ્છું છું.“પ
માઠડેય બોલ્યા: વાણીની રાડ્ડિ, કમની
શુદ્ધિ અને જલાત્મક શુદ્ધિએ તણુ પ્રકારના શૌચથી
જે મતુષ્ય યુક્ત છે, તે સ્વગ'માં નિઃસ'દેહુ વસે
છે.“૨ જ ખ્રાહ્મણુ સાંજ અતે સવારે પવિત્ર વેઠ-
માતા ગાયત્રી-દેવીને જપ કરતે! રહીને સ'ધ્યે!-
પાસના કરે છે, તે ખ્રાલ્મણુ તે ગાયત્રી દેવીથી
પવિત્ર થાય છે અને તેતાં પાપો! તાશ પામે છે-
તે સમુદ્ર સાથેની પ્રથ્વીવુ' દાન સ્વીકારે તોપણુ
તેને દોષ લાગતો નથી.“”“* આઠાશમાંના જે
સૂર્યાદિ કેટલાક ગ્રહો એના તરક્ ભય'કર હોય
છે, તે પણુ તેના તરક્ સૌમ્ય થાય છે અને તેનુ
સર્દવ પરમમંગલ-કલ્યાણુ કરે છે. વિકરાળ રૂપ-
વાળા, મહાકાયાવાળા અને માંસાહાર ઠરનારા
સવ ભયકર જવો પણુ ગાયત્રી જપતા એ ઉત્તમ
ખ્રાહ્મણુને કશી હેરાનગતિ કરતા નથી, બીજાને
વેદાદિ ભણાવવાથી, યજ્ઞ કરાવવાથી અથવા ખીન્ત'
દાન લેવાથી ખ્ાહ્ષણુને દોષ લાગતો નથી; “કેમકે
બ્રાહ્મણુ પ્રજ્વલિત અસિ સમાન છે.“૫-«૦
ખ્રાહ્મણાએ વેદોતુ' અધ્યયન સારી રીતે કયું” હોય
“કે ખરાબ રીતે કયું” હોય, તેમ જ તેએ સાધારણુ
સ'સ્કારી હોય કે ઉત્તમ સસ્કારી હેય, તોપણે
તેમતું અપમાન ન કરવુ” જેઈ એ. કારણુ “કે તેઓ
તો ભસ્મથી ઢકાથયેલા અસિ જેવા છે. ર્મશાતમાં
ભડભડ બળતા અસિને દોષ લાગતો નથી, તે જ ”
રીતે ખ્રાહ્મણુ વિદ્દાન હોય કે અવિદ્દાન હોય
તોપણ તે મહાન દૈવતરૂપ છે.“”“* ભલે નગરને
“કોટક્હ્વાએ હોય, દરવાજાઓ હોય અને નત-
ડ્હ્ર
શ્રીમહાભાર્ત-વનપર્વ-માડ”ડરયસમાસ્યાપવર
જતતાં મહાલે! હે।ય, પણુ ને તે નગરોમાં શે
ખ્રાહ્મણુ। ન હોય તો તેઓ શેભતાં નથી. હૈ રાજા |
જેમાં વેદ જણુનારા; ત્રતતિઇ, જ્ઞાતવાન અને
તપસ્વી બ્રાલ્ણુ। રહે છે, તે જ સાચું નમર છે.
હે પાર્થ | ગામોતા વાસમાં “કે અરણ્યમાં ન્યાં
વિદ્ઠાન બાહ્ય! રહે છે, ત્યાં તે સ્થાનને “તશર?
કહે છે અને તે તીથ'રૂપ બને છે..*-** જ માણુસ
રક્ષણુ કરતાર રાજનની અને તપસ્વી ખ્રાદ્મણુની
પાસે જઈને તેમને તમસ્કાર કરે છે, તે તરત જ
પાપથી મુક્ત થાય છે.“* પવિત્ર તીર્થોમાં સ્નાન
હરવુ', પવિત્ર વસ્તુખ।ા તથા મતુષ્યોતુ' તામકીત'ન
હરવુ' અતે સત્પુસ્યો સાથે વાતચીત કરવી-એને
પડતો પ્રશ'સાપાત્ર ગણું છે.“* સાધુપુર્ષોના
સમાગમથી પવિત્ર થયેલા, સુભાષિત વાણીરપી
જળથી સ'તોએ પોતાના આત્માને નિત્ય પાવત
થચેલેો માનેલો છે.“ શે મન આન'હમાં તથી,
તો ત્રિદ્ડ સન્યાસ ધાશ્વો, મૌતત્રત રાખવુ)
જટાને ઝૂડો શખવે, માથે મૂડન કરાવવુ) વલ્કલ
ક ઝગચમં પહેરવાં, તતાદિ આચરવાં/ તીર્થાદિમાં
સ્તાત કરવુ', અસ્િહાત્ર રાખવા, વનમાં વાસ
કરવો! અને શરીરને સકવજુ' એ બધુ મિથ્યા
છે.૬૦ ગરક્ષુ આદિ છ ઇંદ્રિયોના વિષયોની
વિશુદ્ધ વિના પણુ વિધચોપભોગ તો સુલભ છે;
પણુ તેની વિશુદ્ધિવિના વિયાના ઉપભોગને ત્યાગ
તો ઠહણુ જ છે. કૅમ કે હે રાજેદ્ર | એ ઇદ્રિયામાં
વિકારી મનને %તવુ' સૌથી કપરૂં છે. જે મવુષ્ધા
શત, વચન, કર્મ અને બુદ્ધિથી પાપ કરતા નથી,
તે મહાત્માએ જ તપ કરૅ છે-શરીરને સહવવું એ
કાઈ તપ નથી.“”** જ માણસ શુદ્ધ વૃત્તિથી
* આજીવિકા ચલાવતો રોય, છતાં જે પોતાનાં પુત્રાદિ
સ'બ'ધીઓ પ્રત્યે દ્યાહીન રહી તેમને આહાર
વગેરેની વિટબણુામાં નાખતો હોય, તે મતુષ્ય
નિષ્પાપ નથી. એ દયાહીનતા તે! તેના તપની હિ'સા
કરે છે. વળી નિરાહાર રહેવું એ કઈ તપ નથી
જ.૫૦૦ ૪ મતુષ્ય ધરમાં મુનિકૃત્તિ રાખે છે; પવિત્ર
રહૈ છે; સુયડતા સાચવે છે અને જીવત પયત
દયાછુ રહે છે, તે સવ પાપોથી ઝુક્ત થાય જ્ે,૫૫
ઉપવાસ વગેરે કર્યાથી ક'ઈ પાપકર્મા સાક્ થઈ
જતાંનથી-૬પવાસથી તે! માત્ર માંસ અને લોહીના
લી'પણુવાળે દેહ જ દુબ'ળ થાય છે.*”5 શાસનના
આધાર વિનાનાં, મનથી કહ્પી ઠાઢેલાં કર્મો
(વપાવેલી શિલા ઉપર ચડવું વગેરે? ઠરવાથી
મનુષ્યને ડલેશ જ થાય છે; તેથી કાંઈ તેતુ' પાપ દૂર
થતુ” તથી. કેમે અસિ શરડ્દાહીન દેહધારીઓતનાં
કર્મોને ભાળતો નથી. પ્રણ્યકમ'થી જ માણસે!
મોક્ષ પામે છે, પ્રણ્યડમથી જ તતોમાં ઉપવાસ
આલવ્યિ યદ્ધિ આવે છે. હાડી ફળમૂળ ખાવાથી,
મૌત રાખવાથી, પવનનુ” ભક્ષણુ કરવાથી, માથુ”
સૂડાવાથી, ધરમાંથી નીકળી ઝૂ પડીમાં વસવાથી,
જટા ધારણુ કરવાથી, ચોતરા ઉપર પથારી રખ-
વાથી, નિત્ય નિત્ય ઉપવાસ કરવાથી, અસિનો તાપ
સહન કરવાથી, પાણીમાં ડર્યા રહેવાથી અતે
પૃથ્વી ઉપર સઈ રહેવાથી નથી શુદ્ધિ થતી અને
નથી મોક્ષ મળતે. કૅમ કૅ શાતથી જ અને શુદ્ધ
કમથી જ જરા, મરણુ તથા વ્યાધિ કૂટે છે અને
ઉત્તમ પદ પ્રાપ્ત થાય છે.“ *** રોકાઈગમેલા
ખિયાં જેષ પાછાં ઊગતાં નથી, તેમ જ્ઞાનથી બળેલા
ડલેશે। આત્માં સાથે ફરીથી સચે।મ પામતા નથી.
લાકડાં અને ભી'ત જેવાં શરીરે] આત્માથી છૂટાં
પડતાં મહાસાગરમાંનાં ફીણુની જેમ નાશ પામે
છે, એમાં સ દેહુ તથી. જે મતુપ્ય એક અખ:
શ્લેકકથી કેએક અર્ધા શ્લે!ઠથી પ્રાણીમાગની
હદ્યમુડામાં રહેલા આત્માને જણે છે, તૈતે ક'ઈજ
કરવાતું રહેતુ' નથી.પ““૫5૦ એ બે અક્ષરા
(તત્ સથી જવ અને પરમાત્માતું' એકય જાણીને-
જાઈક મ'તપરા( સરત શનમનંતે વ્રજ ઇત્યાદિ ઝથી
અધ્યાય ર૦૦ મો-દાનનુ' માહાત્મ્ય
૩૩
ધમ' સાંભળવા ઇચ્છે! છે, તે મને હમેશાં પ્રિય છે-
અ'ઠિત થયેલા તેમ જ બરહ્મવાડયો (ક્રસવિકાવોતિ
વાજ્ ઇત્યાદ્થી) ભરપૂર સે'કડો તયા સહસ્ો
ઉપનિષદો દ્રારા જે હલ્યપ્રવીતિ (અહં ત્રસાહ્તિ)
અનુમ્મવે છે, તે જ મોક્ષતું લક્ષણુ છે. જ્ઞાતવેત્તા
વૃદ્દોએ કહ્યુ” છે કે, જેતા મનમાં સ રાય છે તેતે
માટે આ લેક નથી, પરલોક તથી, તેમ સુખ
પણુ તથી; કેમ'કે પ્રતીતિ એ જ મોક્ષનું” લક્ષણ
છે.૫૫૧,૫૫૨ ટેણે પરમ્ તત્ત્તને જણ્યુ' છે, તે વેદોના
પ્રયાજનને જણે છે.આથી મતુષ્ય જેમ દાવાસિથી
ઉદ્વેગ પામે છે, તેમ તે વેદોક્ત કર્મોથી ઉદ્રેમ
પામેછે. તમે જે એક, અક્ષય અને વેદાદિમાં સિદ્ધ
એવા પરમાત્મતત્તને વેદોક્ત યુક્તિયષી ,જણુવા
ઇશ્છ્તા હૈ, તો તમે શૃષ્ક તર્કોને વેગળા મૂકી
શ્રુતિ અતે સ્પ્તિતો આશ્રય લે. પરતુ છેનાં
સાધન વિપરીત છે, તેતે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત યતું
તથી.પ૫૪૫૫* ત્રપત્તપૂર્જક તે પરમાત્મતત્ત્વને
દો વડે નણુવુ' જેઈએ. હેમ કે તે પરમાત્મા વેદ-
રૂપ છે, વેદ તેમતુ' શરીર છે. વેદ તત્તજ્ઞાતમાં
રતુરૂપ છે. પણુ વેદ જેમાં સમાઈ ન્ય છે, તે
પરખ્રહ્મને નણુવાને આત્મા પોતે અસમર્થ છે. તે
તૌ જ્ઞાનવાનોથી જ જણી શકાય છે. વેદમાં કહેલા
રૃવાતુ' આયુષ્ય, કમ'નાં કૂળ અતે રારીરધારીએઓને
પ્રભાવ એ બધુ યુમ પ્રમાણ જ ફળ આપે છે. વે-
પણુ ઇંદ્રિયોની નિ્મળતાપૂવ'ક એ સૌને ત્યામ
કરવે!. તેથી ઇંદ્રિયોને વિષયોમાં જતી રોકવી એ
જ દિન્ય અનશનતત્રત છે. તપથી સ્તરગે જવાય છે,
દાતથી ભોમ મળે છે, તીથસ્થાતથી પાપને ક્ષય
થાય છે અને જ્ઞાનથી મોક્ષ પમાય છે.પ૫-૫૫૮
ધશ'પાયત બોલ્યા : હે રાજેદ્ર | માક'ડેય
મુનિએ આ પ્રમાણે કહયું, ત્યારે મહાયશરવી ધમ'-
શજે જણાવ્યું? ' હે ભગવન્| હુ દાનની ઉત્તમ
વિધિ સાંભળવા ઇચ્છું છુ. 5%
માકડેય બોલ્યાઃ હે રાજેદ્ર | તમે જે દાત-
મ.વ,ર૨૫
જમ કે હે યુધિકિર! તેનું” ગૌરવ જ એવુ છે.૫૨૦
હે રાજન્! થુતિ અને સ્કૃતિમાં કહેલાં દાનનાં
રહસ્થોતે સાંભળે. છે યુધિછિર ! ગજગ્છાયા (ગુર-
વારયુક્ત અમાસને દ્વિસે પીપળાની છાયા )ના પવેષ'
પીપળાનાં પાનથી પવત આવતે હોય એવે સ્થળે
જે થાડ્દ કરવામાં આવે છે, તે અહીં' લાખ કલ્પ *
સુધી ક્ષય પામતુ' નથી. જે માણુસ પ્રાણરક્ષાને
માટે અન્યને અન્નાદિ દ્રવ્ય આપે છે, તે સન્માન
પામે છે. જે મતુષ્ય ધર્મરાળા કરાવી તેમાં પ્રાણી-
ઓને વસાવે છે, તે સવ' યજ્ઞો કર્યાતુ' ફળ પામે
છે.૫૨૧૧૨૨ છે મતુષ્ય પ્રતિષ્નોત ( પૂત" તરક
વહેનારી નદી જે સ્થળે પકિમ તરક્ વહે છે તે)
તીથ ઉપર ઉત્તમ ધોડાઓતુ' તથા અન્નતુ' દાત
કરે છે; તે મહાપાપોથી સુક્તિ પામે છે. જણે
નાવથી તે મોટા મરવાહવાળી નદીને પાર કરે છે.
ત્રડણાદિ વિપ્લવમાં બાક્ષણાને દહીંની તરતાં
અને બીજ'જે દાતા આપવામાં આવે છે, તે અક્ષય
કૂળ આપે છે. અમાસ વગેરે પર્વોએ આપેલાં દાન
બમણું કૂળ આપે છે, તો ગઠતુગડતુતે આરભે
આપેલાં દાતા દશમણાં કળ આપે છે. વળી ઉત્તરા-
યભુ તથા દક્ષિણાયતના સૂય થાય તે દિવસે
(કહ અતે મકર), વિષુવ(મેષ તથા તુલાની
સકાંતિ)ને દિવસે, પડશીતિમુખ( મિથુન, કન્યા
અને મીનની સ'કાંતિ)તે હ્વિસે, તેમ જ સય
તયા ચદ્રના ચડુણુ વખતે જે દાત આપવામાં
આવે છે, તે અક્ષય કૂળ આપતાર યાય છે. કૅટ-
લાક કહે છેઃ ત્તતુઆના આર ભદિને આપેલુ' દાન
દશમણું, અયતેના આર'ભમાં આપેલું દાન
સોગણુ, ચહણુને દિવસે આપેકુ' દાન સહસ્રમણુ'
એતે વિઘુવને દ્વિસે આપેલુ" દાત અનત ગણુ
કૂળ આપે છે. હૈ સજન્] જે ભૂમિતુ' દાન કરતો
નથી, તે ભૂમિને ભોથવતે! નથી; જે વાહનદાત
૩૯૪
કરતો નથી, તે વાહને બેસીને જતો નથી. મતુષ્ય
જે જે ઇટટ વસ્તુએ બ્રાહ્મણને દાનમાં આપે છે,
તે તે ઇટ વરતુએ તે બીજ જન્મે જન્મીને ભોગવે
છે. સુવર્ણ એ અસિનોા પ્રથમ પુત્ર છે, ભૂમિ એ
વિષ્ણુની પત્તી છે અતે ગાય એ સૂર્યની પુત્રી છે.
જે મતુષ્ય સુવણ્', ભૂમિ અને ગાયતુ' દાન આપે
છે, તે તરણું લોક દાનમાં આપ્યાતુ' ફળ પામે છે.
ત્રણે લમાં દાનથી વધુ ચડિયાતુ' અને વધુ
ચિર%વી એવુ કશુ જ થ્યું” તથી અને ભવિષ્યમાં
થાય એમ પણુ તથી. તો પછી અત્યારે તે! તે
ડંયાંથી જ હોય ?: આથી પરમ બુદ્દિમાત પુસ્પો
દાનને જ સવ લોકોમાં પરમોત્તમ કહે છે.₹૨૨ ૫૨%
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત માક'ડેયસમાસ્યા*
પવમાં “ દાનમાહાત્મ્ય' નામનો અધ્યાય ૨૦૦ મા સમાસ
ઝથ્યાય રબ્શ્નો
ધુ'ધુમારતુ' આખ્યાન-ઉત્ત"કને વરગ્રાસિ
॥વેફવાયન ૩યાચ॥
અસ્ત તુ રાગ રાગવેસિન્રિદન્નશ્ય તસથા ।
સાર્યરેવાસ્મહામાયાત્ સ્તમેદ્ય પ્રતિષાવનન્ ||
વેશ'પાયન બોલ્યા ? આ પ્રમાણે યુધિછિરરાજે
મહાશાગ્યશાળી માર્ક'ડેય પાસેથી રાજષિ*
ઈદ્રઘુમ્નને ક્રી થયેલી સ્વર્મ પ્રાપ્તિ વિશે સાંભળ્યું.
પછી હૈ ભરતશ્રેણ મહારાજ! યુધિછિરે તપે! બદ,
રીર્ધાયુષી અને નિષ્પાપ એવા માર્ક ડેયને પૂછયું
“હું ધૂમષજ્ઞ ! દ્રેવો, દાનવો, રાક્ષસો; વિવિધ
રાજવ'શે અને સતાતત ગવિવશે એ બધા
તમારી ન્નણુમાં છે. હે દ્વિન્ેત્તમ | આ લોકમાં
તમને ઠશ' પણુ અનણ્યુ' નથી. હે મુનિ | તમે
મનુષ્યો, સર્પો;, રાક્ષસે, દેવો; ગધવો, યક્ષે,
કિન્નરો તેમ જ અપ્સરાખા એ સર્વ'ની દિન્ય
કયાએ ન્નણેુ। છે. હૈ દ્રિજશ્ોઇ ! એ છુ તત્ત્ત-
પૂર્વક સાંભળવા ઇચ્છુ' ૭.૫ ઇક્વાકવરામાં
અપરાજિત એવો ક્વલાશ્ચ નામે પ્રસિદ્ધ રાશન
શ્રોમહાભારત-વનપવ-મારડ"રેય્સમાસ્યાપવર
છતો. શાથી તેતુ' નામ ફેરવાઈને ધુધ્ુમાર
પડ્યુ'? હે ભાગ'વશ્રેઇ | એ ખુદ્ધિમાન કુવલાશ્રનુ
નામ પલટાઈ ગયુ, તે છું યયારથ રીતે ન્નણુવા
ઇચ્છું છુ. 1૬,૭
વશ પાયત (લ્યા હે ભારત | યુધિકિરે મહા-
શનિ માકડેયતે આ પ્રમાણે કહયું, એટલે તેએ
ધુ'ધુમારતું ઉપાખ્યાન કહેવા લાગ્યા.“
માઈડેય બોલ્યા : હે યુધિછિર | તમે સાંભળે.
હું તમને ધુધુમારતું ધમિ આખ્યાન કહીશ. હે
રાજન્! તમે તે સાંભળે,“ હે મહીપતિ / તે કકષ્વાકુ-
વશી કુવ્લાથ્ રાજા જે રીતે 'ધુધુમાર' નામ
પામ્યો હતો, તે તમે સાંભળે. હે તાત ! ઉત્ત'હ-
નામે એક વિખ્યાત મહષિ* હતા. હે ભારત ! રમ-
ણીય મસ્ભૂમિમાં તેમનો આશ્રમ હતો. હે કૌરવ |
ભમવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ઉત્ત”કે અનેક
વર્ષો સુધી અતિ કઠિન તપસ્યા કરી. હે મહા-
રાજ | તે ભમવાન તેમના ઉપર પ્રસન્ન થયા અને
ક્દષિને સાક્ષાત્ દશન આપવા આવ્યા. તેમને
જેતાં જ ્રષિ ભક્તિનમ્ર થઈ ગયા અને તેમની
વિવિધ સ્તોત્રોથી સ્તુતિ ઠરવા લાગ્યા,” **
ઉત્ત'ક બોલ્યા : હે દેવ તમે જ સવ પ્રજ-
ઓ, સુરા, અસુરો; માતવો અને ર્થાવર-જ'ગમ
પ્રાણીએ] સયા" છે. હે મહાકાંતિવાળા ) તમે જ
બ્રહ્માને વેદોને અને નણુવા ચોગ્ય વરતુને ઉત્પન્ન
હર્યા' છે. હે દેન | ગમન તમારું મસ્તક છે, સૂર્યચ'દ્ર
તમારાં નેત છે અને પવત તમારો નિઃશ્વાસ છે.
રુ અગ્યુત | અસિ તમારું તેજ છે, દિશાએ તમારા
બાડુઆ છે અને મહાસાગરો તમાર ઉદર છે.
હે દેવ | હે મધુસૂડત ! પર્વતે! તમારી સાયળ છે,
અ'તરિકે તમારી જ'ધ છે, પૃથ્વીદેવી તમારા ચર્ણુ
છે, અને ઔષધિઓ તમારી રવાંઢી છે.૫₹-૫૪
ઇદ સામ, અસિ, વસ્ણા દેવો, અસરે અને મહા-
ભાગા એ સૌ શક્તિતમ્ર યઈ ને વિવિધ સ્તોવોથી
અધ્યાય ૨૨રમો-ઉત્ત'કનો બુણદશ્યતે ઉપદેશ
૩૫
તમારી સ્તુતિ &રે છે અતે તમારી ઉપાસના
હરે છે. હે ભુવતેથર | તમે સવ' ભૂતોમાં વ્યાપી
રહ્યા છો. મહાવીય'વાત યોગીઓ અને મહષિ'*-
આ તમારી સ્તુતિ કરે છે.” “ હે પુર્પાત્તમ !
તમે પ્રસલ હો છે!, ત્યારે જમત સ્વત્થ હોય છે.
તમે કોધ પામો! છે!, ત્યારે મહાભય જગે છે. તમે
જ એક ભયતા હરનારા છે.** દેવો, મતુષ્યે અને
સવ' પ્રાણીઓને તમે સુખ આપતારા છે।. હૈ દેવ |
ત્રણુ ડમલાંથી તમે ત્રણું લોકને હરી લીધા છે;
તમે જ સપદ અસુરોનો વિતાશ ક્ષા હતો. તમે
ત્રસુ ડગલાં ભરવાથી દેવા પરમ સુખ પામ્યા હતા,
સ મહાકાંતિમાન | તમે કોપ પામ્યા, ત્યારે દૈત્યે'્રો
પંરાજય પામ્યા. તમે જ અહીં' સવ' પ્રાણીઓના
સજક તેમ જ સ'હારક છે... ૨ તમારી આરા-
ધતા કરીતે સવ દેવો સુખવૃડ્ડિ પામે છે. મહાત્મા
ઉત્ત'કે હપીકશ વિષ્ણુની આ પ્રમાણે સ્તુતિ કરી,
એટલે તેમણે ઉત્ત'ઠને કહ્યું: ' હું તારા ઉપર પ્રસન્ન
થમો છુ તુ' વરદાન માગ.**
ઉત્ત ક બોલ્યા : સતાતત, દિન્ય, જગતના
સજ નહાર અને પુશ્પોત્તમ એ પ્રભુ હરિનાં હુ' જે
દશ'ત પામ્યા છુ, તે જ મારે માટે પૂરા વરદાન-
રૂપ છે.૨*
વિષ્યુ બાહ્યાઃ હે સજ્જનથેઇ | હુ' તારી
અચચળત્તાથી અતે તારી ભક્તિથી પ્રસલ છુ
રું ખ્રણન્| હૅ દ્વિજ 1 તારે મારી પાસેથી અવરય
વરેદાન લેવું જેઈશે.૧૬ આમ ડે ભરતશ્રેઇ
શ્રીહરિએ તે ઉત્ત કને વરદાન લેવા રીઝન્યો, ત્યારે
તેણ ને હાથ જેડીને આ વરદાન માગ્યું: “હે
જુંડરીકાક્ષ | તમે જે મારા ઉપર પ્રસન્ન જ થયા
જ, તા હે ભમવન્! મારી બુડ્ડિ સદૈવ ધર્મ,
સત્ય અને ઇંદ્રિયદ્મતમાં જ યોજાયલી રહો. હે
ઈથર [ મારા તમારે વિરો નિત્ય ભક્તિનો અભ્યાસ
કછી.૨૭-૨૪૯
ભમવાન બોલ્યાઃ છૈ દ્રિજ ! મારી કૃપાથી
તતે એ બધુ પ્રાપ્ત થરો જ; તતે યોગતું દર'ત
થકે. એ યોગથી યુક્ત થઈને તુ' દૈવોતું અતે ત્રણે
લોકનું મહાકાય' ઠરરો. ધધુ નામતો એક
મહાન અસુર ત્રણું લોઠને ઉખેડી તાખવા માટે
ઘોર તપ ઠકરરો. તેતે જે મારરી તેના વિશે તુ
સાંભળ, હે તાત / ઇશ્વાકુ વશમાં વીચ'વાન અતે
અપરાજિત એવો બૃહ્દથ નામે એક પ્રસિદ્ધ પૃથ્વી-
પૃતિ રાજા થશે, તેને પવિત્ર અને જિતે'દ્રિય એવો
કુવલાથ નામે વિખ્યાત પુત્ર થરો. તે રૃપતિશ્રેઇ
માજ થોગબળ પામે, હૈ થલષિ* | તારી આજ્ઞા-
થી તે ધુ'ધુતે મારી ધુધુમાર થશે, ઉત્ત'ક વિપ્રતે
આ મ્રમાણું કહીને ભગવાન વિષ્ણુ અ'તર્ધાન થઈ
ગુય,૨૦-થ૪
ઇતિ શ્રીમહાભાશ્તમાં વનપર્વાં'તર્ઝત માર્ક'3ેમસમાસ્યાપર્વમાં
*ધુંધુમારઆઓબ્યાત? નામનો અધ્યાચ ૨૦૬મો સમાસ
ગષ્યાય રબ્ર્યો
ઉત્ત'કનોા! બૃહદશ્વને ઉપદેશ
॥ ગાજરેય ઝાર
ફક્તાજો સસ્મિતે રગન ૨૨૮ 9ચિવીનિમા્ ।
જ્રાકૃઃ પ્મપર્મારતા સોવ્યોષ્વાવાં ગૃવોડતવર॥
માક''ડેચ બે(હયા : હૈ રાજન્! ઇક્વાકુ રાજન
અવસાત પામ્યો, એટલે અયોધ્યામાં પરમ્ ધર્માત્મા
શશાદ આ પૃથ્વીનો રાજા થયે. શશાદને કૃત્ય
તાશે વીયવાત પુત્ર થયે. એ કડકુત્સ્થને અનેના
નામને પુત્ર થયે. એ અનેતાને પૃશુ નામે પુત
થયે. પૃથુને વિષ્વગશ્ર પુત્ર થયે, તેને અદ્રિ તામે
પુત્ર જન્મ્યો. અદ્રિના યુવનાથ થયો અને ૨
યુવનાશ્રને શ્રાવ નામે પુત્ર થથો.* એ શ્રાવ#
શ્રાવસ્તક પુત્ર થથે। અને એ શ્રાવસ્તકે શ્રાવરતુ
નગરી વસાવી. થ્ાવસ્તકતે બહદશ્ર નામે મહા
બૂળવાન પુત્ર થયો. એ બૃહદશ્રતે કુવલાશ્ર તામે
વિખ્યાત પુત્ર થયે. એ કવલાશ્ચને એકવીસ હજાર
૩૯4 શ્રોમહાભારત-ત્રનપવ-માટ"'રેયસમાસ્યાપવડે
પુષો થયા હતા.” તે સવેં વિદ્યાઓમાં નિષ્ણાત, | પરાકમી અતે અમાપ શૌય'વાળે છે; ૨
બળવાન અને દુજય હતા. કુવલાશ્ચ તો ગુણમાં
બઆપથીયે અધિક થયો હતે. હે મહારાજ ! પિતા
બુહુદશ્વે યોગ્ય સમયે તે શૂર અને ઉત્તમ ધાર્મિક
કુવલાશ્ને રાજ્યેગાદી સાંપી. આમ હે શનુલ્ !
પરને રાજ્યલક્ષ્મી સોંપીને તે મહાખુડ્દિમાત બહુ-
દશ્ચ નરેશ તો તપને માટે તપોવનમાં ગચો.૬ “
હવે હે નરપતિ | હે મહારાજ રાજયિ* બૃહદથ
વતમાં જવા નીઠહયા છે, એવું દ્રિંજવર ઉત્ત કૅ
સાંભઇયું. એટલે તે મહાતેજસ્વી તથા ઉદાર ચિત્ત-
વાળા ઉત્ત'ક તે નરોત્તમ પાસે ગયા. અને સર્જ
અસવેત્તાઓમાં શ્રેણ એવા તે બૃહદશ્રને રોકવા
લાગ્યા.“”પ*
ઉત્ત'ક બોલ્યાઃ હૈ રાજન્! તમારે પ્રજતું
રક્ષણુ કરવું જેઈ એ; એટલે તમારે પ્રથમ તે જ
કરવાતું હોય. અમે તમારી કૃપાથી ઉદ્વેમરહિત
રહીએ છીએ. અને હે રાજન્ | તમે મહાત્મા પૃથ્વી-
તું રક્ષણુ કરશો, એટલે તે નિર્ભય રહેરો. આથી
તમારે અરણ્યમાં જવું યોગ્ય નથી. આ લોકમાં
પ્રન્નપાલન એ જ મહાન ધર્મ દેખાય છે. અરણ્ય-
વાસમાં તેવો ધમ દેખાતો તથી. તો તમે આ
પ્કારની અવળી બુદ્ધિ ન કરશો.“"-*5 પૂવે
રાજ્વિ'એઓએ પ્રજઓતું પાલત કરીતે જે ધર્મ
પ્રાપ્ત કર્યાં હતો; તેના જેવો ધમ બીજે ડયાંય
જૈવામાં આવતો નથી. રાળ્તએ ગ્જતું રક્ષણુ કરવું
જેઈએ. તેથી તમારે પણુ તે પ્રશ્નજનેતું રક્ષણુ
ઠરેવું ધટે છે. હે મહારાજ 1 કુ" ઉદ્વેમમુક્ત થઈ ને
તપસ્યા કરી શકતો નથી. આ સપાટ મસ્ટેશમાં
મારા આશ્રમની પાસે રૅતીથી ભરેલો! €”લક-
નામે સમુદ્ર છે."”-૫* તે અનેઠ નેજન લાંબા
છે અને અનેક નેજત પહોળે છે. હે રાજન] ત્યાં
શ્રધુ અને ડેટશને ધુ'ધુ નામે સય'ઠર પુત્ર વસે
છે. તે દાનવે'્ર ભીષણ, મહાવીયંવાન, અતિ
જમીતની અ'દર રહે છે. હે મહારાજ | તર
એને માર્યા પછી વનમાં જાએ, એ યોગ્ય છે.
હે રજ | તેણે અ લેને! તથા દેવોના લેહોનેો
વિનાશ કરવાને માટે દાર્ણુ તપ કરવા માંડ્યુ
છે. હૈ રાજન્ સવ લોકોના પિતામહ ખ્રજ્મા
પાસેથી વરદાન પામીને તે દેવો, દૈત્ય, રાક્ષસો,
નાગે!, યક્ષે તથા ગવી એ સૌથી સવ રીતે
અવધ્ય થયો છે.*”-૨* તમે તેતો વિતાશ કરે,
તમારું મંગલ થાએ. તમે આથી ખીને વિચાર
કરશો નહિ. એના નાશ કરવાથી તમને અવિ-
નાશી; અવિચળ, સનાતન અને મહાન કીર્જિ
મળશે.*૨ રતીની અ'દર લપાઈને સૂતેલો તે
ફૂર દાનવ જ્યારે વરસને અ'તે થાસ કાઢે છે,
ત્યારે પર્વતો, વને તથા અરણ્યોવાળી પૃથ્વી
કપી ઊઠે છે. તેના નિશ્ચાસના ફૂ'ફાડાથી પ્રચડ
ધૂળ ઊડે છે અને તે સાત ક્વિસ સુધી સૂતા
માગને રોઈી દે છે. તેથી વણુખાએઓ ઝરે છે,
જવાલાઓ ભભૂકે છે, ધુમાડા નીકળે છે અને ધરતી
ભયકર રીતે ધણુધણું છે.૨* *“આથી છે રાજન્
ફુ મારા તે આશ્રમમાં રહી રાકતે! નથી, હૈ
રાજદ્ર 1 લોકોનું હિત કરવાની ઇચ્છાથી તમે તે
ક્તવતેો વિતાશ કરો. તે અસુર હણારો એટલે
લોકે સ્વરથ થરો. તમે તેનો વિનાશ કરવાને સમથ'
છે; એમ હું માતુ' છુ'-૨૬૨5 ભમવાન વિષ્ણુ
પોતાના તેજથી તમારા તેજને વધારશે હે મહી-
પતિ] વિષ્ણુએ પૂવે મતે આ વરદાન આખું
છે-૪ મઢીપાલ તે મહાભયકર મહાદાતવને
મારશે, તેનામાં વિષ્યતુ' દુ-સહ તેજ ગેવેચ રરો.
તો હે રાર” ! પૃથ્વીમાં અસલ એવું તે તેજ તમે
ધારણુ કરા, હૈ રાજેદ્ર ! તમે તે ભયકર પરાકમ”
વાળા રૈત્યને મારી નાખો. “કેમ “કે છે રાજેદ્ર ] તે
મહાતેજસ્વી ધુધુ અલ્પ તેજવાળાથી તો સો! વર્ષે
૩5૭5
અધ્યાય ૨૩૩મેો-મર્કેટભનુ” વૃત્તાંત
[ગે સત તમે યયાથ' રીતે સાંમળેો, હે નરપતિ!
કુ' તમને એ વિત્તારથી અને યયાધ રીતે ઠહ
| હુ,“ રે ભરતશ્રેઇ! *યારે સ્થાવરજગમ લેક
એકરૂપ થઈને જળ-સયુદ્રમાં ડૂબી ગયા હતા
છે ક કુ 91 ૨૮-૩૧
પણ્ નાશ પામે એમ નથી.
ઇતે કૌમહશારતનાં વનપર્વા'ત્જત માક'ટેવ સતાર્યા-
પરમા “ધુવનારબાખ્યાત? તમનો
ન્વધ્યાય રલર ને! સમા
ગષ્યાવ ૨૦૨મો અને ન્ત્યારે સર્વ ભ્રતોનો વિતારા યય! હતે,
મધુકેટ્ભનુ વૃત્તાંત તયારે સિદ્ધ યુનિગા જેમને સર્જના ઉદ્શવર્ધાત,
પમાદઇ3 રવર ॥ લોકના કર્તા, સર્વવ્યાપી, સનાતન, અવિતાશી
સ છમત્તો રિષિ્સતાપદડિતઃ 1 અને લે।કમાત્રના મહેથર કહે છે, તે ભગવાન
વિ'લુ જળમાં અમાપ તેજસ્વી ફોયનામના મહાન
માકડેય બોલ્યા : હે કૌર્વશ્રેણ ! તે અપ- | રહ ઉપર યોમાશ્રયથી સૂતા હતા.'”-૫૨ આમ
શજિત રાજષિ'ને ઉત્ત કે આ પ્રમાણે ડું, ત્યારે | હે મહાસાગ્યશાળી ! લોઠકર્તા અતે અવિતાશી તે
તેણે ઉત્તઃ કને હાય જેડીને આ ઉત્તર આપ્યોઃ: | ભત્રવાન શ્રીહરિ નાગની મહાકાયાયી આ પૃથ્વીને
“જુ પ્રશન્! તમારું આ મારી પાસે આવવુ' | આલિ'ગી રહ્યા હતા.૫* તે દેવાધિદેવ આ રીતે
વ્યય નહિ જ જપ. હે શમવન્| આ મારો | પોશ્યા હતા, ત્યારે તેમતી નાભિમાંષી સૂર્યના
કુવલાથ નામે પુત્ર છે. તે વે્યસ'પન્ન, શીદ્ર કતરી પમાવાળુ' એક દિવ્ય કમળ ઉત્પદ્મ મયુ'.
કાય કરનાર અને પૃથ્વીમાં અજોડ વીષ'વાન છે. | ત્યાં તે કમળમાં પિતામહ બ્યા ગ્રકટ્યા. તે
પરિધિતા જેવા હાથોવાળા પાતાના સર્વ રારવીર | લોકસમસ્તના સાક્ષાત્ ચુરુ હતા અને સૂય જેવા
પુત્રોથી વીંટળાયેલો એ પુત્ર તમાઝં સ્વ પ્રિય ! કાંતિવાળા હતા. તેમણે ચારે વેદોતે ધારણુ કર્યા
ઠરરો, એમાં શકા નથી. હૈ બ્રજ્નન| તમે મને | હતા. તેમને ચાર શરીર હતાં અને ચાર યુખ હતાં.
ર આપે। કેમ કે મે” હવે રાસનો ત્યછ દીધાં છે.' | પોતાના પ્રભાવથી તે અજિત, મહાબળવાત અને
હવે તે અમાપ તેજસ્વી ઉત્ત'ક ઝનિએ તેને કહ્યું: ' અને અત્યત પરાક્રમી હતા. હવે કેટલેક કાળે
ઝેક વૌર્વતઇ જતાંગટિરયાત્રવીત્ ॥ ર ॥
'ભૂલે એમ રો.' પછી તે રાજષિ'એ પોતાના તે
પુત્રતે મહાત્મા ઉત્ત'કને માટે “તુ' કાર્ય કરજે
એવી આજ્ઞા આપીને પોતે ઉત્તમ વતનમાં ચાલ્યો
ગયે. પ
ચુધિદ્િર બોલ્યા : હૈ ભત્રવન્ તે મહાવીય-
વાન દૈત્ય કાણુ હતો? એ કોનો પુત્ર હતે!
અથવા એ “કોને! પૌત્ર થતો હતો ? હે તપોધન!
કુ' એ સાંભળવા ઇચ્છુ' છુ. કેમ “કે હે તપોધન |
આવે મહાબળવાન દૈત્ય મે સાંભળ્યો તથી. હૈ
ભહાશાની | છે તપોધન | હે ભયવન| આ બધુ
હુ થથાથ'પણેુ વિસ્તારથી જાણવા દગ્છુ' છુ'.*
માઠડેય બોલ્યા: હે મહાજ્ઞાની મહારાજ!
મધુ અને કૈટભ એ બે ઉત્તમ વીર્યવાન દાનવોએ
મહાકાંતિમાન શ્રીહરિ પ્રભુને નાગતા દેહરૂપી દિન્ય
શય્યા ઉપર પોઢેલા જેયા. “ તે રહ અનેક
ચોજત લાંભા અને અનેઠ યોજત પહેળે હતે.
ભમવાને ત્યારે સુમ્રટ તથા ઠૌસ્તુભમણિ ધારણુ
કર્યાં હતાં. અને પીતાંબર પહેયું' હતુ- ઠે રાજન |
શરીરની કાંતિથી; તેજથી અતે એચ્ય'થી તે
ઝમઝમી રહેલા હતા, સહસ સૂર્યોતા જેવા તે
તેજસ્વી હતા અને તેમનો દેખાવ અદ્ભુત હતો. *
ભમવાનને તથા કમળમાં બિરાજેલા કમળનયન
પિતામહને જેઈને તે મધુર્કેટભ દેત્યાને મહાન
આશ્રય થયું. તે બને અમાપ તેજરવી ખ્રહ્દેવને
ટહ૮
શ્રીમહાભારત-વનપર્વ-માકછરેયસમાસ્યાપર્વ
ત્રાસ આપવા લાગ્યા, આ પ્રમાણે તે બે રાક્ષુસાએ
મહાયશસ્વી બ્રહ્માને અત્ય'ત ત્રાસ આપ્યો, ત્યારે
તેમણે કમળનાળને હલાવી અને તેથી ભગવાન
“કેશવ ન્નગી ઊઠ્યા, ત્યાં ગોવિ દેબે મહાવીય'વાન
દાનવોને ઝોયા.૨*-** તેમતે જેઈને દેવાધિદેવ
બોલ્યા : ' હે મહાબળવાન દૈત્યો | તમારું સ્વાગત
હો. હુ' તમને શ્રેઇ વરદાન આપુ છુ'; કેમ કે મને /
તમારા ઉપર્ વહાલ આવે છે.'5* હે મહારાજ |
સમહાગવિ'૪ અને મહાબળવાન તે બને દૈત્યો આ
સાંભળીને હુસ્યા અને મધુ રાક્ષસને હણુનારા
હષીડ્ેશ ભમવાનતે એકસાથે આ ઉત્તર આપવા
લાગ્યા :** “હુ રવ | અમે ખતે વરદાન આપ-
નારા છીએ. હૈ સરેત્તમ | તસે વરદાત માગે.
અમે તમને વરદાન આપશ, તે! તમે વિચાર
કર્યા વિના તે કહી નાખે. ૨૧
ભગવાન બોલ્યા : હૈ વીરો | મને વરદાનની
ઇશ્છા છે, તો હુ' તમારી પાસેથી વરદાન સ્વીકારું
છુ. તમે બ'ને વીય'વાન છે!. કોઈ પુસ્ષ તમારી
તોલે આવે તેમ નથી. હે સતયપરાકમી ! તમે ખને
મારે હાથે વધ પામો. લોકકલ્યાણુને માટે હુ આ
ઇચ્છિત વરદ્દાન પામવા ઇચ્છુ" છુ..૨૬-૨૪
મધુડેટભ બોલ્યા : હે પુરપોત્તમ ] અમે પૂવે
ર્મતગમતોમાં પણુ અસય બે!લ્યા નથી, તો
પછી બીજે તો! ડયાંથી જ નૂ ડું' બોલીએ ? અમે
બને સત્ય અને ધમ'માં પરાયણુ છીએ, એ તમે
જાણુ।. બળ, રૂપ, શૌય', શાંતિ, ધમ, તપ, દાન,
ખુદ્યા આકાશ નીચે મારને અને હે સુદર નેત્ર
વાળા! અમે જું પછી તમારા પુત્ર થઈને
અવતરીએ. હે દેવ ! હે સુરત્રેણ [ અ વરદાત
અમે માગ્યું" છે, એમ તમે જણુ!.૨૪**૨ હે દેવ!
તમે અમને જે વરદાન આપવા કહું હતુ, તે
મિથ્યા ન નાએ. '
ભમવાન બોલ્યા : “ ભલે, હું' એમ જ કરીરા,
એ સધછુ' એ પ્રમાણું જ યશે. '*” પછી તે મધુ-
સૂદુન ગોવિ'દ વિચાર કરવા લાગ્યા, તો પૃથ્વીમાં
“કે સ્તર્ગમાં તેમને ડયાંય ખુલ્લુ” આઠાશ ન
જણાયુ તે વખતે, હે રાજન્ / દેવશ્રેઇ મધુસદને
પોતાની સાથળાને આવરણુરહિંત જેઈ તે મહા-
ચશસર્વીએ મધુ તયા ર્ડૈટશને ત્યાં રાખ્યા અને તીક્ષ્ણુ
ધારવાળા ચકથી તેમતાં માથાં કાપી નાખ્યાં.૨ઇ**%
ઇતિશ્રીમહાજારતમાં વનપર્વા'તર્ગત માઈ"ઝેચસમાસ્માપર્જમાં
“ધુ'ધમાર ઉપાખ્યાન' નામનો અધ્યાય ૨૦૩મો! સમાસ
.મષ્યાય ૨૦૨મો
ધુ'ધુ દૈત્યતો વધ
॥ મારેય રવાય ॥
ધુંધુર્નાષ મટર તયોઃ વુત્રો મટ્ાયુસિઃ |
સ તયોડ્સવ્વત મન્મદાવીયવરાતમઃ ॥ ૨ ॥।
સાઠડેય બોલ્યા? હે મહારાજ ] એ મધુ-
ફૈટભને ધુધુ નામે એક મહાકાંતિમાન પુત્ર હતો.
મહાવીર્યવાન અને અતિ પરાકમી એ ધુંધુએ એક
પગે ઊભા રહીને મહાત તપ આદ્યુ” હનુ. તપ-
સાં એતુ' શરીર સુકાઈ ગયુ' અને નાડીએ ઉપર
શીલ, સત્તત અને ઇંદ્રિયદમન એ સૌમાં કાઈ | દેખાવા લાગી. ત્યારે બ્રહ્મા તેના ઉપર પ્રસન્ન થયા
અમારી તોલે આવે તેમ નથી. હે કેશવ | અમારા
કપર મહાન આપત્તિ તોળાઈ રહી છે. તમે તમારા
કથ્યા પ્રમાણે કરે; “કેમ “કે કાળને “હાઈ જ ઉછ્ય'ધી
શકતુ' નથી.૨“-*૦ હૈ ર્વ] હે વિભુ! અસે
દગ્છીએ છીએ "કે તમે આટલુ એક કામ
કરશો. હૈ સુર્વરાના રિરોમણિ ] અમને એ
અને તેને વરદાન આપ્યુ”. તેણે બલદેવ પાસેથી
આ વરદાન મેળવ્યુ : ' દેવો, દાનવો, યક્ષો, સપ,
ગધર્વા અને રાક્ષસો એ સૌથી હુ' અવધ્ય-ન હણુ।-
નારા થાઉ. ' મે' આ વરદાન માગ્યુ છે. ?'પ-*
પિતામહ બ્રહ્માએ તેને કહ્યુ : ' શલે, તેમ જ થરો.
હુવે તુ ન્ન.' બ્રજ્ઞાએ આ પ્રમાણું ઠલ્યું, એટલે
અધ્યાય ર૦૪ મો-૬'ઘુ દેત્યતો વધ
ડક
તેમના ચરણુમાં મસ્તક નમાવીને તે ત્યાંથી ચાલી
નીઠઠયો.” આ પ્રમાણે વરદાન પામીને તે મહા-
વીયંવાત અતિ પરાષ્મી ધુધુ પિતાના વધતુ
સ્મૃરણુ કરતો કરતે! તરત જ વિષ્ણુ પાસે પહોંચ્યો.
હવે તે અસહુતશીલ ધુ'ધ્રુએ દેવોને તથા ગધરવોને
₹ી લીધા અને તે વિષ્ણુને તથા સવ દેવોને
વારંવાર અત્યંત પીડવા લાગ્યો. પછી છે ભરત"
શ્રેછ | તે દદાત્મા રેતીથી ભરેલા ઉજશાલક નામે
સચુદ્ર આગળ આગ્યો. ત્યાં ઠે વિશુ | તે દેશમાં
આવેલા ઉત્ત'ઠ ત્રષિતા આશ્રમને તે પુષ્કળ ઉપ્-
દ્રવ કરવા લાગ્યો. મધુર્કેટભનતો એ ભીષણુ પરા-
કમીપુત્ર ધુંધુ ત્યાં જમીનની અ દર રેતીથી ઢકાઈ-
ને સંતાઈ રહેતો! હતે।. જગતને! નારા કરવાને
માટે તે તપોબળને આશ્રય કરીને ત્યાં સરક રહેતો
છતો. તે ઉત્ત કતા આશ્રમ પાસે શ્વાસ છોડીને
અસિની ન્વાળાઓ કાદ્યા કરતે! હતે. એ જ
વખતે, હે ભરતોત્તમ ! પૃથ્વીનાથ રાજા કવલાશ
ઉત્ત'ક વિપ્રની સાથે પોતાની સેતાઓ તથા વાહુ-
નો લઈ ને ત્યાં ચઢી આવ્યો. ત્યારે એ પૃથ્વીપતિ-
ની સાથે તેના ખેકવીસ હજર બળવાન પુત્રો હુતા.
આ પ્રમાણે શત્રમર્દત નરપતિ કુવલાથ પોતાના
પુત્રો સાથે ત્યાં આવ્યો.*_૫* હવે ઉત્તઃકની પ્રેર-
ણૂુથી સમથ શમવાન વિષ્ણુએ લોકે!તુ' હિત
કરવાની ઇચ્છાથી તે રાન્તમાં તેજરૂપે પ્રવેશ કર્યો.
તે દુય કુવલાચે યુડ્દ્ધ્રયાણુ ક્યું, ત્યારે આકા-
શમાં સોટી ગજ'ના થઈ રહીઃ “આ અવધ્ય
શ્રીામાત આજે ધુ'ધુમાર થરો. ૫૫” પછી દેવોએ
તેને દિન્ય પૃષ્પાથી ચોતરક્ વી'ટી દીધો, ત્યારે
રાતાં દુદુભિઆ પણુ આપોઆપ જ વાગવા
લાગ્યાં. તે શ્રીમાતે પ્રયાણુ રારૂ કું, ત્યારે શીતલ
વાયુ વાવા લાગ્યો અને ઈંદ્રદેવે પૃથ્વીને ધૂળ વિના-
ની ઠરવા જળની વૃદ્િ કરી. “** ત્યારે છૈ યુધિ-
છિર! ન્યાં મહાન અસુર ધુંધુ હતો, ત્યાં જ
આઠાશમાં દેવતાએનાં વિમાનો દેખાવા લાગ્યાં.
«યારે યુવલાશ અને ધુ'્ુના યુડ્ને માટે કૃતૃડલવશ
થયેલા દેવે, ગ'ધર્વો અતે મહવિ'એ ત્યાં આવીને
જેઈ રા હતા. ૫“ હ કુસ્વ'શી/ તે વખતે
નાસયણુતા તેજથી બળબુડ્ધિ પામેલા તે પૃથ્વી-
પતિ કુવલાશ્વ નરપતિ પોતાના તે પ્રતો સાથે ત્યાં
તરત # આવ્યો અતે તે સાગરને સવ' ખાજીએથી
ખોદાવવા લાગ્ય. પછી રેતીથી ભરેલા તે સમૃદ્ર-
ને સાત દ્િવિસ સુધી ખોઘો, ત્યારે કુવકાથતા
પુત્રો મહાબળવાન ધુ'ધુતે જેવા પામ્યા. તે દૈત્યનુ”
મહાન શરીર ભયકર હતુ' અતે રેતીમાં &'કાઈ
રહ્યુ હતું. હે ભરતત્રેઇ ] સૂય'તી જેમ તે તેજથી
ઝમઝમતુ' હતુ'. ત્યારે હે મહારાજ | ધુ'ધુ દૈત્ય
પશ્ચિમ દિશાને ઘેરીને સતો હતે. હે રાજસિહ !
તે ઠાલાસિ જેવા કાંતિવાળા હતે. કુવલાશ્રના
પુત્રોએ તેને ચારે બાજીથી ઘેરી લીધેો.પ“-૨૨
તેમણું તેના ઉપર તીક્ષ્યુ બાણથી, ગદાઓથી,
મુસળોાથી, પદ્ટિથી, પરિ ધોથી, પ્રાસાથી, તેમ જ
ચળઠચળક થતી અણીદાર તલવારોથી હયો કર્ચ.
આ પ્રમાણ મારે ચાલી રહ્યો, એટલે તે મહાબળ-
વાત છછેડાઈને એકદમ ઊમો થયો. કોધમાં
આવીને તે રાજ્પુત્રોનાં વિવિધ રાસેનને શરખી
ગયે.” પછી તેણું પોતાના મોંમાંથી પ્રલય-
કાળના જેવા અચિને બહાર કાઢીને પોતાના તેજ-
થી તે સવ રાજપુત્રોને બાળી નાખ્યા. હે રાજ-
શાદ'લ ! કોધમાં આવેલા તે ધુ'ધુ મુખમાંથી
નીકળેલા અસિ વડે નતણેું સર્વ લોકને એઇ ક્ષણુ-
માંબાળી રહ્યો હતો-જાણેું પૂવ'કાળના સમય"
કપિલ ઝુનિ કોધાવેશમાં આવીને સમરતા પુત્રોને
બાળીને ભસ્મ ઠરી રહ્યા હતા; આ ત્યાં એક"
અચરજ જેવુ થયુ' હતુ. આ પ્રમાણે હે ભરતશ્નેઇ !
તે રાજપુતો કોધાશિમાં ભરમ થઈ ગ્યા, ત્યારે
મહાતેજરવી કુવલાશ્ર મહીપતિએ બીન્ન યુ'ભડણુ'ના
૪૨૦
શ્રીમહાસારત-વનપર્વ-માકરયસમાસ્યાપવર
જેવા તે જગ્રત થયેલા મહાત્મા ઉપર હધો કર્યો.
ત્યારે હે મહારાજ | તે છુછુતા દેહમાંથી ખુષ્કળ
પાણી ઝરવા હ્યાગ્યુ'. હે રાજ | યોગસિદ્ધ રાજાએ
તે જળમય તેજનુ' યોગથી પાત કયું, આ પ્રમાણે
તેણ જળથી અસિને શાંત ફર્યો. પછી હે રાજેદ્ર !
તેશે બહ્માસથી તે ફર પરાકમી દૈત્યને લોકકલ્યાણુ-
ને માટે બાળી તાપ્યો. આ પ્રમાણે હે ભરતોત્તમ |
સ્ઝ્ષ
બૈલોક્યતા ખીજ સ્વામી જેવા તે રાજષિ* કુવલાચે
શત્રુના નાશ કરનાર અને દેવોના શતુ એવા તે
મહાત અસુરને અસરથી ભસ્મ કરી દીધો. ઉદાર
ચિત્તવાળા કુવલાશ્ચ રાજાએ ધુ'ધુને મારી નાખ્યો,
એટ્લે તે ' ધુ'ધુમાર' નામે પ્રખ્યાત થયે।. પછી
પ્રસન્ન થયેલા સવ દેવોએ તથા મહવિ*એએ તેને
હક! ' તુ' વરદાન માગ.' ત્યારે હે રાજન્] તેણે
બે હાથ જડ્યા અને પ્રણામ કરીને અત્યત આનદ
પામી આ વચત કહ્યાં: હુ' દ્રિજવરોને નિત્ય
ધન આપ્યા કર હુ' શત્રુઓથી અજેય રહુ', વિષ્ણુ
સાથે મારે મિત્રતા થાય, સર્વ ભૂતો તરક્ હ
અદ્રોહી રહુ, ધમ'માં મારી સદૈવ પ્રીતિ રહે અને
સ્તરમાં મને અક્ષય વાસ મળે.' ત્યારે દેવોએ
પ્રસભતાપૂવ'ક તે રાજને ' તથાસ્તુ ' કહ્યું.૨5-
પણી હે મહારાજ ] ગડષિએ।, ગ ધર્વો અને બુદ્દિ-
શાળી ઉત્ત'ક સાથે સ'ભાષણુ કરીને તથા એ રાન્નને
વિવિધ પકારના આશીર્વાદો આર્પીને દેવે! તથા
મહુષિ'ઓ પોતપોતાને સ્થાને ગયા. ત્યારે હૈ
ચુધિદિરિ | તે શજાના તણું પુત્રો જીવતા રહ્યા હતાં.
ર ભારત ! તેઓ દઢાશ્ર, કપિલાથ અને ચદ્રાશ્ચ
હતા. હે મહાભાગ્યશાળી રાજન્! તે પુત્ોથી
સશહાત્મા અને અમાપ તેજસ્વી એવા દક્વાકુ વ'શી-
“ગની વશપરપરા ચાલી છે. આમ હૈ સજજત-
શ્રેઇ 1 તે કુવલાશે મધુર્કેટભતા ધુધુ નામે મહા
રભપુત્રને માર્ષો ડતો. આ રીતે કુવલાશ્ર રાજન
“બ્ુ“ધુમાર' નામે વિખ્યાત થયો અને ત્યારથી
તે નામ પ્રમાણેના ચુણુવાળે પણુ થયે!. તમે
મતે જે પૂછયું હતુ, તે આ ધુધુમારતુ' સમગ્ર
ઉપાખ્યાન મે તમતે હલુ છે. આ આપ્યાન એ
ધુધુમારનાં કમ'થી પ્રસિદ્ધ છે. અ આખ્યાન
પુણ્યમય છે અને વિષ્ણુના ચુણુકીર્તનવાછીં છે.
જ ધર્માત્મા મનુષ્ય આતુ શ્રવણુ કરરે, તે પુત
પામરો. પવ'ના દિવસોએ જે આ આખ્યાન સાંભ-
ળરે, તે આયુષ્યમાન થશે અને સચૃડ્રિવાત થરો.
તેતે ન્યાધિતો ભય રહેશે નહિ અને તે સવ ડક્ષેશો-
થી ગુક્ત થરો.“ *
ઇતિ શ્રોમહાભાશ્તમા વનપર્વા તગત માર્કડેમસમાર્યા-
થમા “ધુ'ધુમાર ઉપાખ્યાત ? તામતો
અધ્યાય ૨૦૪મો સમાપ્ત
અષ્યાય ર૦્પમો
“પતિશ્રતાર્ું સાહાત્મ્ય
॥ વૈશાવાવન ૩વા॥
તતો યુષિષિતે રાગ માવે મછાયુતિય્ |
વત્રચ્છ મરતમેણ પર્ષપર્શ સુઢુવિટ્ત્ | દ ॥
પશ'પાયન બોદ્યાઃ પછી હૈ ભરતથેઇ | યુધિ-
ઇિર્ રાજાએ મહાકાંતિવાળા માઠ*ડેમને સઠેજે ન
સમજાય એવો આ ધર્મમશ્ર પૂછયો ₹ ' હે ભમ
વન્! ડુ સરીઆવું ઉત્તમ માહાત્મ્ય સાંભળવા
ઇચ્છુ' છુ હે વિષ | તમે તે સૂક્મ અતે ધમ-
કુક્ત માહાત્મ્ય યયાય રીતે કહે(.૨ હે શ્રેટ
ખ્લ્ષિ* | સૂય', ચદ્ર, વાયુ, પૃથ્વી, વાહુત, પિતા,
માતા અને ભમવાત ચુરુ એ ચૌ આ લકમાં
પ્રયક્ષન્નેવામાં આવે છે. હે સન્જનશેઇ | બીજું પણુ
જ કઈ દેવ તરીકે કહેવામાં આગ્યુ છે; તે પણુ
પ્ર્યક્ષ દેખાય છે, હે ભગુન'હન | રવ સુસ્જને
અને સજ પતિત્રતા સૌએ માતપાતર છે. આમાં
પણુ પતિત્રતાઓની પત્તિસેવા મને ભારે કઠણુ
%ણૂાય છે.*-' તો] હે પ્રભુ ] તમે અમને પતિ-
ત્રતાગાના માહાત્મ્ય વિશે કહે, એ યોગ્ય છે. છેં
અધ્યાય ૨૦૬મ્ા-પતિત્રતાનુ' :આખ્યાન-કૌશિકની કથા
૪૦૨
નિષ્પાપ | તે પતિત્રતાઓ ઇંદ્રિયસમૂહાને વશ
સખે છે, મનને! નિરોધ કરે છે અને પતિને દેવની
જમ માતી તેના જ ચિ'તતમાં રહે છે. હે ભમવન્|
મને તો આ મહાકઠણુ લાગે છે. હે પ્રભુ ! સ્ી-
એને સ્વામીની તેમ માતાપિતાની પણુ સેવા
કરવાની હેય છે. હે દ્વિજ ! સ્ીએના આ અતિ
કઠિન ધર્મ જેવું કુ' બીની કચું દુષ્કર નેનો
નથી.“ હૈ બ્રહ્ન્| સદાચારી સ્રીઓ પતિની
સાથે માતપિતાની જે આદરપૂર્વક સેવા કરે છે,
સ સામે૦7 ડિન છે.“ જીએ કેવળ એક પોતાના
પતિની જ પત્ની છે, તેઓ સત્ય બોલે છે અને
ચોગ્ય સમયે પતિસમામમ કરીને દશ માસ સુધી
પોતાના ઉદરમાં મભ'ને ધારણુ કરે છે, તેથી બીજી”
અધિક આશ્રયકારી શું હોય: વળી હૈ વિભુ |
ચ્રીઓ પ્રાણુસંકટ વહેરીને, અકથ્ય વેદનાઓ
સહુન કરીને તેમજ મહા દુઃખ ભોગવીને પુત્રોને
જન્મ આપે છે. હે દ્રિજશ્રોઇ | તેઓ તે સ'તાનોને
અત્ય'ત સ્તેહથી પાળે પાયે છે.૫”-૫૨ જે આ સર્વ
પ્રકારનાં કૂર કર્મો કરતા હોઈ ને નિ'દાતા હોય છે,
ક પું મુ જે તે કર્મોને સદૈવ સ્વકમ માનીને
છે, તે! તે પણ્ દુષ્કર છે, એમ હુ માનું છુ-
ક. ટ 'દ્વિજ1 તમે મને ક્ષત્રિયધર્મના આચારતુ
તત્તત કહે. "કેમ કૅ કૂર મતુષ્યતે મહાત્માઓને
ધૃમ' અતિ દુર્લભ છે. હે પ્રશ્ચવેત્તાઓમાં શ્રેછ ! હૈ
ભમતવન્] આ પ્રશ્નનો કુ” ઉત્તર ઇચ્છુ' છુ". હૈ
સુત્રત | છે ભૃચુકુળશ્રેઇ ! |! મતે તે તમારી પાસેથી
સાંભળવાની ઇચ્છા છે.૫૨-પ્5
માક ડેય,બોલ્યા : હે ભરતોત્તમ! તમારા આ
અતિઠડિન પ્રશ્નનો હું' યથાર્થ ઉત્તર આપું છુ,
તમે તે મારી પાસેથી સાંભળે.૫* કોઈક માતાને
પૂત્તથી, અભિવ'દનોથી, તિતિક્ષાથી અને અભિ-
ચારના ઉપાચોથી પુત્રો મેળવવા ઇચ્છે છે. આમ
હૈ વીર! મહાકષ્ટે દુર્લભ પુત્ર પામ્યા પછી તેએ
સદા ચિ'તા કરે છે કે, આ "કેવો નીવડશે ?'”- પ“
હે ભારત | માતા તથા પિતા પોતાના પુત્રોને વિરો
યશ, કીતિ' એશથ્ય', સ'તાત અને ધમ'તી આશા
રાખે છે.** આથી જે પુત્ર એ માતાપિતાની
આશાને સક્ળ ઠરે છે, તે જ ધમને જણુનાર છે.
રુ શ્ર ! જે પોતાનાં માતપિતાને નિત્ય પ્રસન્ન
રાખે છે, તે અ! લોકમાં તેમ જ પરલોકમાં કીતિં
અને સતાતત ધર્મ પામે છે. ન્નીઓને માટે કેઈ
યજ્ઞક્યાની, શ્રાડ્્તી અને ઉપવાસાની આવર્ય-
હતા નથી. તેખા તો પતિની જે સેવા ઠરે છે,
તેથી સ્વગ'ને પામે છે. હે યુધિઇિરિરાજ | આ પ્રકાર-
ના સખબધમાં તમે એકચિત્તે પતિત્રતાઓના
આવરયક ધર્મ સાંશભળો.૨૫-૨*%
ઇતિ થીમહાભારતમા વનપર્વાં'તર્ગત માક”ડેયસમાસ્યાપર્વ'માં
*પતિત્રતામાહાત્મ્ય' નામને અધષ્ય'ય ૨૦૫મો સમાપ્ત
અધ્યાય ૨૬મો
પૂતિત્રતાતુ' આખ્યાન-કૌશિકતી કથા
॥ સાજરેચ ઝવાચ ॥
વથિર્ષિગાતિતરવરો વેટાધ્યાથી તયોધતઃ ।
સપશ્વી ધર્યશીસશ્ર જૌશિજ્ો નામ માર્સ ॥ €
માઠડેય બોલ્યા: હે ભારત | કૌશિક નામે
“કાઈ એક દ્રિજવર હતો. તે વેદાધ્યયન કરનાર,
તપર્પી ધનવાળે, તપસ્વી અને ધમશીલ હતે।.
તેણું શિક્ષા આદિ અગે તથા ઉપનિષદો સૌથે
વેદ્યવું અધ્યયન કર્યું” હતું. કોઈ એક વાર તે
કાઈક ઝાડના મૂળ આગળ બેસી વેદ ભણી રકલો
હુંતો. તે વખતે તે ઝાડની ઉપર એક ખગલી*
સોઢી માને છે, તો કાઈક પિતાને મોટા માને છે. | સ તાઈ રહી હતી. તેણું એ બ્રાહ્મણુની ઉપર અધાર
પણુ જે પ્રજને ઉછેરી મોઢીં કરે છે, તે માતા જ | કરી.પ-* આ પ્રમાણે જેઈ ને ખ્રાલ્ણુ કોધે ભરાયો
દુષ્કર કાર્ય કરે છે. પિતાઝં પણુ તપથી, દેવ- |અને બમલીનુ' અનિષ્ટ વિચારવા લાગ્યો.
૪૦૨
શ્રીમહાભારત-વનપર્વ-માફડયસમાસ્યાપવ
અવત કોધમાં આવીને એ બગધીને જેવા લાગ્ય.
આમ ખ્રાહ્યણુ અનિટ્ટ ચિ'તન કરીને નેયું, એટલે
તે ખગલી નીચે ધરતી ઉપર કૂકફ્ડી પડી. આ રીતે
નિષ્પ્રાણુ અતે જડ થઈને પડેલી તે બગધીને
જોઈને ભે ખ્રાહ્મણુ દયાથી વલેોવાઈ ગયો અને
સંતાપ કરવા લાગ્યો 'અરે| રોષ અને
રાગમાં ખેચાઈ જઈને મેં આ ભૂડું' કામ કરી
નાખ્યું", 1૪-૨
માર્ક'ડેય બે!હ્યા : હે ભરતશેઇ ! આ પ્રમાણે
વારવાર કહીતે તે વિદ્દાન ભિક્ષાને માટે એક
ગામમાં ગયો. ગામમાં તે પવિત્ર ધરમાં ભિક્ષા
માટે કરવા લાગ્યો. આમ તે એક ધેર આવી
પહોંચ્ચો. અહી એણે પહેલાં પણુ ભિક્ષા માગી
હતી, તેણું કહ્યું: ' ભિક્ષા આપે..' એટલે ગૃહિણી
એ કહ્યું: ' જરા થોભે!.' તે વખતે તે સ્રી વાસણુ
ઊટડી રહી હતી. હે રાજન્ આ જ અરસામાં
ભૂખથી અત્ય'ત આકુળવ્યાકુળ થયેલે। તેનો પતિ
એકાએક આવ્યો. હે ભરતત્રેછ | તે સાધ્વીએ પાતા-
ના પતિને જયો, ખેટલે પેલા બ્રાહ્મણુને તે વીસરી
ગઈ. તેલ પતિને પગ ધોવાનુ' પાણી, આચમન
અને આસન આપ્યાં. તે શ્યામ નેત્રવાળી સ્રીએ
પતિને અતત સ્વાદ્છિ વાનીઓનાં ભોજન પીર-
સ્યાં. પછી તે વિનયવતી પતિની પરિચર્યા કરવા
લાગી. હે યુધિછિર| તે સી નિત્ય સ્વામીતા જમ્યા
પછી બાષી રહેલુ” ભાજન ભાવપૂવક જમતી હતી.
તે પતિને દેવ માનવી હતી અને પતિના ચિત્તને
અનુસરતી હતી. તે બીજ કોઈમાં ચિત્ત રાખતી
નહાતી. મત, વચન તથા કમથી તે પતિને જ
ઉપાસતી હતી.9-૫* સ્વભાવે તે પતિને જ સેવતી
“હતી, પતિસેવામાં તે પરાયણુ હતી. તે સદાચાર-
વાળી હતી, પવિત્ર હતી, ચતુર હતી અને કુટુંબ-
નુ હિત ઇચ્છતારી હતી. તે સદૈવ સ્વામીના
હિતમાં વતતી હતી. તે દેવા, અતિથિઓ, સેવકા
અતે સાસ્રસસસ એ સૌની સેવામાં તિત્ય તત્પર
રહેતી હતી. તે ઇંદ્રિયોને હ'મેશાં વશ રાખતી.
હતી. આમ તે થુભનયના પતિની સેવા કરી રહી
હતી, તેવામાં તેણુ ભિક્ષાની ઇચ્છાથી ઊભેલા તે
બ્રાહ્મણુને નેયો અતે તેને ભિક્ષા આપવાનુ
સાંભરી આવ્યુ. ત્યારે હે ભરતોત્તમ | તે સાધ્વી
શરમાર્ડ મક. તે યશસ્તિની ખ્રાલ્લણુને સાસ મિક્ષા
લઈ ને બહાર આવી." પ
ખ્રાહ્મણુ બોલ્યો : હે સુંદર સી! તે મને “જરા
થોભો? કહીને રાઠી રાખ્યો અને મતે વિદાય પણુ.
ન આપી! આ તે થુ' કહેવાય ₹પ
સાક”ડેય બોલ્યાઃ હે માનવે | તે બાહ્ણને
કોધથી તપી રહેલો! અતે ઉગ્રતાથી લાલચોળ થયલે
જેઈ ને તે સાધ્વીએ શાંતિથી આ પ્રમાણે કહ્યું.૫“
સ્રી ગોકીઃ: હે વિદ્રાન તમારે મતે ક્ષમ
આપવી ઘટે છે. મારે મન મારા પતિ મારા
મહાદેવ છે. વળી તે ભૂખ્યા અને થાડયાપાડયા
આગ્યા હતા. આથી ડુ' તેમની સેવામાં રોકાઈ
ગઈ હત્ી.૨*
બ્રાહ્ણુ બોલ્યે! : તે'બ્ાક્ષણાને હલકા પાડ્યા
છું અને તારા પતિને તે' શ્રેઇ માન્યા છે. હુસ્મ-
ધમમાં રહીને તુ ખ્રાક્ષણતું અપમાન કરૈ છે.
સ્વય* ઇંદ્ર પણુ બ્રાહ્મણને પ્રણામ કરે છે, તો પછી
પૃથ્વી ઉપરતો માનવી તે! તેને પ્રણામ કરે એમાં
આશ્રમ શુ'? હે ગવિ* સ્રી તુ જણુતી નથી
અને કૃડ્ઠો પાસેથી તે' સાંભળ્યુ પણુ નથી કે
પ્રાહ્મણા તો અસિ જવા છેદ તેએ પૃથ્વીને પણુ
બાળીને ખાખ કરી શકે છે.૨*૨૨
સી બોલી : હે બ્રદ્મપિ* ! હું ક'ઈ બમધી તથી.
હે તપોધન ! તમે કોધતે ટૂર કરો. તમે કોધ પામીને
તમારી આ કોધશરી દદિથી મને રુ' કરી રાકશે। ?
માડી હું પ'ડિત અને દેવ તુલ્ય બાહ્મણાની અવજ્ઞા
ઠરત્તી નથી. હે વિપ્ર! તમારે મારા આ અપરાધ
અધ્યાય ૨૦૬મો-પતિતતાનુ" આખ્યાન-કૌસિકતી કથા
*ન્૩
ની ક્ષમા કરવી એઈએ. હે નિષ્પાપ | હું બુદ્દિ-
માત અતે મહાળાગ્યશાળી બ્રાલ્ણોનાં તેજને
જાણુ' છુ'.૨*-** ખાક્ષય જ કોધ કરીતે સામરને
ખારા જળવાળા અતે ન પિવાય તેવે કર્યો છે.
વળી ઝળકળતા તપવાળા અને ઉદાર ચિત્તવાળા
તે મુનિખમાતોા કોધાશિ હશ? પણુ દ'ડકારણ્યમાં
શાંત પડ્યો નથી. વળી કૂર અતે અત્યત દરાત્મા
એવો વાતાપિ નામતે। મહાન અસુર બ્રાહ્ષુ।ને
અપમાન આપવાથી જ અગત્ય કષિતા પેટમાં
જઈને પચી ગયો હતો. મહાત્મા બ્રાક્ષખાના
અનેક પ્રશાવા સભળાય છે. રૈ બ્રહ્મન્| તે | ધર્મજ
મણાત્માઓને જેમ અત્ય'ત કોધ દોય છે, તેમ
તેમનામાં અમત કૃપા પણુ હોય છે. હૈ બ્રલ્ન્!
હ અપાપ| મારી આ ભક માટે તમે મને ક્ષમા
આપે[.૨5-૨ રુ દ્રિજ] મતે તો જે ધમ' પતિ-
સેવાથી યુક્ત છે તે જ રચે છે. મારે માટે સ્વ
ધવોમાં મારા સ્વામી જ પરમ દેવ છે. હે દ્રિજેત્તમ !
કુ' કશા પણુ ભેદ વિના તેમની સેવા કરવાતા
ધૂમ'ને પાછુ છું. હે ખ્રાહ્ણ! પતિસેવાનુ કેવુ
કૂળ છે, તે તમે જુઓ. ૨૦૨% તસે શાપથી બમલીને
ખાળી નાખી છે, એ મે ણી લીધુ' છે. હે દ્વિજ"
વર! કોધ એ મતુષ્યાનાં રારીરમાં રહેલો રાતુ
છુ. ૪ કોધ અને મોહને છેડે છે; તેને જ દેવા
ખ્રાહ્ણણુ નણે છે. જે આ લોકમાં સત્ય વચને કહે
છે, જે ગુસ્ને સતોષ આપે છે અને પોતાની હિ'સા
થયા છતાં જે સામાની હિ'સા ઠરતો નથી, તેને
“વો બ્રાહ્ષણુ જાણુ છે. જે જિતે'દ્રિય છે, ધમ-
પરાયણુ છે; સ્વાધ્યાયનિઇ છે, પવિત્ર છે અતે જેણે
કામ તથા કોધને વશ કર્યા છે, તેને દેવા બ્રાહ્મણ
ઠહે છે. જે ધ્માજ્ઞ અને વિઠ્દાતને આ જગત
પાતાના આત્મવત્ લાગે છે અને જે સર્વ ધર્મોને
આચર છે, તેને 'વો ખ્રાલ્ષણુ જણે છે. જે વેદતુ'
અધ્યયન અને અધ્યાપન કરે છે, જે યજ્ઞ કરે છે
અથવા ઠરાવે છે, તેમજ જે યથારાક્તિ દાન આપે.
છે; તેને દેવો બ્રાહ્ષણુ કહે છે. જે દાતાર દ્રિજ-
શ્રેઇ બ્રસચારી રહી વેદાધ્યયત ઠરે છે અને જરા
પૃણુ અસાવધ ન થતાં સ્વાધ્યાયમાં તત્પર રહે છે,
તેને દેવો બ્રાલ્ણુ કહે છે. બાલ્ણુને જે ઠહ્યાણુ-
કારી હોય તે જ તેમને કહેવુ' જેઈ એ. જેઓ એ
પ્રમાણે સત્ય કહે છે, તેમતાં મત અસત્યમાં
રમતાં જ નથી. હૈ દ્રિજલેઇ | સ્વાધાય, ઇંદ્રિય-
દમન, સરળતા અને ઇંદ્રિયનિમહ એ બ્રહ્મના
શાશ્વત ધર્મ છે, એમ દવે! કહે છે. તેમાં પણુ
મતુષ્યો સત્ય અને સરળતાને જ પરમધર્મ
કહે છે. શાશ્વત સતાતન ધમ નણુવેો હિન છે
અને તે સત્યમાં રહેલે। છે.**** વૃડ્ડોની આજ્ઞા
છે કે, ધમ' શ્રુતિરૂપી પ્રમાણુવાળે જ હોય. છે
દ્રિજવર| ધમ' સકૃમ જ છે અને તે અનેક પ્રકાર-
નો દેખાય છે. આપ પણુ ધમજ્ઞ છે!, સ્વાધ્યાય-
પરાયણુ છે અને પવિત્ર છે।. છતાં હે ભમવન્|
તમે ધર્મને યથાથ' રીતે ન્નણુતા તથી, એવુ મારું
માનવુ છે. છે વિપ્ર | તમે જે પરમધમંને નણુતા
ન હો, તો તમે મિથિલાપુરીમાં નએ. હે દ્વિજ !
ત્યાં તમે ધમ'ન્યાધતે એ વિરો પૃછે. એ વ્યાધ
[ માતપિતાની સેવા કરનારા છે, સત્યવાદી છે,
જિતેદ્રિય છે અને મિથિલામાં રહે છે. તે તમને
ધમ સમન્તવરો. હે દ્વિનેત્તમ | તમને ગમે તો
તમે ત્યાં જખ. તમારું મગલ થાએ!. હૈ અનિ-
દિત! આ જે બધુ મારાથી વધારે પડતુ' બોલાયું
છે, તે બદલ તમે મતે ક્ષમા આપને. “કેમ કે જેઓ
ધુમ'ને સારી રીતે સમછે છે, તે સવ'ને માટે સ્રીઆ
શિક્ષાપાત્ર નથી.
ખ્રાહ્મણુ બોલ્યોઃ હે રોભના | છું તારા ઉપર
પ્રસન્ન થયો છુ'. તારું કલ્યાણુ થાઓ. મારો ક્રોધ
ચાહ્યા ગયો છે, તે મને જે ટાણુ। માર્યો છે, તે
પણુ મારું પરમ કલ્યાણુ કરનારા છે. તાર મ'ગલ
૪૦૪
શ્રોમહાભાર્ત-વનપવ-માટરયસમાસ્યાપવરર
"હો. હે શોભતા | હવે હુ' જર્ઈશ અને કાર્યસિદ્ધિ
કરીશ,*5,**
માઠડેય બેહ્યાઃ તે દ્રિજેત્તમ કૌશિક એ
સતીની અનુજ્ઞા-રજ લઈને ત્યાંથી નીકળ્યે!;
પાતાના આત્માને નિંદા નિંદતો તે પોતાને
ઘેર ગચે।.*“
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત માર્ક'ડેયસમાસ્યાપર્વ માં
“પતિત્રતાતુ' આખ્યાન-કૌશિકની કથા? નામનો
અધ્યાય ૨૦૬ સો સમાપ્
અધ્યાય ૨૦૭મો
આ્રાહ્મણુ અને વ્યાધનો સ'વાદ
॥ મારેય સવાસ ॥
"તાવિત્વા તઢાશર્ય સિવા પ્રોર્સવરોયતઃ |
“ચિસિટ્ત્ સ સમાસ્માનપામસ્જત ર્વાગમો ॥ ૨ ॥।
માકડેય બોલ્યાઃ તે કૌશિકે તે સતી સ્રીએ
કહેલી એ આકશ્ચર્યકારી વાતનો સ'પૂણું'તાથી
વિચાર કર્યો. તે પોતાની જતને નિ'દવા લાગ્યા
અને પોતે અપરાધી હોય, એવે દેખાવા લાગ્યો.
“વે સ્તધમ'ની સૂક્મ ગતિતે વિચારતાં તે આ
પ્રમાણું બોલ્યોઃ “મારે શ્રડ્ધાપૃવ'ક જ વર્તવુ
જેઈ એ. કું મિથિલા નમરીમાં જઈશ.”* કહે છે
ઝે ત્યાં કૃતાથ' થયેલો! અને ધમને નણુનાર વ્યાધ
વસે છે. હુ' આજે જ તે તપોધનને ધમ પૂછવા
જઈશ.'* આવે તેણે મનથી ઠરાવ કર્યો. બમલી-
નતા મરણુવૃત્તાંત અંગેના વિશ્વાસથી તેમ જ તે
સાધ્વીનાં જ્ુશ વચતે।ને લીધે તેને તે સતી સ્રીતા
શખ્દ્ા ઉપર શ્રદ્ધા રહી. કૃતૂહલથી યુક્ત થયેલેા
તે હુવે મિથિલા જવા નીકળ્યો. માર્ગ માં અરણ્યો,
ગામો। અને તમરો વટાવીને જનકે રક્ષેથી મિમિલા-
માં તે આવી પહોંચ્યો. તે શુભ નગરી ધર્મ કૃત્યો-
રૂપી મર્યાદાઓથી વ્યાપેલી હતી અને તેમાં યજ્ઞાના
ઉત્સવા ચાલી રહ્યા હતા. તેમાં ગોાપુરા અને
-અટારીઓ હતી. હવેલીઓ અને 'કોટકિક્ષાઓથી
તે શોભી રહી હતી. તે રમણીય હતી અને તેમાં
અનેકાનેક મહાલયો હતાં. તેમાં અસખ્ય દુકાનો
હતી, તેમાં સુવિશાળ રાજમાર્ગા બાંધેલા હતા,
તેમ જ તેમાં અનેક ઘોડાઓ, રથો, હાથીએ અને
લડવૈયાઓ ઊભરાતા હતા. તે હ્છપુછટ જનેથી
ભરલી હતી. તેમાં નિત્ય જસવોા ગાજતા હતા,
અતે અનેક નાતનાં વૃત્તાંતા ચાલતાં હતાં. આવી
તે નગરીને પેલા ખ્રાક્ષણુ જેઈ. આગળ જતાં તેણે
ધ્મંવ્યાધ વિશે ભાળ કાઢી, તો ખ્રાહમાણાએ તેને
તેના પત્તો આપ્યો. કૌશિક એ પત્તા પ્રમાણે ગયે,
તો ત્યાં તેણે ખાટકીવાડામાં બેઠેલા તે તપસ્વીને
નયે. ત્યારે તે જગો અને પાડાઓતુ' માંસ વેચતો
હતો. એ વખતે ધરાકોની ભીડ હતી, એટલે
કૌશિક બ્રાહ્મણુ એકાંતમાં જઈને બેઠો. પણુ તે
ધર્મવ્યાધ આ ખ્રાહ્ણુ આવ્યાની વાત જણી ગયે.
તે એકદમ ઉતાવળે ઊભે થયો અને તે ખ્ાક્ષણુ
જયાં એકાંતસ્થાને બેડો હતો, ત્યાં તે આવી
પહોંચ્યો.₹ પ૨
વ્યાધ બોલ્યો: “હે ભમવન્| હુ” તમને વદન
કરૂં છુ. હૈ દ્રિજવર | તમે ભલે પધાર્યા. હુ
વ્યાધ છુ. તમારું રુ" મગલ કર? મતે આજ્ઞા
આપે. તે પતિતતા સાધ્વીએ તમને ક્યું હતુ કે
તમે મિવિલા જઓ, એ હું જાણુ' છુ. વળા તમે
જે અથે* અહીં આવ્યા છે, એ સધળુ' ડુ' જાણુ"
છુ.'૫૨,૧૪ તેતાં આ વચત સાંભળીને તે વિપ્ર
અત્યત વિસ્મય પામ્યો, તે દ્રિજ વિચારવા લાગ્યો,
આ તો વળી બીજી અચરજ થવુ. પછી વ્યાધે
તેને આ પ્રમાણુ કલુ : “હે ભગવન્| આ તમે
અયોગ્ય સ્થાને બેઠા છો, હે નિષ્પાપ ] તમને જે
રચે તા આપણે બેઉ મારે ધેર જઈએ.” “5
માકડેય બોલ્યા : તે વિપ્રે તેતે હષંપૂવ'ક
વચન કહ્યુઃ “ઘણુ” સરસ.' પછી તે વ્યાધ બ્રાહ્ણુને
આગળ રાખી ધર તરક ગયો. તે રમણીય ઘરમાં
અધ્યાય રગ્ડમોા-બ્ર!હાણ અતે વ્યાધતો સ'વાઢ
૪૦૫
જઈને તેણે તે દ્રિજવરને આસન, પમ ધોવાતુ'
પાણી અને આચમન આપી સતાર કર્યો.
ખ્રાદાસં પૃશ્તનો સ્વીકાર કર્યા. પછી સુખપૂવક
વિરાછેલા તે વ્યાધને શ્રાહ્મસણુ આ વચન કથ્યાં :
“રુ તાત | તમારું આ માંસ વેચવાતુ' કર્મ તમને
ઉચિત હોય, એમ મતે લાગતું નથી. તમારા
એ ઘોર કમ'થી મને ખૂબ વેદના થાય છે.”
વ્યાધ બોલ્યો : હે દ્રિજ ] આ મારો બાપ-
દાદાથી ઊતરી આવેલે! ફળપરંપરાને ધંધે છે.
છું મારા સ્વધમ'માં રકુ' છુ, તો તમે કોધ કરશેા
નહિ. હે દ્રવિંજવર ! વિધાતાએ પહેલેથી મારે માટે
જે સ્વકર્મ નિર્માણુ કર્યું” છે; તેતું હું પાલન કર્જ
છુ" અને પ્રયત્તપૂવ'ક હુ વૃદ્ડ ચુસ્જનાની સેવા
કરું છું. છું સત્ય બોલુ' છુ; કોઈની ઈર્ષ્યા કરતો
નથી અને શક્તિ પ્રમાણું દાત આપું છુ. ડું
રવો, અતિથિઓ અને સેવક આદિને ભોજન
આપ્યા પછી વધેલુ' અન્ન જઝ' છુ'. હુ કોઈનાં
છિદ્રો ઉધાડતો નથી અને કોઈની નિંદા કરતો
નથી.૨*-૨૨ હે ટ્રિજથેઇ | પૂર્વેં કરેલાં બળવાન
કર્મો તેના કરતારને અનુસરે જ છે. ખેતી, ગોરક્ષા
અને વેપારવણુજ એ આ લેોકતું જીવન છે.
દડનીતિ તથા ત્રણુ વેદોની વિઘાથી જગતની
સ્થિતિ રહે છે. શૂદ્રને માટે સેવાકર્મ ઢહ્યું છે,
વૈર્યતે માટે ખેતી કહી છે અને ક્ષત્રિયને માટે રણુ-
ખેલન જણાવ્યું છે. બ્રાહ્મણને માટે સવદા બ્રહ્મ-
ચમ, તપ, વેદપાઠ અને સત્યવચન કહેવાયાં છે.
શાન્ત સ્વકમ'માં પરાયણુ રહેલી પ્રજાનું ધમપૂવક
પાલન કરે છે. જે કોઈ પ્રજાજને। સ્વક્મથી વિરુદ્ધ
વતે છે, તેમને તે ફ્રી રવકર્મોમાં જેડે છે..*
રાશની સદૈવ ભીતિ રાખવી, કેમ કે રાજાએ પ્રન્નના
પાલક છે. રાજએ! સ્વકમંથી વિસ્ડ્ઠ વર્તતા
ગ્રજજનેને વારે છે-ન્તણુ।, તે બાણથી મૃગોને,
અટકાવે છે.*” હે વિપ્રધિ' | અહી' જનકના રાજમાં
“કાઈ પણુ માણુસ વિપરીત કમ કરનારો તથી.
હે દ્રિજવર ચારે વર્ણ સ્વકમ'માં તત્પર રહે-
છે.*“ આ જતકરાજ તો પોતાને પુત્ર પણુ સ્ે
દુરાચારી અને શિક્ષાપાત્ર હોય, તે! તેને પણુ સશન
કરે છે. તે ધામિંક માણુસને કક્ષા માસ આપતો
નથી.*“ એ રાનજનએ ડૂતોનતી સુ'દર વ્યવસ્થા કરી
છે અને એ ડૂતો ઠ્વારા તે સ્વની ધમંપૃવ'હ
સ'ભાળ રાખે છે. હે ઠ્વિનેત્તમ | લક્ષ્મી, રાન્ય
અને દડ એ ક્ષતરિયોનાં જ છે. રાજાએ ર્વધમ'થી
જ લક્ષ્મીની વૃદ્ધિ ઇચ્છે છે. રાશન સવ વર્ણુને
રક્ષણુ કરનાર છે.૨”*૫ હે બ્રહ્મન્] હુ' જતે હિંસા
કરતો નથી. હૈ બ્રલ્મષિ* | કું તો નિત્ય બીજએ।-
એ મારેલાં ભૂ'ડા અને ભે'સોને વેચુ' છુ. હે દ્વિજ !
છું માંસ ખાતો નથી, તઠતુકાલે જ સ્રીમમન ઠરે
છુ, લ્વિસે સદા ઉપવાસ રાખુ છુ' અને માત્ર
રાત્રેજ ભોજન લઉં છુ'. શીલરહિત જણાતો માણુસ
પણુ શીલવાન હોઈ શહે છે. પ્રાણીની હિંસા કર્યા
કરતો મતુષ્ય પણુ ધાષિક હોઈ શકે છે.૨૨-૨%
રાજાઓના અધર્માચારથી ધમમાં ભારે ગોટાળેદ
ઊસા થાય છે; અધર્મ પ્રવર્તે છે અને પ્રન્ન-
માં વર્ણુસ'કરતા આવે છે. પરિણામે, પ્રનન
ભય'ઠર મૉંવાળી, ઠી'ગણી, ફૂબડી, મોટાં માથાં-
વાળી, નપુ'સક,; આંધળી, બહેરી અને ઊંચા
ડાળાવાળી જન્મે છે. આ રીતે રાજાએના અધ-
મને લીધે પ્રજાઓને! સર્વદા નાશ થાય છે. પણુ
આ રાન્ન જતક તો પ્રજને ધમ'પૂવ'ક સ'ભાળે
છે. સ્વધર્મ માં પરાયણુ રહેલાં સર્વ પ્રજનજને। ઉપર
તે સદા કૃપા રાખે છે. જે મતુષ્યો મારી સ્તુતિ
કરે છે અને વળી જેઓ મારી નિદા કરે છે,
તે સર્વને હુ' સહર્મ કરીને સ'તોષ પમાડું
છુ.3%- જએ સ્વધ્માંથી આજીવિકા ચલાવે
છે, જેઓ પારકા ઉપર જરાય જીવતા નથી, જેઓ
ઇદ્રિયદમત કરે છે, જેઆ ઉઘોગશીલ છે અને.
૪૦૬
શ્રીમહાભારત-તનપરવ-માડ રેયસમાસ્યાપવર
એ સેનાતું સ યોજન કરે છે, તેઆ જ રાજાએ
જે. નિત્ય યથાશક્તિ અન્નદાન કરવું, તિતિક્ષા
રાખવી; ધર્મ પરાયણુ રહેવું અને સર્વ ભૂતોને
સદૈવ યથાયોગ્ય માત આપવું આ માનવીમાત્રના
આવશ્યક ગુણુ। છે. પણુ ત્યાગ વિતા તે પુસ્પમાં
ટકી શકતા નથી.“ *૫પ મિથ્યા ભાષણુ છોડવુ
વગરમાગ્યે અન્યનું પ્રિય કરવું અને કામથી કૅ
ભયથી “કે દ્ેષથી ધમનો ત્યાગ ન કરવે।. પ્રિયની
પ્રાપ્તિ થતાં અતિશય હરખાવું નહિ, અપ્રિયની
પ્રાપ્તિ થતાં સંતાપ કરવો! નહિ, નાણાંની ભીડમાં
ચૂંઝાવું' નહિ અને ધર્મનો પરિત્યાગ ન જ કરવો.
ને ક'ઈ અવછુ' જ કમ થઈ નય, તો કરી તે
ન જ આચરવુ'. જતને અને બીજાને હલ્યાણુ-
કારી હોય, તેતુ' જ ચિંતન કરવુ-તેવા કર્મમાં
જ મન નજેડવું. પાપીની સામે પાપી ન થવુ.
સવ*દા સાધુ જ રહેવુ'; કેમ કે જે પાપી પાપ કરવા
ઇસ્છે છે; તે પોતાના હાથે જ હણાચેલોા છે..*
અસાધુઓનું' આ કર્મ તો ચોર વગેરેના જવુ
નિં'થ છે. જે મતુષ્યા 'ધમ' નથી' એમ માનીને
પવિત્ર મનુષ્યોની હાંસી કરે છે, તે ધમ ઉપર
શ્રદ્ધા ન રાખનારાઓ નિંઃસ'શય નાશ પામે છે.
જમ પોલી ધમણુ પવનથી ભરાઈને ફૂલે છે; તેમ
પાપી મતુષ્ય કારણુ વિના ગવથી ભરાઈ ને ફૂલ્યો
રહે છે..””” અભિમાન ભરેલા તે મૂહો-અજ્ઞા-
નીએ અસાર વસ્તુઓમાં જ ભાવના રાખે છે.
સૂની જેમ તે મૂર્ખાઆનો અ'તરાત્મા ખરે દિવસે
તેમના ખરા પોતને પ્રમટ કરે છે. મૂ" માણુસ
જાતસ્તુતિ કરવાથી પણુ આ જગતમાં ઝળકતો
નથી. એ તો વિઘાસપન્ન માણુસ એપ વિનાને
સાય, તોપણુ આ લોકમાં પ્રકાશી રહે છે..”*
મૂખ' તો માને છે કે, કાઈ પણુ ગુણુસ'પન્ન મતુષ્ય
જાઈની નિ'દા કર્યા વિનતા અને આપવડાઈ બતાવ્યા
વિતા જગતમાં પ્રસિદ્ધિ પામ્યા હોય એવુ' નેવામાં
આવતું નથી. માણુસ વિપરીત કમ કર્યા પછી
પસ્તાવો કરે છે, તો તે પાપથી છૂટે છે-ડું' ફરી
આવુ' કામ કરીશ નહિં, એવે। નિથ્ય કરવાથી તે
બીન પાપથી ઝુક્ત રહે છે.*””*૫ વળી હે શ્રેછ
ટ્રિજવર | મતુષ્ય શાસ્રમાં કહેલાં જપતપતાં કર્મ
કરવાથી પણુ આ લોકમાં પાપથી સુક્તિ મેળવે
છે. આ પ્રમાણે હે બ્રભ્મન્| ધર્મો સબ'ધમાં આ
શ્રુતિ જવામાં આવે છે. પૂવે કરેલાં પાપોનું
આ લોકમાં જ્ઞાન ન હોય, તે છતાં પાછળથી
ઘ્મંશીલ થયેલો માણુસ અમાઉનાં તે પાપોનો
નાશ ડરે છે. કૅમ કે હે ભૂદેવ | પુર્વે પ્રમાદ-
થી આ લોકમાં જે કાંઈ પાપ કરે છે; તેનો
ધર્માચરણુથી સમૂળો નાશ થાય છે. જે ઝુસ્ષ પાપ
કર્યા પછી માની બેસે છે કે, મે' પાપ ક્યું છે
તે કાઈ જણૂતુ' નથી-પણુ દેવો અને તેને! અ'ત-
ર્યામી તેને પાપી થચેલે જીએજ છે.*૨-* જે
મતુષ્ય સતયુસ્યોનાં ન્યૂત રહેતાં ધમ કૃત્યાને વસ્ોનાં
છિદ્રોની જેમ સારી રીતે ઢાંકે છે, તે શ્રદ્ધાવાન
અને પ્યારહિત રહી કલ્યાણુની જ કામના ઠરે.
અગાઉ પાપ કર્યા છતાં પણુ ને મતુષ્ય આ
પ્રમાણુ મે!ક્ષસાધક કલ્યાણનો જ આશ્રય કરે છે,
તે! તે મોટાં વાદળાંથી ઢ'કાયેલા ચદ્રની જેમ સર્વ
પાપોથી છૂઢો થાય છે..”** જેમ સૂય ઉદય
પામતાંજ પૂર્વના અ'ધકારને તાશ પમાડે છે,
તેમ મતુષ્ય આ પ્રમાણે ઠલ્યાણુનો આશ્રય લેતાં
જ સવ પાપોને નસાડી મૂકે છે. હે દ્વિનતેત્તમ !
તમે લોભનેજ પાપોાનુ' મૂળ સમજે. અધકચરા
જ્ઞાનવાળા લોભિયા માણસા જ પાપ કરે છે. એ
અધર્મીઓ તરણાંથી ઢ'કાયેલા કૂવાની જેમ ધર્મના
ડાળથી ઢ'કાયેલા હોય છે, તેએ ધંદ્રિયદમન,
પવિત્ર કૃત્યો અને ધમ' સ'બ'ધી વાતો વિશે તડાકા
મારે છે. તેમનામાં સવ કઈ હોય છે, માત્ર તેમ-
નામાં શિષ્યાચાર સોધ્યો જડતો તથી.”
૪૦૩
અધ્યાય ર્૦્ડમોા-શ્રાહ્મણુ અને વ્યાધતો સ'વાદ
માક ડેય બોલ્યાઃ રે નરોત્તમ! તે મહા-
બુદ્ધિમાન વિપ્રે ધમંવ્યાધતે પૂછ્યુ: 'ડું' શિષા-
ચારને કેમ કરીને *ણી શકુ' ? હે ધામિંકશ્રેઠ !
તમારું મગલ હો. કું” આ તમારી પાસેથી યથાથ”
રીતે સાંભળવા ઇશ્છું છું. હે મહાખબુડ્દિશાળી
વ્માધ | તમે તે કહે. '૬”*૫૫
ધમવ્યાધ બોલ્યે: હે દ્રિજશ્રેછ | યજ્ઞ, દાત,
તપ, વેદેતુ' અધ્યયન અને સત્ય એ પાંચ પવિત્ર
કમ શિષ્યાચારામાં નિત્ય હોય છે. જેઆ કામ,
કોપ, દભ, લોભ અને કુટિલતાને વશમાં રાખી નિત્ય
ધૂમ'માંજ સતુછ રહે છે, તેખા શિષ્ટોએ સ'માનેલા
શિઇજને છે.૫૨?5* યજ્ઞ અને સ્વાધ્યાયર્પી શીલ-
વાળા તે શિધજને। સ્વેગ્છાચારી હોતા નથી. વળી
સદાચારતુ' પાલન એ શિષોતુ' બીજી લક્ષણુ
થૂયુ.૧* હે બ્રજ્ન | ચુસ્સેવા, સત્ય, અકોપ અને
દાન એ ચાર શિષોચારામાં નિત્ય હોય છે. શિદ।ા-
ચારમાં મત લગાડીને તથા તેમાં મતને સર્વા રીતે
સ્થિર કરીને મતુષ્ય જે વૃત્તિને મેળવે છે; તે ચુર્સેવા
આદિ ન કરનારા બીન્ને પ્રાપ્ત થવી શાડય નથી.
વેદનું રહસ્ય સત્ય છે; સત્યતુ' રહસ્ય ઇંદ્રિયદમન છે
અને ઇંદ્રિયદમનનુ' રહસ્ય ત્યામ છે. એ સર્ષ
રહસ્યો શિષ્ટાચારામાં નિત્ય હોય છે.“
બુદ્ધિથી મુગ્ધ થયેલા જે પુરષો ધર્મોની ખોદ્ણી
કરે છે, તેઆ ઊંધે માગે જાય છે અને તેઆ
તથા તેમતા અતુયાયીએ પીડા પામે છે. પરતુ
જેખા શિઇ છે, તેઆ તો સુનિયમમાં રહે છે.
શ્રતિપરાયણુ રહૈ છે અને ત્યાગનિઇ રહે છે. તેઓ
દ્યમ'માગે' જ પગલાં ભરે છે અને સત્યયર્મ તુ' પાલન
કરે છે. શિછાચાર પાળનારા મનુષ્યો ગુસ્ના મતમાં
રછે છે, મર્યાદાપૂર્વક ધમ તથા અથ'તુ' અવ
લોઠન કરે છે અને પોતાની આત્માઠાર વૃત્તિને
પણુ સ'યમ અને પરમ વૈરાગ્ય સેવે છે.૬“-*
આથી તમે મર્યાદા તોડનારા, કૂર અને પાપખુદ્દિ-
માંરહેનારા તે નાસ્તિહોતો ત્યાગ કરે!. તમે જ્ઞાનને
આશ્રય લો અતે ધામિ' કાની સેવા કરો. આમ વેય*-
રૂપી નાવ ઠરીને તમે કામ અને લોભરૂપી મમરેોથી
ભરેલી તથા પ'ચેદ્રિયરૂપી જળવાળી સસારરૂપી
નદીમાં જન્મરૂપી દુ્ગૌને પાર કરી નનએ।.” ૪૦૨
જેમ્ સફેદ વસ્ર ઉપર રગ સુ'દર રીતે ઊઘડે છે,
તેમ કમપૂવ'ક સ'ચિત ડરવામાં આવેલો બુડ્દિ-
યોગરૂપી મહાન ધર્મ શિષાચારમાં સુંદર રીતે
વિકસે છે. અહિં'સા અતે સત્યવચન એ પ્રાણી-
માત્રને પરમ હિતકારી છે. અહિ'સા પરમધમ' છે
અને તે સત્યમાં સ્મિત રહે છે. સવ' પ્રવૃત્તિઓ
સવમાં સ્થિતિ કરીનેજ રહે છે.”૨૦* સત્ય જ
શ્રેષ છે. શિદ્યાચારવાળાઓ તેને જ સેવે છે. આચાર
એ સતુરપોનો ધમ' છે અને સતપુસ્યો આચારરૂપી
લક્ષણુવાળા છે.”* જ પ્રાણી જે સ્વભાવને લઈને
જન્મે છે, તે જ સ્વભાવ પ્રમાણે તે વતે છે. ઇંદ્રિ-
યાધીન પાપાત્મા કામ અને કોધાહિ રોષોને પામે
છે.” જે કર્મના આરભ ન્યાયયુક્ત છે, તેને જ
ધૃમ' કહ્યો છે અને જે અનાચારયુક્ત છે તે અધમ
છે; આવો શિષ્ટોનો ઉપદેશ છે.”” જએ કોધ
કરતા નથી, ઇર્ષ્યા કરતા નથી, અહ'કાર રાખતા
નથી, મત્સર સેવતા નથી, જેઓ સ્વભાવે સરળ
છે અને જેઓ શાંતિસ પત્ન છે, તેઆ રિણાચાર-
સ'પન્ન હોય છે. જેઓ ત્રણે વેદોની વિઘામાં સિદ્ધ
છે, પવિત્ર છે, સધ્વત'નશાળી છે, બુદ્ધિમાન છે,
ગુરસેવામાં તત્પર છે અને જિતે'દ્રિય છે, તેઓ
શિધાચારી હોય છે.”””* આવા ઉદાત્ત ચિત્ત"
વાળા, કઠોર આચાર તથા યજ્ઞાદિ કર્મૌ કરના-
રાઓ અને રવકર્મોથી સત્કાર પામેલા શિણેના
હિ'સાદિ દોષો નાશ પામે છે. તે બુદ્દિમાનો આશમ *
કારી, પુરાતન, શાશ્રત અને નિત્ય એવા સદાચાર
ધૃમ'ને ધ્મ'દષ્િએ જીએ છે અને સ્વગ'માં ન્તય
છે. જેઓ આસ્તિક, અભિમાનરહિત, બરાલ્ષણુજનાના
૪૦૮
શ્રોમહાભારત-તતપ--માક ડેયસમાસ્યાપવર
પૂજક, શાસ્નવેત્તા અને ગીવસ પભ્મ છે, તે સત્પુ
સમો સ્વગ'માં નિવાસ પામે છે ““-“* ઘમ ત્રણ
પ્રકારનો છે એક વેદમાં કહેલો પરમધમં, બીને
ધમ'શાસ્રોમા લખેવો। ધર્મ અને ત્રીજો શિષ્ટાચાર
રૂપી ધર્મ. વેદવિધાએમાં પારંગતતા, વીર્થોમાં
સ્નાન, ક્ષમા, સતય, સરળતા અને પવિતતા એ
આચાર સન્ન્જનોમા જવામાં આવે છે તે સત્ય
સયો પ્રાણીમાન પ્રતો દયાછુ હોય છે, સદૈવ
અહિ સાપરાયણુ રહે છે કદી કડવુ વેણુ કાઢતા
નથી અને ખ્રાહ્મણુ। ઉપર નિત્ય પ્રીતિ રાખે છે
જેઓ શુભ અને અશભ કર્મોના ફૂળસ ચય સબવ-
મા પુણ્ય અને પાપને! ક્ષય નાણુ છે, તેઓ
શિઇ્સ મત શિછો છે જે સતુસ્પો ન્યાયયુક્ત છે,
ગુણુસપન્ન છે; સર્જ લૈ(ઠના હિતચિતક ટે
સ્વગ્ને જીતનારા છે, સુદ્ધ ધર્મ તુ' સેવન કરનારા
છે, ખ્રહ્મમાગ' મા પ્રવેશ પામેલા છે, દાતા છે; કટુ બી
એને ભાગ પાડીને પદેથી વહે ચે છે દીતજને!
ઉપર્ દયા કરે છે, સવ' પૂજ્ય છે, વેદરૂપી વનવાળા
છે, તપસ્વી છે અને પ્રાણીમાત્ર ઉપર દયાછી કે,
તેએ રિઇસ મત શિષો છે “ચ ““ દીન હોવા
છતા જએ શિષ્ છે, તેઆ આ લોકમા લક્ષ્મી
પામે છે અને હતુ પછી સુખકારી લોકા મેળવે છે
તે સતુસ્પોને પત્તી અને પાષ્યજનોના પોષણની
પીડા હોય છે, તોપણુ તેએ સ્વરથ રહે ટે તે
સતો “કોઈ સનજનોનો સમાગમ પામે છે, તો
લોકવ્યવહાર, ધમ અને આત્મહિતતે ધ્યાનમા
રાબીને તેએ તેમને પોતાની શક્તિ કરતાચૅ
વડ૨ે દાત આપે છે“ * જે સજ્જનો આ
ગ્રમાણું વતેં છે, તેએ અનેકાનેક વર્ષો સુધી
અભિવૃદ્ધિ પામે છે જેમનામાં અહિસા, સય
વચત, કૃતશતા, સરળતા, અદ્રોહ, અભિમાંન
રહિતતા, લજ્જા, તિતિક્ષા, દમ, શમ, બુદ્ધિ
મત્તા, ધૃતિમત્તા, ભૂતતમાત્ર વિરો અતુક પા, કામ
રહિતતા અને ટ્વેષઝીુક્તતા છે, તે સતો લોકમાં
પ્રમાણુરૂપ છે સતે। કહે છે “કે દ્રોડ ન કરવો, દાન
કરવુ અતે સદૈવ સત્ય બોલવુ, એ ત્રણુ વસ્તુઓ
સત્પુસ્યો માટે ઉત્તમોત્તમ ઇગછના યોગ્ય છે.
સનત્ર દયાળ, દીતના દુ ખ જણુતાર, શિદ્ટાચારી,
ઉદાર મતતાળા અતે ધર્મમા સુનિશ્રિત એવા
સતો આ લોકમા સારી રીતે સતુટ્ટ રહે છે
અને ઉત્તમ ધમ'માગેચ જય કે ઈર્યારહિતતા;,
ક્ષમા, શાતિ, સતોષ, પ્રિય ભાષણ, કામ તથા
કોડનો પરિયામ, શિછાચારોતુ સેવત અતે
જ્ઞાનયુક્ત કમ'તુ' આચરણુ એ સતરયોતો
ઉત્તમોત્તમ મામ ટે ઠે દ્રિનેત્તમ | જેખા નિય
ધૃમ'તે અતુસરે છે, શિદ્યાચારતે સેવે છે અને
લોકના પાષમય તથા જુણ્યમય એવા વિવિધ
આચારૅને નેતા રહે છે, તેએ હૈ શ્રેઇ દ્રિજવર )
આત્મજ્ઞાનતે મહાલયે પહોચી મહાત ભયથી
ઝુક્તિ મેળવે છે હે દ્રિજશ્રેટ / હે બરહ્મન/ આ
મે તમારી આગળ મારી મતિ અને ક્રતિ પ્રમાણે
શિધાચારના સવ ચુણુ કલા “'%
ઇતિ થીમહાલારતમાં વનપવા તગત માક ડેયસમાસ્યાપરવમા
હાહ્યણુતન્યાધસ વાદ ' નમતા અધ્યાય ર૦૭ મો સમાપ્ર
ગપષ્યાય ૨૦૮મો
જીવહિસાતુ નિરૃપણુ
11 માજરેક ૩૨1૬)
શ સુ વિત્રમમોવાસ ધમેચ્યાપો ચુષિષિર |
ચલ્સમતવર્ જમે ઘોરમેલલલશયવ્ ॥ ?॥
માઠ* ડેય બેત્યા હે યુવિદિર | હવે તે ધમ' «
વ્યાધે ખ્રાહ્મણુને કહ્યુ 'હુ આ જે કમ? આચરે
છી, તે નિ સશય ભયડર છે * પણુ હે ખલન્|
દૈવ બળનાત છે પૂવે” કરેલા કર્મો ભોગને જ
છૂટકો છે પૂર્વજન્મમાં ઠરેલા પાષથી આ કસ
રાધ મતે આન્યો છે ૨ હે ખલન] હું આ દોષને
કરેડવા માટે યત્ન કર છુ, પણુ મારે છૂટકો થતા
“ અધ્યાય રવ્૮મો-છીવહિ'સાવુ* નિરૂપણ
૪ૅન્ટ
નથી. વિધિએ પ્રથમથી જ પ્રાણીઓને હણી મૂક્યાં
છે, એટલે તેમનો પછીયી નાશ કરનારાઓ તો
માત્ર નિમિત્તરૂપ છે.* હે દ્રિજવર | અમે તો આ
કમમાં તિમિત્તરૂપ છીએ. વળી હે દ્વિજ | જે
મારૈલાં પ્રાણીઓના માંસને ડું અહી' વેચુ' છુ,
તે પ્રાણીઓ પણુ તેમતું માંસ ભોજનમાં કામ
આવે છે, તેથી પુણ્ય પ્રાપ્ત કરે છે. “કેમ “ઢ તે માંસથી
સવે; અતિમિઓ, પિતા અને સેવકોને સત્કાર
થાયછે.” * વળી ઔષધિઓ, વેલીઓ, પશુઓ,
મૃગ અને પક્ષીઓ એ પ્રાણીએાતું ખાઈ શકાય
એવું અન્ન છે, એવી થ્રુતિ સભળાય છે.* હૈ
ટ્વિજશ્રેઇ! ઉશીનરને ક્ષમાવાન પુત્ર શિબિરાજ
પ્રસન્નતાથી પોતાનું માંસ આપીને અપ્રાપ્ય
સ્વને પામ્યો હતે!.” હે દ્વિજ | પૂવે. ર'તિદેવ
રાજની ભે।જનશાળામાં દરરોજ બે હજર પરુ-
એને મારવામાં આવતાં હતાં. વળી ત્યાં રાજ ને
રાજ બે હુભ્ર બળદોને મારીને રાંધવામાં આવતા
હુતા, આ પ્રમાણે હે દ્વિજવર | નિત્ય માંસવાળાં
અનભ્તુ દાત કરતા તે રંતિદેન રાજાની અન્નેડ
પ્રીતિ વ્યાપી હ્તી. તેને ત્યાં ચાતુર્માસ્ય યજ્ઞો!માં
પણુ નિત્ય પશાએને। વધ કરવામાં આવતે! હતો.
અસ્િએ માંસની કામના કરે છે, એવી શ્રુતિ પણુ
સભળાય છે. હૈ બ્રહ્મન્ આાહ્ષણુા। ચજ્ઞોમાં પરુ-
આને સતત મારે છે. આમ ચજ્ઞોમાં મંત્રોથી
સંસ્કાર પામેલાં તે પરીએ સુદ્ધાં સ્વગ'ને પામે છે.
રે ખરલ્મન| અસિઓ જે પહેલાં માંસની કામના
કરતા ન રાત, તો હે ક્રિશેત્તમ | માંસ કોઈનુ
પૃણુ શક્ય ન થાત. વળી આ સંબધમાં માંસ-
ભક્ષણ વિરો સુનિઓઆએ વિધિ પણુ કઘ્યો છે. જે
સદેવ દેવો! અને પિતૃઓને શ્રડ્દાપૂવક અને ચથા-
વિધ માંસ અપણુ કર્યા પછી તેતુ' ભોજત કરે
છે, તેને માંસભક્ષણુ કર્યાને દોષ લાગતો નથી.“ “*
ઝતુકાળે જ પત્નીના સંગ કરતાર્ બ્રાહ્ષણુ જેમ
મગ્વ,ર
ખ્રલચચારી છે, તેમ આ પ્રમાણું અપણુ કર્યા
પછી માંસભક્ષણુ કરતારા પણુ તિરામિષાહારી છે,
એવી શ્રૃતિ સુદ્ધાં સભળાય છે.પ* પણુ સત્ય અને
અસત્યતા ખરાખર તિણુ'યપૂર્વક જ આ માંસ-
શક્ષણુ સબ'ધમાં વિધિ હી છે. હે દ્વિજ | પુર્વે
સૌદાસ રાજ શાપથી અત્ય'ત પરાશવ પામીને
મનુષ્યોનું ભક્ષણુ કયું” હતુ. આ માંસભક્ષણુ મતે
અયોગ્ય લાગે છે. પણુ હે દ્વિનનેત્તમ | હુ સ્વધમ*
સમજે માંસ વૈચવાતુ' છોડતો તથી. પૂવ"જન્મનાં
કર્માતુ' આ કૂળ છે, એમ જણી હુ' એ વેચાણુ-
કમ'થો મારી આજીવિકા ચલાવુ' છુ. હે બ્રહ્મન્!
જે સ'સારમાં સ્વકમ'તો ત્યાગ કરે છે, તે અધમ' મય
છે; એવુ' શાસ્રોમાં જોવામાં આવે છે. જે સ્વકરમ' માં
પરાયણુ છે, તે ધાર્મિક છે એવે! શાસ્રોનો તિણુ'ય
છે. પૂષ' કરેલુ” કમ' દેહધારીને છેડતુ' જ
નથી. આથી ઘણે ભાગે કમ'ના નિર્ણય સ'બધમાં
વિધાતાએ આ નિયમ કર્યાતુ' જણાય છે. કૂર
કર્મમાં વત'નારા મતુષ્યે આ પ્રમાણ વિચારપૂવ'ક-
તપાસવુ' “કૅ 'ડુ' કેવી રીતે શમ કમ' ઠર ? “કેવી
રીતે ડુ પરાશવથી ઝુક્ત થાઉ ?'પઈ૨૦
મમાણેુ તેના ધોર કમનો ઘણું ભાગે નિણ'ય થઈ
શકે છે. હુ' સદેવ દાનમાં, સત્યવચનમાં, ચુર્સેવામાં,
બ્રાહ્મણુપૂજનમાં અને ધર્મમાં તત્પર રહુ” છુ'. હૈ
દ્વિજશ્રેછ | હુ' અભિમાન અને વાદવિવાદથી વેગળે
રડુ' છુ. કેટલાક ખેતીને સારી માને છે, પણુ તેમાં
પણુ ભારે હિંસા રહેલી છે. મતુષ્યો જ્યારે હળથી
ખેડ કરે છે, ત્યારે તેઓ ભૂમિમાં રહેલાં અનેક
પ્રાણીઓને મારે છે.૨૫-૨* વળી તેઆ ખીજ
અનેકાનેક જીવોને પણુ મારે છે. આમ મૃતે આમાં
પણુ હિ'સા જણાય છે. હે દ્વિંજેત્તમ] ડાંગર વગેરે
ધાન્યનાં જ બીને કહેવાય છે, તે સવ જીવે જ
છે. એટલે આ સબ'ધમાં પણુ મને નિ'દા જ જણાય
છે. હૈ દ્રિજ ] પુસ્પે| બળાત્ડારપૂક પટુએ
1૦
થોમહાભ્ારત-વનપર્વ-માકડ્યસમાસ્યાપવે
મારે છે અતે ખાય છે, તેઓ વૃક્ષે અને ઔષધિ
એતે પણુ કાપે છે. હવે રે બન્! વૃક્ષોમાં અને
કળામાં અનેઠ જવો છે;ડ ૫ તેમ જળમાં પણુ
ઘણા જવો હોય છે, તો આમાં પણુ મતે હિં'સા
જ લાગે છે. હે ષ્રઉન્] આ સર્વા જગત ગ્રાણી*
માથી જીવનારાં પ્રાણીઓથી વ્યાપેલુ' છે. માછલાં
માછલ્ાંને ખાય છે; તો આમાંય મને હિં'સા જ
જણાય છે. હે દ્િજશ્રેષ્ઠિ] ધણું ભાગે જીવો] જવો
ઉપરજ જીવે છે.રઈ૨* ગ પ્રમાણે પ્રાણીઓ
એઠખબીનને ખાધા કરે છે, તે એમાં પણુ મને
હિસા દેખાય છે. હે વિપ્ર | માણુસો ચાલે છે,
હારે તેએ જમીનને આશરે રહેલા અનેક જવોને
પચ તળે કચરી નાખે છે; આમાં પણ મતે હિસા
જણાય છે. વળી જ્ઞાતીઓ અને વિજ્ઞાનીઓ સૂતા
અને બેસતાં અનેક જવાને મારે છે; એમાં પણુ
શને હિંસા જ લાગે છે. આ સવ આઠકારા અને
પૃધ્વી જવોથી ઘેરાયેલાં છે.૬“_*૫ શાણુસા અન"
ણુતાં એ જીવોની હિસા કરે છે. આમાં પણુ મતે
હિ'સા જણાય છે. હે દ્રિજશ્રેઇ | ' અહિ'સા' એ
જ તત્ત્વ છે; તે તો પૂતેં વિસ્મિત પુસ્ષાએ જ કહ્યું
હુતુ'. બાદી આ લોકમાં કાણુ જીવહિંસા કરતુ
નથી? આ પ્રમાણું બહુ વિચાર કરતાં “કાઈ જ
અહિસક નથી.૨૨22 હુ દ્રિજશેષ્ઠ | અહિ'સા-
પ્રાયણુ યતિ સુદ્ધાં હિંસા તો કરે જ છે; માત્ર
તેગ હિંસાને પ્રયનપૂતક એછામાં એઇછી કરે
છે. ઊચા કુળમાં જન્મેલા અને મહા ગુણુવાત
જણુતા પુરષો પણુ મહા ભય'કર ડો કરીને
શરમાતા નથી. મિત્રો મિત્રોને અને વેરી વેરીને
રૂડી આંખે નેતા નથી. તેએ 'ાઈ પુસ્વને સત્મળ-
“ સમાં પડેલો ઝેઈ સાંખી શકતા નથી. બાંધવો
બીન ખાંધવોની સમૃડ્ડિ નેઈ રીઝતા નથી. પોતાને
પ'ડિત માતતારા મૂ્ખો ચુરએને પણ્ નિં'દે છે.
આ પ્રમાણે હે ક્રિજેત્તમ ! લોકમાં પુષ્કળ વિપર્ી-
તતા જોવામાં આવે છે. આથી ધમયુક્ત કાય
પણુ અધમંયુક્ત જણાય છે. આમાં પણ મને તે
હિંસા જ લાગે છે. ધમમય અને અધમ્ં મય
કર્મોના સબધમાં ઘણુ' ઘણુ' કહી શકાય એમ છે.
પરંતુ જે મતુષ્ય સ્વકમંમાં તત્પર છે; તે જ
મહા યશ પામે છે.“
ઇતિ શ્રીમહાભાસ્તમાં વનપર્વા'તર્ગત માકે'ગેયસમાસ્યાપવ'માં
“્રાક્ષણયાધસ'વાદ ' તામનો અધ્યાય ૨૦૮ મો સમાપ્
ઝયાય ર્યો
કમ'ક્થા
॥સાર્યરેવ ૩વાચ ॥
ઘર્મવ્યાપલ્તુ નિયુનં વરે યુષિદિર |
સિપ્ર્યમમુવાેહ્ં સર્વવર્મમૃવાં ૧ર ॥ ૨ ॥
માર્ડડેય બોલ્યા: હૈ યુધિછિર | હે ધામિંક-
શ્રેઇ | ધમ'ન્યાધે તે નિંપુણુ વિપ્રવતને ફરીથી આ
બધુ ઠહ્યુ.૨
વ્યાધ બોલ્યો આ ધમતુ' પરમાણું વેદ છે,
એવી વૃડ્ડોની આજ્ઞા છે. ધમ'ની મતિ સૂકૃમ છે,
અનેક શાખાવાળી છે અતે પાર વિતાની છે.*
પ્રાણુના સંકટ સમયે અને વિવઠપ્રસગે અસત્ય
કહેવુ એ યોગ્ય હોઈ શકે છે. કેમ કે એવા સ ન્ે-
ગામાં અસત્યથી સત્યકૂળ મળે છે અને સત્યથી
અસત્યક્ળ આવે છે.* કેમ હે પ્રાણીઓને જેઅસત
હિતકારી છે, તે જ સત્ય છે, એવે। નિશ્રય છે. આ
પ્રસગે ઉલ્ટુ વત'વાયી ધમ સધાય છે, જાએ!
ઘૃમ'ની સૂક્ષ્મતાને | પણુ હૈ થેદજન | પુરષ જે
કઈ રાભ કે અશુભ કર્મ કરે છે; તેતું ફળ તે
અવશ્ય પામે જ છે; એમાં સશય નથી. માણસ
વિષમ સ્થિતિમાં આવી પડતાં દેવાને પુષ્કળ ગળો
ભાંડે છે; પણુ તે મૂખ" માણસ પોતાનાં કમના
રાયોને જેતે નથી.” ' હૅ દ્રિઝેત્તમ | મૂખ,
ક્પઢી અને ચંચળ માણુસને સદેવ અવળાંસવળાં
સુખદુઃખ લાગે છે. એવા માણુસતે બુદ્ધિ, સદુપદેશ
અધ્યાય રવ્ટમેઇ-કર્મકથા
અને પુસ્પાય એમાંતું' કઈ જ ઉમારી રાકતું નથી.
જે પુસ્પાર્*તુ' ક્યાકૂળ પરાધીન ન હેત, તો
માણુસ જે જે ઇચ્છા કરે, તે તે તેને પૂરેપૂરી સિદ્ધ
થાય જ. પણુ સ'યમી, ચતુર અને ખુદ્દિમાન
માણુસો। સર્વ કર્મો કરીને ખલાસ થાય છે; છતાં
કૂળ પામતા નથી, એવુ જવામાં આવે છે. ત્યારે
બીજી બાજુ કોઈક ખીજે માણુસ સતત પ્રાણીએઓ-
ની હિંસામાં અને લોકને છેતરવામાં જ મચ્યો
રહે છે, છતાં તે સુખી જવન ભોગવે છે. વળી
“ઈક કશુ* જ કરતે! નથી અને માત્ર બેસી રહે
છે, તાપણું લક્ષ્મી તેની સેવામાં આવીને હાજર
થાય છે.”-પ૫ કાઈક જણુ કર્મૌ કર્યા જ કરે છે,
ત્તાપણુ તેને ઇછપ્રાપ્તિ થતી નથી. પ્રત્રની ઇચ્છા
રાખવાવાળા “કેટલાક કૃપણુ માણસો દેવોને આરાધે
છે, તપ કરે છે અને દશ માસ સુધી ગર્ભમાં પુત્ર-
ને ધારણુ કરી રહે છે, તોપણુ તેને કુલાંગાર પુત્ર
જ પાઠે છે] એવાં જ મંગલકૃત્યાથી પ્રાપ્ત થેલા
ઔન્ “કેટલાક પુત્રો પિતાએ ભેમા કરેલા પૃષ્કળ
સૈભવો અને ધતધાન્યોથી મોટા થાય છે. મતુષ્યો-
ને શૈગા થાય છે; તે કર્મને કારણ જ છે, એમાં
સ'શય નથી. જેમ પાર્ધીઆ ક્ષુદ્ર «ગોને! નાશ
કરે છે, તેમ સત્કર્મો વ્યાધિઓને રકે છે. વળી હે
દ્વિજ 1 પારધી જેમ સગાને વારે છે; તેમ ઔષ-
શની સામગ્રીવાળા; કુશળ અને નિપુણુ 'વેઘો તે
વ્યાંધએને અટકાવે છે. હે ધામિકવર ! જીએ,
પોતાની પાસે પ્રષ્કળ ખાવાતુ' છે, છતાં સ ગહુ-
જીતા રોગથી પીડાચેલા માણુસો તે ખાઈ શકતા
નથી. ત્યારે હે દ્વિજેત્તમ | બાડુબળવાળા ખીન્ન
અનેક માણુસો। ડલ્ષેશ ભોગવી રહ્યા છે અને મહા-
પૃરાણુ ભાજન પામે છે. આ પ્રમાણું આ સસાર
નિઃસહાય છે, મોહ તથા રોકમાં ડૂબેલો છે અને
આધિત્યાધિના વારવાર ઝષેટા ખાય છે. તે ખળ-
વાત કમ'પ્રવાહથી તણાયા જ કરે છે. સ'સાર જે
પરાધીન ન હેત, તો સૌ કોઈ પોતાની સ૧*
ત્રેકારની કામતાઓતે પૂણ્' કરત; ત્યારે ન કાઈ
મરત, ન કોઈ ધડપણુ પામત અને ન કોઈ અપ્રિય
જેત. સૌ કોઈ લોકમાં એકબીજાથી ઉપર જવા
ઇચ્છે છે અને એમ ઉપર થવાને તેએ યથાશક્તિ
પ્રયત્ન કરે છે; છતાં તે બતતુ' નથી. અનેક મતુ-
ષ્યો એક જ નક્ષત્રમાં અને એક જ મ'ગલ ચોગમાં
જન્મ્યા જણાય છે; તોપણુ તેમનાં કમ'સબ'ધી
કળામાં ભારે અસમાનતા જેવામાં આવે છે.૫૨-૨૧૫
હે બ્રાહ્મણુશ્રેઇ | કેટલાક મતુષ્યે! પોતાના હાથની
બાબતોમાં પણુ સત્તાવાન નથી. કેવળ કમથી જ
આ લોકમાં ફળસિદ્ધિ જેવામાં આવે છે, એવા
પ્રાકૃતલોકો(ચાર્વાકાદિએ)ને મતછે. હૈ ખ્રાલ્મણુ |
શ્રુતિ તા આ કહે છેઃ “ આ લોકમાં સવ' પ્રાણી-
આવતાં શરીર તાશવ'ત છે અને જીવ જ સનાતન
છે. શરીરનો નાશ થતાં માત્ર દેહનો જ નાશ થાય
છે, ત્યારે કર્મના બંધનથી બધાયેલે જવ તો
ખીન્ન દેહમાં જઈ ને જન્મ ધારણુ કરે છે. ૨૨-૨૪
બ્રાહ્ષણુ બોલ્યોઃ હે શ્રેઇ કમ'વેત્તા | જવ શી
રીતે સનાતન હેય છે? હે વડતાઓમાં શ્રેઇ |
આ ફુ તત્તપૂવ'ક નણુવા ઇચ્છું છુ.૨૫
વ્યાધ બોલ્યે! : દેહનો તાશ થવા છતાં જીવતે
નાશ થતો! નથી. મૂર્ખા જ જવ મરે છે, એમ હહે
છે. છવ તો અન્ય દેહમાં ચાલ્યો જય છે. તેનુ”
શરીર પચમહાભૂનોમાં મળી શજાય છે, એ જ
તેનો દેડનાશ છે.૨5 મતુષ્યલોકમાં માણુસ 2”
કાંઈ કર્મ કરે છે, તેતુ' ફળ ક'ઈ કોઈ બીજે માણુસ
ભોગવતો નથી. તેણું પોતે જે કાંઈ કમ કયું” હેય
છે; તેતુ' ફ્ળ તેને જ ભાગવવાતુ' હોય છે-કર્યા”
કમનો કટી નાશ થતો નથી. આયી પુણ્યશીલ '
માણુસો પુણ્યવાન જન્મે છે અને પાપચારીઓ
નરાધમ અવતરે છે. પ્રુસ્ષ તેનાં કર્મૌને સાથે લરક
આ ભવમાં આવે છે અને પાછે! નવાં કર્માને લુઈ-
૪૧૨
ને તે બીજો જન્મ લે છે.૨*૨૬
ખ્રાહ્મણુ બોલ્યોઃ હૈ સજ્જનશ્રેષ | પ્રાણી હેવી
રીતે જન્મ ધરે છે? પાપ અને પુણ્યને કારણે
તે પાપમયી અને પુણ્યમયી નતિમાં શી રીતે
જાય છે ૨“
ન્યાધ બોલ્યોઃ હે દ્રિનેત્તમ | ગર્શાધાનથી
આરભીને આ જે બધું ઠર્મ દેખાય છે; તે હુ
તમતે ટૂકમાં ને ઝટઝટ કહી જઈશ.” માણસે
હમ'બીજનેા જે સ'ભાર ભર્યો હાય છે, તે પ્રમાણે
તે પુતજન્મ પામે છે. આમ શુભ કમ કરનારાએ
શુભ ચોાનિમાં જન્મે છે અને પાપકર્મ કરનારાઓ
પાપચોનિમાં જન્મે છે. શુભ કર્મોથી તે દેવ ખતે
છે, શુભાશુભ મિશ્ર કર્મોએ કરીને તે મતુષ્ય જન્મે
છે, મોહુભર્યા' તામસ કર્મોએ કરીને તે પશુપ“ખી-
નો અવતાર પામે છે અને પાપકર્મ કરનારો નીચે
નરકમાં જાય છે. પ્રાણી નિત્ય જન્મ, મરણુ અતે
ધડપણુનાં દુઃખોથી પીડાયા ઢરે છે. તે પોતે કરેલા
'ષોને લીધે અતેક થોનિઓમાં ખદબઘા કરે છે.
હમ્'બધતથી બધાયૅલા જવો પશુપ'ખીઆની
હુનર થોાનિએમાં જય છે, તરક ભોગવે છે અને
એ પ્રમાણું વારવાર ચકર ખાય છે.**”* પ્રાણી
પોતાનાં કરેલાં તે તે કર્મથી ચૃત્યુ પછી પરિતાપ
પામે છે અને તે દુઃખતા તિવારણુ અથે પાપ-
ચાનિને પ્રાપ્ત કરે છે.*' આ પાપચોનિમાં પણુ તે
પાછે અનેક નવાં કર્મા કરે છે અને તેથી વળી
પીડા પામે છે. જણું રોગી માણુસ અપથ્ય ખાઈ
સે દુઃખ વજરે છે. આ ત્રમાણું તે છવ નિરતર
દુઃખ પામ્યા કરે છે; તે દુઃખ ભોગવતો હોવા
છતાં પોતાને સુખી માને છે. પછી તેતું ક્મ-
બ'ધત છૂટયુ” ન હોવાથી તેમજ ફળ આપવા માટે
કરી કર્મોના ઉદય થવાથી તે અત્ય'ત વેદના પામી,
સ'સારમાં ચાઠની જેમ ધૂમ્યા કરે છે. હૈ દ્રિજ-
થ્રીમહાભારત-વનપર્વ-માકડેયસમાસ્યાપર્જ
બૂધતથી મુક્ત યાય છે, તો તે તપ અને યોગનો
આરંભ કરે છે. તે મતુષ્ય અનેક સત્મૌથી શુભ
લોકોને પામે છે. આમ બંધને! છૂટી નય છે અતે શુભ
હર્મૌથી તે પવિત્રથાય છે, એટલે તે પુણ્યલે[કોને પામે
છે. ત્યાં જઈ ને તેતે રોક કરવાને રહેતો નથી.**
માણુસ પાપ ઠરતા માંડે છેએટલે તે પાપાચારીબની
શ્રય છે અને એમ તે પાપને! છેડો આવતે! જ
તથી. આથી પાપને વજ'ગું અને પુણ્ય કરવાનો
પ્રયત્ત કરવો. જે મનુષ્ય ઈષોઝુક્ત છે, કૃતજ્ઞ છે
અને ડલ્યાણુઠાર્યોને સેવે છે તે કલ્યાણુ ત
સુખને ભોગવે છે તયા ધમ', ધન અને સ્વર્ગને
પામે છે. જે અડતાળીસ પ્રકારના સસ્કારે! પામ્યો
છે, જ જિતે'દ્રિય છે, જે નિયમપરાચણુ છે, અતે
જ વશ મનવાળે છે; તે જ્ઞાનનાનને આ લૈઠમાં
તથા પરલેીક્માં સુખ જ મળે છે, હે દ્વિજ!
સજ્જનો જેમ ધર્મમાં વર્તતા હોય તેમ વર્તવું)
શિષ્યોની જેમ આચરણુ રાખવું' અને લેઠતે દુઃખ
પહોંચાડ્યા વિના અજીવિકા ઇચ્છવી. મષ્યે
સ્રધમ' અતુસાર વતન રાખવું. આયી જગતમાં
ડમ્'્સબ'ધી સ'કરતા ઊભી થતી તથી. કેમ કૅ
શિષ્જનો વેદને જાણુનારા અને શાસ્માં વિંચક્ષણુ
હોય છે. છે ક્રિજવર બુદ્ધિમાત મનુષ્ય ધર્મથી
જ આન'દ મેળવે છે અને ધર્મથી #« આછવિકા
ચલાવે છે. આથી જે ધર્મમાં તે અધિક ગુણુ। જીએ
છે; તે ધમ'તા મૂળને તે મતૃષ્ય ધમ'થી મળેલા
ધૂત વડે સિ'ચે છે. આમ તે ધર્માત્મા થાય છે અતે
એનું ચિત્ત પ્રસન્ન રહે છે. તે મિત્રજનોની સાધે
સ'તુટ રહો આ લોકમાં તયા પરલોકમાં આન'હ *
ભોગવે છે. હે મેઇ ! તે જે ઇટ શાખ્દ, સ્પરા', રૂપ,
ગધ અને પ્રભુતા પામે છે; તેને તે ધમતું જ ફળ
માને છે. હે મહાદ્રિજ | ધમ'તું ફ્ળ પામીને તે
ધસઈ જતો તથી. તે તો અભપ્ રહી જ્ઞાનદટ્ટિ વડે
શ્રેષ ] તે જે કર્માયી વિદ્યુડ્ડ થાય છે અને કર્મ'- | વૈરાગ્યને સેવે છે...“ જ્ઞાનરૂપી ચક્ષુવાળે માણુસ
અધ્યાય ૨૧૦મે।-ખહાવિઘાતે। ઉપદેશ
આ સંસારમાં રમાદિ દોધોતે વશ થતો નથી.
ચથેચ્છ વૈરાગ્યમય રહેવા છતાં તે ધર્મનો ત્યાગ
કરતો નથી. આ લોકને નારાવાન જોઈને તે
સત્રને ત્યાગ કરવા પ્રયત્ત ઠરે છે.” "૫ પછી
દૈવને આશ્રયે ન રહેતાં તે ઉપાયપૂવ'ક મોક્ષ
સાટે પ્રયત ઠરે છે. આમ તે વૈરાગ્ય મેળવે છે
અને પાપકમ્ંને ત્યજે છે; તે ધામિ'ક થાય છે
અને પરમ મોક્ષને પામે છે. તપ જ પ્રાણીઓતું
પરમ કલ્યાણુકારી છે. શમ અને દમ તે તપતું
મૂળ છે. માણુસ પોતાના મનમાં જે જે કામતાઓઆ
ઇગ્છે છે, તે તે બધી તે એ તપ વડે પૂર્ણં કરે છે.
હે દ્વિન્ેત્તમ | ઇંદ્રિયાના નિરોધથી, સત્યથી અને
દમથી મતુષ્ય ખ્રભ્ઞનું પરમપદ પામે છે.“
બ્રાહ્મણે પૂછ્યુ" : હે નિયતત્રતી ! જે ઇંદ્રિયો
કહે છે, તે હઈ કઈ છે ? “કેવી રીતે તેમને નિગ્રહ
કરવો ? નિત્રહતું ફળ શુ? તે ફળ કેવી રીતે પ્રાપ્
શાય છે? હે ધામિ'“કાત્તમ | આ બધું હુ તત્ત્વ-
પૂજક જાણુવા ઇગ્છુ' છુડ એ તમે જણે. 5
ઇતિ શ્રોમહાભારતમાં વનપર્વા'તર્ગત સાર્ક 'ડેયસમાસ્યાપર્વમા
“શાહ્ણુવ્યાધસ'વાદ ' નામને! અધ્યામ .૨૦૯ મો! સમાપ્ત
અષ્યાય ૨૬૦મોૉ
ખ્રહ્માવિધાતા ઉપદેશ
ઊ॥ મારેય રવા ॥
ઇવમત્તલ્ત વિષ્રેળ પર્મન્વાયો યુષિષ્ધિર ।
જ્રત્યુતાતત યથા સિર તર્જ ળવ તરાપિવ ॥ ૨ 11
માહ'ડેય બોલ્યા : હૈ યુધિદિર ! બ્રાહ્મસું આ
પ્રમાણે કહ્યું, ત્યારે ધમ'ન્યાધે તેતે જે ઉત્તર આપ્યો
તે હે નરપતિ | તમે સાંભળો."
વ્યાઘ બોલ્યો : હે દ્વિજશ્રેઇ | મતુષ્યાતું મત
પ્રથમ વિષયોને ન્નણુવા માટે પ્રવૃત્તિ કરે છે. તે
નતણ્યા પછી તે કામ અને કોધને ભજ છે. પછી
તે તે માટે પ્રયત્ન ઠરે છે; મહાન કમા આરભે છે
અનેર્પ તથા ગ'ધ આદિ પ્રિય વિષયોનો અભ્યાસ
દડ
કર્યા કરે છે. આ મતુષ્યને રાગ જન્મે છે. પછી
તેને રાગમાંથી દ્રેષ થાય છે; દ્રેષમાંથી લોભ યાય
છે અને લોભમાંથી માહ થાય છે.૨ “ આમ લેભ-
થી પરાભવ પામેલા અને રાગદ્રેષથી હણાચેલા
પુસ્ષની બુદ્ડિ ધમ'મય યતી નથી, તે દભથી જ
ધર્મ કરે છે. આ રીતે તે કપટથી ધર્મ ડરે છે
અને કપટથી ધન મેળવવા ચાહે છે. પછી હે
દ્રિઝવર્પ 1 તેને કપટથી ધન મળવા લાગે છે,
એટલે તેની બુદ્ધિ તેમાં જ રમ્યા કરે છે, પરિણામે
તે પાપમાં લાગ્યો રહે છે. હૅ દ્વિનેત્તમ ] મિત્ર-
જના અને પંડિતો તેતે વારે છે, ત્યારે તે
વેદનો આધાર લઈને, વેદથી વિસ્દ્દ એવો નેડી
કાઢેલો! ઉત્તર આપે છે. આમ રાગદ્વેષને પરિણામે
તે આ ત્રિવિધ અધમ્'માં વતે" છે. તે મતથી
પાપતુ' ચિતતત કરે છે, વચનથી તે પાપજનક
બોલે છે અને કમ'થી તે પાપ હરે છે. આમ
અધર્મમાં પ્રવૃત્ત થવાથી તેના સારા ગુણ! નાશ
પામે છે. પાપકમી'એ તેમના જેવા જ શીલવાળા
સાથે મિત્રતા સેવે છે. આથી તે પાપી આ લેફ-
માં દુઃખ ભોગવે છે અને પરલેઠમાં વિપત્તિ પામે
છે.“ પ” આ રીતે મતુષ્ય પાપાત્માં થાય છે.
હુવે હુ' ધર્મંપ્રાપ્તિ વિશે કહુ' છુ) તે તમે સાંભળે.
જ મતુષ્ય પ્રથમથી જ આ દોધોને ખુદ્દિ વડે
જોઈ લે છે અને સુખદઃખમાં કુશળ રહીને જ
સાકુપુર્ષોની સેવા કરે છે, તેની બુદ્ધિ શુભકાયંના
સમારભે કરીને ધમ'કાર્યોમાં જ વિરાજે છે.૫૪૫૨
ખ્રાહ્ષણુ બોલ્યો : તમે સત્યસુંદર ધમ કહો છે.”
તમારા જેવો કોઈ ધમ'વક્તા નથી. મારા મતથી તે
તમે દિવ્ય પ્રભાવગાળા કાઈ મહાન મહષિ"* છો,પ૨
વ્યાધ બોલ્યે! : ખાહ્મણુ। જ મહાભાગ્યશાળી,
પિતૃસ્વરૂપ અને સદૈવ પ્રથમ ભોજન કરનારા છે;
તેથી ખુદ્દિમાને આ લોકમાં તેમનુ સર્વ રીતે પ્રિય
ઠરવું જેઈએ. “* હે દ્રિજવર! તેમને શુ પ્રિયકારી છે,
૪૪
શ્રોમહાભારત-વનપર્વ-મા્ડરયસમારયાપવઃ
તે ષ્રહ્મવિઘાને સાંભળો. આ ર્થાવરજગમ સમસ્ત
જગત સવથા કમથી જિતાય એમ નથી એ જ
મહાભૂતાત્મક બ્રહ્મ છે. કરું જ એ ખ્રહ્મથી પર
નથી,૫૦૫૬ આકાશ, વાયુ, અસિ, જલ અને
પૃથ્વી ખે પાંચ મહાભૂત્ે છે. શખ્દ, સ્પર્શ,
રૂપ, રસ અને ગંધ એ પાંચ તે મહાભૂતોના ગુણુ।
છે.૫ આ શખ્દાદિક ગુસાને પણુ તાર, મર,
મધ્ય આદિ જગતમાં દેખાતા સવ ગુણ! છે.
હવે પ'ચીકરણુ થતાં એકની ગુણુવૃત્તિ ખીજ્માં
પ્રવેશે છે. વળી પૂર્વ પૂ્વ' ભૂતેના ગ્રુણા પછી
પછીના ભૂત્તોમાં કમશઃ ઊતરે છે; પણુ તે સર્વ
શુણ। તેજ; જલ અને પૃથ્વી એ ત્રણુમાં વિરોષતા-
એ સપણ થાય છે. આ રીતે શખ્દ, સ્પર્શ, રૂપ,
રસ અને ગધ એ પાંચ ઇંદ્રિચોના ચુણ! પછી છઠ્ઠી
ચેતના છે, તેને મન કહેવામાં આવે છે. તે પછી
પ્ાતમી બુદ્ધિ છે અને એ પછી આઠમા અહુ-
ઢાર છે. તથા પાંચ જ્ઞાને દ્રિયા, જીવ તેમ જ સત્ત્વ,
રજ અને તમ એ ગણુ ગુણુ। છે. આમ સત્તરના
આ સસઝ્નુદાયને 'અવ્યક્ત' અર્થાત્ માયા એવી
સંજ્ઞા છે. પાંચ જ્ઞાને દ્રિયા, મન, બુદ્ધિ, શબ્દાદિક
પાંચ વિષચા, મત, જ્ઞાન, આકાશ આદિ પાંચ
સહાભૂતો, 9૧, અહકાર અને ત્રણુ સત્તત આદિ
ગુણુ। એમ ચાવીસના એ ચુણુને 'વ્યક્તાવ્યક્ત'
કહે છે. આ મે' તમને બધુ કહ્યું. હવે વિશેષ સું
સાંભળવા ઇશ્છો છો.૫૯-૨૫
ઇતિ થોમહાભારતમાં વનપર્વા'તર્ગત માર્ક રયસમાસ્યાપર્વમાં
“ભ્રાહ્મણુવ્યાધસ'વાદ' નામતા અધ્યાય ૨૫૦મેઃ સમાસ
સષ્યાય ૨૬૬મો
'પ“ચમહાભૂત્ત અને ઇદ્રિયનિગ્રહ
॥ મારરેય્ સવાર ॥
ઇવણુરદા સ વિદ્રસ્તુ ધમવ્વાવેન માર |
સયામકયવર્ મૂવો મનતઃ પ્રીતિવર્ષનીપ્ ॥ ૬ ।।
માક ડેય બોક્યાઃ હે ભારત ? ધમ'ન્યાધે
તે વિપ્રને આ પ્રમાણ ક્યુ, ત્યારે તેણું મતની
પ્રીતિ વધારતારી કથા ક્રીથી પૂછી.*
ખ્રાહ્મણુ બોલ્યો: હે ધા્મિ*કવર | જે પાંચ
મહાભૂતો કહ્યાં છે, તે પાંચેતા ગુણો તમે મને
એકએકતના ઠરીને રૂડી રીતે ઠહો.*
ન્યાધ બોલ્યો : પૃથ્વી, જલ, તેજ, વાયુ અને
આકાશ એ પાંચ મહાભૂતો છે. તે મહામૂતોમાં
આગળ આગળના મહાભૂતોમાં પછીપછીનાં
સહાભૂતો કરતાં વિરેષ ગુણુ। છે. હુ' તમને તેમતા
ગુણો વિશે કહું છુ'.* હે બલ્મન| પૃથ્વીમાં પાંચ
ગુણુ છે, જલમાં ચાર ચુણુ છે; તેજમાં ત્રણુ ચુણુ
છે, વાયુમાં બે ચુણુ છે અને આકાશમાં એક ગુણુ
છે. શખ્દ સ્૫૨5, રૂપ, રસ અને પાંચમો ગધ
એ સવ'થી અધિક પાંચ ગુણે પૃથ્વીમાં છે.” હૈ
ટ્વિજેત્તમ | શખ્દ, સ્પશ', રૂપ અને રસ એ ચાર
ગુણુ। જલતા કલ્લા છે. હૈ સુત્રવ [ શખ્દ સ્પશ*
અને રૂપ એ ત્રણુ સુણુ। તેજન] છે. હૈ બ્રહ્મન,!
શખ્દ અને સ્પર્શ એ બે ચુરુ વાયુના છે, ત્યારે
શખ્ટદ એ એક જ ગુણુ આકાશનો છે.'” હૈ
ખ્રહ્મન્! પાંચ મહાભૂતામાં રહેલા આ પ'દર યુણુ।
સવ' ભૂતામાં રહે છે અને સવ' સ'સાર એ ગુણુ।-
ના આશ્રયે રહ્યો છે.“ હે દ્વિજ | એ પ'ચમહાભૂતો
એકમેકના ત્યાગ કરતાં નથી, તેઓ તો રૂડી રીતે
એકસાથે જ રહે છે. જ્યારે તે ચરાંચરરૂપી ભૂતો
વિષમ ભાવ આચરે છે, ત્યારે દેહમાં રહેલો! જીવ
કાલાધીન થઈ અન્ય દેહમાં જય છે. આમ તેઓ
યથાક્રમ વિતાશ પામે છે અને યથાકમ જન્મ પાધે
છુ.અપ૦ ૪ વીય' આદિ ધાતુઆથી આ સરવ
સ્થાવરજગમ વ્યાપ્ત થયું છે; તે ડામેઠામ આ
પાંચ ભૂતોથી જોવામાં આવે છે. જે છે કર્મ
ઇંદ્રિયાથી સજા'ય છે તે તે (વ્યક્ત ' કરેવાય છે.
૪ કર્મૌ ઇંદ્રિયત્રાધ નથી પણુ માત્ર અતુમાન-
ત્રાલ છે; તે “ અવ્યક્ત ' છે; એમ જાણુવું.ર ૫૨
અધ્યાય ર1૨ મો!-મુલ્ાનુ* વર્જન ૪પ
યારે દેહધારી ર74 આ રબ્દાદિક ચુષ્નમાંયી । કરાળ સારથિ કેળવાયેલા યોડાઓને કાબૂમાં
વિષયોને સહણ ઢરનારી તે ઇંદ્રિયોને સંયમિત કરી | રાખીને સુખપૂગ'ક પ્રયાણુ કરે છે, તેમ ધીર પુરષ
આત્મજ્ઞાન અર્શ' તપસ્પા ઠરે છે, ત્યાર પોતે ! તે ઇંદ્રિયોને વશમાં રાખીને સુખરૂપ સસારતે
આત્મસ્વરૂપ હોવાથી તે પોતાતે સમસ્ત લોકમાં | પસાર કરે છે.૨૨૨2 રહ સાથે સેદાયેલી અને
અને સમસ્ત લોકને પાતાના આત્મામાં વિસ્તરેલા | મનુષ્યતે મથી નાખનારી એ છ ઇંદ્રિયોના દોરને
જીએ છે. તિશ્પાધિક “કે સોપાધિક આત્મતત્ત્વવેત્તા | જે ધીર પૃઃ્ય અધીન રાખે છે, તે ઉત્તમ
પ્રારબ્ધકર્મથી બ'ધાયેલો હોય, તોપણ તે સર્વ | સારિ છે. માગમાં છૂટા મુકાયેલા યોડાની જેમ
ભૂતોતે આત્મવત્ «ખે છે. પરતુ જે ઉપાધિના | વિયયે। તરક દોડી રટેલી ઇંદ્રિયોને વચ રાખવામાં
ત્યામ વડે બ્રજ્રૂપ યયે છે, તે સજદા સગ' પ્રાણી- | વૈય' રાખવું જેઈએ, આમ વૈય'થી ઉત્તમ સારથિ
એને સવ અવરધામાં દુખે છે; તાપણું તેને | તે ઇંદ્રિયાને અવશપ જીતી શકે છે.૨**૨૫ « મન
પાપપુણુયતાં કળતે। સ યોર મતો! નથી. જે મતુષ્ય | વિષયોમાં વિચરતી ઇંદ્રિયોની પાછળ દોડે છે, તે
અવિદ્વારૂપી કક્ેશને તરી જય છે, તે લોકવૃત્તિને | મત જલમાં રહેલા નાવને જેમ વાયુ તાણી ન્તય
પ્રકાશિત કરનારા સાતમાંગ'થી પરમપૃસ્યાથ'ર્પ છે, તેમ મતુષ્યની બુટ્દિતે હરી લે છે. શબ્દાદિક
મોક્ષતે પામે છે. બુડ્દિતિયતતા શમવાને મુક્ત | છ વિષયોની સુખરૂપી ક્લપ્રાપ્તિતે વિષયી લોહ
યયેલા જીવતે સદા અતાદિ, અન'ત, આત્મયોનિ, | મોહથી મહણુયોગ્ય માતે છે અતે વિરક્ત મતુષ્યા
અન્યય, અમમ્ય અને અમૂત' ઠઘ્યો છે,૫*-૫૦ | તેને ત્યાન્ય કહે છે. આમ જે વિષયો સબ'ધમાં
રુ વિપ્ર! તમે જે મતે પૂજ છેઇ, તે બધાંતુ' મૂળ | વિવાદ ચાલે છે, તે વિષમની ત્યાન્યા વિરો
તપ છે. તે તપ ઇંદ્રિયોને! સ'યમ કરવાથી જ યાય | યથાર્થ નિણુંય પામેલા અતે તેથી સદેવ વિરક્ત
છે, ખીજી “કાઈ રીતે તે થતુ નથી. ઇંદ્રિયો જ રહેલા મતુષ્યને ધાનતુ' ફળ મળે છે.૨.૨૦
સ્ત્ર” અતે નરઠ એ બત્લેની પ્રાપ્તિમાં સર્વ ઠારણુ- | શવિ શ્રોમહાભારતમાં વનપર્વા'તગ ત માક”ડેયસમાસ્યાપજમાં
રૂપ છે. ઇદ્રિયોનેો નિમફ કરવામાં આવે છે, ત્તા ' શ્રાહ્મણત્યાધસ'વાદ ' નામનેદ અધ્યાય ૨૫૬ પૈ! સમાપન
સ્ત્ર મળે છે; તેમને છૂટા દોર આપવામાં આવે છે, ઝધ્ઘાવ ૨૨૨મો
તો નરક મળે છે. ઇદ્રિયાને જતવામાં જ સમમ ગુણેાનુ* વર્ણન
ચોમવિધિ રહ્યો છે. ઇંદ્રિયો જ તપતું કારણુ છે અને ઊ॥માહક્થ ઝવાપ॥
તે સવ' નરકતું; કારણ છે. માણુસ ઇંદ્રિયોના | વં તુ ઘક્મે જથિતે ઘર્મચ્યાષેત માર |
પ્રસગે કરીતે નિઃસ'શય દોયનતે પામે છે; પણુ તે જ | નાજ્ઞન! સ શુનઃ હકમ વતચ્છ તુલમારિત 11૨11
ઇંદ્રિયોને સયમિત ઠરવાથી તે સિહ્િને પ્રાપ્ત કરે | માઠ''ડેય બોલ્યા : હૈ ભારત 1 ધમ'વ્યાધે આ
છે,૫૯-૨5 છ મનુષ્ય પાંચ ઇંદ્રિયોને અને છઠા | પ્રમાણું સકમતત્ત્વ કહ્યું, ત્યારે તે બ્રાહ્મણ એક-
મતને નિત્ય પોતાને સ્વાધીન રાખે છે, તે જિતે- | ચિત્ત થઈ કરી સૂક્મ પ્રશ્ન પૂછયો.
દ્રિય પુસ્્મને ડયાંયથી પણુ પાપ “કૅ અનર્થ લામતા બ્રા્મણુ બોલ્યે! : કુ તમને સત્તત, રજ અને ,
નથી. પુશ્યતુ' શરીર એ રથ છે, એમ શ્રુતિમાં | તમતા ગુણુ। વિશે યથાથ'તાએ પૂછુ' છુ”. તમે
જવામાં આવે છે. આત્મા તેતો સાથથિ છે. ઇંદ્રિ- | મને તે યથાવત્ અને તત્તપૂર્વક કહે.૨
થોને તેતા ધોડા કથ્યા છે. જેમ સાવધાન અને [| વ્યાધ બોલ્યો: હૈ બ્રા્મણુ! તમે મતે જે
જ્૧૬
શ્રોમહાભારત-વનપર્વ-માકડેયસમાસ્યાપર્વ
પૂછયુ' છે, તેતો હુ' ઉત્તર આપીશ. હુ' એ સત્યા-
દિકના ગુ અલમ અલગ કરીને કહુ છું, તમે
તે સાંભળો, તે ગુણુ।માં તમોગુણુ મે!હાત્મક છે અને
શજેમુણુ પ્રવૃત્તિપ્રેરક છે. સત્ત્તયુણુ પ્રકાશવિરોષ છે,
તેથી સવ' ગુણેમાં તે શ્રેધ કહેવાય છે.૨* તમોુણુ-
ની મુખ્યતાવાળે મનુષ્ય અવિઘાની અધિઠતાવાળો,
મૂખ', ઊ'ધણુશી, ભાતવિનાનો, કુમાગી' ઇંદ્રિયો-
વાળે, કોધશયો, તામસી અને આળસુ હેય છે."
રૈ વિપ્રષિ* | જે નરશ્રણ વચતચતુર, વિચારશીલ,
પરાયા દોષો ન જેતારો, ખૂબ કામે કરવાની
ઇગ્છાવાળા, અક અને અભિમાની છે, તે રને-
ગુણી છે. જે માણુસ અધિક જ્ઞાનવાન છે; ધીર
છે, પ્રવૃત્તિની ઇચ્છાયી રહિત છે, ઇર્ષામુક્ત છે,
કોધશત્ય છે, ધીમાન છે અને જિતે દ્રિય છે, તે
સાત્વિક છે,'” સાત્તિક પ્રુર્ષ જ્ઞાનથી નગ્રત
હોવાથી સસારન્યવહારમાં કલેશ ભોમવતો નથી;
કારણુ કે જ્યારે તે શેષ વસ્તુતુ' જ્ઞાત પામે છે,
«યારે તે સસારુ્યવહારતે તુચ્છકારે છે.“ વૈરા-
ગ્યતુ' લક્ષણુ તો તેનામાં પ્રથમથી જ ગ્રવતે' છે.
તેતો અહકાર તરમ પડી જાય છે અને તેતો સ્વ"
ભાવ સરળતા સાધે છે. આથી તેનાં માનાપમાત
આદિ સર્વ દ્'દ્રો પરસ્પરમાં શમી જાય છે; ત્યારે
તેતે ક્યારેય “કાઈ પણુ ન્તતતે। સ'રાય થતો નથી.
રૂ ષહ્મન| કાઈ શૂદ્રયાનિમાં જન્મ્યો હોય, છતાં
તે જો સછ્મુણુ।ને સેવતો હોય, તો તે વૈરયત્વને
તેમજ ક્ષત્રિયત્તતે પામે છે. વળી તે જે સરળતાથી
વંત'તા હોય, તો તે બ્રાહ્ષણુતતે મેળવે છે. આ
સે” તમને સવ* ચુણુ। વિશે કહ્યું. હવે તમે શુ
વિરૈષ સાંભળવા ઇચ્છે છે ઈ **
ન ઇશ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત માર્કરડેયસમાસ્માપવમા
“ ાલણુન્યાધસ'વદદ' નામતેદ અધ્યાય ર૫૨ મે! સમાસ
મધ્યાય ૨૬૨મો
અધ્યાત્સવિચાર
જ 1 ૧ ૨૧/41
પાર્ષિય ધાણી મલાવ શરીરો વશ: જથ મરે!
ગવશ્શવિશેયેળ હમ વર્વયતેડનિણ# || ૨ ||
્રાહ્મણુ બોલ્યોઃ વિજ્ઞાન નામની અસિમય
ધાતુ ત્વચા આદિ પાધિવ ધાતુને પામીને કેમ
કરી શરીરાભિમાની થાય છે: વળી વાયુ ભિત્ર
શિન્ન તાડીમાર્ગોનો આશ્રય કરીને કેવી રીતે
રારીરને ચેછિતિ કરે છે £
માઠડય બોલ્યાઃ હે યુધિકિર] બ્રાણે આ
પ્રશ્ન પૂછયો, ત્યારે ન્યાધે એ મહાત્મા ખાલણુતે
આ ઉત્તર ઠલ્યો.*
વ્યાધબોલ્યોઃ પ્રકાશમય વિજ્ઞાનાત્મા ચિદ્ત્મા-
નો આશ્રય કરીને રારીરતે ચેતનાવાળુ” કરે છે.
મ્રાણુ એ ચિદ્યત્મા તથા વિજ્ઞાનાત્મામાં વત માત
રહી હલનચલન આદિ ક્યા કરે છે.” ભૂત, શવિષ્ય
અને વતમાન એ સૌ પ્રાણુતે આધારે છે. સૌ
પ્રાણીઓમાં એ પ્રાણુ જ શ્રેષ છે. અમે એ બ્રલ-
ચોનિ પ્રાણુની ઉપાસના કરીએ છીએ, તે પ્રાણ જ
સવ' ભૂતે।ના કાય'કારણુર્પ આત્મા છે; તે જ સતા
તન પુસ્મ છે. તે જ મહત્તત્ત્, ખુડ્ડિ, અહકાર
અને ભૂતોના શખ્દ્ાદિ વિષધા છે..”* આમ એ
પ્રાણુથી જ જવતુ' બહાર અને અંદર સવંત્ર
પ્ર્પાલ્ન થાય છે. પછી એ પ્રાણ, સમાત નામતા '
વાયુભાવે જીદી જીઠી ગતિનો આશયે કરે છે.
તે જ સમાનવાયુભાવને પામેલો પ્રાણુ મૂનાશય,
મુલાશય અને જઠરાસિતો આશ્રય ઠરીને; મળ
તથા મૂગતે તે તે હેકાણું વહી જય છે; એટલે તે
પ્રાણુ સમાનવાયુ તરી"કે અળખાય છે. તે જ ત્રાણુ
જયારે પ્રયત્ન, ક" અતે બળ એ ત્રણુમાં કારણુ-
રૂપ થાય છે, ત્યાર અધ્યાત્મવેત્તા પુશ્ષો તેને ઉદ્યાન
નામે હે છે. મનુષ્યનાં સર્વ શરીરમાં જે વાયુ
અધ્યાય ર13મેો!-અધ્યાતમવિચાર
૪1૭
સાંધે સાંધે રક્લો છે, તેતે વ્યાન કહેવામાં આવે
છે,** જઠરાસિ ત્વચા વગેરે ધાતુઓમાં વ્યાપેલો
જી, વાયુથી -પ્રેરાઈને તે અસિ અત્નાદિ રસોને,
ત્વચા આદિ ધાતુઓને, તેમ જ વાત આદિ રોયોને
પદ્ષિણ।મ પમાડતો રોડે છે. સર્વ પ્રાણુવાયુઓને
જમાવ થાય છે, ત્યારે તે જમાવ વડે એક ઉષ્મા
પ્રકટે છે, આ ઉષ્માતે જ જઠરાસિ નણુવે।. તે
જઠરાસિ દેહધારીઓતા અત્રને પચાવે છે.*”૫૫
હદયમાં રહેલ પ્રાણવાયુ નાભિમાં રહેલા સમાન-
વાયુને અને ગુદામાં રહેલો અપાનવાયુ કમાં
રરેલા ઉદાનવાયુને #ઈ મળે છે. આથી પ્રાણ,
અપાન અને સમાતવાયુને। નાભિપ્રેદેશમાં ધસારો
શ્રાય છે અને તેથી જઠરાસિ ઉત્પન્ન થાય છે.” તે
જઠરાસિ શરીરને સમથ કરે છે તથા અન્નને
પચાવે છે.૫૨ આ અસિ ગુદદ્રાર સુધી સચરે છે.
તેના આ ગુદદ્રાર સુધીના પ્રવેશને અપાન ઠહે
છે. તે અપાનથી દેહધારીઓતા સર્વ" પ્રાણુ।માં
સ'ચારમાર્ગો થાય છે. અસિના વેમધી પ્રેરાયેલો
પ્રાણુ ચુદાના દ્રામમાં પછડાય છે અને ત્યાંથી કરી
ઊચે આવીને તે અગ્નિને ઉછાળે છે.૨૨ ' પકવા-
શય (પચેલા અન્નતુ' સ્થાત) નાભિતી નીચે છે;
તારે આમાશય (ન પચેલા અન્નતુ સ્થાત)
નાશિની ઉપર છે. શરીરના સવ પ્રાણ નાભિતા
મધ્યમાં રહ્યા છે. હૃદયથી ઉપર, નીચે અતે તીરછી
કેલાયેલી નાડીઓ* દશ પ્રાણોથી પ્રેરાઈ ને અન્નના
ર્સોને વરે છે.૫ મરતકથી ગુદા સુધીનો આ
સુષુમ્ણામાગ' યોગીઓને છે. થાકને જીતનારા,
સમદશી* અને ધીર યોગી પ્ુસ્યો આ માગે પ્રાણને
સસ્તઠમાં રહેલા સહસદલચકરમાં લઈ જઈ મૂંકે છે
4 આ ઉપરથી સમન્નય છે કે, વ્યાયામ (કસ-
રત) કરવાથી વાયુએતું અધિક ધષણુ થાય છે અને
સયા જદરાસિ અધિક પ્રબળ બને છે.
# પ્રાણુ, અપાન, વ્યાત, ઉદાન, સમાન, નાગ,
કૃકલ, દેવદત્ત અને ધતજય એ દશ પ્રાણ છે.
શમ
કૂમ,
અતે પરબ્રહ્મને પામે છે. આમ સવ રેહધારીએમાં
,પ્રાણુ અને અપાન વ્યાપી રહ્ષા છે. આત્મા” મત
અતે દશ ઇંદ્રિયો મળીને અમિંયાર વિઠારાવાળા
લિંગશરીર સાથે એકરૂપ યાય છે, તેધી તે પ્રાણુ,
શ્રડ્ધા, આકાશ, વાયુ, અસિ, જલ, પૃથ્વી, ઇંદ્રિય,
મન, અન્ન, વીષ, તપ, કમ, મ'ત, લોક તમા
નામ એ સોળ ઠળાઓના સમુદાયથી ભરેલો રહે
છે. આથી અમૂત' હોવા છતાં તે મૃતિ'માન
(સ્થૂલ તથા સકમ શરીરવાળે) થયે છે, એમ
તમે જણુ।. તે આત્મા નિત્ય છે અને યોગથી તેના
સ્વરૂપતું' જ્ઞાન યાય છે.“ તપેલીમાં મૂકેલા
અસિની જેમ જે તે ઠલાસમુદાયમાં નિત્ય પરઠાશ-
રપે રહ્યો છે, તેને તમે આત્મા નાણે! તે નિત્ય છે
અને યોગથી તેના સ્તર્પતું' જ્ઞાત થાય છે. જે
રવ તે કલાસમુદાયમાં કમળપત્ર ઉપરતા જળ-
બિ'દુતી જેમ અસ'મર્પે ર્યો છે, તેને તમે આત્મા
જણે. તે નિત્ય છે અતે યોગથી તેતા સ્વરૂપતું
જ્ઞાન થાય છે.“”** સત્ત્વ, ર૪ અને તમ એ
ગુણુ।ને*#વની ઉપાધિ સમે. ઈશ્વર જીવને! નિયા-
મક છે અતે તે પોતે નિમુ'ણુ છેએ તમે જણુ।.૨૫
ચેછા માટે ચૈતન્યની અપેક્ષા રાખતા જડ દેહાદિક-
સજ પદાર્થો જવના ભોગ્ય છે. આત્મા પોતે ૨૧-
રૂપથી ચેછા &રૈ છે અને ઈશ્વેરરૂપથી ચેછા કરાવે
છે. જેણું ભૂજ'વ આદિ સાત ભુવતે] નિર્મ્યા' છે,
તે પરમાત્મા તો %વ અને ઈશ્વર એ ખન્ઞે કરતાં
શ્રેઇ છે, એમ શરીરતત્ત્વના વેત્તાએ! કહે છે.૨*
આમ પ્રાણીમાત્રમાં પરમાત્મા પ્રકાશી રહ્યો છે.
જ્ઞાનવેત્તાગા શ્રેછ સૂકૂમ દઘ્િથી તેનાં દશ'ત પામે
છે.૨* માણુસ ચિત્તની નિમ'ળ પ્રસન્નતાથી જુભા-
ચુભ કમનો તાશ કરે છે. પ્રસન્નચિત્ત મતુપ્ય*
આત્મનિઇ રહીને મોક્ષરરૂપી અત'ત સુખ ભોગવે
% અહી ઇંદ્રિયો તયા મનમાં પાંચ પ્રાણુ અને
થુદ્ધિનો સમાવેશ કરલે! છે. છ
૪૬૨૮
શ્રોમહાભારત-વનપવ-માડ ડેયસમાસ્યાપર્જ
“ઝ્ઝડઝ્ક્ડડડક--:::::::::::::::::.:“::-:::.:::::--::::::---::-::-----:--::::::
છે. તૃપ્ત થયેલો માણુસ જેમ સુખે સૂએ છે, અથવા | છે. એથી સાધ્ય ચતુ' આત્મજ્ઞાન સવ'દા ઉત્તમ
પૃવતવિહેણા સ્થાનમાં કુશળ રીતે સળમાવેલો | છે. મૃતુષ્યે સવ" પરિમિહોનો ત્યાગ કરવો, આ
દીવો] જેમ એકસરખો જળે છે, તેમ નિમ'ળ થયેલા
ચિત્તવાળો માણુસ વૃત્તિક્ષેભ પામતો! નથી, પણુ
શાંત રહે છે; આ ચિત્તશડ્રિતું લક્ષણુ છે.૨/*૨૫
વિથ્યુદ્ચિત્ત પ્રસ પહેલી તથા પાછલી રાતે મનને
સદૈવ પરમાત્મામાં નેડવું, અહપ આહાર રાખવો
અને પોતાના અ'તરમાં આત્માનાં દર્શન કરવાં.
તે જેમ ઝગઝ્રગ બળતા ટીવાથી ખીજી વસ્તુઓ
જુએ છે, તેમ મનરૂપી દીપકથી તે આત્માને જીએ
છે. આમ નિગ્રુ'શુ આત્માનાં દશ'ત પામતાં જ
તે ગ્ક્તિ પામે છે.૨5૧૦ કેભ અને કોધને તો
સવ' ઉપાયથી જીતવા. એ લેોકેને પાવનકારી
છે. તપ એ જ તરણુ।પાય છે. તપતુ' કોધથી રક્ષણ
કરવુ, ધમ'તું મૃત્સરથી રક્ષણુ ઠરવુ”, વિધાનુ'
માન-અપમાનથી રક્ષણુ કરવુ[.૨૦૨“ દયા એ
પરમધમ' છે, ક્ષમા એ પરમબળ છે, આત્મજ્ઞાન એ
પરમ જ્ઞાન છે અને સત્ય એ પરમત્રત છે.**
સત્ય વચન કહ્યાણુ કરતાં છે અને સત્ય જ્ઞાન
હિત કઠરતારું છે. જે પ્રાણીમાત્રતુ' અત્ય'ત
કહ્યાણુ કરનાર હોય, તેજ ઉત્તમ સત્ય છે.૨*
જતાં સર્વ કાર્યો આશાનાં બ'ધતથી રહિત હોય
છે અને જેનાં યજ્ઞાદિ સર્વ કર્મો કળત્યાગપૂવક
થાય છે, તેજ ત્યાગી છે અને તેજ બુદ્ધિમાન
છે.** જ વરતુને ચુસ સુદ્ધાં શબ્દથી કહી શકે નહિ,
પણુ જેને તે માત્ર લક્ષણાથી જ સમન્નવી શકે, તે
ખ્રહ્મયોગતે અર્થાત્ ચિત્તનિયોગને ચિત્તવૃત્તિ-
નિરોધક યોગ જાણુવે!.૨ આ જીવિત પામીને
જાઈ પણુ પ્રાણીની હિંસા કરવી નહિ, સૌ કાઈ
*સાથે પૈત્રીમમ વત'વું અને કોઈની સાથે કાઈ
રીતે વેર બાંધવુ” નહિ.*” કશે સગ્રહ ન કરવો,
પૂરણ સતોષ રાખવો; આશાથી મુક્ત રહેવુ અને
મનતી શાંતિ રાખવી એ જ પસ્મજ્ઞાનનાં સાધક
લોક તથા પરલોકના વૈભવો વિલે દઢ વૈરાગ્ય
ધારણુ ઠરવા અને બુદ્ધિપૂર્વક ત્રતમાં નિછ રહેવું.
અજિત પરમાત્માને જતવા ઇચ્છતા સુનિએ નિત્ય.
તપપરાયલુ રહેડું, ઇંદ્રિયદમત હરવુ% મનોતિમરહ
કરવો! અને ભોજ્ય પદાર્થો વિષે અનાસક્તિ રાખવી.
જમાં લોક અને વેદ આદિ ચુરુ! અચ્ુણુરૂપ પામે.
છે; જે અનાસ છે, જે એઠ મત્યગાત્માપણુથી
સાધ્ય છે અને જે અજ્ઞાનમાતની નિવૃત્તિ થતાં
પ્રાપ્ત થાય છે, જેનામાં જ્ઞાન કે શ્ય આદિ અ'તર
નથી અને જે અનાટ્સિદ્ર છે તે જ બરલ્તુ' ઉત્તમ
સુખમય પદ છે, એમ વિદ્રાતો કહે છે.
જે મતુષ્ય સુખ અને દુઃખ એ બનેને ત્યાગે છે-
અને જે અત્ય'ત અનાસક્તિથી વર્તે છે, તે ખ્ર્ને
પામેછે.ચ“હે દ્રિજેત્તમ ! મે' આ જે સર્વ સાંભળ્યું
હતું, તે બધુ' મે. તમને સક્ષેપમાં કહ્યું છે. હવે
વિશેષ શુ સાંભળવા ઇચ્છે છે! ?**
ઇતિ થીમહાભારતમા વનપર્શા'તગ'ત મા્ક'ડેયસમાસ્થાપવમા.
* થાહ્ણુબ્યાધસ*વાદ ' નામનો અધ્યાય ૨૫૩ મેઃ સમાસ
ઝૃષ્યાય રશ્થ્મોં
ધમ'વ્યાધનાં સાતપિતા
॥માઉરેય ૩વાચ ॥
છ્વં સંજથિતે ૪્લ્સે મોક્ષધર્મ યુષિછિદ ।
રહકીતમના વિશે ધમેન્યાપુવાસ ૬11 ૨ |!
માકડેય બોલ્યાઃ હે યુધિઠિર ! ધર્મ ન્યાધે
આ પ્રમાણું સમમ મોક્ષધર્મ ઠહ્યો, ત્યારે અત્યત
પ્રસન્નમન થયેલા વિપ્રે તેને આ પ્રમાણું કહ્યુઃ
'તમે આ જે કહ્યું છે, તે બધુ' ન્યાયયુક્ત છે. આ.
લોઠમાં ધર્મ સબ'ધમાં તમને ઠશ્ઞુ' પણુ અભણ્યું
તથી. 7૧,૨
વ્યાધ બોલ્યોઃ હૈ ઠ્વિજેત્તમ | તમે મારા
પ્રત્યક્ષ ધર્મને જુઓ. હે ખ્રાલ્ણુત્રેઇ ! તેને પ્રતાપે
અધ્યાય ૨૨૪મે!-ધમષવ્યાધનાં માતપિતા
૪્ધલ
કુ' આ સિહડ્ડિ પામ્યો છું. હે ભમવન્| તમે ઝટ | બ્રાહ્ષણુ આવ્યાની ખબર આપી, એટલે તે બ'ેએ
ઊઠો, હે ધમજ્ઞ | તમે ધરમાં આવી મારાં માત- | એ બ્રાહ્યણુતુ' સ્વામતપૃવક પૂજન કયું. તે
પિતાને જીએ।.***
માક'ડેય બોલ્યાઃ આ પ્રમાણું કહીને તે
ખ્રાહ્મણુતે પરમસુશેભિત ઘરમાં ગયો. તે ઉજ્જવળ
હૃદયતું હરણુ કરનાર અને મતોરમ હતું. તેને
ચાર એરડાખા હતા. તે દેવમ'દિર જેવુ' હતુ
અને દેવતાઓથી તે પૃત્તચેલુ' હતુ'. તે શય્યાઓ
અતે આસનોથી ભરપૂર હતુ. તેમાં ઉત્તમ સુગધ
મહેકી રહી હતી.”૫ તે ઘરમાં એ વ્યાધનાં પૂજ્ય
માતાપિતા હતાં. તેમણુ થેત વસો પહેર્યા' હતાં.
ભોજન કરીને તેખ॥ા સંતોષથી ઉત્તમ આસન
ઉપર ખિરાન્ન્યાં હતાં. તેમને જેતાવેત ધમન્યાધે
તેમના ચરસુ।માં મસ્તક મૂકીને વદન કર્યા.”
માતાપિતા બોલ્યાં: ' હે ધમ'જ્ઞ | તુ ઊઠ,
ઊભે થા. ધમ' તારૂં રક્ષણુ કરો. અમે બને
તારા શુદ્ટધ આચરણુથી પ્રસન્ન છીએ. તને દીર્ધાયુષ્ય
મળો.“ તુ ઇટ ગતિ, તપ, જ્ઞાન અને પરમબુદ્ડિ
પામ્યો છે. હે બેટા | તું સત્પુત્ર છે. તુ' અમને
સમયસર ર્ડી રીતે પૂજે છે.“ દેવતાઓમાં પણુ
તને અમારા વિના ખીજે કોઈ દેવ નથી. ચિત્તની
નિમ'ળતાથી તુ' બ્રાહ્મણની જેમ વરો દ્રિય છે.”
રુ પુત્ર ! તારા ઇંદ્રિયદમનથી તથા તારી અમારા
ગ્રથેની સેવાથી તારા પિતાના પિતામફ અને
પ્રપિતામફ તારા ઉપર સદૈવ પ્રસન્ન રહે છે."
મન, વચન અને કમથી તુ' અમારી જે સેવા કરે
છે,તેમાંજરા પણુ ત્રટિ આવતી નથી, તેમ અત્યારે
પણુતારીબુદ્ધિખીજ 'કોઈબાખતમાં જતી જણાતી
નથી.૫૨ જમદસિપુત્ર પરશુરામે જેમ પોતાનાં વૃદ્ધ
સાતપિતાની સેવા ઠરી હતી, તેમ તુ' પણુ અમારી
સજ પ્રકારે સેવા કરે છે. અરે ! બેટા ! તુ તો
તેમનાથી પણુ આગળ ગયો છે.*** તે વૃદ્ધો આ
પ્રમાણે બોલી રહ્યાં; તે પછી ધમંવ્યાધે તેમને એ
પૂશતનેો! સ્વીકાર કરીને એ શ્રાહ્મણુ તેમને બનેને
પૂછ્યું: “સુપુત્ર સાથે અને સેવકાદિ સાથે તમે
બ'ને આ ધરમાં કુશળ તો છો ને? આ સ્થાને
તમારાં શરીર સદૈવ નીરોગી રહે છે ને ?'પ”*પધ
વૃડ્દોબાલ્યાંઃ હેવિપ્ર]આ ધરમાં અને અમારા
પરિવારમાં સર્વ કુરાળ છે. હે ભયવન્| તમે અહીં”
નિવિ્ન આવ્યા છે! ને £૫5
માઠડેય બોલ્યાઃ વિપ્રે આત'ઘ્યુક્ત થઈ
તેમને હકારમાં ઉત્તર આપ્યો. પછી ધમ'વ્યાધે
તેની તરક્ જેઈ આ વચને કહ્યાં.પ”
વ્યાધ બોલ્યોઃ હૈ ભમવન્| માતપિતા એ
મારા પરમ દેવરૂપ છે. દેવો પ્રત્યેવુ' માર જે
કત'વ્ય છે, તે હુ' આ બે પ્રતયે પાલન કરું છુ
જેમ ઇંદ્ર આદિ તમામ તેત્રીશ દેવો સવ* લોકને
માટે પૂજ્ય છે, તેમ આ બે વૃદ્ધો મારે માટે પૂન્ન-
પાત્ર છે.૫૦૫* જેમ ખ્રાલ્ષણુ દેવાની પૂના ઠરે
છે, તેમ હું સાવવાન ચિત્તે આ ખ'નેની પૂત્ત કરુ
છુ'.૨૦ હે ખ્રહ્મન્! આ માતાપિતા જ મારું પરમ
દૈવત છે. હે દ્વિજ ! ડુ તેમને કૂળ, ફૂલ અને
રત્તાથી નિત્ય પ્રસ ડરું છું.* હે દ્વિજ !
પ'ડિત લોકા જે અચિએ; યજ્ઞો અને ચાર વેદે
કહે છે, તે સર્વ" મારે માટે મારાં માતપિતા છે.૨૨
એમનેજ માટે મારા પ્રાણુ છે; પત્તી છે, પુત્ર છે
અને સ્નેહીસખ'ધીઓ છે. પુત્ર અને પની સાચે
હું નિત્ય એમની સેવા કરૂં છુ. હે ટ્રિજશ્રેક]] હું
પોતેજ એમને સ્નાન ઠરાવુ" છુ', હુ' પોતેજ
એમના ચરણુ ધાઈ છુ-અને હુ પોતેજ એમતે
ભોજન કરાવુ' છુ.૨“૨* હુ" એમને અનુકૂળ હોય
એવાંજ વચને બોલુ છુ અને એમને માઠુ' લાગે
તેવું વચન બોલતે જ તથી- ડુ' એમને પ્રિય હોય
એવું જ કામ કરૂં છુ% પછી ભલે તે કાય અધૃષ્થ-
૪૨૦
થી યુક્ત હોય.*૧ ર દ્રિજવર | કુ' આ ધમને
જ શ્રેઇ માનીને વતુ” છું, છે વિપ્ર] હું સર્વદા
આળસરહિત રહીને એમની સેવા કરૂં છુ, હૈ
શ્રહ્માન્ | અભ્યુદયને ઇચ્છનારાએ। માટે પાંચ ગુસ્ખા
ડાય છે. હૈ દ્વિજ | તે પાંચ આ છેઃ પિતા,
માતા, અસિ, આત્મા અતે ગુરૂચ-૨૦ હે દ્વિજેઃ
ત્તમ! જે મતુષ્ય આ પાંચ ગુર્એ સાથે યથા-
ચોગ્ય વતત કરી રાખે છે; તેણું નિત્ય અસિઓની
સેવા કરી છે એમ ગણાય, જહસ્માશ્રમમાં રહે-
નારાખ માટે આ સનાતન ધમ છે.૨“
શતિ શ્રીમહાશાર્તમાં વનપર્વા'તગ'ત માર્ક 'ડેયસમાસ્યાપવ'માં
“ડ્રિજવ્યાપસ'વાદ? નામને! અધ્યાય ૨૫૪ મા સમા
મષ્યાય રશ્પળો
ધર્મ'વ્યાધનેદ પૂર્વજન્મતે। વૃત્તાંત
॥ માજરેય ઝવાચ॥
સુર તિવિય નિતા તૌ માતાપિતસવુર્મ ।
યુનરેવ સ પર્માસના ચ્યાપો ત્રાળળમત્રવીત્ ॥ ૨ ॥
માર્ક'ડેય બોલ્યાઃ આ માતાપિતા બને
મારા ચુરુ છે, એમ ટ્રિજને જણાવીને તે ધર્માત્મા
વ્યાધે બ્રાહ્મણુને વળી આ વચન કઢઘ્યાં: “આ
તપતુ ક્ળ જીએ. મને તેથી દિવ્ય દછિ મળી
છે. પતિસેવામાં પરાયણુ રહેલી અને ઇંદ્રિયોને
નિયમમાં રાખનારી તે સત્યશીલ સાધ્વીએ તમને
હ્યું હતુ' કે, 'તમે મિથિલા નનએ।. એ મિથિલા-
શાં વ્યાધ રહે છે, તે તમને ધર્મા વિરે કહેશે.
તેતુ' આ કથન મે' એ દિન્યિ દદિથી નણી લીધુ'
હુતુપ-૨
ખ્રાહ્મણુ બોલ્યોઃ હૈ નિયમશ્રેષ ] હે ધમજ્ઞ |
તે સત્યનિછ અને શીલસ'પન્ન પતિત્રતાતું વચન
સંભારીને હુ' માતુ' છુ કે, તમે ગ્રુણુવાન છો.*
વ્યાધ બે!લ્યા : હે દ્વિજશ્રેઇ | તે પતિત્રતાએ
તે વખતે મારે વિશે જે કહ્યુ હતુ; તે હે પ્રેલુ !
તેસ નિઃસ'શય દિન્ય દછિયી ખરાખર ન્ેયું હતું. *
થીમહાભાર્ત-વતપવ-માકરયસમાસ્યાપવરે
હૈ વિપ્ર | તમારા ઉપર અતુત્રણ કરવાના વિચારથી
મે' તમતે આ બતાવ્યુ” છે. હૈ દ્વિજ | હવે છું તમને
હિતકારી વચનો કહીશ, હે તાત ! તમે મારુ
કઉયુ' સાંભળે. હૈ દ્વિજવર | તમે તમારાં માત-
પિતાનો અનાદર કર્યો છે. હૈ અનિદ્તિ |! તમે
તેમની આજ્ઞા મેળન્યા વિના જ ઘરમાંથી ચાલી
નીકળયા છે!. તમે આ વેદાધ્યયન માટે કયુ છે,
પણુ તમે તે અયોગ્ય કયુ” છે. તે વૃદ્ધ તપસ્વીઓ
તમારા સોકથી આંધળાં થઈ ગયાં છે. તો હવે
તમે તેમને પ્રસશ્ન કરવા નએ. તમે આ ધમતુ'
ઉ્ય'ધત કરો તહિ. તમે તપરવી છે; મહાત્મા
છો અતે સદ્ય ધમ'પરાયણુ છે; પણુ તમારું આ
બધુ" એળે જવા બેઠુ છે.”* તમે તમારાં તે
માતપિતાને તત્કાળ પ્રસન્ન કરો. હે ખહ્મન | તમે
મારામાં નિથય શ્રદ્ધા રાખો. તમારે આથી વિસ્ડ્ઠ
વત'નુ' જેઈએ નહિ. હૈ વિપ્રષિ' |] તમે આજે જ
ત્યાં નએ. આ છુ' તમારા ભલાની વાત ઠર છુ'.**
ખ્રાહ્મણુ બોલ્યો: હે ધમ; આચાર અને
ગુણથી સંપન્ન વ્યાધ | તમે આ જે બધુ કહ્યું છે,
તે નિઃસશય સત્ય છે. હું તમારા ઉપર ત્રસનન
થયો છુ. તમારું મંગલ હો.**
ન્યાધ બોલ્યો : તમે અસસ્કારી મતુષ્યાને
દુલ'ભ એવા શાશ્વત, પુરાણુ અતે દિવ્ય ધર્મને
અતુસરે છે; તેથી તમે દેવતાતુલ્ય છે.** હૈ
ટ્વિનેત્તમ | તમે માતાપિતાની પાસે નએ. તમે
સાવધાન રહીને એ માતપિતાનું તત્કાળ પૂજ્ત
કરો, આથી ચડિયાતા “કોઈ બીજ ધમને હુ
જેતા જ નથી.**
ખ્રાહ્મણુ બોલ્યોઃ સાર થયું કે ડું અહીં
આવ્યો. મારૂં સદ્ભાગ્ય કે મને તમારા મેળાપ
થથો. તમારા જેવા ધમ દર્શાવનારા પુસ્ત તો
આ લોકમાં દુર્લભ છે.” કટી હેજાર માણુસમાં
એકાદ ધમ*વેત્ત! મળે "કે ન મળે ! હે પુસ્્પસિંહ !
અધ્યાય ર1૬શ્ો-પૂવ્જન્મતા રાપનુ* વૃત્તાંત
૪ર
કું' તમારા સત્યથી પ્રસન્ન થયો છુ. તમારું કલ્યાણ
થાએ. આજે તમે મારો નરકમાં પડી રહેલાતો
ઉડ્ડાર ક્ષા છે. હૈ તિષ્પાપ ! મારૂં આજ ભાવિ
હતું, એટલે મને તમારાં દશ'ન યયાં.* હૈં તર-
સિહ | સ્તગ માંથી પડેલા યયાતિ રાજને જેમ
તેના સ*જત દૌહિત્રોએ તાર્યા હતો; તેમ તમે
આ ખ્રાદ્મણુને તાર્યા છે.” હું' તમારા આદેરાથી
માતપિતાની સેવા કરીશ. અસરકારી મતુપ્ય
ધૃમ્' અતે અધમ'ને નિર્ણય ઠરી શકતો નથી.**
નાણુવો મુશ્ટેલ એવો સતાતન ધમ શૂદ્રયોતિને
વિશે પણુ જવામાં આવ્યો છે. હું તમને શૂદ્ર
માનતે! તથી. તમારા શૂદ્રજન્મમાં કઈ કારણુ
હોવુ જેઈએ.“ હે મહાધુડ્દિશાળી ] તમે ઢયો
ખાસ કમને લીધે આ શ દ્રયાનિમાં જન્મ પામ્યા
છે, એ હું તત્તપૂવ'ક જણુવા ઇચ્છુ' છુ. તમે
સેૅ્ઠાથી અને સયથી આ ખધું મને સ્થિર
ચિત્તે કહો.૨*
વ્યાધ બોલ્યોઃ હે દ્રિજશ્રેછે 1 હું પ્રાહ્માસોને
અનાદર ન ઠર. હે નિષ્પાપ | મારા પૃવજન્મ
વિશેતાો આ ખધે વૃત્તાંત સાંભળા.*' પૂર્વ જન્મમાં
હું ષ્રાહ્મણુ હતો, એક શ્રેષ બ્રાહ્મણુતે! પુત્ર હતે.
હુ' ભારે કુશળ હતો. મે' વેદતું અધ્યયન કયું"
હુંતુ' અને સર્જ વેદાંગોને મે પાર કર્યા' હતાં.૧*
રુ ખક્ષન્| વળી મારા હાથથી ઠરૅલાં પાપથી જ
હુ' આ અવસ્થાને પામ્યો છુ. તે વખતે પનુવે' દમાં
પરાયણુરહેનારા હાઈએક રાન મારો મિત્ર હતો.૨*
રુ દ્વિજ 1 તેની સાબતથી હુ' પણુ ધતુવેદમાં શ્રેઇ
થઈ ગચો હતા. હવે એ જ સમયે; તે રાન્ન પોતા-
ના મ'ત્રીઆથી વીંટળાઈ ને તથા સખ્ય યોડ્દાએને
સાથે લઈને કગયા માટે નીકયો હતે. ત્યાં વનમાં
તેસ એક ઝાષિના આશ્રમની નછીકમાં અનેક
ચ્રગોને વી'ધી નાખ્યાં.૬“**5 રે દ્વિજશ્રેષઠ ] તે
વખતે મે પણુ એક ભયકર બાણુ છોડ્યુ હું.
મજખૂત ગાંઠાવાછુ' તેબાણુ જઈને તિને વાગ્યું૨*
આથી હે બ્રાહ્મણુ ! તે ધિ જમીત ઉપર ગખડી
પડ્યા અને ચીસ પાડતાં આ શબ્દો બોલ્યા:
'મે કોઈનો પણુ અપરાધ કર્યા તથી, છતાં કોણે.
આ પાપ કયું' છે ?*” હુ પ્રભુ | તેમને સગ
માતીને હુ' તરત જ તેમની પાસે ગયો. ત્યાં મે'
નેયુ' તો તે ત્રષિ મજખૂત ગાંઠાવાળા બાણુથી
વીધાઈ ગયા હતા.૨“ આમ અતુચિત ઢામ કર-
વાથી મારા મનને પણુ અત્યત વેદના થઈ. પૃથ્વી.
ઉપર પડીને ચીસ નાખતા તે ઉમ્ર તપસ્વી વિપ્રને
મે' કહ્યુ: 'મે અજણુતાં આ હામ ઠરી નાખ્યું.
છે. આથી તમે મારા સવ અપરાધોની ક્ષમા
કરો.'*“** હૈ દ્રિજ ] મેં. ઝુતિતે આ પ્રમાણે.
કહ્યું, ત્યારે કોધથી મૂચ્છિત થયેલા તે ત્પિએ:
મને આ પ્રમાણું વળતાં વચન કહ્યાં: “હે કૂર!
તુ' ચૂદ્રયોતિમાં જન્મીને ન્યાધ બતશે.'?૫ _
ઇતિ થીમહાભારતમાં વનપર્વા'તગ'ત માક'ડેયસમાસ્માપવ'માં.
“શ્રાહ્મણુવ્યાધસ'વાદ * નામને અધ્યાચ ર૬૫ મા સમા
ગધ્વાય રશ્દમો
પૂર્વજન્મના શાપતુ' વૃત્તાંત
ઊગ્યા સવાસ ॥
છવ શવોડ્ટ્કૃપિળા તથા કિઝિવસેતમ ।
અમિત્રતાવ્યમર્ષિ મિત ત્રાહીતિ મોં વહા ॥ ૨ ॥
વ્યાધ બોલ્યો : હે શ્રેછ દ્વિજવર | ત્રધષિએ.
મને આ પ્રમાણ શાપ આપ્પો, ત્યારે મેં. ગષિતે
ત્રસ કરવા આ વચન કહ્યાં: “હે ઝ્નિ |! મારુ
રક્ષણ કરો-મારાથી આ કામ આજે અન્નલુતાં
થઈ ગયું છે. તમે આ સવની ક્ષમા આપે. હૈ
ભમવન્! તમે પ્રસન્ન થાએ. ''/૨
દષિ બોલ્યા : મારો આપેલો શાપ મિથ્યા.
નહિ જ થાય તે નિઃસશય વાત છે, છતાં દયાથી
છુ તારા ઉપર કઈક કૃપા કરીશ.* ચૂટ્રચોનિમાં
જન્મવા છતાં તુ' ધર્મજ્ઞ થશે અને માતપિતાની.
૪૨૨
શ્રીમહાભારત-વનતપવષ-માકરયસમાસ્યાપવર
ગ્ઝ્ક્સ્ઝ્ડડઝડડડડડકડક્ઝઝડડઃ
સેવા કરરે. આમાં કરો જ સ દેહુ નથી.* માત- | ધમ્સ્પરાયણુ રહેનારાએ ખેદ કરતા જ નથી. ૫૬
પિતાની તે સેવાને પ્રતાપે તુ” સિદ્ધિ અને મહત્તા
પામશે. તને પૂવ'જન્મની સ્ષતિ રહેશે અને તને
સ્ત્રગલેોક મળશે. શાપને અ'ત આવરે, એટલે
તુ' ફરી ખ્રાક્ષણુ થરો. આ પ્રમાણ પૃવ'જન્મમાં તે
ઉગ્રતેજર્વી ઠયિએ મને શાપ આપ્યો હતે. હે
બ્રાહ્ણુશ્રેઠ 1 તેમણે મારા ઉપર આ કૃપા પણુ કરી
હુતી. પછી હે દ્રિનેત્તમ | મે' તેમતા શરીરમાંથી
તે ખાણુ ખે'ચી કાઢ્યુ. હુ તેમને ત્યાંથી આશ્ર-
મમાં લઈ ગયો. આ મમાણે તેમના પ્રાણુ બચી
મયા. આ મે' તમને મારા પૂર્વજન્મતું સર્વ
નૃત્તાત યથાવત્ કહ્યું. હે બ્રાલ્ષણુક્રેઇ | મારે હવે
શોડા જ વખતમાં રવગે" જવાનુ' થશે.પ
ખ્રાદ્મણુ બોલ્યો : હે મહાખુડ્ધિશાળી [| આ
પ્રમાણે જ મતુષ્યોને સુખદુઃખો આગ્યાં કરે છે.
આથી એ વિશે તમારે ઉત્ઠ'ઠા રાખવી ન નેઈએ.
હે લેઠવૃત્તાંતના તત્તવેત્તા ! હે ધર્મ'પરાયણુ ]
તમને પૂતવ'જન્મની સ્પ્તિ હતી, છતાં તમે આ
દુષ્કર કાર કરી નાખ્યું. હે વિદ્દાન | પોતાની
જાતિને ચોગ્ય એવાં કમો કરવાથી દોષ લાગતો
નથી. તમે અહી થોડાક વખત રહે।. પછી તમે
બ્રાલ્ણુ થશે.“ પ૨ મારા મત ગ્રમાણું તે, તમે
અત્યારે પણુ નિઃસ'શય ખ્રાહ્મણુ છે. ખ્રાહ્યણુ
જન્મ્યા છતાં જે પતનકારી તથા શાસ્વિસ્ડ્ઠ કર્મા
કરે છે, તે દભી અને ૬ુષ્કમી છે. તે વિદ્દાન હોવા
છતાં શૂદ્ર સમાત ગણાય છે. પણુ ૨&દ્ર જન્મ્યા
જતાં જે ઇંદ્રિયનિગ્રહ; સત્ય અને ધર્મ'ને વિશે
સદૈવ પરાયણુ છે તેને છું બાલ્ષણ માતુ'છુ.૫2*૫*
“કમક શીલયી જ ખ્રાહ્યણુ થાય છે. માણુસને કર્મ-
જા દોષથી વિષમ અને દારણુ ગતિ મળે છે. હૈ
નરોત્તમ છું તમતે સવ રીતે દોષમુક્ત માતુ
છુ'. તમારે ઠરે! ખેદ કરવો! ઘટતો નથી. તમારા
જેવા સ'સારની ગતિને જણુનારાઓ અતે નિત્યં
વ્યાધ બોલ્યોઃ મતુષ્યે મનનું દઃખ બુદ્ધિથી
ટૂર કરવું અને શરીરનું દુઃખ એસડથી દૂર કરવું,
પણુ બાળકતી જેમ મૂઢ થઈ ને બેસી રહેવુ' તહિ.
આ જ વિજ્ઞાતતુ' સાષથ્ય છે." અહપ બુદ્દ્-
વાળા મતુષ્યો અનિષ્તો થોગ થતાં અને દછતેો
વિચે।મ થતાં મનમાં દુઃખ કરે છે. સુખ આદિ
સત્ત્ાહિ ગુણુ।નાં કાર્યોને લીધે સર્જ પ્રાણીઓને
સામ અને વિષોત્ર થાય છે. પર'તુ એમાંના
એક કાર્યને માટે શોક કરવો યોગ્ય નથી. માણુસ
કઈ અનિષ્ટ આવ્યું છે એમ નેતાં જ એકદમ
વિરક્ત થઈ ન્નય છે. પછી તેના નિવારણુના કઈ
ઉપાય જડી આવે છે. તો તે કરવા માંડે છે.“
શે& કરવાથી ઠ'ઈ વળતુ' નથી, માત્ર સ'તાપ જ
થાય છે. જે વિઠદ્દાન જનો સુખ અને દુઃખ ઉભય-
ને ત્યજે છે; તે જ્ઞાનહપ્રો જ સુખૃદ્રિ પામે છે.
મૂર્પખાએ અસતોષમાં જ પડ્યા રહે છે; ત્યારે
પડિતો તે! નિત્ય સ'તોષ અનુભવે છે. અસ'તોષ-
નો કટી છેડો નથી, ત્યારે સતે!પ તે! પરમ સુખ-
રૂપ છે. જ્ઞાનમાગે' ચાલનારા જે મનુષ્યો પરમ ગતિને
જુએ છે, તેઓ રોક કરતા નથી.*₹ ૨૭ માણુસે
ક્થારે પણુ મનમાં ખેદ ત કરવે!. કેમ કે વિષાદ
તો ભારે ઝેરી વિષ છે. કોધ પામેલો સપ જેમ
બાળકને મારી નાખે છે; તેમ એ ખેદ અજ્ઞાની
મૃતુષ્યતે મારી નાખે છે. જે માણુસતે પરાકમ
કરવાને સમચે ખેદ થઈ આવે છે, તે માણુસતુ'
તેજ હરાઈ નજય છે અને તેનામાં કરો] પુસ્પાર્થ
રહેતો નથી. માણુસ જે કર્મ" ઠરે છે, તેનુ ફળ
અવરય જ દેખાય છે; પણુ તે જે ખેદમાં જ પડી
રહે, તો તેને કશું શુભ કળ પ્રાપ્ત થતુ” નથી.
૬ઃખમાંથી છૂટવાનો ઉપાય શોધવો જ જેઈએ.
જરા પણુ ખેદન કરતાં મતુષ્યે તે ઉપાય ઠરવાને
લાગી « જવુ' નેઈએ. તેણુઆ ક4માણેું દુઃખથી
અધ્યાય ર૧૭મો!-અન્નિ સ'બ'ધી કઘા
૪૨૩
“ઝક ડડ
મુક્ત થઈને સુખી થવુ' જેઈએ.*“-5 છઓ
બુદ્ધિની પાર ગયા છે અને પરમ ગતિને જીએ છે,
તે સિડ્ડ જ્ઞાનીખા ભૂતમાત્રને નાશવ'ત માની કટી
પણુ શૈક ઠરતા નથી. હે વિદ્વાન ! હુ” શોક કરતો
“નથી. હૈ બ્રહ્મન! છુ' તો કાળની રાહ નેતા ઊસો
છુ, હૈ શ્રેછ | આ દછાંતોથી હું વેય ખાતો નથી.
બ્રાહ્મણુ બોલ્યો : તમે સિદ્ધજ્ઞાની છે. તમે
મહાખુડ્દિમાન છે. તમારી બુડ્ડિ વિશાળ છે. તમે
ધૂમ્જ્ઞ અને જ્ઞાનતૃપ્ત છે. આથી હુ” તમારે વિરો
ચિંતા કરતો જ નથી. હે શ્રે ધમ'ધારી ડું તમારી
રજ માગું છુ. તમારું મંગલ હે. ધમ' તમારું
રક્ષણુ કરા. ધમમાં સાવવ રહેજે.૨૯-૨૫
માકેં'ડેય બોલ્યાઃ વ્યાધે હાથ નેડીને હહ્યુ :
'બડુ' સારુ.' પછી તે દ્વિજશ્રેઇ ગ્યાધની
પ્રદક્ષિણા કરીને ત્યાંથી જવા નીકળ્યો. પછી તે
શ્રેઇ બ્રાહ્મણુ પોતાને ધેર ગયો અને પોતાનાં વૃદ્ધ
માતપિતાની વિધિપૂવ'ક સર્વ પ્રકારે સેવા કરવા
લાગ્યો. હૈ યુવિછિર ! હે તાત ! હે ધામિકશ્રેછ |
તમે મને જે ધમ' વિરો પૂછ્યુ હતુ, તે બધુ
મે તમને પૂરેપૂરું કહ્યુ છે. હે શ્રેઇ ! મે' તમને પતિ-
ત્રતાતું' માહાત્મ્ય અને ધર્મવ્યાધે કહેલી માતા-
પિતાની સેવા એ બધું કહ્યુ છે.“ ૨5
યુધિદિર બોલ્યાઃ હે સુનિત્રેઇ | હે સવ ધ્મ'-
ક્ષામાં શ્રેષ | હૈ બ્રહ્મન્! તમે અતિ અદ્ભુત અને
ઉત્તમોત્તમ એવુ' આ ધર્માખ્યાન કક્ષ છે. હે વિદ્દાન |
આ આપ્યાન સાંભળવામાં એટલુ સુખદાયી હતુ
“8 મારો આ સમય પલકારાની જેમ ચાલ્યો ગયો |
હૈ શમવન ! ઉત્તમ ધમને સાંભળતાં મતે તૃપ્તિ જ
* પિતા. છષ્વચો વ્યાષ હિટ વ્યુ. વતિતતા 1
સિટ્યતિ ન્રાજ્ઞના વન્ટેવામિનણ્વાત્મસેવચા ॥
વ્યાધ માતાપિતાની સેવાથી [સદ યયો, પતિ
નતા પતિની સેવાથી સિદ્ધ યઈ, બાહમણે અગ્નિની
સેવાથી સિદ્દ થાવ છે અને યોગીઓ આત્મસેવાથી
સિ થાય ઝે. --મનેસ
થતી નંથી.*૧,૨૦
ઇતિ થીમહાભારતમા વનપર્વા'તર્ગત માક”ડેયસમાસ્યાપવ'મા
“યાક્ષણન્યાધસ'વાદ' નામનો અધ્યાય ૨૫૬ મે! સમાપ્ત
ઝષ્યાય ૨૬૨૭૫
અસિ સ'બ'ધી કથા
॥વશવાયન ઝરાય॥
શુસ્વેનાં ઘર્મ લયુસાં ઘર્મરાઝ? ૧થાં શમાદ્।
યુન વત્રચ્છ તણ યિ માેરેયમિટં તતા 11૨11
વૈશ'પાયત બોલ્યાઃ આ ધમ'યુક્ત શુભ ઠથા
સાંભળીને ધર્મરાજે તે માઠ”ડેય “વિતે ફરી આ
મ્રમાણુ પૂછયુ.પ
યુધિઠ્િરિ બોલ્યાઃ પૂવે' અશ્ચિ “કેમ જળમાં
પેસી ગયો હતો? આ પ્રમાણ અશિ નાશ પામ્યો,
ત્યારે મહાકાંતિમાન અ'મિરાએ અસિરૂપ થઈને
“કેવી રીતે હન્યોને વહાં હતાં? અસિ જે એક જ છે,
તો શાથી કર્મૌમાં એની અનેકરૂપતા નેવામાં
આવે છે? હે શગવન ! હું આ બધું જાણવા ઇચ્છુ
છુ. કાતિ'કસ્વામી “કેવી રીતે જન્મ્યા ? હેવી રીતે
તે અશિના પુત્ર થયા ? શી રીતે તે રદ્રથી ઉત્પન્ન
થયા? કઈ રીતે તે ગગા અને ડૃત્તિકામાં જન્મ
પામ્યા? હૈ ભાગ'વત્રેણ ! આ બધુ હુ" તમારી
। પાસેથી યથાથ'પણેુ સાંભળના ઇચ્છુ' છુ'. હે મહા-
થુનિ ! મતે આ વિરે ભારે કુતૂહલ થયુ" છે.૨-૫
માઠ''ડેય બોહ્યા : અસિ કોધ પામીને જળમાં
તપ કરવાને ગયો. અને ભગવાંત અ ગિરાએ પોતે
અસિરૂપ થઈને સવ જગતને પોતાના તેજથી
તપાવી દીધુ” તથા અધકારમાત્રને નાશ કર્યો.'તે
સબ“વમાં વિઠ્દાનો પુરાતન ઇતિહાસનો આ દાખલો
આપે છે.” હે મહાબાહુ | પૂવે મહાભાગ અ'ગિ-
રાએ આશ્રમમાં રહીને ઉત્તમ તપ આચયુ” હતુ” *
અને અસિને પણુ ઝાંખા પાડી દીધો હતો. આ
ત્રમાણું અસિથી પણુ અધિક તેજસ્વી થઈને તેતે
સમચે સર્વ જગતને પ્રકાશમાન કરી રહ્યા હતા.“
૪૨૪
શ્રોમહાભારત-તનપર્વ-માડરયસમાસ્યાપવરે
તે વખતે અસિ પણુ તપ ઠરતા હુતા. અ'ગિરાના
તેજથી તે તેજ્સ્વી સ'તાપ અને ગ્લાનિ પામ્યા-
તેમને કશી સૂઝ પડી નહિ.“ હવે ભમવાન અસિ
વિચારવા લાગ્યા કૈ, 'હું તપ તપવા ગયે, એટલે
મારૂં અસ્નિત્ત નાશ જ પામ્યું છે અને બ્રહ્માએ
આ લોકમાં લેઠાને માટે બીજો અસિ ખનાન્યા
છે! તો કેવી રીતે હું પાછો અસિ યાઉ' ?' એણે
આમ વિચાર કર્યે, ત્યાં તેયુ અશિની જેમ લોકોને
તપાવી રહેલા મહાજ્નિ અ'ગિરાને નયા. ભયભીત
થચેલે તે અસિ ધીરેધીરે “અ'ગિરાની પાસે ગચો,
એટલે તે ડષિએ તેને કહ્યુઃ 'તમે શીધ્ર અસિ
થાએ અને લેોકઠસમરતને ફરી પ્રકાંશત ઠરે.
“કમ કે તમે વણે લોકમાં પ્રસિદ્ધ છો. હે તિમિરનેો
નાશ કરનારા | ખ્રજ્ણાએ તમને જ પ્રથમ અ'ધ-
કારનો નાશ કરનારા ગ્ગસિ બનાવ્યા છે. આથી તમે
તાળ તમારો અધિકાર સ્વીકારી લો.” પ૨
અશિ બોહ્ચોઃ લોકમાં મારી જીતિં નાશ
પામી છે અને તમે અસિ થઈ ગયા છે. આથી
લોકો તમતે જ અસિ તરી"ક એળખરો. તેઓ
મતે ઓળખશે જ નહિ. હું તમને જ અસિત્વ
આપુ છુ', તમે જ પ્રથમ અસિ ખને. હુ તે!
પ્રાનપત્યક નામને બીજો અસિ થઈશે.* ૫*
અંગિરા બોહ્યા ઃ હે દેવ | તમે પ્રજનને સ્વગ-
સુખ આપતાં હવ્યહુવનરૂપી પુણ્યકર્મ' કરે.
તમે જ તિમિરવિદારક અસ્નિ થાઓ. હે અસિ!
તમે મને અનાયાસે એક ઉત્તમ પુત આપો.”
” સ્રા ડેય બોલ્યાઃ અંમિરાનાં તે વચન
સાંભળીને અસિએ તે પ્રમાણે ક્યું”. હે રાજન્]
તે અગિરાને પણુ બૃહસ્પતિ નામે એક પુત્ર થયો.
આ પ્રમાણે હે ભારત ! અસિથી અ'ગિરાને તે
પ્રથમ પુત્ર જન્મ્યા છે, એ જીને દેવો ત્યાં
આવીને તેતુ' કારણ પૂછવા લાગ્યા.પ“"“ 'ૃવોએ
દૈવોએ પણુ અ'ગિરાનાં એ વચતોને માન્ય રાખ્યાં.
હવે હુ તમને બ્રાહ્મણાએ વર્ણવેલા, અનેક કર્મો-
થી પ્રસિદ્ધ થયેલા અતે વિવિધ ફળે આપનારા
તે અનેઠવિધ મહાકાંતિમાત અસિઓ વિરો
કહીશ.૨“૨૫
ઈતિ શ્રોમહાભારતમા વનપર્વા'તર્ગત માર્ક 3ેયસમાસ્યાપર્વમા.
“આગિરસ? નામનો અધ્યાય ૨૬૭ગેો સમાપન
અધ્યાય ૨૬૬મો
અ'ગિરાની સ'તતિ
॥ મારેય વાચ ॥
ન્રણળો વર્તતીયસ્ત પુત્રઃ ૩૪ઝછો૪ટ !
તસ્યામવત્ઉુમાં માર્યા પ્રતાશરવાં ચ મે શુળ ॥ ૨11
માડ ડેય બોલ્યા : હે કુસ્કુળધુર'ધર | ખહ્માતા
વીન પુ એ અ પિરાને સુભા નામની પત્ની હંતી-
તે પત્નીથી તેને જે પ્રનન થઈતે હુ કહુ' છુ-
તમે તે સાંભળે હે રાજન : અ'ગિરાને બૃહત્કીતિં
બૃહજ્જ્ચોતિ, બુહદ્થહ્મા, બુહન્મતા, બૃહન્મ'ત,
બૃહદ્ભાસ અતે બૃહસ્પતિ એ પ્રત્રો હતા. તેમને
રવી ભાતુમતીપ નામે પ્રથમ પ્રુમી હતી. સર્વ
સ'તાનોમાં તે રૂપમાં અનેડ હતી. અગિરાને
બીજી પુત્રી રામા* નામે હતી. સર્વ પ્રાણીઓને
એને વિસે રા (પ્રેમ) હતે, તેથી તેતુ' રામા
નામ પડ્યુ હતુ. જેને સ્દ્રકન્યા કહેવામાં આવે
છે અને જે સૂક્મ હોવાથી દેહવારીઓને કદી દેખાય
છે ને કદી દેખાતી નથી, તે સિનીવાલી' અ'ગિ-
રાની ત્રીજ પુત્રી છે.” જે પોતાનાં કિરસુાથી
સવ'ને પ્રકારામાન કરે છે, તે અચિંષ્મતી” તેમની
ચોથી ટીકરી છે. જેને દ્વિસે હુવિઓથી દેવોનું”
૧. સૂય'યુક્ત દિત્રચાભિમાની દેવતા. ૨. રત કે
જે થમનાશક હોવાયી તેમાં સવ' પ્રાણીઓને ગ્રેમ હોય
જે. ૩. ચતુ'દ્શીયુક્ત અમાવાસ્યા, ને દિતસની ચદદકળા
ચૂતમ હેતાથી દેખાય છે તથા નકી પહ દેખાવી
અને તે સ્દ્રે ધારત કરેતી ઠોવાથી રકકન્યા કરડ
અ'ગિરાને પૃછ્યુ. ત્યારે તેણ તેહું કારણુ કલુ. | છે. ૪. પૂણ'ચદ્ામી સુદ પૂશિ'મા.
અધ્યાય ર૧૯મે।-ખાર્હ્સ્પત્ય અત્નિના વ'શનુ” વણન
૪૨૫
મજત ઠરવામાં આવે છે; તે હવિષ્મતી ' તેમની
પાંચમી પુત્રી છે. અ'મિરાની છઠ્ઠી પવિત્ર પુત્રીને
માહિષ્મતી કરે છે. દે મહામતિ | દીપ્તિમાન
મહાયજ્ષેમાં જે મહામતીને” નામે વિખ્યાત છે,
તે અ'ગિરાની સાતમી પુત્રી છે. જે ભગવતીને
જેઈને મતુષ્ય વિસ્મય પામે છે, તે એક કળાવાળી
અને અલ્પ અ'શવાળી કુઠૂ“ અ'મિરાની આઠમી
પુત્રી છે...“
ઇતિ શ્રીમહાલારતમાં વનપર્વાં'તર્ગત માક ડેમસમારયા-
પવ૧માં “ આંગિર્સફપાખ્યાત ' નામને
અધ્યાય ર૫૮મે! સમાપ્ત
સષ્યાવ ૨૫મો
આહ્સ્પત્ય અગ્નિના વ'શત્ુ' વણન
॥મારરવ ર્વાય॥
શૃહ્ર્પતેમાંદ્રમલી માર્યાડવ્લીયા યશસ્તિની !
અમીન્લાડ્ઝનયત્યુળયાન્વરેન ચાષિ વુત્રિજ્ાદ્ |!
માક“ડેય બોલ્યાઃ બૃહસ્પતિને તારા નામે
યશસ્તવિની ભાર્યા હતી. તેણુ છ પવિત્ર અસિઓને
અને એક પુત્રીને જન્મ આપ્યો હતે. યજ્ઞોની
આઠ્તિમાં જે અશિતે પ્રયમ હવિ આપવામાં
આવે છે, તે મહાત્રતી શંયુ નામે અસિ બહુસ્પતિ-
નો પ્રથમ પૃત્ર છે.''* ચાતુર્માસ્યમાં જેને હુવિષ
આપવામાં આવે છે; અથ્મેધમાં ઇટ્ટતી પાસે
જને પ્રયમ પશુ આપવામાં આવે છે અને જે
અનેક ન્વાળાઃઆથી ઝળહળી રહ્યો છે, તે આ
' અદ્વિતીય વીષ'વાન શુ અસિ છે. શયુને
સત્યાસત્યા નામે અપ્રતિમ પત્ની હતી. તે ધર્મની
પુત્રી હતી. તેને પ્રોજ્ઝ્વલ અસિ જેવો પુત્ર થયો
તથા ત્રણુ સદ્તતી પુત્રીએ થઈ. યજ્ઞમાં જે
અગ્નિને આન્્યભાત્રથી પ્રથમ પૂજવામાં આવે
છે; તે ભરદ્વાજ નામે અસિ એ શયુને। પ્રથમ પુત્ર
પ. મરતિપદાયુક્ત પૂણિ'મા. 5. ચતુદ'શીયુક્ત પૂણિમા.
૭. શુદ્ધ અમાવાસ્યા. ૮. સ્રતિપદાયુક્ત અમાવાસ્યા.
મભ્વ,રછ
કહેવાય છે. સવ પૂણુંમાસ યજ્ઞોમાં જેતે સરવા-
માં લીધેકુ' ધી આપવામાં આવે છે, તે શરત
તામતો અસિ શયુતો દ્રિતીય પુત છે. રચુને ત્રણુ
બીજી પુત્રીઓ હતી અને ભરત સૌથી મેરો હતે!.
એ ભરતને શરત નામે પુત્ર થયો હતો અને ભરતી
નામે પુત્રી થઈ હતી.“ પોષણુ કરતારા આ
પ્રનપત્તિ શરત અસ્િતે પાવક તામે પુત્ર થયો
છતો. હે ભરતશ્રેષ | તે મહાત અને અત્યત પૂજ્ય
હતો.“ શરદ્ઘાજને વીરાં નામે શાર્યા હતી; તેણે
વીર નામના અસિને જન્મ આપ્યો હતે, સોમની
જેમ હળવે હળવે તૃષ્ણીમ'તો શણીને તે અગિની
ઘીની આડુતિથી પૂજા કરવી, એમ બ્રાહ્મણો! કહે
છે.* આગ્નેય આઠુતિ પછી જેતે સોમની સાથે
ખીન્નુ" હવિ અપાય છે, તે જ આ વીર અજ્િ છે.
એજ રથ, પ્રેલુ, રય, અધ્વાન અને કુશરેતા કરેવાય
છે.** એ વીરે રારયૂ નામની પોતાની પત્નીમાં
સિદ્ધિ નામના પુત્રને ઉત્પન્ન કર્યો હતો. ણુ
પાતાની કાંતિથી સૂય'ને પણુ ઢાંકી દીધો! હતે. એ
અસ્નિદેવનાો યાગ લાવ્યો હતો, તેથી અશિના
આવાહુત વખતે એતું નિત્ય કીત'ન થાય છે. જે
કટી યશ, તેજ અને લક્ષમીથી બ્રષ્ટ થતો! નથી
અને જે 'કૅવળ પૃથ્વીની સ્તુતિ કરે છે, તે અસિ
નિશ્રયવન્ નામે છે. તેને સત્ય તામને। પુત્ર છે. તે
અશ્િ પાપરહિત, દોપમુક્ત અને વિશુદ્ડ છે. તે
જ્વાળાઓ વડે ઝમઝગે છે અને સમય અતુસાર
ઘમ' કરે છે. તેતુ 'વિપાપ' એવુ” બીજી' નામ
છે.૫૫-૫૨ જ હતા પ્રાણીઓને દુઃખથી છોડાવે
છે, તે અસિતુ' નામ 'નિષૃતિ' છે, તે ગૃહુ
આદિને શોભાયમાન કરે છે.*“ એને સવન
નામનો પુત્ર છે તે અસિ રોગકારી છે. તેતે ,
કારણું સસારમાં વેદનાથી પીડાચેલા માણુસો
પોતેજ ચીસો! પાડે છે. તે અગ્નિ સમસત
જગતની બુદ્ધિને પોતાના વશમાં રાખે છે, તેતે
૪૨૬
* શ્રીમહ્ાભારત-વનપર્વ-માડડયસમાસ્યાપવરષ
હૈ ભારત જે 'અતરાગ્તિ' નામે હહેવાયો.છે
અને જે સવ લકમાં પ્રાણુ્ધારીઓનું ખાધેલુ'
પચાવે છે, તે યજ્ઞમાં 'વિશ્વભરક્' કરેવાય છે, એ
સતત બ્રહ્મચારી, જિતમન અતે મહાત્રતી છે.
બ્રા્યા એ અગ્નિને પાકયશેમાં પૂજે “છે.
ગોમતી નામની પવિત્ર નદી તેની પત્તી યઈ છે.
ધમ્' કરનારા લેદા તેને તીરે સ્વં ગુદ્યકર્મો
કેરે છે."”-૫* જે પરમ દાર્ણુ અગ્નિ સગ્રુદ્રજલતું
પાન્ હરે છે, તે “ વડ્વાગ્નિ' છે. જે શરીરમાં
ઉદાન નામથી રહે છે; જે પ્રાણુવાયુને આશિત
છે*અતે જે બ્રહ્મનિઇ છે, તે અસિ ' ઊધ્વશાફ'
નામે છે. જેને નિમિત્તે ધરતી ઉત્તર બાજીએ નિત્ય
છુવિ આપવામાં આવે છે અને જેને લીધે ધીને
હુવન સફળ થાય છે, તે ' સ્વિછકૂત્' નામે ઉત્તમ
અથિ છે.ચ”*૨૫ ૪ અચિ ડ્રશાત પ્રાણીએ.માં
ક્રોધરૂપે રહે છે, તે ક્રોધ પામેલા અસિમાંથી પર-
સેવો! નીકળયો હતો. આ પરસેવામાંથી બૃહસ્પતિ-
ની તે પુત્રી ઉત્પન્ન યઈ હતી એમ હુ માનુ
છુ. તે કૂર અને દારણુ 'સ્વાડા' નામની પુત્રી
પ્રાણીમાત્રમાં રહે છે. રૂપમાં ત્વર્મમાં પણુ જેના
“જાઈ ખરાળરિયો નથી, તે અસિને તેના અતુલ-
પણાને લીધે દેવાએ 'કામ્' એવું' નામ આય્યું'
છે. જે વિજયના હષ'થી કોધને ધારણ કરે છે અને
જ રથમાં બેસી, ધતુષ્ય સજી તથા માળા પહેરી,
રણુભૂમિમાં રિપિઓને રોળી નાખે છે; તે ' અમોધ '
નીમનેો અસિ છે. હે મહાભાગ | જેની શરીર, પ્રાણ
અને પરમાત્મા” એ ત્રણુ ઉક્યરૂપે સ્તુતિ યાય
ક આ સ્યાનમાં ઉફૂથતો વિપ્રહ પતિઇલયદ્વાત્સરય-
વત્ડથિત્યુકય:। જેનાથી કમષનુ' કૂળ ઉત્યાન પામે છે, તે
ઉફ્થ એવો કગ છ. તેમાં ચરીરયો કમ ઉત્પત્ર યાય
છે, તેવા શર્ાર ઉકફ્થ ફહેન1ાવ છ, શરીરત ઉત્યાપન
કરનારે હોવાથી મ.ખુ ઉફ્ય કહેવાય છે અને પ્રાષ્ુના
ઉત્થાપક- હોવાથી પરમાત્મા પણુ ઉક્ય કહેવાય છે.
છે; તે 'ઉફ્થૃ' * નામે અસિ છે, તેય જ પરા
તામની મહાવાચાને ઉત્પન્ન કરી છે; વેદને જણુતા-
રાઓ તેને જે 'સમાશ્ચાસ ' તરી કે ણે છે.૧૨ ૨5
ઇતિ થીમહાશારયમાં વનપર્વા'તગ'ત માક'ઝેપસમાસ્યાપજમાં
“અમિરાડું આખ્યત'નામતો અપ્યાયરાલમે; સમાર
ગધ્યાય ૨૨૦મો
ખાહસ્પત્ય અસિના વ'શતુ* વર્ણુન-
પાંચજન્યની સૂછિ ક
'॥માર્ઝરય રવાર ॥
શાક્વયો લઘ વાભિઇઃ ્વાળથ ત્રાળવુત્રજ ।
ગન્િલમિસ્તમેર ચત લિયુકપેજ; 1 1
માઠડેય બોલ્યા $ તે ઉફ્યે ખુત્રતે અર્થે
અનેક વર્ષો સુધી તીવ્ર તપર્યા કરી હતી. તેણે
ઇચ્છયું હતુ' કે, મને બ્રજ્ઞાના જેવો યશસ્વી અતે
ધમ'નિઇ પુત્ર થાય. તે કારયપ નામનો (ઉડ્ય),
વસિષપુત્ર, પ્રાણુને! પુત્ર પ્રાણી, આંગિરસ ચ્યવન
અને ત્રિસુવચક,; એ પાંચ અસિઓએ એઠઠા મળી
મહાવ્યાહ્તિ મ“ દ્રારા ધ્યાન ધયુ'”- ત્યારે સમર્થ
અતે મહાન્વાળાવાછુ' એક પ'ચવણુ' તેજ પ્રકટ
થયુપ-* હે ભારત / તેડું મસ્તક પ્રદીપ્ર અચિ
જેવુ' હતુ, તેના બને બાહુ સૂર્ય સમાન હતા,
તેની ચામડી તથા આંખો સુવર્ણ સમાન હતી
અને તેની જધ ર્યામવણી' હતી.” તે પાંચ
અસિએએ તપ કરીને તે દેવને પાંચવ્ણો ખતાન્યે!
હતો; તેથી તેનું 'પાંચજન્ય' એવુ' નામ
પડ્યું હતુ. વળી તેતુ' બીજી' નામ તપ હતું
અને એ તે પાંચ અસિઓના વશ ચલાવનાર
હતો. પ્રન સજ'નારા તે મહાતપસ્વીએ દર
હુનર વષ સુધી તપદ્ચર્યા કરીને પિતૃઓના ધોર
#
અસ્િ( દક્ષિણાસિ )તે ઉત્પન્ન કર્યો.' તેણે મસ્તક-
થી બૃહતને અને મુખથી રથ'તરને ઉતપન્ન હર્યાં.
ક સત્ જરપ્વ સોલર નવતીતિ ઝય: ઊ'સે-મેણક્ષપલમદ
લઈ જાય તે ઉફ્ય કહેવાય છે.
અધ્યાય રર૧મો-બાર્હસ્પત્ય અસ્નિના વ“રાનુ” વણષત (ચાલુ)
આ બ'ને દિવસ તમા રાત્રિના અભિમાની દેવ છે
અને તેએ। પ્રાણીઓના આયુષ્યનુ' વેમપૂવ'ક હરણુ
કરે છે. એ પાંચજન્યે નાભિથી શિવને, બળથી
ઇંદ્રને અને પ્રાણુથી વાયુને તથા અસિને ઉત્પત્ર
ફર્યો. વળી તેણ બને બાડુઓથી પ્રાકૃત અતુદ્યાત્ત
અને વૈકૃત અતુદાત્ત એ બે સ્વરો, મત આદિ
ઈઇદ્રિયા અને પાંચ મહાભૂતોને ઉત્પન્ન કર્યા'.
આ સન્ત્યો પછી તેણિં પિતૃઓના પાંચ પુત્રોને
જન્માવ્યા. એ પાંચમાં બૃહદ્રથને પ્રણિધિ, કારયપ-
(૨ફથષ)નો મહત્ત, આંમિરસ(મ્યવન)નેો ધીર-
ભાનુ, સુવર્ચકનો સૌમર અને પ્રાણુના અતુદાત્ત
“એ પ્રમાણું પુન થયા.. આ રીતે ઉત્પન્ન થયેલા
મચીસ વિશે મે' તમને કહ્યુ વળી એ પાંચજન્યે
ચજ્ઞનારા કરનારા બીજા પદર* દેવોને સર્જ્યા.
તેમાં સુભીમ, અતિભીમ, ભીમ, ભીમબલ અને
અબલ એ પાંચ યજ્ઞનાશક દેવોને તે તપ અસિએ
પ્રથમ ઉત્પન્ન ઠર્યા.”-પ૫ એ પછી તે તપે સુમિત,
મિતરવાન, મિતરજ્ઞ, મિત્રવધ'ત અને મિત્રધર્મા એ
દેવોને સજા. ત્યાર પછી તપ અસિએ સુરપ્રવીર,
વીર, સુરેશ, સુવ્ચસ અને સુરહ'તા એ પાંચને
ઉત્પન્ન કર્યા.૫૨*૫૨ આ દવે પાંચ પાંચનાં નણ
દાં જુદાં મંડળોમાં રહે છે. તેએ ત્યાં રહીને,
સ્વર્મ'પ્રાપ્તિને અથે* યજ્ઞ કરનારાઓના યજ્ઞોને નાશ
કરે છે, ચજ્ઞપદાર્થૌને હરી નય છે, અસિની
સ્પર્ધાથી મઠાન હવિષ્યોનું' હરણુ કરે છે અને
તેમનો નાશ ઠરે છે.૫૦૫% આથી કુશળયાજ્ઞિકાએ
તેમને વેદીની બહાર ભાગ આપવાનુ ચાલુ કયુ”
છે. આ કારણુરથી, જ્યાં અસિની સ્થાપના કરી
ક આ સ્થાનમાં યસષ્ન'સ કરનારાઓને અસુર ન
કહેતાં દેવ કલ્યા છે. શ્રામદૂ ભાગનતના ત્ર સ્ક ધના
૧૧ મા અપ્યાયતા રછમા ન્કલોકમાં અસુરાદિકોને પણુ
દેવરૃષ્િમાં જ ગણ્યા છે. “લેક આ પ્રમાણે છેઃ
ચેવલમત્રાઝવિધો તિસુધા વિગસ્તેડઝુરડ ॥
મસ્ધર્વાપ્લર્લ હિરા યક્ષ(્ણાલિ ચારળા- ॥
૪ર૭
હોય છે, ત્યાં વેદીની અ'દર તેખો જતા નથી.પ*
ચયનયાગ કરતારા યજમાનતુ' હવિદ્ર'વ્યથી ભરેલી
ગાડીમાંથી તેએ ઉપરધી હવિ્*્યે! ઉપાડી જાય
છે, ત્યારે રાક્ષસફારી મ'તોયી તેમને શાંત ઠરવામાં
આવે છે; એટલે તેએ યજ્ઞહવિને હરી લઈ જઈ
શકતા નથી.” તપનો બહદુડથ નામને! પૃત્ર ભૂમિ
આશ્રય કરી રદ્યો છે. આથી સતપુરયો। અસિહેતરતા
હોમ વખતે તેતુ પૃથ્વી ઉપર યજન .ઠરે છે.પ૬
તપ નામના પાંચજન્ય અસિને બીન્ને પુત્ર રથ”
તર અસિ કહેવાય છે. અધવયુ'ગા તે ' મિવવિ''
મહાન વિરાટરૂપ અસિને હવિ અપે* છે.પ“ આ
પ્રમાણે પુત્રો ઉત્પન્ન કરી, તે મહાયશસ્વી તપ
પોતાના પુત્રો સાથે પરમપ્રસત્ત રહી આન'દ કરવા
લાગ્યો.૨૦
ધતિ શ્રીમડાભારતમાં વનપર્વાં'તગત માર્ક ડેયસમાસ્માપવ'મા
“અ'ગિરહઉપાખ્યાન” નામતો અધ્યાય રરન્્ મો સમાપ્ત
ઝષ્યાય રરશ્મનો રી
બાર્હસ્પત્ય અસિના વ"રાતુ' વણુષ્ત (ચાકુ)
॥ માર્જરેત્ર ફાવ ॥
ચુહ્મિનિયમે્સાતો મરતો નામ પાવર ,
જસ પુષિમતિર્નાવ તુ#ઃ ઘુછિ ત્રવચ્છતિ ।1
મદ્ટ્વેવ ત્રગાઃ લર્રાલતો મહ ૩ચ૧તે | ૨ ||
માઠ“ડેય બોલ્યા : બડસ્પતિના પુત્ર શ'યુતે।
પૌત્ર અને ઉર્જને પુત્ર તે ભરત નામનો અસ્ચિ
ભારે નિયમો! ધારણુ કરવાથી જન્મ્યો હતો; તે
તુછ થઈ ને પુદ્ટિ આપે છે, તેથરી તેતુ' બીજી” નામ
પુદ્ટિમતિ છે. તે સર્વ પ્રજાઓનુ' ભરણુપોષણુ કરે
છે, એટલે તેને ભરત કહેવામાં આવે છે.૫ તપનો
ત્રીજે પુત્ર જે શિવ નામે અથિ છે, તે ચૈતન્ય-
શક્તિતી પૂશ્ત (નિઝિકલ્પ સમા3િ)માં તૃત્પર્ *
રહૈ છે. તે સર્વ દુ ખપીડિતોનુ નિત્ય કહ્યાણુ
કરે છે; તેથી તે શિવ કહેવાય છે.૨ તપ નામના
અસિવુ' તપતું મહાન એશ્વગફળ વધેલુ' જઈને,
હરત
શ્રીપહ્ાભાર્ત-વતપર્વ-માક'ડરયસમાસ્યાપવડે
બુદ્ધિમાન પુરદર તે ફ્ળ મેળવવાની ઇચ્છાથી
તેને! પુગ થઈને જન્મ્યો હુતે?.૨ તે તપને ઉષ્મા
નામનો અસિ ઉતપન્ન થયો હતો. પ્રાણીઓમાં
તે ઉષ્ણુતારૂપે દેખાય છે. વળી તપને મતુ નામે
જે અસિ થયો હતો; તેરે પ્રન્તપતિતુ' સ્થાન
લીધું હતુ” વેદમાં પારંગત થયેલા ખ્રાહ્મસ।
કહે છે કે, તપતે રા'ભુ નામે અસિ ઉત્પન્ન થયો
હતે. પ્રદીપ્ત અને મહાપ્રભાવાળા આવસ્થ્ય અસિ
પણુ તપથી જ થયો હતે, એમ ખ્રાહ્મણુ। કહે છે.
આમ તપે ખળ દેતારા, હવ્યને વહતારા, સોનાના
જેવી પ્રભાવાળા અને યજ્ઞોમાં સોમભાગ પામનારા
પાંચ પૃતોને આ લોકમાં ઉત્પન્ન કર્યા.”* હે
મહાભાગ ] અસ્તકાલે જે સૂય થાક લાગતાં અસ્નિ-
રૂપ થાય છે અને જે ભયકર અસુરોાને તથા વિવિધ
જતના મનુષ્યોને ઉત્પન્ન કરે છે, તે સૂ પણુ
તપથી જ ઉત્પન્ન થયો છે. તપના પ્રશ્નપતિષદને
ઘ્ારણુ કરનાર પુત્ર ભાતુને અગિરાએ સર્જયો હતે!.
વેદપારરગત બ્રાક્ષણા તેને ખૃહદ્ભાતુ કહે છે.””
ભાતુને સુપ્રજ અને સૂર્યપુત્રી બૃહદ્ભાસા એ બે
પત્તીઓઆ હતી. તે બ'નેએ છ પુત્રોને જન્મ આપ્યા
હતા. તેમની પ્રભેત્પત્તિ વિસે તમે સાંભળો. જે
દુબ'ળ માણીઓને બળ આપે છે; તેતે ખલદ અસિ
કહેવામાં આવે છે” પ” અને તે ભાતુતો! પ્રથમ
પુત્ર છે. જે પ્રશાંત પ્રાણીઓમાં દાર્ણુ મન્યુ(કોધ)-
રૂપે પ્રકટે છે, તે મન્યુમાત નામનો અસિ ભાતુના
ખીને પુત્ર છે.“૫ પૂનમ અને અમાસના યામમાં
જતે અહી' આહુતિ અપાય છે, તે વિષ્ણુ નામને
અગ્નિ છે. તેતે જ અહી' ધૃતિમાન અ'ગિરા પણુ
કહે છે. આ ત્રણુ જુત્રો સુપ્રનના છે.* ઈૈદ્રની
સાથચૈ જેને આત્રયણુ હવિ આપવામાં આવે છે, તે
આસયણુ નામનો અસિ છે અને તે ભાતુતે! જ
પુત્ર છે. જે ચાતુર્માસ્ય યામમાં નિત્ય આપવાના
હવિદ્ર'ન્યોનુ' ઉત્પત્તિસ્થાન છે; જે ત્રહરહિત છે
અને જે પોતાના ચાર પ્રન્ોની સાથૈ છે; તે વિશ્-
દેવ અચિ ભાતુનો પાંચમે! પુત્ર છે. ભાંતુને છઠો
પુત્ર સ્તુમ નામને છે.*”“* એ ભાવુતુ' બીજું
નામ મત છે. એ મતુને નિશા નામની એક ત્રીજ
ભ્રાર્યા હતી. નિશાએ અસિ, સોમ તથા ખીજ
પાંચ અસિઓ અને એક કન્ધા*એમ' આઠને
જનમ્ આપ્યો. ચાતુર્માસ્ય યાગમાં જે અસિને
પજન્યતી સાથે ઉત્તમ હુવિથી પૂજવામાં આવે
છે; તે વૈશ્વાનર તામે શ્રીમાત અસિ મતુતા પાછલા
પાંચમાંને પ્રથમ પુત્ર છે. જે સમથ અસિ આ
સવ' લેકનાં અન્નને પચાવે છે; તે વિશ્રપતિ નામ-
નો મતુનો બીને પુત્ર છે,પ"-૫* જતે અપણ
કરવાથી હવિદ્ર'ન્ય ઉત્તમ રીતે અર્પાયેલુ' મતાય
છે, તે સ્વિટફૂત નામનો પરમ અસિ છે. તે જ
અસિ હિરણ્યકશિપ્રની રહિણી નામની કન્યા
થઈને ઠમંના દોષ વડે શાર્યાભાવ પામી હતી.
વાસ્તવિક રીતે તો તે અસિ જ છે, પ્રજાપતિ જ
છે. આ રાહિણી મતુની ઠન્યા છે. જે અસિ શરીર
ધારીઓના ગ્રાણાને આશ્રચે રહીતે કેહને ગ્રવૃત્તિ
કરાવે છે અને જે રાબ્દસ્વરૂપના જ્ઞાનમાં સાધન*
રૂપ છે; તેનુ નામ સ'નિહિત છે. તે મતુનો નીજે
પુત્ર છે. જે દેવની ઉપાસનાથી સ્ગ્લ અને ડૃપ્ણુ
એ બે ગતિએ મળે છે; જે ડુતાશન અસિને ધારણ
કરે છે, જે શુદ્ધ હોવા છતાં કામ્યકર્મોને પ્રવર્તાવે
છે, જે કોધતા આશ્રયમાં રહે છે અને જેને યતિ-
એ સદા પરમષિ* કપિલ કહે છે, તે સાંખ્યયોગ-
નો પ્રવત'& ડપિલ નામને! અસિ મતુતે! ચોથે!
પુત્ર છે."૯-૨૫ પૈચદ્વના અ'તમાં, મતુષ્યયદને
મારે, મતૃષ્યો જેને તિત્ય પહેલી આડુતિ આપે
છે, તે વિચિત્ર કર્મામાં રહેનારા અચિ અગણી
કહેવાય છે. એ અષણી મતુનો પાંચમે પ્રત છે.૨*
વળી મતુએ ૬૪ થયેલા અસિહાચતા પ્રાયથિત્ત
સારુ આ ખીન પૃથ્વીમાં પ્રસિદ્ડ એવા ભયકર
અધ્યાય ૨૨રમો-અપિવ'રાનુ' વણન
૪૨૯
અસિઓ સર્જ્યો છે. જ્યારે અસિહોત્રતા અસિઓ
વાયુને હ્ીધે એકબીનને અડી નય, ત્યારે દુચિ
તામતા અસ્િતે ઉદ્દેશીને અછાકપાલ (આઠ
કપાલ ઉપર સરકાર ઠરેલા ) પૃરોડાશથી ઇછિ
હરવી.૨૨૨* «પારે દક્ષિણાસિ બીન બે અમિ-
ખોને સ્પર્શી ન્તય, તયારે વીતિ તામનતા અસિને
ઉદેશીને અદ્ટાકપાલ પુરાડારાથી ઇટિ ઠરવી.૨5
જ્યારે અસિરામશાળામાં રહેલા સિખ દાવાતળ
સાથે સપર પામે, ત્યારે રુચિ અસિને ઉર્ેશીને
અદાકપાલ ષુરોડાશથી ઇછિ કરવી.** ન્યારે
જાઈ રજસ્વલા સ્રી અસિહોાત્રતા અસિને અડપી
પડે, ત્યારે વસુમાન નામતા આંસતે ઉદ્દેશીતે
અણાકપાલ પુરોડાશથી ઇછિ કરવી.” ન્યાર
“ઈને “ઈના મરણુસમાચાર સાંભળવામાં આવે
અયવા પશ્ુએ મરણુ પામવા માંડે, ત્યારે સુરભિ-
માન નામતા અસિને ઉદ્દેશીને અદાકપાલ પુરે-
ડાશથી ઇછિ ઠરવી.*“ જ દુઃખાતુર ખ્ાદ્ષણુ ત્રણુ
રાત સુધી અસિમાં હેમ આપે નહિ, તેણું ઉત્તરા-
સિને ઉદ્દેશીને અછાકપાલ પુરોડાશથી ઇષ્ટ કરવી.
જેની દરો'છિ અને પૌણ્'માસેટિ વચ્ચે જ બધ પડી
જાય, તેણે પધિકૃત્ નામના અસિને ઉદ્દેશીને અછાક-
પાલ પુરાડાશયી ઇછિ ઠરવી. જ્યારે સુવાવડને
અસ્તિ અમિિહોવરના અસિને સ્પરોં, ત્યારે અસિ-
માન નામતા અસિને ઉદ્દેશીને અછાકપાલ પુરે।-
ડાશથી ઇટિ કરવી.ચ“-*૫
ઈતિ શ્રામહાભારતમાં વનપર્વા'તગત માફ ડેયસમાસ્યાપર્વમા
“ગાગિરસે!પાખ્યાન” નામનો અધ્યાય રર1 મો સમાસ
ઝષ્યાય ૨૨૨મો
અસ્િવ'રાઝું વણન
॥યામરેગ સતાન ॥
આપર્વ મુરિતા માર્યા સટૃલ્વ' ૧૪ના ત્રિવા
મૂવસિવમેર્તા ચ સતવરવાવયે વર્થ ॥ દ ॥
સાક''ડેય બોલ્યા : જળમાં વસેલા સફ નામના
અસિને સુદ્તિ નામની પરમપ્રિય પની હતી.
ભુર્થોકના પાઘક અતે ભુવલોકના શર્તા તે સહે
અદ્સુત નામના અસ્િતે ઉત્પન્ન કર્યો હતો.૫ તે
અદ્ભુત અસિ સર્વ ભૂતનો પતિ છે, તેથી
ખરાહ્મણાની પર'પરામાં તેતે અત્માં અને ભુવતભર્તા
કશે છે.૨ તે મહાતેજવી અસિ ભમવાત આ
લોકમાં સવ' મહાભૃતોતે! પતિ છે અને તે સર્વ
જમતમાં નિત્ય વિચરે છે. એ જ અસિ ગૃહપતિ
નામથી તિત્ય યજ્ઞોમાં પૂજ્ય છે અતે એ અસિ
આ લોકમાં હોમેલી સવ આઠડુતિઓ દેવોને
પહોંચાડે છે.”** મહાભાગ્યશાળી તથા તણું લેક
નો સંહારકારી તે મડા અદ્શુત અસિ જળનિવાસી
સહુને પુત્ર છે અને તે ભૂપતિ, ભુવતભર્તા તયા
મહત્પતિ કહેવાય છે. તે અદ્ભુતને ભરત નામ-
નો અચિષુત્ર થયો; તે મરેલાં પ્રાણીઓને બાળે
છે. અિષ્ટમમાં શ્રેછ યજ્ઞસાધતરૂપ જે નિયત
અસિ છે, તે ભરતતે। પુત્ર છે. હવે પ્રથમના સહુ
નામના સમથ અગ્નિને દેવે! નિત્ય ખોળતા હતા.
નિયતને આવતો જેઈને તે સહુ ભયને। માર્યો
સામરમાં પેસી ગયો હતે(. દેવો સવ દિશાઓમાં
શોધતા રોધતા ત્યાં સાગરમાં પણુ પહોંચી ગયા.
તે વખતે તે અગ્તિએ અથર્વાને નેઈ તે તેતે આ
વચન ઠથ્યાં : ' હૈ વીર! તમે દેવોના હવ્યાનતે પરેાં-
ચાડો; હુ' તો અત્ય'ત દુબ'ળ થઈ ગયો છું. તમે
પિંગ્ઢ તેતરવાળા અગ્તિનુ રૂપ ધારણુ હરે. તમે
મારૂં આટલુ પ્રિય કરા.'*“ તે અગ્નિ અથ્વો-
ને આ પ્રમાણું કાર્ય સૉંપીને બીજે ઠેકાણું ચાલ્યો
ગયો, પણુ મર્થોએ તેતું સ્થાન કહી દીધુ. આથી
કોધર્માં આવીને તે અગ્તિખે તે માછલાંને ક્યુંડ
'તમને શરીરધારીઓ અનેક પ્રકારે ખારે.!પ* *
વળી એ અગ્નિએ અથર્વાને પણુ પહેલાંની જેમ જ
કહ્યું. તે અયર્વા'ગિરાએ દેવોના કહેવાથી તે અગ્નિ-
ને ઘણુ। ધણ। સમજન્યેઇ પણુ તેર હ્ય પહેંચાડ-
૪3૬
વાનીઇગ્છા કરી તહિ. તેણે તો અગ્તિદેહ રાખવાનુ
પણુ ન ઇશ્છયું તે તેણું શરીર સુદ્ધાં ત્યજ દીધુ.
આ પ્રમાણું શરીર ત્યજને તે તરત જ પૃથ્વીમાં
પેસી ગયો. ત્યાં ભૂમિનો સ્પશ' કરીને તેણે ભાત-
ભાતની અનેક ધાતુએ ઉત્પન્ન કરી.૫૫-૫* તેણે
પોતાતા પરથી તેજ અને ગધ કર્યા, હાડકાંથી
દેવદાર કર્યો, કફથી રફટિક કર્યો, પિત્તથી મરકત-
મણિ બનાન્યો અને ચકૃતથી કાળુ લોહું' ઉત્પન્ન
હ્યુ”, કાઇ, પાષાણુ અને લેહ એ તરસથી સર્વે
મજાખા સુખ પામે છે, તેના નખથી અભ્રક અને
તેની શિરાઓની નાળથી પરવાળાં ખ્ય. તેતા
શરીરથી બીક વિવિધ ધાતુઓ યઈ. હે રાજન્!
આ પ્રમાણે શરીરનો સાત્ર કરીને તે પરમ તપ-
માં બેડો,૫“ ૫5 ભૂત્રુ અને અ'ગિરા વગેરે તધવિ-
એએ તપોબળથી તેને ક્રી ઉઠાડ્યો, ત્યારે તપ-
થી સડ થયેલો તે તેજસ્વી અસિ અત્ય'ત ઝળ-
છળી રહ્યો હતો.પ” પણુ અગિરા ષિને જોઈ ને
તે શયને લીધે કરી મહાસાગરમાં પેસી ગયો.
આ પ્રમાણુ તે નાસી ગયે ત્યારે જગ્રત ભય-
ભીત થઈ ગયું અને અથર્વા ગિરાને આશ્રચે ગયુ.
દ્વેવાદિ લોકોએ અથર્વાતુ' પૂજન હયુ.પ“ પછી
અથર્વાએ પોતે લેઠસૃછિ કરી અતે સવ ભૂતો
તા દેખતાં મહાસમુદ્રને વલોવીને અસિને શેધી
કાઠ્યો. આ પ્રમાણે પૂત અસિ નાસી ગયો હંતો
અતે ભગવાન અથર્વાએ તેને કરી તેડી આણ્યો
હતો. ત્યારથી તે અસિ સર્વ પ્રાણીઓએ હેમેલા
હુવ્યને સહૈવ દેવોને પહોંચાડે છે.પ*૨* આ પ્રમાણે
(અસિંથી અ ગિરા, તેનાથી બૃહસ્પતિ અને તેનાથી
શયુ ઇત્યાદિ કમથી » તેણું હવ્યદાતને માટે અનેક
વેદોક્ત દેવરપ સ્થાને ઉત્પન્ન કર્યા". પછી તે અસિ
વિવિધ દેશોમાં વિચરતા રહી, ઠામેડામ ઘૂમવા
લાગ્યો.૨૫ હે ભારત ! સિંધુનદ, પ“ચનદ, દેવિકા,
સરસવતી, ગગા, શકુંતલા, સસ્યૂ , ગડછી, ચર્મ'-
શ્રીમહાંભાર્ત-વનપર્વ્સ-માક“ઝયસમાસ્યાપવરે
ણ્વતી, મહી, મેધ્યો, મૅધાતિથિ, તાપ્રવતી, વૈત્ર-
વતી, કૌશિકી, તમસા, નમ'દા, ગોદાવરી, વણા?
ઉપવેણુ।, ભીમા, વડવા, ભારતી, સુપ્રયોગા, કાવેરી?
મરા, તુંગવેણા, કૃષ્ણુવેણા, કપિલા અને રોણુ
એ સર્વ નટીઓ તે દેવોની માતાએ કહેવાઈ
છે,૨૧-૨5 અદ્બુત અશિને પ્રિયા નામની ભાર્યા
હંતી અને તેતે! વિભુ નામતે! પુત્ર હતે. જેટલા
અશિએઓ કથ્યા છે, તેટલા સોમયાગે! છે.૨” અત્રિ
ના વશમાં પણુ બ્રાની માનસ સ'તતિ થઈ છે.
અત્રિએ પુત્રોને સર્જવાની ઇચ્છા કરીને તે અસિ-
ઓતુ' મતમાં ધાત ધયુ', એટલે અસિઓ વે
બ્રાહ્મણુની કાયામાંથી ષુનરૂપે બહાર આવ્યા, આમ
તે શ્રીમાત, અપ્રમેય, મહાત્મા અને અધકાર-
નાશન અસિઓ કેવી રીતે ઉતપન્ન થયા, તે મે
તમતે હહ્યું. વેદ્ટમાં જેવું અદ્ભુત અસિતું માહાત્મ્ય
વણુવામાં આવ્યુ” છે, તેવુ' માહાત્મ્ય તમે સર્વા
અસિઆતું જાણુ।. એ સવ'માં એક જ પ્રધમ અસિ
છે. તે ભમવાન અ'મિરાને જ શ્રેક અને પ્રથમ
અશિ નણુવા. જ્યોતિષ્ોમ યજ્ઞની જેમ તે પોતાની
કાયામાંથી અનેક રૂપે પ્રક્યા છે. આ મે" તમતે
અસ્તિઆના અતિ મહાન વશ વિરી હહ્યું. તે અસિ
વિવિધ મ'ત્રોથી પૂજન પામે છે અને લે[ઠાએ
આપેલુ હન્ય દેવોને પહોંચાડે છે.૨“ *૨
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વાં'તગત માર્ક” ડેય-
સમાસ્યાપર્વ'માં “ અ'ગિરતતુ' ઉપાખ્યાન?
નામનો. અધ્યાય ૨૨૨ સે! સમાપ્ત
ઝ્ષ્યાય ૨૨૨ પો
કાત્તિ કેયની જન્મકથા અતે
ફેશી દૈત્યનો પરાજય
॥ સજેરેય ૩વાત ॥
શ્રશ્રીનાં કિંવિધા વંશાઃ જવિતાસ્ે મયાક્નય |
મુળુ ઝન્મ હુ વીર્ય હા્તિજવશવ ઘીમતઃ ॥થા
માઠ”ડેય બોલ્યા: હે નિષ્પાપ | મેં તમતે
અસિઓતા વિવિવ વશે વિરે કહ્યુ” છે. હવે હૈ
કૌરશ્ય ] તમે બુદ્ધિમાત કાતિકેયની જત્મકથા
સાંશળે. અડ્સુત અચિને બ્રહ્મયિ'એની શાર્યાએા-
યી એક પુત્ર થયે! હતો. તે પરમ તેજરવી, બ્રાહ્મણુ-
ભક્ત અને ફીતિં વધારનારા હતે. વું તે સંબધી
તમને ડહું છું.પ* પૂવે' દવો! અને અસુરો સન
થઈ ને એકબીનને। નાશ ઠરવા ચુડ્ડ ઠરતા હતા.
તેમાં ભયકર રૂપવાળા દાતવે। દેવા ઉપર સદેવ
વિજય મેળવતા હતા. ન્યારે દાનવો ઇૈદ્રની
સેતાતે! સખત ધાણુ કાઢી રથ હતા, તે વખતે
એ જેઈને ઇંદ્ર સેનાને માટે નાયક મેળવવાની
ભારેચિ'તામાં પડી ગયો.” દાનવોએ દેવસેનાને માંગી
નાખી છે, એ જેઈ ને તે મહાબળવાન વિચારવા
દ્વાગ્યો: 'પોતાના પરાકમ ઉપર પગભર
રહીને દેવસેનાતું રક્ષણુ ઠરી શકે એવા પુરષને
મારે ખોળી કાઢવો જેઈએ. '' આ વિશે અત્યત
વિચાર કરતો કરતો તે માનસ પ૧ત ઉપર ગયો.
તેવામાં તેણે ત્યાં કોઈ સ્રીના આ ભયકારી આત'-
નાદ સાંભહયો :* ' અરે ! “કોઈ પુસ્ષ દોડો |! મતે
બચાવો ! મારે માટે પતિ બતાવો | અથવા તે
પોતે જ મારો પતિ થાઓ !?” ઇંદ્દે તેતે કહ્યુ” :
' તુ' બીશ નહિ; તારે ભયતું કારણુ નથી.' તેણે
આ ગ્રમાણું કલુ. એ પછી તેર સામે ઊભેલા
જ%શી દેત્મતે જયો. તે દેત્યે મુમટ પહેર્યો હતો
અને હાથમાં ગદા રાખી હતી. ધાતુવાળા પર્વાત-
જી જેમ તે અચળ ઊભે હતો. ઇંદ્રે તે કન્યાનો
હાથ ઝાલી લીધા અને એ દૈત્યતે આ કમાણેં
કશુ; 'હે નીચ કમ કરનારા! તું કેમ આ
કન્યાને હરી જવા ઘગ્છે છે ? તું મતે વજધારી
ઇૈદ્ર નણુ, તુ' એને સ'તાપવાતુ' મૂકી દે. ' 'હેશી
બોલ્યો : ' હે શક | તુ' જ આ કન્યાને છેડી દે.
મે એને મેળવવાની ઇચ્છા રાખી છે. છે પાક
દયને સનત કરતારા | આ પ્રમાણે કરરે તે! જ વું
તારા તમરમાં છતતેો. જટ શકરો. આ પ્રમાણે
. અધ્યાય ૨ર૪મેો!-દવસેનાને! સ્વામી
૪૩૫
હહીને: ડેથીએ ઈૈદ્રને મારવા માટે ગદ્ય ફ્રેકી.
તે ચ્યાવતી ગદાને ઇંદ્રે વજથીં વચ્ચે જ ચીરી
નાખી.“"* હવે શીખે કોધમાં આવીને ઇંદ્ર
ઉપર પવ'તરિખર્ ફે'કયુ'. હે રાજન્] તે રૈલ-
શિખરને પડતુ' જેઠ ને ઈંદ્રે તેને વજ મારીને
ભેદી તાખ્યું. આથી તે ભૂમિ ઉપર ઢળી પડયુ”
આ પ્રમાણે તે શિખર પડયુ, ત્યારે કેશીને ચોટ
લાગી. અત્ય'ત પીડા પામેલો તે કેશી એ મહા”
ભાગ્યવતી હન્યાને છે(ડીને દોટ મૂકીને નાટ. અ/ '
રીતે તે અસુર નાસી મથ, ત્યારે ઇંદ્દે તે કન્યાને
હ્યું: ' હે સુંદર સુખવાળી | તું કોણુ છે ? વું કાની
પુત્રી છે! તુ' અહી દુ કરે છે / '૫૨-પ્પ ;
ઇતિ શ્રીમહાભારતમાં વતપર્વા તગ'ત માડ 3મ-
સમાસ્યાપ4માં “સ્કન્દોર્ત્પાત્તમા કેશીપરાસવ *
નામને! અષ્યામ ૨૨૩ મો સમાપ્
ઝષ્યાય ર૨૨મો
દેવસેનાનેઃ સ્વામી
॥ જુસ્્યોવાય ॥ સ
અદ ત્રગાયતે! ૧૦૧ હેતસેનેત્તિ વિશ્વા ।
મમિની મે જૈસ્વસેતા સા પડજેશિના ટતા ।। ૨ ।
કન્યા બોલી: ડુ પ્રનષતિની કન્યા છુ. કું
રવસેના નામે પ્રસિડ્ડ છું. મારે દૈત્યસેના નામે
બરેન છે. પૂવે કેશી દૈત્ય તેને હરી ગયો છે.
અમે બને બહેને! પ્રજ્નપતિની રજા લઈ ને સખી*
અની સાથે અહીં' માનસ પવત ઉપર તિત્ય
રમવા આવીએ છીએ.* મહાત અસુર કશી નિત્ય
અમને બેને હરી જવા ઇચ્છે છે. હે પાક દેોય-
ને સજા ઠરતારા | દેત્યસેના એ ગઅસુરને ઇચ્છે
છે, પણુ હુ' એને ઇચ્છતી નથી. આથી હૈ
ભમવન્] તે દેત્યસેનાને હરી ગયો છે અને ડુ.
તમારા સામથ્ય'થી છુટકારો પામી છુ”. હે દવે”
તમે બતાવો એવા દુજય પતિને હુ પામવા
ઇચ્છું છુ." ી
ક
૪ર
ઇંદ્ર બોલ્યો $ તુ' મારી મસિયાઈ ખહેત છે.
મારી માતા અદિતિ દક્ષ પ્રજાપતિની ટીકરી છે.
તુ' પોતે તાર બળ કહે, એમ ઠુ' ઇચ્છું છુ"
કન્યા બોલી : હે મહાખાહુ ! હુ' તો અબળા
છ પણુ પિંતાના વરદાનથી મારા પતિ ખળવાન
હરો, સુરો અને અસુરો તેમને નમતા હશે.
ઇંદ્ર બોલ્યો : હે દેવી [ તારા પતિતું ખળ
'વુ' હશે? હે નિર્દોષ | આ હું તારા માંએ સાંભ-
ળવા ઇચ્છુ છુ',*
કન્યા બોલી $ દેવો, દાનવો, યક્ષે, કિન્નરો,
સર્પો, રાક્ષસે અને દુછ દૈત્યાનો જે વિજેતા થરો,
તેમ જ સવ ભૂતોને જે તમારી સાથે રહીને જીતશે,
તે મહાાવીય'વાન અને મહાબળવાન તથા બ્રાહ્મણુ-
હિતકારી અને કીતિ' વધારનાર મારે સ્વામી થશે.
માઠ'ડેય બે!લ્યા : તેનાં આ વચન સાંભળીને
ઇંદ્ર દુઃખી થયો અને પુષ્કળ ચિ'તા કરવા લાગ્યો.
આ દેવી જેવો પતિ કહે છે, તેવા તે! કોઈ છે જ
નહિ.“-૫” આ વખતે સૂય સમાન તેજસ્વી ઇંદ્ર
ઉદય પામતા સય'તે તથા સૂર્યમાં પ્રવેશ કરતા
મહાશાગ્યશાળી ચદ્રને નયા. ત્યારે અમાવાસ્યા
ચાલતી હતી અને રૌદ્ર ઝુહૂત' હતુ'. તેવે સમચે
તતેણું ઉદ્યમિરિ ઉપર દેવો! અતે દાતવોતે। સ'સામ
ચાલતો નેથો. વળી ભગવાન શતક્તુએ પૂવ
સંધ્યાને રક્તવર્ણાં' વાદળોથી છવાઈ ગયેલી દીઠી
તેમજ સમુદ્રને લાલ પાણીથી ભરેલે। નેયો.પ૫-૫*
ત્યારે ભ્રમુ તથા અંગિરાના વ'શજ ત્રષિઓઆએ
વિવિધ મત્રોપૂર્વક હોમેલાં હવ્યનતે લઈને અસિ
સૂર્યમાં પ્રવેશતા હતે, એ તેણુ નેયું." વળી
ઇૈદ્રે નણ્યું ક, અત્યારે સૂય ચાવીસમાં ૫૧*માં
«એટલે “કે વર્ષની છેવટની અમાસમાં હોઈને પાપ-
સ્થાનમાં છે અને સૂર્યમાં પ્રવેશેલા તે ચદ્ર પણુ
ફૂર છે.** આમ સૂય અને ચદ્રની એકતા નેઈ ને
તથા તે ભય'કર સચોાગ નઈ ને ઇંદ્ર વિચાર કરવા
શ્રીમહાભારત-વનપવ-માકરયસમાસ્યાપવરે
લાગ્યો? ' સૂય અને ચંદ્રની આસપાસ ભયકર
કૂડાછી' દેખાય છે, એ આ રાતને અ'તે મહા-
યુદ્ધ થશે તેતું સૂચત કરે છે.૫૬૫૦ આ સિંધુ
નદી સુડ્દાં પુષ્કળ લોહી વહી રહી છે અતે તેવું
વહેણુ અવછુ ચાલી રહ્યું છે. આગ ઓકતી
શિયાળવી સૂય'ની સામે માં રાખીને કારઝું' રડી
રહી છે. આ સોગ મહાભય'કર છે. વળી
સોમને! સૂર્ય તથા અસિ સાથેનો આ સમા-
ગમ અદ્ભુત અને તેજેમય છે.પ“ ચ'દ્ર જે પુત્રને
ઉત્પન્ન કરશે, તે આ દેવીને પતિ થઈ શકે. વળી
અસિ દેવ છે અતે એ સજ ચુણુ।વાળા છે, એટલે
એ અસિ ને પુત્ર ઉત્પન્ન ઠરે, તો તે પણુ આ
રવીના પતિ થઈ શકે.' આ પ્રમાણું વિચાર કરીને
શચીપતિ ઇંદ્ર તે વખતે તે દેવસેતાને લઈ ને પ્રક
લોકમાં ગયો. ત્યાં તેથુ પિતામહ બ્રહ્માને કછુ:
* તમે આ દેવીને શૂર અને સદ્યુણી પતિ બતાવો.
ખ્હ્મા બોલ્યા : ' હે દાતવાનો નાશ કરનારા !
મે' એ કાય'ને! વિચાર ઠરી જ રાખ્યો છે. તારી
ઇચ્છા પ્રમાણુ તે બાળક બળવાન અને મહાપરા-
કરમી થશે. હે ઇંદ્ર | તારી સાથે તે સેતાપતિ થશે.
વળી તે વીય'વાન આ દેવીના પતિ થરો.'૨૦-**
બ્રહ્માના એ વચન સાંભળીને દેવરાજે તેમને નમ
સ્કાર કર્યા. પછી તે ઠન્યાને સાથે લઈ ને ત્યાંથી
નીકળયા અને જ્યાં વસિછ આદિ સુખ્ય મહા-
સમર્થ વિપ્રે'દ્રો તથા દેવષિ'એ હતા, ત્યાં યજ્ઞમાં
સોામતુ” પાન કરવા તથા તપને ભામ મેળવવા
ચાલ્યા.*૨* ઇંદ્ર આદિ દેવો ત્યાં સોમપાન ઠકર
વાની ઇચ્છાથી ભેમા થયા હતા. ત્યાં વિધિ અતુ*
સાર ઇટિ કરીને તે મહાત્મા ત્રષિએ મદીપ્ત ડુતા*
શતમાં સવ દેવોને ઉદ્દેશોને હવ્ય હે।મવા લાગ્યાં.
તેમણું અચિતુ' આવાહન ક્યું, એટલે તે અફ"
ભુત અસિ સૂયમડલમાંથી બહાર નીકળ્યો.
સ'યમભરી વાલીવાના તે સમથ' અગ્નિ ત્યાં વિધિ-
અધ્યાય ર્રપમે!-સ્વાહાધી ફાતિ'કેયની ઉત્પત્તિ
પૂજક આવ્યો અતે આહવનીય અસિમાં ભળી
ગયે. ત્યાં તે ડુતારાતે બ્રાહ્મસીએ મતપૂવ'ક-
છોમેલાં વિવિધ હગ્યોતે સ્વીકાર્યા. હે ભરતશેષ !
કિએ! તરફથી અપ'ણુ કરવામાં આવેલુ” તે હુત-
દ્રવ્ય તેણે દેવાતે આપ્યું.૨૦-** તે ત્યાંથી જવા
નીકળયો, (યારે તેણું પોતપોતતાતાં આસત ઉપર
બેકેલી તે મહાત્માઓની પત્તીઓને નિરાંતે કોંધતી
જેઈ. તે સવ' નપિપત્નીઓ સુવણું વેદીના જેવી
ઉજ્જ્વળ હતી, ચદ્રકેખા જેવી નિમંળ છતી,
અશિતી શિખા જેવી તેજસ્વી હતી અતે તારાઓ
જેવી આશ્રમંકારક હતી. ** એ બ્રાલણુપતી-
એને જેઈને તે વહનિ મતથી તેમનામાં આસક્ત
ચઈ ગયો. તેની ઇંદ્રિયો વ્યાકુળ થઈ ગઈ અને તે
કામને વશ થઈ ગયેો.** તેતે વારવાર વિચાર
આવ્યાઃ “આ છુ ક્ષોભ પામ્યો છુ” તે બરાબર
નથી. કેમ કે ફુ' ટ્રિજદ્રોની એ સાધ્વી અને ઠામ-
રહિત પત્નીઓની કામના કરૂં છુ; હું તેમને
વમરતિમિત્તે એઈ કે અડી શકુ એમ પણુ નથી.
૪૩૩
દેવ સાવધ હોવાથી એવી તક મળી નહોતી.
કામથી સતાપ પામીને એવહિન વતમાં ચાલ્યો
ગયે છે એવુ એણ બરાબર સાંશ્યું, ત્યારે
તે કલ્યાણી આ પ્રમાણે તત્તપૂવ'ક વિચારવા
લાગી: 'કામથી પીડાઈ રહેલી હુ સપ્રપિ'ખાની
પત્તીઓનાં રપ લઈશ અને તેમતાં રૂપમાં
મોહિત થયેલા એ અસિને ઠામભોગ ઠરાવીશ.
આ પ્રમાણે કરવાથી અશિને પ્રીતિ થશે અને મને
હાંમપ્રાપ્તિ થશે.'ચ“_/૨
કતિ કોમહાલારતમાં વતપર્વાં'તગત માક”રેપસમાસ્યાપવમાં
₹ આગિર્સઉપાખ્યાતમાં સ્ક'દઉત્પત્તિ ” નામનો
અધ્યાય ૨૨૮મેો! સમાપ્
ઝધષ્યાય ૨૨૫મો
સ્વાહાથી કાત્ષ્ફિયત્તી ઉત્પત્તિ
॥માકસ્ય ૩રાન॥
દ્ઞિવા માર્યા ત્વમિદ્લઃ શી્સ્વશુળાસ્વિતા ।
તદ્યાઇ તા ત્રથયં સ્વં જીતતા હેવી ગનાષિષ ॥ ર
માક ડેય બોલ્યા : હે જતતાથ | તે ર્વાહુ*
આથી ગાહ'પત્ય અસિમાં પ્રવેશીને છુ' તેમતે દેવીએ પ્રથમ અ'મિરાની શીલવતી, ગુણુવતી
જેયા ઠરીશ.'2**૩૫
અને રૂપવતી પત્ની શિવાતુ' રૂપ લીધુ'. તે શ્ેછ
માકડેય બોલ્યા : આમ ગાહુ'પત અસિમાં | સુ'દરી અસિની પાસે ગઈ અને તેતે આ પ્રમાણે
રહીને તે પોતાની કાંચનવર્ણી જ્લાળાઓથી સવ | કહેવા લાગી: ' રે અસિ । હુ કામથી બળી રહી
સ્રીઆને સ્પશ? કરતો રક્લો અને તેમને જેઈ | છુ. તમે મારો સ્વીકાર કરો.”* તમે એ આ
જઈને આત'દ પામવા લાગ્યો. આ રીતે શ્રેછ | પ્રમાણ નહિ કરો, તો! મને મરેલી જ ન્ાણુશો।. હે
સુદરીઓની કામના કરતો અને પરવશ થયેલે | ડુતાશન | હું' અગિરાની શિવા નામની ભાર્યા
તે અસિ સ્ીઓમાં મન રાખીને ત્યાં લાંબા વખત છુ- સૌ મઠપિપત્નતીએએ મત્રણાપૂવંક નિશ્રય
સુધી રલો; છતાં તેને એ બ્રાલણુસ્રીએ મળી નહિ. | કરીને મને મોકલી છે, આથી હુ” અહીં' આયી
આથી એ અસિતનું હદય કામથી ભડભડવા લાગ્યું, | છુ.'* અસિ બોલ્યો : ' હુ" કામાતુર ચયા છુ, તે
તેણે દેડ એગાળી નાખવાને નિથય કર્યા અને | તે કેવી રીતે નણ્યું ! વળી તે જે સપ્રપિ'ઓની
તે વતનમાં ચાહ્યો ગયો.*”*“ તે વખતે દક્ષપુત્રી | બીજી પ્રિય સ્રીઓ વિશે કહ્યું છે, તે સૌ ડયાંથી ,
સ્વ્રાહા એ અસિને પ્રથમથી ચાહત્તી હતી. તે | આ નણુવા પામી #'* પુ
શાવભરી સ્વાહા લાંભા વખતથી તેતે મળવાનો | રિવા બોલીઃ તમે અમને તિત્ય પ્રિય.
લાગ શોધતી હતી, પણુ તે અનિ'દિતાને અસ્િ- | છે, પણુ અમને તમારે ભય લાગે છે. તપાસ
૪3૪
હાવભાવ ઉપરથી તમારૂં મન જાણી લઈને તેમણે
મને તમારી પાસે મોકલી છે.“ હું' અહો સમા-
ગમ માટે આવી છુ, તો તમે જાગેલી કામવાસ*
નાને ઝટ સતોધે. હે હુતાશન | ગ્વિકુળની સ્રીએઓ
સારી વાટ જીએ છે, એટલે મારે ત્યાં પહોંચી જું
ભેઈ શે.*
મારઈ'ડેય બોલ્યાઃ પછી અસિએ પ્રીતિ
અને આન'દ પામીને તે શિવાનો સ્વીકાર ક્યો.
આ પ્રમાણું સ્વાહાદેવી અશિ સાથે પ્રીતિપૂર્વક
સમાગમ પામી; તેણું અસ્િતુ' વીય હાથમાં લઈ
લીધુ'.” તે વિચારવા લાગી: 'જેએ વનમાં મને
આ રૂપમાં જેરો, તેખ॥ા અસિ સાથે સગ કર્યા
ખદલ બ્રાહમણુસ્રીઅ ઉપર ખોરા દોષ ઢોળરે.“
આથી આ વાતને ચુસ્ત રાખવા માટે હું ગસ્ડી
મઈશ. આ રીતે મારાથી આ વનમાંથી સુખેથી
મહાર નીઠળી જવારો.'*
* માક' ડેય બોલ્યાઃ આ પ્રમાણું ગસ્ડી થઈને
તે સ્વાહા મહાવનની બહાર નીકળી ગઈ. ત્યાં
તેણું શરધાસનાં ચુચ્છોથી ગાઢ ઢકાચેલે શેત
શરવ'ત નજેયો. તેતે ઝેરી તજરવાળા અને સાત
કૃણાવાળા અહ્ણુત કણીનરો રક્ષી રહ્યા હતા. સક્ષસે!,
પિશાચ, શયકર ભૂતમણુ। અને રાક્ષસીઓથી
તેમજ અતેક પક્યુપ ખીઓથી તે ભરેલો! હતો. તે
સ્વાહારેવી એઠદમ એ પવ'તની અતિવિકટ પીઠ
૬પર ગઈ. ત્યાં તે શુભાએ એક સુવર્ણુકુડમાં તે
વીચ'નેઝટઝટ તાખી દીધુ. આમ સપ્સપિં મહાત્મા-
એની સાતે પત્નીનાં રૂપ લઈ ને તે દેવીએ અશિ
સાથે સગ કરવા ઇચ્છયુ, પણુ અરુધેતીના તપના
પ્રભાવથી તેમજ તેની પતિભક્તિતે લીધે, એ તેતુ'
ન દિન્ય રૂપ લઈ શકી નહિ. આથી છૈ કુસ્શ્રેટ | તે
કામિની સ્તાહાએ છ ગઠપિપત્નીઓનાં રૂપ લઈને
અચિને। સમાગમ કર્ચો અને છ વાર પડવાને દિવસે
અસિત તે વીચ* પેલા કુ૩માં નાખ્યું. અઃ પ્રમાણે
શ્રીમહાભારત-વૅનપવ-માડરયુસમાસ્યાપવર્ચ-
કુડમાં નાખવામાં આવેલા અને તેજથી વીટળા*
ચેલા તે વીય'થી એક પુત્ર જન્મ પામ્યો. ત્યારથી
ગ્ધષિઓઆએ પૂજેલુ' તે સ્કન્ન (પડેલુ) વીય સ્કન્દ*
પણાને પામ્યું, એટલે કે તે પુતરતુ' નામ સ્કંદ
પડયુ'* તે કુમારને છ મસ્તક હતાં, બાર કાન
હતા, બાર નયન હતાં, બાર ભુજ હત, એક ડોક
હુતી અને એક ઉદર હતુ બીજને દિવસે તે
પિડરૂપે જણાયે અને ત્રીજને દહાડે તે બાળકરૂપે
શેભી ઊક્યો. ચાથને દિવસે તે ગુહ સવ અવયવે।-
વાળે થયે. વીજળી સાથેના રક્તવર્ણા મહાઅબ્ર*
થી વી'ટળાચેલ્ો તે કુમાર, ત્યારે લાલ રગવાળા
અતિમહાન અભ્રમાં ઉદય પામેલા સૂય'ની જેમ
શોભી રહ્યો હતો. જન્મતાં વાર જ તે કુમારે પ્રચડ
ધતુષ્ય પકડી લીધું. તે ધવુષ્ય રૂ'વાડાં ખડાં કરી
ર એવું હતુ” તે દેવોના શગુઓને! તાશ કરનાર
હતું અને તે નિપ્રુરવિનાશન શિવજએ મૂક્યું હતુ.
તે શ્રેઇ ધનુષ્યને લઈને એ બળવાન કુમારે ગજ'ના
કરવા માંડી. નણું એ ગજતાથી તે આ સચર|*
ચર તૈલોક્યને મૂચ્છિંત કરવા લાગ્યો ન હોય!
મોટાં મોટાં વાદળોના સમૂહોતા ગડગડાટ જેવી
તે ગજ'ના સાંભળીને ચિત્ર અને એરાવત એ બે
મહા હાથીઓ ત્યાં ફૂદી આવ્યા. તેમને ખત્તેને
આથ ફૂદી આવતા જોઈને સૂય'તા જેવી કાંતિવાળા
તે કુમારે તેમને બે હાથે પકડી લીધા. બીશ્ન એક
હાથથી તેણે શક્તિ લીધી. વળી તે અસિકુમારે
બીના એક હાથથી મહા શરીરવાળા મહાબળવાન
અને લાલ ઠલગીવાળા પાસે આવેલા કૂકડાને
પકડી લીધો. પછી તે મહાબાહુએ ભયકર ત્રાડ
પાડી અતે તે ફૂકડા સાથે રમવા માંક્યુ- પર્છી
તે બળવાને બે હાથે એક ઉત્તમ શ“ખ લીધે।. બળ-
શાળી પ્રાણીઓને પણુ થથરાવી મૂકે એવા તે
શ'ખને તેણે નેરથી ફૂડયો. હવે તેથ બે હાથોથી
આકદશમાં ઝુશ્કળ પ્રહાર ઠરવા ચાંગ્યા. ગા
અધ્યાય રર૬મો-સ્કધની કથા
૪પ
મ્ંમાણે કોડા' કરતો તે મહાસૅત ન્તણું પોતાનાં
વદ્નોથી ત્રણે લોકને પી રક્યો હતો! તે પવ'તના
શિખર ઉપર બેઠેલો! તે અમાપ બળવાત અદ્ભુત
પરાક્મી ઉદયમિરિતા શિખર ઉપર રહેલા સમ'ની
૪મ શેભી રલ્ો હતે. અતુલ મનેબળવાળે તે
કુમાર પોતાનાં અનેક પ્રકારનાં મુખાથી દિરાએને
જેતા હતો, વિવિધ વસ્તુઓને જોઈને તે વારેવારે
ગર્જના કરતો હુતે..૫*-*“ તેની તે ગજના
સાંભળીને અનેકાનેક માણસો ગબડી પડ્યાં,
શયભીત યમાં અને વ્યાકુળ ચિત્તવાળાં થઈ ગયાં,
તેએ તે કુમારને જ શરણું આગ્યાં.૧૦ આ પ્રમાણે
જે જતતન્નતનાં મતુષ્યો તે દેવને આશ્રયે ગયાં હતાં,
તેમતે ષ્રાહમણા એ સ્કધ દેવના મહાળળવાન
પાષદા કહે છે.૨પ તે મહાબાકુએ એ માણુસોને
ઉડાડ્યાં તથા તેમને સાંત્તત આપ્યું. પછી તેણે
ધનુષ્ય ચઢાવીને શ્વેતગિરિ ઉપર બાણુ। છે1ડવા
તને બાણુ।થી વીધી નાખ્યો, તેથી હસે! અને
ગીધો ત્યાંથી મેર પર્વત ઉપર ઊડી ગયાં. આ
પ્રમાણું બાણુથી વી'ધાયેલે। તે પર્જત અત્ય'ત કર્ણુ
કિઠિયારી પાડતો પાડતો નીચે ગબડી પડ્યો. તે
નીચે ગબડી આવ્યો, ત્યારે ખીનન પવતો પણુ
કારમી ચીસ પાડવા લાગ્યા.૨?** તે દુઃખાતુરોની
આવી ભયકર ચિચિયારી સાંભળતાં છતાં એ
થેષ બળવાન જરા પણુ ન ડગ્યો. એ અમાપ
મતોખળવાળાએ તો શક્તિ ઉમામીને ગર્જના કરવા
માંડી.૨" તે વખતે તે મહાત્માએ પેલી નિર્મળ
ચક્તિને ફેકી અને એકદમ શ્વેતગિરિતુ' ઘોર
શિખર ભેદી નાખ્યું.૨૧ આ પ્રમાણે તે કુમારના
પ્રહારથી શ્વેતમિરિ ચિરાઈ ગયો અને એ મહાત્માથરી
શયભીત થઈને તે ખીન્ન પજતો સાથે પૃથ્વીને
છોડીને આકારમાં ઊડવા લાગ્યા.૨” આથી પૃથ્વી
પણુ ભારે પીદા પામી અનેતે ચારે તરફ્થી ।
માંડ્યાં.૨૫ વળી તેણે હિમાલયના પુત્ર દી'ચ પવ'- |
| ફાટવા લાગી. આમ દીન થઈ ગયેલી તે રક ની
પ પાસે ગઈ, એટલે તે ક્રીથી બળવતી યઈ શોભવા
લાગી. પછી પવ'તે પણુ એને જ નમરકાર ઠરીનેઃ
પૃથ્વી ઉપરબેસી ગયા. ત્યારથી લોકે! શુકલપક્ષની
પાંચમે તે સ્ક'હદેવની પૂત્ત કરે છે.ચ“”:“”_ .
દતિ શ્રીમહાલારતમાં વતપર્ષા'તગત માફ'ડેયસમાસ્માપવ માં
“આગિરસ ઉપાખ્યાનમાં કુમારાત્ત્તિ” નામનો
અધ્યાય રસ્પમે! સમાપ
ઝુષ્યા% ૨૨૬મો
સ્ક'ધની કથા
॥માકર્ચ ૩૧૪ ॥
તસ્મિન્ સાતે મહાલન્વે મણાતેને મહાવછે1 7
શકુતદ્યુનેહોત્પાતા ઘોરસયાઃ શથમ્વિયા ॥ ૨ ॥
માઠડેય બોલ્યા : મહાસત્ત્વશાળી અને*
મહાબળવાન એવા તે મહાસેન જન્મ પામ્યા,
તયારે નતશ્નતના મહાન અને ભય'કર ઉત્પાત!
થવા લાગ્યા હતા.પ સ્રીઆ અને પુસ્વોમાં પરસ્પર
વેર થવા લાગ્યાં અને સવ" પદાર્થો વિપરીત*
ગુણુવાળા થવા લાગ્યા (એટલે કે ઠ'ડી વસ્તુઓ
ગરમ દેખાવા લાગી અતે ગરમ વસ્તુઓ ઠડી
જણાવા લાગી). ત્યારે ત્રહો; દિશાએ અને આકાશ
સળગી રહ્યાં અને પૃથ્વી ભારે ચિચિયારીખા
પાડવા લાગી.૨ આ પ્રમાણું ચારે બાજી મહાધે[ર
ઉત્પાતો નઈ ને ત્ડષિએ। ઉદ્વેત્ર પામ્યા. તે લે।ક*
રક્ષક! લોકોને માટે શાંતિ ડરવા લાગ્યા. જે લેકે
તે ચૈત્રરથ વનમાં વસતા હતા, તેઓ તો કહેવા
લાગ્યા? 'સપ્રષિં ઓની છ પત્નીઓ સાથે સગન
કરીને અસિએ જ અમારા ઉપર આ 'મહાત
અનથ આણયો છે. ' વળી જેમણે તે સ્વાહાદેવીને
ગસ્ડીર્પે જતી જેઈ હતી, તેએ! તે ગસ્ડીને કહેવા
લાગ્યાઃ “તું જ આ અનથ લાવી છે.' આમ
છતાં લોકે નણુતા નહોતા “કકે એ ઠામ ર્વાહાએ
હ્યુ” હતુ,” * પણુ ઉપરનાં વચનો સાંભળીને;
'અએતો મારો પુત્ર છે' એમ વિચારીને ગસ્ડી"
૪૩૬
ધીરેધીરે સ્ક'લની પાસે જઈ ને બોલીઃ “ડું તારી
જનેતા છુ' હવે સપ્રષિંએએ સાંભઇયું કે,
એ મહાએઓજરવી પુત્ર તેમની પત્નીઆથી જન્મ
પાસ્યો છે, ત્યારે તેમણે દેવી અસુંધતી સિવાયની
છચે પત્તીઓતે ત્યજી દીધી.”*“ તે વનમાં વસ-
તારા લેકે કહેતા હતા કે, એ કુમાર તે છ
સીખએથી જ જન્મ્યો હતો. ત્યારે હૈ રાજન્!
ર્વાહાએ સપ્રષિ"ઓને વારંવાર કહ્યું: “હું જાણુ
“છુ, આ તો મારો પુત્ર છે. તમે માનો છે. તેમ
એ નથી જ-' સપ્રર્ષિએમાંના મહાયુનિ વિથા-
મિત્ર તે ઇછિ હર્યા પછી કામથી સળગી રહેલા
અસિની પાછળ અદદ રીતે ગયા હુતા- આથી
એ સવ વૃત્તાંત તેમણુ યથાથ રીતે પૂરા જાણ્યો
હુત્તો, આથી સૌથી પ્રથમ વિશ્વામિત્ર જ તે કુમાર-
“નૈ શરણું ગયા. તેમણું તે મહાસેતની દિવ્ય રતુતિ
પણુ કરી.“ પ5 એ મહાસમુનિએ તેમને સવ મ ગળ-
કાર્યા તથા વિવાહસરકાર પૂર્વના ન્ાતકર્માદિ
સરકારો કર્યા.૫* વળી વિશ્વામિને લોકના હિત
મારેએ પડાનનતુ” માહાત્મ્ય કહ્યું અતે તેને ફકડો,
ક્ક્તિ, દેવી તથા પાષદે એ સવ સાધતે! લાવી
આપ્યાં. આથી વિશ્વામિત્ર કવિ એ કુમારને પ્રિય
થયા. તે મહાઝ્નિએ જણ્યયું હતું કે, સ્વાહાએજ
જુદાં જુદાં રૂપ લીધાં હતાં. તેમસું સવ યુનિઓને
કહ્યું: “આમાં છ ગડપિપનીઓનો ક'ઈજ અપ-
શધ્ નથી.' એમની પાંસેથી આ સાચા વૃત્તાંત
સાંભળ્યા છતાં પણુ, તે ત્ડપિઆએ (લે।કાપવાદના
ભયથી) તે છ પત્નીઓને ત્ય?જ દીધી.“ 5
માઠ'ડેય બોલ્યા : સ્ક*દ વિશે વાત સાંભળીને
સરક દવો ઇંદ્રને એકસાથે આ પ્રમાણું કહેવા
નલ્ાગ્યાઃ “હે શક | તમે એકદમ અસલ્ય બળવાળા
સ્ક'દતે મારી નાખે।. વાર રખે લમાટે, હે ઇંદ્ર | તમે
એને હુણુરો। નહિ, તો! તે તણું લોઠને, અમને અને | તે બાળકને જશે કે સમકડે રમાડવા લાગ્યો.
“તમને સુદ્દા વરા કરરો. હે મફાબળવાન | તે પોતે જ
શ્રીમહાભારત-વતપવ-માકડેયસમાસ્યાપવડ
રેવેદ્ર થઈ બેસશે ]' ઇંદ્રે વ્યધિત થઈને તેમતે
હ્યું: 'આખાળક અતિમહાન બળવાન છે.*”
તે યુદ્ધમાં પરાક્રમ કરીને લોકસણા ખહ્માને પણુ
નાશ પમાડે એમ છે. આમ છતાં હુ' એનો નાશ
કરવાની હામ ધરી શકતે! તથી. ' ઇંદ્ર આ પ્રમાણે
બોલ્યો, ત્યારે દેવોએ કહું: “તારામાં પાણીજ
નથી, તેથી તુ” આ પ્રમાણું બોલે છે. આજે સૌ
લોકમાતાઓ રક દતી સામે જએ।.૨””*૫ મહા-
પરાક્રમવાળી તે દેવીએ એબાળકને મારી નાખો.
આ ઉપરથી તે લોકમાતાએ 'તથાસ્તુ' કહીને
તે કુમાર સામે ગઈ; પણુ તેતે અવુપમ ખળવાળો
નેતાંજ તેમનાં મેદ પડી ગયાં. આ વધ ડરવે
અશક્ય છે એમ વિચારીને તેએ તેને શરણું ગઈ
અતે તેને આ પ્રમાણું કહેવા લાગી: “હે મહા-
બળવાન તુ' અમારો પુત્ર યા.૨૦૨*અમે રનેહથી
ઘેલી બનેલી છીએ. અમારી છાતીમાં દૂધ ઊભરાય
છે, તો તુ' અમને સૌને અભિન'દન આપ.' તેમનાં
એ વચન સાંભળીને તે સમથ મહાસેતે સ્તતપાત
કરવાની ઇચ્છાથી તેમનુ' સ'માન ક્યું” અને
તેમના મનોરથે! પૂણુ કર્યા. આ સમયે તે મહા-
બળવાને પાતાના પિતા અગ્નિને આવતા નેયા.૨*
લોકમાતાઓએ અને કુમાર તેમતું' પૂજન કયું.
તે મગલ અગ્નિ ચારે બાજી વીંટાઈ રહ્યો અને
તે મહાસેનતી રક્ષા કરવા લાગ્યા.5૨5 જ નારી
તે સવ માતાઓતા કોધથી ઉત્પલ થઈ હતી તે
ધાવ થઈ અને હાથમાં તિચછી રાખીને તે સ્ક દને
પોતાના પેટના પુત્રની જેમ રક્ષણુ કરવા લાગી.*”
સ્થિરપાન કરનારી રક્તસમુદ્રતી કૂર કન્યા પણુ
મહાસેનને ભેટીને તેને પુનતી જેમ ચોમેરથી રક્ષી
રહી. પુષ્કળ પ્રજવાળા તૈમમેય તામનો અગ્તિ
બકરાના જેકું જુખ ધારણુ કરીને પવ'તમાં રહેલા
૨૮,૨૯
અધ્યાય ૨૨૧ નો! સમાસ
અધ્યાય રર૮ મે!-સ્ડ'ડના પાર્ષરા
૪૩૭
ઝષ્યાય ૨૨૭
સ્ક'દનુ' ઇદ્ર સાધે યુદ્ધ
તાસ ૩વવ॥
ગ્રટ્રા! તોષત્રદાલેવ તાવવો માતરત્તથા !
જુતાશનળુલાથેવ રક્ઃ યારિવિટાં મળા? ॥ ૨ ॥1
માહ'ડેયબોલ્યાઃ હવે ગ્રહો, ઉપમ્રહે, ત્પિ-
એ; માતૃકાએ, હુતાશન આદિ દેવે, મદભર્યા
પાર્ષદગણા એ અને ખીન્ન અનેક ધોર સ્વગ'-
નિવાસીખા માતૃગણુ।ની સાથે મહાસેનને વીટ
ળાઈને રહ્યાં." વિજયનો સ દેહ લાગવા છતાં,
વિજયેચ્છુ દેવરાજ એરાવતની કાંધ ઉપર બેસીને
“વોની સાથે ત્યાં જજા નીકક્યો.૨ આમ સર્વા
રવગણુ।થી વી'ટાયેલે બળવાત ઇંદ્ર વજ ધારણુ
કરીને મહાસેનને મારવા માટે ત્યાંથી ત્વરાપૂ્વ'ક
ચાલ્યો.” તેની સાથે દેવસેના ચાલી રહી હતી. તે
ઉગ્ર હુતી અને મહાગર્જના કરતી હતી. તે
અતયત કાંતિમાત હતી. તેમાં નતજાતની ધજાઓ
હતી તથા ભાતભાતનાં કવગો હતાં. તેમાં અનેક
પ્રકારનાં વાહુના તથા ધતુષ્યો હતાં. તેણે ઉત્તમ
અંબરા અને આભૂષણેુ! સજ્યાં હતાં. સૌદયંથી
તે ઝળહળી રહી હતી. તે ઇંદ્રને આમ વધ ઠરવા-
તી ઇચ્છાથી આવતે જેઈ ને સ્ક'દયુમાર તેની સામે
ગયો.”* હે પાથ' ! ત્યારે અગ્નિપુત્ર સ્ક'દને। વધ
કરવાની ઇચ્છાવાળા તે મહાબળવાન સુરશ્નેઇ
ગજના કરતે તથા દેવસેતાને હુષષ પમાડતોા
સેમથી આગળ ચાલ્યો. હવે દેવે અને પરમષિ"ઓ
તર્કથી સ'માન પામેલો! ઇંદ્ર કાતિ' કેયની પાસે
આવી રહ્યો. ત્યાં દેવરાજે દેવોની સાથે સિંહના
કચ. એ સાંભળીને ગુહે પણુ સામરની જેમ
ગર્જના કરી. તે મહાગજનાને લીધે ઊલટેલા
સામરના જેવી પ્રભાવાળી તે દેવસેના જડ જેવી
થઈ ગઈ અતે ન્ન્યાં ત્યાં ભાગવા લાગી.” _"* દેવે
પોતાને મારવા આવ્યા છે, એ નતેઈને તે અસિ-
પુત્ર કોધે ભરાયો અને પોતાના મોંમાંથી ભડભડતી'
અચિન્તાળાએ છેડવા લાગ્યો.પ૫ તેણે ભૂતલ.
ઉપર થરથરી રહેલાં દેવસેન્યોતે બાળવા માંડ્યાં.
આથી તેમનાં શિરા અને દેહે। ભડભડવા લાગ્યાં,
તથા તેમનાં આયુધો અને વાઠુતે। પણુ બળવા
લાગ્યાં. તેઆ એકદમ વેરણુછેરણુ યઈ ગયા અને.
ખરેલઞા તારામણુ।ના જેગા દેખાવા લાગ્યા. આ
મમાણુ ખળી રહેલા તે દેવો વજયારી ઈંદ્રતે મૂકીને
અસિપુત્રને શરણે ગયા, એટલે શાંતિ પામ્યા. આ
રીતે દેવોએ ઇંદ્રનો ત્યાગ કયો, ત્યારે તેણું સ્ક%
ઉપર વજપ્રહાર ક્યા.૫૨-૫* રુ મહારાજ | ધૈંદ્રે
છોડેલા તે વજે તરતજ સ્હ'દતા જમણા પડખા
ઉપર્ પ્રહાર કર્યો અને તે મહાત્માતુ' તે પડપુ
ભેદી નાખ્યુ.પ" આ પ્રમાણું રક'દ ઉપર વજપ્રાર
થયો, તેથી તે સ્થાનેથી એક ખીન્ે પ્ુસ્ષ ઉત્પન્ન
થયો. તેયુવાત, સુવરણંકવચવાળે, શક્તિધારી અને
દિન્ય કુડળવાળે। હતો. તે પુસ્ષ વજ લાગવાથી
જન્મ્યા હતો, તેથી તે વિશાખ નામ પામ્યો. આ
રીતે પ્રલયકાળના અન્નિના જેવી કાંતિવાળા એક
ખીન્ન પુસ્પને ઉત્પન્ન થયેલો જેઈ ને ઇંદ્ર ભયનો
માર્યો બે હાથ નેડીને એ સ્ક'દને શરણે ગયો.
શ્રેણ સ્ક દે તેતે અને તેતા સૈન્યને અભયદાન
આપ્યુ; એટલે પ્રસન્ન થયેલા દેવોએ વાજિ'ગો
વગાડવા માંક્યાં.'૫ ૫૮
ઇતિ શ્રીમહ!ભાર્તમા વનપર્વા તગત માકરેયસમાસ્યા
પવમા “આગીરસ ઉપાખ્યાનમાં ઇદ અને સ્ક'દનો
સમાગમ નામનો અધ્યાય રરહમો સમાપ્ત
ઝધ્યાય ૨૨૮મો
સ્ક'દના પાષ*દો
॥ સાઉરેય સવત ॥
સ્ટટ્વારિવરાન્ યોરવ્ રણુવ્યાર્સસર્રીનાયૂ। ,
વત્નવ્રટારાવ્યટ્સ્વ અસ્ત્ર જૂમારજાઃ । ૨1
માઠ”ડેય બોલ્યાઃ રક'દના ભય'કર અને
વિચિત્ર દેખાવવાળા પાર્ષ'દ્ાનાં નામે! સાંભળે.
૪૩૮ થીમહાભારત-વનપંત્રષ-માર5'રેયસમાસ્યાપવર્ષ
તેએ સ્કદને જયાં પ્રહાર મચે. હતો, ત્યાંથી ઉપલ
થયા હતા.* તે દારણુ કુમારો ગભ'માં રહેલા
તેમ જ પ્રસવ પામેલા બાળક્ઠાતું' હરણુ કરે છે,
વળી એ વજપ્રહારના સ્થાનેથી મહાબળવાન હન્યા-
એ પણુ ઉત્પન્ન થઈ હતી.* તે કુમારો અને
કુમારિકાઆએ વિશાખને પોતાના પિતા તરી'કે
માન્યો. તે શમવાન વિશાખે પોતાનુ માં બકરા-
ના જેવુ' હ્યું" અને પોતાની કન્યાએ તથા પુત્રો-
થી વીઢાઈને તે રકદતુ' સંગ્રામમાં રક્ષણુ કરવા
દ્લાગ્યો. જેવા આવેલી માતાઓમાં તે ભદ્રશ ખ
અને કોશલને નામે પ્રસિદ્ટ થયો.*** ત્યારથી
જગતના લેકે સ્ક'દને જ વિશાખ આદિ ૬ુમારે-
ના પિતા કહેવા લાગ્યા. વળી સરવ પ્રદેશોમાં
લેષ મહાબળવાન સ્દ્રને અસિ તરીકે અને ઉમા-
ને સ્વાહા માનવા લાગ્યા." પુત્રવાળા તેમ જ
ચુત્રની ઠામનાવાળા મનુષ્યો જ કન્યાઓને ઉદ્દેશીને
સદૈવ યજ્ઞ કરે છે, તે ઠન્યાએને તપ નામતા
હુતાશને જન્મ આપ્યો હતે!.* તે ઠન્યાએ। રક'દ
પાસે આવી, ત્યારે રક'દે તેમને કલુ” : “ કહે, હું
તમારું શુ' પ્રિય કરુ ?' તેમણું કહ્યુઃ ' તમારી
કૃપાથી અમે સર્જ લે(્કોની પૂન્તખ્ય અને ઉત્તમ
સાતાએ થઈ એ તમે અમારું આ પ્રિય કરા |'
ઉદાર મનવાળા સ્ક” દેતેમને ક્રીફરીને કહ્યુ : “સાર,
તમે જુદી જુદી નતની મગલ અને અમગલ
શ્રાત્તાઓ થરો!.' પછી તે માતાએ સ્ક'દને પોતાના
પુત્ર તરીકે માનીને ત્યાંથી ચાલી ગઈ. કાણી,
હણિમા, માલિની, બ'હિતા, આર્યા, પલાલા અને
વૈગિત્રા એ સાત શિશ્ુમાતાઓ કહેવાય છે.” ૫૦
તે માતાઓને રક દની કૃપાથી વીય'વાન, ભય'ડર
*અતિદારસુ અને લાલ આંખવાળે! એવો એક
શિશુ નામનો પુત્ર થયો હતે. આ ગ્રમાણું આ
સસાત માતાએ અને આઠમા આ શિશુ મળીને
૬ તથા માતૃમણુથી ઉત્પન્ન થયેલો વીરાષ્ફ
ગણુ કહવાય છે. છામ(બકરા)તા મુખ સાથે
એને નવક કહેવામાં આવે છ્ે.૫૪૫૨ રુ રાજન્!
જે છાગતુ' સુખ છે તે સ્ક'દતુ' છું" મુખ છે, એમ
તમે જાણુ. એ મુખ છ મુખોમાંતું' જ છે અને
મ'તૃમણુ નિત્ય તેવુ” પૂજત' કરે છે,૫* તેનાં છ
3ખામાં આ સુખ શેષ છે અને- ભદ્રશાખે એ
શ્ુખથી જ દિવ્ય શક્તિ સરજી હતી, એમ અહીં'
કહેવાય છે.“* આ પ્રમાણું હે તરપતિ ! આ
વિવિવ પ્રકારને વૃત્તાંત શુશ્લ પક્ષની પાંચમે થયે!
અને છઠતે દિવસે મહા ભય'કર યુડ્ થયું હતુ."
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વાતમ'ત મા ડેયસમાસ્મા-
પર્વમાં “આગિરસ ઉપાખ્યાનમાં કુમારોત્પત્તિ
નામની અધ્યાય ૨૨૮ મો સમાપ્
મઘ્યાય ૨૨૬થો
સ્કે'૬ દેવસેનાના 'પતિ ચયા
॥મારડરેય વાચ ॥
શષનિદ તુ તં સ્ટઢં હિર્ભ્જરરચલ્ગય્ ।
દિરિભ્જગૂરમુ દં હિરિભ્યાયં મટાતમ્ ।। દ ॥
માકડેય બોલ્યા: પછી સોન! જેવાં નેત્ર
વાળા, મહા કાંતિવાળા અને તીક્ણુ દાઢવાળા તે
કાર્તિકેય એક રથાન ઉપર બેઠા. ત્યારે તેમણે
કનકનુ' કવચ પહેયુ' હતુ, સોનાની માળા ધારણુ
કરી હતી, સુવણ્'ની કલમી ખોસી હતી અને
કચતતે! ઝુકુટ ધારણુ કર્યો હને!. તેમણું લાલ
રંગનાં વસ્નો પહેર્યા હતાં. તે મતારમ હતા, સર્વ
લક્ષણાથી સપત્ત હતા ને તરણું લોકોને અતિપ્રિય
હતા. પશ્મર્પિણી લક્ષ્મી પોતે જ મૂતિ'મતી થઈ-
ને ચર, યુવાન, વરદાયી અને તિમ'ળ કુ'ડલધારી
તે સ્કદની સેવા કરવા લાગી.₹-* સા'દય'લકમી-
થી ઝળહળી રહેલા અને વિશાળ યશવાળા તે
કુમારક્રેઇ આ પ્રમાણું બિરાજ્યા હતા, ત્યારે
પ્રાણીઓને તે પૂતમતા ચર જેવા જણાતા હતા.
ત્યાં મહાત્મા બ્રાભ્મણાએ તે મહાબળવાનની પૂત્ન
અધ્યાય ર૨૯મે-સ્ક'& દેવસેતાના પતિ થયા
ર્ર“ અને મહુષિ'ઓએ રક'દને આ પ્રમાણે
કકયુ'.”*
ગ્ધષિએ બેલ્યાઃ છૈ હિરણ્યમર્ભા | તમારુ
મગલ થાએ. તમે લે[કોને સુખકર થાએ. છ
રાતમાં જન્મેલા તમે સ્વ લે કોને વશ કર્યા છે.
હે સુરાત્તમ ! તમે જ પાછુ તેમતે અભયદાન
આપ્યું છે. આથી હે અશયકારી | તમે જ
કૈલેોડમતા ઇંદ્ર થાએ.”
' સ્ક'દ બોલ્યા : હે તપોધને। | ઇંદ્ર સર્વ લોકે!-
તુ* રા' કાય* કરે છે ? તે દેવેશ્વર દેવમણે।તું કેવી
રીતે નિત્ય પાલત ઠરે છે #“
ત્રરષિઓ બે!હ્યા : સુરેશ્વર ઇંદ્ર સર્વા પ્રાણી-
શને બળ, તેજ, પ્રશ્ન અને સુખ આપે છે. વળી
તે સ'તુટટ થઈને સર્વ મનેરથેો પૂરે છે.“ બલ
રાક્ષસને હણુનારા તે ઇંદ્ર દુરાચારીઓનાં સુખાદિ
સહારે છે અને ત્રતનિછોને સુખાદિ આપે છે. તે
સવ પ્રાણીખાને કાર્યૌપદેશ કરે છે.** સૂર્ય ન
શય ત્યારે તે સૂય થાય છે, ચદ્ર ન હોય ત્યારે
તે ચદ્ર થાય છે અને કારણુ।ને નિમિત્તે તે અસિ,
વાયુ, પૃથ્વી તથા જલરૂપ થાય છે.“ ઇૈદ્રે આ
કત'ન્ય કરવાનાં છે; કેમ કે છેદ્રમાં વિપુલ બળ છે.
જે વીર] તમે બળવાનોમાં શ્રેઇ છે. આથી તમે
અમારા ઈઇૈદ્ર થાએ.5૨
ઇંદ્ર બોલ્યોઃ હે મડાબાડુ | તમે અમ સોના
સુખનાહી ઈંદ્ર યાએ. ઠે શ્રેછ ! તમે એ પદને
ચોગ્ય છે. તમે આજે જ ઇંદ્રપદ ઉપર તમારે
અશિધેક કરાવે।.**
સ્ક'દ બોલ્યા $ હે ઇંદ્ર | તમે જ અવ્યમ અને
વિજયરત રહીને બૈલોઇ્યતુ” રાસન કરે. હું તો
તમારો સેવક છુ) મને ઇંદ્રપદની ઇચ્છા જ નથી.”*
ઈદ્ર બોલ્યો ૨ હે વીર! તમાર બળ અદ્ભુત
છે. તમે બેવોના શાઝુઓઆને હણુ।. તમારાં પરાકમથી
લેકે ચઠિત થયા છે. હૈ વીર | બળહીન અને
૪3
1
પરાજય પામેલે। હું જે ઇંદ્રપદ ઉપર રહીશ, તે
તે લોહા મારી અવજ્ઞા કરો અતે સાવધાન
રહીને આપણી બેની વચ્ચે ફૂટ પડાવવા પ્રયત્ન
કરશે.પ૫* આ પ્રમાણે હે વિભ | તમે મારાથી
છૂટા પડશે!, એટલે લેક બે પક્ષો ખાંધી બેસર:
હે મહાબળવાન! આ રીતે લે.કોમાં અવશ્ય તેડ
પડશે, એટ્લે એ પક્ષનેદને લીધે આપણી બેની
વચ્ચે વિશ્રહ ચાલરો. હે તાત | તે રણુસ ગામમાં
તમે શ્રદ્દાપૂવ'ક મતે પરાજય આપશો. આથી
તમે જ ઇંદ્ર થાએ. આમાં વિચાર ન કરશે!.પ”૫૬
રક'દ બોલ્યા : તમાર દ્રુભ થાઓ ! તમે જ
મારા તેમ જ વૈલ્લેક્ચના રાન્ન છે. હે ધૈદ્ર ! મને
કહો કે હું તમારી શી આજ્ઞા ઉઠાયું #પ“
ઇંદ્ર બોલ્યો ? હે મહાબળવાન | તમારા વચન-
થી ડું ઇંદ્ર યદશે. હે રક'& | તમે આ જે વચને
નિક્ષયપૂવ'ક બેલ્યા છે, તે જે સાચાં જ હોય
અને તમે જે મારી આજ્ઞા ઉઠાવવા ઇચ્છતા જ
હો, તો તમે મારું આ હહ્યુ સાંભળે. હે મહા-
બળવાન | તમે દેવોના સેનાપતિપદે અમિયેક
કરાવો.૨૦-૨૨
સ્ક'દ બોલ્યા * દાનવોના વિનાશ માટે, દેવે-
ની અ્થસિદ્ધિ માટ અને ગોબ્રાલ્ષણુના હિત મારે
તમે મારો સેનાપતિપદે અભિષેક ઠરે।.૨*
માકડેય બોલ્યા $ પછી ઈંદ્રે સર્જ દેવગણે
સાથે રહીને એ સ્ક'દનેો સેનાપતિપદે અભિયેક
કર્યો, ત્યારે મહષિ'ઓથી પૂજન પામી રહેલા
એ દેવ અત્યત શોભી રહ્યા. ત્યાં તેમના ઉપર
ધરવામાં આવેલુ છત પ્રદીપ અસિના પ્રમામ'ડલ-
ની જમ સોસા આપીરલુ.૨“૨૫ હ માતતસિ'હ |
ત્િપુરવિનાશન યશસ્વી શિવ? ભગવતી ઉમા ,
સાથે ત્યાં આવ્યા અને તેમણું પોતે જ વિશ્વકર્માએ
બનાવેલી દિગ્ય ક'ચનમાલ!ા એ સ્ક દદેવને ગળે
પહેરાવી. હે પર'તપ ! ભમવાન વૃષભધ્વજે અતિ
૪૪૦
શ્રીમહાભારત-વતપર્વ્ટ-માડરયસસાસ્યાપવડ
ત્્કક્ક્ક્ક્ત્ક્ક્ત્ક્સ્ઝ્ક્્્્ઝડડડડડડ-----ક્ડઃ
પ્રસત્ન થઈ ને એ હાતિંકકુમારતુ' સન્માન કયુ”.
ખ્રા્ષણે। અસિતે સ્્દ્ર કહે છે; તેથી તે અસિપુત્ર
સ્ક'દ સ્દ્રપુત્ર કહેવાય છે. જે વીચ'નો ત્યાગ કર્યો
હતો; તેને શેત પવત થયો હુતે।. શ્વેતગિરિ
૬૫૨ પડેલુ' અસિતુ તે વીય કૃત્તિકાએએ
સ્વીકારું” હતું અને તેને રદ્રે સતાયું* હતુ.
આ જેઈને સર્વા દેવો ચુણ્વાનોમાં શ્રેષ તે
ગુહુને સ્દ્રપુષ્ કહેવા લાગ્યાર5-*“ ઝ્દ્રે વહ્નિ-
માં પ્રવેશ કરીને આ બાળકને ઉત્પન્ન હર્યો
હેતો, સ્કંદ આ રીતે જન્મ્યા હુતા, તેથી તે
રદ્રપુત થયા.** આ પ્રમાણે હે ભારત | સુરશ્નેષ |
સઠ'૬ સદ્ર, અસિ, સ્વાહા અને છ સ્રીખાથી ઉત્પન્ન
ચયા, તેથી તે સ્્રપુત્ર કહેવાયા.૨૫ ઝગઝમતા
શરીરવાળા તે શ્રીમાન અસિન'દન રક્તવર્ણા' બે
નિમંળ વસા ધારણુ કરતા હતા. તેથી મે લાલરગી
વાદળાં વચ્ચે રહેલા સૂમ'ની જેમ શોભતા હતા.**
અસિ તેમને એક સારી રીતે શણુમારેલો કુડફુટ-
ધ્વજ આપ્યો. રથ ઉપર ઊચે ચઢાવેલો તે લાલ
વાવટા કાલાસિ જેવો શોભતો હતો. પ્રાણીમાત્રમાં
જે ક્યા, પ્રભા, શાંતિ અને ખળરૂપે રહે છે, તે
“વાની જયવર્ધિની શક્તિ એ સ્ક“દની આગળ
ર્રેતી હતી. વળી એમના શરીરમાં એક સહજ
કવચ પ્રવેરીને રહું હતુ. સ્ક દદેવ જ્યારે યુદ્ધ
સાટે નીઠળયા હતા; ત્યારે તે કવચ નિત્ય પ્રહટ
થતું હતુ”. હૈ જનેશ્વર [ શક્તિ, ધમ, બલ, તેજ,
સદરતા, સત્ય, ઉન્નતિ, ખબ્રાહ્ષણુભક્તિ, નિર્મોહતા
શક્તોતુ' રક્ષણુ, શત્રખ।ાનો વિનાશ અતે લોકતુ'
પૂરું રક્ષણુ એ સવ' ગુણે। જન્મની સાથે જ સ્ક
દમાં આવ્યા હુતા.ચ૨-39 આ પ્રમાણું સર્વ
'રવાએ સ્ક'હનો સેનાપતિપદે અભિયેક ક્યો.
તારે સુઃઅલ'કાર ધારણુ ઠરનારા અને મનમાં
સુપ્રસશ થયેલા એ ઠાર્તિ કેય પરિપૂર્ણ ચદ્ર-
મ્ડલની જેમ રોભતા હતા.“ તે વખતે ઇટ
વેદધોષો થઈ રા, દેવાનાં ઉત્તમ વાઘો વાગી
રઘ્યાં અને દેવો તથા ગધર્વોનાં ગીતો ચાલી રહાં.
વળી સતોષ પામેલાં અને સુ'દર અલ'કારો સજેલાં
એ અપ્સરાઓતાં વૃ દો; પિશાચગણે।, દેવસમુદાયો
અને ખીજ અનેક પ્રાણીસમૂહે। રક'દને ચોતરફથી
વીઢળાઈ રહ. ત્યારે અભિષેક પામેલા તે પાવકપુત
વો સાથેકીડા કરતા શોભી રકા હેતા. અંધકારનો
નાશ કરીતે ઉદય પામેલા સૂય'દેવની જેમ
દેવો! ત્યાં અભિષેક પામેલા એે મહાસેતને જોઈ
રહ્યા. હવે સર્વ ટેવસેનાએ હરાતની સંખ્યામાં
સર્જ દિશાએથી એમની પાસે આવી પહોંચી
અને એમને ઠણેવા લાગીઃ 'તમે અમારા પતિ
છો.' સવ ભૂતગમણુથી વીટળાયેલા શમવાન
કાતિ'કેય પાસે આવીને તેમણું તેમતી પૂન્ત અને
રહુતિ કરી. રક દે પણુ તે દેવસેતાઓને સાંત્વન
આય્યું. કદનો! સેતાપતિપદે આ પ્રમાણે અભિ-
પેક હર્યા પછી છેદ્રે પોતે જે દેવસેનાને'કેશી દેત્યથી
છોડાવી હતી, તેને ચાદ કરી. સ્વય' બ્રહ્માએ તે
રવસેના મારે ખરેખર આ જ પતિ નકી કરેલો
છે. એમ વિચારીને તેણું અલ'કારથી વિભૂષિત
થયેલી તે કન્યાને બોલાવી મગાવી. પછી બલ-
રાક્ષસને ભેદનારા ઇૈદ્રે રહને કલુ: ' હે સુરોત્તમ|
તમે જન્મ્યા તે પહેલાં જ સ્વય'ભૂ ષ્રહ્માખે આ.
કન્યાને તમારી પત્તી તરી કે નકી કરી છે. તો
તમારા કમલકાંતિવાળા હાથથી તમે યથાવિધિ
મૃત્રપૂવ'ક આ દેવીનો જમણુ। હાથ સ્વીકારો. '
ઇદ્રે આ પ્રમાણે કહ્યું એટલે સ્ક દે વિધિપૂવ'ક તે
રવીતુ' પાલિત્રહણુ ક્યુ. મ'તવેત્તા બૃહસ્પતિખે
તે સમયે મ“તરનપ કર્યો તથા દોમ કર્યો. આ
રીતે લોકે! દેવસેનાતે સ્કદની પટરાણી ન્નણે છે.
તે સુખદાથિની રકદપત્નીને બાજ્ણો વછી, લક્ષ્મી,
સિનીવાલી, કુકૂ, સદ્વૃત્તિ અને અપરાજિતા કે
છે, ન્યાર્થી દેવસેના સ્ક*લને પોતાના નિત્યના
અધ્યાય ૨૩૩મે!-સ્ક'હતી માતાઓ તઘા સ્ક “મહો
પૃતિ તરીકે પામી, ત્યારથી લક્ષ્મીદેવી પોતે શરીર
ધારું ઠરીને કા્તિ ઠેયતા આશ્ચયે આવી. પાંચમને
દિવસે થ્રીખે ઠાતિ' કૅયતો આશ્રય કર્યો હતે, તેથી
તે પાંચમ થ્રીપંચમી કહેવાય છે. છડતે દિવસે
સ્ક હ ફતાય' થયા, તેથી તે છડ મહાતિષિ ગણાય
છે. ૩૬-્પ
ઇતિથ થીમ ડાસારતમાં વનપર્વા' તગત માક"ઝેપસમાસ્માપવ માં
* આંગિરસ૩પાખ્યાતમાં સ્''દોત્પતતિ ' નામનો
અધ્યાય સર્કસ સમાસ
ઝષ્યાય ૨૨૦મો
સક'દની સાતાઓ તથા સ્ક'દગ્રહો
॥મયા#્ઇવ વાવ
શિવા સુટ મદાસ રેવસેવાયિ જતદ્।
લક્ષષિવરન્વઃ ૧ર ફેચ્વસ્સરતકાશમથામવન્॥ ૨
* માક''ડેય બોલ્યા : ઇંદ્રે મહાસેતતે દેવસેતાના
પૃતિ કર્યા, એ વખતે સપ્રષિં'ની પત્નીઓમાંની
છ દેવીઓ શ્રીથી સેવાયેલા તે સ્ક'દ પાસે આવી.
ગ્રષિખાએ ત્યજી દીધેલી તે ધમ'યુક્ત મહાત્રતિની
સ્રીગ રેવસેનાના સમથ' સ્ત્રામી પાસે ત્વરાથી
આવીને તેમને આ પ્રમાણે કહેવા લાગી: “૨ “હે
પુત્ર | કાઈક વાત ફેલાવા છે “હે, તુ' અમારા પેટે*
જન્મ્યો છે. તે સાથી વાત છે, એમ માનીને
અમારા દેવ જેવા સ્વામીઓએ અમને રોષથી
વિતાકારણું તછ દીધી છે. આથી અમે પુણ્યસ્થ્રાન-
શી શ્ર થઈ છીએ. તો તારે અમારું રક્ષણ કર્યુ
ઘૂટે છે.” રે પ્રભુ! તારી કૃપાથી અમને અક્ષય
સ્ત્રમ મળા, અમે તને અમારો પુત બતાવવા
ઈશ્ડીએ હીંએ. આ કાય કરીને તુ' મણુયુક્ત યા."
સ્ક'& બોલ્યા : હૈ નિર્દોષ માતાએ! તમે | હુ
મારી માતાઓ જ છે અને હુ' તમારા પ્રત છુ".
વળી તમે જે ક્ષ ઇચ્છો તે બધુ' તમને ક્ાપ્ત
થરો. જ.
માક''રેય બોલ્યા : તયારે ઇદ્રે કઈક બોલવાની
ઇચ્છા કરી, એટલે સ્કદે તેતે કહ્યું: 'કહો, હુ
ભમ.વ,રટ
કામ છે? રકે આ પ્રમાણે કહું, ત્યારે તે ઇતર
જવાબ આપ્યો :” ' અશિજિત રહિણીની નાની
બહેન છે; પણુ તે રોહિણી સાથે સરસાઈ ઠરી
રહી છે. મોટાઈ ઇચ્છતી તે દેવી તપ ઠરવા
વનમાં ચઈ છે.“ આ પ્રમાણે એ અભિજિત નક્ષત્ર
ગમતમાંથી સરી ગયું છે. આથી કુ મૂંઝાઈ ગમો
છુ. હે સ્ક'દ | તમે બ્રલા સાથે આ કાળપૂવિ'ના
સ'બધમાં વિચાર ઠરો. તમારું મંગલ યાઓ.”
પૂવે રાહિણી યુમાદિકાળતુ' નક્ષમ હતુ. પણુ
અભિજિત પડી જતાં બ્રહ્માએ ધનિદ્ટાને એ નકત્ર
ઠરાવ્યું. આ રીતે તેમણું કાળમાનની ગણુતરી
સરખી કરી.' ઇંદ્રે આ પ્રમાણે કહ્યું, એટલે કૃત્તિ-
કાએ આકાશમાં ચાલી ગઈ. તે જ સાત માથા-
વાળા નક્ષત્રરૂપે ઝળકે છે અને અસિ તેના રવતા
છે.૫૦૫૫ પછી ગરડીએ રક'દને કહયું? ' તુ' મારો
પિંડદાતા પુત્ર છે. હૈ પુત્ર] ડુ' નિત્ય તારી જ
સાથે રહેવા ઇચ્છુ' છુ. *૫૨
રક બોલ્યા : તમને તમસ્કાર હે। | તમે કહે
છે, તેમ જ $ે!. તમે પુત્રસ્તેહઠથી મને આજ્ઞા
આપો. છે દેવી 1] તમે પ્રત્રવધૂથી પૂજન પામતાં
રહી નિત્ય મારી સાથે રહેરો।.**
માઠક'ડેય બોલ્યા : હવે સવ માતૃગણું સ્કદને
આ વચન કહ્યું: “અમે સવ લોકની માતાઓ
છીએ. ઠવિએએ અમારી સ્તુતિ કરી છે. અમે
તારી માતા થવા ઇચ્છીએ છીએ, તો તું' અમારૂં
પૂજન કર.*૫*
સ્ક બોલ્યા : તમે મારી માતાએ જ છે.
હુ' તમારા પુત્ર છુ મારે તમારું શું' ઇટ
કાય કરવાતું' છે, તે તમે કહે. ૫*
માતાઓ બેલી : પૂવેં આ લોઠની જે માતાગા *
ડલ્પાઈ છે, તેમનું સ્થાન અમને મળે. તેમને એ
સ્થાન ઉપર અધિકાર રહે! નહિ." છૈ સુરશ્રેઇ |
અમેજ લોકમાં પૂન્ય થઈએ, તેએ પૂન્ય ન
૪૪૨
થાય. તેઆ અમારી સ'તતિને છીતવી ગઈ છે,
તો તુ' તે સ'તતિ અમને આપ.
સ્હ& બોહ્યા : મારી પ્રાથ'તાથી પણુ તડધિઓ
તમારે સ્વીકાર કરશે તહિ, આથી તમને તે
સત્તતિ તો થાય એમ નથી. હવે તમને ખીજી
કઈ પ્રન આપુ? તમે મતમાં જે પન ઠત્છી
રથાં હો તે કહો,૬
માતાએ બોલી : અમે તારી સાથે જુદે રૂપે
રહીને એ માતાઓની પ્રન્તએને તેમ જ એમના
ઈશ્વરને ભોગવવા ઇચ્છીએ. તુ'એ અમને આપ."*
સફ'& બોલ્યા : હું તમને પ્રજા આપું છુ.
પણુ આ તમે કપરી વાત કરી છે. તમારું મંગલ
થાએ. સાધુએથી નમરઠાર પામેલી તમે માતાઓ
પ્રજતુ' સુરક્ષણુ કરા.**
માતાએ બેલી $ હે રક | તારું શુભ થાઓ,
૯ ૭ચછે છે તેમ અગે »*૦' ૪સ્થણુ કરછુ-
છૈ રક'દ પ્રભુ | અમને તારી સાચે થિરકાલ રહેવુ
ગમે છે.૨૫
સ્ક'૬ બોલ્યા $ મતુષ્યોની પ્રન સોળ વર્ષની
તક્ણ થાય, ત્યાં સુધી તમે જીદાં જદા રૂપે તેમને
પીઠ્યા કરને. હુ' પણુ તમને મારું રૌદ્ર અને
અવિનાશી એવુ પરમ 3પ આપીશ. તમે તેની
સાથે સુખપૂજક પૂનત પાસીને રહેજે.”
માઠડેય બોલ્યા : પછી રક'દના શરીરમાંથી
તે અશિ જેવી પ્રભાવાળા અને મહાતેજરવી એવા
પુઝ્ષ મતુષ્યોની સવ' પ્રજાઓને ભક્ષી જવાને
ખહાર નીકળી પડ્યો.** ભૂખથી વ્યાકુળ થયેલો
ત્ર બેસન થઈને એકદમ ભૂમિ ઉપર પછડાઈ
યે. રક ની આજ્ઞા મળતાં તે ભયકર રૂપવાળે!
મેઠ મહ થયો. ટ્રિજશ્ેછો તે ચહને સ્ક'દાય-
માર કહે છે. મઠાભયકર વિતતાને રાકુનિગ્રહ
કહેવામાં આવે છે.૨૫ જે પૂતના નામની રાક્ષસી
ફરુવાય છે; તેને પૂતનાગ્રહુ જણુવો. દાસ્ણુ રૂપથી
શ્રીમહાભારત-વનપવ-માકડરયસમાસ્યાપ્વરે
કછ દેતારી, ધેર સ્વરૂપવાળી, રાતે વિચરતારી અતે
ભીષણુ આકારવાળી જે એક પિશાચી છે; તેને
શીતપૂતતા કહે છે. તે ભય'કર દેખાવવાળી રાક્ષસી
શાનવસ્રીએના ગર્ભોનતે હરી જય છે.૨૨7
અહદ્તિને રેવતી કહેવામાં આવે છે, તેનો મહ
રેવત છે. તે મહાધેર મહાગ્રહ પણુ બાળકે ને પીડ)
કરે છે. દૈત્યાની જે માતા દિતિ તેતે મુખમડિકા
કહે છે. તે દુરારાધ્યા સ્રી બાળકે।ના માંસથી
અત્યત આત'દહ્તિ થાય છે. હે જેરન્ય | રહ દમાં-
થી આ જે કુમારો અતે કુમારિકાઓ ઉત્પન્ન થયાનું
કહ્યું છે, તે સૌ પણ્ ગર્ભનતુ' ભક્ષણુ કરતારા મહ!-
ગ્રહ છે.૨“-૫ તે કુમારા જ એ કુમારિકાએનાં
પતિ ઠહેવાયા છે. તે ભય કર ક્મવાળા મહે। ખાળ-
“જાને જન્મતાં વાર જ ઝડપી લે છે.*૨ હૈ રાજન |
પ'ડિતો સુરભિને ગાયની માતા હહે છે. તે શકુનિ-
ગહ એ સુરભિ ઉપર ચીને જુટજી પરત %75ઢે/-
ને ખાય છે.” હૈ જતપતિ ] સરમાં દેવી તાંમની
ફૂતરાએની જે માતા છે, તે પણુ સદેવ માતવ-
ચ્રીઓના ગર્ભૌને કાઢી લે છે.*” વૃક્ષોની માતા
કર'જવૃક્ષમાં નિવાસ કરે છે, તેથી તે કર'જનિંલયા
કહવાય છે, તે સાચે જ સૌમ્ય, વરદાયિની અને
નિત્ય પ્રાણીઓ ઉપર દયા રાખતારી છે.” આથી
મુતની ઇચ્છાવાળા મતુષ્યો તે દેવીને કર'જવૃક્ષમાં
નમરકાર કરે છે. આ ઉપરાંત ખીન્ત અઢાર ગ્રહે
છે. તેઓ માંસ તથા મઘના રસિયા છે અને સુવા-
વડવાળા ઘરમાં સતત સાત દિવસ સુધી રહે છે.
કૂ સૂક્ષ્મ શરીર ધારણુ કરીતે ગભિણીમાં પ્રવેરો
છે.૨૧૨9 માં તે તેના ચર્શને ભરખી ન્નમ છે,
એટલે તે ગજિણી નાગને જ્મ આપે છે. જે
ગ'ધર્વોની માતા છે, તે ગશ'ને લઈતે ચાલી ન્ય
છે.૨“ આથી પૃથ્વીમાં માનવસ્રીતા ગશં લય
પામેલા જણાય છે. જે અપ્સરાએઓની જનેતા છે,
તે ગજ્'ને પકડીને બેસી રહે છે.*“ આથી વિદ્ઠાતેદ
અધ્યાય ૨૩૬મેો-સ્ક”૨ મહિષાસુરને। માર્ધા
૪૪૩
તે ગશ'તે છેડ યઈ ગયેલે। કહે છે. લોહિત (રાતા)
સમુદ્રની તે કન્યાને સ્કદની ધાવ કહેવામાં આવી
છે.“ તેતું' નામ લોહિતાયની છે અને કદ'બવૃક્ષ-
માં તેની પૂજન કરવામાં આવે છે. પુસ્યોમાં જેમ
૨% શ્રેઇ છે, તેમ પ્રમદાએમાં આર્યા બેદ છે."
એ આર્યા કુમારની માતા છે અને વિવિધ મને.-
શથેની સિદ્ધિ માટે તેનું પૂજન કરવામાં આવે છે.
આ રીતે મે' કુમારાના એ મહામહે કહ્યા.**
બાળદ્દા સોળ વર્ષનાં થાય ત્યાં સુધી તેએ તેમને
પીડા કર્યા કરે છે. મે' જે માતૃગણુ। તથા પુર્પ-
ચ્હા કહ્યા છે; તે સને મતુષ્યાએ નિત્ય સ્ક દ-
ગ્રહો નામે જણુવા. તેમની શાંતિ માટે સ્નાન, ધૂપ
અતે અંજન ઢરવાં તથા બલિદાત અને ભેટ
આપવાં, તે માટે ખાસ તો સ્કદની પૂજન ઠરવી.
તેમની આ પ્રમાણું પૂજન કરવામાં આવે છે, તો
તેઓ સૌ મતુષ્યાતું' મંગળ કરે છે. હૈ રાજેદ્ર 1
વિધિપૂર્વક પૂજન અને નમન પામીને તેએ મતુ-
ધ્યાને વીય અને આયુષ્ય આપે છે. સોળ વરસની
ઉપરના મતુષ્યોતા જે ષો હોય છે, તે હુ
મરેશ્વતે નમસ્કાર ઠરીને કડુ છુ.“ જ
પુરષ જમતાં કે ઊ'ધતાં દેવોને જીએ છે, પણુ
તરત જ ગાંડો થઈ જય છે, તેને દેવગ્રફ જાણુવે।.
જે પુસ્પ બેઠાં “કે સત્તાં પિતૃઓને જુએ છે; પણુ
તરત જ ગાંડો થઈ જય છે, તેને પિતૃગ્રહ જણુવો.
૪ પુસ્ય સિદ્દોછું અપમાન કરે છે, જેને કોધર્મા
આવેલા સિદ્ધો શાપ આપે છે અને તેથી જે વરત
જ ઘેલે। થઈન્નય છે; તેને સિદ્ધત્રડ જણુવો.”” ₹“
જે મનુષ્ય નતજતના રસો તથા ગ'ધોને સૂધે છે
અને તુરત # પામલ થઈ જય છે, તેને રાક્ષસ-
ગ્રફુ નણુવો.'” પૃથ્વી પરતા જે સવુષ્યમાં
દિન્ય ગધર્વા પ્રવેશે છે અને તેથી જે તુરત જ
ગાંડા બને છે, તેને ગાંધજગ્રહ ન્તણવો.. જે પુરષ
ઉપર પિશાચા નિત્ય ચડી બેસતા હોય અને તેથી
જે તુરત જ ગાંડો થઈ ન્નય છે, તેતે પિશાચત્રહુ
જાણુવે.*૧*“* હાળતી ડ્રેરફારીમાં યક્ષો છે પુચ્યમાં
પ્રવેશ કરે છે અને તેથી જે તુર્ત જ ઉન્માદવરા
થાય છે; તેને યક્ષત્રડુ નણૂવે।.** વાતાદિ દોષોને
લીધે જે મતુષ્યતું' ચિત્ત પ્રકોપ પામી મૂઈ
નય છે અને તેથી જે મતુષ્ય તત્ઠાળ પાગલ થઈ
જય છે, તેણે શાસ્રાતુસાર ચિકિત્સા કરવી નેઈએ.**
જે માણુસ વ્યાકુળતા, ભય અને ભયકર વસ્તુએ।-
તાં દશનથી એકદમ ગાંડો થઈ જય છે, તેને
સાંતત આપવુ' એ ઉપાય છે.“ ગ્રહ આમ ત્રણુ
પ્રકારના છે. “કોઈક ક્રીડા કરવાની ઇશ્છા કરે છે,
જાઈક ભોગ ભોગવવાની ઇચ્છા કરે છે અતે “કોઈકે
સર્વ પ્રકારની કામનાની ઇચ્છા કરે છે,** આ
ગ્રહો મતુષ્યોને સિત્તેર વષ'નતી ઉમર સુધી પીડા
કરે છેઃ એ પછી તો તાવ જ મતુષ્યોને ગ્રહ
સમાન થઈ પડે છે.“” જ મતુષ્ય ઇંદ્રિયજિત છે,
વશ મતવાળે છે, પવિત્ર છે, નિત્ય સાવધાન છે,
આસ્તિઠ છે અને શ્રદ્ધાળુ છે; તેતે આ ત્રહે। સદૈવ
તજ દે છે.“ આમ મે' તમને મતુષ્યોના ગ્રહ
સ'બધીનો ભાગ કહ્યો. જે મતુષ્યે! મહેશ્વરદેવના
ભક્તો છે; તેમને આ ગ્રહે! નડતા જ નથી.“
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત માક”ડેયસમાસ્મા-
પરતમાં “આંગિર્સ ઉપાખ્યાનમાં મનુષ્યપ્રહક્થન”
નામનો અધ્યાય ૨૩૦મો સમાસ
ગૃષ્યાય ૨૨્શનો
સ્ક સહિષાસુરને સાચો
॥ માજડેય ૩વાન॥ જુ
ચહ સ્તરેન માતૃળામેવમેસસ્તિય જુતથ્।
અચતવત્વીત્સ્ાટ ૫૧ પુતરસ્તમીરલઃ ॥ ૨॥।
સાઠ”ડેય બોલ્યા : સ્ક દે માહૃકાઓતુ' આ
પ્રિય ક્યું, ત્યારે સ્તાહાએ એને કહ્યું: ' તુ' મારે! *
ઔરસ પુત્ર છે. તુ' મતે પરમદુલ'ભ પ્રીતિ આપે
એમ ઠું ઇચ્છું છુ-' આ ઉપરથી સ્ક'રે તેને
કલુ': ' તમે ડવા પ્રકારની પ્રીતિ ઇચ્છો છે! £ 'પ૨
૪૪
થ્રીમણાભારત-તરતપવષ-માક રેયસમાસ્યાપર્વ
સ્વાહા બોલી : હૈ મહાભુજ | ડું દક્ષ પ્રજા-
પતિની સ્વાહા નામતી પ્રિય કન્યા છુ. ખાળપણુ-
થી માંડીને મને હુતાશનને વિશે કામનાં “ગી
છે.* પણુ હે પુત્ર| તે અસિ મને ફામિનીને બરા-
ખર જાણુતા નથી, બેટા | કુ' નિત્ય અસિ સાથે
વસવાને ઇચ્છુ' છુ.*
સ્કદ બોલ્યાઃ હે દેવી | સન્માગે રહેલા
સદાચારી ખ્રાજ્ષણુ। મ'તરથી પવિત્ર કર્લુ' જે કાંઈ
હ્ય અતે કવ્ય સદૈવ અચિમાં હોમે છે, તે બધુ
હાથમાં લીધેછુ' ઠુન્યડન્ય તેખા આજથી આર
ભીને | સ્વાહા કહીતે અગ્નિમાં હોમશે. હે
શોભના | આ પ્રમાણું અગ્નિ હ'મેશાં તમારી
સાથે રહેશે.**
માઠ'' ય બોહ્યા : રકે સ્વાહાને આ પ્રમાણે
કહ્યું તથા તેતુ' પૂજત કયું, તેથી તે સતોષ
પામી. પછી પોતાના પાવકપતિ સાથે સમાત્રમ
પામેલી સ્વાહાએ સ્ક દતું' પૂજત યુ”. પછી પજ-
“પોતે ખ્રહ્મામે મહાસેનને કહ્યુઃ “ તુ' તારા ત્રિપુર-
વિનાશન પિતા મહાદેવ પાસે ન્ત.”“ સ્્રે અગ્નિ-
માં પ્રવેશીને તથા ઉમાએ સ્વાહામાં પ્રવેશીને તને
અપરાજિતને સવ' લોકના હિતાર્શે ઉત્પન્ન કર્યો
છે.“ મહાત્મા સૂરે ઉમાની ચોનિમાં જે વીર્ય
સ્થાપન ક્યું હતુ, તે આ પવત ઉપર પડ્યુ હતું
અને તેમાંથી મિજિકા તથા મિ'જિક નામતાં સ્રી-
પુર્ય જન્મ્યાં હુતાં.પ* તે વીર્યનો જે શેષ ભાગ
રહ્યો હતો, તે રાતા સજ્દ્રમાં પડ્યો હતો, તેતો
“ઠલે।ક ભાગ સૂર્યનાં કિરણુ।માં ગથો હતો, તો
"ટેક પૃથ્વીમાં પડ્યો હતો.” વળી થોડોક
બાગ વૃક્ષોમાં ચૉત્યો હતો. આમ તે વીર્ય પાંચ
* શાગમાં પડ્યું હતું. તેમાંથી જ આ વિવિવ
આકારવાળા ગણેુ। થયા છે, એમ વિદ્દાનોએ જાણવું.
એ ગે ઘોર તથા માંસભક્ષણુ કરનારા છે અને
તારા પાષરા છે.'૫૨
માકડેય બોહ્યા : “ત્યારે અમાપ ' મત-
વાળા પિતૃવત્સલ મહાસેને 'ભલે એમ હે!
કહીને પોતાના પિતા મહેથરની પૂજ કરી.
ધતતી ઇચ્છાવાળા મતૃષ્ધોએ તે પાંચ ગણેને
આકડાનાં ફૂલથી પૂજવા, વ્યાધિની શાંતિ માટે
પણુ તેમતી પૂન્ત કરવી.“"* બાળકાતુ' હિત
ઇચ્છતારા મવતૃષ્યોએ સ્દ્રથી જન્મેલી મિ'જિકા
અને મિંજિકની તે જેડીને સદૈવ અહીં' નમસ્કાર
કર્તા,“ સ'તાનની ઇચ્છાવાળાખાએ માતવતુ'
માંસ ખાનારી અને વૃક્ષોમાં ઉત્પન્ન થયેલી વૃદ્ટિકા
નામની તે સ્રીદેવીઓને નમરકાર કરવા,પ આમ
પિશ્ાચાના એ અગણિત ગણુ! કલા છે. હવે હૈ
રાજન્ ધ'યા અને પતાકાની ઉત્પત્તિ વિશે હુ
કહું છુ', તે તમે સાંભળા.*” એરાવતને વૈજય'તી
નામની બે પ્રસિદ્ધ ધટાએ હતી. મહાબુડ્ધિમાત
ઇંદ્રે નતે જ તે બને ધ'ટાએ મબાવીને ગુહને
કમ્પૂનક આપી.*” તેમાંથી એક ઘટા વિશાખ-
ને અને ખીજ સ્ક'દતે આપવામાં આવી. ઠાતિ'-
"કય અને વિશાખની પતાકા લાલ રગની હતી.૫%
'રવોએ તે વખતે જે રમકડાં એ સ્ક દદેવને આપ્યાં
હતાં, તેતાથી જ તે મહાબળવાન મૃહાસેત રમતા
હતા.૨” પિશોચોના વૃહ્થી અને દેવોના ગણુથી
વી'ટાચેલા અને સૌ'૯૫*થી શોભી રહેલા તે કાતિ-
જય ઢાંયનમિરિ ઉપર તગતગ ઝળહળતા હતા,
સુંદર ગુકાવાળા મ'દરાચલ જેમ ઠિરણુવાત સૂય'-
થી શોભી રહે, તેમ શુભ વનવાળોા એ પવત આ.
કાતિકયથી શોભી રહ્ો,૨5 તે ચૈતગિરિ સ'તાતક-
નાં વનોથી, પ્રકુલ્ન કરેણુનાં વનોથી, પારિનિતક-
નાં વનોથી, નસવ'ત તથા અશેોઠનાં વનેોથી,
કદમ્બવૃક્ષોનાં ઝુડથી, દિવ્ય ૨ગગણુ।થી અને
દિવ્ય પક્ષીઓનાં સમૂહોથી શોભાયમાન થઈ રકો
હતોા.૨** ત્યાં સવ દેવગણ! અને સર્વ દેવષિ”-
આઓ મેથ સમાન તૂરીઓને ખળમભળેલા સાગરના
અધ્યાય ૨૩૧મે!-સ્ક“દે મહિષાસરતે માર્યા
૪૮૫
ગજત જેવો તાદ આપી રહ્યા હતા.ર” ત્યાં દિવ્ય
ગધર્વો અતે અપ્સરાએ। નૃત્ય કરતાં હતાં. ત્યાં હય
પામેલાં પ્રાણીઓનો મહાત ધ્વનિ સ'ભળાતે હતે!
આ કમાણે ઇંદ્ર સમેત સવ' જમત ચેતગિરિ ઉપર
બિરાજેલા સ્ક'દેવતુ' હષ'પૃવ'ક દરન કરી રહ્યુ
હુતુ'. દશનથી તેને ઠ'ટાળા પણુ આવતે નરેોતો.'
વળી માકડેય બોલ્યાઃ “ અગ્તિપુત્ર ભમવાન
કાતિકેપતો સેનાપતિપદ્દે અભિષેક ઠરવામાં
આગ્યો, ત્યાર પછા શ્રીમાન ભમવાન શકર પાર્વતી
સાથે, સરજવરણુ। રમાં બેસીને પ્રસન્નતાપૂર્વક
ભદ્રવટ તરક્ ગયા. તેમના તે શ્રેઇ સ્થતે સહસ્ર
સિંહા જેડ્યા હતા.૨૬-૨* હુવે કાળથી પ્રેરાયેલે
તે રમ નિમ'ળ આહાશમાં ઊઠવા લાગ્યો. ત્યારે
સુદર "કેરાવાળીવાળા, ચરાચરને ત્રાસ પમાડતા
અને ગર્જના કરતા તે સિ'હે જાણું આકાશને
પી રહ્યા હોય તેમ આઠાશમાગે ચાલી રહ્યા. તે
રથમાં ઉમા સાથે બેદેલા ભગવાન પશુપતિ ઇંદ્ર-
ધૂતુષ્યવાળા મેધમાં વીજળી સાથે બેઠેલા સર્યાની
જેમ શોભી રહ્યા હતા. તેમની આમળ ભમવાન
નરવાહુન કુબેર ચુલ્યકાની સાથે પોતાના સુંદર
પુષ્પક વિમાનમાં બેસીને ચાલતા હતા. દેવો સાથે
ઇંદ્ર પણુ એરાવત ઉપર બેસીને તે પ્રયાણુ કરતા
વરદાયી વૃષભધ્વજની પાછળ ચાલી રહ્યા હતા.
ફૂલમાલધારી જિ ભો, યક્ષો તથા રાક્ષસોથી સુરો!
સિત થયેલો મહાયક્ષ અમોઘ ભમવાન રા'કરને
જમણે પડખે રહીને ચાલતો હતો. વિવિધ પ્રકાર-
નાં યુદ્ધો કરનારા અનેક દેવો વસુએ। તથા સ્દ્રોની
સાથે ભેમા થઈ ને તેનાથી દખણાતા જતા હતા.
સે'કડો ભયકર વ્યાધિઆથી સવ" રીતે વીટળા-
ચેલા, ભીષણુ રૂપવાળા અને ધોર કાયાવાળા યમ-
રાજ ત્યાં ષૃત્યુતી સાથે ચાલતા હતા. સ્દ્રતુ ઉમ,
ત્રલુધારુ; તીક્ષ્ણ અને સુશોભિત એવું વિજય
નામતુ' ત્રિશલ એ યમરાજતી પાછળ ચાલતુ
હતુ. ઉમ પાશવાળા અને વિવિધ જલચરાથી
વીાયેલા જલાધિપતિ ભમવાન વસ્ણુ તે ત્રિશલની
આસપાસ રહીને ધીરંધીરે ચાલતા હતા. વળી
ગદા, મુસલ, શક્તિ આદિ ઉત્તમ રાસ્રોથી વીંટ-
ળાયૈલુ' સ્દ્રવુ' પશ્ટિશિ એ વિજય વિશૂલની પાછળ
ચાલી રઉુ' હતુ'. હે રાજન્! એ પદ્શિની પાછળ
સ્દ્રતુ મહાકાંતિભયું” છત્ર ચાલતુ હતુ'. તેની
પાછળ મહુષિ'ગશાએ સેવેલુ' કમ'ડલુ ચાલતું હતું.
દવોથી પૂજતયેલો અને રોભાથી ભરેલો દડ ભૂયુ
અને અમિરા આદિ ગિએ। સાથે તેમની જમણી
બાજએ ચાલી રહ્યો હતે. આ સૌની પાછળ
વિમલ રથમાં બિરાજેલા ભગવાન ૩૮ પોતાના
તેજથી સવ દેવોને હષ' પમાડતા જઈ રહ્યા હતા.
ગઠપિએ, દેવો, ગધવે, સર્પો, નદીએ, ધરાએ,
સમુદ્રો, અપ્સરાઓના સમૂહે।, નક્ષત્રો, ત્રહે, દેવ-
શિશ્યુઆ અને અનેક આકૃતિવાળી સ્રીઓઆ એ
સ્દ્રભમવાનની પાછળ ચાલી રહ્યાં હતાં. સુદર
રૂપવતી તે શ્ેઇ સ્રીઓ તેમના ઉપર પુષ્પવૃદ્ટિ કરી
રહી હતી.” મેઘ પણુ ભમવાન પિનાકપાણિ-
ને નમસ્કાર કરીને પાછળ પાછળ ચાલતો હતે.
તે સમચે સામે ભગવાનના મસ્તક ઉપર ચેત છત્ર
ધરી રાખ્યુ' હતુ .** ત્યારે વાયુ અને અગ્નિ ચમ્મર
ગ્રાલીને ઊભા રહ્યા હતા. હે રાજન્| સૌ'દય'શોભાથી
ઝંળહુળતો ઇંદ્ર સવ" રાજપિ*ઓની સાથે ભગવાન
નૃષભધ્વજની સ્તુતિ કરતો ઢરતો તેમની પાછળ
પાછળ ચાલતો હતો. ગૌરી, વિઘા, ગાંધારી, કેશિની
અને મિત્રસાહવયા એ સૌ પણુ સાવિત્રીની સાંથે
પાવ'તીની પાછળ ચાલી રહી હતી. કવિઓએ
કહેલી સૌ કાઈ વિવાના ગણુ પણુ તેમની સાથે
ચાલતા હતા. ધૈદ્રાદિ દેવા જેના વચનને માન્ય *
રાખે છે; તે રાક્ષસમહ સ્દ્રપતાકા ધારણુ કરીને
મોખરે ચાલતો હતે!. સ્મશાનમાં નિત્ય નિવાસ
રાખનારે; સ્દ્રનો મિત્ર અને લોકને આન'દ આપ-
૪૪૬
નારા પિંગલ નામતો ચક્ષેદ્ર એ સૌની સાથે
ઇચ્છાપૂર્વક જતો હતો. તે દેવ ડયારેક આગળ
તો ડયારેઠ પાછળ ચાલતો! હતો. અને તેની કાઈ
ચાકસ ગતિ નહોતી. આ લોકમાં માનવો પોતા-
નાં સત્કમોૌથી ર્રેદેવને પૂજે છે. તેઆ તેને શિવ,
ઈશ, સ્દ્ર અને પિતામઠ કહે છે. તેએ વિવિધ
પ્રકારના ભાવોથી મહેશ્વરતે પૂજે છે. આ રીતે
'દવસેતાથી વી'ટળાચેલા, બ્રાહ્ણુના હિતકારી દેવ-
સેનાના સ્વામી અને કૃત્તિકાના પૂત્ર તે સ્ક'દદેવ
'દવાધિદ્ેવ રા'કરને અતુસરી રહ્યા હતા. હવે મહા-
વે એ મહાસેતને આ મહાત વચત ઢલુ' : ' તુ'
સાવધ રહીને સાતમા વાયુસ્ક'ધની રક્ષા કરજે.”
સ્ક'& બોલ્યા: હે પ્રભુ | હું સાતમા વાયુ-
સ્ક'ધતુ' પાલન કરીશ. હે દેવ | મારે કઈ ખીજું
કાય કરવાતુ' હોય, તો તે કહો, વિલખ ન કરશે।.
સદ્ર બોલ્યાઃ હે પુત્ર | તારે સદૈવ મારાં
દશન કરવાં. મારાં દર્શનથી તથા મારી ભક્તિથી
તને પરમ હલ્યાણુ પ્રાપ્ત થશે..”_
સાઠ”ડેય બોલ્યા : આ પ્રમાણું કહીને ભગ-
વાન મહેશ્વર મહાસેનને ભેટ્યા અને તેને ત્યાંથી
વિદાય આપી. આ પ્રમાણુ સ્ક" વિદાય થયા,
તે વખતે એકાએક મહાન ઉત્પાત થઈ આવ્યે.
હૈ મહારાજ ! તે ઉત્પાતથી સર્વ દેવો માહિત
થઈ ગયા. નક્ષત્રો સાથેતું' આકાશ બળવા લાગ્યું
સવ' લોક ગાઢ મૂર્છામાં પડી ગયા, ધરતી અવાજ
સાથે ડોલવા લાગી અને જગત અધકારમય
થઈ ગયું. આ ત્રમાણુ હે મહાભામ | તે દારણુ
ઉત્પાત થયા, તે નેઈને ભગવાન શ'કર, ભગવતી
ઉમા, દેવા તથા મહષિ'એઓ તે વખતે ગભરાઈ
* ગયાં. તેઆ સૌ આ રીતે મૂઢ જેવા બની ગયાં,
ત્યારે પવ'ત અને મેધના જેવુ' વિવિધ શસ્રો-
વાણુ', મહાત અને શયંકર સૈન્ય ત્યાં જવામાં
આવ્યું, ગણ્યું ગણાય નહિ એવું તે ધાર સૈન્ય
શ્રોમહાભારત-વનપર્વ-માકડેયસમાસ્યાપવડે
વિવિધ નાતના શોર કરતુ હતુ.“ 5* તે સૈન્યે
રણુમાં ભગવાન શકર અને દેવો ઉપર ધસારો
કર્યો. તે મહાન યોદ્દાઆગે સત્રામમાં દેવોની
સેના ઉપર અનેકાનેક બાણુજાળો; પર્વતે, શત
ઘ્ીઓ, પ્રાસો, તલવારો, પરિધેો અને ગદાએઓ
વરસાવ્યાં, આ પ્રમાણું તે ભયકર શસ્રો પડવા
લાગ્માં; તેથી ક્ષણુભરમાં સવ' દેવસૈન્ય ભાગાભાગ
કરવા લાગ્યું અને વિમુખ થઈ ગયેલું જણાયું.
એ દેવસૈન્યના ચોદ્દાઆ, હાથીઓ અને અશ્વો
કપાઈ ગયા, તેમ જ તેમનાં આયુધો અને મહા
રથો છેદ્યઈ ગયાં. આ પ્રમાણે દાનવોથી પીંડા-
ચેલુ' દેવાતુ' સૈન્ય પહ ફેરવી ગયું. અસુરોતા
પ્રહાર પામતું તે સૈન્ય અસિની ઝાળ પાંમતા
વનના જેવું જણાવા લાગ્યું.'” 5 અતયત બળી
ગયેલા મહાવૃક્ષાવાળા વતની જેમ તે નીચે પડી
ગયું. મહારણુમાં માર ખાતા તે દેવો! તૂટી પડતાં
ધૂડ અને માથાં સાથે આમતેમ દોડાદોડી કરવા
લાગ્યા.*” પણુ તેમને કાઈ રક્ષક સાંપડ્યો નહિ.
હુવે તે સૈન્યને આ કમાણે નાઠેલુ' જેઈ ને ઇંદ્રદેવે
તેને આશ્ચાસત આપ્યું. બલ રાક્ષસને મારનારા
તે દેવરાજ દાનવાથી પીડાથેલા એ સૈન્યને આ
વચન કહ્યાં: 'તમે ભય ડૂર કરો. તમારૂં
કલ્યાણુ થાઓ, હે ચરૂવીરા | તમે રાસ્રીને હાથ-
માં લે.”** તમે પરાક્રમ ખતાવવાને નિર્ધાર
કરો. તમે કશી વ્યથા ન પામો. આ દુરાચારી
અને ભય“કર દેખાવના દાનવો ઉપર તમે વિજય
મેળવા.”* તમારું મંગલ હે. તમે મારી સાથે
એ મહાન અસુરો ઉપર તૂટી પડો.' ઇંદ્ર્તા
આ વચને સાંભળીને 'દેવાએ ધીરજ રાખી.”
તેઓ ઈંદ્રના આશ્રય કરીને દાતવાની સામે યુદ્ધ
કરવા લાગ્યા. આ પ્રમાણે તે દેવો, મહાબળવાન
વાયુઓ, મહાભાગ્યશાળી સાધ્યો તેમ જ વસુએઓ
એ સવે સાથે દૈત્યાની સામે ઝૂઝવા મયા.
અધ્યાય ર૩પ્મોઃ-સ્કદે મહિયાસુરને માર્યા
રણૂસ'ત્રામમાં ક્રોધમાં આવીને તેમણે છેડેલાં
રારો અતે રાસ્રોએ દૈત્યોના દેહમાં પેસી પુષ્કળ
લોહી પીવા માંડ્યાં. તે વખતે તે દૈત્યોના દેહોને
ભેદીને છે તીક્ણુ બાસઠ! બહાર પડતાં હતાં, તે
પ્વંતમાંથી પથ્તા પન્નમે। જેવાં જણાતાં હતાં.
આ પ્રમાણે તે દેતયોનાં રારીરો બાણથી વીધાઈ
ગ્યાં,*૨-“૫ રુ રાજન્] તે સર્વ શરીરો તૂરેલાં
વાદળાંતી જેમ ભૂતલ ઉપર ગરી પડ્ચાં, આ રીતે
સર્વ દેવમણુઃએ દાતવસૈત્મને યુદ્ધમાં વિવિધ
ખાણેુ।થી ત્રાસ પમાક્યો અને તેતે વિમુખ કયુ.
ત્યારે ઉમામેલાં હથિયાર્વાળા સવ' દેવોએ હષંમાં
આવીતે ગર્જના ઠરી.”*9* ત્યાં એકીસાથે
અનેક વાજિંત્રો વાગી સ્ઘાં. આ પ્રમાણે દેવો
અને દાનવોાની વચ્ચે અતિ દારણુ યુદ થયું હતુ-
હ્યાં દેવો તથા દાનવેનાં માંસ અને લોહીથી
જ્ીીચડ જમી ગયે. એવામાં દેવલોકમાં એકાએક
કૂરી બીજી” સ'કટ આવતુ” જણાયુ'.”””* ભય-
કર દાનવોએ ક્રીથી દેવો ઉપર મારા ચલાવવા
માંડ્યો, એથી તૂરીઓના ઘોષે તથા ભેરીઓના
મહારવો ગાજવા લાગ્યા.” તે વખતે દાનવે'દ્રો-
એ હારણુ સિંહનાદ્ો ઠરવા માંડ્યા. ત્યાં ભય-
કર્ દૈત્યસેનામાંથી મહિષ નામતે। મહાબળવાન
દાનવ મોટો પવત પકડીને બહાર ઊછળ્યો. છે
રાજન્! વાદળાંથી ઘેરાયેલા સૂર્યની જેમ તે પર્વત-
ને ઊચદ્ઠીને આવતા એ દાનવને ન્ેઈ ને તે દેવો
નાસભાગ કરવા લાગ્યા. હવે મહિષે દોટ મૂકીને
તે પવત છવો ઉપર ઝીંડચે!. હે નૃપ | ભય'કર
રૂપવાળા તે પવ'તતા પડવાથી દેવોની સેનામાંથી
દશ હુજર યોદ્ધાએ કચરાઈ ને જમીન ઉપર ઢળી
પડ્ચા.“૫-“* તે દાનવાની સાથે એ મહિષાસુર
રવાને ત્રાસ આપી રહ્યો. સિંહ જેમ ક્ષુદ્ર ગે
સામે ધસે, તેમ તે રણુમાં દેવાની સામે એકદમ
ઘસ્યા.“ તે મહિષને આ પ્રમાણું આવતે! જેઈ ને
ઇંદ્રાદિ દેવા ભયભીત થઈ ગયા અને આયુધો
તથા ધશઓને રણુભમિમાં વેરણુછેરણુ નાખીને
ભામવા લાગ્યા.“ પછી કોધે ભરાયેલા તે મહિષે
ભમવાન સ્દ્રના રથ ઉપર વેમપૂવ'ક હંક્ષો કર્યા
અને દોઢ મૂકીને એ સ્દ્રરથની ધરી પકડી લીધી.
“પમાં ઊછળી રહેલો મહિય ન્યારે એકદમ સ્દ્રના
રથ પાસે આવી પહોંચ્યો, તમારે પૃથ્વી અને
આકાશમાં પ્રચડ કડાકાએ થયા અને મહષિ*-
એઓ મૂંઝવણુમાં પડી ગયા. તે વખતે મેઘના જેવા
મહાકાય દૈત્યો આનત'હમાં આવી ગયા, તેમને
નિશ્રય થઈ ગયો કે જય અમારા જ છે ]“9-૯
આ સ્થિતિ થઈ, તે વખતે ભમવાત શહરે એ
મહિષને રણુમાં મારી નાખવાને વિચાર કર્યો
અતે એ દુરાત્માતા કાલર્પ એવા સ્ક'દદેવતું ભમ-
વાતે ર્મરણુ ક્યું.“* ભય'કર મહિષે પણુ સદરો
રથ જેઈ ને દેવોને તાસ આપવા તથા દૈત્યોને હર્ષ
પમાડવા ત્રાડ પાડી.“પ આમ દેવોની સામે તે
ભયકર ભય આવી ઊમે, ત્યારે કોધથી સૂય'ની
જેમ ઝળકી રહેલા મહાસેન ત્યાં આવી પહેંચ્યા.
તે સમથ મહાબાડુએ ત્યારે લાલ વસ્ન પણેર્યા'
હતાં, રાતી ફૂલમાળાતુ' આપણુ ધારણુ હ્યુ”
હતુ, રક્ત અશ્વ ઉપર સવારી કરી હતી અને
સુવણુંતુ' કવચ પહેયુ” હતુ.“ તે ઠતકતા
જેવી કાંતિવાળા અને સૂતા જેવા ઝળહળતા
રથમાં બિરાન્4્યા હતા. તેમને જતાં જ તે દૈત્ય-
સેનાએ રણુમાં એકાએક તાસભાગ ઢરવા માંડી.
ત્યાં હે રાજેદ્ર] તે મહાબળવાન મહાસેને પણુ
મહિષને વિદારતારી તે પ્રજ્વલિત શક્તિને છેડી.
તે શક્તિએ છૂટતાંની સાથે એ મહિષાસુરનુ
મહાન મસ્તક ઉડાવી દીધુ. આ પ્રમાણ માથુ”
છેદાઈ ગયું, એટલે એ મહિષ નિષ્પ્રાણુ યઈ નીચે
પડ્ચો.“““* પર્વતના જેવા તે માથાના પડવા-
થી કસ્ટેરનું' સોળ નેજનનુ' કાર પુરાઈ ગયુ”
૪૪૮
શ્રોામહાભારત-વનપવ-માડ'રેયસમાસ્યાપર્જ
અને ત્યારથી તે માગ ઉપયોગમાં ત આવી શકે
તેવા થઈ ગયો.“” આજે પણુ ઉત્તરકુળના તે
લેક ત્યાં સહેલાઈથી જતા નથી. સ્ક'દદેવે તે
શક્તિતે વારવાર ફે'ી અને વારવાર તેણું હનર
શતુઓતો ઘાણ કાઢી તાખ્યો.““ આ પ્રમાણે
કરીને તે ફરીથી સ્ક'દના હાથમાં આવી રહેતી
હતી, એ દવો તથા દાનવોએ નેયું. બુદ્ધિમાન
મહાસેને ઘણા ઓને તો બાણથી જ મારી નાખ્યા.
ભય અને ત્રાસ પામેલા બાશીના હજરો ભય કર
હૈ મહાશુજ | તણું લોકમાં તમારી કીતિ અક્ષય
થશે અને સવે' રેવો તમારા વશમાં રહેશે, ' “પજ
શચીપતિ ઇંદ્રે મહાસેનતે આ પ્રમાણે ઠહ્યું અતે
ભમવાન તિલેચનની આજ્ઞા લઈ ને તે દેવો સાથે
ત્યાંથી પાછા આત્યા.૫” પછી ભમવાન સ્દ્ર
ભદ્રવટે ગયા અને દેવો પોતાને ધામે પાછા ગયા.
સ્દ્રે દેવાને કહ્યુ”: 'તમે સ્ઠ'હને મારા સમાન
ગણુજે.' આ પ્રમાણું એ અખિપુત્રે દાતવમણે।*
રૃતયમણુને સ્ક દના દરજેય પાર્ષદો મારીતે ખાઈ | ને હણી નાખ્યા અને એક જ દ્વિસમાં સમસ્ત
ગ્યા.ઈ**** શત્ય'ત હષ માં આવેલા તે પાર્ષ દો-
એ દાનવોને ભક્ષી જઈને તથા તેમનાં લોહી-
તું પાત કરીતે આખી રણુભૂમિને એક ક્ષણમાં
હાનવવિરાણ્ી કરી દીધી.પ** જ્મ સૂર્ય અ'ધારા-
નો નાશ કરે છે, જેમ અગ્તિ વૃક્ષોનો તાશ કરે
છે અને જેમ વાયુ વાદળાંતો નાશ ઠરે છે, તેમ
મ્રીતિ'માન કાતિ'કસ્વામીએ સ્વપરકરમથી શત્રુ-
ઓતેો નાશ કરી નાખ્યો.*૨ દેવોએ કાતિં કેય-
ની સ્તુતિ કરી અને એ રક દદેવે મહેથરને પ્રણામ
કર્યા. તે વખતે તે મહાસેત ફેલાવેલાં કિરણુવાળા
સૂની શોભા ધારી રહેલા હતા.પ”* શતુઓને
તાશ પમાડીને સ્ક'દ મહેથર પાસે ગયા, ત્યારે
ઇંદ્ર એ મહાસેનને ભેટીને આ પ્રમાણે બોલ્યા :*
૬જુ સ્ક આ મહિષને ખ્રલાએ વરદાન આપ્યુ
હુતુ'. એને મન દેવા તો તણુખલાના તોલના
હતા. હૈ વિજ્યોશ્રેણ | તમે એને હણ્યોા છે."
સુ મહામાઠુ | આ રીતે તમે દેવોને દુઃખ દેનારા
એ રૈત્યને મારી નાખ્યો છે. વળી જે દાનવોએ
અમને, પૂત સ'તાપ આપ્યા છે; તે મહિષ જેવા
.સે'કડો દેવશત્રુઆને તમે નારી તાખ્યા છે. બીન
એટલા જ સેફડાની સ'ખ્યાના દાનવોને તમારા
પાષ્'દ્ો ખાઈ ગયા છે.૫૦૬૫૦* સમથ ઉમાપતિ-
ત્રેલોક્યને જતી લીધુ. એ મહપષિ*ઓ તેમની પૂડ્ન
કરવા લાગ્યા. જે બ્રાહ્મણુ સ્વસ્થ ચિત્તે ર૬
ની આ ઉત્પત્તિકથાને પાઠ કરશે, તે આ લોકમાં
પુષ્ટિ પામશે અને પરલોકમાં કાતિ ઠેયતો પરમ-
લોઠ પ્રાપ્ત કરો. ૫૧5
ઇતિ ક્ોમહાશારતમાં વનપર્વા'તગ'ત માક” ડેમ*
સમાસ્યાપર્ઝમા “આગિરસે।ઉપાખ્યાનમાં મહિષા-
સુસ્વધ? નામને: અધ્માય ૨૩૫મે! સમાપ્ર
મધ્યાય ૨રૂરમો
સ્ક'દનાં નાસા-કાતિકેયસ્તેપત્ર
ઊ॥યુષિષ્ટિર ૩વા૬ ॥
મળવ શ્રોત્તમિગ્છાયિ નામન્યશ મહાત્મનઃ |
બ્રિલુ લોવેજુ યાન્વસવ વિલ્વાતાનિ કિસોસપ ।1૨॥
યુધિછિર બોલ્યા : હૈ ભમવન્| હે દ્રિજવર |
હું મહાત્મા કાતિ દેયનાં અણુ લોહમાં પ્રસિદ્ધ થયેલાં
તામા સાંભળવા ઇશ્છુ' છુ.*
વૈશપાયન બોલ્યા: યુધિછિર પાંડ્વે આ
પ્રમાણું કલુ, ત્યારે મહાતપસ્વી મહાત્મા માર્ક-
રેય ભમવાને ત્યાં ડવિએ સમક્ષ આ ઉત્તરે
આપ્યો.*
માઠ”ડેય બોલ્યા : આગ્નેય ( અંગનપુત્ર »,
રક'& (સ્ખલિત થયેલા વીષ'થી થયેલ ), દીપ"
હીતિં' (ઝળહુળવી કીતિંવાળા ),; અનામય ( રાગ
ની જમ તમે ર્ણુમાં શુ-5339પ ૦૫2૩૩૨ તતો ત
ડત્દિતિ કે સ્રમમ્કેત ( મોરના ચિહનયક્ત વાવટા"
અધ્યાય ર્૩ર્મા-સ્ક'હના નામેદ-ડાતિ કેયસ્તોત્ર
"હહ
વાળા), ધર્માત્મા ભૂતેશ ( પ્રાણીઓના ઈથેર ), | સત્રતી ( ્રલ્જ્ઞાનીતા જેવા ત્રતી ), બ્રહ્મષદ્ન અને
મહિયાદ#ત ( મહિયાસુરતે મારનાર ) કામજિત્,
હમદ, ઠાંત, સત્યવાફ, ભૃવનેચર, રિટ ( બાલ-
મૃતિ ), શીધ (વેમવાત), શુચિ, ચંડ, દીપ્ન-
વણું (ઝમમગતી કાંતિવાળા ), શુભાનન, અમોધ,
અતધ, શૈદ્ર (સ્દ્રપુત્ર), પ્રિય, ચળ્રાતન, દીપ્ત-
શક્તિ ( તેજરવી શક્તિવાળા ), પ્રશાંતાત્મા, ભદ્ર-
કૃત, ફ્ટમોહન ( બાલમહાદિથી સર્વને મોહ પમા-
ડુનારા ), પષીપ્રિય (પષછીદેવી અથવા તિથિ જેને
પ્રિય છે એવા), ધર્માત્મા, પવિત્ર માતૃવત્સલ,
હન્યાભર્તા (કન્યાદાન વખતે જૃતીયો[ડસ્િછે પતિઃ
અગિ તારો ત્રીજે પતિ છે એવુ” કહેવામાં આવે
છે, રક'દ અગ્તિપુત્ર છે, અગ્નિર્પ છે, તેથી તેને
કૅન્યાભર્તા હૈ છે ), વિભક્તિ ( જીદ્દા «દા ર્પ-
વાળા), સ્તારેય (ર્વાહાતા પુત), રેવતીસુત,
પ્રભુ (સમથ' ), નેતા, વિશાખ, નેમમેય ( વેદ-
ગ્રતિપાઘ ), સુદુશ્રર (દુષ્કર કર્મ ઠકરતારા ), સુ-
ત્રત, લલિત, બાલક્ીડનકપ્રિય (બાળક્રાનાં ૨મ-
કડાં જેને પ્રિય છે એવા ); ખચારી ( આંકારા-
માં વિચરતારા), ખ્રજ્ચચારી, ચર, શરવણે।દમવ,
(કાશના વનમાં ઉત્પત્ર થયેલા », વિશ્વામિત્રપ્રિય,
રૃવસેતાપ્રિય, વાસુદેવપ્રિય, પ્રિય અને પ્રિયકૃત
એ ઠાતિ'"કેયનાં દિવ્ય નામો છે. જે આ નામોને
પાઠ કરે છે, તે સ્વમ', કીતિં' તથા ધત પામે છે,
એ વિરો સશય નથી.ચ “
માઠ'' ડેય બોલ્યા : હે કુસ્્પ્રવીર ! દેવો ગઠપિ-
એ અતે શક્તિ સાથે વસતા અપ્રમેય, ષડા-
નન, શક્તિધર અને સુવીર એવા એ ચુહની ડુ
નામા વડે સ્તુતિ કર છું; તે તમે સાંભળો.”
ર રક] તમે બ્રહ્મણ્ય (બ્રાહ્મણાના હિતકારી )
બ્રહ્મ જ (વેદોક્ત ગર્ભાધાનાદિ કષ્દથી જન્મેલા ),
બ્રક્નવિદ, શ્રજેશય (બ્રહ્ાનિઇ, કર્મતિછ ), બક્ષ
વતાં વરિછિ (જ્ઞાનીઓમાં શેઇ), બ્રશ્ષપ્રિય, ખ્રાક્ષણુ-
ખ્રાક્ષયના નેતા ( બ્રલ્ષપદે પહોંચાડનાર ) છે!.૨*
તમે સ્વાહારૂપ છે।, સ્વધારૂપ છે અને પરમપવિત્ર
છે; મતો તમારી સ્તુતિ કરે છે, તમે પ્રસિદ્ધ
છે! અને છ તેજરશિખાવાળા છે।. તમે સ'વત્સર
છો, યડ્ઝતુખા છો, માસ છે. યક્ષ છે, અયન
છો અને દિશાએ છે. તમે કમલનયત છે!
અતે અરવિ'દવદન છે।.. તમે સહસ જુખવાળા અને
સકુસ્ત બાડુવાળા છો. તમે લેક્પાલ છે, તમે
પરમ હવિરૂ્ષ છે અને સવ' સુરો તથા અસુરો-
ના પાલનહાર છે..૫* તમે સેનાધિપતિ છે! પ્રચંડ
છે, પ્રભુ છે, વિશ્નુ છો અને શત્રુએના વિજેતા
છો. તમે સહસભૂ ( હજારો પ્રાણીઓના બતાવ-
ન છો અને ધરણીર્પ છે।. તમે જ સહસતુછિ
(હત્તશે સ'તોષના કારણરૂપ ) છો અને સહુસ-
ભુક (હુનર પદાર્થના ભોક્તા ) છે।..પ” છે ગુહ !
| તમે સહસશિર છે, અન'તરૂપ છે; સહસ્તપાદ
છે અને શક્તિધારી છે!. હે દેવ ! તમે સ્વેચ્છા-
થી ગગા, સ્વાહા, ષ્રથ્વી અને કૃત્તિકાંતા પ્રત
થયા છો." હે છ સમુખવાળા | તમે અનેક નત-
નાં મનમમતાં રૂપો! લો છે! અને કૂકડા સાથે કીડા
કરો છે.. વળી તમે દીક્ષા છે, સામ છો અને
મસ્તો છે. તમે જ સદેવ ધમ છે, વાયુ છે!,
પૃવ*તરાજ છે। અતે ઇંદ્ર છો.૫૫ તમે સતાતનોતા
પૃણુ સનાતન છે! અને તમે પ્રજુબાના પણુ પ્રભુ
છો. તમે ઉગ્ર ધતુષધારી છે. તમે સત્યના કર્તા
છો, દિતિપુત્રોના અ'તકારી છે!, રિપન્ઓતા વિજેતા
છે અને સુરોમાં શ્રેછ છે.” હે મહાત્મા | તમે
તે પરમ તથા સૂક્મ તપ છે, તમે જ કાર્ય
તથા કારણુના વેત્તા છો અને તમે જ કાય' અને
કારણુરૂપ છે. તમે જ ધમ'; અથ*, કાંમ અને
મોક્ષના કારણુરૂપ છે! અને આ સમગ્ર જગત
તમારા તેજથી જ વ્યાપેછુ' છે. હે સવ સુરમાં
૪૫૦૨ શથ્રીમહાભાર્ત-વનપરવ'-વૈપટી-સત્યભામા-સ'વાદપવ*
મહાવીર ! મે' મારી શક્તિ પ્રમાણે તમારી સ્તુતિ | વરા છે # હે શુભા | શાથી તેઓ તમારા ઉપર કોપ
કરી છે. હે લોકનાથ | તમતે તમન હો | હે ખાર | કરતા નથી #2-૫ છે પ્રિયદ્શ'ના | પાંડવો સરૈવ
આંખ અને બાર હાથવાળા | આ ઉપરાંત હું | તમારે વશ રહે છે. તેઆ સૌ તમારુ જ મોં નયા
તમારી ગતિતે નણુતો નથી.પ“પ* ૪ ખ્રાલ્ષણુ | ઠરે છે, તો તમે મને આનુ રહસ્ય કહે. ત્રતાન
એકચિત્તે સ્ક'દની આ જત્મકથાનો પાઠ કરરે 1 ચરણુ, તપ, સ્નાન, મત, ઔષધિ, વિઘાને। પ્રભાવ,
અથવા જેખ્રાલ્ષણુ।નેએ સંભળાવશે અથવા જે બ્રાલ- | મૂળિયાંતુ' તેજ, જપ, હોમ અને આસડ એ કઈ
ણુને મૉએથ્ી એ સાંભળશે, તે ધત, આયુષ્ય, પ્રકાશ- | આમાં કારણરૂપ છે ₹* હૈ પાંચાલી | ચશ અને
માત યશ, પુત્રો, રાત્ર ઉપર વિજય, વૃદિ અને | સૌભાગ્યને વપારતારૂ એ જે કાંઈ હોય, તે તમે મતે
તુછિમેળવશે તેમજ અતે સ્ક'હલોકને પામરે.૨૦૨૧ ! આજે કહે, એટલે હૈ કૃષ્ણા | કૃષ્ણુ નિત્ય મારે વશ
ઇતિ શ્રીમહાભાસ્તમા વનપર્ષા'તગ'ત માર્ક 'કેયસમાસ્થા- રહેશે, '“ આટઢલુ' ઠહીને ચશસ્વિતી સત્યભામા
ય નોમ આ ફા મા અ પ અને જુ પતિત્રતા ક
માક” આ ઉત્તર આપ્યોઃ “ હે સત્યભામાં ! તમે મ
ડેયસમાસ્યાપર્વ સમાસ દુણ સ્રીઓઆનો આચાર પૂછે છે।. દુરાચારી સ્રીઆએ
પ,
નસ્ય ક ઢ્પવ સેવેલા માર્ગ વિશે હુ' કેમ ઠરીને ઉત્તર આપુ' #”
દ્રોપરટી તમામાનથવા આવો પ્રશ્ચ પૂછવો અથવા મારામાં આવો સ દેહ
સષ્યાય રર્ર્મો
લાવવે। એ તમને રોભતુ' તથી; કેમ કે તમે બુદ્ધિ
પતિને વશ કરવાનો દ્રોપટીએ શાળી છે। અને કૃષ્ણુનાં પ્રિય પટરાણી છે!,€”"*
કહેલો સહામ”ત્ર પત્તી મ'ત્રો અને મૃળિયાંથી પોતાને વશીકરણ
કરવા પાછળ લાગી છે એવુ' પતિ ન્નથી ન્નય છે,
॥ વૈશવાયન ઝવાચ |
૩પાસીનેણુ વિત્રેષુ પાંવેષુ મણાત્મણુ | તો તે ધરમાં ઘૂસી ગયૅલા સાપની જેમ એ પત્ની
દ્રૌયદ્રી સત્યમામા ત વિવિશઞાતે તર સત્ વિશે ઉદ્વેગ રાખ્યા કરે છે.૫૨ આ પ્રમાણું ઉદ
વૈશ'પાયન બોલ્યાઃ મહાત્મા પાંડવે ખ્રાક્ષણા | વેગ પામેલાને શાંતિ ડયાંથી હોય # અતે શાંતિ
વિતાનાને સુખ પણુ ડયાંથી હોય ? મ'ત્રાદિ કર્મૌથી
પતિ પત્તીને અધીન થાય એમ નયી.૫* ઊલટુ'
તેથી તો પતિને શગુઓઆએ પ્રેરેલા મહાભય'કર
રાગે! થાય એમ છે. કેમકે વધ કરવા ઇચ્છતા
શતુઓ એ મૂળિયાં આદ્તનિ પ્રચારથી ઝેર ભેળવી
ર છે.૫* પુસ્ષ જમથી અથવા ચામડીથી જે
વસ્તુઓ સેવે છે. તેમાં તે શત્રુઓ ચૂ મેળવી
દ છે. તે ચૂર્ણા તે પુરુષનો તત્કાલ તથા નિ-સ-
રાય ૬૦૧ લઈ લે છે.૫૫ આ રીતે પતિતે વશ
કરવા જતાં સ્રીઆ પોતાના સ્વામીઓતે જલે!દર
શગવાળા, “કોઢિયા, સફેદ પળિયાંવાળા, નધુ સક;
સાથે બેઠા હતા, તે વખતે દ્રૌપદી અને સત્ય-
શામાએ સાથે જ એક સ્થાનમાં પ્રવેશ કયો. હે
રાજદ્ર | તે પ્રિય બોલતારીઓ લાંબે સમયે એઠ-
મેઠને મળીને અત્યત આનદ પામી અને સ્મિત
કરતી તયાં સુખપૃવ& બેઠી.૨ તે બ'ને કુસ્વશ તથા
યદુવ"શ સબધી જતનજતની વાતે! કરવા લાગી.
તયાં એકાંતમાં કૃપ્ણુની પ્રિય પટરાણી અને સના-
જિતની પુત્રી સુમધ્યમા સત્યભામાએ યાજ્ઞસેનીને
આ પ્રમાણે કહ્યુઃ ' હે દ્રૌપદી | લોકપાલે જેવા
અને પરમ દઢ એવા વીર પાંડવે! ઉપર તમે કેમ
કરીને સત્તા ચલાવે! છે ? તેખા શી રીતે તમારે
અધ્યાય ૨૩૩મેો।-પતિને વરા ફર્વાતે! દ્રાપરીએ ડેલો! મહામ”ત્ર
૪૫૫
મૂખ અને બહેરા બતાવી રે છે. એ પાપણીઓ | સમયસર ભોજન કઠરાવુ' છુ મતને નિયમમાં
પાપીઓને જ સગ કરૅ છે અને પોતાના પતિ-
એને વહેતા મૂકે છે. સ્રીએ ડયારેય સ્વામીનુ'
જરા પણુ અપ્રિય ન ઠરવુ' જેઈએ.” હે યર
સ્વિતી | મહાત્મા પાંડવો પ્રત્યે છું કેવું” વર્તન
રાખુ' છુ', તે સઘળુ” હું” તમને સાચેસાચું કકુ' છુ.
દે સયમ્ામા | તમે તે સાંભળો.પ“ કું સદૈવ કામ,
કોધ અને અહ કારને છોડીને પાંડવો અને તેમની
પતીઓની એઠામતાપૂર્વક સેવા કરું છુ. કુ
ઈચર્યાને વેમળી રાખુ' છું; મતને બરાબર સ્થિર
શાખુ* છું, તિરભિમાનતા રાખુ છુ, પતિઓનાં
ચિત્તની 3ક્ષા કઝ છું અને નિત્ય તેમતી સેવા
કજ છુ.પ“૪૨૦ મારા બોલવામાં, મારા ઊત્તા
રહેવામાં, મારા નેવામાં, મારા બેસવામાં,
મારા ચાલ્યા જવામાં, મારા અણુસારામાં અને
મારી ચેછામાં રખેને કઈ ભૂડાપણું આવે
એતી છુ સદૈવ ચીવટ રાખું છુ.૨૫ અગ્નિ,
સૂય" તથા ચ સમાન દછિમાત્રયી શત્રુઓનો
નાશ કરી નાખનાર, મહાવીય'વાન અને ઉત્ર
ગ્રતાપધારી મહારથી પૃથાન'દતોતી હુ' સેવા કરું
છુ, દવ હે, મતુષ્ય હો, ગંધર્વ હો, જુવાન હો,
સુંદર આભૂષણુવાળા હો, ધનવાન હો અને કામ-
ણુમારા હો, પણુ પતિ સિવાય કોઈ અન્ય પુસ્ય
મારે માન્ય જ નથી.૨*”૨* પતિના જમ્યા પહેલાં
થુ' જમતી નથી, તેમના વિલ્ષેપન કર્યા વિના હું
વિલ્ષેપતરનાન કરતી નથી અને તેમના બેઠા પહેલાં
ડુ બેસતી નથી. હુ” સવ' સદૈવ ખધા સેવકાદિ-
ઓને જમાડ્યા પછીજ જડઝુ' છું અને ત્યાર
પછીજ છું શયન કર છુ.૨* પતિ ખેતરથી,
વનથી “કે ગામથી ઘેર આવે છે, ત્યારે હુ” ઊભી
થઈને તેમતે આસન અને જળ આપીને તેમતુ
અભિત'દન ઠરું છુ.૨% હુ વાસણુફસણુને ચક*
ચકતાં રાખું છુ અનાજને સ્વચ્છ રાગુ છુ,
રાખુ' છુ; ધાન્યની સાચવણી ઠક છુ' અને ધરને
વાળીઝૂરીને સાક્ રાષું' છુ'.*5 કુ તિરસ્કારભયુ”
ભેોલતી નથી, તેમ દુટટ ચીએઓને। સમ ઠરતી નથી.
કુ' સદેવ આળસરહિત રહીને નિત્ય પતિને અતુ-
ફૂળજ વતુ' છુ'.૨” થુ* વિતોદના પ્રસંગ સિવાય
હુસતી નથી, વારેવારે બારણું આવી ઊભી રહેતી
નથી અને ધરતા વાડાતા બાગમાં પણુ લાંભા
વખત સુધી રહેતી નથી.૨“ અતિ હાસ્યને અને
અતિરેયને હું છોડી ૬ છુ” તેમજ કોધ થવાતુ'
કારણુ આપતી નથી. છૈ સત્યા | હુ' સંદેવ પતિ-
સેવામાં પરાયણુ રહું છુ'-૨“ પતિને વિજેમ મતે
ડયારે પણુ સ્યતે। તથી. કુટુંબતા “કોઈ કાર્ય માટે
પતિ પ્રવાસે ન્નય છે, ત્યારે છુ ફૂલમાળાઓને તથા
અંગરાગોને અળમાં રાખું છુ' અને ત્રતચારિણી રહું
છુ. યારે સ્વામી જેતુ' પાન ઠરતા નથી, સ્વામી
જેતુ' સેવન ઠરતા નથી અતે સ્વામી જેતુ'
ભોજન ઠરતા નથી, તે સર્વ કુ' છોડી દઉ' છુ'.
હું વરાંગતા | ત્યારે કું પતિતા ઉપદેશ પ્રમાણે
નિયમપૂર્વક વતુ' છુ.:૦-** સુંદર અલ'કાર.
સજતે તયા અત્ય'ત સાવધાન રહીને છું પતિના
પ્રિયહિતમાં પરાયણુ રકુ' છુ'* વળી ભિક્ષા,
બલિ, શ્રાદ્ધ, પવ'કાળોનાં સ્થાલીપાક અને પૂન્ય-
જનોને માનસતકાર એ જે કુઢ્ટ'બવિષયક ધર્મા
મારાં સાસુજએ મને પૂવે કહ્યા છે, તેમજ જે
ખીનડુ' નનણુ' છુ તે સવ'ને હું જરા પણુ આળસ
કર્યા વિના રાતદ્વિસ અતુસરૂં છુ' છુ' સરૈવ
અને સર્વા પ્રકારે નિયમોને વિનયપૂવ'ક ધારણ.
કરું છુ.25-*5 સ્વભાવે “કોમળ, સત્યશીલ અને
સત્યધમ'ના અનુપાલક છતાં કોધમાં સપ* જેવા ,
એ માચ પતિઓની કુ નિત્ય પરિચર્યા ક
છુ. કેમ કે માર મત પતિતો આશ્રય એ જ
સ્રીઆના સનાતન ધપ છે. સ્રીને માટે પતિ એ
૪૫૨
જ દેવ છે, પતિ એ જ ગતિ છે અને પતિ સિવાય
બજી 'કાઈ ગતિ જ નથી; તો! કઈ સ્રી પતિવુ'
અપ્રિય કર્?” ખાવાપીવાની અતે શણુમાર-
સાજની “કે ખીજ કોઈ પણુ બાખતમાં હું પતિની
ઇચ્છાને આઓળંગતી તથી; તેમ હું ડયારે પણુ
સાસુજીની નિ"દા કરતી નથી. હું સદૈવ નિયમ-
ત્રતી રહી વત” છુ'-*“ હે સુભગ] 1 સાવધાની,
નિત્ય હત'વ્યશીલતા અતે શુસ્જનાની સેવા એ
કારણં જ સ્વામીએ મારે વશ રહે છે.” વીર-
'જતતી અને સયવાદિની મારાં સાસુજી કીની
હું પોતે જ સેવા કરૂં છુ, હું નનતે જ તેમને ખાત-
પાત આપુ છુ અને વન્નોની જેમવાઈ કરુ
જુ',** વસન, ભૂંષણુ અને ભોજનની બાખતમાં હું
એમની 4યારે પણુ ઉપરવટ જતી તથી. પૃથ્વી
જેવાં એ પૃથાની હું કયારે પણુ નિંદા કરતી નથી.
પૂવે” ચુધિષ્ટિરિભવને નિત્ય આઠ હનર બ્રાહ્મણો
સોનાના થાળમાં ભોજન કરતા હેતા, ત્યારે યુધિ-
ષિર્ અડયાશી હજાર સ્નાતક ચહસ્થીઓનુ' ભરણુ-
પ્રોષણુ કરતા હતા, ત્રીસ ત્રીસ દાસીઓ એ મત્યેક
બ્રાહ્મણની સેવામાં રહેતી હતી.“ ” વળી
બીન્ન દશ હજાર ઊધ્વ"રેતા ચતિઓને સારી રીતે
રાંધેલુ' અત્ર સોનાના થાળામાં ભરીને પીરસ-
વામાં આવતુ હતુ'-** તે સવ વેદ્વાદી બ્રાલ-
શને હુ' વેથદેવ થયા પછીવુ' પ્રથમ અન્ન આપતી
હુતી, તેમ જ વસ્ત; ભાજન અને ખાનપાત આપી
તેમને યથાયોગ્ય સન્માનતી હવી.” મહાત્મા
કુ'લીન'દન યુધિધિરને ત્યાં ત્યારે એક લાખ દાસી-
આ હતી. તેઓ ચૂડીઓ તથા બાજબ'ધા પહેરતી
હુતી, સોનાની કહીએ પહેરતી હતી, સુદર
* શણુમારા સજલી હતી; મહામૂડ્યવાન માળાઓ
શ્ાર્યુ કરતી હતી અને અતિ મૂક્યવાન ધરેણાંએ!
પરેરતી હતી. વર્ણમાં તેએ સુ'દર હતી, શરીરે
સે ચ'લનના લેપ કરતી હતી. વળી તેઓ
શ્રોમહાભારત-વતપવ-તદ્વૌપટી-સત્યભ્રામા-સ'વાદપ્વે
મણિઓ તથા સુવણુને ઝગઝગાવતી હતી અને
નૃત્ય તથા ગીતમાં પણુ નિપુણુ હેતી.“'*” હું તે
સાનાં નામ, રૂ૫, ભોજન, વસો અને કર્યાં ત
કર્યા" કામ વિશે સધુ જણુતી હતી.” બે
ખુડ્દિમાન ડૌ'તેયની બીજી એક લાખ દાજ્ીઓ
હાથમાં થાળ રાખીને રાંતદિવિસ અતિમિઓને
જમાડતી હતી.”“ યુધિષ્િરરાજ ઇંદ્રપ્રસ્થમાં રહેતા
હતા, ત્યારે એક લાખ ધે!ડાએ અતે એક લાખ
હાથીઓ તેમતી પાછળ ચાલતા હતા.” મહ
રાજ યુધિકિર જ્યારે પૃથ્વીતુ' પાલન કરી રથા
હતા, ત્યારે આ બધુ” હતુ. હું એ સૌની ગણુતરી
રાખતી હતી, તેમતે કામકાજ બતાવતી હતી
અને તેમની રાવકરિયાદ્યો સાંભળતી હતી.
રણીવાસના સજ માણસોનાં, બહારના સવ સેવ-
"નાં, ગોવાળિયાઓનાં, તેમ જ ભરવાડૉનાં કર્યા”
ન હર્યા' કામોની હું પૂરી સભાળ રાખતી હતી,"
રુ કલ્યાણી | ઠે યશસ્વિની | યુધિકિરિરાજતા અતે
પાંડવોના સવ' એશ્ય'ને તેમ જ તેમની આવક-
જાવકને હુ' એકલી જ નણુતી હતી.** હૈ વરા-
નતા] એ ભરતશ્રેછોએ કુટુંબનો સર્જ ભાર
મતે સૉપ્યાો હતો અને અસ્નશસ્નની વિઘામાં
ગ્રીતિવાળા એ સૌ એનો અભ્યાસ કર્યા કરતા.*
આમ દુરાત્માઓથી “મે કરીને ન ઉપાડી શકાય
એવો ભાર મારા ઉપર ગુકાયે! હેતો અને ડું' સર્જ
સુખોને! ત્યાગ કરીને તે ભારતે રાતલ્વિસ વદ્ષા
કરતી હતી. મારા ધર્માચારી પતિઓન, વરણુતા
સદા શરપૂર રત્તાકર સામર સમા અને કોઈથી
લૂટી ન શકાય એવા તે ખજાનાને એક હું જ
સ'ભાળતી હતી. દિવસ હોય “કે રાત હોય, હું એ
કુસ્વશીઓતે ભૂખ અને તરસમાં સહાય કરું છુ;
તેમની સેવા કરવામાં મતે રાત અને દ્વિક
સરખાં જ લાગે છે.” હું નિત્ય પ્રાત'કાૈ
સૌકા વહેલી કઠુ' છુ' અતે સૌથી છેલ્રી સઈ
અધ્યાય ર૩૪મેો-દપદીને! સત્યભામાને ઉપદેશ ૪૫૩
દુઃખ ભોમવીને જ સુખને! પ્રસાદ મેળવે છે. તે!
તમે નિંત્ય હૃદય, ગ્રેમ અતે સેવાપૃવ'ક કૃષ્ણુનુ”
આરાધન કરે. તેમને ઉત્તમ આસને આપે,
જાઉ છુ'. રે સત્યા ! આ જ મારું વશીકરણ છે.
સ્વામીતે વરા કરતારું આ જ મહાન વશીકરણુ
છું ઠરી ન્તણુ' છુ. છું દુરાચારી સ્રીખ1ાના આચાર
કરતી નથી, તેમ તે આચારતી કુ ઇચ્છા પણુ
રાખતી નથી. ”#
વૈશ'પાયત બોક્યા $ દ્રૌપદીજએ આ પ્રમાણે
ધૃમ'યુક્ત વચતો કથ્યાં, (યારે સત્યભામાએ એ
ધૂમ'ચાર્ણ0ી પાંચાથીને સહારીને કહ્યું: 'હે
પાંચાલી 1 છુ' તમારે પગે પડુ' છુ. હે યાજ્ઞસેની !
તમે મતે ક્ષમા આપે; “કેમ કે સણીઓ તો
પરસ્પરમાં જણી જેઈને મરકરીમાં આવુ' કહી
તાખે છે. ૬૦૫૫
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત દ્રૌપદી-સત્યત્ામાસ'વાદ
પઝ'માં “ સીધર્મ ' નામને! અધ્યાય ₹33 મે! સમાસ
ઝષ્યાય ૨૨૪મો
દ્રૌપદીને! સત્યલાસાને ઉપદેશ
॥ દ્રૌશ્યુવાચ 11
રૂમ તુ તે મામેપવેતમોટં વક્યામિ ચિત્ત-
ત્રરળાય મુ: 1 ગસ્તિન્વથાવસ્તસિ વર્તે તાના
મર્વારયાચ્છુત્લસિ જામિનીમ્વઃ ॥ ૨॥।
દ્રૌપદી બોલી : હૈ સખી | સ્વામીના ચિત્તને
આડષવા માટે ડું તમને આ નિઃસ'શય માર્ગ
કકુ' છુ', તે જે તમે એ માગે યથાવત્ વત'શો,
તા તમે તમારા પતિતે ખીજ કામિનીઓથી
છડાવી શકઠશે।.પ હે સત્યા | દેવોમાં અને બીન્ત
સવ લેકેમાં સ્રીઆને માટે પતિના જેવુ એકે
દૈવત નથી. “કેમ “કે પતિ પ્રસન્ન થાય છે, તો સર્વ
મનોરથો કળે છે; તે કોપવશ થાય છે; તો સર્વ-
નાશ આવે છે.૨ પતિના પ્રસન્ન થવાથી સ્રીઓને
સતાન, વિવિધ ભોગે, શય્યાએ, આસતે,
ઉત્તમ દશેને!, વસ, માળાઓ, સુમધેા, સ્વર્મ-
લેહ અને પુષ્કળ કીતિં' મળે છે. આ સસારમાં
સુખ ક”ઈ સુખપૂવ'ક મળતુ તથી. સાધ્વી સ્રી
મતોહર ફૂલમાલાએ। પહેરાવો, સરળ સૌજન્યથી
પ્રસન્ન કરો! અને નતશ્વતના ઉત્તમ ગધે। ચર્સા,
આથી 'હુ' આનો વહાલો છુ'' એવું જાણીને
ટપ્ણુ તમને જ વળગી રહેરો, તો તમે તે જ પ્રમાણે
કરે।. બારણું આવી પહોંચેલા પતિનો રવ સરખે!
સભળાય ત્યાં તમારે ઊઠીને ધરની વચ્ચે ઊભા
રહેવુ. પતિ ધરમાં પેટેલા જણાય, એટલે તમારે
તેમને ઝટપટ આસત અને પમ ધોવાનું' જળ
આપીને તેમતી સેવા કરવી.2-5 જે દાસીને કઈ
કામે મોકલી હોય, તો. તમારે પોતે જ ઊઠીને
સધળાં કામ કરવાં. આ પ્રમાણે હે સત્યા | કૃપ્ણુ
તમારો ભાવ નાણુ કે તત્યભામાં સવ'ભાવે મને
ભજે છે.” તમારા પતિ તમારી સમક્ષ ક'ઈ પણુ
વાત કરૈ અતે તે છાની જેવી ન હોય તોપણુ
તમારે તેને પેટમાં રાખી મૂકવી. કેમ & તમારી કોઈ”
શેક વાસુદેવને એ વાત ઠહી દેશે, તો તેમને તમારે
વિશે અપ્રીતિ થશે.“ જેએ તમારા પતિના પ્રિય
હોય, ભક્ત હેય અને હિતકારી હોય, તેમને તમે
વિવિધ ઉપાયોથી ભોજન કરાવજો. પણુ જેઓ
તમારા પતિના દ્રેષી હોય, ઉપેક્ષાપાત્ર હેય,
અહિતકારી હોય અને જેઓ કપટ કરવાને
તૈયાર રહેતા હોય તે સોથી તમે નિત્ય વેમળાં
રહેજે.“ બીન પુસ્ષો સબ'ધમાં તમારે મદ તથા
પ્રમાદને છોડીને, મનને સ'યમમાં રાખી અતે
મૌન ધારણ કરીને વર્તન રાખવું, પ્રઘુમ્ન અને
સાંબ તમારા પુત્રો છે, તોપણુ તમારે ડયારે પણુ
એમની સાથે એકાંતમાં ન બેસવું."* મોટા .
કુળવાળી, પાપરહિત અને સતી સ્રીઓ સાથે જ
તમારૂં સખીપણુ' હશે. કૂર, ઉડત, અકરાંતિ-
ચૂણુ, ચાર દટ અને ઊખડેલ સીએઓનોા સ'ગ જ
૪૫૪
ન રાખવે।.'પ આ માર્ગ ચશ દેતાર। છે, સૌશાગ્ય
વધારનારો છે; સ્વાર્થ સાધતારા છે અતે શનુતે
ઉખેડનારો છે. તમે મહામૂલ્યવાન માળાઓ,
મહામાંધા અલ'કારો, ઉત્તમોત્તમ અ ગરાગા અને
સુદ્રતમ સુગધે। ધારણુ ઠરીને પતિની આરાધના
સર્,પ૨
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તર્ગત ટદ્રૌપદી-સત્યભામા-
સ*વાદપર્વમાં “દ્રૌપદીકર્ત્યકથન ' નામને
અધ્યાય ૨૩૪મોા સમાપ્ત
ઝથ્યાય રરષમઞો
સત્યલાસમાએ ડરેલુ* દ્રેપદીતુ* સાંત્વન
અને શ્રીકૃષ્સુનુ' યયાણુ
॥ પૈશવાચન વીષ 1
સાવેર્યાવિમિિવૈઃ પાંરવેથર મહારમમિઃ ।
ઘથામિર્સણામિઃ સટ સિથલ્યા સનાતન? ॥। ૨ ॥
વૈશ'પાયન બોલ્યા : માક”ડેય આદિ વિપ્રો
સાથે તથા મહાત્મા પાંડવો સાથે જનાદનતે અતુ-
ફળ કથાઓ કરી.પ પછી મધુસદૃને પાંડવો સાથે
ચથાર્થ' ખાનગી વાતચીત કરી. હવે રથમાં બેસ-
વાની ઇચ્છાથી કશવે સત્યભામાને બોલાવ્યાં.૨
એટલે તે કુપદન'દિનીને ભેટ્યાં અને તેમને આ
સ્વરથ તથા હદયહારી વચને! કહ્યાં: 'હે કૃષ્ણા |
તમે ચિ'તા ન કરજે, દુઃખ ત લાવજે અને ઉશ્ન-
ગરા ન સેવજે. તમે તમારાં દેવ જેના પતિઓએ
જતેલી પૃથ્વીને મેળવશે।.** હૈ શ્યામ નેત્રવાળાં |
તમારા જેવાં શીલવતી અતે સુલક્ષણુવતીને આમ
લાંબા વખત સુધી ડક્ષેશ ભોગવવાનો ન હોય."
મે! સાંભળ્યુ છે “કે; તમે તમારા પતિએ સાથે આ
કટ્ઠમુક્ત અને શમુરહિત કરેલી પૃથ્વીને અવશ્ય
ભોગવરો।.* હૈ ઠુપલ્સુતા ] તમે નેરો! “કે ધૃતરાષ્ટ્રના
* ઘતતિત્રતાનો પર્નાવ ટ્રોવરીસલ્ગમામયો: 1
સંવાશટ્ષિમતન્યા ફેવ્યાસ્તાયાં ઝુલાવટ્ાઃ ॥
ક્ષૈપદી અને સલમામાના સ'વાદ ઉપરથી પતિ-
ત્રતાના ધમો શીખવા. સ્ત્રીએાએ એ સુખદાયી ધર્મોનુ*
કક
સેવન કરવુ".
શ્રીમહાભારત-તરનપર્વગ-દ્વૌપરદી-સત્યભામા-સ'વાદપર્વિ
પુત્રોના વધ થશે, વેરતાં વળતર ભરાશે અને પૃથ્વી
યુધિકિરના હાથમાં આવશે.” તમેવનવાસે નીકળ્યાં
લારે અભિમાનમાં આંધળી થયેલી જે કુસ્સ્રીએએ
તમારી ઠેકડી કરી હતી, તે સૌના સ'કલ્પે। ટૂંક
વખતમાં જ ધૂળમાં મળી જશે, તે તમે જેશે.“
હૈ કૃષ્ણા | તમે જશો કે તમારા દુઃખતા સમયે
જેમણુ તમારું અપ્રિય ક્યુ છે, તે સર્જ દેવધોગે
યમલેકમાં જરો.“ પ્રતિવિધ્ય, સુતસેોમ, અજી'ત-
પત્ર શ્રૃતકર્મા, નકુલન'દન શતાનીક અને સહુ-
દેવથી થયેલો થ્ુતસેન એ તમારા સર્વા વીર
પુત્રો કુશલ છે અને અસવિવામાં સિદ્ધ થયા
છે.*૦૫૫ તેએ ટ્રારકામાં અભિમન્યુની જેમ પરમ-
પ્રીતિપૂર્વક રહે છે. સુમદ્રા તમારી જેમ જ તેમની
પૂરા મનથી પ્રીતિપૂવ'ક ભાળ રાંખે છે. તે તમારા
સ'બધમાં કરો] ભેદભાવ રાખતી નથી અને સતાપ-
ચ્રક્ત રહીને એ ખ્રુત્રોથી પ્રસન્ન રહે છે. તે તમારે
દુઃખે દુઃખી અને સુખે સુખી રહે છે.૫૨*૫2
વળી પ્રુમ્નજનની સૂહ્િણી પણુ તમારા પુવોનુ
સવ* પ્રકાર લાલનપાલન કરે છે. કેશવ પોતે
પણુ પોતાના ભાતુ વગેરે પુત્રો હરતાં પણુ તેમ-
ની વિરોષ કાળજ રાખે છે.” મારા સસરા
વસુદેવ તમારા પુત્રોનાં ખાનપાન અને વસ્ત
વિરો સદૈવ ધ્યાન રાખે છે. બળરામ આદિ સર્વ
અધકો અને યદુવશીઓ તેમના મતમાન્યા કેડ
પૂરે છે.૫૫ હૈ ભાવિની ! તે સૌને તમારા પુત્રો ઉપર
પ્રઘુમ્ન જેવુ જ વાત્સલ્ય છે.' આ પ્રેમાણુ સત્ય-
ભામાએ દ્રૌપદીને આ અને ખીન' પ્રિય, સત્ય,
હૃદયહારી અને ચિત્તને અતુકૂળ વચતે। કલ્યાં, હવે
તેણું વાસુદેવના રથ તરક જવાનો મતમાં વિચાર
કર્યો અને એ કૃપ્યુમહિયીએ કૃષ્ણાની મદક્ષિણા
કરી.૫““ પ્રેમભર્યા” સત્યભામા શ્રીકૃપ્ણુના ર્યમાં
ચઢ્યાં, એટલે યદુશ્રેછ શ્રીકૃષ્યુ સ્મિતપૂવંક દ્રૌપદી-
ને સાંત્તત આપ્યું અને પાંડવોને પાછા વાળ્યા.
અધ્યાય ૨૩૬મે।-ઘૃતરાષ્ટ્રના પાંડવો માટે ખે
૪૫૫
પછી તેમણે વેગીલા ઘોડાએથી પોતાની નમરી
તરક્ પ્રયાણુ કયુ'.૫“
ઈતિ થ્રીમહાલારતમાં વતપર્વા'તગ'ત દ્રૌપપી-સત્યસામાસ'વાદ-
પર્વમાં “ કોકૃપ્ણુમમત”' નામને! અધ્યાય ર૩પ મે સમાસ
દ્રૌપદી-સત્યભામાસ'વાદૃપર્વ" સમાત્
જડ દવ
ઘપષિયાત્તાપવ'
અષ્યાય રર્૬્યો
ધૃતરાષ્ટ્રના પાંડવો માટે ખેદ
॥ ઝનમેઝય રવાર ॥
છવ વને વર્તમાના નલમૂવાઃ સીતોષ્ાવાતા-
સપર્સરતાંમા? ॥ સર્સ્તવ્ાલાઘ વનં ત પુષ્ય
સતઃ પરં ત્િમજુર્ષત ઘાર્યાઃ ॥ ૨ ॥।
જનમેજય બોહ્યા : આ પ્રમાણું વનમાં વસેલા
અને ટાઢ, તાપ, પવન અને તડકાથી અગે સુકા-
ચેલા એ નરકેઇ પૃથાન'દનોએ પુણ્યવનમાં આવેલા
એ સરોવરે પહોંચ્યા પછી રુ' ક્યું'?પ
વૈશ'પાયત બોલ્યાઃ પાંડુન'દનોએ તે સરોવર
ઉપર્ આવીને પોતાની સાથેના માણુસોને વિદાય
આપી અને ત્યાં જ પાોતાતુ' નિવાસસ્થાન તૈયાર
કયું. ત્યાં તેએ રમણીય વને.માં, પવ'તોમાં અને
નદીપ્રદેશામાં વિચરવા લાગ્યા.* મહાવીર પાંડવો
આ રીતે વતમાં રહેતા હતા, ત્યારે વૃદ્, તપોમય
વૈલ્વેત્તા તેમ જ સ્વાધ્યાયશીલ બ્રાહ્મણુ। તેમની પાસે
આવતા હુતા અને નરૉત્તમ પાંડવો! તેમને સત્કાર
આપતા હુતા.* હુવે એક વાર કાઈ ક્યાકુશલ
વિપ્ર એ કુસ્વ'શીઓ પાસે આવી ચડ્યો. પાંડવોને
મળીને તે દૈવેચ્છાએ વિચિત્રવીયના પુત્ર ધૃતરાષ્ટ્ર
રાન્ત પાસે ગયો.” તે કુસ્શ્રેટ વૃદ્ધ ધૃતરાષ્ટ્રાજે
ક સાધૂતમિયુમયર્ટિ લવગેવામિમૂતત 1
રતિ વરૃશચત્રાટ વોવચાતા મદ્ાાયુનિ ॥
સાધુપુરવોતો પરાભવ કરવાનો ઇચ્છાવાળે પુસ્ષ-
જરૂર પોતેન પરાભવ પામે છે, એ સારી રીતે દર્શા-
વવા મે મહાથુનિ વ્યાસ ધેષયાત્રા વણુ'વે છે. --મળેશ
તેને! સત્કાર કર્યોં અને તેતે બેસવાને આસન
આપ્યું. રનની પ્રેરણાથી તે વિપ્રે ધમ્'ન'લન,
વાયુસુત ભીમ, ઈંદ્રપુગ અજીં'ન અને નકુલસહુ-
રેવતી જુમરલનેડી વિરો વાતો કહી." તેણે કહયું:
'તે સૌનાં અગ પવન તથા તડકાથી દૂબળાં થઈ
ગયાં છેઅને તેઆ ભય'કર દુઃખના જડબામાં પડ્યા
છે; તેમ તે કૃષ્ણા વીર પતિઓની પત્તી હોવા
છતાં અનાથની જેમ પારવિનાના ડલેરો! ભોગવે
છે.'* બ્રા્ષણુની આ વાત સાંભળીને વિચિત્રવીય-
પુત્ર રાન્ન ધૃતરાષ્ટ્ર દયાથી ભરાઈ આવ્યા અતે
સ'તાપ કરવા લાગ્યા. રાન્તના પુત્રો અને પૌત્રને
આ પ્રમાણે વનમાં દુઃખનદીમાં પડેલા સાંભળીને
તેમના અ'તરાત્મામાં તે જ વખતે વિવશતા વ્યાપી
વળી અને તે નિસાસાના ફૂ'ફાડાથી લેવાઈ ગયા.
તેમણું મહાકષ્ટે સ્થિરતા મેળવી અને સધળુ*
પાતાનેજ કારણુ છે, એમ વિચારીને તે આ વેણુ
બોલ્યાઃ” “પવિત્ર, સદાચારી, સત્યનિઇ, અશાત-
શત્રુ અને સૌ પુત્રોમાં શ્ેણ એવો મારો ધમ'રાજ
પૂવેં રકુષ્ટગની રૂવાઠીભરી સુ'વાળી સેજ ઉપર
સૂતે। હતો, તે હવે કેમ ઠરીતે સપાટ જમીન
ઉપર સૂતો હુશે ₹₹ એ ઈંદ્રતુલ્ય ધર્મ ન'દનતે માગધો
અને સતોના સમૂહે! નિત્ય બિરદાવલિએ ગાઈ ને
જગાડતા હતા. સાચે જ આજે તે ધરતીની ધૂળમાં
સૂવે છે અને તેને પખખીઓના સમૂહે। પાછલી રાતે
જગાડી મૂકે છે [પ” અરે! અગેઅ”ગ કોધે ભરાયેલો
વૃકેદદર્ વાયુ અને તાપે કરીને શરીરે લેવાઈ ગયા
હરે અને જમીન ઉપર પડી રહેતો હરો; એતુ'
અગઆવાં દુઃખોને માટે યોગ્ય નથી. છતાં
અરર 1 તે કૃષ્ણાની સમક્ષ ભાંય ઉપર સૂઈ
રહેતો હશે [પ૫ વળી ધર્મપુત્ર યુંધછિરરાજની
આજ્ઞામાં રહેનારા સુકુમાર અને મનસ્વી અજી'ન
ક્રોધને કાર્યં જણે કે ચીમળાઈ જતાં સવ' અગો
વડે સુકામમાં આંખ પણુ મીચતો ન હેરો | નકુલ,
૪૫૬
શ્રોમહાભલારત-વનપવડ-ઘોષયાત્રાપવડે
સહુદેવ, દ્રૌપદી, યુધિકિરિ અને ભીમને સુખરહિત
ચયેલાં જેઈને તે ઉમતેજસ્વી અર્જીન સાપની
જેમ રપથી ફૂફાડા મારતે! હશે અને નિવાસ-
ર્થાનમાં નિદ્રા જ લેતો નહિ હોય. વળી
સુખતે યોગ્ય છતાં દુઃખી થયેલા સ્વર્ગ માંતા દેવો
જેવા સસ રૂપવાળા અને સત્ય તથા ધમ'થી
અધીન રહેલા તે તયુલસહદેવ અવરય ઉશ્ામરા
કરતા હરે, તેમજ અશાંત રહેતા હરો.*” ખળમાં
વાયુના જેવો એ બળવાન વાયુન'દન મોટાભાઈના
ધૃમ'બંધતમાં બ'ધાઈ રહીને સાચે જ કોધને નિસા-
સાભેર સાંખી લેતો હરો." ભૂમિ ઉપર આળોટતા
તે ખરૈખર મારા પુત્રોના વધની જ આઠાંક્ષા કરતો
હશે. રણુમાં બીન્ઓઆ હરતાં અદહો હોવા
છતાં તે ધમ" અને સત્યથી રોકાઈને સમયની
વાટ જેઈ રહ્યો છે.પ૬ અન્નતશત્ર યુધિઇિરને કપટથી
જતીને દુઃશાસતે જે કઠોર વચત ઠાઢ્યાં હતાં,
તે વૃકોદરતા કાળજામાં પેસી ગયાં છે. ગજમાં
પડેલો દેવતા જેમ ઈંધણાંને બાળી નાખે છે, તેમ
તે શખ્દા ભીમતાં અ'ગેઅગને બાળી મૂકે છે.”
ધમ્ષ્પુષ્ર યુધિધિર મનમાં પણુ પાપને! વિચાર ્નાંહે
કરે અને ધન'૪ય ધમ'રાજને જ અતુસરરે. પણુ
પવનથી વધેલા અગ્નિની જેમ ભીમને "ટોપ તો
અરણ્યવાસથી વધ્યા જ કરરો.૫૬ એ કોપથી
ભડભડી રહેલો એ વીર ભીમસેન હાથને હાયથી
મસળ્યા કરતે હરી અતે મારા પૃત્રો તથા પૌત્રોને
નણેું બાળી નાખતો હોય તેમ ઊના ઊતા અત્ય'ત
ભયજકર નિસાસાઓ નાખતો હરો.“ કોધમાં
આવેલા ગાંડિવપાણિ અને કૃઠાદર ભીમ કાળ
અને યમ જેવા છે. યુડ્માં વજ સમાન બાણે।
, વેરતા, તેખા રાગુસેનાને બાકી રહેવા દે એમ નથી.”
દુર્યાધન, શતિ, ચૂતપુત્ર કણું અને દુઃસાસન એ
સૌ મૂર્ખ મનના છે. તેઆ મધુ( લોત )ને જુએ
છે, પણુ પત્ન(છાનિ)ને ન્તેતા નથી. આથી
તેમણે જૂગટાનો આશરે લઈ ને રાન્ય હરી લીધું
છે.*૫ માણુસ થુભ કે અશુભ કમ કરે છે, એટલે
પછી એ કર્તા તેના ફળની રાહ જીએ છે." ફળ
ભોગવવામાં આ પ્રમાણે પરવશ થયેલો તે કર્તા
એ કૂળ ભોગવવાનું આવે છે, ત્યારે મૂઝઞાઈ પડે
છે. પણુ એ ભે.ગવવામાંથી પુરતો ૭માંથી છૂટકે
થાય ?*૨ ખેતર સારી પેકે ખેડ્યુ' હોય, બી પણુ
વાવ્યું હોય અને મેઘરજ સુદ્ધાં બરાબર મોસમ
પ્રમાણુ વરરયા કરતા હેય, છતાં પાઠરૂપી ફળ
ન ઊતરે, તો તેમાં દૈવ સિવાય બીજી કારણુ જ
નથી, એમ છુ' માતુ' છુ'૨” જ્ીમારતા એકા
શકુનિએ ભૂ'ડુ' કામ કયું, પરતું સધ્વર્તનશીલ
યુધિઠિરે તો ત્યારે પણુ રૂડું જ કામ ક્યું. છતાં
દુષ્ટ પુત્રને વશ રહીને મેં એવુ કુકર્મ કયું,
એટલે કુસ્આનો આ અ'તકાળ આવી પહેંચ્યો.૨*
અવશ્ય કશી પ્રેરણા વિના પવત વારો, અવરય
ગર્ભિણી સ્રી પ્રસવ કરશે, અવય દિવસતે ઉદયે
રજતીનેો અરત થરે અને અવર્ય રાત્રિતે આર'ભે
ઘ્વિસતો અ'ત થશે. તો પછી શા માટે અર્થ
સચય ઠરવામાં આવે! પણુ બીજાએ! પણુ ધત-
સભ કરે છે, વળી લેકે! પણુ કેમ કોઈને ધત
આપતા નથી ? ને ધતપ્રાપ્રિતા સમય અનથ'ઠારી
થાય છે, તો પછી તે ધતપાપ્તિ ડમાંથી અને 'ેમ
કરી શકાય#*5 એ ઘનતા ભાગ રોતા પડે? રખે
તે ચાલ્યુ' ન્તય, રખેને તે ધોધખ'ધ વહો જય, તે
માટે તેતુ' જતન કરવું' જેઈએ. તેતું' જતત કર
વામાં ન આવે, તે! તે સે'કડો રસ્તે ચાલ્યું ન્તય.
આ લોકમાં કર્યા" કમત! હરી પણુ નારા ભે
"થવાતેો। જ નથી.** જુખોા ધત'જયતુ' પરાકમ!
વનમાંથી પણુ એ ઇંદ્રલેકમાં ગયો તે ચાર પ્રકારઃ
નાં દિવ્ય અસ્રો શીખીને આ લોકમાં આગ્ો.*“
સદેહે રગે" જઈને એના સિલાય બીજે કયો
માણુસ પાછો આ લોકમાં આવવા ઇચ્છી રાફે?
અધ્યાય ૨૩૭મે।-શકૃનિતે। ડર્યોધતને દુષ્ટ ઉપદેશ
ખરેખર ઢાળથી હણાયેલા અનેક કુરઆને મોત
માગતા જઈને જ તે પાછો અહીં' આગ્યા છે.૨“
સવ્યસાચી ધતુ”ર અજું'ન, ભયકર વેમવાળુ
તે ગાંડીવ ધતુષ્ય અને તે દિવ્ય અસ્નો એ ત્રણુનાં
તેજને આ લોકમાં કેણુ સહન કરી શકે એમ
છે?'*૦ વૂત્રાષ્ટ્રરાજનાં આ વચતે।ને સુખલપુત્ર
શષૃનિએ સાંભળી લીધાં. કર્ણ તથા દુચૌધન પાસે
જઈને તેણ તેમને એકાંતમાં એ સ્ત વચતે। કહી
સભળાવ્યાં. અલ્પબુડ્ટિવાળા દુર્યોવત તો આ
સાંભળીને હરખાઈ ગયે.૨"
ઇતિ કોમહાશારતમા વનપર્વા તર્ગત ઘેષયાતાપતમા “ધૃત
શાષ્ટ્રખેદવાકચ *' નામનો અધ્યાય ૨૩૬ મો! સમાસ
અષ્યાય ૨૨૭મો
શાકુનિનેદ દુચૌધનને દુછ ઉપદેશ
॥ વરપાયન ૩વાત ॥
પૃતરાણશ તદ્ાવરષ તિશનવ શજુસિશ્સફા ।
ટુયોધનમિહ્ં વાહે વમેન તહિવોય્ત્રવીત્ । ૨ ।।
વૈશ'પાયન બોલ્યા * ધતરાષ્ટ્રનાં તે વચને
સાંભળીને શકુનિએ યોગ્ય સમયે ઠણુંની સાથે
રહીને દુર્યોપનને આ વચત કહ્યાં “* 'હૈ ભારત ]
તમે સ્તપરાક્રમથી વીર પાંડવોને દેશવટે ડાઢ્યા
છે. તે! હવે શ'બરને હુણુનારા ઇંદ્ર જેમ સ્વર્મને
જેગવે છે, તેમ તમે એકલા આ પૃથ્વીને ભોગવે.
હૈ નરપતિ | પૂર્વા, પશ્ચિમ; ઉત્તર અને દક્ષિણુ એ
સવ' દિશાઓમાં રહેતા સઘળા રાજાઓને તમે
ખ'ડણી આપતા કર્યા છે. હે રાજન્! પૂર્વે
ઝ્રળહળતી રાન્ન્યલક્ષ્મી પાંડવોને ભજતી હતી,
તેતે જ તમે તમારા ભાઈઓ સાથે આજે તમારી
કરી છે.* હૈ રાજન્] યુતિષિર ઇંદ્રપ્રસ્થમાં હતા,
લારે અમે જે ઝગઝગતી રાજ્યલક્ષ્મી જેઈ હતી,
તે આજ અમે તમારી નેઈ રહ્યા છીએ. હે
રાજે'દ્ર] તમારા શગુઓ ન્તેતશ્ેતામાં શોકમાં દૂબળા
પડી ગયા છે. હે મહાખાડુ 1 એ યુધિહિરરાજ
મ.વ,ર૨૯
પાસેથી તમે બુદ્ધિબળથી આ જે રાજ્યલક્ષ્મી
છીનવી લીધી છે, તે જાણું વિરોષ ચમકી રહી છે.
હે રાજ% | સવ રાન તમારી આણમાં ઊભા
રલ્યા છે. હે શગુનાશન | તે સૌ 'અમે રુ' કરીએ'
એવુ તમને પૂછી રહ્યા છે. હે રાજન્! સાગરરૂપી
અંબર ધારનારી, પવ'તો! અને વતોવાળી; ગામો,
નગરો અને ખીણુ।થી ભરપૂર, વિવિય વનભાગોથી
ભરેલી અને પ્વ'તોથી શોભી રહેલી આ પૃથ્વીદેવી
સમસ્ત રીતે તમારે અધીન છે.પ.“ હુ રાજન્]
ખ્રાહ્મણા તમને વદન કરે છે અને રાજાએ તમારૂં
પૂજત કરે છે. સ્વર્મ માં દેવાની વચ્ચે રહેલા
સૂની જેમ તમે તમારા પુસ્પાથ'થી આ લોકમાં
પ્રકાશી રહ્યા છે.*” હે રાજન્ | જેમ સ્દ્રોથી ચમ્-
રાજ અને મસ્તોથી દેવરાજ શોભી રહે, તેમ
કુરઓથી વી'ટાયેલા તમે નતત્રરાજની જેમ શેભી
રદ્યા છો.૫૫ જમણું તમારી આજ્ઞાનો આદર કર્યો
નથી અને જેઓ તમારી આણપમાં રહ્યા નથી, તે
પાંડવોને અમે લક્ષ્મીહીન થઈને વનવાસી થયેલા
જેઈએ છીએ "* છુ મહારાજ સાંભળવામાં
આવ્યુ છે કે, પાંડવો! દવૈતવનમાં સરોવર આગળ
વનવાસી ખ્રાહ્મણુ। સાથે રહે છે.૫* તો હે મહા-
રાજ | પરમલક્ષ્મીથી શોભતા તમે સૂય'તી જેમ
તમારા તેજથી એ પાંડુપ્ુત્રોને તાપ આપવા મારે
તે તરફ પ્રયાણુ કરા.” હે રાજન ! તમે રાજ્યારૂઢ
છો તો તેઓ રાજ્યશ્રદ છે, તમે શ્રીસપન્ન છે
તો! તેઓ શ્રીવિહીન છે, તમે સચદ્રિવાન છે
તો તેઆ સમડ્ટ૨િરહિત છે, તમે એ પાંડુપુનોને
જીએ.** નડુષપુત્ર યયાતિની જેમ મહાકુળમાં
જન્મેલા અને મહાન લક્ષ્મીથી ભરેલા તમને
પાંડવો શલે જીએ." હે પૃથ્વીનાય | શત્રખા
અને સ્નેહીઓ પુસ્પમાં જે પ્રકાશમાન લક્મીને
જીએ છે; તે લક્ષ્મી શગુઓને સેક અને સ્નેહી-
આને હર્ષ પમાડવાને સમથ થાય છે. પર્વતની
૪૫૮
શ્રીમહાભારત-વનતપર્જ-ઘોષયાત્રાપવષે
યચ ઉપર ઊભેલો માણુસ પૃથ્વીના તલ ઉપર
રહેલા માણસને જીએ છે, તેમ સુખમાં રહેલે
શાણુસ વિપત્તિમાં પડેલા પોતાના શગએને જીએ
છે. આથી વધારે ખીજી' શું' સુખ હોય? હે
રજશાદલ ] શઞુતે સ'કટમાં પડેલ જેઈ ને માણુ-
સને જેવો આત થાય છે, તેવો આનદ તેને
પુત્રની, ધતતી, અરે | રાજ્યતી પ્રાપ્તિથી પણુ થતો
નથી. મનોર્થની સિદ્ધિ પામેલો! પ્રર્ષ ધન'જયને
આશ્રમમાં વલ્કલ અને મૃગચર્મ'નાં વસ્તોમાં જેરો,
એટલે તે કેટછુ' બછુ' સુખ પામશે: વળી સુંદર
વસ પહેરતારી તમારી ભાર્યાઅ; વલ્કલ અને
સૃગચમ' ઓઢતારી તે દુઃખિત ડૃપ્ણાને જીએ!.
એ કુપ્ણાને ફરીક્રીને ખિત્વ થવા દો. તે ભલે
પાતાના ધનતહોત જીવતરને અને પોતાની જતને
અતિશય નિદા આપે. કૅમ કે અલ'કારાથી શણુ-
ગારાયલી તમારી પત્નીઓને નેઈ ને તેને એવા
ખેદ થશે “કે, જેવો ખેદ તેને સભાની વચ્ચે થચો
નહોતે..' ૭-૨૨
વૈશ'પાયત બે।લ્યા : હે જનમેજય | કણું'
અને શકૃનિ એ બ'નેએ રાન ૬ર્યોધનને આ વચનો
કલા અને પછી તેએ શાંત થયા.*૨*
ઇતિ થશમહાભારતર્માં વનપર્વાં'તગ'ત ઘોષયાત્રાપર્વ માં
? કરણુશકુનિવાડય * નામને! અધ્યાય ૨૩૦મો સમા ષે
ઝ્ષ્થાય ૨૨૮મૉ
ઘોષયાત્રા વિરો સ“ત્રણા
॥વૈરવાયત રવાવ ॥
ચૌર્ણશ વચર્ન બ્યા સતા દુરયોધનસ્તતઃ |
રૂટો પૂત્તા પુતર્હીન રટ વચનમ્રવીત્ ॥ ૨ ॥
ધશ પાયન બોલ્યાઃ કર્ણતાં વચન સાંશળી-
* તે રાશન દુર્યોધત હષ પામ્યો; પરતુ પાછે દીન
થઈ જઈને આ વચન બોલ્યા: ૧ “હૈ કણું | તુ
આ જ કરે છે, તે બધુ' મારા મનમાં છે; પણુ
જ્યાં પાંડવો છે ત્યાં જવાની મતે અતુદ્રા મળરો
નહિ.* કેમ 'ે ધતરાષ્ટ્ર ભહીપાલ તે વીર પાંડવો
વિશે શેક કરે છે અને તૈમના તપના યોગથી
તેમને આપણા કરતાં અધિક માને છે.* અથવા
ધતરાષ્ટ્ર આપણા મનનું ધાયુ' જણી પણુ જાય,
તાપણું ભાવી પરિણામથી આપણી રક્ષા કરવાને
માઢે તે આપણુને જવાની રજ આપશે નહિ.”
હે મહાકાંતિમાન | વનમાં રહેલા એ પાંડવોને
ઉખેડવા સિવાય દ્રેતવનમાં જવાતું કઈ ખીજી
પ્રયોજન નથી.* પાસાદાવ નાખવાનો અવસર
આવ્યે, ત્યારે વિદુરે તને, મને અને સુબલપ્રત્
શકુતિતે જે વચને। ઢહ્યાં હતાં, તે તુ' જણે છે.*
તે સવ વચને! વિરે તેમ જ બીજા વિલાપ વિશે
વિચાર કરતાં હુ' ત્યાં જવા કે તહિ જવા વિશે
કઈ સૂઝ મેળવી શકતો નથી.” હુ' ભીમ અને
અજી'નને કૃષ્ણની સાથે વનમાં #લેશ પામતા
જેઉ', તો મને ભારે હર્ષ થાય. આ વસુધરાતે
પામીને મતે તેટલી પ્રીતિ થતી નથી, જેટલી
પ્રતિ પાંડુપુત્રોને વ૯કલ તથા સ ગચમ'નાં વસે।માં
રહેલા જેઈને મતે થરશે.”“ હે કણું | કુપદ-
ન'દિની દ્રૌપદીને ડું' વનમાં ગેસ્વ! લૂગડામાં જઉ]
એથી અધિક ખીજી' સુખ ક્યું હોય ₹ '” અહા]
ધમ'રાજ યુધિછિર્ અને પાંડુપુત્ર ભીમસેત મને
પરમલક્મીંથી સંપન્ન જીએ, તો મારૂં જીવતર
જગ્યું ગણાય ? ૫ આપણે “કેમ કરીને તે વનમાં
જઈએ ? કૅમ કરીને ધૃતરાષ્ટ્ર મહોપતિ મને ત્યાં
જવાની રશ આપે : મતે તો આને! કઈ ઉપાય
જણાતો નથી.** તો હૈ ઠણું | સુબલપ્રુત્ર શકુનિ તથા
દુઃશાસન સાથે તુ' ઉત્તમ ઉપાય શોધી ક।ઢ, એટલે
આપણે તે વનમાં જઈ રાકીએ.પ* કુ' પણુ આજે
જવુ' કે નહિ તે વિશે તકી વિચાર કરી નાખીચ
અને આવતી કાલે સવારે જ રાન્ન પાસે પદાંચી
જર્દશ.પ” તમાં કુસ્શ્રેઇ ભીષ્મ અને વુ બેડા હોઈએ,
ત્યારે તુ' અતે રાકુનિ તમને જે ઉપાય જડી
અધ્યાય રરહમે!-ધૃતરાષ્ટ્રની આરા અતે દર્યોધનતુ' હૈતવન તરફે પ્રયાણ
૪પક
આવ્યો હોય તે કહી તાખન્ને. પછી આ
જવાતા સબધમાં ભીષ્મ અને ધુતરાષ્ટ્રરાજના
વિચાર સાંભળીને ઠુ' ભીષ્મપિતામહતુ મત મતાવી
લઈને તમાં જવાનો નિથ્ય કરીશ. પછી તે
સવ 'ભક્ષે એમ' કહીને પોતપોતાને ઘેર ગયા.
રાત્રિ વીતી અને વહાણુ' વાયુ', એટલે ઠણું દુરયો-
ધનરાજ પાસે ગયો.” ત્યાં કણે' દુર્યોધનને હસતાં
હુસતાં આ વચને કહ્યાં : ' જનેશ્વર | આ ઉપાય
હાથ લાગ્યો છે, તમે તે સાંભળા.પ“ હૈ તરપતિ |
દૈતવતમાં સવ ધોષો (ગાયનાં ધણુ) તમારી વાટ
જુએ છે. આપણે નિઃસ'શય ધેષયાત્રા (ગાયોને
નવા માટે ફ્રવાને) બહાને ત્યાં જઈચું.પ“ હે
ગૃથ્વીપતિ | ધોષયાત્રાએ જવું" સદૈવ ૬ચિત છે.
આથી હે રાજન્] તમારા પિતા તમને રન્ન આપરે
જ.' આમ ઠણ્ં અને દુર્યોધન ધોષયાત્રાએ જવાના
નિર્ણય વિષે વાત કરતા હતા. ત્યારે ગાંધારરાજ
શકુનિ હસતાં હસતાં બોલ્યો કે, “ હા ! મને પણુ
«યાં જવાને માટે આ માર્ગ નિષ્ક'ટક લાગે છે.
ધતરાષ્ટ્ર રાજા આપણુને અતુજ્ઞા આપરો અને
વળી તે સબંધમાં ઉપદેશ પણુ દેશે.૨” ** છૈ
નરાધીશ ! દ્વેતવનમાં સર્વ ધોષો તમારી રાહ જીએ
છે, નિ.સ'શય આપણે ઘોષયાત્રાના નિમિત્તથી ત્યાં
જઈરું.'૨૨ આમ નિશ્રય કરીને, તેઅ ખડખડ
હુર્યા અને એકખીનને તાળી આપવા લાગ્યા.
શ્છી તેઓ કુસ્વર ધૃતરાષ્ટ્રને મળવા માટે ગયા.**
ઈતિ શ્રામહાશાર્તમાં વનપર્વા'ત્ગ'ત ધોપષયાત્રાપર્વમા
*ઘાષયાત્રામ'ત્રણા ? નામને। અધ્યાય ૨૩૮ મો સમાતી
ગષ્યાય ૨૨મો
થૃતરાષ્ટ્ની આજ્તા અને ડુર્ચોધનનુ'
જૈતવત તરફે પ્રયાણ
॥ વૈદ્ષવાયન જવાન
પૂતરાઈ તતઃ સર્વે રશુઝનમેઝય |
ષા સુણો રાસ શણ રાજ્ઞા અ માર ૨ ||
વશ'પાયત બોલ્યા : પછો હે જનમેજય |! તે
સવે ધતરાષ્ટ્રને મળ્યા. હે ભારત | તેમણું રન્્નને
ક્ષેમકુશળ પૃછ્યા અને રાજાએ તેમના કુશળસમા-
ચાર પૃછ્યા.પ પછી તેમણે આગળથી ગોઠવી
રાખેલા સમગ નામના ગોવાળે ધતરાષ્ટ્રને તિવેદન
કયું “કે, “અત્યારે ગાયો નજીકમાં જ છે.'* એટલે
હેપૃથ્વીનાથ | રાધાપુત્ર હણું' તથા શકુનિ, નરપતિ-
શ્રેઠ જતાધિપત્તિ ધૃતરાષ્ટ્રને આ પ્રમાણું કહેવા
લાગ્યાઃ* 'હૈ કૌરવ હાલમાં ગાયોતાં ધણુ
રમણીય ભાગોમાં આવ્યાં છે. તેમની નોંધ કરવાનો
તથા વાછરડાંને છાપ મારવાનો આ સમય છે.”
વળી હૈ રાજન્] તમારા પુત્રને માટે આ સમે
મ્ૃગયા રમવી ઉચિત છે, તો તમે દુર્યોધનને વનમાં
જવાની રજા આપરશે.'*
ધૃતરાષ્ટ્ર બોલ્યાઃ હૈ તાત | પગયા કરવી
અને ગાચોની તૉંધ-તપાસ કરવી એ બલે સારી
વાત છે. પણુ ગોવાળિયાનો તો વિશ્વાસ કરાય
નહિ એ વાત મતે સાંભરી આવે છે.” વળી અમે
સાંભળ્યું છે કે, નરસિહ પાંડવો ત્યાં નજકમાં જ
છે. આથી કુ પોતે તે! તમને ત્યાં જવાની અતુજ્ઞા
નહિ આપુ.” હૈ રાધેય | તમે તે પાંડવોને કપટથી
હુરાવ્યા છે. તેઆ મહાવનમાં કષ્ટ પામી રહ્યા
છે. તેએ સમર્થ છે, મહારથી છે અને નિત્ય
તપો।નિષઠ છે.” ધર્મરાજ કોધ નહિ કરે, પણુ
ભીમસેન મહાકોધી છે અને યજ્ઞસેનની પુત્રી
દ્રૌપદી તો સાક્ષાત્ અસિ જ છે.“ તમે વળી
મદ અતે મોહથી ભરેલા છે. કદાચ તમે તેમનો
અપરાધ ઠરી બેસરો.. એટલે તે તપોમય પાંડવ
તમને બાળીને ખાખ જ કરી દેરો.૫ અથવા
ક્રોધે ભરાચેલા તે આયચુધધારી વીરો, તલવારો
કસીને એકઠા થશે અને પોતાનાં શસ્ોનાં તેજથી *
તમને બાળી નાખરો. તમે બહુ સ'ખ્યામાં હોવાથી
હદ્યાચ તેમની સામે ધસરો, તો તે ભારે અધૃમ્'
થરો; છતાં તમે ૬તો એ તો! મતે અશાક્ય' લાગે
૪૧૦ હ શ્રીસહાભાર્ત-વનપર્વ-ઘોાષયાત્રાપવરે
છે. “કેમ કે મહાખાહું ધત'જય ઇંદ્રલોક્માં રહલો
છે અને દિવ્ય અસરો મેળવીને ત્યાંથી પાછે! વન-
માં આવ્યા છે.-૫ ૫૨ પૂષે અજીને અસવિઘામાં
પારંગત થયા પહેલાં જ પૃથ્વીને જતી છે, તો
આજે તો એ મહારથી અસ્વિદઘયામાં સિદ્ધ થયો
છે. એટલે તે તમને હણી નાખે એમાં આશ્ચર્ય
શુ'#પ* અથવા તમે મારાં વચન સાંભળીને ત્યાં
જરી, તાપણું ઉદ્દૅગપૃવ'ક વતવાસ સેવી રહેલા
એ પાંડવોની વચ્ચે વિશ્વાસભેર રહેવું' તમને દુઃખ-
દાયક થઈ પડર." અથવા તમારા કોઈ સૈતિકો
યુધિછિરને કઈ અપકૃત્ય કરી બેસશે, તો અન્ણુતાં
થયેલુ' તે કષ" પણુ તમારા ઉપર દોષ લાવી
મૂકરો.પ* આથી આ નોંધતપાસ માટે ભલે વિશ્વાસ-
પાત્ર માણુસો નય. હે ભારત | તું ત્યાં જાય
એ વાતને હુ' પોતે પસ'દ કરતો નથી.”
શકુનિ બોલ્યો : પાંડવશ્રેઇ યુધિષિર ધમ'જ્ઞ છે.
હે ભારત | સભા વચ્ચે તેમણે ખાર વર્ષ વનવાસ
કરવાની પ્રતિજ્ઞા કરી છે.'“ તે સવે પાંડવો! ધર્મા-
ચારી છે અને યુધિછિરના આજ્ઞાધીન છે. કુ'તીન'દન
યુધિદિર તે! અમારા ઉપર ક'ઈ કાપ કરશે નહિ.
અમને મ્રગયાએ જવાની જ ઉત્કટ ઇચ્છા છે.
સાચે સાચે અમે ગાયોની તાંધતપાસ કરવા ઇચ્છી-
એ છીએ, પરતુ અમે પાંડવોને જેવાની ઇસ્છા
રખતા જ નથી. ત્યાં અમારા તરફ્થી કઈ પામ
ખોટું કાય' થરો નહિ. અમે તો તેમતે આશ્રમે
પણુ ડુ નહિ,પ“-૨૫
" થશપાયન બોલ્યાઃ રાકુનિએ આ પ્રમાણે
કહ્યું, ત્યાર જતનાય ધૃતરાષ્ટ્રે દર્યોધનને મષ્રીઓ
સાથેજવાનીનાણૂટકે રન આપી.૨૨ આમ અતુજ્ઞા
મળી, એટલે તે ભર્તોત્તમ દુર્યોધન ઠણુંની સાથે
સોહી સેનાથી ઘેરાઈને બઠાર નીકળ્યો.** દુઃશા
સન, ધીમાન સુબલપ્રત્ર અતે ખીશ્વ જાઈએ તેમ જ
હશ્નરે। સ્રીઓ તેની સ ગે વી'ટળાઈ ને નીકળ્યાં.૨*
આમ તે મહાખાડુ નીકળ્યો ત્યારે સવ નગરજતો
પણુ એમની પત્નીઓ સાથે તે દ્વૈતવનને તેમ જ ટ્વેત-
વન સરોવરને જેવા માટે તેતી પાછળ નીકઇય
તે વખતે દુર્યોધન સાથે આઠ હજાર રથો; ત્રીસ
હુન્નર હાથીઓ, અનેક સહસ્ત પાગાઓ અને નવ
હજાર ધોડાએ હતા.૨૦*૨* ત્યારે તેતી સાથે
સેકડો! ને હજરો ભારગાડાએઓ, દુકાને!, વારાંગત!-
આ, વશિકા, બ'દીજનો અને ્ગયાશીલ પુરપો
હુતા.*” હૈ પૃથ્વીપતિ | રન્ન દુર્યોધને પ્રયાણુ
આદ્યું', ત્યારે વર્ષાકાળમાં મહામરત થચેલા વાયુ-
ના જેવા પ્રચંડ શખ્દ ગાજી ઊઠ્યો. પણુ દુચો-
ધૂનરાજે બે કોશ ઉપર પ્રથમ સકામ ક્ચો. પછી
ત્યાંથી સર્જ વાહનો સાથે તેણું દ્વેતવન સરોવર
તરફ પ્રયાણુ ક્ઝું'.૨૦૨«
ઇતિ શ્રામહાભારતમાં વનપર્વા'તગ'ત ધાપયાત્રાપર્વ'માં
“દુર્યાધનમસ્થાન” નામનો અધ્યાય ર૩૯મો સમદ
મધ્યાય ૨૨૦
ડયૌધન તથા ગ'ધવ'રાજતા
સૈનિકોનો સ'વાદ
11 જંજાયન ૩૧૫ ॥
અથ છુથોધનો રાગા તત્ર તત્ર વતે વલનૂ |
સમાય પોષાતમિતલ્તત્ર ચતન નિવેશનય્ ॥૨॥1
કરા'પાયન બે!લ્યા : પછી રાજ દુર્યોધન
વતમાં ઠામાઠામ ઝુકામ કરતો ઠરતો ગાયોના
સમૂહ નજીક જઈ પહે[ચ્યો અને «યાં તેણું તિવાસ
કચે.પ ત્યાર તેની સાથેના માણસોએ જળ, વૃક્ષ
અને સવ ચુણુ।થી સ'પન્ન એવા રમણીય લાગતા
ગ્રદેરામાં ઝુકામા ઊભા કર્યા. એની જ સમીપ-
માં ઠણું, શકુનિ અને બીજા સવ ભાઈ એતાં
અલમ અલગ અને અનેકાનેક નિવાસસ્થાને! રચ"
વામાં આન્યાં.* પહી તે ડુર્યાધનરાજે સે'કય ને
કુભરા ચાયો સેઈ અને તેમને સોને આંક અને
લક્ષણા સાધે તપાસી.” તેણે વાઇરડાંતે છાપા
અધ્યાય ૨૪૦મે।-ડર્યોધન તઘા ગ ધવ'રાજના સૈનિડે!ઈનો સ'વા૬
મરાવી, નાથવા જેવા વાછરડાઓને નાણુ લીના
અને નાનાં વાછરડાંવાળી ત્રાયાની ગણુતરી પણુ
કરી લીધી. આમ નોંગ-તપાસ કરીને તેણે ત્રણ
વરસના વાછરડાઓને ગણાન્યા. પછી ગોવાળોાથી
શૈરડને તે જુર્તદત પ્રીતિપૂર્વક વિહાર કરવા
લાગ્યો." પછી એ સવ નગરજનોએ તથા હજારો
સૈનિ'દાએ દેવોની જેમ તે વનમાં ઇચ્છા પ્રમાપે
કીડા કરવા માંડી.” ત્યારે ગાન, નૃત્ય અને વાદન
માં દુશળ ગાવાળિયાઓ તેમ જ તેમની અલ કાર।-
થી વિભૂષિત થચેલી કન્યાઓ વતરાષ્ટ્રપુત્ર દુર્યો-
ધનની સેવા ઠરવા લાગ્યાં.“ સ્રીઆના સમૂહથી
વી'ટાયેલા તે રાજાએ ધસન્ન થઈ તે તેમને ચથા
ચોગ્ય ધત આપ્યુ” તથા વિવિડ પ્રકારનાં ખાન
પાન આપ્યાં.“
પછી તે સવેંએ એકસાથે થઈને વાધો; પાડા
એ; પગો, સેઝ, રીછે! અને વરાહેને ચ્મેરથી
હાંકી મૂડયાં.૫* એટલે દુર્યોધનને વનમાં તે પત્-
એને તથા અનેકાનેક હાથીઓને બાણથી વીવી
ર્તાખ્યાં વળી તેણે રમણીય પ્રદેશમાં ષગોતે પક
ડાવ્યા છૈ ભારત | ત્યા તે ગોરસ આદિ ઉપભોગોા
શોગવતો હતો અને મદ્ભર્યા ભ્રમરોથી ભરેલાં
તથા મયૂરોના 'ેકારવથી ગાજી રહેલા રમણીય
વનો અતે ઉપવનો જેતા હતો આમ તે કમેક્મે
જતાં પવિત્ર ટ્રેતવન સરોવરે જઠ પહોંચ્યો.*૫-*
તે મતનાળા શ્રમરોથી ભરપૃર હતું; મયૂરાના કૅકા
સવાથી ગાજી રકું' હતુ અને સાદડ, પુજ્ઞામ તથા
બકુલનાં વૃક્ષોથી ન્યાપેલુ હતુ.” ત્યા વજપાણિ
મહેદ્રતા જેગા પરમ સષ્ડ્રિસ પત્ત ધ્મૅન'દન
ચુધિદિર સ્વેચ્છાથી રહેતા હતા. હે કૌરવ! તે
સગેવરતી ન૭કમાં # તેમણુ પોતાનો નિવાસ
કચ હતો હે કુસ્શ્રેઇ | હૈ પૃથ્વીનાથ | તે વખતે
તે ઘીમાન નરપતિ પોતાની વમ'પત્ની દ્રૌપદી
સાથે એક જ દ્વિસમાં થઈ શકે એવો રાજષિ'ઓઆએ
૪૬૧
કરવા યોગ્ય યજ્ઞ દિવ્ય વિધિથી અને વગડાઉ સામ”
ગ્રીઆથી કરી રથ હતા,૫૪૫” પછી હૈ ભારત!
ડુર્યોડગતે પોતાના હજરો સેવકોને આજ્ઞા કરી કે,
“ તમે ઝટ કીડાગૃહે। તેયાર ઠરા. ''“ તે આજ્ઞા-
પીત સેવક્રામે એ કૌરવ્યતે ' બછુ સાસુ ' એમ
કહીને પછી તરત 7 તેઓ કીડાત્યાને! તેયાર કરવા
ની ઇચ્છાથી દૈતવત સરોવર તરક્ જવા લાગ્યા.પ*
પણુ ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધનની સેતાનો માખરાનેા
ભાત્ર દ્વૈતવન સરોવરે આવી પદેંચ્યો અતે અ'દર
જવા લાગ્યો, «્યાં ગ ધર્વોએ તેને વતના દ્રાર આગળ
ગક્વા માંડ્યો.5” ફારણુ “કે હૈ પૃથ્વીપતિ | હે
રાજન્ |] ગણુ।થી વી ટાયેલો વિહાસ્શીલ ગ ધરવ'રાજ
ચિત્રસેન કુકેરભવનમાંથી ત્યાં કીડાને માટે આગળ-
થી આવ્યો હતો તેની સાથે અપ્સરાઓનાં વૃ'રાો
હતાં, દેવાના સમૂહો હતા અને તેના પુત્રો હતા.
તેર તે સરોવરને ન્નણે ધેરી લીધુ' હોય તેમ
જણાતુ હતુ.૨”૨*૨ આમ હે રાજન | ગધર્વરાજ-
ના ગણે।થી એ સરોવરને ધેરાયવુ જેઈ ને તે રાજ-
સેવકો ર્ત દર્ચોવન પાસે જવા પાછા વહ્યા ૨2
હૈ કૌરવ્ય ! દુર્યોગને તેમનાં વચતો સાંભળ્યાં અને
યુડૂમાં મદોન્મત્ત એવા તે સૈનિકાને આદેશ આપી
મોકલ્યા કે, ' તમે તેમને હાંષ્ઠી હાઢે!. '૨* દુર્ચા-
ધૂતરાજતુ તે વચન સાભળીને સેનાના અચે-
સરે! કરી ટ્રૈતવન સરોવર પ્રત્યે ગયા અતે ગધ
વૌનૅ આ પ્રમાણું કહ્યું ' ઘતરાષ્ટ્રયુન બલવાન
દુર્યોધનરાજ અહી વિહાર ઢરવાની ઇચ્છાએ
આવે છે, તો તમે અહી થી ખસી જાએ।. '૨૧,૨૧
રું ધરણીનર | તેમણું આમ કણું; ત્યારે ગધર્વો
ખડખડ હસી પડ્યા અતે તે રાજપુસ્પોતે આ
કઠોર વચન સભળાવવા લાગ્યા કે,*” “તમારા
ડુર્યોધનરાજ મંદબુદ્ધિ છે, તેનામાં ભાન જેવુ
જણાતુ' નથી, કૅમ કે નળે વૈશ્યોને આજ્ઞા કરતો
હાય તેમ તે અમને દેવાને પણુ આર્શ્ી કરે છે.૨“
૪૬૨
તમે પણુ મરવાની ઇગ્છાવાળા જણાએ છે.
નિઃસ'શય તમારી બુદ્ધિ પણુ ઊઠી ગર્ઈ છે. કેમ કે
તમે તે મૂખ'તા કહેવાથી અમને આ પ્રમાણે કહી
રહ્યા છે.૨“ તમે સૌ એ કહૌરવરાજ હોય ત્યાં
તાળ ચાલ્યા જએ; તહિ તો તમેઆ જ ધડીએ
યમ્રાજને મંદિરે પહોંચશે. '૨” ગધર્વાએ આ
પ્રમાણું કીં, એટલે રાજસેતાના તે અગ્રયીએઓ।
'રાઢ મૂકીને ધૃતરાષ્ટ્રપુત્ર રાજન દુર્યોધન ન્યાં હતો
ત્યાં આવી પહોંચ્ચા.**
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તર્ગ'ત ધે।પયાત્રાપ્વ'માં
“ગધવ અને ડરોધનની સેનાતેદ સ'વાદ *
નામનો અધ્યાચ ૨૪૦ મા સમા
ખ્ષ્યાય ૨૨૬ મો
ગ'ધર્વોએ યુદ્ધથી ડરને ભગાડેચો
॥ જશેવાયન રવાર ॥
સતશ્તે તહિતાઃ સર્વે દુયોધનણુવારમન્ |
અત્રયૅથ મદાર યર્સ જૌરત તતિ 1૨
વૈશ'પાયન બોલ્યા : હૈ મહારાજ | પછી તે
સવ એકસાથે દુર્ચોધન પાસે આવ્યા અને ગ'ધ-
સૌએ જે વચન કહ્યાં હતાં, તે સવે* એ કુસ્વ'શીને
કહી સંભળાવ્યા." આમ હે ભારત | ગ'ધ્વોએ
જ્વાતાની સેનાને અટકાવી તેથી એ પ્રતાપી દુર્ષો-
ધૂત કોધથી ભરાઈ ગયો અતે સૈનિકને આ પ્રમાણે
કરેવા લાગ્યો 5 મારું અપ્રિય કરવાવાળા એ
અધમી' ગધવોને તમે રિક્ષા કરા. અરે | પોતે
ઇંદ્ર પણુ સર્જ દેવો સાથે કીડા કરતા હોય,
તાપણું સુ :'* દુર્યોધનનાં આ વચન સાંભળીને
શવ મહાખળવાન ધરુતરાષ્ટ્રપુત્રો અને હત્તરા
ચાહા યુહ્ડ માટે સન્્ઝ થઈ ગયા.” તેએ તે
ઝુ'ધર્વોને ન્યાકુળ કરીને બળપૂવ'ક તે વનમાં
પ્રવેર્યા અને પ્રચ5 સિહનાદથી દરો દિશાઓ ને
શરી કાઢવા લાગ્યા. આગળ જતાં બીન્ન ગધ-
સ્ાએ એ પુસ્સેનિડોને રોકયા. હે વસુધાપતિ |
ગ'ધર્વોએ તેમેને સમન્વટથી અટકાવવા માંડ્યા.'
શ્રીસહધભારત-વનપર્વ-ધોષયાત્રાપર્જ
પણુ તેએ તો એ ગધવેનો અનાદર કરીને તે
સહાવતમાં પેઠા. આમ ગધર્વોના કહેવા છતાં
પણુ ધુતરાષ્ટ્ષુત્રો તેમના રાજ સાથે થોણ્યા નહિ,
એટ્લે તે સજ આઠાશચારી ગધર્વોએ ચિત્રસેતતે
એ વિશે નિવેદન કયુ”, ગધવ'રાજે તે સવે' ગધે-
રોને હૌરવોના સબંધમાં કહ્યું કે, ' એ અનારયોતે
શિક્ષા કરો.' ચિત્રસેતે અત્ય'ત કુડ્ડ થઈને આ
આજ્ઞા આપી. હે ભારત | ચિત્રસેતે આમ અવુજ્ઞા
આપી, એટલે સવ' ગધરવો હકિયારા ઉગામીને
ધુતરાષ્ટ્રપુત્રો તરક્ દોડવા લાગ્યા. આયુધો ઉમા-
સીને વેગપૂવ'ક ધસી આવતા એ ગધવેોને જેઈ
નેતે સવ ચોડ્ડઓ દુર્યોધનની તજર સમક્ષ જ
જીંદી જુદી દિશાઓમાં નાસવા લાગ્યા. તે સવે
ધ્ુતરાષ્ટ્રપુત્રો પીઠ બતાવીને આમ નાસતા હતા,
તે જેવા છતાં રધાપુત વીર કણ તો ત્યાં સામી
છાતીએ ઊમો જ રો. ગ'ધર્વોની મહાસેનાને
આવતી જોઈને તે ઠણું' બાણુની મોટી ઝડીથી તેને
ખાળી રાખી. પછી એ સૂતપુને ચાલાપીથી ક્ષુરપ્ન,
ભટ, વત્સદત વગેરે પોલાદી બાણુથી સેકડો
ગધવોને ઘાયલ ક્યા. એ મહારયીએ ધણા ગધ-
ર્સાતાં માથાને નીચે ખેરવી નાખ્યાં,”** તેણે
એક ચપટીમાં ચિત્રસેનની આખી સેનાને ણિત્ન-
ભિત્ર કરી નાખી. આમ ધીમાન સૂતપુત્ર કણું તે
ગધવોને જેમ જેમ મારી રહ્યો હતો, તેમ તેમ
સેકડા અને હતર બીન ગ'ધર્વો ત્યાં ફ્રીક્રીને
આવવા લાગ્યા. આ રીતે ચિત્રસેતના મહાવેમવાન
સૈનિક દોડી આવતા હતા, તેષો પૃથ્વી એક
ક્ષણુમાં જણે કે ગ'ધવ'મયી યઈ ગઈ પછી રાન
દુર્યોધન, સુબલપુત્ર રાદુનિ, દુઃરાસત, વિઠણું
અને બીન્ન ધુતરાષ્ટ્રપુત્રો ગસ્ડના જેવા ઘસ્ધરાટ-
વાળા ર્થોમાં બેસીને તે સમયે ગધવંસેતાનો
નાશ કરવા લાચ્યા.૫૫-૫ તેમળું ઠણુને મોખરે
રાખીને કરી યુડૂતી ઇચ્છા રાખો. રથાનાં મોટાં
અધ્યાય ર૪૨મો-ડર્યોધન આદિવુ' કેદ પકડાવુ* અતે ભીમને! ઉત્તર
જૂથેોથી તેમ જ રથોના સ'ચારોથી વૈક્ત'ન કણતું
રક્ષણુ કરતા રહી તેઓ ગધવ ઉપર બાણ વર-
સાવવા લાગ્યા. આથી સરવ ગંધર્વો પણુ કોરવો
ઉપર એકસાથે તૂટી પડ્યા. તે સમયે ત્યાં ર્'વાડાં
ઊમાં કરે એનું અતિધોર યુદ મચ્યું. ત્યારે બાણે।-
શી પીડાથેલા તે ગધર્વા ઢીલા પડી ગયા.₹“-૨૫
ગૃૂંધવૌતે આમ પીડાચેલા જેઈને કૌરવો મોટી
ગજતાએ કરવા લાગ્યા, પછી ગધવોતે તાસ
પામેલા જેઈને અસહુનશીલ ચિત્રસેનને કોધ
ચડ્યો. કૌરવોને વધ ઠરવાની પ્રેતિજ્ઞા કરીને તે
પોતાના આસનેથી કૂદીને ઊમો થચે.૨* હુવે
વિવિધ યુદ્માર્ગૌને જનણુતારા તે ચિત્રસેને માયા-
સરનો આશ્રય લઈને યુદ્ધ કરવા માંડ્યું. ચિત્રસેન-
ની એ માયાથી કૌરવો ગભરાઈ ગયા. તે વખતે
ધૃતરાષ્ટ્રપુત્ોનો એકએક મેહ્ધો દચદરા ગધરવોથી
ખપી ખાજીએ ઘેરાઈ ગયે! હતો.૨2*૨* આ રીતે
તેએ મહાન સેતાથી પીડા પામી રહ્યા હતા,
«યારે હે રાજન્| જેએ ૨૧ બચાવવા ઇચ્છતા
હતા, તેખો ભયભીત થઈ ને ર્ણાંમણુમાં આમતેમ
નાસભાગ કરવા લાગ્યા.૨ આમ હે રાજન્|
દુર્યોધનની સેનામાં ચોમેર ભંગાણ પડ્યુ, ત્યારે
પણુ સૂયપુત્ર કર્ણ્ પવતની જેમ અચળ
ઊસેો રહ્યો હતે.૨૫ દુર્યોધન, ડર્ણું અને સુબલ-
પુત્ર શદુનિ એ સૌ અત્યત ધાયલ થયા હતા,
તોપણુ તેમણે ગ'ધર્વો સાથે રણમાં યુડ્ઠ ચાલુ જ
રાખ્યુ” હતુ'.૨૦ પછી સવ ગધર્વોએ સેકડો ને
હુજારોની સ'ખ્યામાં એકઠા થઈને ઠણુને રણુમાં
માર્વાતી ઇચ્છાએ તેના ઉપર ધસારો કર્યો. એ
સૂતપૃત્રને મારવા માટે તે મહાબળિયાઆએ તલ-
વારો, પટ્ટિશે[, ત્રિશક્ષો અને ચદ્ટાઆથી ચોમેર
મારા ચલાન્યો. કેટલાકોએ તેના રયનાં પૈડાં છેદી
નાખ્યાં, કેટલાકોએ તેની ધશ્ત તોડી નાખી, 'કેટ-
લાકોએ તેની ઝુ:સરી કાપી નાખી, કૅટલાકોએ
૪૬૩
તેના ઘોડાઓ મારી નાખ્યા, કેટલાકોએ તેના
સારથિને ગબડાવી પાડ્યો, કેટલાકોએ તેતુ' છમ
ભાંગી તાખ્યું, તો “કેટલાકોએ રથના માફાનો ચૂરો
કરી નાખ્યો, આ પ્રમાણું અનેક હજરો ગ ધરવો
એ ઠણુ'ના રથના તલ તલ જેવડા કકડા કરી
નાખ્યા.*“-૫ આથી સૂતપુત્ર કર્ણ માત્ર હાલ-
તલનવાર લઈને રથમાંથી ફૂટી પડ્યો અને વિઠણું-
ના રથમાં જઈ બેઠો. અને પાતાતો બચાવ કરવા
માટે તેણુ ઘોડાએને હાંકી મૂડયા.૨૨
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત વોયયાત્રાપવ'માં “કણ
પરાભવ * તામને! અધ્યાય ર૪૬મો। સમાપ્ત
“મધ્યાય રણ્રમો
ડુર્ચોધન આદિતિુ' કેદ 'પકેડાવુ' અને
ભીમને ઉત્તર
જ ॥ વૈશણયન રવા ॥
પંધવેસ્ત મણારાન મમ્તે વમ મહારપે ।
સળ્રજ્રવગ્યશૂઃ સર્વા ઘાર્વત્તણર્થ પરવત ॥ ₹ ॥।
વશ'પાયન બોલ્યા : હે મહારાજ | જે સમયે
મહારથી હણ ગધર્વોને હાથે હારીને આમ પલા-
યન થઈ ગયો, ત્યારે સર્વ સેના દુર્યૌધનની
નજર સમક્ષ જ નાસભાગ ઠરવા લાગી." તે સર્વ”
ધૃતરાષ્ટ્રપુત્રોને આમ પીઠ બતાવીને દોડી જતા
જોવા છતાં મહારાજ દુથોધને (યાં પાછી પાની
કરી જ નહિ. ગ'ધર્વોની તે મહાન સેનાને આવતી
જેઈને એ અરિદમને તેના ઉપર મોટી બાણુધાસ
વરસાવી.**૨ પણુ ગધર્વોએ તેની બાણુની
એ ઝડીને ગણુતરીમાં લીધી નહિ, તેઓ તે
દુર્થાધનને મારવાની ઇચ્છાએ તેતા રથને ચારે
બાજીથી ઘેરી વળ્યા.“ તેમણું બાણુદી એ ર્થનાં
પૈડાં, ઝૂંસરી, ધ્વજા, સારથિ, ઘોડાએ, નિવેણુ,
અને આસન એ સૌની તલતલ જેવડી કચ્ચર કરી '
નાખી. તેજ સમચે મહાબાડુ ચિત્રસેને દોટ.
મૂકીને, રથમાંથી નીચે ભાય ઉપર ગબડી પડેલા
૪૬૪
દુર્યાધનને જવતોા જ પકડી લીધો. આમ હૈ
રાજેદ્ર ! દુચોધન પકડાથે।, એટલે ગધ્વોએ રથમાં
બેઠેલા દુ'શાસનને ચોમેરથી વેરી લઈને પકડી
લીધે।.પ"* બીન્ત ગ'ધર્વો વિવિ'શતિ અને ચિત્રસેત
આદ્િનિ પકડીને રોક્યા. વળી કેટલાક ગ'ધર્વો
વિંદ, અતુવિદ તથા સર્વ ર૨ાજરાણીઓને "કેદ
કરીને નાઠા.“ આ રીતે ગધવોએ ધતરાષ્ટ્રપુતરના
તે સૈન્યની પૂઠ પકડી, ત્યારે પ્રયમ નાસી છૂટેલા
સૈનિકે! ખેઠસાથે થઈને પાંડવોની પાસે જર્ક
પણેંગ્યા.” આમ મહીપતિ દુર્યોધનને કેદ કરીને
લઈ જવામાં આવતો હતો, ત્યારે તે સૈનિકો ભાર
ગાડાંઓ, દુકાનો; વારાંગનાઓ અને સર્વ વાહનો
સાથે લઈને પાંડવોને શરણું ગયા.**
સૈનિ"કા બોલ્યા હે મહાબાડુ | પ્રિયપાત્ર
ઉપર મીઠી તજર રાખનારાં મહાબળવાન ધૃત-
રાષ્ટ્રપુત્ર દુચૌધનરાજને ગધર્વો હરી ઝય છે, તો
પૃથાત' હતો તેમની વહારે ધાએ.₹" તે ગધર્વો
દુ શાસનને, દુવિ'પહતે, ૬ુમુ'ખતે અને ૬જયને
અર | સર્વ રાજરાણી ઓને બાંધીને લઈ ન્નય છે.**
દુર્યોધનને છોડાવવા ઇચ્છતા એ સવે દીત અને
દૂ ખિત પ્રધાનો આ પ્રમાણું આક્'દ કરતા યુધિ
ધર્ પાસે આવ્યા.૫૨ દીન અને ૬ ખી થયેલા
તથા યુથિછિર આગળ રક્ષણુની ભિક્ષા માગતા તે
વૃદ્ધ દયોધતમ'તીએને ભીમસેને આ પ્રમાણે
હહ્યુઃ₹* 'અહો ! હાથીએ અને અશ્વો સજ્જ
હર્ીતે અમારે જે મહાપ્રયને કરવાનું હતુ; તેજ
ગધવોએ આજે ઠરી નાખ્યું છે [૫ કરવા કરતા
હતા કઈક અને આ પરિણામ કઈ બીનીુ'જ
આવ્યુ છે. આ તો કપટઘૂત રચતારા રાન્નની દઇ
સ“તણાતુ'જ કૂળ છે.૫૫ અમે સાંભળ્યું છે કે
અસમથ' મતુષ્યોનો જે દ્રેષ કરે છે, તેનો વિતારા
ખીન્ન જ કરૈ છે. ગધર્વાએ આ અતિમાતુય કાર્ય
કરીને અમને તે પ્રત્યક્ષ કરી બતાવ્યુ છે.*” સદ્
શ્રીમહાભારત-વતપર્વ-ઘોષયાત્રાયવરષ
ભાગ્યની વાત છે કે, આ સ'સારમાં હોઈપણુ પ્રુસ્ય
અમારાં પ્રિયમાં રથો છે; તેણે અમને બેઠા રાખીને
સુખથી વહી શકાય એવો અમારે આ ભાર
ઉતારી નાખ્યા છે.*“ અમે ઢાઢ, તાપ તથા પવન-
ને વેઠી રહ્યા છીએ, અમે તપથી કૃશ થઈ રહ્યા
છીએ અને દુ ખમાં દિવસે। કાઢી રધા છીએ; તે
એસુખમાં રહેલો દુમ'તિયો જેવા ઇચ્છતે] હતો”
જેઓ એ અધર્માચારી અને દુષ્ટાત્મા એવા એ કૌરવ
વ'શીતા સ્વભાવને અનુસરે છે; તેએ! આ રીતે
પોતાનો પરાભવ જીએ છે.૨* જેણેું દુચોધનને આ
કામ ઠરવાતું શીખજ્યુ છે; તેણું સાચે જ અપર્મ
કર્યો છે. આ હુ' તમને મોઢામોઢ કહું' છું; પણુ
કુતીન'દનો કઈ ફર નથી જ.'૨૫ આ પ્રમાણે
કુતીપુત્ર ભીમસેન કારેલા ધાંટે બોલતો હતે, ત્યારે
યુધિઠિરરાજે તેને કહ્યુઃ 'આ સમય કહોર વચને!
કહેવાનો નશી. '**
તતિ શ્રીમહાભારતમા વનપર્વા તગ'ત તોષયા તાપજ'મા “દ્યો
પનઆદિકતું હરૃણુ' નામતો અધ્યાય ૨૪૨ મો સમાતી
ગઝષ્યાય ૨૨ર૨મો
ચુધિછિરનો પાંડવાને ઉપદેશ અને
અજુનની ચતિરા
॥યુષિજિદ ૩૧1 ॥
ગણાનમિમણલાઈ મશાલગ્ઇરજેશિજ? ?
જેરવાન્ વિષમતા થે સૂવાસ્તમીટશ૪ |!
યુધિછિર બોલ્યાઃ હે ભીમસેન | કોરો સ'કઢ"
સાં પડ્યા છે, ભયથી આતુર યયા છે, શરણ
ઇચ્છે છે અને આપણી પાસે આવ્યા છે; ત્ય
તારાથી આવુ' કેમ બોલાય ?૫ હે નૃકોદર સમાં"
સભ'ધીમાં ફૂટ પડે, કજિયાએ થાય અતે વેર
સુડ્દાં બધાય, પણુ કુળ: મ' તો નાશ નજ પામે.
એ કારણુથી ન્યારે બહારનો માણુસ કુળ ઉપર
હાય નાખવા ધાર તો સત્યુરસ્યો એ ખઠારના
માણુસથી થતા કુળના અપમાનને સહન નહિજ
અધ્યાય ર#૪મેઃ-પદંડવાનુ' ગ'ધર્વો સામે યુન્ધ ૪૬૫
કરે.”* એ દુછુડ્રિ ગંધર્વ જણે છે ટે, આપશે ! નથી.પ*-પ્પ છે ભીમ! તુ દુર્યોધનને સામથી
અહી' લાંબા વખતમી રશ્વા છીએ. છતાં આમ , દોડાવજે. હૈ કુસ્ત'ધન ! તું' એ માટે યોગ્ય એવા
પરામવ કરીતે તેષુ આપણુ આ અપ્રિય કયુ” | સવ' ઉપાયોથી પ્રયન કરછે.૫૬ તે ગધવ'રાજ
છે.” ર સમથ ! ગધવેં બળપૃવ'ક દુર્યોધનને કેદ સામતા ઉપાયથી નજ માને, તો તુ' હળવુ પરા-
હરમાં છે અને પરપૃસ્યોએ આપણી કુળસ્રીએ ઉપર | કમ કરીને દુર્યોધનને છુટકારો અપાવજે.'” રુ
હાથ તાખ્યો છે, તેથી આપણા કુળને! ઘાત થયો | ભીમ ! ગધવ'નાય જે કોમળ યુદ્થી પણુ કાર"
છે. 8 તરસિ હે ! ચાણામતોની રક્ષા માટે તથા | વોને છોડે નહિ, તે! તારે એ રાગુએને સવ' ઉપ્।-
કુળતા ઉડ્દાર માટે તમે ઊમા થાએ, સહજ થાખોા ! યોથી વરા કરવા અને એ કોસ્વોને છોડાવવા.પ*
અતે વિલ'બ કરે। નછિ.' ઠે વીર ! અજીત, નકુલ, | રુ વૃદાદર કું આટ્લષોજ સદેશો આપી શકું
સક્ટેવ અને અછેય એવો તુ એમ તમે નર- | એમ છુ; કેમ કે હે ભારત | અત્યારે યડ્ઞકમ'નો
શારૃલો એકડા થઈને ગ ધરવાથી હરી જવાતા દર્યા- : આર'ભ થઈ ચૂડયે। છે.“
ધનને છોડાવે.” હે નરસિંહે! ધૃતરાષ્ટ્રના પુ્રોનો વૈરાપાયન બોલ્યાઃ અન્નતશનત્રુ યુધિકિરનાં
આ રથા સવ' શગ્રોથી સેલા છે, નિમળ અને આ વચને સાંભળીને ધત જયે પોતાના મો!ટા-
હાંચનતી ધશ્નવાળા છે.“ તિત્ય સન્#% રહેનારા ભાઈની આજ્ઞા પ્રમાણું કૌરવોને મુક્ત કરાવવાની
અતે શસગ્રવિવામાં સિડ્ઠ ઇંદ્રસેત આદિ સારથિ પ્રતિજ્ઞા કરી.”
એમી ઠાતા અને ઘોષ ગજવતા આ રથોમાં અજીત બોલ્યોઃ જે ગધવો સમજાવટથી
તમે સવારી કરા.“ તમે એ રથોમાં બેસો અને ધૃતરાષ્ટ્રપત્રોને છોડશે નહિ, તો આ ભૂમિ આજે
જરા પણ આળસ રાખ્યા વિના દુર્યોધનને છોડા- જ એ ગધવ'રાજતા લોહીનું' પાન કરરે, છૈ
વતા માટે તથા શ્ણુમાં ગધર્વો સાથે યુડ્ઠ કરવાને | રાજન] સત્યવાદી અજી'નની તે પ્રતિજ્ઞા સાંભળીને
માટે પ્રયન કરે।.પ* “દાઈપણુ ક્ષત્રિય શરણાથે' | કોરવોતું મત ક્રી સ્વસ્થતા પામ્યુ',૨૧,૨૨
અવેલાને પોતાની પૂરી રક્તિમી રે છ તો પશી | ઇદ બગક્બા હતો બારડ સમા
છે વૃદ્ાદર] તારે માટેતો કહેવુ જ છુ?
“રાડો રે રાડો! એવી વહાર માગતા અને હાથ ઝષ્યાય ૨૨૪૨મો
જેડી શરણું આવેલા રાતને પણુ જેઈ ને કયો આય પાડવાનું" ટો ખે; યુદ્ધ
તેની ખાસ કુમક ન કરે "૨ વરદાન આપવુ, ધવ
રાજ્યલાશ કરવો અને પુત્રપ્રાપ્તિ થવી એ નથુ | શષિિરવષઃ તા મીમસેનણરોમમાઃ 1
અને બીજી તરક્ શગુને ક્લેરાથી છુટકારા અપા- કદઇવહ્નાઃ સરે શકુસશ્યુનેરવમાઃ 1૬1 _
વવા એ એક સમાન ગણાય છે. વિરોય તો! દુર્યો-| વેશ'પાયન માલ્યાઃ યુધિકિરનાં આ વચન સાંભ-
ધન અત્યારે સંકટમાં સપડાયો છે અને તારા | ળીને ભીમસેન આદિ સવ નરસિહ પ્રસન્નવદને
બાડુબળનો આશ્રય કરીને જીવિતને મેળવવા | ઊત્તા થઈ ગયા. પછી હૈ ભારત | તે સવ મહા-.
ઇચ્છે છે, રુ કૃકાલર 1 હે ભીમ 1 મેં જે આ યજ્ઞ | રથીઓએ સુવર્ણના ભાતભાતનાં અભેવ ઠવચો
માંડ્યો રાત નહિ, તો કું જાતેજ ત્યાં દોડી નત. ધારણુ કર્યા. તેમણે વિવિધ પ્રકારનાં દિન્ય આયુધે
સને એમાં કરુ'જ વિચાર કરવા જેવું લાગતું | સજયાં. સ્વ પાંડવો બખ્તર પહેરીને તથા ધતુય
૪દ્દ
શ્રીમહાભારત-વનપર્વ-ઘાપયાત્રાપર્વડે
લઈને ધનતવાળા 3થમાં બેઠા. તે સમચે તેએ | વાન ધૃતરાષ્ટ્રપુત્રોને છેડી દો તથા તેમની પની-
અસિની જેમ ઝળહળતા દેખાતા હતા. આમ
ઉત્તમ વ્યવસ્ય્યાવાળા અતે વેગવાન વડાએ જેડેલા
તે રોમાં બેસીને એ ર્થીથેછોબે ત્યાંથી સત્વર
ગ્રયાણુ આરઘ્યું”. તે વખતે કૌરવોની સેનામાં મહાન
ગર્જનાએ થવા લાગી. મહારથી પાંડુપુતરોને
આ રીતે એકસાથે પ્રયાણુ કરતા જોઈ ને આકાશમાં
વિંચરતારા, જયશાલ્થી અને મહારથી એવા ગ ધરવા
નિભયતી જેમ એક ક્ષણમાં તે વનમાં ભેમા થઈ
ગયા. રથમાં બેઠેલા ચાર વીર પાંડવોને જઈને
સુ વિજયશાલી ગ'ર્વા પાછા વાળ્યા. તેમને
લેકપાલેના જેવા કાંતિમાનજેઈનેગધમાદનવાસી
ગ'ધર્વા સેનાને વ્યૂહખદ્ડ કરી ઊભા રહ્યા. પછી
હે ભારત !] ધીમાન ધમંન'દન યુધિછિરરાજની
આજ્ઞાને અતુસરીને તે પાંડવોએ શાંત રીતે યુદ્ધનો
આરસ કર્યો; પણુ ગધર્વરાજના મૂરખ મનવાળા
સૈનિકો આમ કોમળ ઉપચારથી પાંડવાતુ' ઇશ્છિત
થવા ટ એમ નહોતા. એટલે યુદ્ધમાં દુર્જ્ય એવા
તે આકાશચારીઓને સન્યસાથી પરંતપ અજીંને
રણુભૂમિમાં આ વચને સાંત્વનાપૂવ"ક કહ્યાં? ' તમે
શાશભાઈરાન દુથોધતને છોડી રો.'પ ૧૨ યશસ્વી !'
અજી'ને તે ગધવોને આ પ્રમાણે કથં, એટલે તેમણે
મારથી હુસીતે પથાન દતનતે આ સામાં વચન
ઠક્ષાં:પ* ' હૈ તાત ! અમે એક ધંદ્રની જ આણુ
માનીએ છીએ. એ દેવરાજની આજ્ઞાને ઉઠાવીને
અમે આ ભૂતલ ઉપર સુખથી કરીએ છીએ.**
રુ.ભાર્ત ! અમે તેના આદેશ પ્રમાણુ જ વતીએ
દીએ, એ હેવાધીશ સિવાય ખીન્ને હોઈ અમારા
શાસક નથી.''" ગ'ધર્વોએ આમ હહ્યું, એટલે એ
કુ'તીપુગ ધન'જયેગ'ધર્વોને ફેરી આ વચન હહ્યાંઃપ*
“પ્રસ્ીનો સ્પશ કરવો! અને માનવોને સગ
કરવો એ નિંદ્તિ કમ" ગધરવરાજને માટે યોગ્ય
નથી, ધમ'રાજની આજ્ઞાયી તમે આ મહાવીય'-
ઓને ઝુક્ત કરા.૫”૧* રુ ગધવો ] આ સમજા-
વટ છતાં પણુ જે તમે ધૃતરાષ્ટ્રપુત્રોને છોડશો
નહિ, તો હું પોતે જ પરાકમપૂવ'ક ડુચોધતતે
મુક્ત કરાવીશ.?“
સન્યસાચી પૃથાન દત ધત જયે આ પ્રમાણે
કહીને એ આકાશચારીએ! ઉપર આડાશત્રામી
તીત્ર બાણ! છેડડ્યાં.૨* ઉત્કટ ખળવાળા ગધવોએ
પૃણુતે જ પ્રમાણું પાંડવો ઉપર બાણુની ઝડી
વરસાવવા માંડી અને પાંડવોએએસ્વગ'નિવાસીખા
ઉપર્ સામી બાણાધારા ચલાવી. આમ હૈ ભારત]
વેગવાન ગધર્વો અને શય'ઠર વેગીલ્રા પાંડવો વચ
અતત ધોર યુદ્ઠ ચાલ્યુ-૨૪૨* દિ
ઈતિ શ્રોસહાભારતમાં વનપર્વા'તગત વોધયાત્રાપર્સમાં “ પાંડવ '
અને ગધર્વાતુ' ધષ્દ' નામનો અધ્યાય ૨૪૪માં સમાપ્
અધ્યાય રછ૫મો
ગ'ધર્લાનો પરાજ્ય
1વૈલયાયત સવાસ 1
તતો રિવ્યાલરસપન્ના મધર્વા હેમમારિતઃ ।
વિજગતઃ શરત રીક્ઞાન્સમેલાતયવારયન્ | ૨ ॥
વૈશ'પાયન બોલ્યા : પછી દિવ્ય અસેવાળા
અને સાનાની માળા ધારું કરતારા ગધવોએ
પાંડવોને ચારે ખાજીથી પેરી લીધા અતે તેમતા
ઉપર દેદીધ્યમાન ખાણું છોડવા માંડ્યાં," હે રાજન્!
વીર પાંડવો ચાર જ હતા અતે ગધા તો હજારે
હુત્તા. આપ્ છતાં પાંડવોએ તે સમયે રગુમાં યુ
સૌંડ્યુ' એ એક આશ્રય જેવું હુતુ.૨ ગધર્વોએ
જેમ કણું અતે વૃતરાષ્ટ્રપુત્ર દુયોધત એ બૃતૈતા
રથોને ભાગીને સેકડો કચ્ચર કરી હતી, તેમ તેએ
પાંડવાતા રથતો પણુ ચૂરા કરવાને! ત્રયન હરવા
હાગ્યા,ર હે રાજન્ પછી સેકડો ગંધર્વોને રણુમાં
ધૂસી આવતા જેક ને નરશાટૂ'લ પાંડવોએ અતેક
બાણુની વૃદિ કરીતે તેમતી ખબર લીષી.* તે
આકાશચારીઓ ચારે બાજુએ શરવૃષિથી ઢ'કાઈ
ગયા અને પાંડુપુત્રોની નજ્કમાં પણુ ક્રકી શડયા
નહિ. પછી કોધ પામેલા અ્જુંને કોધવશ થયેલા
તે ગધવૌને લક્ષીને મહાન અને દિવ્ય અસ્રો
છોડવા માંડ્યાં.* ભલોત્કટ અજી'ને રણુમાં આગ્ને-
યાસ મૂડી હજરો ગ ધર્વોને યમપુરીમાં મોકલ્યા.”
હૈ રાજન્] મહાચાપધારી શ્રેઠ બળવાન ભીમે
સેકડો ગધર્વૌને તીક્ષ્ણુ બાણાથી મારી નાંખ્યા.“
ત્યારે હે રાજન્ મહાબળવાન માદ્રીપુત્રો નકુલ
અને સહદેવ પણુ યુદ્ધમાં ઝૂઝતા હતા અને
સામે આવતા સેંકડો શત્રુઓને પકડી પકડોને
પૂરા કરતા હતા.“ મહારથી પાંડવોએ આ પ્રમાણે
દિન્ય અસરોથી તે ગ'ધવોને ઠાર કરવા માંડયા,
એટલે તેઓ ધૃતરાષ્ટ્રપુત્રોને લઈને આકાશમાં ઊડી
જવા લાગ્યા,.પ” તેમતે આમ ઊડી જતા જેઈ ને
કુ'તીપુત્ર ધનજયે મોઢી બાણુજનળ રચીને તેમને
શામેરથી વીટી લીધા.૫પ આથી જેમ પ'ખીઓ
પાંજરામાં પુરાઈ જાય, તેમ તે ગ'ધર્વા, ભાણુની
જાળમાં બ'ધાઈ ગયા. આથી તેમણે કોધમાં આવીને
અજી'ન ઉપર ગદા, શક્તિ અને કષિની ધારાઓ
વરસાવવા માંડી."૨ અસરોના પરમવેત્તા ધન'જયે
ગદા, શક્તિ અતે કષ્ટિની તે ઝડીઓને કાપી
નાખી અને તેરૈ ભાલાઆથી ગધરવોનાં અગોને
વ્ી'ધી નાખ્યાં. તયારે આકાશમાંથી માથાં; પમ
અને હાથોની ન્નણુ પથ્થરાના જેવી વર્ષા પડતી
હતી. આથી શત્રુઓને ભય થવા લાગ્યો. આ
ગ્રમાણું મહાત્મા અજી'ન ગધવોને મારી રહ્યા
હતો, ત્યારે અ'તરિક્ષમાં રહેલા એ ગધવ ભૂમિ
ઉપર્ ઊશેલા અજીષનને ખાણુવૃદ્િથી ઢાંકી દેવા
લાગ્યા.પ૨-૫૫ સજ્યસાચી તેજસ્વી પર“તપે તેમની
એ બાણુવર્ષાને પોતાનાં અસરોથી ખાળી દીધી અને
ગધવેને વીધી નાખ્યા.૫૫ પછી ફુસ્ન'દન અજીને
સાં સ્યૂણાકણ; ઇૈદ્રનાલ, સૌર, આગ્નેય તેમજ
અધ્યાય ૨૪૫સેો-ગ'ધર્વાતેો! પરાજય
૪૬૭”
સૌમ્ય નામનાં અસરોને પણુ ચલાન્યાં. ઇંદ્રનાં
બાણુથી જેમ દૈત્યો બળી ન્તય, તેમ કુ'તીન'દનનાં
ખાણુ।થી તે ગધર્વો બળી ગયા. તેએ અત્ય'ત
ખિન્ન થઈ ગયા.૪”૫“ તેએ ઊંચે ઊડવા જતા
હતા, તો સન્યસાચી તેમને બાણુનનળથી રૉકી.
પાડતો હતો. તેએ વાંકાચૂકા દોડતા હેતા,
તે! તે તેમને ભલ્યોથી ખાળી દેતે હતે.*“ હે.
ભારત | કુતીપુત્ર અજ્ઞુ'ત ગ'ધર્વોને ત્રાસ પોઠ-
રાવી રઘલો છે, એ જોઈને ચિત્રસેન ગદા લઈને.
એ સવ્યસાચીની સામે ધસી આન્યો.૨* હાથમાં
ગદા લઈ ને તે રણુમાં વેગપૂર્વક ધસી રહ્યો હતો,
હારે પૃથાનદને ખાણું! છોડીને તેની સ પૂણ્'
લેખ'ડની તે ગદાના સાત હુકડા કરી નાખ્યા.૨*
આમ વેગવાન અજીને બાણ! વડે પોતાની
ગદાતા અનેક ટુકડા ઠરી નાખ્યા છે એ જેઈને,
ચિત્રસેને વિધાના બળથી પોતાથી ન*તતને અદશ્ય.
કરી અને પછી પાંડવોની સાથે યુદ્ધ હરવા લાગ્યો.
તેણે સર્જ પ્રકારનાં દિવ્ય અસ્ોના પ્રચોગે કર્યા,”
પણુ વીર અરજીને તે વખતે દિવ્ય અસ છોડીને
તેમને અટકાવી પાડ્યા.૨**૨* આ રીતે મહાત્મા
અજી'ને તે અસરોથી ગ'ધર્વરાજને રેકી દીધો,
એટલે તે બળવાન માયા વડે અલોપ થઈ ગયેો.**
આમ અદરય રહીને તે પ્રહાર કરી રહ્યો છે એમ
જેઈને, અર્જાન દિવ્યાસ્રથી મ“તેલાં આકાશગામી
ખાણુ। મૂકીને મારવા માંડ્ચો.૨* પછી અજી'ન
કોધે ભરાયો. અનેકરૂપ લેનારા એ ધતજ્યે શખ્દ-
તેધતેો આશરો લીધો અને અદરય રહેલા તે ગધ-
જરાજતો વધ ડરવા માંડ્યો.૨૨ મહાત્મા અજીત.
આ પ્રમાણુ તે અસ્થી ગ'ધવ'રાજને મારવા.
લાગ્યો, એટલે તેણું અજીંનને તેના પ્રિય સખા
તરીકે દશન આપ્યાં.” ચિત્રસેને હહ્યું? 'ગમને
તમે આ યુદ્ધમાં તમારો મિત જણે.” પોતાના.
મિત્ર ચિતસેનને યુદ્ધમાં દુઝળ થયેલો જેઈને
૪૬૮
પાંડવશ્રેણ અરજીને પોતાનું મૂંકેછુ' અસ્ર પાછુ
વાળી લીધુ. ધન'જ્યને આમ અસરને સમેટી
રહેલો જોઈને સરવ પાંડવોએ પોતાના દોડતા ધોડા-
ઓને, બાણાના વેગાને તેમ જ ધતુષ્યોને વારી
લીધાં. પછી ચિત્રસેન, ભીમ, સન્યસાચી અને
નકુલસહદેવ એકખીન્તતું કુશળ પૂછીને રથમાં
ઊભા રહ્યા.૨૬-3૦
ઇતિ શ્રીમહાભારતમાં વૃનપર્વા'તગ'ત વેષયાત્રાપર્વ' માં
“ગ'ધવ'પરાજય' નામને! અધ્યાય ૨૪૫ મા સમાપ્ત
અષ્યાય રશ્દ્મો
ડુર્ચોધનનો છુટકારો
॥વૈરાવાયત ૩વાય॥
સતોડ્શન મિત્રને ત્રરસસિટ્મત્રવીત્।
મષ્યે પંધવસેન્વાનાં મરેજ્વાતો મરાસતિઃ ॥ ૨ ॥
વૈશ'પાયનત બોલ્યા : પછી મહાચાપધારી
“અને મહાત કાંતિવાળા અજી'ને, હસતાં નહુસતાં
ગધવ'સેતાની વચ્ચે ચિત્રસેનને આ વચન કહ્યાં :"
“હૈ વીર | કૌરવોને “કેદ કરવામાં તારો શે હેતુ
છે: તે' શા માટે દુર્યોધનને તેની રાણીએ। સાથે
પકડ્યો છે ?'*
ચિત્રસેન બોલ્યોઃ હૈ ધન'જય | સ્વર્ગમાં રલે
રલે મે' પાપી દુર્યોધન તથા કર્ણના આ વિચાર
જણી લીધો હતે "કે, “વનમાં રહેલા પાંડવો
અનાથની જેમ ડલેશ ભોગવી રહ્યા છે, એ ન્તણીને
સુખમાં રહેલો હું ડુઃખમાં રહેલા અતે સંકટમાં
પડેલા તે પાંડવોને જોઉ |“ વળી આ લોકા
ચશર્વિની દ્રૌપદીને હીણી પાડવા આવ્યા હતા.
આ સવ્*તો મતને] ભાવ જાણી લઈને સુરતાથ
ઇદ્રે મને કહ્યું "ક," “નત દુર્યોધનને તેના અમાત્યો
,સાથે ખાંધીને લઈ આવ. તારે ધત જયતુ' તેના
ભાઈઓ સાથે યુદ્ધમાં રક્ષણુ કરવુ. તે પાંડુપુત્ર
તારો પ્રિય મિત્ર છે અને તારે! રિષ્ય છે.' દેવરાજ
ઇંદ્રની આ આજ્ઞાથી હુ' અહો” સત્વર આવ્યે! છું.
શ્રીમહાભારત-વનપર્વ'-ઘોષયાત્રાપવરે
આ દુરાત્માતે મે* બાંધી રાખ્યો છે. ઇંદ્રરાજતી
આજ્ઞાથી હુ' એ દુછતે સુરધામે લઈ જઈશ.-*
અજીંન બોલ્યોઃ હે ચિત્રસેત | તું જે મારું
ભલુ' ઇચ્છતો હોય, તો ધમ'રાજતા કહેવા પ્રમાણે
આ અમાર ભાર્ઈ દુર્ચૌધનને છેડી દે.“
ચિત્રસેન બોલ્યો : હે ધતજય | આ પાપી
છે, નિત્ય દુટટ છે અને ધ્મ'રાજને તથા કૃષ્ણાને
ફેસામણુમાં નાખતારો છે. એને છુટકારો! કરવો ધટે
નહિ.” એણે શુ' કરવા ધાયું” હતુ, તે કુ'તીપરુત્ર
ધર્મરાજ યુધિછિર જણુતા નથી. હવે આ સાંભળ્યા
પછી તારી ઇચ્છામાં આવે તેમ ઠર."
વૈશ'પાયન બોલ્યાઃ પછી તે સર્વે યુધિછિર
રાન્ત પાંસે ગયા. ત્યાં જઈને તેમણે તેમને દુર્યો-
ધનતું સર્વ ચેછિત કહ્યું.૫૨ ગધર્વનાં એ વચન
સાંભળી અન્નતશગું ધમ'રાજે તે સર્વ કૌરવોને
છુટકારા અપાન્યો તથા ગધર્વોની પ્રશ'સા કરતાં
કહ્યું ક,૫* 'તમે સૌ સમથ અને ખળવાન છે.
છતાં સદ્ભાગ્યની વાત છે કે, આ દુરાચારી ધત-
રાષ્ટ્રપુત્રને એના અમાત્યો, જ્ઞાતિજનો અને બધુએઓ
સાથે તમે માર્ચો નહિ.” હ તાત ચિત્રસેન |
આકાશચારી ગ'ધર્વાએ આ અમારા ઉપર મહાત
ઉપકાર કર્યા છે; કેમ કે આ દુરાત્માના છુટકારાથી
મારા કુળને પરાભવ થતો અટખ્યો છે.પ અમે
તમારાં દર્શનથી પ્રસન્ન થયા છીએ, તમને જે
કઈ ઇટટ હોય તે સંબ'ધમાં અમને આજ્ઞા આપે.
સવ મનોરથો પૂર્ણ થયા પછી તમે અહીંથી
વિતા વિલબે જને.'પ* ધીમાન પાંડુત'લને આમ
આજ્ઞા આપી. એટલે ચિત્રસેત આદિ ગધર્વો
અતિ હષ" પામ્યા અને અપ્સરાઓની સાથે ત્યાંથી
ચાલી નીકળ્યા,પ૦ પછી જે ગ ધરવો કૌરવે! સાથેના
યુડ્ટમાં મરણુ પામ્યા હત્તા, તેમને દેવરાજ છત્ર
દિન્ય અમૃતવર્ષાથી સજવન કર્યા. આમ જ્ઞાતિ
જનોને અને સવ' રાજરાણીઓને છોડાવીને તેમ જ
અધ્યાય ૨૮૩મે!-ડ્યોંધત અને ડકણુતે1 સ'વાહ
૪૯
દુષ્કર કમ ઠરીને પાંધવો પ્રીતિ પામ્મા.”*“
વયારે કુર્વ'શી કુમારાએ અને રમણીએ એ મહા-
૨થી પાંઠવોનું સારે સન્માન કયું”. તે સમયે એ
મહાત્માએ યશતી મધ્યે રહેલા અચિઓની જેમ
શેશવા લાગ્યા.*? પછી પોતાના શાઈએઓ સાથે
યુધિકિરં, છૂટા થયેક્લા દર્યોધતતે વહાલજર્યા' આ
વચતે। હદ્યાં? 'સાઈ મારા |ક્રી કયારેય આવું સાહસ
ઠરી બેસીરા નહિં; કારણ “કૅ છે ભારત 1 સાથસ
ઠરતારાએ સુખ પામતા તથી.***૨ હે કુરત'દન !
તુ'તારીઇઃ છા પ્રમાણે સૌ શાઈખ। સાથે ક્ષેમકુશળ
ઘેર શત. મતમાં તુ ખેદ ઠરીરા તહિ.:૨*
વૈશ'પાયત બે[લ્યાઃ યુધિદિર્ આમ આજ્ઞા
આપી, ત્યારે /ડની-જેમ આતુર થયેલા રાજા
દુર્યોધને, ધર્મરાજ યુધિદિરને પ્રણામ કર્યા અને
લજવાતો લજવાતો તે ચિરાતે હદયે પોતાના
નમર તરક્ ચાલ્યો ગયો. આમ તે કુસ્વ'શી તાંથી
ચાક્યો ગયો, તે વખતે ખ્રાહ્મસો ક'તીપૃત્ર વીર
યુધિદિર્તે તથા તેમતા ભાઈઓને સન્માનવા
લાગ્યા. દેવાથી વીંટાયલા દેવરાજ ઇંદ્રની જેમ
તે સવ તપોધનોથી વી'ટાયલા એ ધર્મરાજ તે
દ્વતેવતમાં આન લેર વિહાર ઠરવા લાગ્યા. ૨
ઇતિ શ્રામહાભારતમા વનપર્વાં'તર્ગત વોાધયાતાપવમા
*દુર્યાધનમોક્ષણુ' તામતે અધ્યાય ૨૪મો સમાસ
ગપ્યાવ ૨૦૭ૉ
ડુયોધન અને ડર્ણુએા સ'વાદ
॥ગઝનમેગવ ૨વાથ॥
શત્રમિસિતવસશ્ય પાંરવૈથ મદ્ાત્મમિં ।
મોલિતશવ યુધા યથ્ાન્માતિતઃ યુછુસભનઃ ॥ ૨ ॥
જનમેજય બોલ્યાઃ દુરાત્મા દુર્યોધન નિત્ય
અભિમાની; બડાઈખાર, ધમ'ડી અને ગવિ'ઇ
હતે।. તે પુસ્યાતત અને ઉદારતામાં પાંડવોને સર્વદા
તુચ્છ ગણુતો હતો. તે પાપી સદૈવ અહ'કારભયું"
બોલતો હતો. શગુઆએ એને દરાવીને બાંધી
દીધો હતો અને મહાત્મા પાંડવોએ તેતે યુદ
કરીને છોડાગ્યો થતો. આથી હસ્તિતાપુરમાં એ
મહાગુરડેલીએ પેટે હશો એમ મને લાગે છે,પ-*
તો હે વૈશ'પાયન | લ*ક્તથી યેરાઈ ગયેલા અને
શોકથી વ્યાકુલચિત્ત થયેલા એ દુર્યોધને હરિતિતાપુર-
માં'કેવી રીતે પ્રવેરા કર્યો તે તમે વિસ્તારથી કહે.”
થેશ'પાયત બોલ્યા : ધર્મરાજથી વિદાય
લઈને વૃતરાષ્ટ્રયુ્ર દર્યોધત લજન્તથી મોં નીચુ”
રાખીતે અને અત દઃખિત યઈને ચાલ્યો."
ત્યારે ચતરગિણી સેતાથી અતુસરાયેલે। તે દુર્યા-
ધનરાજ, શોકથી નાશ પામેલી બડ્ડિ વડે પોતાના
પરાભવતું ચિ'તત ઠરતા પોતાતી રાજધાની
તરક જવા લાગ્યો. માગમાં તેણે સારાં ધાસ-
પાણીવાળા ભામમાં વાહતો છેોડાવ્યાં અને
પોતે દભ તથા રમ્ય ભૂમિભામમાં ઇચ્છા પ્રમાણે
પડાવ નાપ્યો.” તૈણું હાથી, ધોડા, રથ અને
પામાઓતે ચથાયે[ગ્ય સ્થાતે રાખ્યાં. પછી તે
અજ્ઞિ જેવી પ્રભાવાળા પલગ ઉપર ળેકે,“ તે
સમથે રાષિને અતે રાકુથી પકડાયેલા ચજ્રતા
જવો તે નિસ્તેજ દેખાતો હતે. ત્યારે કણુ' એ
દુર્યોધન પાસે આવીને આ વચન હહ્યાં?“ 'હૈ
ગાંધારીપુત્ર | સદ્ભાગ્ય છે કે તમે જીવે! છે; ખડ-
ભાગ્ય છે કે આપણે કરી ભેટા થયો. મહાભાગ્ય-
ની વાત છે કૅ તમે ઇચ્છારૂપવાળા મધર્વોને
હુરાવ્યા છે.” હે કુરન'દન | મારું ભાગ્ય રૂડું છે
“8 હુ વિજયેચ્છા સેવનારા, રણુની તત્પરતા રાખ-
નારા અને રાગ્રુઓને પરાજય આપીને આવેલા
તમારા મહારથી ભાઈઓને નેઉ છુ'.૫૫ તમારા
રૃખતાં જ સર્વ ગધર્વોએ માસા પીછે લીધો
હતે; આથી તાસભાગ કરતી સેનાને ડુ સ્થિર
કરી શો નહોતેો.૨ મતે શરીરે બાણુના ભારે
ધાવ થયા હતા અતે મને અત્ય'ત પીડા થઈરહી
હતી. આથી કું ત્યાંથી નાસી છૂટ્યો હતો; પણુ
૪દ્ડ૦
શ્રીમહાભારત-વનપર્વ-ઘોષયાત્રાપવડ
દ
રૈ શારત! હુ જેઉ' છુ કે, તમે અહીં* સુરક્ષિત
અતે અક્ષત છો તેમજ તમે રાજરમણીએ।, સેતા-
દળો તથા વાહનો સાથે તે અમાતુષ યુદ્ધમાંથી
ઊગર્યા છે, એ જેઈને મતે અતિ આશ્રય લાગે
જી,૫૨,૧૪ જે ભારત હે મહારાજ | તમે ભાઈઓ
સાથે રહીને રણુભૂમિમાં જે કરી બતાવ્યું છે, તેવુ'
કાર્ય હરતારો આ લે!કમાં એકે પુસ્પ નથી.
વૈશ'પાયન બોલ્યા : કણે" આ પ્રમાણે કહ્યું,
ત્યારે રાજા દુથોધતે આંસુથી ગળગળતી વાણીમાં
અગરાજ હર્ણુને આ ઉત્તર આપ્યા."
ઇતિ થીમહાભશારતમાં વનપર્વા'તર્ગત ધાષયાત્રાપર્વ માં “ કર્ણ
અતે દર્યોધનને! સ'વાદ' તામને। અધ્યાય ૨૪૭મે! સમાપન
અષ્યાય ૨૨૮મો
ડુ્યોધને ચુહ્ધૃત્તાંત કહ્યો
॥ દુર્યોધન વાસ ॥
શજ્ઞાનતલ્તે રાપેવ તામ્વતયાન્યઇં વઃ 1
સ્ાનાસિ સતં સિતાન્શત્રય્ ચંધર્વાસતેગલામયા ॥
દૂર્ચાધન બોલ્યો $ હૈ રાધેય | તને ગ્યા વાતની
ણુ નથી, તેથી હું તારાં વચતોનો અતાદર કરતો
નથી; કેમ ક તુ ન્્નણુ છે “કે, મે. જ મારા તેજથી
રાગુ ગધર્વોને જીત્યા છે.પ હે મહાબાડુ ! મેં અને
સારા ભાઈએગએ ગધવો સાથે ધણીવાર સુધી
ગુદ્ધ કયું” હતુ. અતે તેમાં બેઉ બાજુએ સેનાને
નાશ થયો હતે. પણુ માયામાં ચડિયાતા તે ચૂર-
“વીર ગધવોએ આકાશમાં જઈને યુદ્ધ કરવા માંડ્યુ
સ્યારે એ ખેચરો સાથે અમારું યુદ્ઠ સમાન રહું
નહિ. અમે રણુમાં પરાજય પામ્યા અતે સેવકો,
અમાત્યો, પુત્રો, પીએ, સેનાઓ તેમ જ વાહનો
સાથે"કેદમાં પડ્યા.” તે ગધવો અમને અતિ દુખિ-
“ચારને ઊ'ચે આકારામાગે' હરી જવા લાગ્યા;
«યારે અમારા “કેટલાક સેનિકા અને મહારથી
અમાત્યો રણુશરા પાંચ્વા પાસે ગયા. તેએ ટીન
ચઈનેતેમતે આ પ્રમાણે બોલ્યા : “આકાશવિહારી
ગ'ધર્વો આ દુરયૌધનરાજને તેના તાના ભાઈએ,
પ્રધાનતા અતે પત્નીઓની સાથે હરી જય છે. તમે
તે રાજાને તેતી રાણીએ। સાથે છોડાવે, તમારુ
કંલ્યાણુ થાએ।.૫ ” કુસ્કુલની વધૂઓત કોઈ રીતે
અપમાન થાવ નહિ. ' તેમણું આ પ્રમાણે કલુ
ત્યારે પાંડુપુત્રોમાં શ્રેછ તે ધર્માત્માખે સ્વ પાંડવો
તે પ્રસન્ન કર્યા અને તેમતે અમને છોડાવવાની
આજ્ઞા આપી. આમ પુસ્ષસિ'હ પાંડવો તે સ્થાને
આવી પહોંચ્યા.” પોતે સમય હોવા છતાં, તે
મહારથીઓએ પ્રથમ તો શાંતિપૂવ'ક મામણી કરી,
આપ સાંત્તતપૂર્વક ક્યા છતાં, ગધરવોએ અમને
મુક્ત કર્યા નહિ.” પછી અજીત, ભીમ અને
બલોન્મત્ત નકુલસહદેવે ગ'ધર્વાં ઉપર અનેકાનેક
ખાણુ।ની ઝડી વરસાવી.૫૫ પછી સર્જ ગધરવો રણ્
મૃઠઠીને આકાશમાં ચાલ્યા ગયા અને મનમાં
આન'દ પામી અમને દીન બતેલાઓને ખેંચતા
ખેંચતા સ્વગ' તરક જવા લાગ્યા."૨ તે સમચે
અમે અજીંનને ચારે ખાજીએ બાણુજાળથી વી'-
ળાઈ ગયેલે। અને દિવ્ય અસરો છેડી રહેલો જેચે!.૫૨
આમ અજુષને પોતાનાં તીક્ણુ તીરથી દિશાઓને
ઢાંકી દીધી હતી; એ જેઈને ધત'જયનોા મિત્ર
ચિત્રસેન પાતાના મૂળ સ્વરૂપે પ્રકટ થયા. એ
ચિત્રસેન અને ધન'જય પરસ્પર ભેટ્યા. ચિત્રસેને
કુશળસમાચાર પૂછયા અને પાંડવોએ તેને આરોગ્ય
પૂછ્યુ .પ૫૫ આપ એકબીજાને મળ્યા પછી તેમણે
બખ્તર] ઉતારી નાખ્યાં. એટલે વીર ગ ધરવો પાંડવો
સાથે એક થઈ ગયા અને ચિત્રસેન તથા ધત'જય
એકખીનતુ' સન્માન ઠરવા લાગ્યા-૫*
દૃતિ થીમહાભારતમાં વનપર્વા'તગ'ત યોયયાત્રાપર્વમાં “્થા-
ધનવાક્ય ” નામનો અધ્યાય ૨૪૮મો સમાપ્
અધ્યાય ર૪૬મો-દર્યોધતતેદ મરણ માટે નિર્યુય
ઝષ્યાય રણ્ચમો
ડુર્યાધનનેો મરણુ માટે નિર્ણય
શ પ્ર યુવોષન ૩૫ય॥
સિત્રલેને તતામન્વ પ્રટ્તત્નગુતત્તદ્ા |
ર વતતમછીવમત્રવોત્વતીતા ॥ ર ॥
દર્યાધત બે!લ્યો। : ચિતસેનતે મ#્યા પછી,
રત્રુવીરને હણતારા અજીંને તેતે હસતાં સતાં
આ વીરાચિત વચન ઢઘ્યાં:પ 'હે વીર! તારે
મારા ભાઈઓને ઘોડી દેવા પટે છે; કેમ કે હૈ
ગધ્વ'લેઇ! આ પાંડુપુત્રો વતા હોય અને ટાઈ
એમની દુદરા કરે, એ બની શકે નહિ.* પાંડુપુતર
મહાત્મા અછીંને આ પ્રમાણે કહ્યું એટલે હૈ કઠણ !
આપણે વિચાર ઠરીને હસ્તિતાપૃરથી નીઠ#યા
થતા “કે 'સુખથી રહિત થયેલા પાંડવોને આપણે
તેમની પત્ની સાથે જેશુ'' તે વિચાર પેલા ગધવે
તે સમયે અછતને કહી દીધો ! મધવે' એ વચને
ઠહેવા માંડ્યાં, ત્યારે કુ' શરમાઈ ગયે. મને થયું
“હ, ભ્ૃરમિ મામ આપે તો સમાઈ શઉ| પછી
પાંઘ્વોની સાથે મ'થર્વા યુધિદિર પાસે આવ્યા.?
રયાં અમતે બ'દીવાન તરી કે રજત કરવામાં આવ્યા,
તેમજ આપણી દુષ્ટ વાત વિશે તેમતે જાણુ કરવામાં
આવી. તે સમયે કુ' દીન થઈ ગયો હતો, બેડીમાં
બધધામેલે હતે! અને રાત્રતે અધીન પડ્યો હતે.
આવી દશામાં મને સ્રીઆની સમક્ષ યુધિદિરની
પાસે લઈ જવામાં આવ્યો. આથી વિરોષ દઃખ
ખીજું હયુ' દોય ? જેમને મે' નિત્ય અપમાનો
આપ્યાં છે અને જેમને! કુ' સદૈવને। શતુ છું; તેમણે
ને દુમ'તિયાને છોડાગ્યો છે. તેમણું જ મને
જવિતદાન આપ્યું છે. આ વીર | આ ઠરતાં તો
તે મણાયુદ્ટમાં મારું મરણુ થયું હોત તે! “કેવુ
સારું થાત 15” આમ છવવા ઠરતાં એ મોત
મને કહ્યાણુકારી થાત. ગ'ધર્વાને હાથે મરણ પામતાં
પૃથ્વીમાં મારા યશ પ્રખ્યાત થાત,“ વળી મતે
૪૩%
ન્ઝડ્કકતકક્્ક્કડડ:----
| મહેદ્રશવને અક્ષય પુણ્યલે દો પાપત થાત. હવે
| હૈ નરશ્રેછો મે' જે નિર્ધાર ઠર્યો છે તે તમે સાંમળે.૫*
કુ અહી પ્રાયાપવેરાન” કરીશ. તમે સવે ઘેર
જએ. મારા સઘળા ભાઈએ પણ્ આછે પોતાના
નમર તરક્ શ*ાએ।.પ૫ હણ અને બીનન જે મારા
મિત્રો અને બાંધવો છે, તેએા સર્જ દુઃશાસનને
આમળ રાખી આજે નમર પ્રત્યે પ્રયાણુ ઠરા.
શત્રુથી અપમાન પામેલો! કુ” હસ્તિનાપુરમાં નહિ
આવુ. રાત્રતા માનતું ખ'ડન ઠરી કુ' સ્નેહીએ!*
નાં માન વધારતો હતો, તે કુ” આજે સ્તેઠ્ી-
ઓને રોક કરાવનારા અને શગુએને હષ
પમાડનારો યયા છુ હસ્તિતાપુર આવીને
કુ' જનનાથ ધુતરાષ્ટ્રને પણુ શું કહીશ #૫૨-૫*
વળી ભીષ્મ, દ્રોણુ કૃપાચામ', અથત્યામા, વિદુર,
સ'જય, બાહલીક, સૌમદત્તિ (ભૃરિશ્રિવા) નૃડ્ડોથી
સન્માન પામેલા બીન પુસ્પો, બાહાણે।, મહાજન-
ના સુખીઓ અને તટસ્થ વૃત્તિવાળા લોડે મને
શુ કહેશે? તેમતે ડુ' રો. ઉત્તર આપીશ #૫૫#૫૬
હુ' પરાઠમપૂવ'ક રિપુઓનાં માથાં ઉપર અને
છાતી ઉપર રહેતો હતે. આજે પાતાના દોષ વડે
સવ રીતે હુ' ત્ર થયો છુ આવી સ્થિતિમાં
ભીષ્માદિક સાથે ઢુ' કઈ રીતે બોલી શપ્રીશ #૧૦
ઉદ્દડ મતુષ્યો લક્ષ્મી, વિધા અને એશ્વય' પામ્યા
છતાં લાંબા દિવસ સુધી સુખમાં રહેતા નથી. હુ
મૃદાંધ જ તેનો દાખલો છુ'પ“ અરેરે | આ ઠપ
ચોગ્ય નહોતુ, છતાં મોહ અને ભૂંડી બુડ્દિથી મે”
એ કક્કારી દુષ્કર્મ કયું છે. પરિણામે છું સ'કટ-
માં પડ્યો છું.“ તેથી કુ” પ્રાયાપવેશન જ કરીશ.
મારાથી હવે જીવતા નહિ જ રહેવાય. “કેમ “કે શત્ર-
આએ જેને સકટમાંથી ઉગાર્યો હોય, તેવા કયો '
ચેતનવાળે માણુસ જવવાની ઇચ્છા રાખે #ચ૦હું
* મૃત્યુ આવે ત્યાં સુધી એક આસને રહી ઉપ
વાસ કરવા તે.
૪ડ્ર શ્રોમહાભારત-વનપવ-ઘાષયાત્રાપર્જે
દ, ચર પોતાનાં કિરસાની શીતલતાને મૂકી દે;
વાયુ પોતાની શીદ્રતાને છેડી દે, હિમાલય ચલિત
થઈ જય, સચદ્રમાંનાં જલ શોષાઈ જાય અને અસિ.
પોતાની ઉષ્ણુતાતો ત્યાગ કરે, તોપણુ હુ” વમારા
વિતા આ વસુ'ધરા ઉપર શાસન નહિ કર. ' આમ.
કહી તે વારેવારે ' તમે પ્રસન્ન થાઓ ' એવાં
વચન બોલવા લાગ્યો.** વળી તે બોલ્યોઃ
'તમેજ અમારા કુળમાં સો વરસ સુધી રાજ
રહેરો।. ' દુર્થોધનરાજને આ પ્રમાણું કહીને તે
મોટા સાદથી રડવા લાગ્યો.” હે ભારત | તે
માનનીય દુઃશાસત પોતાના મોટાભાઈના પગતે
પકડી રઘો. હવે એ દુઃશાસન અને દુર્યોધનને
આમ ૬ઃખિત થયેલા જેઈ ને કણ દુઃખથી ભરાઈ
ગો. તે ખ'નેની પાસે આવીને તેમતે આ વચન
કહેવા લાગ્યો $ ' હે કુસ્વ શીએ | સાધારણુ મતુ*
પ્યોની જેમ તમે કેમ આમ મૂખ'તાપૂર્વક ખેઠ કરો
છો ૨૧.૨૧ ર્કુ કરી રહેલા માણુસનો રોક હટી
તારા પામતો તથી. રોક કરતા મતુષ્યનો રોક
તેના દુઃખને દૂર કરતો તથી, તે! પછી શોક ઠરી
રહેલા તમે બ'ને રોકમાં શુ" સામથ્યં' જીએ છે £
તમે ધીરજ ધારણુ કરો. શોક કરીતે સખે તમે
શતઞુએઓને આન 6 પમાડો, હે રાજન્ | તમને છોડા-
વીને પાંડવોએ તે પોતાતું ઠ્તંન્ય જ ફયું' છે;
જમઝે રાજ્યમાં રહેનારાઓએ નિત્ય રાન્નતુ' પ્રિય
ડરવુ' જ જેઈએ.“ તમે તેમનું પાલત કરા
છે, તેથી તેઓ ચિંતાથી મુક્ત રહીને વસે છે.
આ સ્થિતિમાં તમારે પ્રાકૃત મતુષ્યની જેમ આમ
શે કરવો જેઈ એ નહિ.”* તમે પ્રાચોપવેશતના
વ્રતના નિથય ક્યો છે, તેથી તમારા શાઈઓ
ખિત્ર થયા છે. માટે ઊઠો, ચાલો, તમારુ કહયાણુ
રા 1 તમે શાઈઓઆને આશ્ચાસત આપે।.'*૫
ઇતિ મીમહાલારતમાં વનપર્વા'તગ'ત ધેપયાત્રાપજમાં ” દર્ધા-
પનમાવોપવશન”' નામતેો અપ્યાય ર્ઝકનેઃ સમા
માની છુ) છતાં પુસ્ષાથહીન છુ'; શગ્રુઆએ મારી
હાંસી કરી છે. મહાપરાક્રમી પાંડવોએ મારી સામે
અપમાતપૂવ*ક નેયુ' છે.
વૈશ'પાયન બે[૯યા : પછી ચિ તાથી ઘેરાયેલા
દુચોધને દુઃશાસનને આ પ્રમાણે કહ્યું: ' હે ભારત !
હૈ દુઃશાસન | તુ' મારાં આ વચન સાંભળ,.૨* હુ
તારા રાન્્યાભિપેક કરું છું તે તુ' સ્વીકાર, તુ”
રાજા યા અને ઠણું તથા સુખલપુને રક્ષેલી આ
સમૃદ્ધ પૃથ્વીતુ' તું' શાસન ઠર.*” ઇંદ્ર જેમ મર-
તોતુ' પાલન ઢરૈ છે, તેમ તુ' વિશ્વાસપૂર્વક તારા
ભાઈ ઓતું પાલત કર. દેવા જેમ શતકતુ ઇંદ્રની
સહાયથી જીવિકા મેળવે છે, તેમ તારા ભાઈ એઓ
તારે આથ્યે રહી આજીવિકા પામો.” પ્રમાદ-
રહિત થઈને તારે નિત્ય ખ્રાહ્ષસુને આજીવિકા
આપવી. રતેહીએ અને ખધુઓને તુ' સર્વદા
આધારરૂપ થજે.૨” વિષ્ણુ જેમ દેવગણે। ઉપર માયા-
ભાવ રાખે છે; તેમ તું જ્ઞાતિજનો ઉપર માયાભાવ
રાખજે. ચુસ્જનોતુ' તું પાલન કરજે: હવે તું નન અને
સવ સ્નેહને આન દ પમાડતો રહી તથા શત્રુ-
એને તુસ્છડાર્તેઃ રહી તુ' પૃથ્વીતુ' પાલન ઠર.”
આટલુ કહી તે તેની કોટે વળગ્યો અને ' હવે
તુ ન? એમ ફ્રી બોલ્યો.૨૧૦૨” તેનાં આ વચન
સાંશળીને દુઃશાસન દીન બની ગયો, તેને અથુ
ભરાઈ આવ્યાં, તેનો ઠ'ડ ગળગળે થઈ ગચો, તે
અવત દુઃખાતર યઈ ગયો અને બે હાથ જેડીને
તેને પ્રણામ કરી રહ્યો. પોતાના મોટા ભાઈ ને તે
ગૈળમળા સ્વરે આ વચત કહેવા લાગ્યા? ' તમે
પ્રસન્ન માએ. આઢલુ કહેતાં તો તે ચિરાતે
રૈથે સંય ઉપર ઢળી પડ્યો.૨“”*“ દુર્ચૌધનના
* પગમાં પડ્યો અતે આંસુ પાડતો પાડતો તે
દુઃખિત પુષ્પગ્યાધ ખોલ્યો? ' એ નહિ જ બને.**
જી ૧જન્| ચારે સમસ્ત ભૂમિ ચિરાઈ જય, સ્વર્મ-
ના ટુકડા થઈ ન્ય, સૂર્સા પોતાનો પ્રસાને ત્ય
અધ્યાય ર૫૧ મે!-ડર્યોધનનુ' દાતવલે।કમાં ગમન
મઘ્યાયું ૨૫૦ો
ડેણુનો દુર્યોધનને ઉપદેરા
૧ ઝવાષ॥
રાગજ્ઞાઘાતમસ્છામિ તવેટ છપુવત્તતાય્ ।
વેતર ચિર્ષ્ વરદ મોલિતઃ વારવેરલિ ॥ ૨ ॥
કણ બોલ્યોઃ છે રાજન્! આજે આ પ્રસગે
મને તો તમારી ઢશી નિળંળતા જણાતી નથી,
શે વીર! તમે એકાએક રાત્રુઓના હાથમાં જઈ
પડ્યા અને પાંઘ્વોએ તમને છેોડાન્યા; તેમાં હે
શત્રુનાશન | આથય' રુ” છે? છે કૌરવ્ય ) સેના-
જતો તેમ જ ભણીતા અને અન્ણ્યા દેશજને-
ખે રાશનતુ' પ્રિય કરલું' નેઈએ. ધલીવાર આગે-
વાન પુગ્વો રાત્રની સેનાતે ત્રત્નરાવી મૂકે છે.”
૪ગ્૩
| નહિ, તો કુ અહીં તમાર પગ સેવતો ઊમે! #
રહીશ.*૫ છ તરશ્ેઇ ] મતે તમારા વિતા ૨74-
વાતે! ઉત્સાહ નથી. પરતુ હે નૃપતિ | તમે પાયે।-
પ્રવેશન કરશો! તે રજાઓમાં હાંસીપાતર યદો.
વશ પાયન બોલ્યા : ઠણે' આ પ્રમાણે કહું,
તોપણ સ્વર્મગમતની પ્રતિજ્ઞા કરી બેરેલા દુર્યો-
ધૃતરાજે ઊડવાની ઇચ્છા કરી નહિ.૫*
ઇતિ થીમહાસારતમાં વનપર્વા'તગ'ત પોધપાતાપવ'માં “ દુર્વો*
ી ધનધ્રાયોપવેશનમાં કખુ'વાકય” નામને
અધ્યામ ૨પ૦નેો સમા
ગષ્યાય ર૫રમો
] છુર્ચૌધનનું દાતવલોકમાં ગમન
1 ॥વ૧ૈજવાયન ૩41૫॥
ત્રાયોયવિઇં રાગાને રુજાઘનવમવળય્।
તેઓ કદાચ યુદ્દોમાં પકડાઈ નાય, તો. તેમના | ઝુતાવ લાંત્તવન્ સગન શ%નિઃ સીયણલ્તવા ।૨॥
સૈનિક તેમને છોડાવે છે. કેમ કે જે સેનિ દો છે | વૈશ'પાયન બોલ્યા : પછી હે રાજન્] પ્રાથો-
અને શન્તના રાષ્ટ્રમાં રહે છે, તે સવે' મતુષ્યોએ | પવેશત માટ બેડેલા તે અસહતશીલ દુર્યોધન-
એકઠા થઈ ને રાજાને અર્થે યોગ્ય પ્રયત્ન કરવો! । ને સુબલપૃત્ર રાકુનિએ સાંત્તન આપતાં આ પ્રમાણે
જોઈ એ. તો હે રાજન્] તમારા રાજ્યમાં રહેલા કહ્યું.પ
પાંધધોએ તમને આમ સઠુજ રીતે છોડાવ્યા છે, શકૃનિ બોલ્યાઃ હૈ કૌરવ | ઠણે' યોગ્ય જ
તેમાં તમારે રોક શા માટે કરવો જેઈએ હે | કહ્યુ છે. તમે તે સાંભળ્યુ" પણુ છે. તો પછી
ર%ન્1 તમે નરપતિથ્રેઘ મારી સેના સાથે પ્રયાણુ | મે. આણી આપેલી આ વિશાળ સમૃડ્રિતે તમે
ઠરી રહ્યા હતા, ત્યારે પાંડવો તમારી પાછળ | કૅમ મોહથી છેડી રહ્યા છે ?* હે તૃપતિ] એછી
આન્યા નહિ, એ ચોગ્ય નહોતુ જ; કારણુ કૅ
તેઓ ચરૂવીર, બળવાન અને રણમાં પાછી પાની
ન કરનારા રોઈ પ્રથમષી તમારા દાસ થયેલા છે;
ખુડ્ડિતે લીધે તમે પ્રાણત્યાગ કરવા માટે ઇચ્છો
છે1., અથવા મને લાગે છે કે, તમે વૃડ પુસ્ધોની
સેવા કરી નથીં.* જે મતુષ્ય આવી પડેલા હષ'ને
સેથી તેએ તમારા સહાયક જ છે. હજી પણુ તમે | કે શોકને સંયમમાં રાખતો નથી, તે પાણીમાં
પાંડવાનાં રનોને ભોગવો છે.” તમે સત્યશાલી
પાંડવોને જીઓ “કે; તેખા ગ્રાયોપવેરાન માંડીને
બેઠા નથી. હે રાજન્] તમે ઊભા થાએ. તમારું
મગલ થાઓ | તમાર વિલખ કરવો! જઈ એ
નહિ.“ રું નરપતિ! દેશવાસી લોઠાએ રાજાનું
અવરય પ્રિય આચરવુ' જેઈ એ.૫* છે અરિમિર્દન !
પડેલા માટીના કાચા ધડાની જેમ લક્ષ્મી મેળન્યા
જતાં તાશ પામે છે.” છે રાજા અત્ય'ત બીઠણું
હોય, અતયત શક્તિહીન હોય, અત્યત આળસુ
હોય, શ્રમાદી હોય અને વ્યસનને લીધે વિષયોને *
વરા હેય, તે રાજને પરબ માત આપતી તથી."
પાંડવોએ તમને સહાર આપ્યો છે, છતાં તમે
ર ર૪1 તમે મારા આ કરેવા પ્રમાણ કરશો | શેક હરો છો. તેમરું વિપરીત જ કયુ” હેત,
મ.વ,૩૦
૪૭૪
શ્રોમહાભાર્ત-વનપવ-ઘોપયાત્રાપવ *
તો તો શુ' થાત ? પૃથાપુત્રોએ તમાર સારું ક્યું”
છે, તમે રોહને વળગી રહીને તે સારા કામને
ધોઈ નાખો નહિ.* હૈ રાજેદ્ર ] તમારે જ્યાં હય
પામવે। જેઈ એ અને પાંડુપુત્રોને સહકારવા જેઈ એ,
ત્યો તમે શોક કરો છે; એ તમારું આચરણુ
શારૈ વિપરીત લાગે છે.” તમે પ્રસત્ત થાઓ અતે
'દહત્યાગ કરો નહિ, તમે સ'તુષ્ટ થાએ અને પ્રણ્ય-
તુ સ્મરણુ કરે. તમે પાર્થોને રાજ્ય આપે, યશ
પામો અતે ધમ સંપાદન કરો.“ તમે આ કામ-
ની આજ્ઞા આપરે]; એટલે તમે કૃતધ્ર થશે।. તો
તમે પાંડવો સાથે ભાઈચારો ઠરો અને તેમને સુ-
સ્થિતિએ મૂકો.“ તેમને તેમના બાપદાદાતું રાજ્ય
આપો. આથી તમે સુખ પામરો!.
વૈશ'પાયન બે।લ્યા ૬ શકુનિનાં આ વચન
સાંશળીને તેમ જ ખધુપ્રેમથી શેક પામીતે પગે
વળમૈલા વીર દુ'શાસતને જેઈ ને દુર્યોધને પોતાના
સુદર હાથે વડે તે શત્રુદમત દુઃશાસનને ઉઠાડ્યો
અને તેને પ્રીતિપૃવ'& ભેટ્યો અને તેતે માથે સૂધ્યો.
હણું અતે સુબલયુત્ર રાકુતિનાં વચનો. સાંભળ્યા
પછી તે દુયોધનરાજ અત્ય'ત ખેદ પામ્યો. સર્વા ગે
લજ્ઝાથી ઘેરાઈ ને તે ધાર નિરાશામાં પડ્યો.”
સ્નેહીઓનાં તે વચનો સાંભળીને દુર્યોધન કોધ-
પૂવક આ વચત બોલ્યો? “મારે હવે ધમ-
તું; ધનતુ' “8 સુખતુ' કામ નથી. મારે નથી
એશય'તુ' કામ કે તથી મારે આજ્ઞાતુ' ઠામ,
મારે ભોગાનું પણુ કઈ કામ નથી. તમે મારી
ઠષ્છાને નાશ ન કરો, તમે અહીંથી નખ.
સે પ્રાચાપવેશનનો આ દઢ નિશ્ચય કર્યા છે.”
તમે સવૅ નગરમાં જાએ અને મારા ઝુરુજને।-
*ની પૂન્ત કરતા રહેન્ને.! તેણુ આ પ્રમાણે કહ્યુ;
યારે તેઆ એ અરિમર્ટદન રાન્ન દુચૌધનતે આ
ગ્રમાશે કહેવા લાગ્યા :** ' હે રાજે ! જે ગતિ
તમારી થરો, તે જ અમારી પણુ થરો. છે ભારત !
અમે તમારા વિત નગરમાં પ્રવેશ જ કૅવી રીતે
કરીએ ? ૫૭
વૈશ'પાયન બોલ્યા : આમ સતેહીએએ, અમા-
વોએ, ભાઈઓએ અતે સ્વજનતોએ તેતે બહુ
બહુ રીતે કહ્યુ, તાપણું તે પોતાના નિશ્રય-
થી ડગ્યો નહિ.” તે ધૃતરાષ્ટ્રપુત્રે તો ભૂતળ
ઉપર દર્ભાસન બિછાવ્યું' અને જલસ્પર્શ કરી
તથા પવિત્ર થઈ ને પોતે તે ઉપર નનિશ્ચયપૂર્વક
બે્ડે।,પ“ દભ અને વલ્કલનાં વસ ધારણુ કરી-
ને, પરમ નિયમત્રતમાં રહીને, વાણીને વશમાં
રાખીને અને સરવ બાહા ક્યિાઓને ત્યાગ કરી-
ને તે રાજસિહ મતના નિદશ્રયપૂવક એક સ્વગ-
પ્રાપ્તિતું જ ધ્યાન ધરવા લાગ્યો. હવે પૂરે દેવાથી
હાર પામેલા પાતાળવાસી ભય'ફર દૈત્યો તયા
દાનવો તેતા આ નિર્ધારતે જાણુવા પામ્યા. આથી
પાતાના પક્ષને! ક્ષય થશે એમ સમજને, તે મય"
વિશારદોએ દુર્યોધનને બોલાવતા માટે બૃહસ્પતિ
તથા યુકાચાયે* કહેલા મ'ોપૂવ'ક વેતાત( અસ્િ*
ના ઘણા કુડુથી સાધ્ય)ક્મં આદ્યુ',૨૦-૨૩
વળી તેમણું તે વખતે અથજવેદમાં કહેલા મ“ો-
થી ઉપનિષદમાં જણાનેલી મત તથા જપ સાથે-
ની ક્યાઓ ઠરવા માંડી.** ત્યાં વેદ્વેદાંગમાં પાર”
ગત થયૈલા અતે અત્યત દઢ ત્રતવાળા એકામ-
ચિત્ત બ્રાહ્ણા અસિમાં દૂધની આડુતિ આપવા
લાગ્યા.૨ પછી હે રાજન્ | તે કાયની સમાપ્તિ
થઈ, એટલે ત્યાં મહાન આથ્યશરી એક કૃત્યા
બગાસાં ખાતી ખાતી નીકળી આવી અતે બેલી
ક'હુશુ કરસ?'*5 રૃતોાએ મનમાં અસત
પ્રસન્ન થઈ તેને ઢહ્યું : ' ધૂતરાષ્ટ્રપુત્ર દુયોધન-
રાજ પ્રાયાપવેશન માંડીને બેઠો છે; તેને તું અહી"
લઈ આવ.” 'ખૂઠુ સારું? એમ કહીને તે
કૃત્યા ત્યાંથી નીઠળી અને પલકવારમાં દુર્યોધન
રાજા પાસે આવી પહોંચી. ખે રાનતને લઈ ને
અધ્યાય ર્પ૫ર મે!-દર્યોધતનેદ હસ્તિનાપુરમાં પ્રવૅરા
ક૪્ગ્પ
-_ -.--ડ-----:-------:-------------------:--------
તે ઘડીભરમાં રસાતલમાં પેસી ગઈ. આમ પોતે
આશેલા દુર્યોધનને તેણે દાનવો આગળ રજી
કર્ય. તે રાનતે લાવવામાં આવેલો જેઈ તે સવ
દાતવો મનમાં આત'દ પામ્યા અને તેમનાં નેત્રો
જરા પ્રફહ્લિત થયાં. પછી રાત્રે શેમા મળીને
તેખા દુયોધનતે અભિમાતપૂતક આ વચન કહેવા
લ્ાગ્યા,*“-**
ઇતિ શ્રીમડાસારવમાં વનપર્વાં'વગ'ત વોયષપાત્રાપવકાં
*રર્યાધનધાવયોપવેરાત ' નામનો અધ્યાય સ૫॥ પો જમાલ
ઝ્ષ્યાય ૨૫રમો
દુર્યોધનને! હસ્તિનાપુરમાં ગ્રવેશા
॥ઢ્ના ઝ5ઃ॥
સો સુવોવન રેન પદાનાં ઝહર |
.જરેઃ વર્તિવો સિત્ય બેવ ચ મદામિઃ ૬,
દાનવે! બોલ્યાઃ હે દુર્યોધન ! છે રાજેન !
રું શરતકુલતા ધુરંધર ! તુ' નિત્ય ચૂરાગા અને
મહાત્માખાથી વી'ટળાયેલો છે.સ આમ છતાં તે
આ પ્રાયોપવેશનતું સાહસ “કૅમ માંચ્યું છે ! આપ-
ઘાત ઠરતારો માણસ નરકમાં પડે છે અને તેને
અપયશ આપનારે અપવાદ લાગે છે.* તારા જેવા
બુદ્ધિમાન મતુપ્યા આવાં કત'વ્યવિરોધી, બકુ પ૫-
થી ભરલાં અને મૂછ સુદ્દાને ઉખેડી નાખનારાં
કમરમાં પ્રવૃત્ત થતાં નથી.* હૈ રાજન્! ધમ; અયં
અને સુખનો નાશ કરતારા તથા યશ, ગતાપ
'અને વીયને હણુતારા, તેમ જ શતુઓને। હર્ષ
વધારનારા આ વિચારને તુ' છોડી દે.” હે સમરથ !
તુ' તારા આત્માની દિત્યતાને તથા રારીરની
શચનાને તત્તતપૂત'ક સાંભળ. હે રાજન્! તું એ
રીતે શ્રેય' ઘારણુ કર. હે રાજન્] પતે" અમે
તને મહેશ્વર પાસેથી તપપૂવ'ક મેળવ્યો છે. પૂવે
તારાથી પૂડ્જકાય (નાભિથી ઉપરનો શામ ) વજ-
સમૂહાથી સ્્ચાથા છે.* તે ભાત્ર શક્નો અને
અગ્નોથી ભેદી શકાય એવે। નથી. છૈ નિષ્પાપ 1
તારો નીચેતો અધો દેહ, ઉમાદેવીએ પુષ્પ-
મય ખતાગ્યો છે. તે નામ રૂપે ઠરીને સીએ।-
નાં મતને હરનારા છે.” આમ હે જૃપશ્રેઇ |
તારો દેહ ઉમા-મહેથરે ઘડ્યો છે. તેથી હે રાજ-
સિ! તું દિત્યિ પુરષ છે, માનવી મતુધ્ય
નથી.“ મહાવીય'વાત અને દિન્યાસ્રોને નણુ-
નારા ભમદત્ત આદિ શૂરા ક્ષકિયો તારા રાગરુએ-
નો યાણુ કાઢરો.“ તો પછી હવે તારે ખેદ ઠર-
વાની જરૂર તથી. તારે ભય જ નથી. વીર દાતવો
તને સહાય કરવાને પૃથ્વીમાં પ્રકટી ચૂકયા છે.**
અન્ય અત્રે, ભીષ્મ, દ્રોણુ અને કૃપ આદ્તિં
શરીરમાં પ્રવેશ ઠરદે, એટલે એમના આવેશથી
તેઓ દયા રાખ્યા વિના તારા વેરીએ સાથે યુદ્ધ
હરશે. છૈ કુસ્ત્રેષઠ | એ ભીષ્માદિકે ન્યારે સમા
મમાં પ્રહાર ઠરરો, ત્યારે તેઓ પુત્રો, ભાઈએ,
પિતાએ; ખાંધવેો, શિષ્યે, જ્ઞાતિજનો, બાળકા
અને વૃડ્દો એ હોઈને પણુ છોડશો તહિ. દાનવોની
ઝપટમાં આવેલા અતે શરીરમાં અસુશેના આવે-
શવાળા તેએ વિવશ થઈને નિલ્ય બની જરો
અને પ્રહાર કરરો. તે પુસ્યતતિ હો સ્નેહતે દૂર
કરજ્ઞે અતે રણુમાં હ પામરો. તેમનાં ચિત્ત
મલિન થઈ જશે. વિધિ નિર્માણુ ઠરેલા દેવના
ચામથી તેએ જ્ઞાતહીંત તથા મૂરખ થરો અને
એકબીન્નને લલકારવા માંડશે કે, ' તુ' મારે હાથે
જીવતે! નહિ જ છૂટે.' છૈ કુસુબ્રેઇ] ઝુર્યાતન ઉપર
નિશ'ય રહેલા અતે આપવડાઈ મારનાર તે સર્વ
શય્રાસ્રો છોડીને જનસ'હાર કરરી. મહાત્મા અને
મહાખળવાન તે પાંચ પાંડવો પણુ દૈવથી પ્રેરાઈ ને
તેમની સાથે લડશે અને તેમતો! વધ ઠરરો. છે
રાજ 1 દૈત્યો અને રાક્ષુસોના સમૂહોએ ક્ષત્રિયયોનિ- '
આમાં અવતાર લીધે! છે. ગદા, શુસળ, વિચૂળ
અને નાનમેટાં શસ્નોથી તેઓ સવે તારા શત્રઓ
સાથે રણુમાં પરાકમપૂવ'ક યુદ કરરો, હે વીર ]
જડ
શ્રામહાભારત-વનપવર-ધાપચાત્રાપવર
તને મનમાં અજુંન સબધી ભય ચૉંટી ર્યો છે,
તો અમે અજી'નના વધ માટે પણુ ઉપાય યોજી
રાખ્યા છે.૫*-પ* હૈ વીર | મરણુ પામેલા નરહા-
સુરનોા આત્મા કણુંતા દેહમાં રહ્યો છે; તે પૂર્વનું
વૈર સ'ભારી રાખીને શ્રીકૃષ્ણુ તથા અજુ'ત સાથે
યુદ્ધ કરશે.૨” પરાકમતા ગવ'વાળા અતે પ્રહાર
કરનારાઓમાં શ્રેકઠ તે મહારથી હર્ણું; પૃથાપુતર
અજીંનને તથા સર્વ શત્રઓને રણુમાં પરાજ્ય
આપશે.*૫ આ વાત નણીતે વજપાણિ ઈંદ્ર એ
સવ્યસાચીતા રક્ષણુ માટ કર્ણ્નાં કવચ અને
કુંડુલ ચપ્રવેશે હરણુ કરી લેરે.૨૨ આથી અમે
પૃણુ આ કાર્યને માટે સેંકડો ને હનર દૈત્યો
તથા રાક્ષસોને તીમી દીધા છે. તેએ સ'શપ્તક
નામથી વિખ્યાત છે અને તેએ વીર અજી'તને
હુણુશે જ; માટે તું શોક કરીશ નહિ, હે રાન |
તારે જ આ શાયુવિરાણી વસુધરાને ભોગવવાની
છુ.૨૨૨૪ ઝથી તું સખે ખેદ પામતો. તને એ
ખેદ કરવો ઉચિત નથી. હે કૌરવ! તુ' નાશ
પામે તો અમારી પાંખ કપાઈ નય.** હે વીર !
તુ' *ત. તારે કાઈ રીતે આથી બીજે કેઈ વિચાર
કરવો જેઈએ નહિ. તું જ નિત્ય અમારો આધાર
છે, તેમ પાંડવો! દેવોનો આધાર છે.'**
થૈશ'પાયન બોલ્યાઃ આમ કહીને તે દાનત્ર-
શ્રેષ દેતધો તે હાથી સમાન શ્રેઇ દુર્યોધનને ભેટ્યા
અને એ અજેયને આશ્વાસત આપવા લાગ્યા.*”
રે શારત | તેની બુદ્ધિ સ્થિર કરીને તથા તેતે
પ્રિય વચનો કહીને તેમણે તેને આજ્ઞા આપી કે,
ધતુ' ન અતે જય મેળવ. '*“ દૈત્યોએ વિદાય
આપી, એટલે પેલી જ કૃત્યા તે મહાબાહુને તે જ
ભ્ઞાગમાં લઈ આવી, ન્ન્યાં એસ તે સમયે પ્રાયે-
પ્વેરાન આઘ્યું” હતુ'.૨“ તે વીરને આ પ્રમાણે
ચૂપીને કૂત્યાએ તેતુ' પૂજન ક્યું". પછી દુર્યધન-
૨જની આજ્ઞા લઈને તે પાછી અતર્ધોન થઈ
ગઈ.** હૈ ભારત! તે કૃત્યા ચાલી ગઈ એટલે
ડુર્યોધતરાજા આ બધી સ્વપ્તરૂપ વાતનો વિચાર
કરવા લાગ્યો. વળી દુર્થોધતને તિશ્રય થયો કૈ
હું પાંડવોને રણુમાં અવરય જીતીશ. તેણે માન્યુ”
કે, કણું અને સ'શપ્નકો શગુનાશી પૃધાપ્ુત અજી ત-
નો વધ કરવાને યોગ્ય અને સમથ' થશે. આમ
હે ભરતશ્રેઇ | દુબુ'ડ્રિ દર્યોધતની પાંડવોને ૬ત-
વાની આશા દઢ થઈ. તરકાસુરના અ'તરાત્માના
પ્રવેશથી &ણ્ં પણુ તે વખતે શરીર અને મનથી
આવેશમાં આવી ગયે।.*૨-** તે ત્યારથી અજી'-
નનો વધ કરવાનો કૂર વિચાર કરવા લાગ્યો.
રાક્ષસોથી મતમાં આવેશ પામેલા તે વીર સ'શન
પ્રકા પણુ રજેયુયુ અને તમેગુણુથી ધેયાઈને
અજી'તતા વધની ઇચ્છા કરવા લાગ્યા. હે પૃથ્વી-
પતિ ભીષ્મ, દ્રોણુ અને કૃપાચાય' આદ્તિં
અ'તરમાં પણુ દાનવોએ પગ પસાર્યા અને તેએ
પાંડુપુત્રો પ્રત્યે પહેલાંના જેવા સ્નેઠવાળા રકા
નહિ. દુર્ચૌધનરાજે આ વૃત્તાંત કોઈને પણ ન
કદ્યો.૨૧-૨૦ રુ ત્રિ પૂરી થઈ એટલે વિકત'ન ઢણું'
હાથ નેડીને અને હસતાં હસતાં દરયોધન રન્ાને
આ હૈત્યુક્ત વચને કહ્યાં :*“ “હૈ કૌરવ્ય | મરેલો
માણુસ શતુખા ઉપર વિજય મેળવી નહિ જ શકે.
જત્રતો મતુષ્ય જ સુખ જેવા પામે છે, મૂએલા
મનુષ્યને હહ્યાણુ કે જય નેવાનેો ક્યાંધી હોય?“
આજે કઈ ખેદ, ભય “કે મરણુતો સમય નથી. '
તે મહાબાહુએ દુર્યોધતને બેફ હાથે ભૈટીતે ફરી
આ પ્રમાણે કલુ” :** ' હૈ રાજન્] ઊભા થાએ.
તમે કેમ સૂઈ રદ્યા છો : હે શગુવિનાશન ! તમે
શાતો રોક કરા છે ? તમે પરાકમપૂવ'ક સગુએને
તાપ આપ્યા છે; તો પછી તમે શાતુ' મોત
ઇચ્છા છે? અથવા અજી'તતુ' પરાકમ જેઈને
“તમને ભય ન્નગ્યો હોય, તો હું તમને આ વચત
આપુ" છુ કે, હુ' અનુ'નને રણુમાં મારીરા.₹***
અધ્યાય ર્પઝપો-દિગ્તિજય મપ્દે કુત” પ્રપાણુ
રે જતનાય ! કુ' આયુધ પકડી સતયપૂ્વંક ઠઠ
છુ* કે, તેર વષ થઈ જરો, એટલે કું પાર્થને
તમારા વશમાં આણીશ. ૨ ઠસે' આ પ્રમાખે
હશું તેથી અને દેતયોનાં વચતોને કાર્ય તેમ જ
સૌની વિનવભ્ીએને લીધે દુર્યોધન લડી શમે!
થયો.“ દેતયોનાં તે વચતોતે સભારીતે તે
મતમાં દઢ સ'કક્પ કર્યા. તે મતુજસિ'હે રથો,
હાથીઓ અને ઘોડાઓથી બરેલી તથા પાયદળે-
ની ભીડવાળી પોતાની સેનાને સ*7% કરાવી. છે
રાજન્ | મ'માતા વહેણ જેવી તે મહાસેનાએ ત્યાંથી
પ્રયાણુઆદ્યુ'.“*”5 ચેત છત્રોધી, પતાકાએથી
ઉ*્વળ ચામરાથી, રથોધી, ગજેથી અને પાગા-
એથી ભરપૂર તે સેના કઈક અરપટટ એવા શરદ-
કાળતા અબ્રમ'*લયુક્ત આકાશની શોભા ધારી
રહી. ત્યારે દ્રિજવરે! દુર્યોધનને રાજરાજેશ્વરની
જેમ જયારિધો આપીને તેની સ્તતિ કરવા
લાગ્મા.“”““તે સમયે ધુતરાષ્ટ્રપુત્ર જનપતિ દુર્ષો-
ધૂન પરમ અશ્વયંથી ઝમઝગી રહ્યો હતો અને
લેષ્ટાતાં માલાવ દન સ્વીકારતો આગળ ચાલતો
છુતો.”“ છુ રાજેદ્ર |] તે સમયે કણું, જીમારી
શકુનિ અને દુઃશાસન આદિ તેતાં સવ' ભાઈઓ
તેની સાથે જ હતા.*” ભૂરીશ્રવા, સોમદત્ત, મહા-
શન બાહ્લિક અને ગીન્ન કસ્શ્રેછો ત્રિવિધ
આકારોવાળા રથોમાં બેસીને, તેમજ ધાડાઓ
તથા ગજવરોા ઉપર સવારી કરીને, તે પ્રયાણુ
ઠરતા નરપતિસિ'હતે અનુસરી રહ્યા હતા. હે
રાજે'દ્ર | તેઆ થોડા જ સમયમાં પોતાના નમર-
માં આવી પરોૉંમ્યા.* પ૨
ઇતે શ્રોમહાશારતમાં વનપર્વા'તગત વાધચયાતાપવ મા “ દુર્યો-
ધનપુરપ્રવેશ ' નામને! અધ્યાય રપરમે। સમાપ્ત
ઝપ્યાવ રપર્યો
દિગ્વિજય સાટે ડર્ણુનુ' પ્રયાણ
ન પ્ર નનનગન ગવાય
વભયાનેષુ યાર્ષેષુ વને તલ્તિત્મટ્ાત્મવું 1
ધારતા મરેવ્યાણાઃ પિલર લાદ ॥ ૨ ॥
જનમેજય બોલ્યાઃ તે મહાત્મા પૃયાપુત્રો વન-
વાસ સેવતા હતા, ત્યારે મહાચાપધારી ધૃતરાષ્ટ્ર
પુત્રોએ સુ' ક્યું” હતુ સૃમ'પુત્ર કણ, મહાબલ-
વાન રાકુનિ અને ભીષ્મ, દ્રોણુ તયા કૃપ આદિ
શ્રેષજનોએ શુ' કયુ” હતુ"? આ તમે મને ઠહે।,”*
વૈશ'પાયત બોલ્યા : પ્રથાપુત્રો આમ વતવાસ-
માં હતા, ત્યારે તેમણે દુર્યોધનને છેડાગ્યો. પછી
પાંડુન'લનાથી વિદાય પામીને દુર્યોધન હર્તિના-
પુર આવ્યો.” હે મહારાજ] તે સમયે ભીષ્મે એ
ધૃતરાષ્ટ્રપુત્રને આ વચન કહ્યાં: 'છે તાત!
તુ' તપોવતમાં જવા તૈયાર યયો, ત્યારે મે' પ્રથમ-
થીજ તને ના પાટી હતી.” તું ત્યાં નય એ
મને ગમ્યુ'જ નહોતુ. આમ છતાં તુ તયાં ગયે.
આથી હે વીર ! તુ' રાત્રુઆને હાથે બળાત્કાર કેદ
પડ્યો. છે ગાંધારીનદન | ધમ'જ્ઞ પાંડવાએ તને
છોડાન્યા છે, છતાં તને લાજ આવતી નથી | હે
પૃથ્વીનાય | તુ' અને તારી સેના કિક્યારી પાડતાં
હ્તા, વારે હૈ રાજપુત્ર ! હે રાજેદ્ર | તારી અને
તારી સેનાની આંખ આગળ” સૂતપુત્ર ણુ
ભયભીત થઈને ગરવો સાથેના સ'મામમાંથી
પક્ષાયત થઈ ગયો! હતો.” તે' મહાત્મા પાંડવોતું
અને દુબુડ્રિ સતપુત્ર કર્ણુતું' પરાક્રમ નેયું છે.“
રુ ધર્મવત્સલ 1 હે સૃપત્રેઇ | ધતુવે દ, શૌય' અને
ઘમ'માં કણું પાંડવોના ચોથા ભાગની તોલે પણુ
આવે એમ નથી.“ આધી હે શ્રેઇ સધિવેત્તા !
આ કુળતી વૃદ્ધિ અર્થે ડુ તે મહાત્મા પાંડવો
સાથે સંધિ ઠરવી યોગ્ય માતુ'છુ. 'પ* હૈ રાજન્ |
ભીષ્મે આ પ્રમાણે હહ્યું, એટ્લે જનનાથ દુર્યોધત
૪ૅડેટ શ્રાંમહપ્ભારત-તરનપર્વ-ઘેપપયાત્રાપર્વા
એક્દમ હસીને શકુતિની સાથે ત્યાંથી ચાલ્યો | આજ્ઞા આપે!. તમારો વિજય અવરષ છે. છેં
ગયો.“ તેતેઆમ જતો જાણીને કણું તયા દુઃશા- | મહારાજ | આયુધ પકડીનેહુ' પ્રતિજ્ઞાપૂવ'ક તમતે
સત આદિ મહાધતુર્ધરા મહાબળવાન દયોધનની | સત્ય જ કહું છું.' હે ભરતોત્તમ મહારાજ 1કણનાં
પાછળ ગયા."* રુ રાજન્ તેમને આ રીતે જઈ | આ વચને] સાંભળીને નરપતિ દુચૌધન પરમે પ્રસ-
રહેલા જેઈને કુર્પિતામહ ભીષ્મ શરમથી નીચુ | જતા પામ્ચો અતે કર્ણુને આ પ્રમાણુ કહેવા
જેઈ રધા અને પોતાને ભવતે ચાલ્યા ગયા.** હે | લાગ્યો: “હુ ધન્ય છુ. હું ફૃપાસ'પત્ર છુ. તું
મહારાજ | ભીષ્મ ચાલ્યા ગયા, ત્યારે જનેશ્વર | મહાબળવાન નિત્ય મારા હિતમાં રહે છે; તેથી
દુર્યોધન કરી તે સ્થાને આવ્યો અને મ“ત્રીઆની | મારા જન્મ આજે સફળ છે. હૈ વીર | તને જ્યારે
સાથે વિચારણા ઢરવા લાગ્યો કે, "* “કેવી રીતે | સર્વ શગુઓતે વશ કરવાનુ ચોગ્ય લાગે, ત્યારેતુ
આપણુ કલ્યાણુ થાયઃ આપણે ક્યુ' કામ કરવા- | ભલે નીકળી પડજે. મતે પણુ યોગ્ય હોય તેઆજ્ઞા
તું રહ્યુ છે? કઈ રીતે આપણુ હ્યું” શોભી | આપજજ. તારું મંગલ થાઓ.'**-*5 હૈ રાનુ-
નીકળે આ સખબધમાં જે હિતકારી હોય તેની | દમત | ધીમાન ધૃતરાષ્ટ્રયુગે કર્ણુને આ મમાણે
આજ આપણે મ“તણા કરીશુ. પ કહ્યું, એટલે કણે રણુયાવાની સર્વ પ્રકારની ન્યવસ્થા
હણું બોલ્યોઃ હે ડયોધન] હું આજે તમને | ડરવાની આજ્ઞા આપી.” પછી દભ દેવતાવાળા
કહુ છુ; તે તમે સાંભળો. હે કૌરવ | ભીષ્મ | નક્ષત્રમાં, શુભ તિથિએ અને શુભ ઝુકૂત'માં
સદૈવ આપણી નિદા કરે છે અને પાંઠવોતી નિય | મહાન ધતુર્ધર કણું' સતાન કરીને પ્રયાણુ આધ્યું”*
પ્રશ'સા કરે છે.૫* હે મહાબાડુ | તમારા ઉપરના | બ્રાદ્મણાએ શુભ મગલ વચનોથી તેતે આશીર્વાદ
દ્ેષને લીધે તે માર પણુ દ્વેષ કરે છે. હે નરેથર 1 | આપ્યા, ખીજાઓઆએ તેને સ'માન અષ્યુ” અતે
તે તમારી આગળ નિત્ય મારી નિંદા કરૈ છે. તો |તે સચરાચર વૈલેોડયને રથધાષથી ગજવતો
રું ભારત] હૈ અસ્તાશન | તમારી સમક્ષ જ ઊપઠ્યો.૨૦૨% _ કક જ
ઝદ છાજે
હુ' સહુત કરીશ નહિ. હૈ રાજન્| તમે મને અધ્યાય રપર્મો
સેવક, વાહનો અને સૈનિકો સાથે જવાની આજ્ઞા કણુષ્તો દિર્વિજય
આપો,પ”-પ% જે મહારાજ | પવ'તે!, વનો, ઉપ- ॥વૈસશવર ૩પ ॥
વનો સાથેતી પૃથ્વીને ડું” છતી લઈશ. જે ભૂમિને | તતઃ ૧ વદેવ્વાતો વેન વટ્તા જત !
ચાર બળશાળી પાંડવોએ €4તી હતી, તેને ડુ" | ટુયદ્લ યુદ રનવે સતોથ મસ્ર્ષમ ॥ ૨ ॥
એકલે હાથે તમારે માટે નિઃસરાય જતી લર્ઈશ, વૈશપાયત બે1શ્યા ઃ પછી ભરતોત્તમ | મહાન
અય'ત દુષ્ટ બુડ્ડિવાળો તે કુસ્કુલાધમ ભીષ્મ મારા | સેનાથી વી'ટળાચેલા મહાધનુર્ધારી ઠણું ડ્રપદતી
આ વિજયને પ્રયક્ષ એઈ લે.૨૦*૨૫ ૪ ભીષ્મ | રમણીય નગરીને ઘેરો ઘાલ્યો. તેણે મોઢુ ગુડ
અનિ'ઘતે નિ'દે છે અને અપ્રશ'સનીયની પ્રેશ'સા | કરીને એ વીરને પોતાને અધીન હમો, હે રજ-
ઠરે છે, તે ભલે આજે મારા સામથ્ય'ને જીએ અને | શ્રેઇ | તેણ ટ્ુપદ પાસેથી સોતુ) રપુ' અને વિવિધ
ચાતાની જવની નિ'ઘવ ઠરે.5* રુ | રાજન મતે | રતે! લીધાં તેમ જ કર લીધે!. આંમ છે રાઈઝ ;
અધ્યાય ૨૫૪મા-કણ'તો! દિગ્વિજય ૪વ્હ
તેને હરાવીને તેસે ડૂપદના સજે ખ'ડિયા રાન્ત-
એને પણુ વશ કર્યા અને તેમની પાસેથી કર
લીધા. પછી તે ઉત્તર દિશામાં ગયો અને ત્યાંના
નરપતિઓને વશવતી* બનાવ્યા.પ-* ત્યાંથી શમ-
દત્તને હરાવીને એ રાધાન'દત રાત્રુઓ સાથે લડતો
ડત નગાધિસજ હિત્રાચ્ક ઉપર ચડ્યો. ત્યાં
તે સર્વ દિશાએ માં ગયો. તેણુ હિમાલયના સઘળા
નૃપતિએઓને પોતાને તાખે કર્યા અને તે સવ'ની
પાસેથી ખ'ડણી લીધી.* વળી નેપાલદેશમાં જે
શન્તએ। હતા, તે સવને તેણ છતી લોધા. પછી
પવત ઉપરથી ઊતરીને તેણ પૂર્વ દિશા તરક
ધસારો કર્યો.” તેણે અ'મ, વગગ, કલિંગ, શુડિક,
મિથિલ, મમધ અને કઠ'ખડને પોતાને સ્ત્રાધીન
કર્યા.“ તેણું આવશીર, યોધ્ય અને અહિક્ષેત્રને પણુ
જતી લીધા. આ રીતે પૂર્વ દિશાને જતીને તે
વત્સભૂમિ તરક્ ગયો. માત્ર પાટીવાળી એ વત્સ-
ભૂમિઉપર્ વિજય મેળવીને તેસ માહનતગર, તિપુરી
તથા કાસલ એ સવતા રાજાઓને હાર આપી
અને તે સધળાની પાસેથી કર લીધે. ત્યાંથી કણે
દક્ષિણુ દિશાએ જઈ ત્યાંતા મહારથીઓને જતી
લીધા.“-પપ સૂતત'દત ઠણે' ત્યાં દક્ષિણુવાસી રાજા-
ઓમાંના સંડેમ સાથે યુદ્ધ ક્ઝુ.. તુઝલ યુદ્ધ કરીને
તે સ્ડિમએ સૂતપુત્રને હહ્યુ કે, ' છે રાજે'્ર | તમારા
બળ અને પરાક્રમથી હુ પ્રસન્ન થયો છુ'. ડુ
તમારા દિગ્મિજયમાં વિક્ન કરીરા નહિ. ક્ષાત્-
ધમ'ની પ્રતિજ્ઞાના પાલન માટે જ મે આ યુડ્દ
હયું” છે,૫૨૪૫૨ હુવે તમારી ઇચ્છા રોય એટલુ
સુવર્ણ ડું' તમને પ્રીતિપૂવ'ક આપુ" છુ-' આમ
સ્કિમ સાથે સંધિ કરીને તે કણ પાંડ્યદેશ અને
શ્રીશૈલ તરક્ ગયો. તે પછી તેણું રણુસત્રામમાં
“કેરલરાજનતે, મહારાજ નીલપતિને, વેણુદારિસુતને
અને ખીન દક્ષિણુ દેશના નરપતિશ્રેછોતે હરાવ્યા.
એ સવ દજ્સિણુ દિશાવાસી રાજનએ પાસેથી તેસે
ખડણી લીધી. પછી ઠશેં શિજ્ુપાલના પુત્રની
સામેજઈને તેતે ઠાર આપી. પ*“ત્યાં એ મહા-
બળવાને આજ્ઞુબાજીના રાજાઓને પણુ પાતાના
વશમાં આણ્યા. હે ભરતથ્ેઇ | અવ'તીમાં જઈ
તેણું ત્યાંના રાનનઓને સામ ઉપચારથી વશ કર્યા.
પછી કૃષ્યિગ સાથે મેળ કરીને વેણું પશિમ હતે
૪તી લીધી.” આમ પદથ્વિમ દિશામાં આવીને
તેણુ યવનોને, ખર્ખરાતે તેમજ પથિમ ભૂમિમાં
રહેનારા રાજાઓને ખ'ડણી ભરતા કર્યા.પ આમ
હણે પૃવ', પશ્ચિમ અને દક્ષિણની સવ' ધરતીને
₹તી લીધી. પછી તે રાજનીતિ અતુસાર વત'-
નારા તે વીરે મ્લેચ્છે, અરણ્યવાસીએ।, પવ'ત-
નિવાસીએ, ભરદ્રો, રે!હિતકો;, આગ્નેયો અને
માલવેો એ સવ' સમૂરે। ઉપર રમતાં રમતાં વિજય
મેળવ્યો.“*** પછી એ સૂતત'દન ઠણિં શશકો
અને યવનોને હરાવ્યા તેમજ નશ્રજિત્ આદિ
મહારથી ગણુ।ાને પણુ છતી લીધા.૫ આ રીતે
સધળી પૃથ્વીને અધીન કરીને તેમ જ તેના ઉપર
વિજય મેળવીને એ પુસ્પસિ'હ મહારથી હસ્તિ-
નાપુર આન્યો.૨5 હે મહારાજ ! તે મહાધનુધ'રતે
આવી પણેંચેલે। નણીને જતતાથ દુર્યોધન પોતાના
ભાઈઓ, વડીલે અને બાંધવો સાથે તેતે સામે
લેવા ગયો.૨* એ જનેશ્રરે રણુમાં શોભનારા ડણને
વિધિપૂક સત્કાર આપ્યો અને તેના દિગ્વિજય
માટે લોમાં ઢ ઢેરો ફેરવાગ્યો.૨” તે કણુંને કહેવા
લાગ્યો કે, ' ભીષ્મથી, દ્રોણુથી, કૃપથી અને બાહ્લી-
કથી જે નથી મળયું, તે હું' તારાથી પામ્યો હુ.
તારું કલ્યાણુ થાઓ 1** હે ક્ણું ! ઘણુ' કહેવાથી
શુ કૂળ છે? પણુ મારાં આટલાં વચન સાંભળ,
હે મહાખાહુ ! તુ' મારા નાથ છે. હે શ્રેષઠ | તારાથી ,
હુ' સનાથ થયો છુ-૨* હે નરસિહ ! સવે"
પાંડવો હે બીન્ન મહાસમડ રાજનએઓ પણુ તારી
સોળમી કળાની પણુ બરાબરી કરી શક એમ્
“૪૮૦
સથી.*” તો] હે મહાધવુર્ધર! હે કણ, વજપાણિ
ઇંદ્ર જેમ માતા અદિતિનાં દશ'ત કરે, તેમ તુ'
ધૃતરાષ્ટ્ર અને ચશસ્વિની ગાંધારીનાં દશન ઠર.
«યારે છે પ્રજતાથ | હસ્તિતાપુર નગરમાં ભારે
હર્ષધ્વનિએ તેમ જ હાહાકારો થઈ રહ્યા.૨“૨*
હે જનેથર | વારે કોઈક કણુ'ને પ્રશસતા હતા,
તો કોઈક તેની નિ"દા હરતા હતા. બીજા કેટલાક
રાજતએ તો ત્યાં ચૂપજ બેસી રક્યા હતા.*” છૈ
રાજેદ્ર | હે પૃથ્વીપતિ |! શ્રેષ શસ્રધારી કણુ' આ
રીતે અલપ સમયમાં, પવ તો, વને ક્ષેત્રો, સમુદ્રો,
ઉપવતે! નાતામોટા દેશો, ગામો, નગરો અતે
ચારે ખાજુ જળભર્યા દ્રીપાથી ભરેલી સમત્ર
પૃથ્વીને વશ ઠરી; તેમ જ પૃથ્વીપતિઓને સ્વાધીન
કર્યા. આમ અક્ષય ધન લઈને તે સૂતપુત્ર દરયોધન-
રજ પાસે આવ્યો.૫-૨* પછી છે રાજન્ | તેણે
રણુવાસમાં પ્રવેશ કર્ચ. હે રિપિદમત | તયાં તે
વીરે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનાં ૬શ*ત કર્માં.2*
હે નરસિહ | ધર્મજ્ઞ કણે પુત્રની જેમ તેમનો
ચરણુસ્પર્શ' કર્યો. ધૃતરાષ્ટ્રે પણુ તેને પ્રેમપૂવ'ક
આલિ'ગત કયુ અને પછી જવા રજન આપી.**
છૈ શારત | ત્યારથી દુર્ષાધનરાજ અને * સુખલપુત્ર
શાદુનિ માનવા લાગ્યા “હે, ઠણેુ' પૃથાપુત્ોને
હરાવ્યા જ છે.**
ઇતિ થીમહાલાર્તમાં વનપર્વા'તગંત પોયષમાત્રાપવ'માં
*કર્ણુદિગ્વિજય' નામને અમ્યાય સ૫૪ઞે। સમાપ્
ઝધયાય રપપમો
દ્ચૌધનના ચેષ્ણુવયત્તનો આર'ભ
0 વૈજ્ઞવા૧ન ગવાર ॥
સિત્વા તુ જષિવીં સાગર્ હતપુત્રો ગના પિષ |
- ગમવીત્પર્વીરતો ટયોધતમિટ્ વચઃ ॥ ૨॥।
વર'પાયન બોલ્યાઃ હે જનાધિપતિ મહા-
૧1%] રાગુવીરને હણૃનારા સૂતપુત્ર ઠણે' પૃથ્વી પર
જય મેળષ્યા પછી દુર્યોધનને આ વચન હશાં.પ
શ્રીમહાભાર્ત-વનપર્વ-ઘોષયાત્રાપવરે
કણું બોલ્યોઃ હે દુચોધત | હુ' તમતે આ
વચતેો કહું છુ, હે કૌરવ ! તમે તે સાંભળો. હૈ
અરિદિમન | તે સાંભળીને તમારે તે પ્રમાણું સઘળું”
કરવુ' જેઈશે.* હે વીર ! આજે આ નિઃશનુ પૃથ્વી
તમારી છે. હે નૃપશ્રેષ] શગુરહિત થયેલા મહાત્મા
ઇૈદ્નની જેમ તમે એનુ” પાલન ઠરે.
વૈશપાયન બોલ્યા $ કણ આ પ્રમાણે કહ્યુ,
એટલે દુર્યોધને કણું'ને વળતો આ ઉત્તર આપ્યો
કે, હે પુસ્પસિંહ | તુ' જેતા પક્ષમાં છે, તેતે કશુ”
પણુ દુર્લભ નથી. તુ' મારો સહાયક છે, મારા
ભક્ત છે અને સદૈવ મારે મારે સન્નજ છે. આથી
મારો જે એક વિચાર છે તે તું યથાથ રીતે
સાંભળ.”* છે સૂતપુત્ર 1 પાંડુપુત્ર યુધિછિરનો તે
મહાન રાજસૂય યજ્ઞ જોયાં પૂછી મને પણુ તે
કરવાની સ્પ્રહા જગી છે, તો તે તુ* સિદ્ધ કર.''
તેણું આમ કહ્યું, એટલે કણે રાજતે આ વચત
કક્ષાં: “ હૈ નરપતિવર | આંજઝે સવ' છથ્વીયાલૈદ
તમારે અધીન છે.” હૈ કુસ્શ્રેઇ | દ્રિજવરોને બોલાવો,
વિધિપૂવ'ક સર્જ સાહિત્યો! ભેગાં કરાવો અને
યજ્ઞનાં સમળાં સાધતે એકડાં કરાવો.“ છે રાગુ"
દમન| શાય્ોમાં કહેલા વેદપારંગત જલ્વિન્તેતે
બોલાવે. હે મહારાજ! તે સવે' શાપ્રાતુસાર્ યજ્ઞ-
ક્યા કરાવો.“ છે ભરતમ્રેષ ] તમારો આ મજ
પણુ મહાયજ્ઞ પ્રમાણ પુષ્કળ ખાનપાનવાળેો અને
અત્યંત ગુણુસષડ્રિવાળા શરૂ થવા દો.” હે
પૃથ્વીનાથ 1 ઠણું' આ મમાણેુ કછુ, એટલે ધૃત-
રાષ્ટ્રપુત્ર દુર્યોધને પુરાહિતને બોલાવીને તેતે આ
વચન કહાં કે,પ૫ ' તમે મારે મારે રાજચ નામને!
ઉત્તમોત્તમ દક્ષિણાવાળો મેઇ યજ્ઞ યમાવિષિ અતે
યમાધમે કરો.' તેણું આમ કશુ, ત્યારે તે 2્રિ૪-
શ્રેષ્કે રાજને જણાવ્યું” "ક 'હે કુસ્સેછ | તમારા
કલમાં યુયિષિરિના જીવતાં તમે તે મેદ યજ્ઞ ઠરી
શકે નહિ. વળી કે રન્્ત ! તમારા દીર્યાયુપી પિતા
અધ્યાય ૨૫૬સે।-દર્યોધનતે। વૈષ્સુવયર
ઘ્રુતરાષ્ટ્ર પણુ જવે છે. આથી પણુ હૈ નૃપવર |
તમે એ યજ્ઞ કરી શકે નહિં. પણુ હે સમર્થ: |
રાજસૂયના જેવો એક બીજે મહાયજ્ઞ છે ખરો. તો
હૈ રાજે ! તમે તે યજ્ઞનુ' ચજન કરો. તમે મારું
આ વચત લક્ષમાં લે. હે તૃપતિ ! જે પૃથ્વીપાલે
હુમણાં તમારા ખડિયા છે, તેઆ તમને ખ'ડ-
ણીઓ આપે તથા ઘડેલું ને ન ઘડેલું સુવર્ણ
આપે. હે નૃપશ્રેષ | એ સુવ્ણુંથી તમે એક હળ
તૈયાર કરાવો. હે ભારત | એ હળથી તમે તમારા
ચજ્ઞમૂ'૬૫ માટેની ભૂમિને ખેડાવે. તે પછી હૈ
સૃપતિશ્રેઇ | ત્યાં તમે પુષ્કળ અજ્ઞ વપરાય એવો
ઉત્તમ સ'સ્કારવાળા અને સરન રીતે પ્રતિબધથી
રહિત એ યજ્ઞ આદરે. તમે આ યજ્ઞ ઠરશે। તેનુ”
નામ વૈષ્ણુવયજ્ઞ છે અને તે યજ્ઞ સત્પુર્પોએ કરવા
ચોગ્ય છે.*-૫* પુરાતન વિષ્ણુ વિના હોઈએ
એ યજ્ઞ ફર્યો તથી. એ મહાયજ્ઞ યસશ્રેઇ રાજ-
સૂયની સ્પર્ધા કરે છે.૨” હૈ ભારત | અમને એ સ્ચે
છે અને એથી તમારૂં કલ્યાણુ પણુ થરો. એ કોઈ
પણુ નતના વિધ્વ વિના થઈ શકે એમ છે અને
એથી તમારી ઇશ્છા પણુ સફળ થશે.**" તે ખ્રાલ-
શે।એ આ પ્રમાણે કહ્યુ, ત્યારે મહીપતિ દર્યોધન
રાજન ક્ણું; શકુનિ તથા પોતાના ભાઈઓને આ
પ્રમાણુ કહેવા લાગ્યો : “ મને બ્રાહ્મણાનાં વચનો
પૃરેપૂરાં ગમે છે, એમાં શ'કા નથી. જે તમને તે
સ્ચતાં હોય, તે! તમે વિના વિલબે ઉત્તર આપે.
તેણ આ વચતે કહ્યાં, ત્યારે તે સવે એ રાજને
'તથાસ્તુ' કહી ઉત્તર આપ્યો. પછી રાજાએ
કાષકુશળ માણુસોને ક્રમપૂર્તક યજ્ઞકાય માટે
આજ્ઞા આપી.૨*-૨* પછી તેણે હળ બનાવવા
મારે સવ* શિલ્પીઓને આદેશ આપ્યો. આમ
રે નૃપશ્રેણ | તેના કલા પરમાણું સવળુ' સાહિત્ય
ક્રમવાર તૈયાર થયુ'-૨*
ઇતિ થોમહાલારતમાં નનપર્વા તર્ગત ઘોપચાતાપવ'મા “ ર્યા
પનયજ્ઞસમારભ* નામને! અધ્યાય રપપ મે! સમાસ
૪૮૧
અધ્યાય ૨૫૬
ડુયૌધનનેો વૈષ્ણુવયજ્
| વરષાવન ૩વ૧ાય॥
તતરતુ શિરિવન સર્વે સવાત્યરવસશ્ર વે |
વિદુર મહાળ્રાનો ધાર્ષરાછે સ્વવેટયત્ ।। ૨ ।।
વૈશ'પાયન બોલ્યા : પછી સવ' શિલ્પીઓએ,
મુખ્ય પ્રવાનાએ અને મહાબુડ્રિમાન વિદુરે ધત-
રાષ્ટ્રપુત્રને નિવેદન કયું” કે," ' હે રાજન્ | એ શ્રેઇ
યજ્ઞની સ્વ તેયારી થઈ ગઈ છે. એને! સમય પણુ
આવી પહોંચ્યો છે. વળી સવ સુવર્ણમય એવુ
મહામૂલ્યવાન હળ સુદ્ધાં વૈયાર થયુ છે. '* હૈ
પૃથ્વીપતિ! આ સાંભળીને નૃપશ્રેષ્ દુર્યોધને એ
સમહાયશનેો આરભ કરવાની આજ્ઞા આપી.૨ આમ
પુષ્કળ દ્રવ્યવાળા અને ઉત્તમ સસ્કારોવાળા તે યજ્ઞનો
આરભ થયો અને માંધારીપુતર દુર્યોધને શાસ પ્રમાણે
કમ અતુસાર યજ્ઞની દીક્ષા લીધી.” ધૃતરાષ્ટ્ર, મહાય-
શસ્વી વિદુર, ભીષ્મ, દ્રોણુ, કૃપાચાર્ય, કણ અને યશ-
સ્વિની ગાંધારી એ સવ' અત્યત આન'૬ પામ્યાં.પ તે
સમયે હે રાજેદ્ર ! રાજાએતે તથા ખ્રાજ્ણેને તેડાં
કરવા માટે શીત્રવેગી દૂતોને મોકલવામાં આવ્યા.*
તે દૂતો ઉતાવળાં વાહનોમાં બેસીને આજ્ઞાતુસાર
ચાથી નીકળ્યા. આમ નીકળેલા કેઈ એડ દૂતને
દુ શાસને કલુ” “ક,” 'તુ ઝટ દ્વેતવનમાં જ. તે
વનમાં રહેલા પાપી પાંડવોને તેમ જ ખ્રાહ્યણુાને
તુ' નિયમપૂવક નિમ'ત્રણુ આપજે.'“ એ ડદૂત
પાંડુવા પાસે ગયો અને તેમને સૌને પ્રણામ કરીને
બોલ્યો “કે, “હે મહારાજ | કુસ્મેઇ નૃપોત્તમ દુયેદે-
ધને પાતાના પરાકમથી ધનની રેલ આણી છે
અને યજ્ઞ આદર્યો છે. ત્યાં ઠામઠામતા રાજાઓ
અને ખ્રાહ્મણા જઈ રહ્યા છે.”પ* હું રાજન્] ,
મહાત્મા ઠોરવે મને પણુ અહી' તમને નિમ'ત્રણુ
આપવા મોકલ્યા છે. જતનાથ દર્યૌપત તમને
આમત્રણુ આપે છે.૫૫ તો તમે મહારાજ દુર્ચાધન-
૪૮૨
ના મનની અભિલાષા પ્રમાણું એ યજ્ઞનાં દર્શન
કરવા પધારો,' દૂતતું' આ કહેવું' સાંભળીને તર-
સિ'હ યુધિષિરરાજે કહ્યું કે, ' સદ્ભાગ્યની વાત છે
“કે પૂર્વજોની પીતિં વધારતારો દુયોધન રાજા આ
શ્રેષ્ઠ યજ્ઞ કરે છે. અમે ત્યાં આવ્યા હેત પણુ
અમે અત્યારે ત્યાં આવી શકીએ એમ નશરી.'કેમ કૅ
તેર વષ પૂરાં યાય ત્યાં સુધી અમારે અમારી
મત્િજ્ઞા પાળવી જ જેોઈએ.પ૨-૫* ધૃમ'શનનાં
એ વચન સાંભળીને ભીમ બોલ્યો “કે, ' એ દુયો-
ધૂતને કહેજે કે, તેર વર્ષ વીત્પા પછી જે રણમા
મડાશે, તેમાં દુયીધનને અસ્રશસેથી પ્રદીપ્ત
થયેલા અસિમાં જ્યારે હોમવામાં આવરો; ત્યારે
ધમ'રાજ યુધિછિર મહારાજ ત્યાં આવશે, વળી
જ્યારે એ પાંડુન દત નરપતિ ધૃતરાષ્ટ્રપ્રત્રો ઉપર
ક્રોધકૂપી હુવિઓની ધારા પાડશે, ત્યારે છુ' પણુ
આવીશ.'
હૈ રાજન્] ખીન્ન પાંડવાએે આવુ* કશું જ
અપ્રિય કહ્યું નહિ. દૂતે પણુ દથૌધનને આ વૃત્તાંત
ચથાવત્ નિવેદિતિ કર્યો. પછી હે મહાભાગ |!
દરાદેશના નરૉત્તમ રાજાઓ અને બ્ાક્ષણુ ત્યાં
દુચોધનની નગરી તરક્ આવવા લાગ્યા.પ૫- ૪
તે સૌને યથાયોગ્ય રીતે શાસન, વિધિ અને કમ
પ્રમાણું સત્કાર આપવામાં આવ્યો. તે સવ નર-
પતિએ પણુ પરમ આન'ધયુક્ત થઈ પ્રસન્ન થઈ
પ્રસન્નતા પામ્યા.૨” હૈ રાજેદ્ર | સર્વ કૌરવોથી
વી'ટળાચેલા ધૃતરાષ્ટ્ર પણુ મહાન હર્ષ પામ્યા
અને વિદ્રને આ પ્રમાણ કહેવા લાગ્યા: ** “હે
નિદર ] યજ્ઞમવનમાં સવ'ને અન્ન મળે, સખ મળે
અને સતોષ મળે એ રીતે તું તત્કાળ વ્યવસ્થા
, કર. હે ર્પિદમન ! ધમને જણૂતારા વિદ્વાન વિદુરે
પૃણુ તે આજ્ઞાને અતુસરીને સગ વણુને યથા-
ચોગ્ય સત્કાર આપ્યો.૨૨૨* તેણું હષ'પૂવક તે
સવને પાટે ખાવાના પદાર્થો, પીવાના રસો,
શ્રીમહાભારત-વનપવ-ઘોપયાત્રાપવ*
અન્ન, પાન, સુમધભર્યા' પુષ્પો અને વિવિધ વસતા
પ્રબંધ કર્યૌ,૨* વીર દુર્યોધને અતિયિએ(તે માટે
શાસ્રાતુસાર તથા કમપૂન'ક નિવાસસ્થાને તૈયાર
કરાવ્યાં હતાં, યજ્ઞની સમાપ્તિ થતાં તે રાજે
હુજરો બ્રાહ્મણોને તથ્રાનરપતિઓને કોમળ વાણીથી
સાંત્તન આપીને તેમને જતન્નતતાં દ્રન્યા આપ્યાં
અને પછી તેમતે વિદાય આપી. આમ સર્જ
રાનનએને વિદાય આપ્યા પછી તે પોતાના ભાઈ
આથી વીટળાઈને કણુ' તથા શકુનિ સાથે હર્તિ-
તાપુર્ાં સ્માવ્પો,ચ ૫ ૨૭
ઈતિ શ્રીમહાભારતમાં વનપર્વા'ત્ગત વોષયાત્રાપર્વમાં
ઝે *રર્યોધનનો યજ્ઞ' તામતે! અધ્યાય ૨૫૬ મો! સમાસ
ઝષ્યાય ૨૫૭મો
અજીતના વધ સાટે કણની પ્રતિજ્ઞા
॥ વરપષાયન ૩૧૫ ॥
ત્રવિશવે મટ્ારાત્ર છતાસ્તુષ્ડુગુસ્ૂયુતમ્ !
જ્તતાથાષિ મરેષ્ાર્થ તુજ્ડુનૂ રગલત્રમ ।૨॥।
સશ'પાયન બોલ્યા : હે મહારાજ | જ્યારે
મહાધવુર્ધારી અને અચલિત વૈય'વાળા દુર્યોધને
નગરમાં પ્રવેશ કર્યો, ત્યારે હે રાજશ્રેક 1 સૂતેઃ
અને બીજા લોકોએ તેતી સ્તુતિ કરી.* તે વખને
લોકકાએ તેના ઉપર લાના અને ચંદનચૂર્ણુની વર્ષો
કરી અને બોલ્યા કે, “હે નૃપ ! સફ્ભાગ્ય છે કે
તમારો! આ યજ્ઞ નિવિ'બ પરો થથે છે.' તે વખતે
કેટલાક ભડભડિયાએ। તે રાજનને કહેવા લાગ્યા :
“તમારા આ યજ્ઞ યુધિછિરના યજ્ઞ જેવો તો તથી જ.
તમારો આ યજ્ઞ તેમના યજ્ઞની સોળમી કળાની
ખ્રાબર પણુ નથી.' આમ 'ેટલાક વાતાડિયાઓએ
તે જનનાથને કહ્યુ.*”* એટલે તે વખતે સ્નેહીજનો
બોલવા લાગ્યાઃ “આ યન્ઞ તો સવ ચજ્ઞોને આંઠી
જય એવે! થયે! છે. ચચાતિ, નહષ, માંધાતા અને
ભરત એ સવે આ યજ્ઞ કરીને પવિત્ર થયા છે અને
સ્વગે' ગયા છે.' રે ભરતાત્તમ | સ્તેહીઓની આ
અધ્યાય ૨૫૭મા-અજી'નના વધ માટે કર્ણની પ્રતિજ્ઞા
શુભ વાણી સાંભળતાં નરપતિ દુર્યોધન આત'દ-
પૂવ'ક નગરમાં પેડો અને પછી પોતાના ભવનમાં
ગયે. ત્યાં હે પૃધ્વીપતિ ! તેણ માતપિતા, ભીષ્મ,
દ્રોણ; કૃપાચાય' અને ધીમાનત વિદુર આદિતા
ચરણે।માં વદન કર્યા. પછી ત્યાં ભાઈઓને આન'દ
આપનારા એ દુર્યોધનને નાના ભાઈઓએ પ્રણામ
હર્યા.*-“ પછી ભાઈઓથી વી'ટળાઈને તે સુખ્ય
આસન ઉપર બેઠો, એટલે સૂતન'દન કણે ઊભા
થઈને એ મહારાજને આ વચતે। ઠઘ્યાં કે,” હે
ભરતશ્રેછ ] રૂડું' ભાગ્ય છે કે, આ મહાયજ્ઞ સમાપન
થયો છે. રેં નરશ્રેધ 1 તમે પૃથાપુત્રોને સમરમાં
હુણીને રાજસૂય યજ્ઞ ઠરશે, ત્યારે હું' તમને ક્રી-
વાર્ અભિત'દન આપીશ, મહાયરાસ્વી ધૃતરાષ્ટ્ર
પુત્ર દુયોધનરાજે તેને કહ્યુ કે,પ”” "૫ દહે નરોત્તમ!
તે' આ સાચું જ કહ્યું છે. દુરાત્મા પાંડવોને હણ્યા
પછી ઠું રાજસૂય મહાયજ્ઞ કરીશ. હે વીર | તે
વખતે તુ મને કરી આ રીતે જ વધાવજે.' હૈ
જ્ઞાસત | હે મહારાજ 1 આમ કહીને તે કૌરવરાજ
કણુંને ભેટ્યો અને રાજસૂય મહાયજ્ઞ વિષે વિચાર
કરવા લાગ્યો. તે નૃપશ્રેષ્ઠે પાસે ઊભેલા કૌરવોને
કહ્યું ૩,૫૨-૫* રુ કૌરવો | સવ પાંડવોને મારીને
છુ' તે મહામૂહ્યવાન રાજસ્ય યજ્ઞ યારે કરીશ?”
તારે કણે તેતે ઉત્તર આપ્યો કે, ' હે રાજશ્રેઇ |
મારું કહેવુ* સાંભળો. જ્યાં સુધી ડું અજીંનને
મારીશ નહિ, ત્યાં સુધી હુ' મારા પગ ધોવડા-
વીશ નહિ, માંસભક્ષણુ કરીશ નહિ, મઘપાન
કરીશ નહિ અને ત્યાં સુધી કાઈ પણુ મારી પાસે
કઈક પણુ ચાચરો; તો તેને કુ “તથી! એમ કહીશ
નહિ.પ-૫ ઝમ કણે યુદ્ધમાં અજીતનો વધ
કરવાની પ્રતિજ્ઞા લીધી, એટલે મહાધતુર્ધારી મહા-
રથી ધુતરાષ્ટ્રપુત્રોએ ઊ'ચેથી હર્ષના શોર કરી
ચૂછ્યો.*“ તે ધતરાષ્ટ્રષત્રો તો! પોતે પાંડવોને જતી
જ લીધા છે એમ માનવા લાગ્યા.
૪૮૩
પછી હે રાજેદ્ર ! દુર્યોધતે પણુ રાજશ્રેદોને
વિદાય આપી.“ છે રાજેદ્ર | જેમ કુબેરરાજ”
ચૈત્રરથવનમાં પ્રવેરા કરે; તેમ તે શ્રીમાને પોતાના
ભવનમાંપ્રવેશ ક્યો. તે સવ' મહાધતુધ'રા પણુ પાત-
પોતાના મ'દિરિમાં ગયા. ત્યાં દ્ેતવતમાં, મહાચાપ-
ધારી પાંડવે! દૂતનાં વચનથી ઉરકેરાઈ ગયા હતા.
તેએ એ જ વાતતી ચિતા કર્યા કરતા હતા અને
તેથી તેમતે જરાય ચેત પડતુ નહેતુ', એ
જ સમયે, હૈ રાજેદ્ર | ઠણું' અજુ'નના વધ માટે
કરેલી પ્રતિજ્ઞા સબંધમાં (પાંડવોને) દૂતોએ સમા-
ચાર આપ્યા. હૈ નરતાથ | આ સાંભળીને તેમ જ
કણ અદ્ભુત પરાકમવાળે છે અને તેતુંકવચ અભે
છેએમ વિચારીને ધમ'ન'દન યુધિછિર અત્ય'ત ઉટ્દેગ
પામ્યા.૨“-** પોતાને પડેલાં ભારે દુઃખોને સ'ભા-
રૃતાં તેમને શાંતિ વળી નહિ. ચિંતાથી ઘેરાયેલા તે
મહાત્માયુધિધિરને પુષ્કળ વ્યાલે અને ગથી ભરેલા
એ દ્રેતવનને છોડી દેવાનો વિચાર થયે।. પછી ધૃત-
રાષ્ટ્રપુત્ર દુર્યોધન રનત પણુ પોતાના વીર ભાઈએ,
ભીષ્મ, દ્રોણુ અને કૃપાચાર્ય તેમ જ યુદ્દશાળી સૂત-
ન'દન હર્ણું સાથે મળીને વસુ'ધરાતુ' શાસન કરવા
લાગ્યા. દુયોધન નિત્ય રાજાઓના પ્રિયમાં રહેતો અને'
વિપ્રેને ભારે દક્ષિણાવાળા યજ્ઞોથી સત્કારતે. હે.
રાજન્ | દાન અને ભોગ એ જ ધનતુ' કળ છે,
એમ મન સાથે નિશ્રય કરીને તે પર'તપ વીર.
ભાઈએ!તુ' પણુ પ્રિય કરવા લાગ્યો.૨૪-૨૬
ઇતિ થીમહાભારતમા વનપર્વા'તગ'ત ઘાષયાત્રાપવ'મા
*અર્જનના વધ માટે કર્ણની પ્રતિજ્ઞા * *
નામને! અધ્યાય ૨૫૭મો સમાપ્ત
ઘોષયાત્રાપર્વ સમાસ
૪૮
શ્રોમહાભારત-વનપર્વ-ત્રીહિદ્વીણિકપવ * *
ને તપ અતે નિયમથી યુક્ત રાખવુ. હે રાજન્|
દાતતો સમય આવે ત્યારે મત્સરરહિત થઈ ને,
પ્રસજ્તમતથી તથા પૂજત અને પ્રણામ કરીને ચથા-
શક્તિ દાત આપવુ ,૨”* સત્યવાદી મતુષ્ય
આયુષ્ય, સરળતા અને ડલેશથી ઝુક્તિ પામે છે.
ફ્રોધરહિત અને ઈર્યારહિત મતુષ્ય પરમશાંતિતે
પામે છે.*૨ દમ અને શમમાં પરાયણુ રહેનારા
સતુષ્ય ડયારે પણુ ડક્ષેશ પામતા નથી. વળી વશ
ચિત્તવાળા મતુષ્ય પારકાની લક્ષ્મી જેઈ ને સતાપ
પામતો નથી. જે અન્નાદિઠના વિભાગ કરી તેને
ઉપ્ભેગ કરે છે અને જે દાત આપે છે, તે મતુષ્ય
સોમ અને સુખ પામે છે. જે અહિંસક રહે
છે, તે પરમ આરોગ્ય ભોગવે છે. જે મતુષ્ય પૂજ-
નયચોને પૂજે છે તે મોટા કુળમાં જન્મ પાષે છે.
જુ ઇંદ્રિયા ઉપર વિજય મેળવ્યો હોય છે, તે
વ્યસનાના સંગમાં પડતે! તથી.૨*-૨“ જેની ખુદ્ધિ
નિત્ય શુભ કર્મોમાં જ લાગી રહે છે, તે મનુષ્ય
જયુ પામ્યા પછી, એ શુભ બુદ્ધિના ચાગ વડે
ફૂરી કલ્યાણુ મતિવાળા જ જન્મે છે.**
યુધિછિર બોલ્યા : હે ભગવન | તપ અને દાન-
શમ એ ખનેમાં ક્યુ પરલોકમાં વિરોષ સુખદાયી
છે?! ર મહાસ્ુનિ! એ બેમાં ક્યુ” વિશેષ ક્ઠણુ
કહેવાય છે £૨”
વ્યાસ બોલ્યાઃ હૈ તાત | પૃથ્વીમાં દાન જેવુ
દુષ્કર કઈ જ નથી. મનુષ્યોને ધનની ભારે તૃષ્ણા
રાય છે અને તે ધન કણથી મળે છે.“ હે મહા-
સતિ | કેટલાક વીર નરો ધનને અચે જ પોતાના
પ્રિય પ્રાણાને અળખામણા કરે છે અને વનમાં
તથા સાગરમાં ઊંડે સુધી પ્રવેરો છે 1૨“ કેટલાક
*મતુષ્યા ધનને માટે ખેતી અને ગોરક્ષા કરે છે.
નળી "કેટલાક પુરષો પૈસાને માટે પારકાના દાસ
ખને છે.૨* આમ મહાકણથી રળેલા ધનને! દાનમાં
«યાગ કરવા એ અત્ય'ત દુષ્કર છે. દાન જેનું ખીન્નું
કરુ વિરેષ દુષ્કર નથી. તેથી હુ' દાતતે જ સર્વ-
શ્રેછ માતુ' છુ. આ સબધમાં આટલુ' ધ્યાન
રાખવુ' કૅ, ન્યાયપૂર્વક મેળવેલું ધન પાત્ર, કાળ
અને દેશની યોગ્યતા જેઈ તે જ સતુસ્મોતે દાન*
માં આપવુ'.૪3૨ અત્યાયથી મેળવેલા ધતથી
જે દાનધર્મ' કરવામાં આવે છે, તે દાત મહાભય-
થી રક્ષણુ કરતુ' નથી.** હે યુધિષિર ! મતની
પવિત્રતાપૂવ'ક યોગ્ય કાળે અને ચોગ્ય પાત્રને જે
થોડુ” સરખુ" પણુ દાત આપવામાં આવે છે, તે
પરલોકમાં અનત કળ આપે છે; એમ શાસ્રમાં
કહ્યું છે.*” દ્રોણુ" જેટલા ભાતનુ' દાત આપવા-
થી શદ્મલને જે કળ મળ્યુ” હતુ તેના પ્રાચીન
ઇતિહાસને લે'કકા આ સબધમાં ઉદાહરણુરૂપે
કહે છે.૨ ર
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તર્ગ'ત ત્રીહિટ્ોણિકપર્વ માં 'દાન-
ની દષ્કરતાતુ' કથન? નામનો અધ્યાય ૨૫૯ મો સમા
ઝૃષ્યાય ૨૬૦મો
સુદ્ગાલનો દાનધસ
॥ યુપિછિર ગવાવ 1!
ત્રીહિદ્રોળઃ પરિસ્યસ્ હચ તેન મટતના ।
વાસે ટ્સત્ર મમગન્વિષિના જેન ચાસ્ય મેં । ર ॥
યુધિછિર બોલ્યા : હે ભમવન્| મહાત્મા મુદ
ગલે “કેવી રીતે દ્રોણુભર ટાંગરતુ' દાન કયુ # તેમણે
જાતે અને કઈ વિધિએ તે આપી હતી: તમે
તે કહો.* જે મતુષ્યનાં કમ*થી સાક્ષાત્ ધમંરૂપી
ભગવાન પ્રસન્ન થાય છે, તે સલ્ધમ'ચારીના જન્મ-
તે હુ સફળ માતુ' છુ'.*
ન્યાસ બોલ્યા: હૅ રાજન્] કુસ્ક્ષેત્રમાં મુઘલ
ઝ શરાવામ્યાં મવેલણવગુબલેલમાટવમ્ ગરુમિસાટજે-
ટ્રોનઃ ડી
બરોર્નાો એક પ્રરય, ચાર ગ્રસ્થનો આઢક અને ચાર
આઢમકનો એક દ્રોણ, આ માગધી પરિસાયા પ્રમાણે
દ્રોણુ બત્રીસ સેરને! યાય છે.
છટ 311 ૧% 1૪188 0938 કિ 19
રિશી 1૪ 110 )% 1018૫10913 1810819 00% 808 7:91ર તાશ ડેક પૂ 8૩ પટ ૨9 દશ છે 1.17 [08 પબદ1ક૧1:)% ૪ ઉર છે કાછ [0.018
ણખ્ફારાથાર કરક ળક હુ ૨110 થાકે પૂ કછ રિ સિ 19100009 ણ ૨ ઉ 30 10
તક
કિ પ્રષેક 100131079 11ત- ૬ પ8 [1
પે મદાર મટ 1*ણાલર ૪)૧
ઝોર છછ૧ 1018 8125 ૬ ઉદર ર 1ણ 11૫19 1881 1, $ છક દૃ છારા છે શસ જાટ 1381
દ સાર સિક 1રાકિીો કોલ [૭ 1ર] ૩08 બિગાતેરિ [રાપર
૪૮૪
મૃમસ્વધ્ોર્વપર્વે*
ગધ્યાય ૨૫«મો
ગૃગોની ગ્રાર્થનાથી "પાંડવોને કાસ્યક
વનમાં તવેરા
॥ ઝતમેગત ૩ર 11
હુયાધરન મોણવિત્તા પાંજવુત્રા મહાવરા: ।
જિમવાપુવને તલિલ્સન્મમાસ્યાતુમર્રેસિ ॥ ૨ ॥
જનમેજય બોલ્યા : મહાખલવાન પાંડુપુત્રોએ
દુર્યોધનને છોડાવ્યા પછી તે વનમાં શુ ડયુ” તે
તમે મને કહે।.પ
વૈશ'પાયન બોદ્યા : વનમાં એકવાર રાવે
કુ'તીપુત્ર યુધિષિર સઈ રથ હતા, તે સમયે તેમને
સ્તપ્તામાં આંસુથી ભરાઈ ગયેલા ક'ઠવાળા પગો
રદૃખાયા,* તે રાજેદ્રે થરથર ધ્રજતા અતે પાછલા
પમતી અ'જલિવાળી ઊભેલા તે મગોને કહ્યું “કે,
'કહે।, તમે કાણુ છે? શું કહેવા ઇચ્છો છે ?
શ' જેઈ એ છે?'” યશસ્વી કુ'તીપુત્ર પાંડવે આ
પ્રમાણ પૂછયું; એટલે હણાતા બચેલા એ મ્ૃગાએ
ચુધિષિરતે આ ઉત્તર આપ્યો “કે,” ' હૈ ભારત |
અમે દ્રેતવનમાં હુણાતાં બસેલાં મ્રગો છીએ. છે
મહારાજ | અમે સમૂળા નાશ પામીએ નહિ,
એટલા સારક તમે તમાસં નિવાસસ્થાન બદલે.
તમે સવ ભાઈઓ શૂરવીર છે અને અચ્નવિઘામાં
તિષ્ણાત છે. તમે અમ વનવાસીઓનાં ફળોને
શોડાં જ બાકી રાખ્યાં છે.”* હે મહામતિ |
અમે થોડાક જ માત્ર ખીજરૂપે ખાકી રથા છીએ.
તત હે રાજદ્ર1 હે યુધિછિર! અમે તમારી કૃપાથી
વૃદ્ધિ પામશુ'. ' ધમ'રાજ યુધિધિર ધૂજતા, ગભ-
%# ન સેવન્નાજ્નનાર્વે રિંછા વટી પ્રશહ્યતે રતિ લરશન-
ચન્નાટ શૃમલ્ય્સિટ્સોન ॥
દવ તથા ખાહાશૂાને માટે પણુ બહુ હિંસા પ્રશ'સા-
પાત્ર ગણાતી નવી, એ દર્શોવવા માટે મૃમસ્વમનું'
ણાત કડે છે. --સમેશ
શ્રીમહાભારત-વનપર્વ-મૃગસ્વપ્રોદ્ભવપવરરે
સથેલા અતે માત્ર ખીજરૂપે બચેલા તે પગને
જેઈ ને અત્ય'ત દુઃખાતુર થયા.” પ્રાણીમાત્રના
હિતમાં તત્પર રહેનારા એ રાજાએ તેમને હલું હે
'ભલે, તમે કહે છો તે પ્રમાણે કુ' કરીશ.”
આમ રાતિ પૂરી થતાં તે રાજક્રેઇ જગ્યા અને
મગે। પ્રત્યે ધ્યાપૂર્ણ થઈને તે પાતાના એકઠા
થયેલા ભાઈઓને આ પ્રમાણું કહેવા લાગ્યાઃ”
'હુણાતાં બગેલા ચગાએ મતે આજે રાત્ર સ્વપ્નામાં
કશુ” કે, તમારુ કલ્યાણુ યાઓ. અમે માત્ર તાંત-
ણારૂપે બચવા પામ્યા છીએ; તો તમે અમારા
ઉપર દયા કરોા.૫૫ તેમણે આ સાંચુ' જ કઘ્યું છે.
આપણે વનવાસી જીવે। ઉપર દયા રાખવી જેઈએ;
કમક એક વરસ અને આઠ મહિનાથી આપણે
તેતુ' ભાજન ઠરી રહ્યા છીએ.પ૨ પછી આપણે
મસ્ભૂમિના ઉપર ભાગમાં તૃણુળિ'દુ સરોવરની
પાસે આવેલા પુષ્કળ જગવાળા કામ્યક નામતા શ્રેઇ
અતે રમણીય વનમાં જઈએ."* ત્યાં વિહાર કરતા
રહીને આપણે આપણે બાકીને! વતવાસ આંત'દ-
પૂવ'ક ગાળીએ. આથી હે રાજન્ તે ધર્મ'નિષુણુ
પાંડવો પોતાની સાથે રહેલા ખ્રાહ્ષણા સાચે તત્કાલ
ત્યાંથી ચાલી નીકળ્યા. તે સમયે ઇૈટ્ઠસેત આદિ
સેવકા પણુ તેમની પાછળ ચાલ્યા.પ*** પુષ્કળ
અન્ન અને પવિત્ર જળથી ભરેલી પગવાટાયી ચાલતાં
તેમણું તપમ્વીઆના ધામરૂપ કામ્યક તામતા
પવિત્રવનને જેયુ.** પછી શ્રેષ વિપ્રોથી વીટાચેલા
તે ભરતશ્રેઇ ટોરન્યાએ જેમ પુણ્યશાળી પુર્ધો
સ્વગમાં પ્રવેશે તેમ તે વનમાં પ્રવેશ કચ.”
ઇતિ શ્રીમહાભારતમા વનપર્ના'તગર'ત ક્ૃગસ્વપ્રોદ્ભવપવ'માં
*કાસ્યકવનમાં પ્રવેશ ' નામના અધ્યાય ૨૫૮મે! સમાપ
મૃગસ્વપ્નાદ્ભવપર્વ સમાસ
અધ્યાય રપહમો-વ્યાસે ડહેલી દાનની ડષ્ડરતા
૪૮૫
મી સિ સ ળિ ડ્
અષ્યાય ૨૫૨મો
વ્યાસે કહેલી દાનની ડુષ્કરતા
॥3રવાયત રવાવ॥
વતે સિતલતાં તેવા વાંડવાના મદાત્મનાપ્ |
વર્ષાન્વેસજ્ગાવીથુઃ જરર મત્તપમ ત ૨ ॥
વૈશ'પાયત બોલ્યા હે ભરતોત્તમ | એ
મહાત્મા પાંડવોને વનમાં નિનાસ કરતાં અમિ
યાર વરસ મહાદુ ખથી વીતી ગયાં.પ સુખ મોમ
વનાતે પોગ્ય એ પુગ્યત્રેછો કન અને મૂળને
આહાર રાખતા અતે આવી પડેલા સ જોગોને
ધ્યાનમાં રાખીને મહાદ ખને સહન કરી લેતા
હુતા.* પરતુ મહાબાકુ રા”ષિ યુવિદિર તો એમ
જ ચિતા કર્યા કરતા હતા “કે, મારા ભાઈઓને
મારા કમ'તા અપરાધના કારણુથીજ આ મહા
દુખ આવ્યુ' છે * આ ચિતા એ રાજાના હૃદયમાં
શક્ષની જેમ ખૂપી રહેતી અને તેથી તે સુખે
સૂતા પપુ નહોતા. વળી ઘૂતના કારણુરૂપે શાનુ
એએ ઠરેલ દુવ્ય'વહાર તેમની આંખ આગગ
વારવાર તરી આવતા હતો.” સૂતષુન ક્ણુતાં
કકોર વચને! સ ભારીને તે પાંડગ અત્ય ત નિસાસા
નાખતા, દીન થઈ #તા અને મહાન કાપરૂપી
વિષતે મનમાંજ સમાવી રાખતા * અજીંન,
નકુલ, સહદેવ, યશસ્નિની દ્રૌપદી અને સર્વમા
શ્રેદ બળગાન તે મહાતેજસ્વી ભીમ એ સવે યુધિ
દિરના સુખ સાસુ જેઈને અસદ્ય દુ ખ સહન
કરી રથા હતાં હવે વાડા જ સમય બાકી રલે
છે, એમ માની તે યુસ્યવરો ઉત્સાહ, કોધ અને
સેદાએથી નરણે જુદા જ સ્નરૂપ ધારણુ કર્યા હોય
એમ જપાતા હતા પછી કાઈ એકનાર સત્ય
વતીના ષત મહાયોગી ન્યાસ ત્યા પાડવાને મળવા
માર આવ્યા તેમને આવતા સ્તેઈને કુ તીપુત્ર
યુધિદિર તેમને સામે લેવા ગયા ને એ મહાત્માને.
વિડિપૂજક માર્યા.
વ્યાસ બેઠા, એટલે સેવાની ઇચ્છાવાળા જિતે-
દ્રિય યુગ્દિર તેમની પાસે બેઠા.*-૫૦ એ પૂંડુ-
ન'દન વ્યાસને પ્રણામથી સ તોષ આપવા લાગ્યા..
પોતાના એ પૌનોને દૂબળા પડી ગયેલા તથા
વતમાં વમડાઉ આહારથી જનતા જેઈને મહિ
વ્યાસ દયાપૂણ યક ગયા અને આંસુથી ગળગળી
આ વાણ] બોલ્યા-કે, “હૈ યુવિછિર | હે મહા
ખાઠુ | હે વામિકત્રેઇ ! સાંભળ.૫૪૫૨ જમણે
તપ તપ્યાં નથી, તેવા માણુસો આ લોકમાં મહુ!-
સુખ પામતા નથી. મતુષ્યતે સુખ અને દુ ખ.
વારાફરતી આવ્યાજ ઠરે ટે.૫3 હે પુસ્ષસિહ !
'જાઈને પણુ અનત સુખ પ્રાપ્ત થતુ તથી. પછી
ભવે તે પુરત પ્રત્ઞાનાન હેય અને પરમ બુદ્ધિમાન
હાય.પ* આથી ઉદયાસ્તને જણુનારો માણુસ હર્ષ
કરતે। તથી, તેમ શેક પણુ કરતો! તથી તે તો આવી.
ચડેલા સુખને સેવી લે અને આવી પડેલા ડુ ખને
સહુન હરી લે છે "“ ખેડૂત જેમ મોસમે મળતા
મો લને! સ્તીકાર કરે ટે, તેમ તે પણુ સમયે આવી
મળતા સુખડું ખને! સ્વીકાર ઠરે છે, કેમ કે તપથી.
નિરોષ ખીન્ી' કજ્ુ'જ નથી તપથીજ મહાક્ળ
(બ્રહ્મ) મને ટે હે ભારત ! તપને કર્યુ જ અસાધ્ય.
નથી, એ તમે જણી લે. હે મહારાજ | સત્ય,
સરળતા, અકો4, સવિભામ (અન્તાદિ વહે ચીને.
આપના), દમ, રામ, ઈર્યારહિતતા, હિ સાને ત્યાગ,
પવિત્રતા અને ઇદ્રિયસ યમ એ સવ* પુણ્યક મ
કરનારાં મતુષ્યાને પાવત કરતાર છે "૬-૫૬
અ્જૈમમાં સ્ચિવાળા ,અને આડાતેડા માગે જ
સદૈવ નિચરનારા મૂર્ખ" મતુષ્યાો કટદાયિની,
ચોાનિમાં જન્મે છે અને સુખ પામતા નથી.૫પ*
આ લોકમા જે કમ કરવામાં આવે છે, તેતુ”
કૂળ પરક્ષોકમા ભોગવવાતુ આવે છે, તેથી શરીર્-
«કેશ 100810 પિક 1. ્ર ઇસ “હૈ 10
૫31 117- રદ 110મ11ઝ 181૫089 "0 9 દાર ૩15 ઉક શ ઇડે ઊપ ૬ પિટાશમર ત [દરિારાશા ગ ઝે ધિસક ણ 1ર 0:છપુ
ખૂમ્દૂધારીર 929 75 0૪8 *હુ ટશ 1કાઇ- પ1 દા કણ “ર સિ 1*1058ર ૨ “ છ 530. ૩૨/૦૦ પશ પર્તેઠ 10001:7* 192 ૬ 1815 103
ક 21૬ છુ 10913 કેો29 ૬ ૬૪, 1૪૯૯ 1831૨2 18ાછુ 1, “૬ શ છડે કર કે. [૪૩૭૨ 78*3 છાણિર ઇરેઇટ 1980 ટે ૬8
દને
ઇક કા સિ 1પ ટાક કપટ ગઇ રેડે 380 .બિાત્ડેરિ [938૫09180૨
૪૮૬
શ્રીમહાભારત-વનપર્જ-વ્રીહિદ્દેણિકપવ * *
તસે તપ અને નિયમથી યુક્ત રાખવું. હે રાજન્ | | કશુ વિરોષ દુષ્કર નથી. તેથી હુ” દાનને જ સર્વ-
દાતનો! સમય આવે ત્યારે મત્સરહિત થઈ ને, | શ્રેષ માતુ” છુ, આ સબધમાં આટલુ ધાત
પ્રસન્નમનથી તથા પૂજન અને પ્રણામ કરીને યંથા- | રાખવું કૅ, ન્યાયપૂવ'ક મેળવેલુ' ધન પાત્ર, કાળ
શક્તિ દાન આપવુ'.૨૦*૫ સત્યવાદી મતુષ્ય | અને દેશની ચોગ્યતા જેઈ ને જ સતુસ્યોને દાન*
આયુષ્ય, સરળતા અને ડલષેશથી સુક્તિ પામે છે.
માં આપવુ'.૨૨૨ અન્યાયથી મેળવેલા ધનથી
ક્રોધરહિત અને ઈરષ્યારહિત મતુષ્ય પરમશાંતિતે | જે દાતધમ' કરવામાં આવે છે; તે દાત મહાભય-
પામે છે.૨૨ દમ અતે શમમાં પરાયણુ રહેનારા
નુષ્ય ડયારે પણુ ડક્ષેશ પામતો નથી. વળી વશ
ચિત્તવાળે મનુષ્ય પારકાની લક્ષ્મી જેઈ ને સ'તાપ
પામતો નથી. જે અન્ઞાદિઠના વિભાગ કરી તેતે
ઉપભોગ કરે છે અતે જે દાન આપે છે, તે મતુષ્ય
ભોમ અને સુખ પામે છે. જે અહિંસક રહે
છે, તે પરમ આશૅગ્ય ભોગવે છે. જે મતુષ્ય પૂજ-
નીચોને પૂજે છે તે મોટા કુળમાં જન્મ પામે છે.
જણે ઇંદ્રિયા ઉપર વિજય મેળવ્યા હોય છે, તે
વ્યસતોના સંગમાં પડતો નથી.૨* *5 જતી બુદ્ધિ
નિત્ય શુભ કર્મમાં જ લાગી રહે છે, તે મતુષ્ય
ચહુ પામ્યા પછી, એ શુભ બુદ્ધિના ચોગ વડે
કૂરી હલ્યાણુ મતિવાળા જ જન્મે છે.૨*
યુધિદિર બોલ્યા : હૈ ભમવન્] તપ અને દાન-
શ્રમ એ ખતેમાં કયુ પરલોકમાં વિશેષ સુખદાયી
છે? હે મહાગ્રનિ] એ બેમાં ક્યું વિશેષ કઠણુ
કહેવાય છે £૨”
વ્યાસ બેલ્યાઃ હે તાવ 7 પ્રથ્વીમાં દાત જેવુ”
દુષ્કર કઈ જ નથી, મનુષ્યોને ધનની ભારે વૃષ્ણા
રાય છે અને તે ધત કટી મળે છે. હે મહા-
સતિ | “કેટલાક વીર નરા ધનતે અથે જ પોતાના
પ્રિય પ્રાણાને અળખામણા કરે છે અને વનમાં
તયા સાગરમાં ઊંડે સુધી પ્રવેશે છે [*“ કેટલાક
*મતુષ્યો ધતને માટે ખેતી અને ગોરક્ષા કરે છે.
વળી “દેટલાક પુરષો પૈસાને માટે પારકાના દાસ
અને છે.*૦ આમ મહાકદથી રળેલા ધનને દાનમાં
ત્યાગ કસ્તો એ અત્યત દુષ્કર છે. દાન જેવું બીજનું
થી રક્ષણ કરતુ' તથી.** હે યુધિઠિર ! મતતી
પવિત્રતાપૂર્વક ચોગ્ય કાળે અને યોગ્ય પાત્રને જે
શોડુ' સરખુ" પણુ દાત આપવામાં આવે છે, તે
પરલોકમાં અન'ત કૂળ આપે છે, એમ શાસ્રમાં
કહ્યું છે.*” દ્રોણુ” જેટલા ભાતતું દાત આપવા-
થી સૃદ્મલતે જે ફળ મળ્યુ” હતુ', તેના પ્રાચીન
ઇતિહાસને લેક! આ સબધમાં ઉદ્યાહરણુરૂપે
હહે છે.
ઇતિ થીમહાભારતમાં વનપર્વા'તગ'ત શ્રીહિદ્રોણિકપર્વ માં ' દાન-
ની દુષ્કરતાનુ* કથન નામને! અધ્યાય ૨૫૯ મા સમાક
ઝધ્યાવ ૨૬૦મો
સુટ્ગલનેો દાનધર્સઈ
॥ યુપિષિદ ર્વા ((
વ્રીરિટ્રિળ? પરિસ્યત્ત વર્થ તેન મહાનતા ।
ઘરમ ટ્સશ્ર મમવન વિધિના વેત ચાત્થમે ॥ ર ॥
યુધિકિર બોલ્યા : હે શગવન્| મહાત્મા જુદ"
ગલે કેવી રીતે દ્રોણુભર ડાંગરતુ' દાન કયું” ? તેમણે
જાને અને કઈ વિધિએ તે આપી હતી? મે
તે કહે. જે મતુષ્યનાં કમથી સાક્ષાત્ ધમરૂપી
ભગવાન પ્રસન્ન યાય છે; તે સધધમચારીતા જન્મ
ને ડુ' સફળ માતુ છુ".*
વ્યાસ બોલ્યા ? હે રાજન્ | કુસ્ક્ષેનમાં ઝલ
તર શશયામ્કાં મવેબયનુણલલ્સપાઈરત્ ચરુનિરરરે-
દ્રોશ: 1
ખરોર્તો] એફ પ્રરથ, ચાર ગ્રસ્થતે! અઢક અતે ચાર
આઢકનો એક દ્રોણુ, આ માગધી પરિમાષા પ્રમાણે
દ્રોણુ બત્રીસ રૅર્નો યાય છે.
જુઝેક
અધ્યાય ૨૬૦મે!-મુડ્ચાલને દાતધર્મ
૪ૅત્ક
તામ્તા એક ધર્માત્મા હતા. તે જિતેદ્રિય* શીલ્ૉછ*
વૃત્તિથી રહેતા હતા. તે સત્યવક્તા હતા અતે
ઇયોમી મુક્ત હતા. તે આતિથ્યત્રતવાળા હતા
અને ક્યિવાત હતા. તે હોલાની જેમ અદપ-
સશ્રહી હતા. તે મહાતપસ્વી નિત્ય ( પદ્યુષલિની
અયેક્ષા વિતાતો ) ઘિડૂત નામનો યજ્ઞ હરતા
ઉતા, પુષર અતે પત્તી સાથે તે ઝુનિ એકેક પખ-
વાડિયે આહાર ઠરતા હતા, હોલાતા જેવી વૃત્તિ
રૅખીતે તે હણુ ણુ કરી પખવાડિયે એક દ્રોણુ
ડમર એકઠી હરતા. ઈર્ષ્યારહિત રહીને તે
પૂતમ અને અમાસની ઇષ્િખા કરતા, દેવો! આતે
ચતિધિખાને આપ્યા પછી, રૈય રહેતા અન્નથી
તૈ પોતાતો દેહનિર્વાહ ચલાવતા.* હૈ મહારાજ |
પિધુતરતતાય ઇેદ્ર પણ્ દેવો સાથે તેમતે ત્યાં સાક્ષાત્
આવીને પવેં પે પોતાનો ભાગ સ્વીકારતા હતા.
સૈનિકૃત્તિથી રહેતા તે મહાત્મા પવ'કાલની ઘષિ-
ગ કરીને પ્રસ હદયધી અતિથિઓને અન્નદાન
આપ્તા.*“ તે મત્સરરહિત મહાત્મા સુદ્મલ દ્રોણ
જેટલી સંગરમાંથી દાન આપતા અને એમ રોપ
રેલુ' તે ધાન્ય અતિથિઓનું દર્શન થતાં વૃદ્ધિ
પામ્યાં કરતુ.“ તેથી સે'કડા પિત બ્રા્ષણો
શોજન કરતા રહેતા, ઝતિતી સામવિશુડિથી તે
અજ્ઞ વધ્યા ૪ કરતુ' હતુ”
રે રાશન | ઉત્તમ વરતવાળા એ પર્ષિફ ડેલ્યથ
દિશે સાંભળીને (દિગેબર દુર્વાસા એકવાર તેમની
પાસે આવ્યા." ર્ પાંડવ] તેમણે પાગલની
જેમ અનિયત વૈષ ધારણુ કર્યો હતો અને બોડા
માંધાતા તે સુનિ વિવિધ જતતી કહોર વાણી
લી શા હુતા,૨ ગ સુનિશ્રેદ સુદ્માલ વિપ્ર
પાસે જઈ ને ખોલ્યા “કે, ' હે દ્રિજશ્ેષ ] હું અ
* ખેતરમાં પડી રહેલા કણુસલાં એકદા કરી
લાવવાં તે શોલરૃત્તિ અને વેરાવલા કણો વીણી લાવી
વૈ વડે નિર્્ાહ કરવો તે ઉ છર્ટત્ત.
તે અર્થે અહીં આવ્યો છુ; એમ તમે જણે. '
એટલે ઝુદ્ગલે તે ઝુતિને ઉત્તર આય્યો કે, ' આપ
ભલે પધાર્યા. ' તે અલિથિત્રતીએ તેમતે પગ ધોવા
માટે તયા આચમત માટે જલ આપ્યું, તેમ જ
ઉત્તમ અધ્ય આપ્યો. પછી તે ત્રતધારીએ તે
ભૂખ્યા અને ઉન્મત્ત તપસીને પરમ શ્રડ્દાપૂવંક
અત આપ્યું. ઉન્મત્ત અને ક્ુધાહુર દુર્વાસા તે
સ્વાદિદિ ભોજન ળધુ' જમી ગમા, એટલે ઝુદ્મલે
ઘરમાંતુ' સઘણુ' અન્ન તેમતે ફરી વાર પીર.
દુર્વાસા એ સવ અત્ર પણુ જમી ગયા. પછી
જમતાં ખાકી રહેલા અન્તથી તેમણે પોતાના અગ
ઉપ્ર લપેડા કરી દીધા અને પછી તે જેમ આવ્યા
હતા તેમ ચાલ્યા ગપા.પ*-“ એ જ પ્રપાણું તે
વિદ્દાન બીન પખવાડિયામાં પણુ પર્વના ખર
ખર સમમે આવ્યા અને ઉંછવૃત્તિથી જવિકા
ચલાવતા એ ઝુદ્લનું સર્વ અન્ન જમી ગયા,*
આથી નિરાહાર રહેલા ઝુદ્મલ ઝ્ુતિ ફરી ણુ કણુ
વીણુવા લાગ્યા. આમ છતાં ઝીદ્થલના મતમાં
ભૂખ કરો. જ વિકાર લાવી રફી નહિ.“ ઝન
અતે પની સાથે ઉછવૃત્તિ રાખનાર! તે દ્િજિવરને
કોધ, ટ્રેધ, અપમાતવૃત્તિ કે ગભરાટ એમાં કરુ”
જ થયું નહિ,** દટ્નિશ્રયી દુર્વાસા તો છવાર
પૂવ'સમચે આવીને એ ઉનૃત્તિવાળા ગેનિશ્રેષને
ત્યાં આવી ઊભા રહેતા અને સધછુ' અન્ન ખાઈ
જતા.૨૫ છતાં ઝુનિ ગુદ્યલતા મતમાં કરો. પણ્
લિકાર જયો નહિ, તેમણે તો! શદ હદયવાળા એ
સુદ્મલતું મન સુદ્દ અતે તિમ'ળ જ ન્ેયુ,૨*
પછી તે ઝુનિગે પ્રસત્ર થઈ ને એ ગુદ્મલતે આ
પ્રમાણે હ્યું કે, ' આ લોકમાં તારા જેવો એક
ઈર્યારહિત હતા નથી.૨૨ ભૂખ ધમ્'જ્ઞાનને નણ હરે ,
છુ અને વૈય'ને પણુ હરી લે છે. રસતે અનુસરતી
મ મતષ્યને રસ તરફ જ ખેચે છે. (તમે વે! પ્ાણુ-
નાધર્મરૂપક્ષધાનેતેમ જ ઇૈદ્ધિયધર્મરૂપ જી એ ખલે-
૪૮૮
શ્રીમહાભારત-વનપવ-ત્રીહિડ્રોણિકયર્વે
સ્ટ
નેવશ કર્યા' છે.) આહાર એ પ્રાણને! મૂળ આધાર છે. | માં જે સત્ય અને હિતકારી હેય, તે તમે મને
મત ભારે ચંચળ છે અને તેને વશ કરવું અતિ દુષ્કર
છે. મન અને ઇંદ્રિયોની એઠાત્રતા ખે જ નિશ્ચિત
તપ છે.૨૦*55 શ્રમથી સ'પાદન કરેલુ” શુદ મનથી
આપી દેવું, એ ભારે ક્ઠણુ છે. પણુ હે સાધુ !
તમે તે સધછુ યથાથ રીતે સિદ્ધ ક્યું” છે.૨*
તમાર સમાગમથી અમે પ્રસન્ન થયા છીએ.
તમે અમને અતુમ્રહીત કર્યા છે. ઇંદ્રિયા ઉપર
વિજય, વેય, અન્નાદિકની વહે'ચણુ, દમ, શમ,
દયા, સત્ય અતે ધમ એ બધું તમારે વિષે રહુ
છે. તમે તમારાં કર્મોથી સ્વર્માદિ લોકોને જીત્યા
છેઅને તમે પરમ ગતિને પામ્યા છે. અહે ]સ્વર્મ-
નિવાસી દેવો પણુ તમારા દાનની ભારે સ્તુતિ કરે
છે, હે ઉત્તમ ત્રતાચારી ] તમે હવે સદેહે સ્વર્ગમાં
જશે. ' દુર્વાસા જુનિ આ પ્રમાણે બોલતા હતા,
ત્યારે દેવતાઓને દૂત વિમાન સાથે ઝુદ્ગલસુનિ-
ની પાસે આવીતે ઊભે રહ્યો, તે વિમાનને હસો
તથા સારસેો। જડ્યા હતા, તેને ધૂધરીઆની જાળી-
નાં તારમા હતાં, તે યથેચ્છ ગતિવાછુ' હતુ
વિચિત્ર આકારવાળું હતુ અને દિવ્ય સુગધીથી
મહેષ્ઠી રઘુ હુતુ..૨“ ૨૫ દવડૂતે વિપ્રષિ* સુદ
ગલને કશુ' કે, 'હૈ જ્નિ। તમે પરમસિદ્ડિ
પામ્યા છે, તમે સ્વકમ'થી મેળવેલા આ વિમાનમાં
બિરાજે. '૨* શવદૂત આ પ્રમાસુ બોલવા લાગ્યો,
ત્યારે ત્રષિએ તેને ઠલ્યુ' કે, ' હું ઇચ્છુ છુ કે,
સ્તરમાં વસનારાઓના સુણ! વિષે તમે મને હહે.
હૈ રવદૂત | સ્તરમાં વસનારાઓમાં કયા ગુણો
હોય છે ? તેમતું તપ “કેવું હોય છે ? તેમનો! તિશ્રય
“વો રોય છે? ત્યાં સુ” સુખ હોય છે? અને
ત્યાં કયા દોષ હોય છે ?૨*** હે વિભુ | કુલીન
સતતા કહે છેકે, સાત ડગલાં સાથે ચાલેલો મતુષ્ય
સજ્ઝનોનો મિત્ર થાય છે. માટે એ મિત્રતાને લીધે
કુ' તમને આ પૂછું" છુ. આથી એ સબ'ધ-
નિઃશ'કપણેું કહે. તે સાંભળ્યા પછી ડુ તમારા
કહેવા પ્રમાણુ યથાયોગ્ય આગળના વર્તન માટે
નિશ્રય કરીશ. '*5
ઇતિ શ્રોમહાભારતમાં વનપર્વા તગ'ત થ્રીહિદ્રોણિકપવ'માં
“મુદ્ગલઉપાખ્યાન ' નામનો અધ્યાય ૨૬૦મો સમાપ્ત
અૃષ્યાય ૨૬૬૨મો
સ્વગતા ગ્રુણુદોપ
॥શેવરૂત વાથ ॥
મદને ગાર્યવુસ્િલ્વં ૧: સમછુલયુતમ૬ |
સંત્રાતું વછુ મત્ય વિવૃશશલ્યયુધો ૧થા ।। ૨
રવડૂત બોલ્યો : હે મહપિ* ] તમારી ખુદ્ધિ
ઘણી શ્રેછ છે. કેમ કે તમતે ઉત્તમ અને અતિ
માનનીય સ્વ્ગસુખ મળ્યુ' છે. તાપણું તમે
એને વિરો અન્નણ્યા મનુષ્યની જેમ વિચારી રકા
છો,પ હે ઝુતિ | સ્ત્રગલોક આ લે।કથી ઉપર છે
અતે એ 'સ્તર્' નામે પણુ કહેવાય છે. ગે
ઊધ્વંગામી છે, સત્પથ ( ક્રમમુક્તિનુ' સ્થાન ) છે
અને અચ વગેરે દેવયાનથી જનારા લોકો એ
સ્થાનમાં સ“ચાર ઠરે છે.૨ હે ઝુદમલ | જે પુર્ણા
તપ તપતા નથી, જે મહાયજ્ઞ કરતા નથીં, જેઓએ
અસત્ય બોલે છે અને જેએ( નાસ્તિક છે, તેઓ
ત્યાં જઈ શકતા નથી.* પરતુ હે બ્રહન્ | જેઓ
ઘર્માત્માં છે; વશમનવાળા છે, શાંત છે, જિતે-
દ્રિય છે, મત્સરરહિત છે, દાતધમમાં પરાયણુ છે
અને યુદ્ધમાં અપલાયતાદિ લક્ષણુસ પત્ન શરા-
આ છે, તેએ! શમદમરૃપી થેક ધમ તુ' આચરણ
કરીને સત્યુસ્યાથી સેવાયેલા તે પુણ્યકર્તાઓના
લે[ઠામાં નય છે.” ર મૌદ્મલ્ય ઝુનિ | દેવે,
સાધ્યો, વિચ્ચેદેવા, મહપિ*એ, યામગણુ।, ધામ-
ગણુ, ગધર્વા અને અપ્સરાએ એ સવ' દેવસમૂટે।-
ના પ્રકાશમાન, ઇચ્છિત વસ્તુઓથી ભરેલા અને
જ્યોતિમ'ય એવા જદા જીદા અનેક રુમ લેક
- અધ્યાય ૨૬૧ મે।-સ્વગ'ના સુણદાષ
૪ટ્હ
છે.” છુ સુદ્મલ | ત્યાં તેત્રીસ હજર ચોજન-
તો મેર નામનો સુવણું'મય પર્વ'તરાજ છે. તેમાં
ન'દન આદિ પવિત્ર ઉપવનો અને પુણ્યકર્માં ઠર-
નારાઓનતાં વિહારસ્થાનો આવેલાં છે. ત્યાં ભૂખ,
તરસ, ગ્લાનિ, ઠડી, ગરમી કે શય કશું જ હેતું
નથી.” * ત્યાં કરુ” પણુ અશુભ બીભત્સ નથી.
તાં સવ'ત્ર ચિત્તાક્ષક સુમધ છે. સર્વત્ર સુખ-
દાયી સ્પશઃવાહી વસ્તુઓ છે.પ” હે મુનિ! ત્યાં
સત્ર કાનને અને મનને પ્રિયકારી મધુર ધ્વનિ"
આઓ ચાલે છે. ત્યાં શોક નથી, વૃડ્દાવસ્થા નથી,
શ્રમ નથી અને સ્દત નથી." હે મુનિ | આવે!
તે સ્વર્ગલોક સત્ક્સાનાં ફૂળ આપનારે છે. ત્યાં
મતુષ્યો પોતાતાં સત્કર્મોથી પ્રકટ થાય છે.૫૨
ર મૌદ્મૌલ્ય | ત્યાં જનારાનાં કમથી પ્રાપ્ત થનારાં
શરીરો તૈજસ્ શરીરો હોય છે. તે માતપિતા-
ના સબધથી ઉત્પન્ન થયેલાં હોતાં તથી.** હૈ
મ્ુનિ] તે શરીરમાં પરસેવા હોતો નથી કે દુગધ
રોતી નથી. તેમતે મળમૂત્ર સુદ્ધાં થતાં નથી.
તેમનાં વસ્નને ત્યાં ધૂળ લાગતી નથી. તેમની
દિન્ય ગધવાળી મનોરમ માળાઓ ચીમળાતી જ
નથી. હૈ ખ્રલ્ન્| તેમને આ પ્રકારનાં વિમાને
મળે છે.૫”૫૫ રુ મહામુનિ | સ્વ્ગને જીતનારા
મતુષ્યો ઈર્ષ્યા, શોક અને ગ્લાનિથી રહિત હોય
છો, મોહ અને માત્સર્યથી જુક્ત હોય છે અને
યાં સુખપૂર્જક નિવાસ કરે છે.૫૫ હે સુનિશ્રેછ |
આ પ્રકારના તે દિવ્ય લે[દોમાંના એકએક લેક
ની ઉપર ઉપર ખબીન્ન દિવ્ય ગુણુવાળા ધણા લોકે
છે.૫૦ એ સર્વની ઉપર બ્રજ્ઞાના તેજોમય રાશ
લેક છે. હે બલન] તેમાં પોતાનાં શુભ ક્મૌ-
શી પવિત્ર થયેલા શ્ઠષિઓ ન્ય છે.” તે લોહે।-
થી પણુ ઉપર દેવોના દેવ ગઠભુ તામના દેવતા-
આના ખીન્ન લકો છે. દેવતાએ પણુ એ ક્ઠજુ-
તુ યજન ઠરે છે.“ તે લેકે! સ્વપ્રકારથી
મ.વ,૩૧
પ્રકાશમાન છે; તેજસ્વી છે; ઉત્તમ છે અતે મને।-
રથો પૂણુ કરતારા છે. એ લેોઠતિવાસીઓને સ્રી
સ'બ'ધી તાપ “કે લોર્ડથય' સ'બધી મત્સર હોતો
નથી.*” તેએ આડુતિ ઉપર જવતા નથી, તેમ
જ તેએ અમષૃતતું પણુ ભોજત કરતા નથી.
તેમનાં શરીર દિન્ય છે, પણુ તેએ સ્થૂલ ( દય )
શરીર્ધારી નથી.૨૫ એ સનાતત દેવાધિદેવ સુખ-
માં રહે છે, છતાં સુખની કામના ઠરતા નથી.
કલ્પના પરિવર્તત સમયે પણુ તેઓ પરિવત'ન
પામતા નથી.** તેમતે નૃડ્દાવરથા અને મરણુ
તો ડયાંથી જ હોય? તે હષ, પ્રીતિ ને સુખથી
મુક્ત છે. હૈ ચનિ | તેમને આમ સુખ અને દુઃખ
હોતાં નથી, તો પછી તેમને રાગ અને દ્રેષ તો
ઢયાંથી હોય ?૨* હે મૌદ્ગલ્ય | દેવે! પણુ તે
પરમ ગતિને ઇચ્છે છે; પણુ તે પરમ ગતિ દુલ્'ભ
છે અતે વિષયી જતો તેને પામી જ શકતા નથી.
શ્રેણ નિયમો! પાળીને કે વિધિપૂવ'ક દાન આપી-
ને બુદ્ધિમાતા જે દેવોના લોકોને પામે છે, તે
તેત્રીસ છે.૨”૨5 તમે દાત આપીને એ સમદ્ટિને
સુખપૂર્જક પ્રાપ્ત કરી છે. તો ઉજજવળ પ્રભા-
વાળા તમે પ્રુણ્ય વડે સાંપડેલી એ સ'પત્તિને તપ
વડે ભોગવે..૨*
હૈ વિપ્ર ! આ મે' તમને સ્વર્ગના સુખ વિર,
અનેકવિધ લોકા વિશે તેમ જ સ્વર્ગના ગુણે
વિશે કહ્યુ. ઠવે ડુ' તમને સ્વર્ગના દોધે કહું છુ
તે તમે સાંભળો.” ત્યાં સ્વર્ગમાં તો કરેલાં કમ્'-
નાં ફળ ભોગવવા મળે છે, યાં બીશ્ન' કમ્' થઈ
શકતાં નથી. ત્યાં તો મૂળ મૂડી વાપરીને જ ભોમ
શોગવવાના હોય છે.“ આમ તે સત્કમ'રપી મૂડી
ખર્ચાઈ જતાં છેવટે ત્યાંથી પતન થાય છે. મારા
મતથી સ્વર્ગમાં આ એક દે છે. હે મુદ્ગલ |
સુખથી મન ભરાઈ ગયાં હોય અને ત્યાંથી પડવુ”
પડે એને હું દોષ જ માતું છું.“ વળી એ સ્વગ'-
૪હ૦ શ્રીમહાભારત-વનપર્વ-ત્રીહિ્વીણિકપવ*
જત ! હવે તમારી કૃપા થાય તો આપણે જઈએ,
તમે વિલંબ કરે તહિ.**
વ્યાસ બોલ્યા : આ સાંભળીને મૌદ્મલ્યે દેવ-
દૂતનાં વચત ઉપર બુદ્ધિપૂર્વક વિચાર કર્યો. પછી
વિચાર કરીને મુનિશ્રેષ્કે દેવદૂતને કહ્યું કે, 'હૈ
દવદૂત 1 તમને તમન હો | હે તાત | તમે સુખે
જાએ. મારે મહાદેોષવાળા સ્વત્તુ' કે સુખતુ'
ક'ઈજ કામ નથી.₹૪*૨ ર્ત માંથી પતન પામ્યા
પછી મહાદુઃખ છે અને અત્યંત દારણુ પરિતાપ
થાય છે. સ્વર ભોગવનારાએાને આ લોકમાં
ભટકવા વારો આવે છે. એટલે હુ' સ્વગને
ઇચ્છતો નથી. જેને વિષે મયા પછી મનુષ્યોને રોક
રહેતો નથી, વ્યયા રહેતી તથી અથવા નીચે
પૂડવાપણુ' રહેતુ' નથી, તે અત'ત અતે કેવળ
શુદ્ધ પદનેજ હુ' શેધીશ, “5 આ વચન
કહીને તે ચુતિએ એ દેવટ્ૂતને વિદાય અ મ.
શીલોંછવૃત્તિવાળા એ ધર્માત્મા તો ઉત્તમ શાંતિ
ધારણુ કરીને રહેવા લાગ્યા,“* નિ'દા અને સતુતિ-
માં તે સમાન રહેવા લાગ્યા. માટીન! ઢેકામાં
પૃથ્થરમાં અને કાંચનમાં તે સમભાવ રાખવ
લાગ્યા અને યુદ્ધ ધ્યાનચોગથી તે ધ્યાનપરાયણુ
રહેવા લાગ્યા.*' ધાતયો મતા બળથી તેમતે અનુ-
પમ બુદ્ધિ પ્રાપ્ત થઈ અને તે અવિતાશી નિર્વાણુ-
રૂપી લક્ષણુવાળી પરમ સિદ્ધિતે પામ્યા.” આથી
રૈ કૌતેય | તારે પણુ શેક કરવો નેઈએ નહિ.
તુ' એશ્રય'સ'પન્ન રાજ્યથી શ્રદ્ થયો છે, પણુ
તપથી તે તુ' પાછુ પ્રાપ્ત કરશે,”“ માણુસને
સુખ પછી દઃખ અતે દુઃખ પછી સુખ પ્રાપ્ત
શાથ છે. એ સુખદુઃખ તો પૈડાંના આરાની જેમ
ઉપરતીચે અતુકમે આવ્યા જ કરે છે..”“ હૈ અમાપ-
વિક્રમી | તેર વર્ષ વીત્યા પછી તું ખાપદાદાતુ'
રાન્ય પાછુ' પામશે જ; માટે મતમાં સ'તાપ
કરીરા નહિ.” આ પ્રમાયુ તે શમવાન વ્યાસે
લે!કમાં રહેલાએ પોતાતા કરતાં ખીજાતું' વિશેષ
ઉજ્જ્વળ એશ્વય જેઈ ને સંતાપ અને અસતોષ
પામે છે, એ પણુ ભારે દુઃખકારક છે.૨” રવમ'-
થી પતન પામવાની જ્યાં ઘડીએ આવે છે, ત્યાં
તે જવોતું જ્ઞાન એ'છુ' થઈ નય છે, તેને મોહ
ઘેરવા માંડે છે, ધૂળ ચોંટવા માંડે છે અને તેમની
માળાઓ ચીમળાવા માંડે છે. ત્યારથી એ પડે-
નારાઓત્તે ભય ઉત્પન્ન થાય છે.* હે મૌદ્ગલ્ય !
આ દાશણુ દાષો તો બ્રહ્મા સુધીના સર્વ લોકમાં
છે; પણુ સ્વર્ગલોકમાં પુણ્યશાળીઓ માટે હજારે
ચુણુ। પણુ છે.*૨ જૈ મુનિ] સ્વર્ગ'થી ભ્રટ થનારા
માટે આ એક બીને શ્રેઇ લાભ છે અતે તે એ
જ, શુભ કર્મતા સંસ્કારોને લીધે તે મતુષ્યોમાં
જન્મ પામે છે.૨* તે મહાભાગ્યશાળી ત્યાં પણુ
સુખને ભોક્તા થાય છે. પણુ તે ને ત્યાં કમ
હરવા સબંધમાં નઅચ્ત રહેતો તથી; તો તે અધ-
મતાને પામે છે.*” આ લોકમાં જે કર્મ કરવામાં
આવે છે, તેનો પરલોકમાં ઉપયોગ થાય છે.
રે બ્રહ્મન્! આ લોક કર્મભૂમિ છે અને રવર્માદિ
લોક ક્ળભૂમિ છે, એમ મતાયું છે.” “
મુદ્ગલ બોલ્યાઃ આ તો તમે મને સ્વર્ગના
મહાન દોષો કદ્યા છે. માટે હવે કોઈ બીજે કેવળ
નિર્દોષ લોક હોય, તો તે તમે મને ઠહે.૨*
રવદૂત બોલ્યો : બ્રભાના લોકની ઉપર વિષ્છુ-
તું પરમપદ છે. તે રુડ્, સનાતન અને જ્યોતિ
સ્વરૂપ છે. તેને વિદ્દાને પરબ્રહ્ષપદ જણે છે.”
છૈ વિપ્ર ] દભ, લોભ, મહાકોવ, માહ અને દ્રોડુથી
પરાભવ પામેલા વિષયચિત્ત મતુષ્યો ત્યાં જતા
નથી.** પરતુ મમતા વિનાતા, અહ'કારરહિત,
સુખદઃખાદિ ટ્વ'દ્દોથી પર, ઇંદ્રિયોને વર રાખનાર
“અને ધ્યાનચોગમાં પરાયણુ રહેનારા મનુષ્યો જ
ત્યાં નય છે.*“ હૈ ઝુદ્ગલ 1 તમે મને જે પૂછયું”
“ આ મે' તમને કહ્યું છે. હે સત-
સુદગાતન્કા : ગડ મ 2૬ ૬ ઇચ ૯ ટણ
દી
મહાતપસ્4ી મુદ્ગડ અને મહર્ષિ દુવાસાની વાતતીત પૂરી થઈ એવામાં સ્વગને। એક દૈવ વિયાન
નઈને આન્ના તણે કહ્યુ કે આપ પુ યકમવાળા હૈવાથી સ્વગ માં પધારો પકી તપસ્વીના પૂક્નાથી તે દેવતાએ
સ્વગથી માને શ્હ્મને ક સુધીની હષ્ઠીકત અન ગુણદોષ વણુવ્યા મુદ્ગને તે સાભળાને કક્ષું કે ત્યા જઈ
રહેવાથી પુશ્યડૂપી ઉત્તમ પન ખર્ચાઈ ન્નય અને તેથી પાકુ આ પૃથ્વી પર પુશ્ચ કમાવા માટે પ વુ પડે એવા
રવગ નોકમાં કે ગ્રહમનોકમાં પણુ મારે આવડું જ નધો જે સ્થાનને પામવાથી સદાને માટે ર ખમાતધી નિ#ત્તિ
અને પરમ અ નદ્ની પ્રાસ્તિ થાય છે એવા પરમ ધામને જ હું તો પ્રાપ્ત કરીરા *
અધ્યાય રદરમોા-ડર્વાસાએ દુર્યોધનતે આપેલુ” વરદાન ક્ક્ર
-ડઝક-ત્ડકકકડ-
પાંડુત'બ યુધિષિસ્ને ઠશ્યું. પછી તે ધીમાત તપ | મનમાં પાપી વિચાર ઢરવા લાગ્યો. પછી તે દૂરા-
કરવા માટે ફ્રી પોતાના આશ્મ તરક ચાલ્યા | તમા હૃતરાષ્ટ્રતા પુત્રો ઠણું' અને દઃશાસત આદિ
ગયા.“ પઢી ખુડ્ડિવાળાઓ સાથે પાંડવોને વિવિધ ઉપાયે
ઇતે કનડલારનાં રતપર્તા'તત કોહેટ્રીધિકિય રમા 1 દુઃખ પહોંચાડવાનું વિચારી ર્યા હતા. એવામાં
અ કા અવિ અ ઘર્સોત્મા કાયા તપસ્વી
જ સાલ દશ હરર શિષ્યો સાથે ત્યાં સ્વેચ્છાએ આવી
ત્રીઠિદ્રીણિકપર્વ સમાસ | પહોંચ્યા. તે પરમ ોધવરા મુનિતે આવેલા જેઈ ને
દ
શ્ોપટ્ીટળપર્વ વિતયમપત્ર થીમાન દુર્યોધને પોતાના ભાઈખાની
સાથે રહીને નમતતાથી અને મનવશરાખીને તેમને
ડુ
ઝય્યાય ૨૬રમૉ આતિય્યસત્કાર ર્વીકાર્વા નિમ“્રણુ આપ્યું.પ-“
ડુર્વાસાએ ડુર્યોઘનનતે આપેલું વરદાન તેમષે તેમતું વિધિપૂર્વક પૂત કયુ. તે પોતે
,.-- - 9 સમ હાપા જ સેવકની છેમ તેમની સેવામાં ર્યો, તે મુનિ-
વઘલ્લવં વતે તેળુ પાડવું મટ્દાદમણુ | શ્રેઠ ર્વાસા ત્યાં હૅટલાક દ્વિસ રક્ષા.પ” હે મહા-
રમાળપુ સિત્રામિઃ વ્યામિધેસિમિ તટ ॥ ર ॥
જતમેજય બોલ્યા : તે મહાત્મા પાંઘ્વો આ
પ્રમાણે મુનિએ સાથે વિચિવ ઠથાવાર્તાઓ કરીને
આન"દ મેળવી વનમાં વસતા હતા. તેએ કૃષ્ણા
ને!#ન ઠરે એ વખત સુધીમાં બ્રાક્ષણાને તેમ જ
અન્નાધૅ' આવી ચડેલા સૌ કોઈને, ચે" આપેલા
અક્ષય અત્ર વડે તેમ જ અશ્ણ્યવાસી વિવિધ
રાજ | રખે દુર્વાસા શાપ આપરે એવી ભીતિથી
રાન દુર્યોધન દ્વિસ ને રાત ખડે પગે રહીને
તેમની સેવા કરતો રથો.પપ “હે નૃપતિ | કુ
ભૂખ્યો છુડ મને ઝટ અન્ત આપ! એમ કહીને
દુર્વાસા (રતાન માટે) ચાલ્યા જતા અને મોડેથી
પાછા વળતા. વળી ' આજે હુ' જમીશ નહિ, મને
ભૂખ નથી.' એમ હહીને તે પાછા અદરય થઈ
ચ્રગાનાં માંસાથી તૃપ્ત કરતા હતા. એ સમયે હૈ | જતા.૫5 પરતુ પાછા અકરમાત્ આવીને તે
મહામુનિ] કણું, શકૃતિ બને દુઃશાસતના મત કહેતા કે, ' તુ' અમને ઉતાવળે ભોજન કરાવ. ?
પ્રમાબું ચાલનારા, પાપાચારી ને દુરાત્મા દુયોધત | ડયારેક દુર્થોધનતા વયની પરીક્ષા કરવા માટે તે
શદિ સવ ધૃતરાષ્ટ્રપુત્રો પાંધ્વાતા સબ'ધમાં કયું | સુનિ મધ્યરાત્રિએ ઊડીતે પહેલાંની પેકે ભોજન
વત'ન રાખતા હતા ? છે વેશ'પાયન | હું આ તમને | તૈયાર કરાવતા, પણુ તેની નિ'દા કરીને તે જમતા
પૃછુ* છુ. માટે હે શમવન્1 તમે એ મને કહે. | નહિ.પ* પોતે આમ વત'તા હતા, છતાં રનત,
થરા'પાયન બોલ્યાઃ છે મહારાજ |] પાંડવો | દુર્યોધનના મનમાં કશી વિકૃતિ આવતી નથી, તેમ
વનમાં રહેવા છતાં, તેમની વૃત્તિ તો તમરમાં હતી | તેતે કોધ ચડતો નથી, એ સ્ેઈને દુર્વાસા સુનિ
તેવી જ છે; એ સાંભળીને દુર્યોધન તેમને વિશે | પ્રસલ થયા. તે દુઃસથ મુનિએ દુર્યોધનને કહ્યું કે,
મી કિક િઇરડિિકિલઃ 1 “હૈ ભારત] કુ તતે વરદાન આપુ' છુ'.૫૪૫૫
મત્યબેનારિ વાતેન મિવ્યતાત્યશ લિ ॥ તારું કલ્યાણુ થાઓ. રી રી.
આ વરાલિદિશિક બાલણુતા દછાંતવી રાહ દલ” | (ઝા હાય, તે હં પાસે મા ક કં ક
જા તયા અર્તિથપ્રિય મનુષ્ય અલ્પ દાનથી પણુ ણ
શહિ પામે છે, એ કહ્યું છે. --નેન | થયો! છુ, એટલે તને કશી જ ધમ્ય' વસ્તુ અલભ્ય
દર શ્રોમહાભારત-ત્રનપર્વ-ડ્રોપટીહરણુપવ”
ન રોઈ શકે.!પ5 વહૂનિમાં પડોને પોતાનાં જ પાપ વડે ડુસ્તર
વૈશ'પાયત બોલ્યાઃ સસકારી મનવાળા તે | તરકમાં પડ્યા છે,૨5૨” *
મહપિ*તાં આ વચને સાંભળીને તે દુ્ચોધત વૈશ'પાયન બોહ્યાઃ હે રાજન્! ફપયબુદ્રિ-
જાણે પોતે નવા જન્મ પામ્યો હોય તેમ માનવા | વાળા તે દુર્યોધન વગેરે આમ મનમાં પ્રસન્ન થયા
લાગ્યો.પ? સૃતિ પ્રસલ્ન થાય, તો તેમની પાસેથી | અને હસતા હસતા પોતપોતાને સ્થાને ગયા.*“
રું મામવું; તે વિષે એ દુષ'તિયાએ ઠણુ અને | ઈતિ થમહાભલારતેમાં વનપર્વા'તગ'ત દ્રીપદીહરણૂપવંમાં
દુઃશાસત વગેરે સાથે પહેલેથી જ મ'તણા કરીને “રુર્લાસા ઉપાખ્યાત” નામને! અધ્યાય ર૬રસો। સમા
નિશ્ચય કરી લીધો હતો.“ આથી હૈ રાજન્! અધ્યાય ર૬૨ મો
અસત છુષ'માં આવી જઈને તેણે આ વરદાન ફુર્વાસા પલાયન થઈ ગયા
માગ્યું: 'જ ખહ્મન્। અમારા કુળમાં યુધિછિર ॥મૈરમયત સતાચ॥
મહારાજ જયેઇ અને શેષ છે. તમે જેમ મારા | વવ: જર્ાચિટ્યુર્વાતાઃ તુલાસીનાંત્તુ ઘાંસવાન |
અતિથિ થયા છો, તેમ તમે શિષ્યો સાથે તેમતા | ઉઈ3 ચાવસ્વિતાં જુનાં ગાલા તસ્તિત્નને યુનિ ॥
પણુ અતિથિ થાએ. તે ધર્માત્મા ુણુવાન અને વશ પાથન બોહ્યા : પછી એકવાર, પાંડવો!”
શીલવાન છે. તે પાતાના ભાઈઓ સાથે વનમાં | ને અને કૃષ્ણાને ભોજનથી પરવારીને સુખપૂર્વાક
વસે છે. તમે તેમના અતિયિ થાઓ. તમને મારા | નેડેલાં જાણીને દર્વોસા યુતિ પોતાના દરા હજાર
ઉપર્ કૃપાદછિ હોય, તો તમે ત્યાંએવે વખતે જે, શિષ્યોથી વીળાઈને તે વતમાં આવ્યા. તૈ
જ્યારે તે યશસ્વિની, સુકુમારી અને ઉતમ વણું'- | અતિથિ યુતિતે આવતા જઈને થીમાત યુધિણિ-
વાળી રાજપુત્રી દ્વૈપદી સવ બરાલણોને તથા પજ પોતાના ભાઈઓ સાથે તેમને સામે લેવા
પાતાના પતિગાને ભોજન કરાવીને તેમ જ પોતે | ગયા. અવિચળ વેય'વાળા ધમ'રાજે તેમતે બે હાય
ભોજન કરીને સુખપૂવક વિશ્રાંતિ લૈતી બેડી | જેડી મણામ ઠર્યા અને સારી રીતે ઉત્તમ આસન
રાય.' આ સાંભળીને દુર્વાસાયુતિખ દુર્યોડનને | ઉપર બેસાક્ચા.પ-” વિષિપૂર્જક પૂ7ન કર્યા પછી
કથ ' તારી મસલતા મારેડુ' એ પ્રમાણે કરીશ. | તેમળે મુનિને આતિમ્ય સ્વીકારવા તિમવન હું”
પછી કાયિ દુર્વાસા પણુ જેમ આવ્યા હતા તેમ | અને હશ કે, ' હૈ ભમનન! તમે નિમકમ' પતા*
ચાલ્યા ગયા. તે વખતે દર્ષોપન પોતાને કૃતષ | વીને જલદી પાછા પવારઝે.' તે પાપરષિત દુર્યાસા
મેલો માતવા લાગ્યે.“-*7 પોતાના હામ વડે મુનિ પણુ પોતાના શિષ્યો સામેર્તાન હર માટે
ઠહખુંતા હાય પકડીને તે અત્યત આન પામ્યો, મયા. તેમને વિચાર સરખો પણુ જગ્યા નજિ છે
પતાના બાઈઓ સાથેના તે શશને કપુ' પણુ પાંડવો હેમ કરીને મતે અને માર સિપ્ધાને નોજત
હશપૂવક આ મમાખું ઠથૂ.૨* કરલે?” હે મજન! એ ઝતિશયુધયે નકમિત્ત
ઠપ બોટમો રહે હરન્પ! સાર થયું કે પાછું" મઈ જગમાં ડ્વરી મારી ને સાન 531 માંડપુ/
કામ પાર પગ્યું, છે કૌર] સામાચ્ય છે જ તે વષવે સુ'દરીમેજ પતિનવા દ્રૌપદી ગ્વરને મારે
તમારી ચડતી મામ છે. એ તમારું ગઢોમાચ્ય ભારે ચિંતામાં પડી. વિચાર કરા પાં તેને
3“મ તમાચા ચત્રુઝા સ'હટ્ૂપી દુસ્તર મહાસામર અવાતો ડરો ૪ યા જાયા પિ. ગયે
માં મૂબ્પા છે. પાંડુના ફ્્વાસાના કોપરૂપી ; વેગ કભધાનક મૌટષડતું મનર્માંગાકમ્ું પાન
અધ્યાય ૨૬૩મે।-દુર્વાસા પલાયન થઈ ગયા
જ્લ્ઝ
ધરવા માંડ્યુ 'હે ડૃષ્ણુ | હે મહાબાહુ કૃપ્ણુ !
હૈ દેવફીન દન | હે અવિનાશી | હે વાસુદેવ ! હૈ જગ-
ન્ઞાથ! હૈ વિનમ્રના દુઃખવિતાશન ! હે વિશ્વાત્મા !
હે વિથ્જતક હૈ વિશ્વહર્તા | હે પ્રભુ | હે અવ્યય !
હે શરણામતપાલક | હે ગોપાલ |! હે પ્રન્નપાલક |
હૈ, પરાત્પર] હે આકૂતિ અને ચિતિ નામની
ચિત્તવૃત્તિઓના પ્રવર્તક | હું તમને તનમત ઠર
છ્ુ'.૧“૫૦ રુ શ્રેઠાતિબ્રેઇ | હેવરદાતા ! હે અન'ત|
તમે અમ અશરણુના શરણુ થાએ. હે પુરાણ
પ્રુસ્ષ | હૈ પ્રાણુ અને મનોવૃત્તિના અવિષય ! હૈ
સર્વાધ્યક્ષ ! હે પરમાધ્યક્ષ ! હુ' તમારે શરણું આવી
છુ*. હે શરણામતવત્સલ | હૈ દેવ | કૃપા કરી તમે
મારું રક્ષણુ કરે..પ"૫*૨ હે નીલકમલના દલ જેવા
શ્યામ] હે પશ્મમર્ભના જેવાં રાતાં લોચનવાળા |!
હે પીતાંભરધારી ! હે ઝળહળતું કૌરતુસ ભૂષણુ
ધારણુ કરનારા | તમે પ્રાણીમાત્રના આદિ છો,
અ'ત છો અને તમે જ તેમતા એકમાત્ર આધાર
છો. તમે ઉત્તમોત્તમ જ્યાતિરવરૂપ છે, વિશ્વના
આત્મા છે અતે સવ'તોમ્રુખ છે. મહુષિ એઓ
તમને જ પરમ ખીજરૂપ કહે છે. તમેજ સર્વ
સંપત્તિના ધામ છો. હે દેવેશ! તમે જેતા નાથ
છે।, તેને કશી આપત્તિના ભય જ નથી. પૂવે તમે
“૧ને સામો દુરના છે ઉરી, સમ ૩૧૫
સ“કટમાંથી તમે અત્યારે મારે ઉદ્ધાર કરને. ૫5
વૈશપાયન બોલ્યા : કૃષ્ણાએ ભક્તવત્સલ
કૃપ્ણુદેવની આ પ્રમાણું સ્તુતિ કરી, એટલે તે
'રવાધિદેવ જમન્ઞામ દ્રૌપદીતુ' સ'કટ જાણી ગયા.
પડખે સૂતેલી ₹ડિમણીને શયનમાં જ છોડીને એ
અચિંત્ય ગતિવાળા સમય નાય શ્રી કેરાવ ત્વરાથી
હૉ આગ્યા.“*૫“ તાસુદેવને જતાં જ દ્રૌપદીએ
તેમને પરમ પ્રસન્નતાથી પ્રણામ હર્યો અને તેમને
દુર્વાસા ઝુનિના આગમત સખબ'ધી સવ વાત
કહી.“ એટલે શ્રીકૃષ્સુ તેતે કહ્યુ” કે, “ હે કૃષ્ણા |
મને ક્ઠડીને ભૂખ લાગી છે. તું મને ઝટ શે।જન
કરાવ. ખીજી' બધુ'યે પછી કરજે.'૨* આ વચનો
સાંભળીને કૃષ્ણા શરમાઈ ગઈ અતે આ વાડય
બોલીઃ “હૈ રેવ! સૂય'નારાયશું જે થાળી આપી
છે, તેમાં મારા જમવા સુધી અન્ન રહે છે. મે' જમી
લીધુ' છે, એટલે હુવે તેમાં અન્ન જ તથી. આ
સાંભળી કમલનયત શ્રીકૃષ્યુ ભગવાને દ્રૌપદીને
કક્યું:*5૨૨ ૬ર કૃષ્ણા | આ મરહરીનો સમય'
નથી. હુ' તો થાક અને ભૂખથી મરવા જેવા થઈ
ગયો છું. ઝટ જ; થાળી લઈ આવ અને મને
ખતાવ.'** આમ તે યદુકુલતિલકે આત્રહ ઠરીને
એ થાળી મગાવી. થાળીની એક ધાર ઉપર ભાજની
કણી ચોંટેલી હતી. તે જેઈ ને “કેશવે તેતે પોતાનાં
મોંમાં મૂકી અને હહ્યું કે, 'વિશ્ચના આત્મા શ્રીહરિ
ઈથ્વર આથી પ્રસન્ન થાઓ-યજ્ઞના ભોક્તા શેવ
આથી સ'તુટટ થાઓ. ' પછી ડલેશવિનાશન મહા
ખાઠુ કૃષ્ણે સહેદેવને કહ્યું કે, 'તુ' ત્વરાએ જઈને
મુનિઓનેજમવા માટેબે(લાવી લાવ.':*-૨૬ઝથી
હે નૃપશ્નેઇ | દેવનદીએ સતાન માટે ગયેલા દુર્વાસા
આદિ તે સર્વ ઝ્નિઓને જમવા માટે તેડી લાવ-
વાને તે મહાયશસ્વી સહદેવ ઉતાવળે ગયો. તે
સમયે મુનિઓ જળમાં ઊતરીને અધમષ'ણુ ઠરી
રક્ષા હતા.“ ત્યારે તેમને પરમ રૉપ્નેપૂર્વ ક
અન્ઞરસ જમ્યાના ઓડકારો આવવા લાગ્યા, આ
નેઈને તેએ નદીજળમાંથી ખહાર આવ્યા અને
એક્બીન્ન સામે જેવા લાગ્યા.“ એ સવ સુનિંગા
દુર્વાસા સામે જેઈ ને બોલ્યા કે, “આપણે યુધિષિરન
રાજને ભોજન તૈયાર કઠરાવવાતું ડહીને અહીં
રતાન કરવાતે આવ્યા છીએ.** પણુ હે વિપ્રષિ' !
અમે તો ગળા સુધી ધરાઈ ગયા છીએ, તે હુવે
વાં શુ' ખાઈ શકીરા' :# આમ આપણે તેની રસાઈ
બમડાવી છે; તો હવે આપણે “મ કરીશુ? ?9૫
દુર્વાસા બોલ્યાઃ રાજષિ યુધિદિરની રસોઈ
૪૯
શ્રીમહાભારત-વનપવ-ટ્રોપદીહરણપવ
રઝળાવીને આપણે મહાત અપરાધ કર્ચ છે. હવે
આપણુને નેતાં જ પાંડવોની આંખમાં કોપ સળગી
ઊઠે તહિ અતે તેખા આપણુતે બાળી નાખે નહિ
તો સાજ! હે વિપ્રો | ધીમાન રાજવિ' અબરીય-
નો પ્રભાવ સંભારીને, ઠું હુરિચિરણુના આશ્રયી
ભક્તજનાથી બહું બડુ ખીઉં છુ'૨*૨* વળી
સર્વ પાંડવો મહાત્મા; ધમપરાયણુ, શરૂ,
વિદ્યાનિપુણુ, વ્રતનિઇ, તપોમય, સદાચારમય
અને નિત્ય વાસુદ્ેવપરાયણુ છે. તેએ કોધ કરે
તો અરિ જેમ રૂના ઢમલાને ખાળી નાખે છે, તેમ
તેએ આપણુને બાળી નાખે. આથી ડૈ શિષ્યો |
એ પાંડવોને કલા વિનતા જ અહીં'થી જલદી પલા-
ચત થઈ જાએ.”
વૈશપાયત બોલ્યાઃ ગુર દુર્વાસા મુનિએ આ
મમાણુ કઉુ, એટ્લે પાંડવાથી અત્યત શયભીત
થયેલા તે સધળા ખ્રાહ્ષણે। દરો દિશામાં દોટ મૂકીને
નાસી ગયા.** પછી દેવનદી ઉપર એ સુનિશ્રેછો
સહરદેવના નેવામાં આવ્યા નહિ. આથી ઘાટ ધાટે
તે તેમની શેધમાં આમતેમ કરવા લાગ્યો. પછી
ત્યાં રહેલા તપસીએ પાસેથી તેમણુ સાંભળ્યું કે,
તે વિપ્રો તો નાસી ગયા છે; એટલે યુધિદિર પાસે
આવીને તેણે તે સજ વૃત્તાંત કહી સ'ભળાવ્યો.
આમ છતાં સર્વ" જિતાત્મા પાંડવો તેમતા પાછા
આવવાની આકાંક્ષા સેવી રહ્યા અને કઈ સમય
સુધી તેમની રાહ નેતા બેસી રહયા.” તેમને
મતમાં કાળ રહ્યા કરી કે, કદી દુર્વાસા અકસ્માત
જ્ધરાતે આવીતે આપણુને છેતરશે તો? કેમ
ઠરીને આપણે દૈવજેગે આવી પડેલી એ આપત્તિ-
ને તરી જઈરું 7” પાંડવો આમ ચિ'તાપરા-
ચૂણુ થઈ નિસાસા નાખતા હતા, એ જેઈને
શ્રીમાન કૃષ્ણુ ત્યાં હાજર ચયા અને તેમને આ
પ્રમાણે કહેવા લાગ્યા.**
શ્રકૃષ્ણુ બોહ્યા : હૈ પાર્થ | પરમકોધી ફર્વાસા
શ્રધષિના તરફ્થી તમને આપત્તિ આવેલી જણીવે
દ્રૌપદીએ મારું ચિ'તન ક્યું” એટલે હુ' સત્વર
અહીં' આવ્યો છુ'.* તમતે એ દુર્વાસા જપિથી.
હવે જરા જેટલો પણુ ભ્ય નથી; કેમ કૅ તે તો
તમારા તેજથી ભય પાષીતે પ્રથમથી જ નાસી
છૂવ્યા છે. જેઓ ધમષ'પરાયણુ છે; તેમને તો
કદી પણુ આપત્તિ નથી. હવે હું તમાર્ી વિદાય
લઈને જઈશ; તમારું નિશ્ચિત મલ થએ.”
વૈશ'પાયન બોલ્યા : કેશવે કહેલાં આ વચનં
સાંભળીને પ્રથાત દતોનાં મત સ્વસ્થ થયાં. તેએ
દ્રૌપદી સહિત સ'તાપમ્નક્ત થયા અને શ્રીકૃપ્ણુને
આપ કહેવા લાગ્યાઃ “૪ ' હે ગાવિ'&, તમે અમારા
નાથ છે, હે વિજ | મહાસાગરમાં ડૂબકાં ખાતાં
માણુસો। જેમ નૌકાતો આશ્રય કરી તરી જાય છે;
તેમ અમે તમ તારણુહારતો આશ્રય કરી ડુસ્તર
આપત્તિને પાર કરી ગયા છીએ.*' તમે સુખેથી
જાઓ. તમારું કલ્યાણુ હે।.' પાંડવોએ આમ રજ
આપી, એટલે શ્રીકૃષ્યુ દ્રારિકાનગરીએ ગયા. પછી
હે પ્રભુ] દ્રૌપદી સહિત મહાભાગ પાંડવો ઝફ્લ્લ
સૃતથી વતેવનમાં વિહાર કરતા વસવા લાગ્યા.
હે રાજન્! તમે મતે જે પૂછયુ' હતુ) તે મે
તમને આ કહ્યુ છે..”*“ આમ દુરાત્મા ધૃતરાષ્ટ્ર-
પુત્રોએ વનવાસી પાંડવો પ્રત્યે અનેકવિધ કપટા
ચોજ્યાં હતાં પણુ તે સધળાં વ્ય ગયાં હતાં.”
ઇતિ શ્રામહાભારતમા વનપર્વા'ત્ગત કદ્રૌપટીહરણુપર્વ મા
* દુવાસા ઉપા'ખ્યાન ? નામનો અધ્યાય ૨5૩મે। સમાસ
૪ છવાયણુ સાર્ગાન્ય શઇન્ય ચસ્તિ હરે? 1
વજવ્ના રિ ગમતવત્વસ્વેનાજિ છુ” ॥
આ દુર્વાસ્ાના અ્યાનમાં થીહરિં સર્વા#મા છે
તયા દયાળુ છે એ કશુ” છે; અને અતિ અલ્પ વસ્તુધી
પણુ વૃત્ત થનારા તે હરિની વૃત્તિ વડે જગત આપખુ'
તૃ થઈ ગયુ એ ડજુ' છે. -મૈશ
અધ્યાય ૨૬૫સે!-કોટ્કિસ્યતા શૈપરીને પ્રશ્ો
પ્
સ્યાય ૨૬૨મો
જયદ્રથે દ્વેપદી ઉપર સોહિત
ચઈને દૂત મો।કલ્યેો
ઊ॥વેસશવન ૩વાવ॥
તસિમિત્તઇુજમેડળવે ગટયાના માર્ચાઃ |
વામ્વવો મર્વમેણ વિતણજ્ઞે થથાવ્તરઃ ॥ ૨ ॥1
વૈશ'પાયન બોલ્યા $ હે ભરતશ્રેઠ ! મહારથી
પાંડવો તે પુષ્કળ ષૃગોાવાળા કામ્યક વનમાં ફરતા
રહી દેવાની જેમ વિહાર કરતા હતા.પ તેઓ
ચોમેર આવેલા નતજતનતા વતવિભાગોાને તથા
કતુકાળ પ્રમાણે થયેલાં સુદર પુષ્પોથી રળિયા-
મણી લાગતી અનેક વનરાજિઓને નેતા હુતા.*
હે રત્રુદમન | ઇંદ્રના જેવા તે દૃગયાશીલ પાંડવો
તે મહાવનમાં વિચરી કેટલાએક કાળ સુધી વિહાર
કરતા હુતા.૨ એક વાર ઉજ્જવળ તપસ્વી મહુષિ*
તૃણુબિ'દુતી તથા ધૌમ્ય પુરોહિતની આજ્ઞાથી
દ્રૌપદીને આશ્રમમાં મૂકીને શઞુતું દમન કરનારા
તે સ્વ પુસ્ષસિ'હ પાંડવે। ષ્રાહ્ષણાને અથે' મૃગયા
કરવા માટે એપી વખતે ચારે દિશાએ માં ગયા."
એ વખતે સિંધુદેશને રાજા મહાયશસ્વી
વૃધક્ષત્રનો પુત્ર વિવાહની ઇગ્છાએ શાલ્વદેશ તરક્
જઈ રથો હુતો.૬ રાન્તને ચે।ગ્ય એવા મોટા રસા-
લ્લાથી તે વી'ટળાયલે। હતે. અનેક રાન્નએ સાથે
તે કામ્યક વનમાં આવી પહેંચ્યે;.” ત્યાં તેણુ
પાંડવોની યશસ્વિની પત્તી દ્રૌપદીને નિર્જત
| સિધ્ુદશનો તે રાન દરાત્મા વૃધક્ષત્રતે। પુત્ર જય-
દ્રય તે સ્તુત્ય ગાત્રવાળી દ્રૌપદીને જેઈને વિરમય
પામ્યો. કામથી મોહિત યઈને તેણું “કાટ્કારય
રજાને હહ્યું કે, 'નિષ્કલક અગવાળી આ કેની
પત્તી છે : એ માતુષી હેય એમ તો લામતુ' નથી.
મને જે આ અતિસુંદર સ્રી મળી જય, તો પછી
મારે વિવાહતુ' કઈ જ પ્રયોજન રહે તહિ. હું તો
એને જ લઈ ને પાછે સ્વસ્થાને ચાલ્યો જઈશો,૫૫-૫૨
હૈ સૌમ્ય | તુ' નન અને ભાળ કાઢી લાવ “કે, એ
સુંદર શ્રમરવાળી સુંદરી “કાની સ્રી છે; ધ્યાંની છે
અને શા માટે આ કટક્વાળા વનમાં આવી
છે? * અહે 1 સુ'દર જધનવાળી, વિશાળ નયત-
વાળી, મનોહર દતપ'ક્તિઆવાળી અને પાતળી
કેડવાળી આ સુ'દરી જે મારો આજે ર્વીકાર
કરે, તો એ શ્રેઇ સુદરીને પામીને ઠું કૃતાથ' થઈ
જાઉ, હૈ હોટિક | તુ” નત અને ન્નણી લાવ કે)
એતો સ્વામી કેણુ છે ?'પ*૫*
જયદ્રયનાં આ વચને। સાંભળીને એ કુ'ડલધારી
“ાટિઠાસ્ય રથમાંથી નીચે ઊતરી પડ્યો અને
શિયાળ જેમ વાધણુને પૂછે, તેમ તે દ્રૌપદીને પાસે
જઈને આ પ્રમાણું પૂછવા લાગ્યો.૫”
ઇતિ શ્રીમહાશારતમા વનપર્વા તર્ગત ક્રીપદીહરણુપવ*મા
“જયદ્રયાગમન? નામને અધ્યાય ૨૬૪માં સમાપ્
ગૃધ્યાય ૨૬૫મો
કો।ટિકાસ્યના દ્રેપદીને પ્રશ્નો
॥ જેટિજ રવાન॥
વનમાં આશ્રમના આંગણામાં ઊભી રહેલી જેઈ.”
રદેહકાંતિથી ઝગમગતી અને અતુપમ રૂપને ધારણુ
કરતી તે; વીજળી જેમ નીલ મેધને પ્રકાશમાન
કરે તેમ એ વતભાગને રોભાવી રહી હતી.“ 'આ
અપ્સરા હશે; દેવકન્યા હરે “કે દેવે નિમેલી માયા
છુશે ?#' એમ વિચારમાં પડી એ સર્વં લેકે તે
અનિ'દિતાને હાથ નેડીને જેવા લાગ્યા.*” ત્યાં
જ્ઞ લં વસંવશ્વ વિનામ્ય થાતા-
મેજાડ્યશ્રમે સિઇસિ સોમમાના 1
રેટીવ્વમાનાયસિશિલેવ તસ |
ચ્યાપૂયમાના યવનેન સુમન 1૨1
“મટક બોલ્યોઃ હે સુ'દર બ્ર કુટીવાળી | કદબ-
ની ડાળીને નમાવીને, આશ્રમમાં એકલી ઊભી
રહેલી તુ' કાણુ છે? રાત્રે પવનથી ડાલી રહેલી
જ્લ્હ શ્રીમહાભારત-વનપવ-રૈપરીહરણપવ
ઝગઝગતી અશિજ્વાળાની જેમ તુ' શોભી રહી | તામતા એ બાર સૌવીરદેશમાં રહેનારા રાજપુતો
છે.૫ તુ' અત્ય'ત સ્વરૂપવાન છે, છતાં તુ' અરણચે- | રક્તવર્ણા અશ્ચો નેડેલા રથોમાં બેસીતે તથા હાથમાં
સાં ભય પામતી તથી ર? તું દેવી છે? ચક્ષી | ધજ ધારણુ કરીતે એતી પાછળ યાછળ ચાહે છે.
છે? “કે દાનવી છે ? તુ શ્રેષ અપ્સરા છે ? “કે કોઈ | વળી છ હજર ર્થીએ, હાથીઓ; અથો અને
રૃત્યરાજતી પત્તી છે? * અયવા તું નાગરાજતી | પાળાએ એની પાછળ ચાલે છે. ઉપરાંત તેને
મૂર્તિ મ'ત કન્યા છે! અથવા તું વનમાં વિચર- | બલાહક; અનીક અને વિદ્યરણુ આદિ ઉદારસત્ત્લ
નારી “કોઈ રાક્ષસપત્તી છે? કૅ પછી તુ' વરણુ- | ભાઈએ] છે. તે યુવાન અતે બળવાનશેક સૌવીર-
શજની, યમની, સોમની “કે ધતેશ્વરતી, ધાતાની, | વીરો એ જયદ્રથરાજને અતુસરે છે. મરદ્મણુથી
વિધાતાની, સવિતાદેવની “કે ઇંદ્રતી પત્તી છે ₹ | રક્ષિત થયેલા ઇદ્રની જેમ એ જયદ્રથ આ સહાયકાથી
રા' તુ' તેમના લોકમાંથી અહીં* આવી છે? | રક્ષિત થઈને યુદ્ધપ્રયાણુ ઠરે છે... "૨ હે સજ
અમે “કાણુ છીએ તે તુ' અમને પૂછતી પણુ નથી | કેશવાળી ! અમે તને નણુતા નથી, તો તુ અમને
અને અહીં' તારો સ્વામી “ણુ છે તે અમે જણુતા | કહે, તું હોતી પુત્રી છે અને કાતી પત્તી છે દે”
નથી.7 રુ ભદ્રા] અમે તારું માન વધારીને | ઇતિ કામહાભારતમાં વનપર્વા'તર્ગત દ્રૌપદીહરણુપવ'માં
તારા જન્મસ્થાન તથા પ્રભુ વિશે પૂછીએ છીએ. ક્રેટિકાસ્ય મશ્ન' નામનો અધ્યાચ ૨૬૫ મો સમાં
તું તારા બધુએ, પતિ અને કુલ વિશે તેમ જ ગષ્યાય ૨૬૬મો
અહી તુ શું કાય' કરે છે તે વિશે સાચેસાચુ દ્વેપદ્દીનાં વચન
કહે. હુ" રાજન સુરથનેો પ્રતત છુ. લોકા મતે પવૈશવાવત ૩૧૫]
“જટ્ઠકાસ્ય નામે જણે છે. આ ચયનમાં *ડુતિ જયાત્રવી૬ દ્રૌષટ્રી રાગત્રી
પામેલા અસિના જેવો જે સુવણુ'ના રયમાં બેઠો જટ! સિવીનાં ત્રવરેળ તેન !
છે, તે કમળના જેવી વિશાળ આંખવાળે। ક્ષેમ'કર જવેક્ય અહં ત્રષિયુન્ય શાસ
નામે વીર નિશ્રત' દેશનો રાન્્ન છે. એની પાછળ સંશણલિ જૌસિવયુલરીયક્ ॥ € 1
મહાધતુર્ધર; લાંબાં તથા વિશાળ લોચનવાળો; વૈશ'પાયન માલ્યાઃ શિબિવ'શશ્નેષ કોટિકાસ્મે
પુષ્પાનાં સુંદર આભૂલણુવાળા અને પવ'તમાં નિય | આમ પૂછયું, એટલે રજપુત દ્રોપદીએ કદની
વાસ કરનારો, આજે તારી તરક્ જેઈ રથો છે, ડાળીને છોડી દીધી અને પોતાનું રેશમી આઢણુ
તે ફુલિ દાધિપતિનો જયેછ પુત્ર છે. હે સુ'દરગાતી ! | સ"કોરી સરષું ક્યું પછી તેની સામે મદ નિરી-
પુષ્કરિણીની પાસે પેલો જે શ્યામળ અતે દશનીય [ક્ષણ કરતી કરતી આ વચન બોલી :* ' હે નરેન્ર-
યુવાન ઊબે છે, તે ઇક્વાકુરાજ સુમવને। પુત્ર છે, | પુત્ર! ફુ બુડ્દિપૂવક સારી પેઠે સમજી છુ કૅ;
તે રિપ્િઓને સળવામાં કુશળ છે. હે સુસમા | તે' | મારા જેવીએ તારી સાથે બગોલવું જેઈએ નહિ;
જયદ્રથ નામ સાંભળ્યુ હોય, તો પેલો રહ્યો એ | પણુ તારા બોલનો ઉત્તર આપી રાંક એવા ડાઈ
. સૌવીરરાજ 1 એ જયદ્રથ સેતા સાથે રણુષાત્રા કરે | પુશ્ષ કૈ એવી કોઈ સ્રી આ આશ્રમમાં નથી.*
છે, યારે યજ્ઞમાં પ્રજ્વલિત થેલા અસિઓ જેવા | અત્યારે હુ એકલી છુ, એટલે તને આ વચન
અ'મારક, કુજર, ચુપક, શતઞુ”જય, સ'જય, સુપ્રન | કહ' છુ) હે ભદ્ર ! તુ' એ સાંસળ. બાકી સ્વધમ'માં
વૃદ્, શય”કર, ભ્રમર, રવિ, શર, પ્રતાપ અને કૃહન | પરાયણુ રહેનારી ડુ” એકલી શા માટ તારા જેવા
અધ્યાય ૨૬૩૭મો-જયદ્રથ અને દૌપરીનો સ“વા$
એકલા સાથે અરણ્યમાં વાત પણુ ઠ૪?* કુ
નણુ' છુ' કે, તું સુસ્થનતો પુત્ર છે અને મતુષ્યા
તને “દાટિકાસ્ય નામે નરસ છે. આથી છે શૈખ્ય !
હુ' તને મારા બંધુ વિવે તેમ જ મારા પ્રસિડ્ડ કુળ
વિષે કકું છુ.” હું ડૂપદરાજની દીકરી છુ'. હૈ
રૈબ્ય ! માણુસો મને દૃષ્ણા તરી"કે એળખે છે.
કુ' પાંચ પતિખોને વરી છું. તેએ ખાંડવપ્રસ્ય-
માં હતા. તે એમને વિષે સાંભળ્યું પણુ છે.”
ચુઘિદિર,ભીમસેન, અજીંન અને નકુલ-સહદેવ એ
પુસ્યવર માદ્રીપૃત્રો મારા પતિઓ છે. તે પાર્થ મને
અહીં મૂકીને ચારે દિશાખા વહે'ચી લઈ મ્ૃગયા
માટે મયા છે. યુધિધ્િરરાજ પૂવા દિશામાં, ભીમ-
સેત દક્ષિયુ દિશામાં, અજીત પશ્રિમ દિશામાં
અને નકુલ-સહદેવ ઉત્તર દિશામાં ગયા છે. એ
ર્થીશ્રેષ્ઠોના અહીં' પાછા આવવાને! સમય પાસે
આવી લાગ્યા છે એમ ડું માતુ' છુ'.” તો તમે
વાહુને। છોડી અહીં” ઊતર અને પાંધ્વોનો આદર-
સત્કાર મહણુ કરી તમારી ઇચ્છા પ્રમાણે ન્તએ।!.
ઘૂમ'ન'દન મહાત્મા ચુધિધિરને અતિથિઓ પ્રિય
છે, તેએ તમતે જેઈ ને પ્રસન્નતા પામરો. '” ચદ્ર-
વદના ટ્ૂપદન'દિનીએ રૈબ્યપૃત્રતે આ પ્રમાણે કહ્યું
અને તેમના અતિકિસતાર સબ'ધી વિચાર ઠરીને,
તે પ્રસન્નતાપૂર્વક પોતાની પ્રશાસ્ત પણ'શાળામાં
શઈ.*
ઇતિ શ્રીમહાશારતમાં વનપર્વા'તગ'ત દ્રૌપદીહરણુપર્વામાં
“શ્રીપદીવાડય' નામનો અધ્યાય ૨૬૬ મો! સમાપ્ત
ઝ્ષ્યાય ૨૬૭મો
જયદ્ટથ અને દ્રેપટદીનો સ'વાદ
પ્રવૈસવાયત ૩વાય ॥
સઘસીનેજુ સર્વેવુ તેષુ રાગુ માત |
.યટુત જુવ્ળયા ત્તાર્ધ વલ્સવે ત્રસ્વવેહ્યત્ ॥ ૨ ॥
વૈશ'પાયન બોલ્યાઃ હૈ ભારત | તે સર્વ
રાનતએ।ા આગળ જણાવ્યા પ્રમાણે બેઠા હતા, ત્યારે
૪૩
'્રટ્િકાસ્મે ત્યાં આવીને કૃષ્ણાએ જે ક'ઈ કલુ હતુ"
તે બધુ તેમને કહી જણુર્ન્યું.પ કોટિકાસ્યતાં વચન
સાંભળીને સૌવીર 'દેશના અધિપતિ જ્યદ્રથે એ
રૈખ્યને હહ્યું કે, “એ શ્રેઇ સુંદરી તારી સાથે વાત
કરી રહી હતી, ત્યારેય મારું મન તેને વિષે રમી
રઘુ હતુ; તો તુ ત્યાંથી કેવી રીતે પાછે આન્યો ?
હે મહાબાડુ | એને જેયા પછી ખીછ સ્રીઓ તો
મને વાંદરી જેવી લાગે છે. આ ઠુ' તને સત્ય જ
ઠકુ' છુ'. દશન માત્રી તેણ માર મત અત્યંત
હુરી લીધુ' છે. તે હૈ રૌખ્ય ! તે જે માતુપી હોય,
તો એ કલ્યાણી વિષે બધી વાત ઠહે.'૨-*
'ાટિકમોલ્યોઃ એ યશસ્વિની રાજપુત્રી &ૂપદ-
ન'દિની કૃષ્ણા છે. તૈ પાંચ પાંડુપૃુત્રોની પરમ
સ'માનિંત પટરાણી છે. વળી એ સતી સવ' પૃથા-
ન'દતોને પ્રિય છે અને અતિશય માનીતી છે. તેથી
હૈ સૌવીરતરેશ | તમે એને સાથે લઈને ઝટ સૌવીર-
દેશ પ્રત્યે નએ.*””
વેશ'પાયન બોલ્યા : હાટિ કે આ પ્રમાણે કહ્યું
એટલે સિંધ અને સૌવીર દેશના દુછ શાવવાળા
અધિપતિ જયદ્રચે ઉત્તર આપ્યો કે, 'છુ' પોતેજ
દ્રૌપદીને જેઈશ.' એમ કહીને તરત જ, તે બીન્ત
છ જણુને પોતાની સાથે લઈને એ પુણ્યાશ્રમમાં
પેઠો-માને, “કાઈ વર સિંહની બોડમાં ધૂરયે. ત્યાં
તે કૃષ્ણાને આ વચન કહેવા લાગ્યો? “છે સુંદરી |
તુ' કુશળ છે ને ? તારા સ્વામીએ સારા છે ને ?
તુ જેમતુ' કુશળ ઇચ્છે છે તેએ પણુ સુખમાં
છઠ ને?!4-૧૦ ન્ન
દ્રૌપદી બોલી : હૈ રાજન્] રાજ્ય, કોરા અને
સૈન્ય સબધમાં તમારું કુશળ છે ને? શિબિ,
સૌવીર સિંધુ અને બીન્ન જે દેશો તમે જીત્યા છે,
તે બધાતુ' તમે એકલા ધમ્' પૃવ'ક પાલન કરો છે
ને? કુસ્વશી ક'તીન'દન યુધિછિરરાજ કુશળ છે.
એમના ભાઈઓ, છુ' અને તમે જે બીજાએ વિધે
૪૯૮
પૂછો છે, તે સવે કુશળ છે. હૈ રાજપુત્ર! અ!
પાઘ્ અને આસન સ્વીકારો, આ હુ' તમને સવા-
રતા નાસ્તા માટે પચાસ પ્રગા આપુ છુ ૫૫-૫૨
વળી કુ'તીન'દન યુધિછિરિ તમને એણેય, પૃષત,
ન્યુ, હસિણિ, શરભ, સસલાં, રીંછ ર૪ શ બર,
રઝ, અતેક પૃગો, વરાહ, પાડા તેમ જ બીત
અનેક નતતાં મ્રગા આપશે."
જ્યટ્રથ બોલ્યોઃ સવારતા નાસ્તાતુ' ખધુ'
કુશળ છે. તે' જે આપવા ઇચ્છયુ' છે, તે બછુ' મતે
મળયા બરાબર છે. પણુ તુ' ચાલ, મારા રથમાં
મેસ અને નિભેંળ સુખને ભોગવ."* દીન, લક્ષ્મી-
હીન, રાજ્યભ્રષ્ટ બુદ્ધિરિહિત અને અરણ્યવાસી
પાર્થોને વળગી રહેવુ” તારે .માટે યોગ્ય નથી.પ*
બુડ્ધિમતી સ્રી લક્ષ્મીહીન સ્વામીને ભજતી નથી.
પરણ્યા પતિને અતુસરલું' એ ખરું; પણુ તેની
લક્ષ્મી તાશ પામી હોય, ત્યારે તેની સાચે રહેવુ
નહિ,“ પાંડુપુત્રોની સ'પત્તિ નાશ પામી છે અને
તેએ અત'ત વર્ષો માટે રાન્યથી ભ્રટ થયા છે;
એવાઓની ભક્તિ ઠરીને તારે કેવળ ડલેશ જ
ભોગવવાને। છે.“ તે। હૈ સુશ્રોણી ! તુ” પાંડવોને
તજી દે. તુ' મારી ભાર્યા થા અતે સુખ ભોગવ |
તુ' મારી સાથે સિ'ધુ તથા સૌવીર એ સવ" દેરો!
ઉપ્ર્ સત્તા ચલાવ.**
વૈરાપાયન બોહ્યા : આ પ્રમાણું સિધુરાજે
હૃદય ડ'પાવનારાં વચત કહ્યાં, એટલે કૃષ્ણા ગુખ
અતે ભમર ચડાવીને તે જગાએથી ખસી ગઈ.૨૫
* બે સુમધ્યમાએ જયદ્રથને તિરસ્કારી કાઠ્યો અને
તેનાં વચનોને વગ્ચેથી તેડી નાખીને કૃષ્ણાએ
સિધુપતિને કલુ કે, ' જેજે, આવુ બોલ્યે તો !
જરા રારમ રાખ. ૨૨ પૂછી તે અનિદિતા પતિ-
“ એતા પાછા ફરવાની આઠાંક્ષા રાખી રહી અને
જયદ્રથનાં વાક્યોમાં પોતાનાં વાડયો મેળવતી,
સમય કાઢવા માટે તેને અતય'ત લોભાવવા લાગી,*5*
શ્રીમહાભારત-વનપર્વ-દ્વૌપદીહરણૃપર્વ
અધ્યાજ ૨૬૮ મો
જ્યડ્રથે કરેલુ' જ્રાપદીનુ' હરણુ
1 વ૨૧/મન ૩ ॥
સદ્ઞેવરામોવણતેન વરજુતા
ઉ૪મનેઝેળ નભેન્ર0રૂજ 0
મુલેન વિસ્જૂય સુતી
વતોય્તવીસ હૂવયાલગા પુત ॥૨॥
વૈશ'પાયત બોલ્યા : પછી રોષથી લાલ લાલઃ
ચઈ ગયેલા, રક્તવર્ણાં' થચેલાં લોચનવાળા, નીચી
ને 3ંચી ગૂ'થાયેલી ભમ્મરવાળા પોતાના મ્લાત
છતાં સુ'લર સુખથી ફૂ'કફાડે કરીને કુંપદપુત્રી દ્રૌપ-
દીએ સુવીરરાષ્ટ્રના તે અધિપતિતે આ વચત.
કહ્યાં “હૈ મૂઢ | યશસ્વી, તીક્ષ્ણુ વિષવાળા,
ઈંદ્રહુલ્ય, સ્વકમ*પરાયણુ અને યક્ષે તથા રાક્ષસે[-
ના સમૂહોમાં પણુ અરોલ એવા મહારથી પાંડુયુત્ો
વિશે આમ અપમાનજનક શખ્દા બોલતાં તને
“કેમ લાજ આવતી નથી ?* હે સુવીર | તપરવી
અને પરિપૂણું વિધાવાળે “ઈ પણુ પ્રશ'સાપાત્
પુસ્પ; અરણ્યવાસી હેય કે હવાસી હોય, તે!"
પણુ સત્યુસ્યે તેને વિશે પપી વચત ઉચ્ચારતા
નથી; પરતુ કૂતરા જેવા માણુસો જ તારી જેમ
આમ ભર્યા કરે છે.* ઠું તો માતુ છુ' કે, તારા
આ ક્ષતિયસધમાં “કાઈ પણુ એવે। મનુષ્ય નથી 'કે,
જે તને આજે ખાઈમાં પડતાને ગે હાથ પકડીને
ઉપર ખે'ચી લે.* તુ' ધમ'રાજને જીતવાના કોડ
રાખે છે; પણુ એ તો હિમાલયની તળેટીમાં વિચ-
રતા, પ્વ'તના શિખર જેવા, “કોઈ મદ્ઝરતા માત-
ગને હાયમાં લાઠી લઈ તે તેતા રાળામાંથી છૂટા
પાડવાને ઇચ્છવા જેવુ” છે.* સૂર્ક રહેલા મહાખળ-
વાત સિંહને તું તો મૂર્ખાઈથી લાત મારીને તેના
માં ઉયરથી મૂછતે ૯ખેડવા પ્રયતન કરે છે. પણ તુ'
જ્યારે કોધમાં આવેલા ભીમસેનને નેર્થશ તમારે તુ'
નાસવા માંદરો.૫ તુ ફડ્યયેલા ઉમ અજન સામે
અધ્યાય ર૬«સે।-જય4્રથે કરેલુ ડ્ોપદીનુ' હરણ
નન
આ જે લડવાતુ ઠરે છે તેતોગિ સ્યિકામાં જન્મેલા
તથા મોઢા થયેલા ઉત્ર, મહાભય'કર અને મહા-
ખળવાત એવા સૂતેલા સિંહતે તુ' પમથી લાત
મારતો હોય એતા જેવું છે.” વળી લું મદમસ્ત
થઈ નકુલ-સહદેવ એ બે નાના પુગ્યશ્રેછ પાંડુપુત્રો
સાથે યુદ્ધ કરવા ઇચ્છે છે; પણુ તે તો તીક્ણુ ઝુખ-
વાળા અને બખ્બે જવાળા બે કાળા સર્પો ઉપર
પૂંછડીને ભાગે પગ મૂકવા જેવુ' છે.“ જેમ વાંસ,
“કળ અતે નલ ( તેતર ) પોતાની વૃદ્ધિ અરે તહિ,
પણુ પોતાના વિનાશ અથે જ કળે છે, અથવા
જેમ વી'છણુ પોતાના મૃત્યુ માટે જ ગ્ભાધારણુ
કરે છે, તેમ જ પાંડ્વોથી પૂરી રક્ષાચેલી મને તુ
તાશ વિતાશ માટે જ પકડવાને કરે છે. '“
જયદ્રથ બોલ્યો : હે કૃષ્ણા | ડું એ ન્ણું છું.
તે નરપતિપુતો “કેવા છે તેની પણુ મને નાણુ છે.
પણુ તુ'આજે આવી ખીઠ બતાવીને અમને ડરાવી
શકે એમ નથી.પ* વળી હે કૃષ્ણા ! અમે બધા
આઠ સધાન કર્મા (ખેતી, વેપાર; દુર્ગ, સેતુ,
હાથી, ખાણુ।, કરવસૂલાત અને ઉજ્જડ સ્થાને.-
માં વસવાટ) તેમ જ નવ શક્તિ ( પ્રભુશક્તિ,
મ'ત્રશક્તિ, ઉત્સાહશક્તિ, પ્રભુસિદ્ધિ, મતસિદ્ધિ,
ઉત્સાહસિદ્ધિ, પ્રભૂદય, મ'તઓોદય અને ઉત્સાહોદય »
એમ સત્તર ગુણુ।વાળા કુળામાં જન્મ્યા છીએ.
અમે પાંડવો કરતાં છ ગુણુ।( શૌર્ય, તેજ, ધૃતિ,
દાક્ષિણ્ય, દાન અને એશ્ચર્ય ઝમાં અધિક છીએ.
આથી હે ક્ૌપદી | અમે પાંડુપુત્રોને અમારાથી
ઊતરતા માનીએ છીએ." તે] તુ' તત્કાળ રથમાં
"8 હાથી ઉપર્ બેસી ન્ન. અમે કાંઈ તારા બોલવા
માત્રથી પાછા પડીએ એમ નથી. અથવા તારી
ઇચ્છા રાય તો પાંડવો હાર્યા પછી તું કમરતી
આ સૌવીરરાજ જયદ્રથની કૃપા ભીખજે.પ૨
દ્રૌપદી બોલી : ફુ” મહાખલવતી છુ; છતાં
સૌવીરરાજ મને દુબ'ળ જેવી માતે છે. મને અહી”
ખૂળપૂવ'ક પકડી લઈ જવારો, તોપણુ હુ' સૌવીર-
રજ આગળ કદી દીન વચન બે!લીશ નહિં. જેની
રક્ષા માટે સ્વય' શ્રીકૃષ્ણ અતે અજીત એક રથમાં
સાથે બેસીને શોધ કરવા નીકળશે તેવી મને ઇંદ્ર
પણુ “કાઈ રીતે હરી શકે એમ નથી, તે! પછી.
ખીન્ન ક્ષુદ્ઠ મતુષ્ય તે। કરી જ શુ' શકે ? શત્રુવીર-
ને હુણુનારા અને રિષ્રુઓનાં મનને ભાંગી નાખનારા
અજીત મારે મારે ગ્રીષ્મકાળે ધાસતા સૂકા બીડ-
તે બાળતા અસિની જેમ્ તારી સેનામાં પ્રવેશ
કરશે.પ*-5 અ'ધક અને વૃષ્ણીવ'શના વીરોની
સાથે જતાર્દન તથા સર્વ મહાધતુધર કેકચો એ
સર્વા રાજપુત્રો પણુ પ્રસન્નરૂપે મારી શોધમાં
નીકળી પડશે.*5 ગાંડીવની પણછથી છૂટેલાં મેધ-
ના જેવા ઘોષવાળાં અને અલ'ત વેગવાળાં ભયકર
ખાણુ। ધન'જયના હાથને અથડાઈ ને મહાભયે'કર
ઘોર ગજવે છે.” તુ જ્યારે ગાંડીવથી છૂટેલાં
અને પક્ષીન્થાના જેવા શીધ્ર વેગવાળાં શરેનો
મહાન સમૂહ નેરો તથા વીયશાળી અજી*નને.
જેર, ત્યારે તુ' પોતે જ તારી બુદ્ધિતી નિદા
કરશે.પ“ ગાંડીવધતુષધારી અજીત ન્યારે શ'ખનાદ
ખજવતા અને તલત્રાણુનો ધોષ કરતા તારી ઉપર
વારેવારે ધસી આવીને તારી છાતી ઉપર બાણુ-
ઘારા છોડશે, ત્યારે તારા મનની શી સ્થિતિ થરો?
અહ્યા નીચ | હાથમાં ગદા લઈ ને ધસી આવતા
ભીમસેનને નઈ ને તયા અસલ્યતાથી થયેલા કોધ-
રૂપી વિષને આકતા અને સર્વ દિશાએથી તૂટી
પડતા માદ્રીન'દન નકુલ-સહરેવને જેઈ ને તને ચિરન-
કાળ માટે સ'તાપ થશે.૫“”૨૦ પે" મારા પરમ-
પૂન્ય પતિઓતુ* મનથી પણુ ઢયારેય ઉધ્'ધન
કયું” નથી, એ સત્ય વડે હુ' જેઈ રાકુ' છુ કે,
પૃષાપુતરો તને અધીન કરરો અતે તને ચોાતરક્ *
પૃથ્વી પર ધસડશે.૨૫ તું નીચ મને બળાત્કારે
ઘધસડવાનુ કરે છે, પણુ તેથી હુ” ગભરાઈ નતઉ”
૫2૩
શ્રોમહાભારત-વતપવ'-દ્રૌપદીહરણુપવ*
એમ નથી. તું સમજ જ લેજે “કે, ફુસ્વીરો મતે
મળયા જ છે અને હુ' ફ્રી આ કામ્યક વનમાં
આવી જ છુ'.૨*
વૈશ'પાયન ખોલ્યા : આ પ્રમાણે કહ્યા છતાંય
તેમા પોતાને પકડવાને ટાંપી રહ્યા છે એ
જેઈન્, વિશાલલેચના દ્વોષદી તેમને! તિરસ્કાર
કરતાં બોલી : ' તમે મતે રખે અડતા | ' હુવે
ભયભીત થઈને તેસ ધૌમ્ય પુરોહિતને હાક
મારી.** તે જ સમયે જયદ્રથ તેને આઢણાને છેડે-
ચી પડડી લીધી; એટલે દ્રેપટીએ તેને એેરથી
ધકો માર્યો; એટ્લે તે પાપી કપાઈ ગયેલા મૂળ-
વાળા ઝાડની જેમ તીચે ઢળી પડ્યો.** ક્રી
જયદ્રથે મહાવેગથી તેને પકડી લીધી. ત્યારે રાજ-
પુત્રી દ્રૌપદી વારવાર નિસાસા નાખવા લાગી.
પ્રોમ્યને પાદાભિવ'દન કરી તે ઘસાતી ધસડાતી
રથમાં ગઈ.૨*
ઘૌમ્ય બોલ્યા : હે જયદ્રથ | મહારથી પાંડવે।-
ને હરાવ્યા વિના તું આ દ્રૌપદીને નહિ લઈ જઈ
શકે. તું ક્ષત્રિયાના પ્રાચીન ધર્મ તરક્ દછિ કર,
તું નાચ કામ કરી રહ્યો છે; પણુ તને ધર્મરાજ
આદિ વીર પાંડવોને ભેટ થરો, એટલે તને આતું
પાપી ફ્ળ નિઃસ'શય મળરો.૨૨૨૦
થશ'પાયન બોલ્યા : આ પ્રમાણે કહીને ધોમ્ય
પાળાઓના સમૂહની વચ્ચે રહીતે હરણુ કરવામાં
આવતી તે યશસ્વિની શજપૃુત્રીની પાછળ પાછળ
«વા લાગ્યા.૨“
ઇતિ શ્રીમડાસારતમાં વનપર્વા તર્ગત કૌપરીહરણુપવ માં
*ટ્રૌપદીહરણૂ' નામનેદ અધ્યાય ૨૬૮મે! સમાપ્ત
સષ્યાય ૨૬૧મો
પાંડવાએ જયટ્રથતે પીછે1 પકડો
ઊ વરશવયન ૩વાવ
તતો વિશઃ સત્રવિર્રય યાર્ષો
શૃમાન્વાટાન્મરિયાંશ્ર રતવા ।
થઝુકેરા? મેઇત ન? ₹િન્જાં
શૂથવરંતઃ સરિતા વમૂવુઃ | ર ||
વૈશ'પાયન બોલ્યા : પછી પૃથ્વી ઉપર અલમ
અલગ ફરવા નીકળેલા તે ત્રેઇ્તમ ધતુર્ધર પૃથા-
પુત્રો સવ &િશાગામાં વિઠાર કરીતે તેમ જ
મગા, વરાહો અને પાડાઓને મારીને એક સ્થાને
ભેમા થઈ ગયા.પ તે સમે સગો અને વ્યાલે-
ના સમૂહાથી ભરેલું તે મહાવત પક્ષીએથી ગાજ
રહ્યું હતું. ત્યાં મ્રગાની ચીસભરી વાણીને સાંભળી-
ને યુધિઘિરે પોતાના ભાઈઓને કહ્યુ કે,* 'આ
સગા અને પ'ખીએઓ સૂય? વડે પ્રઠાશિત થયેલી
દશા તરક જઈને ધેર શખ્દ્ટ કરે છે. આ
મહાવન શત્રુઓથી પીડાઈ રહુ' છે અતે આપણુ-
ને ધાર પીડા આવનાર છે તેડું તેએ સૂસન
કરે છે. તો આપણે ઝટ પાછા કરો. આટલાં
ઝ્રગાથી ખસ છે, કેમ કે મારું મત સ'તપ્ન થઈ-
તે બળે છે. મારા ૬૧ ખુદ્દિતે આવરી દઈને
શરીરમાં રધપૃવ'ક ઉછાળા મારે છે.” આ
સમયે મને કામ્યકવન, ગરડે જેમાંથી સર્પ હરણુ
કર્યો હોય એવા સરોવર જેનુ; રાનુએ જેમ-
ની લક્મી હરણુ કરી હોય એવા રાજા વિના*
ના રાન્ય જેવું અને મધપાન ઠરતારાબાએ
જમાંતા મદિરારસ પી લીધો હોય એવા ધડા
જવુ' લાગે છે.' પછી સિધુદદેશમાં પાકેલા પવત-
ના જેવા ઉત્ર વેમવાળા અને મોટી ઝડપવાળા
ઘાડાઓ નેડેલા વિશાળ તથા સુંદર રથોમાં બેસી-
તે તે નરવીરા આશ્રમ તરફ આવવા નીકળયા."
આમ તેઓ પાછા આવતા હતા, ત્યારે એક
અધ્યાય ર્હમો-પાંડ્વોએ જયદ્રથતે! પીછે! પકડ્યો
શિયાળ તેમને ડાબે પડખે આવીને મોટે સાદે
ભૂવા લાગ્યુ'' આ વિશે વિચાર કરીને યુધિ-
ઇિરરાજે ભીમ તથા ધનજયને કલુ કે,” “આ
હીતન્નત શિયાળ આપણી ડાબી બાજીએ આવી-
ને ભૂ”કે છે, તે ઉપરથી સ્પટ્ટ લાગે છે કૅ આપણુ-
ને અપમાન આપીને પાપી કૌરવોએ આશ્રમ-
માં બળનેરીથી કઈ રડ કર્યો છે. '“ મ્ગયા
કરીને તેઆ આમ કહેતા તે મહાવનમાં પ્રવેશ્યા,
તો તેમસું પોતાની પ્રિયાની ધાત્રેચિકા નામની
ખાલવયની દાસીતે રડતી જેઈ.“ તરત જ ઇંદ્ર-
સેન રથ ઉપરથી ઊતરીને તેની પાસે દોડી ગયો.
હે નરેદ્ર | તેની તદ્ન નિકટમાં તે ગયો અને તેને
આ વચનો કહેવા લાગ્યો "૦ 'ધરતી ઉપર
પડીને તુ' શા માટે રોઈ રહી છે ? શા માટે તારૂં
દીનવણું” મુખ કરમાઈ રહ્યું છે ? અત્ય'ત ધાતપી
કામા કરતારા પાપી પુસ્પોએ રાજપુત્રી દ્રૌપદી
ઉપર કઈ જુલમ તો નથી ક્યો ને?પ૫ કુરૂ-
શ્રેછ પાંડ્વાના ખીજ દેહુ જેવી, અચિંત્ય રૂપ-
વાળી, સુવિશાલ નયનવાળી, તેમ જ સત્યુક્ત
તે પતિત્રતાને “કાણુ અને ડયાં હરી ગયું છે, તે
તુ' યથાથ રીતે કહે. તે દેવી પૃથ્વીમાં ભ'ડારાઈ
છુશે, આકાશમાં છુપાવાઈ હરો અથવા સમુદ્રમાં
સ'તાડાઈ હશે, તાપણુ છુપાન'દનો જઈ ને તેનાં
પગલાં રોધી કાઢરો; કેમ કે ધમ'પુત્ર યુધિષિરને તેવા
જ સતાપ થઈ રહ્યો છે. ર્ષ્રિઆનોા નાશ કરનારા,
ડંક્ેશન સહુન કરનારા અને સદૈવ વિજયને વહુ-
નારા આ પાંડવોની અતુપમ રતન સમી પ્રાણુ-
પ્રિયાને હુરવાની કયો મૂરખો ઇસ્છા કરે ? દ્રૌપટી
સનતાથ છે અને પાંડવે!તુ' બહાર કરનારું હ્દય
છે, એ આજ “કાણુ નથી સમજતો ? ધોર, ઉત્તમ
અને સુતીક્ષ્ણુ બાણા આજે કોની કાયાને આર-
પાર વી'ધીને પૃથ્વીમાં પેસવાનાં છે £ હે ભીરુ |
તુ' દ્રૌપદીને વિશે શેહ હરીશ નહિ. સમજી લે
૫૦૧
જે; કૃષ્ણા અહીં પાછી આવી જ છે.૨-૫૧ પુથ્।-
પુત્રો સવ શત્રુઓને નિઃરોષ મારીને યાજ્ઞસેની સાથે
પાછા આવશે.
આ સાંભળીને વિચાર કરીને દાસીએ સુ'દર
શ્ખવાળા ઇંદ્રસેન સારથિને કહ્યું કે,૫* ઇંદ્ર જેવા
પાંચ પાંડવોનો અનાદર ઠરીને જયદ્રથ કૃષ્ણાને
બળાત્કારે હરી ગચો છે. તેમના જવાથી પડેલા
માર્ગો હજુ તાશ જ છે. ત્યાં ભાંગેલાં વૃક્ષો પણુ
હુજુ ચીમળાયાં નથી.” તો તમે રથને પાછા
ફેરવે, ઝટ તેની પાછળ પડો; કેમ કે રાજ્મુત્રી
આટલામાં ખૂખ દૂર પડી નથી. હે ઇંદ્ર તુલ્ય પાર્થો !
તમે સવે' મોટાં અને સુ'દર બખ્તરો સજી લે.“
તમે મહામૂલાં ધતુષાણુ। ધારણુ કરો! અને તત્કાલ
તમે પીછે! પકડો, ઉત્તમ ધીથી ભરેલા સરવાને
કાઈ રાખમાં ઠાલવી દે, ફૂશકાના દેવતામાં કાઈ
હવિ હોમે, રમશાનમાં કોઈ ફૂલમાળા ફેકી દે,
વિપ્રજન ગાફેલ રહેતાં યજ્ઞના સોમને કોઈ કૂતરો
ચાટી નય અથવા મહાવતમાં પૃગયા કર્યા પછી
કાઈ શિયાળ કમળસરોવરમાં ડૂબી મારે, તે.
જ પ્રમાણું તિરસ્કાર અને દથી મૂ'ઝાઈ ગયેલાં
રાજપુત્રી દ્રૌપદી મૂદચિત્ત થઈ ને કરમાચેલા મેઢે,
જાઈક અયોગ્ય પુસ્ષને પોતાનો દેહુ આપી બેસે
તે પહેલાં તમે ત્યાં પહોંચી જએ, યજ્ઞમાં રહેલા
પુરાડાશને જેમ કોઈ કૂતરા અડી જાય, તેમ
તમારી પ્રિયાના સુ'દર નાસિકાવાળા, રઢિયાળાં.
નેત્રવાળા, ચદ્ધની પ્રભા જેવા સ્વચ્છ, રુભ અને
પ્રસન્ન મુખને રખે કોઈ અપકૃત્ય કરનારો સ્પર્શ”
કરી લે તે માટે તમે એકદમ આ માર્ગોથી તેનો.
પીછે પકડો; તમે અહી” તમારો સમય ગુમાવતા
નહિ. 1૧૯૧-૨૨
યુધિછિર બોલ્યા : હે ભદ્રા | તુ' પાછી વળ.
વાણી ઉપર અકુશ રાખ, અમારી આગળ કકાર
બોલ બોલીશ નહિ. રાન્્તખઓ રોય "કે રાજપુતો.
૫૦૨
શ્રીમહાભારત-ત્રનપવ-દ્વેપટીહુરોણપવ"
હેય, પણુ આમ બળથી મત્ત થઈ ને તેઓ કસા-
મણીમાં જ જઈ પડે છે.૨૨
.વૈશપાયન બોલ્યા : આ પ્રમાણે કહીને સાપ-
ની જેમ વારવાર ફૂ'ફાડા મારતા તથા મહાધતુષ-
ની પણુછતો ટ'કારવ કરતા પાંડવો તત્કાળ તે જ
માર્ગોએ પાછળ પડ્યા.** થોડે દૂર જતાં તેમણે
જ્યદ્રથના સૈન્યના ઘોડાએની ખરીએ। પડવાથી
ધૂળને ઊંચે ઊડી રહેલી નઈ. વળી આગળ તેમણે
પાળાઓની વગ્ચે રહેલા ધોમ્ય ઝીનિને “ દોડ રે
કોડ ' એવી ભીમને ખૂમો મારતા જેયા.૨* હદય-
માં ભારે વ્યથા પામેલા તે રાજપુત્રોએ ધૌમ્યને
'આપ સુખે પાછા વળા. ' એમ કહીને સાંત્વન
આપ્યુ અને જેમ માંસને માટે બાજ પક્ષી ઝપટ
ગારે છે, તેમ તેમે જયટ્રથના સૈન્ય ઉપર વેગથી
ધસારો હર્યો.૨* યાજ્ઞસેનીને જેરજબરીથી ઉઠાવી
જવામાં આવી તેથી તે મહે'દ્ર સમાન પરાકમી પાંડવો
“જપી રહ્યા હતા, તેમાં વળી તેમણુ જયદ્રથને તથા
તેના રથમાં બેસાડવામાં આવેલી પોતાની પ્રિયા
પાંચાલીને જેયાં; એટલે તેમનો કોધ અતિશય
ભભૂકી ઊઠયો.” ત્યાં વૃકોદર; ધન જય, નકુલ,
સહદેવ અને ધમરાજ એ સવ સહાધતુર્ધારીઓ
સિંધુરાન્ટ જયદ્થથને મોટેથી પડકારવા લાગ્યા,
એટલે શનુઓ તે! હ્ગિમૂઢ જ થઈ ગયા.**
ઇંતિ શ્રીમહાભારતમા વનપર્વા તગત દ્રૌપદીહરણુપવ"મા
“પાથાગમન' નામનો અભષ્યાય ૨૬૯ મો સમાપ્ત
ઝ્્ષ્યાય ૨૭૦મો
દ્વેપદીએ જયદ્રથને 'પાંડેવાની
એળ'ખ આપી
॥૧શવાયત ૩વાસ॥
લેવી વોર્તર$ શ્લો વતે લમમવત્તજા |
ચીમસેનાુનો રદ ણત્રિયાળામમર્ષિનાજ્ ॥ ૨ 11
યશ'પાયન બોલ્યા: તે સમયે ભીમ અને
અજીંનને જઈને તે કોધી ક્ષત્રિયાએ વનમાં અતિ
ભયકર શેર ગજવી મૂડયો.૫ એ કુસ્થ્રેદોની ધજા-
ઓની ટોચ નેઈને દુરાત્મા જયદ્રથ રાજ નિસ્તેજ
થઈ ગયો અને રથમાં બેઠેલી કાંતિમતી યાજ્ઞસૈનીને
કહેવા લાગ્યો કે, “ હે કૃપ્ણા | આ પાંચ મહાત રો
આવે છે. મને લાગે છે કે એમાં તારા પતિએ છે.
તુ' એમને ઓળખે છે. તે! હે સુંકેશી | રથમાં
મેકૅલા એ પાંડવોને તું મને મોટાથી આર'ભીતે
તેમતે આળખાવ, '*
દ્રૌપદી બોલી $ અલ્યા મૂખ' | આવુ' આયુષ્ય"
ધાતક અતિ ભયકર હમ કર્યા પછી તું એ
મહાધતુધ રોને ઓળખીને થુ કરશે ? એ તો! મારા
વીર પતિએ એકસાથે આવ્યા છે. એટલે આં
યુદ્ધમાં તારી સેનામાંથી કોઈ બચવાતુ' નથી.” ઉ'
પણુ હવે મોતની તૈયારીમાં છે, એટલે મને આ
પૂછી રહ્યો છે, તો મારે તને બધુ' કહેવુ' એ ધમ”
છે. ધર્મરાજ યુધિષ્ઠિરને તેમના નાના ભાઈઓ
સાથે જેયા પછી મને હવે વ્યથા રહી નથી; તેમ
મને તારો ભય પણુ લાગતો નથી. જેમની ધજાતી
આગળ ન'દ અને ઉપત' તામતાં મછુર તથ
સોહામણું દગોાનોા મધુર નાદ થયા ઠરે છે, જે
સુવર્ણના જેવા શુદ્ધ ગૌરવર્ણો છે, જેમની નાસિકા
પ્રચ“ડ છે; જેમતું શરીર પાતછ' છે અને જેમની
આંખ વિશાળ છે, તે કુસ્ક્ેષ્ઠોમાં પણુ શ્રેષ્ઠ એવા
મારા પતિને લેકે ધર્મન'દન યુધિષ્ઠિર કરે છે
સ્વધષના રહુસ્યના એ નિણ્ંયવેત્તાને કાર્યાથી'
લોકા સદૈવ અતુસરે છે...” એ ધમ'ચારી નર"
વીર શરણાગત શત્રુને પણુ જીવતદાન આપે છે*
તો એ મૂખ ] તાશ કહ્યાણુને માટે તુ' પણુ શસ્ો
છોડીને, બે હાથ નેડીને, એમને શરણું જા.“ આ
પેલા શાલવૃક્ષની જેમ વધેલા, દાંતથી એઠ દાખી
રહેલા, શવાં તથા શમ્મરને એઠસાથે ચડાવી
દીધેલા જે મહાબાડુને તુ* રથમાં બેઠેલા જીએ છે;
તે નૃઢાદર તામના મારા પતિ છે.“ સારા “ઠેળવા-
અધ્યાય રડ૬મો-જયદ્રથના સન્યતો સ'હાર અતે જવદ્રધવુ' પલાયન ૫૦૩
[લા અતે મઠાબળવાન આ ન્તત શ્રતના અથો | નશીલ છે, ધીમાત છે અને જ્ઞાતવાત છે. એ માશ
ખે રર પુચ્યતા રથને વહી રકા છે. એમનાં કમ | પતિ સહદેવ છે. તે પ્રાણુ ઓવારી નાખશે કે
અતિમાનુપ છે. તેથી પૃષ્વીમાં એમતુ' 'ભીમ' | અસિમાં પડતું મૂકરો, પણુ કદી તે ધમ'વિરોધી
નામ પ્રસિદ્ઠ થયું” છે. એમતે! અપરાધ ઠર- | બોલશે નહિ.“ ક્ષત્રિયધમ'માં નિર'તર પરામણુ
નારાઓને। રોય સરખે! પણ્ રહેતો નથી. વેરને એ | રહેનારા એ વિચારશીલ નરવીર કુ'તાજને પ્રાણુથી
ડયારેય વીસરતા નથી. વેરનો અતત લાવીને જ | પણુ અધિકાધિક પ્રિય છે. જેમ રનથી ભરપૂર
એ પાછા વળે છે. એ પછી પણુ ક'ઈ અતિ શાંતિ | ભરેલી “કે!ઈ નાવ મગરની પીઠનો સપારો લામતાં
લેતા નથી, અર્થાત્ શત્રુતા પુત્રપૌત્રાદિકોને પણુ | શરસમુદ્રમાં તૂટી પડે છે, તેમ સવ' ચોદ્દાએને
ખાદી રાખતા નથી" શ્રેપ્ડ ધતુર્ધારી, ધૃતિમાન, | હણી નાખીને તારી આ સેનાને પાંડુપુત્રોએ હાલક*
યશસ્વી, જિતેદ્રિય, વૃદ્ધોની સેવા ડરતાર, નરે।માં | ટોલક કરી ટીધી હરો, તે તુ' જશે. મોહથી જેમતે
વીર અને યુધિષ્ઠિરના ભાઈ તથા શિષ્ય એવા તે | અનાદર કરીતે તે' આ પ્રવૃત્તિ આદરી છે, તે
માશ ધત'જય તામતા પતિ છે.૫* કામથી, ભયથી | પાંડુપ્રવો વિશે મે' તને આટકડું કછું. તું જો એમના
“કૃ લોભથી તે હટી ધર્મનો ત્યામ ઠરતા નથી, તેમ | હાથમાંથી અક્ષતદેહે બચવા પામશે, તો આ
નિ કાર્યં કરતા નથી. એ કુ'તીપુત્ર અસિ જેવા | જન્મમાં જ તને પુનજન્મ મળ્યો સમજજે.પઇ#૨૦
તે#સ્તી છે અને શત્રુઆની સામે ટક્કર ઝીલીને વૈશ'પાયત બોલ્યાઃ તે પછી પાંચ ઇંદ્ર જેવા
તેમને ધૂળ ચાટતા કરે છે.** છે સર્વ, ધર્મ'રહ- | તે કોધાતુર પાંચ પ્રથાપૃત્રોએ ભયભીત થઈને હાથ
સ્યોતા નિર્ણયોના જ્ઞાતા છે, ભયપીડિતોના જે | જોડી રહેલા પાળાઓને જવા દીધા અને ર્થસેનાને
ભયજાજત છે, જે વિદ્વાન છે, પૃથ્વીમાં લોકો જેમતુ' | ચારે બાજીએથી ધેરી લઈ, તેના ઉપર બાણુની
રૂપ ઉત્તમ કહે છે; પાંડવોના જે વતાનુધારી છે, | વર્ષા કરી અ'ધકાર કરી દીધે..૨"
જે પાંડવોને પ્રાણુથી પણુ અધિક પ્રિય છે અને ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તમત ક્રૌપદીહરણૂપવ'માં
જમત સર પાંડવો! રક્ષણુ કરે છે, તે વીર આ 'ક્રીપદીવાકય' નામનો અધ્યાય ૨૦૦મો સમાસ
નકુલ નામના મારા પતિ છે. એમની પાસે ખડમ- | ગષ્યાય ર૭૨મો
ચુદ્ધ કરનારા, સ્ફૂતિભભરી ન્તતશ્તતની હાથચાલાછી જયદ્રથના સૈન્યનો સ'હાર અને
બતાવનારા, મહાન, ધીમાન અને અદ્વિતીય એવા જ્યદ્રથનુ' પલાયન
સહદેવ છે. હે મૂદચિત્ત | તેમતુ' રણુભૂમિમાં દેત્યની ઊપશવાવન ૩વાર॥
સેના વિશે ઇંદ્રના જેવુ' પરાક્રમ તુ' આજે જશે. | સૈસિઇત કદ્ર તળ વિષસ્વિવત ।
તે રારૂવીર છે, અસ્વિવામાં સિદ્ધ છે, મતિમાન | તિ ર્ત શેંધવો રાના ચોહયામાત તાયૃપાન્॥ ૨ ॥ '
છે; વિચારશીલ છે અને ધર્ષષપુત્ર યુધિછિસરાજના | વેશ'પાયન બોલ્યા ? હારે સિંધુરાજ જયદ્રથ
પ્રિયકારી છે." ચંદ્ર અતે સય'તા જેવુ' | પોતાની સાથેના રાજને હાઠલ કરીઃ “ઊભા
તેમતુ' તેજ છે, પાંડુનલનોમાં તે સૌથી નાના છે, | રહે, મારો, ઝટ સામા ધસો.' ત્યાં યુધિછિર, ભીમ
સર્વ પાંડવોના તે પ્રિય છે. બુદ્ધિમાં કોઈ મતુષ્ય | અજુંન, નકલ અને સહરેવને જેઈ ને રણુભૂમિમાં *
એમની બરાબરીને। નથી. તે વક્તા છે અને સત્પુ૨- | સૈન્યોતા અતિ શચકર રોર થવા લાગ્યો.*૨
ષોમાં સિદ્ધાંતવેત્તા છે."” તે શૂર છે, નિત્ય અસહ- | વ્યાઇ્રના જવા બલોન્મત્ત એ પુસ્યવ્યાધ્ોતે નઈ ને
પટ્ટ
શ્રોમહાભારત-તરનપવ-દ્રૌપદીહરણૂપવરિ
શિખિ, સૌવીર તથા સિંધુ દેશના યોદ્ધાઓ તો ખિન્ન
થઈ ગયા,” તે સમયે ભીમ સોનાનાં ચિત્રવાળી,
ઉત્તમ જતની, આખી લેઢાની ખનાવેલી અને
શીકામાં રખાય એવી ગદા પકડીને કાળથી પ્રેરા-
ચેલા સિ'ધુરાજ જયદ્રથ તરક ધરયો.* ત્યાં તો
જાટિકાસ્યે વચ્ચે પડીતે વૃ કોદરને મોટા રથસમૂડુથી
ઘેરી લીધો અને તેની સાથે યુદ્ધ કરવા માંડ્યુ .*
વીરતા હાથથી છૂટેલાં રાક્તિ, તોમર અને
નારાચ આદિ અનેક અસરોથી ભીમ ધેરાઈ,
ગયે, છતાં તે જરા પણુ ક'પ્યો નહિ.* ભીમે તો
સિ'ધુરાજની સેનાને મોખરે જ એક હાથીને,
હાથી ઉપર સવાર થયેલા યેદ્ધાતે તેમજ ચૌદ
પાળાઓને ગદ્દાથી મારી નાખ્યા.” સૌવીરાધિપતિ
જયદ્રથને શોધી રહેલા અજીને સૈન્યને મોઢે
રહેલા પર્જતપ્રદેશના પચાસ શૂરા મહારથીએને
સારી તનાપ્યા.“ યુધિઇિરરાજે પોતે સુવીરદેશતા શ્રેછ
શસ્રધારીઓને સંગ્રામમાં એક પલકવારમાં હુણી
નાખ્યા.“ ત્યાં નકુલ હાથમાં તલવાર્ ધારણુ
કરીને, એકદમ રથમાંથી ઊતર્યો અને નનણુ બી
વાવતા હોય તેમ તે પાળાઓનાં માથાં વારવાર
ઉતારી નાખવા લાગ્યો.” સહદેવ તો રથમાં રહીને
જ ગજયોદ્દાઆતી સામે ગયો અને ન્ાણે વૃક્ષે
ઉપરથી મોરે પાડતો હોય તેમ તારાચ બાણુ।થી
તે યોડ્દાએને નીચે પાડવા લાગ્યો.* * પછી ત્રિમત'
રૃશનતો રાજ હાથમાં ધતુષ સાથે રથમાંથી ઊતર્યો.
તરત જ તેણુ પોતાની ગદા વડે યુધિઠિરિ રાજના
॥ર્ ઘોડાઓને મારી નાખ્યા."૨ પગપાળા પાસે
માવી રહેલા એ રાજને ધર્મરાજ કે'તીપુત્ર યુધિ-
છેરે અર્ધચ'્ર ખાણુ મૂડી તેની છાતી વી'ધી
॥ખી.પ૨ આમ હ્દય ભેદાઈ જવાથી તે વીર
3માંથી લોહીની ઊલટી કરવા લાગ્યો અને છિત્ર-
તલ થયેલા વૃક્ષની જેમ પૃષાન'લન ઝુધિછિરના મોં
ખાગળ ઢળી પડ્યો.“ પછી પાતાના અશ્વો
હણાઈ ગયા હોવાથી ધમ'રાજ ઇદ્રસેત સાથે રથ-
માંથી ઊતરી પડ્ચા અને સહદેવતા મે!ટ! રથમાં
ગયા,૧
બીજ તરક ક્ષેમંકર અને મહાઝુખ એ બન્ને
બેઉ બાજુએથી નકુલને તાષ્ઠીને તીત્ર બાણુવર્ષા
વરસાવવા લાગ્યા.*5 વર્ષાગડતુતા મેઘની જેમ
પોતા ઉપર તતોમરની વૃછિ કરી રહેલા એ બેને
માદ્રીના પુત્ર નકુલે એક વિપાઠ ખાણુ મૂકીને મારી
નાપ્યા.“” તે સમયે હાથીની સવારીમાં નિષ્ણાત
ત્રિમત' દેશનો રાત સુરથ તકુલતા રથતી ઝૂ'સરી
આગળ પરેંચ્ચો અને પોતાના હાથીની પાસે તે
રથને ટૂર ફેંકાવી દીધો. પણુ નિર્ભય નકુલ તે
ઢાલ અને તલવારને હાથમાં લઈ રથમાંથી ઊતર્યો
અને ઊંચે સ્થાને જઈને પહાડતી જેમ અડોાલ
ઊલ રહ્યો,પ”૫* પહી સુરથે અતિ લાંબી સૂઢ-
વાળા અને કોધમાં આવેલા પાતાના શ્રેઇ હાથીને
નકુલને મારવા માટે તેના તરફ્ દોડાન્યો.૨” પણુ
એ હાથી તેની પાસે આન્યો કે તરત જ નકુલે
તેની દ'તૂશળ સાથેની સને તલવારથી મૂળમાંથી
કાપી નાખી- આથી ઘટાએથી વિભૂયિત થયેલો
તે ગજ મો!ટી ચિચિયારી પાડીને ઊંધે માથે જમીન
ઉપર ઢળી પડ્યો. તેસ સાથે મહાવતને પણ્
પટકી નાખ્યો. આ મહાન કર્મ ઠરીને સૂર્વીર
મહારથી માદ્રવતીનો પુત્ર નકલ ભીંમસેતના રથમાં
જઈને સ્વસ્થ થયો.૨૫-૨* બીજ બાનુ યુડ્માં
આવતા કોટિકાસ્મ રાનતા અશ્ોતે હાંછી રહેલા
સારથિનુ' માથુ' ભીમે ક્ષર બાણુ મૂકી ઉડાવી
રીધુ, આ રીતે મહાબાડુ ભીમે પોતાના સારથિને
મારી નાખ્યો છે, તે હોટિકાસ્ય રાજા ઠળી રામ્યો
નહિ. પછી સારથિ હણાતાં તેના ધોડાએ રણાં-
ગણુમાં આમતેમ નાસભાગ કરવા લાગ્યા. આ
રીતે સાશ્થિ હણાવાથી વિઞુખ થયેલા એ કેડ ટિ-
કાસ્ય પાસે જઈને પ્રઠાર કરનારાઓમાં શ્રેછ તે
અધ્યાય રડપસે।-જય4્દથના સૈન્યને! સ'હાર અતે જયદ&્થતુ' પલાયન
૫૦૫
પાંડુપુત્ર ભીમે તેને મૂડવાળા પ્રાસથી પૂરો કરી
દીધે.૨*-*૫ «યા ધત'જયે પણુ તીક્ણુભલ્લ બાણુ।
છોડીને સૌવીરદદેશતા ખારે શજપુવોનાં ધતુષ્ય તથા
માથાં કાપી નાખ્યાં.૨ વળી એ અતિરથિએ
શિખિ, ઇક્ષ્વાકુ, ત્રિમત' અતે સિંધુદેરાના મુખ્ય
યોહ્દાએને પણુ બાણુની ઝપટમાં આવતાં રણમાં
ઉડાડી મૂડયા,*“ તે સમચે પતાકા સાથેના અનેક
હેરતીએ તથા ધજા સાથેના અનેક મહાન રથો
ત્યાં સન્યસાચી અજીંને ઢાળી પાડેલા જણાતા
હુતા.*“ તે સમયે આખી રણુભૂમિમાં પૃથ્વી જણે
_ માથાં વિતાનાં ધડોથી તેમ જ ધડ વિનાનાં માથાંથી
ઢંકાઈ ગઈ હુતી.** ત્યાં કૂતરા; ગીધ, સમડી,
કાકોલ, ભાસ, શિયાળ અને કાગડાઓ હણાથેલા
વીરોતાં લોહીમાંસથી તૃપ્ત થઈ ગયાં.* ૫
આમ એ વીરપુરધો માર્યા ગયા, ત્યારે સિંધુ-
રાજ જયદ્રથ અત્ય'ત ગભરાઈ ગચો। અને દ્રૌપદીને
છેડી દઈ ને તાસી જવાને! વિચાર કરવા લાગ્યો.
અને નિશ્ચય થતાં સૈન્યની ભીડમાં એણે દ્રૌપદી-
તે ઉતારી મૂછ્ઠી અને પોતે જે માગે આવ્યો હતો,
તે માગ્| એ નરાધમ જીવ ખચાવવાની ઇચ્છાએ
વન તરક્ નાસવા લાગ્યો.૨૨૨* ધમરાજે દ્રોપદી
ને ધીમ્યતી આગળ ચાલતી જેઈ, એટલે માદ્રી-
પુત્ર વીર સહદ્દેવ પાસે તેને રથમાં બેસાડાવી.**
પછી જ્યદ્રથે પલાયન કર્યું, ત્યારે નૃકોદરે તેતા
નાસ્રી રહેલા સૈન્યને પોતાતુ' નામ દઈ દઈને
નારાચ બાણુ।થી હણવા માંડ્યુ. પર'તુ જયદ્રથને
નાસી જતો નેઈને સવ્યસાચી અજુંને ભીમને
સિધુરાજના સૈનિકોને મારતો વાર્ધો અને તેને
કહ્ય કેઃ ૩૫,૩૧
અજીત બોલ્યો: જેતા દુરાચારથી આપણુને
આ અસદ્ય &૪ પડ્યુ છે; તે જયદ્રથને તો ફુ
આ સમરભૂમિમાં નેતા નથી.*” તો તમે તેતે જ
શોધે, તેના યોડ્દાએનોા નાશ ઠરવાથી તમને શું
સમનન્્વ,૩ર્
કૂળ મળશે # તમને આ પ્રયોજનરહિત કામ કરવાનું
ચોગ્ય લાગે છે : તમારું મગલ હે।.*”
વૈશપાયન બોલ્યાઃ ધીમાન ગુડાકેશ અજુ'ને
આ પ્રમાણું હહ્યું, યારે વક્તા ભીમસેને યુધિછિરે
સામે જેઈ આ વચત કહ્યાં? ૨“ 'હે રાજન્ | રાગુ
વીરો હણાઈ ગયા છે અતે અનેક યોદ્ધાઓ દિશા-
ઓમાં નાસી છૂટ્યા છે. હવે તમે દ્રૌપદીને લઈને
અહી'થી પાછા ક્રો.** હે રાજે 1 નકુલસહદેવ
તથા મહાત્મા ધૌમ્ય સાથે તમે આશ્રમમાં પહોંચી
દ્રૌપદીને સાંત્તન આપે।.“પ સિ'ધદેશને પેલે!
જયદ્રથ રાજા પાતાળતે તળિયે ભરાયો હશે કે,
પછી ઇંદ્ર રાશન પોતે તેના સારથિ હશે, તોપણુ
એ મારા હાથમાંથી જીવતે તહિ જ છૂટે. '₹૨
યુધિકિર બોલ્યા : હે પહાખાડુ | એ સિંધુ-
રંજ ૬રાત્મા છે, પણુ દુઃશલા અને યશસ્વિની
ગાંધારીને સ્મરણમાં રાખીને તેને હુણુવો ન ધરે.*
વૈશ'પાયન બોલ્યા : આ સાંભળીને વ્યાકુળ
યિત્તવાળી યયેલી તે શાણી અને લજ્જાળી દ્રૌપ-
દીને કોધ સળગી ઊઠક્યો અને તે પોતાના ભીમ
તથા અજી'ન એ બે પતિઓને આ પ્રમાણું કહેવા
લાગી ૬₹₹7 'તમારે મારું કર્ક પ્રિય કરલું જ હેય,
તો તે નરાધમ, નીચ, દુર્મતિયા અતે કુળઠલ'&-
જયદ્રથને મારી જ નાખવા જેઈએ.” ૪ વૈરી
ભાર્યાતું હરણુ કરી જય, તેમ જ જે શતુ રાન્નય
પડાવી લે, તે કરગરીતે હાથ નડે તોપણુ તેતે
સગ્રામમાં કદી પણુ છુટકારા આપવો જેર
નહિ.**5 કૃષ્ણાએ આ પ્રમાણે હહ્યું, એટલે તે બે
નરસિંહે જયદ્રથ તરફ ગયા અને યુધિધિરાજ
દ્રૌપદીને લઈ પુરોહિત સાથે પાછા વળ્યા. આશ્ર-
મમાં આવીને તેમણું નેયું તો ત્યાં પાત્રો તથા
આસનો વેરવિખેર થઈ ગયાં હતાં અતે તે માઠ'"-
રેય આદિ વિપ્રોથી ભરાઈ ગચ! હતો. તે ર્વસ્થ્-
ચિત્ત ખ્રાલ્ષણુ ત્યાં દ્રૌપદીને માટે શોક કરી રલ્લા
પ4
હતા, નકુલસહરેવ ભાઈ એની વચ્ચે રહેલા મહા-
જ્ઞાની ધમર યુધિછિર વાતાની પતની સાથે એ
થ્રાક્ણુને મહયા.””-“ સિંધુ અને સૌવીરદેશના
ચોડ્ાએને હરાવીને તેમ જ દ્રૌપદીને પુનઃ મેળવી-
ને ધ્ષ્રાભને પાછા આવેલા એઈ ને તેએ આન ૯
પામ્યા.*” પછી બ્રાહ્મણુથી વી'ટળાયેલા ધર્મરાજ
«ત્યાં જ બેડા અને ભાવશરી દ્રૌપદી નકુલસહદેવની
સાથૈ આશ્રમમાં ગઈ, **
ભીમસેત અતે અજીત પણુ શત્રુ એક કોશ
દૃર નાસી ગયો છે એ સાંભળીને, પોતે જ
અશ્ચો હાંકતા વેમપૂરવક તેના તરક દોડ્યા. *
એ સમચૅ નરવીર અજી'તે આ એક ભારે
આશ્રય ક્યુ, એક કેશ જેટલા દૂર ગયેલા
જયદ્રથના ઘોડાએને તેણું ત્યાં જ રહીને હણી
નાપ્યા.'* દિવ્ય અસ્રતા જ્ઞાતા અતે સ'કટસમચે
પણુ સંભ્રમરહિત રહેનારા એ અજુંને અસ્થી
સ'તેલાં બાણા વડે આ દુષ્કર કમ કયું” હતુ.
પછી ભીમ અતે ધત જય એ બતે વીરો ઘોડાએ
હુણાઈ જવાથી ભયભીત થચૈલા, એકલા પડેલા
અને વ્યાકુળચિત્ત બનેલા તે જયદ્રથ તરક્ દોડ્યા.
પાતાના અશથ્ોતે મરાયેલા જેઈ ને જયદ્રથ અત્યત
દુઃખ પામ્યો. ધનજયને પ્રચ'ટ પરાકમભર્યાં કર્મા
કરતો જેઈને તેને પલાયન કરી જવાની જ ઊલટ
આવી અને તે વત તરક્ દોડવા લાગ્યો. આમ
પલાયન કરવામાં પરાકમ બતાવી રહેલા જયદ્રધ-
ને જેઈને મહાખાહુ અજીં'ને તેની પૂંઠ લીધી
અતે તેને આ વચન કહ્યાં: 'વાહુ | આ પરાક્મ
ઉપ તુ સ્રીને બળાત્કારે મેળવવા ઇચ્છે છે
તે ૫-૫૮ જુ રાજપુત્ર! તુ' પાછો ક્ર. આમ
"પીઠ બતાવવી તને શોલે નહે. અરે ! સેવ કોને
શત્રુઆની વચ્ચે રઝળતા મૂકીને તુ' શા માટે
નાસી જય છે ?'૫* પાશેદ આ પરમાણે કહું તે | છે ને
પણુ જયદ્રથ પાછે ફ્થો નહિ- ત્યાં તા બળવાન
શ્રીમહાભારત-વનપર્વ-જયદ્રથવિમ્રાક્ષખૂપવરે ”
ભીમે ' ઊમો રહે, ઊમો! રહે | કહી તેના ઉપર
એકદમ ધસારો કર્યો. દ્યાવાત પૃથાપુત્ર અજીંને
ભીમને હહ્યુંઃ “ભાઈ | એને મારશે! નહિ ! '*”
ઇતિ લમહાભારતમાં વનપર્વાં'તગ'ત દ્રોપદીહરબુપવ માં
* જયદ્રયપલાયન ' નામને! અથ્યામ ૨૦૬ મો સમા
દ્રૌપદીહરણુપર્વ સમાપ્ત
કભ મપતા. કી
સયદ્રથાવથીલ્ષળયવ
ઝૃષ્યાય ૨૭૨મો
જયદ્રથનેો છુટકારો અને તેનુ' તપ
॥ વશવાયન રવાય॥
લવદ્રથસ્ત ઉત્રેક્વ પ્ાતરવવવવમૌ |
ૃ્રાધાવસભેઇવ્યો ગીષિતેષ્યુ તુજ સિ? 1) ૨ 11
વૈશ'પાયન બોલ્યા ૬ આયુધ ઉમામીતે આવી
રહેલા ભીમ અને અજુ'ન-એ બને ભાઈઓને
નેઈને જયદ્રય અય'ત દુઃખાતુર થઈને જીવ
બચાવવાની ઇચ્છાથી સાવધાન રહીને ઝડપથી
રાડુવા લાગ્યો.પ ત્યાં તો કોધી અને બળવાન
ભીમસેને ર્યમાંથી ઊતરી પડીને દોડી રહેલા જય-
દ્રય પાછળ દોટ મૂકી અને તેને વાળના ગુગ્છા
આગળથી પકડી લીધો. પછી ભીમે એ રાનને
ઊ'ચકીને ભોંય ઉપર પછાડ્યો, અને માથુ' પક-
ડીને એને મારવા મહ્યો.* આમ ઝરતાં ક્રી
હોશ આવતાં તેણ કૂદીને નાસી છૂટવાની ઇચ્છા
કરી એટલે મહાબાડુ ભીમે વિલાપ કરતા એ
જયદ્રથતા માથા ઉપર પશથી પ્રહાર કર્યો.”
વળી ભીમે તેતે ધૂ'ટણુ દઈ મૂઠીથી માર્યો. આમ
અત્યત પ્રહારથી પીંડાર્ઈને તે જયદ્રથરાજ મૂર્છા”
વશ થઈ ગયો. પણુ ફાલ્યુને રયમાં આવેલા
ભીમસેનને વારીને કક્ષ કે, 'હે કૌરવ | ધમ'રાજે
દુઃશલાને અ” જે હહ્યું હતુ' તે તમારા લક્ષમાં
245
ભીમસેન બોલ્યો: કલેશ ભોમવવાને અચોગ્ય
અધ્યાય રડરમે।-જય4્રઘને! છુટકારો અને તેતુ' તપ
એવી કૃ'્ણાને ગ્યા પાપાચારી નરાધમે ભારે ડલેશ
આપ્યા છે; તેથી મારે હાથે એ જીવતે! રહેવાને
ચોગ્ય નથી.” પણુ શુ' કરું ? ધમ'શજ સતત
દયાગાન છે અને તુ' પણુ નાદાન બુદ્ધિથી અમને
સદા શત્રુઓને હણુતાં રોડયાં કરે છે 1“ આમ કહીને
વૃદાદરે કરુ' પણુ નહિ બોલતાં જયદ્રથતા માધા
ઉપ્ર અર્ધચદ બાણુથી પાંચ પટા પાડ્યા.“ પછી
વૃદ્દાદરે જયદ્રથરાજને ધુતકારીને કહ્યુ “કે, 'હૈ
મૂઢ ! તારે જવતા રહેવાતી ઇચ્છા હેય, તો હુ
કછુ છું' તે તું' સાંભળ.” તારે સભાઓમાં અને
નાર્નાં મ'ઠળોમાં “હું પાંધ્વાનો દાસ છું ' એમે
હહેવું. તને આ માન્ય હેય, તો હું તને જીવિત-
દાત આપુ. "કેમ કૅ યુદ્ધમાં વિજય મેળવનાર આમળ
હરનાર શત્રુઆએે આજ વિધિ કરવાતો હોય
છે.'પ૫ એટલે ભીમને હાથે ઘસડાઈ રહેલા રાઝ
જયદ્રથે યુટ્ધમાં શોભતા પુસપસિ'હ ભીમને કહ્યુ”
“, 'શલે એમ ઠહીશ.'પ* પછી પૃથાપુત્ર વૃકોદરે
ધૂળમાં રગદોળાચેલા, તરફડિયાં મારતા અને
બેભાન થયેલા જયદ્રથને બાંધીને રથમાં તાખ્યે.5*
પછી પૃથાન લત અજીંનથી અતુસરાથેલે! ભીમ
તે રથમાં બેસી આશ્રમે પહોંચ્યો અને તે આશ્થ-
મની મધ્યમાં બેઠેલા યુધિછિરિ પાસે ગયે..* ભીમે
ધમરાજને તે દશામોં આણુલા જયદ્રથને બતાવ્યો,
એટલે તેને નેઈને તે હસ્યા અને બોલ્યાઃ “એને
છોડી રદ.'૫૫ ત્યારે શીમે યુધિછિરરાજને ક્યુ”: “આ
પાપલુદ્ધિ જયદ્રય પાંડુષુત્રોનો દાસ થયો છે, એ
તમે દ્રૌપદીને કહો. એટલે મોટા ભાઈએ તેતે
વાત્સલ્યભયું” આ વચન ઢહ્યું:”અમે ને તારે
મન માનયોગ્ય હોઈએ, તો તુ આ અધમ આચ
રણુવાળાને છોડી દે.'"” તે સમયે દ્રોપદીએ યુધિ-
ધિરની સામે જેઈ ભીમને હ્યું: 'તમે એને માથે
પાંચ પટા પાડ્યા છે, એ ધર્મરાજનો દાસ થયો
છે, એટલે હવે એને છોડી મૂકા.' આમ હૈ રાજન્
ધૂલ૭
જયદ્રયતે મુક્ત ઠરવામાં આવ્યો, એટલે વિહ્બવળ
થયેલા તેણે યુધિદિર્રાજા પાસે જઈને તેમને
પ્રણામ કર્યા. વળી ત્યાં ગ્ુનિઓને નેઠેલા જઈ ને
તેણે તેમને પણુ પ્રણામ કર્યા.૧““ સન્યસાચી
અજીં'ન જયદ્રયતે આમ પકડી રહ્યો હતો, તે
જોઈને દયાવાન ધમ'ન'દન યુધિષિરરાજે તેને કલ્યું
કે, “જા તતે દાસપણામાંથી મુક્ત કર્યો છે. ફરી
ક્યારે પણુ આવુ' કરીશ નહિ. ધિક્કાર છે તને,
કેમ'કે તુ' પરાઈ સ્રીની કામતા કરે છે, તુ' નીંચ
છે અને તારા સહાયક પણુ નીચ છે.*”**૫ તારા
સિવાય ખીન્તે કચે। તરાધમ આવુ ઠામ કરે :'
વળી અશુભ કામ કરનારા તે જયદ્રથને પ્રાણુહીંત
જેવા થયેલો જેઈતે ભરતશ્રેઇ નરપતિ યુધિછિરે
કૃપા કરી અને તેને કહ્યુ' “કે, 'ધમ'માં તારી બુદ્ધિ
વધે।. અધર્મ'માં તુ' ક્યારેય મત કરીશ નહિ.**
હૈ જયદ્રથ | તું તારા અશ્ચો, રથો અને પાળા!
સાથે સુખેથી જ.' હે રાજન્ યુધિછિરે #યદ્રથને
આ પ્રમાણે કહ્યું, ત્યારે તે શરમાઈને પોતાતુ' મોં
જરા નીચે રાખી રહ્યો પણુ કશુજ ખોલ્યો તહિ-
હૈ ભારત ! દુઃખાતુર થઈને તે ગ'ગાટ્દારે ચાહ્યા
ગયે. ત્યાં તેહ વિરૂપાક્ષ ઉમાપતિને શરણું જક
પ્રચડ તપસ્યા કરી. ત્િલ્રાચન ભમવાન વૃષ્શ*
ધ્વજ તેના ઉપર પ્રસન્ન થયા અને તેતા પૂજનનો!
પ્રીતિપૂવ'ક સ્વીકાર કર્યો.૨૨-૨5 મહાદવે તેતે
વરદાન આપ્યુ”. જયદ્રથે જે વરદાન માગ્યું તે તમે
સાંભળે. “હું પાંચ પાંડવોને તેમના સમરત ર્થેા
સાથે યુડ્માં જતી લઉ'.'૨” એ રાજાએ મહ"
દેવને આ પ્રમાણે કહ્યુ, ત્યારે તે દેવાધિદેવે તેરે
ઉત્તર આપ્યોઃ “એમ તો નહિ જ થાય. તુ” મહા”
ખાડું અજીત સિવાયના અજેય અને અવધ્ય
પાંડવોને રણુભૂમિમાં રારી શકીશ; “કેમ “કે એ
અજીંન તો નર નામને સુરેથર છે, તેણે બદરિકાઃ
શ્રમમાં તપ ક્ય છે અને નારાચણ ઝતા 207૬12##-
૫૦૮
છે,*૦** સવ લોકમાં અજિત છે અને દેવો પણુ
તેતે પહોંચી શકે એમ નથી. મે એતે હિન્ય
અને અન્નેડ પાશપતાસ્ર આપ્યુ' છે. એ લેક-
પાલો પાસેથી વજ આદિ મહાસ્રો પામ્યો છે.૨*
અજુ'નના સહાયક તે નારાયણુ દેવાધિદેવ છે,
અત'તાત્મા છે, સવ જ્યાપક વિષ્ણુ છે, સુરોના ગુરુ
છે, મભુ છે, પ્રધાતષુસ્ય છે; અન્યક્ત છે, વિશ્ાત્મા છે
અતે વિશ્વમૂતિ' છે.૨૫ યારે યુગાંતકાલ આવે
છે, ત્યારે એ ભગવાન કઠાલાસિતુ' રૂપ લઈને
પવ'તો;, સઝુદ્રો, ટ્રીપા, રશૈલેો, વને; ઉપવને
સાથૈના સવ જગતને ખાળી નાખે છે.** વળી
તે પાતાલતલમાં વિચરતા નાગલે કોને બાળીને
ખાખ ઠરી દે છે. તયારે આકારામાં નાતજાતના
૨ગવાળા, ધોર નાદવાળા; ગડગડાટ ગજવતા અને
વીજળીની માળાએ| ઝુલાવતા મોટા મોટા મેવો
સવ દિશાએમાં ચડી આવે છે અને ચોમેરથી
વરસાદની ઝડી પાડે છે.:૪૨* આમ પ્રલયાસ્િને
નિયમમાં લાવનારા તે મેઘો અસિને શાંત કરે છે.
તારે સમસ્ત જગત સાંબેલા જેવી ધારાઓથી વર-
સેલી એ વૃદિથી ભરાઈ ન્તય છે.** આ રીતે
_ પૃથ્વી એઠ મહાસાગરરૂપ થઈ જાય છે. ચરાચર
પદાર્થો વિલીન થાય છે, ચ'દ, સૂય તથા પવન
નાશ પામે છે અને તરહ તથા તક્ષયો ડૂબી જાય
છે,.૨૬ આમ ચાર હજાર યુગને અતે પ્રથ્વી જલ-
માં ડૂખી જય છે. પછી સહુસ્તતયન, સહસ્તપાદ,
સહુસ્રશિર અને ઇંદ્રિયાતીત ભમવાન નારાયણુ
સૂવાની ઇગ્છા ઢરૅ છે; એટલે સહસ ફેણ! વડે
બ્રમકર જણાતા, સહસ્ર સર્ચોના સમુદાયના
જેવી અમાપ કાંતિવાળા અને કુદ, ચદ્ર, સુક્તા
હાર, ગોક્ષીર, ૃણાલ તયા કુઝુદના જેવી પ્રભાવાળા
શેષનાગને શમ્યારૂપ ઠરી, શગવાન નારાયણુદેવ
«યાં જલસસુદ્રમાં જ શયન કરે છે. એ વિભુ પોતા-
નીં રાત્રિને રાત્રિસમયના અધહારથી વ્યાપર કરે
શ્રીમહાભારત-વનપવ'-જયદ્રથવિપ્રો!ક્ષણુપવ?
છે.**“*૦ તે પછી સત્તમુણુતી નૃદ્ધિ યતાં તેમણે
જાગીને આ લોકને સૂત્ય થયેલો દીકો,એ નારયણુતા
તામ સખધમાં પ'ડિતો આ એક ન્લોકતું ઉદા-
હુરણુ આપે' છે.*પ અમે સાંભળ્યું છે કે, તરના
દેહમાંથી ઉત્પન્ન થયેલા જલતું” નામ સાર છે. તે
તા₹જ એ ભમવાનનુ' ગ૧ન ( નિવાસસ્થાન » છે.
તેથી તે તાલ કહેવાય છે..૨ એ સતાવત
ભગવાને પ્રજનન ઉત્પન્ન કરવાને ધ્યાન ક્યું”, આમ
ધયાન કરતાંતી સાથે જ ભગવાનતી ડૂટીમાંથી એક
કમળ ઉપર આવ્યું.” પછી એ નાશિહમળમાં-
થી ચવર્ઝુખ ખ્રજ્ષા પ્રકટ થયા. એ લેોઠપિતામહે
કમલ ઉપર વિરાથઝતે સહસા જેયું) તો તેમને
સમરૃત જગત ચશૂત્ય જણાયું. આથી તેમણે પોતાના
મનથી પોાતાતા જેવા મરીચિ આદિ તવ મહુષિ*-
ઓનેસજ્યો.:૦“તે મહષિએએ રથાવરજગમ
સવ પ્રાણીએ, વૃક્ષે, રાક્ષસો, ભૂતે, પિશાચ,
સર્પો અને મતુષ્યાને સજ્યા'-** પ્રશ્નધિપતિ ઈશ્વર
ખ્રદ્મદેવતા સ્વરૂપથી જગતતુ' સર્જન ઠરે છે
વિષ્ણુદેવના સ્વરૂપથી તેતું' પાલન કરે છે અને
સ્ટ્રદેવના સ્વરૂપથી તેનો સહાર ઠરે છે; થજુની
એ ત્રણુ અવસ્થાઓ છે.” હૈ સિંધ્રુપતિ| તે'
પુરાણાદિ સાંભળ્યા નથી, તેથી જ વેદપારગત
બ્રાહ્મણ અને ઝનિએ। વિષ્ણુનાં જે અડ્જુત કર્મો
કહે છે તે તુ' નણુતે। નથી.”“ પૂવે” જ્યારે પૃથ્વી-
તળમાં સર્વત્ર જળ વ્યાપી ગયું હતું, ત્યારૈ પ્રભુ
એકલા તે જળમય આક્)શમાં વિચરી રહયા હવા.“
વૃર્ષાકાળે રાગે જેષ આગિયો ચારૅકાર શમ્યા ઠરે
છે, તેમ ભમવાન તે વખતે પ્રશૂતીને શોધી રલા
હુતા.“* પૃથ્વીને જળમસ થચેલી નેઈ ને તેમણે
તેને ઉદ્દારવા માટે મતમાં આ વિચાર કર્યો ક,
'કુ'રૂપ ધારણુ કરીને ડુ' પૃથ્વીને! જળમાંથી
ઉદ્ધાર કરુ ?'પ આમ વિચાર કરીને તથા દિન્ય
દછ્િથીં જેઈ ને તેમૃણુ જળક્રીડાની રચિવાળા વરા-
અધ્યાય રડરમે।-જય4્રઘતો છુટડારો અને તેતુ' તપ
હુતા રૂપનુ' સ્મરણુ ક્યું'.**૨ પછી તેમણે વચન-
મય વરાહરૂપને વેદની સમાન ધારણુ ક્યુ”. તે
સ્વરૂપ દશ યોજત પરાઈ હેતુ' અને સા યોજત
લાંખું' હતુ'.** તેની શોભા પ્રચ'ડકાય પવત જેવી
હુતી. તેની દાઢ તીણી હતી અને તે ઝળઝળ થઈ
રહ્યું હતુ. મહામેઘોના સમુદાયના જેવો! તેને! ધોધ
હુતો અને શ્યામ મેધતા જેવો તેનો વણું હતો.”
આવા યજ્ઞવરાહુતા કપને ધારણુ કરીને પ્રભુખે
જળમાં પ્રવેશ કર્યો, તેમર એક જ દાઢ વડે ઊંચ-
મ્રીતે પૃથ્વીને ઉપાડીને તેને પોતાને સ્થાને મૂકી
દીધી. ફરી એ મહાખાડુ પ્રભુએ અરધુ' નરતુ'
અને અરધુ' સિ'હતુ' એવુ' અપૂર્વ સ્વરૂપ ધારણુ
હ્યુ ,*૫,૫૨ ઝાતે હાથને હાથથી ચોળતા ચોળતા
તે રેત્યે'દ્ર હિરણ્યકશિષુની સભામાં ગયા. તે સમયે
રરચોનેો આદિષુસ્ય અને દેવોનો શતુ તે માળા-
ધારી દિતિત'દન હિરણ્યકશિપુ એ અપૂર્વ પુરષ-
ને જેઈ ને કોધથી લાલ લાલ આંખવાળો થઈ ગયો
અને હાથમાં ત્રિશ્ક્ન ઉમામી રહો.“ પછી
મેધમજના જેવા નિધોષવાળે તે રયામ મેઘસમૂહ-
ના જેવા વણુ'વાળો તે દેવશગુ દેત્યવીર નૃસિહની
સામે દોડ્યો.“ નરસિંહરૂપધારી બળવાન વિષ્ણુ-
એ, તેની પાસે જઈ ને પોતાના તીક્ષ્ણ નહોરથી
તેતુ' આખુ શરીર ચીરી નાખ્યુ,” આ પ્રમાણે
શમવાને રાનુધાતી દૈત્યે'્ર હિરણ્યકરિપુને મારી
તાખ્યો. ક્રીથી એ કમલનયન પ્રભુ લોકહિતને
અચે કરયપના પુત્ર થયા. અદ્તિએ એ શ્રીમાન-
તે ગશ્'માં ધારણુ હર્યા અને સહસ વર્ષ પૂરં થતાં
એ ઉત્તમ બાળઠને પ્રસવ આપ્યો. તેની કાંતિ
વર્ષોના મેધ સમી હતી, તેની આંખે! પ્રોજ્ન્તળ
હતી, અને તેની આકૃતિ વામન હતી. તેસું દડ
ધારણુ કર્ચા હતો! અને હાથમાં કમળ રાખ્યું
હું, તેમતી છાતીએ શ્રીવત્સવું' આભૂષણુ હતુ,
તેમના મસ્તકે જટા હતી અને તેમણે યજ્ઞોપવીત
પત્હ
ધારણુ કયું હતુ. તે વખતે બાલરૂપધારી તે શ્રી-
માન ભમવાન દાનવે' બલિના યજ્ઞમડપમાં ગયા.
તે બૃહસ્પતિની સાથે ખલિરાજના યજ્ઞમાં પ્રવેર્યા.
એ વામત દેહવાળા વામતને જેઈ ને બલિ અત્ય'ત
હુષ' પામ્યો! અતે આ પ્રમાણે બોલ્યો : “હૈ વિપ્ર |
તમારાં દશન પામીને કુ પ્રસન્નતા પામ્યો છુ
કહે, હું' તમને રું' આપુ ? ' બલિએ આમ હું,
એટ્લે વામતે ઉત્તર આપ્ધોઃ ' તમારું કહ્યાણુ
થાએ।.' પછી તે દેવે સ્મિતપૂક બલિને હહ્યું
ક, “હે દાતવપતિ| મતે ત્રણુ ડગલાં ધરતી
આપેો.'૫૫-** પ્રસન્ન મતવાળા બલિએ એ અમાપ
તેજસ્વી વિંપ્રને તે દાન આપ્યું. હુવે આમ ડમલાં
માપતાં શ્રીહરિખે દિન્ય અને અદ્સુત રપ પ્રકટ
હયુ'.*“ ત્યારે તે અચળ અને સનાતત વિષ્ણુદેવે
તતકાળ ત્રણુ પગલાંમાં આખી પૃથ્વી હરી લીધી
અતે એ પૃથ્વી ઇંદ્રને આપી દીધી.'“. આ તને
વામનાવતાર વિરે કહ્યુ એ અવતારને લીધે દેવે!-
નો અભ્યુદય થયો. આથી જગત વૈપ્ણુવ નામે
કહેવાવા લાગ્યું.”” આપ દુછોના દમન માટે અને
ઘર્માની સરક્ષા માટ ભગવાન અવતર્યા છે. અત્યારે
તે ચદુભવનમાં મનુષ્યરૂપે જન્મ્યા છે.”પ એ જ
ભત્રવાન વિષ્ણુને અત્યારે શ્રીકૃષ્ણુ કહેવામાં આવે
છે. હૈ સિંધુનાથ | વિદ્દાનો તેમતે અનાદિ, અન'ત
અજ, દેવ, પ્રજુ તથા લોકવ'થ કહે છે અને તેમ-
નાં ચસ્તરિતુ' કીર્તન કરે છે. વળી તેઓ એ શ્રા-
કૃષ્ણુટેવતે અજિત, શ ખચકમદાધારી, શ્રીવત્સધારી,
પીતાંબરધારી અને સૌ અસ્વેત્તાઓમાં શ્રેણ ઠહે
છે. એ જ શ્રીકૃષ્ણુ અજી'નતતુ' રક્ષણુ કરી રહ્યા છે.
શતઞ્રુવીરને હણુનારા અને અતુલ પરાક્રમવાળા એ
કંમ્લનયત શ્રીમાન પૃથાપુત્ર અજીન સાથે એક
રથમાં બેસીને તેને સહાય કરે છે.”૨-5૫ ઝથી
કરીને દેવા પણુ દુઃસહ અજીંનને જતી શકવાને
સમર્થ નથી, તો પછી કચો મતુષ્ય તે પાથને
ન
રણુમાં જતી શકશે ?”* તો હૈ રાજન્! એક એ
અજુ'ત સિવાય તુ યુધિઇિરના સર્વ સૈન્યને
તૈમજ ચાર પાંડવોરૂપી રાત્રુખાને એક ઘ્વિસ
જતી શકરો,”*
વૈશા'પાયન બોલ્યા : સર્વ પાપોને હરનારા
ભગવાન મહાદેવે જયદ્રથ રાનને આ પ્રમાણે કહ્યું
પછી છૈ રાજરાદલ | ઠી'ગણા, ભયકર, ફૂબડા,
ભય'કર ઠાન તમા આંખવાળા અને વિવિધ હથિ-
યાર્ન ઉમામી રહેલા ઘોર પાષ'દોથી વીંટળાયેલા
તે ઉમાપતિ, પશ્ષપતિ, દક્ષયજ્ઞવિતાશક, તિંષર-
મદત, ક્યબક અને ભમતાં નૈત્રતે પાડનારા
ભગવાન શ્રીશ'કર ઉમા સાથે ત્યાં જ અ'તર્ધાન
થઈ ગયા. હવે મ'દાત્મા જયદ્રથ પણુ પોતાને ધેર
ગયો અને પાંડવે। તે કામ્યક વનમાં તિવાસ કરવા
લાગ્યા.”“-4૧
ઇતિ શ્રોમહાશારતમા વતપર્વાં'તગ'ત “ જયટ્રથવિમોક્ષણુ-
પમા ' અધ્યાય રહર મા સમાસ
જયદ્રેથવિમોક્ષણુપર્વ સમાસ
રે ર
રમીપાશ્યાનપવે
અધ્યાય રહર્થો
ચુધિઇિરનો! માડ ડેયને સક્ષ
॥ ઝનમેગય ૩વાચ ॥
છત દ્તાવાં છુનાયાં પ્રાપ્ય જેશમસુસમમ્ |
શત સપ્ય નદય્યાળાઃ કિમત પાંરવાઃ ॥ ₹ ॥।
જનમેજય બોલ્યા : આ રીતે દ્રૌપટીતું હરણુ
થ્યું અને અત્યંત ઢષ્ટપૂર્વ ક તેને પાછી મેળવી એ
પૃછી નરસિંહ પાંયવોએ સું ક્યું દ"
થશ'પાયન બોહ્યા : આ પ્રમાણે જયદ્રથને
હરાવીને તથા દ્રૌપદીને છોડાવીને ધર્મરાજ યુધિ-
કિર મુનિગણુ।ની સાથે બેઠા. ત્યાં દ્રૌપદીહરણુનુ'
વૃત્તાંત સાંભળતા અને શેક ફરી રહેલા એ
મહષિ*ઓની વચ્ચે પાંડુન'હને માક'ડેયને આ
“થરીમહાણાર્તન-વનપર્વ-રામોપપાખ્યાતપર્વરે
વચન કહ્યાં.૨** પુ
યુધિછિર બોલ્યા : હૈ શમવન્| દવધિ'એ માં
તમે ભૂત અને શવિષ્યતા વેત્તા તરીકે પ્રસિદ્ન
છે1, તેથી કુ' તમને મારા હદયમાં રહેલા એક
સશય વિશે પૂછુ' છુ. તો તમે તેનુ તિરાઠરણુ
કરો. આ કુપલ્ત'લ્ની વેદીની મધ્યમાંથી પ્રકટી છે
અને અયૉનિન્ત છે. એ મહાભાગ્યવતી મહાતમા
પાંડુની પુત્રવધૂ છે.” પણુ હું' માતુ' છું કે કાળ,
સદ્સવ્ કર્મોથી નિર્માયલુ' દેવ અને ત્રાણીગોુ
ભાવિ અય'ત બળવાન છે; તેમાં કાંઈ જ ઊલટ-
સૂક્ષટ કરી શકાતું તથી, ખાઠી અમારી આ ધેર્મજ્ઞ
અને ધમ'ચાર્ણમી પત્નીને કાણુ આંગળી સરખી
પૃણુ અડાડી શકૅ? એ તો પવિત્ર મતુષ્ય ઉપર
સારીનું જૂઠુ' આળ ઓહાડવા જવું છે. દ્રોપદીએ
કરી પાપ ક્યું” નથી, તેમ ક્યારેય નિંદ્તિ કર્મ
કર્યું” નથી. તેષુ તો બ્રાહ્મયા વિશે મહાત ધમ'
ઉત્તમ રીતે આચયો છે.* * એવી દ્રૌપદીને મૂર્ખ
મનવાળે જયદ્રયરાજા બળાહારે હરી ગયો. તેસે
આમ તેતુ' અપહરણુ કયુ; તેથી તે પાપીતા
મસ્તકે વાળતા પટા પડ્યા.” સ થામમાં તે સહા-
ચંકાની સાથે પરાજય પામ્યો અને અમે એ સિધુ-
રજની સેનાનો નાશ કરીને દ્રોપદીને પાછી
લાન્ય!.૧* આમ અમે અમારી પત્તીનુ' અણુ-
ચિ'તન્યું અપહરણુ થયેલુ અવુસવ્યું. અમે વનમાં
આ દુઃખદ વાસ કરીએ છીએ અને »ૃગયાથી
આજીવિઠ। ચલાવીએ છીએ, સબ'ધીજનોએ અમને
આમ રેશપાર કર્યા છે, એટલે અમે તપરવીઓને
મિથ્યા વેશ સખીને વનનિવાસ રાખીએ છીએ
અતે વનવાસી પૃગજતિઓની હિ કરીએ
હીએ.૦૫૨ તે હુ પૂછ્ઠુઃ છુ, મારા કરતાં વિશેષ
મ'દશાગી “કોઈ મનુષ્ય તમે સાચે જ પૂવે જેયો
" સાંભઇયો છે ખરો ₹*
ઇતિ થીમહાભારતમાં વનપર્વા તગ'ત રામોપાખ્યાનયવ માં
*યુધ્િદિરપ્રશ્ર” નામનો અધ્યાય ૨૦૩મેો! સમાસ
અધ્યાય સ્ડપમે।-રાવણાદ્ની જન્મકથા તથા રાવષ્તે વરદાનગ્રાસિ
૫૫
ર ગ્ષ્યાય ૨૭૨૫ો
- રામ અને રાવણુના જન્મની ડૅથા
॥ તારકરેચ સવા ।1
ત્રાણમત્રસિષે ુઃ્ણ રામેળ પત્તર્ષમ ।
શ્ર] હું” તમને રાવણુના જન્મ વિશે કહીશ,૫૦
સ્રય'ભૂ, સરવ લોના પ્રણ, સરજતણાર,
મહાતપસ્વી સાક્ષાત્ પ્રનપતિ ખ્રહ્મદેવ જ રાવ-
ણુતા પિતામહ હુતા.'" ખ્રહદેવને પુલસ્ય નામ-
રઘલા ગાનજી તસ્ય રતા માર્યા વહીયતા | ૨1 તો એક પ્રિય માતસપુત્ર હતે. તેને ગો નામની
માહડેમ બોલ્યાઃ રે શરતોત્તમ 1 રામને
જેવુ' દુઃખ પ્રાપ્ત થયું હતુ, તેવું” દુઃખ કોઈ નેય
પ્રાપ્ત થયું નથી. દુરાત્મા રાક્ષસે'દ્ર બળવાન રાવણ
મ્ાયારૂપ લઈ ને તેમની પત્તી જાનકીતે આશ્રમ-
માંથી વેગપૂર્તક હરી ગયો હતો. એ રાક્ષસે
જટાયુ ગીધને પણુ રસતામાં મારી નાખ્યો હતે।.પ*૨
સુત્રીવની સેનાની સહાય લઈને, સજુદ્ર ઉપર
સેતુ બાંધીને અને તીક્ષ્ણુ બાણાથી લ'કાને બાળી
નાખીને રામ એ નનકીને પાછી લઈ આવ્યા હુતા.*
યુધિઇિર્ બોલ્યા : રામ કયા કુળમાં જન્મ્યા
હુતા? તેમનું વીર્ય કેવુ' હતું ? તેમતું પરાકમ
જેવું હતું : રાવણુ કાતો પુત્ર હતો ? તેને રામ
સાથે સુ' વેર હતુ' ?* હૈ ભયવન્] તમે આ સઘળુ
મતે ફડી રીતે કહે. છું ઉત્તમ કમ'વાળા રામત્તું
ચસ્ત્રિ સાંભળવા ઇચ્છુ' છુ.*
માક''ડેય બોલ્યા : ઇક્વાકુવ'રમાં અજ નામે
એક મહાન રાન્ત હેતો. તેતે દરારથ તામતેો
પૃવિત્ર અને સદૈવ સ્વાથ્યાયશીલ એક પુત હતે!.*
દશેરયને રોમ, લક્મણુ, રાત્ર અને મહાખળવાન
ભરત એ નામના ધમ અને અથમાં નિષ્ણાત
એવા ચાર પ્રગો સુતા.” રમતી માતા કોશલ્યા
હતી અને ભરતની માતા ફેકેયી હતી. પર'તપ
લક્ષણુ ને શગ્રધ્ન સુમિત્રાના પુત્રો હતા.” હે
વિભુ | તે સમયે વિદ્દેડુદેશના રાત્ત જનક હતા
અતે તેમને સીતા નામની અયોનિજન્મા પુત્રી
હતી, ખજ્ષાએ પોતે જ સીતાને રામની પ્રિય પઢ-
રાણી તરી'ક નિર્માસુ કરી હતી.“ આ મે તમને
રામ અને સીતાના જન્મ વિરે કહ્યું. હુવે હે જને-
પત્નીમાં વેશ્રવણુ નામનો સમથ' પુત થયો હતે।.૫૨
તે પોતાના પિતાને તજી પિતામહ પાસે ચાલ્યો
ગો હતો, આથી હે રાજન્] તેતો પિતાએ કોપ
પામીને પોતાના દેહમાંથી એક ખીજ દેહુ
સન્યો.૫૨ આ રીતે તેના અર્ધા દેહથી વિશ્રવા
નામને । બ્રાહ્મણુ જન્મ પામ્યો. પુલસ્ત્યે આ વિશ્ર-
વાને વૈશ્રવણુ ઉપર બદલે! લેવા અથે' કોધપૂવ'ક
ઉત્પન્ન કર્યા હતે. પણુ પ્રસન્ન મનવાળા પ્રજુ
પિતામહ બ્રહ્માએ વૈશ્રવણુને અમરત્વ, કુબેરપદ,
લોકપાલપણુ, ભમવાન શંકર સાથે સખ્ય, નલ"
ફૂબર નામનો પુત્ર, સજધાનીની સ્થાપના મારે
રાક્ષસમણુ।થી ભરેલી લ કા, ઇચ્છામતિવાળુ' પુષ્પક
નામનુ વિમાન; યક્ષોતું' આધિપત્ય અને રાજ-
રાજ્શ્રરપદ-એ સઘછુ આપ્યુ હુતુ'.પ-૫૦
ઇતિ શ્રીમહાભારતમા વનપર્વા'તર્ગત રાસોપાખ્યાતપર્જ મા
*રામરાવણુનુ” જન્મકથત? નામનો. અષ્યાચ
૨૭૪માં સમાપ્ત
સષ્યાય ર૭૫મો
રાવણુાદિની જન્મકથા તથા
રાવણુને વરદાનગાસિ
॥ મજ્શ્ય ૩૨ ॥।
શુજઠ્્વશ્ તુ ૧૩ પ્તેધાટ્પેસેટ્ોડ્મવત્યુસિર 1
વિશ્રમા ના તત્રોધઃ ત વૈશ્રવળમૈણત ॥ ૨ ॥
માક'ડેય બોલ્યાઃ પુલસ્યના કોધથી તેના
અકદેહરૂપે વિશ્રવા નામના જે ઝુનિ ઉત્પન્ન થયા,
તે વૈશ્રવસુની તરક્ ક્રોધથી જેવા લાગ્યા.પ રુ
રાજ! રાક્ષસેશ્વર કુબેર પિતાને કોધયુક્ત યચેલા
જાણીને તેમને પ્રસત્ર કરવા મારે સદૈવ પ્રયતન
કરવા લાગ્યો.૨ તે રાશ્વધિરાજ નરવાહન કુબેર!
પ્ર
શ્રોમહાભારત-વતપવ-રામેદધપાખ્યાનપવરે
લામાં નિવાસ ઠરતો હતે. તેણે પિતાને ત્રણુ
રાક્ષસીએ। પરિચારિકા તરીકે આપી.* છે શરત-
સિ'હ! તે રાક્ષસીએ ગીત અતે નૃત્યમાં વિશારદ
હતી અતે સર્દવ તે મહાત્મા કપિને સતોષ
પમાડવા પ્રયત્નશીલ રહેતી હતી. હે પૃથ્વીપતિ |
પુષ્પાદ્હટા, રાકા અને માલિની એ તેમનાં નામ
હતાં, હૈ રાજન્] તે સુદર કટિવાળી રાક્ષસીઓ
પરસ્પર સ્પર્ધા કરતી હતી અતે પોતપોતાના
કલ્યાણુની કામતા રાખતી હતી.” * ભમવાત
વિશ્રવા મહાત્મા તેમનાથી સ'તુટટ યયા અને
તેમને પ્રત્યેકને લોકપાલની ઉપમાવાળા ઇગ્છામાં
આવે તેવા પુત્રોનાં વરદાન આપ્યાં.૬ તે પછી
પુષ્પાત્કટાને પૃથ્વીમાં અપ્રતિમ બળવાન એવા
કુ'ભઠણું' અને દશાત્રીવ નામના બે પુત્રો જન્મ્યા
અને તે રાક્ષસોમાં શ્રેઇ થયા.” માલિનીએ વિભી-
ઘણુ નામના એક પુત્રને /ન્મ આપ્યો અને શાકાને
ખર તથા શ્ૂપ'ણુખા એ નામનાં બે સતાન
જન્મ્યાં.“ સવ' સ તાનોમાં વિભીષણુ રૂપમાં સવ-
શ્રેછ હતો. તે મહાભાગ્યવાત, ધર્મરક્ષક અને
સ્તધર્મમાં પ્રીતિવાળા હતો.“ રાક્ષસસિ'હ દરાચ્રીવ
સૌમાં શ્રેઇ, મહાઉત્સાહી; મહાવીયવાન, મહાન
સત્યશાલી અને મહાપરાકમી હતે. કુ'ભઠર્ણું
રણુમાં સૌથી વિરોષ બળવાન, માયાવી, રણુવીર
અને ભય'ઠર રાક્ષસ હતો.પ*'"૫ ખર ધતુવિદામાં
પરાક્રમી, બ્રાહ્મણુદ્વેષી અને માંસાહાર કરનારા હતો
ખને ચૂપ'ણુખા ભય'કર હતી અને સિડ્ પુસ્પાને
વિધ્યા નાખતારી હત્તી.૫5 તે સવં વેલ્ને જણુનારા
અને સારી રીતે ત્રત આચરવાવાળા હતા. એ
સધળા પુત્રો પોતાના પિતા સાથે ગધમાદન પર્વત
ઉપર પ્રીતિપૃવ'ક રહેતા હતા.૫* એકવાર તેમણે
પરમ સમ્ડ્દિવાન નરવાહન કુબેરતે પોતાના પિતા-
ની સાચે બેઠેલો નનેચો.” આ નેઈને તેમને કોધ
શ૪ળી આવ્યો. તેમણે તપ કરવાને નિર્ધાર ક્યો.
પછી તેમણે ધોર તપસ્યા માંડીને ખ્રલદેવને પ્રસલ
કરવાનો આરભ ક્યો.પ* દશગ્રીવ રાવણુ વાયુ-
ભક્ષણુ રાખી તથા એકામતાથી પચાચિતું સેવન
કરીને સહસ્ન વર્ષો સુધી એકપગે ઊશે! રથો.
કુભકણુ' જમીન ઉપર શયન કરતે, નિયમિત
આહાર રાખતો અને ત્રતમાં પ્રયતમાન રહેતે!.
વિભીયણુ પડેલાં પાંદડાંથી જ આહારવ્યવહાર
ચલાવતો.” તે ધીમાત ઉપવાસમાં પ્રીતિ રાખતો
અને સદૈવ જપપરાયણુ રહેતો અને આ રીતે એ
ઉદારબ્રડ૭િએ તેટલા જ સમય સુધી તીત તપ
આચયું'. ખર અને શરપ'ણુખાએ તપ ઠરી રહેલા
એ ત્રણુની પ્રસન્ન મતથી સેવા તથા રક્ષા કરી.
આ રીતે એક હંશ્નર વર્ષ પૂરાં થયાં, યારે દુરા-
ધૂષ' દશાતને પોતાતું' માથુ કાપીને અસિમાં
હામ્યું. આથી જગત્પણુ બ્રજ્ષા સતુટ થયા.'“-5*
પછી થદ્યાએ પોતે ત્યાં જઈ ને તેમને સૌને જીદાં
જુદાં વરદાનથી લોભવીને તપથી વાર્યા અને
હહ્યું કેઃ
ખ્જ્મા બોલ્યાઃ ઠે ષતો] હું તમારા ઉપર
પ્રસલ થયો છુ હવે તમે તપથી વિરમે!. તમે
વરદાન માગે!. તે ઇટટ વરદાન એક અમરત્વ
સિવાય ગમે તે હે.૨૨ તે' મહેચ્છાથી અસિમાં
જટલાં મસ્તકો હોમ્યાં છે, તેટલાં તારી ઇચ્છાતુ-
સાર તારા દેહુ વિશે થાએ.** તારા શરીરમાં
બેડાળતા આવશે નહિ, તેમ જ તુ' ઇચ્છા પ્રમાણે
રૂપ ધારણુ કરી શકરો. નિઃસ'શય હું રણુમાં
રિપ્રુઆને। વિજેતા થરો.**
રાવણુ બોલ્યોઃ ગંધર્વ દેવ, અસુર, યક્ષ,
રાક્ષસ, સર્પ, ડિનજ્નર અને ભૂતોથી મારો પરાશવ
થાઓ નહિ.**
ખ્હ્ધા બોલ્યાઃ તે” આ જે બધા ગણાવ્યા છે,
તેમાં એક મતૃષ્ય સિવાય કોઈનાથી તને ભય
થશે નહિ, એવુ મે' વિધાન કયું” છે. તારું
અધ્યાય રડ૬મો-વાનર આધ્નિ ઉત્પત્તિ
૫૧૩
-ડ--:ક્ક્-્ઝકઝક્્્કતતતટક્ત્સ્ક
સેનાએાડું સેનાપતિપદ આપ્યુ.” પછી સર્જ
મજલ થાએ.*5
સાઠ'ડેય બોલ્યાઃ બ્રહ્માએ આ પ્રમાણે કયું,
એટલે દશત્રીવ સ'તુદ થયે. “ડેમ “હે તે નરભક્ષી
દુરાત્મા મતુષ્યોતે તુચ્છ ગણુતો હતો.*” પછી
પ્રપિતામહુ બ્રહ્માએ કુભકર્ણ્ને એ રીતે વરદાન
માગવા ઠહ્યું, એેટલે તમોચુણુથી ઘેરાઈ ગયેલા
ચિત્તવાળા એસ મણાનિદ્રા મોગી લીધી. ખ્રહ્મદેવે
તેને ' તથાસ્તુ' કહી વિભીષણુને વારવાર કુ કે,
“રુ પુત] હું' તારા ઉપર પ્રસન્ત થયો છુ તુ
વરદાન મામ.”
વિભીષણુ બોલ્યોઃ હે ભમવન્| હું મહા
આપત્તિમાં પડું તઞાયણુ મારી મતિ કદી પણુ
અધ્'માં જએ નહિ. મને વગર શીખ્યે ખ્રહ્માસ્ર-
સુ ભાત થાએ.”
્હ્ા બોલ્યાઃ હે સ્પ્રિનાશન | તુ' રાક્ષસયોનિ-
સાં જન્મ્યા છતાં અધર્મમાં બુદ્ધિ કરતો નથી,
તેથી હુ” તને અમરત્વ આપુ છુ'-**
માક”ડેય બોલ્યાઃ હે પૃથ્વીપતિ! દશગ્રીન
રાક્ષસે આમ વરદાન મેળવીતે ધતેશ્ર કુબેરને
રણુમાં હરાવ્યો અને તેતે લ'કામાંથી બહાર કાઢ્યો.
આથી કુબેર ભગવાન રાક્ષસે, કિ'પ્રસ્ષો, ગધર્વો
અને યક્ષે સાથે લ'કા છોડીને ગધેમાદ્ન પર્વાત્-
માં જઈ રકો.” રવણે આકમણુ કરીને તે
કુળેરનુ' પુષ્પક વિમાન પણુ ઝૂંટવી લીંધુ'. આથી
કુબેરે એ વૈશ્રવણને શાપ આપ્યોઃ 'આ વિમાન
તને ઉપાડીને કરશે નહિ. એ તે! તને જે યુદ્ધમાં
હુણુરે તેને જ વહી જરે. તું' માફ વડીલતું અપ-
સાન ઠરી રહ્યો છે, એટલે ટૂ'ક વખતમાં તુ' નાશ
પા્મરો.'* ૨% હે મહારાજ] પરમ લક્મીયુક્ત
ઘ્વર્માતમા વિભીષણુ તો સપુસ્યોના માગને સ્મરણુ-
જાં રીને કુબેરેતે જ અતુસર્તો રહ્યો. તેના
ભાઈ ભમવાન ધનેશ્વર એ વિભીયણુ ઉપર પ્રસન્ન
થયા. એ ધીમાને તેને યક્ષો અને રાક્ષસાની
પુર્ષભક્ષી રાક્ષસાએ અને મહાબળવાન પિરાચે।-
એ ભેમા થઈ તે દશાનતનો રજન તરી અભિધિક
કયો.*” ઇચ્છારૂપધરતારા અને આકાશમાં વિચર-
નારા બલમત્ત દશગ્રીવે દેવા અને દેતયોતાં રનો
હુરી લીધાં.૨“ તે સવ' લૈ[કાને રોવડાવતો હતે!
તેથી તે રાવણુ કહેવાયો, મથેચ્છ બળવાળા એ
દશત્રીવ રાવણે દેવોને પણુ ભય ઉતપન્ન કર્યો.”
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત રામોપાખ્યાનપર્વામાં
* રાવણાદ્તિ વરપ્રાત્તિ” નામને! અધ્યાય ૨૭૫મેો। સમાપ્ત
અધ્યાય ૨૭૬મૉ
વાનર આદિતી ઉત્પત્તિ
॥ચાવરેય રાસ ॥
સરો ત્રજપવ સર્વે સિજ રેસર્ષવશ્સયા 1
રૃરયવારે પુદ્સ્છય ત્રજ્ઞાનં શરળં મતા ॥ £॥।
માક”ડેય બોલ્યાઃ ત્યાર પછી સવ' સિડ્રો,
ખ્રહ્માધિ'ઓ અને દેવપિ*એ। અસિને આગળ રાખીને
ખ્્માના રારસું ગયા.*
અશિ બોલ્યાઃ વિશ્રવાનો દશત્રીવ નામનો
જે મહાબળવાન પુત્ર છે, તેને તમે ભગવાને પૂવે”
વરદાન આપી અવધ્ય ઠર્યો છે.૨ તે મહાબળવાન
વિવિધ પ્રકારોથી સર્વ પ્રજાઓને પીડા આપે છે.
સારે આપ ભગવાત અમતે તૈનાથી બચાવે.
જેમ કે તમારા વિનતા કોઈ ખીજે અમારું શક્ષણુ
કરનાર નથી.*
બ્રક્ષા બોલ્યોઃ હે અથિ] દેવો અને દૈત્યો
પૃણુ એને યુદ્ધમાં તી સકે એમ નથી; પણુ તે ”
સખ'ધમાં જે ઠરવા યોગ્ય છે, તેની ગોઠવણુ થઈ”
ગઈ છે. તેનો વધકાળ હવે સમીપમાં જ આવી
પહોંચ્યો છે. મારી વિતતિથી પ્રહાર કરતારાએ-
માં શ્રેઇ ચતુ્જુજ શ્રીવિષ્ણુએ અવતાર ધારણુ કર્યો ”
છે અને એ તે કાય હરશે.***
મારક'ડેય બોલ્યા આ પ્રમાણે ક્યા પછી
૫૧૪*
શ્રીમહાભાર્ત-વનપવ-રામેોપાખ્યાનપવરે
પિતામહે તે સવ દેવાની સમક્ષ ઇંદ્રતે કહ્યું કે,
“તુ' સવ' દેવગણુ। સાથે પૃથ્વી ઉપર અવતાર લે.
તમે વાનરીએઓ અને રીછણેુમાં વિષ્ણુને સહાયક
થાય એવા તથા ઇચ્છારૂપ ધારણુ કરે એવા વીર
પુત્રો ઇપ કરે.**” પછી સવ દેવો, ચરધર્વો
અને દાનવોએ પોતપોતાના અ'શાતુસાર પૃથ્વી
ઉપર અવતરવાને તત્કાળ મંત્રણા કરી.“* વર્.
દાતા બ્રહ્દેવે તેમની સમક્ષ જ ૬ુ'દભી નામની
ગ'ધવી'ને તામ દઈને આજ્ઞા આપી કે, ' તું કાર્ય-
સિદ્ધિને માટે પૃથ્વી ઉપર જા.“ પિતામહડુ' તે
વચત સાંભળીને દુ'દુભી ગધવી' તે જ વખતે
માનવલેોકમાં મંથરા નામની કુબ્ઝ તરીકે અવ
તરી.૫” પછી ઇંદ્ર આદિ સર્વ સરશ્રેઘોએ વાનર
અને પક્ષ જાતિની સ્રીઓમાં પુત્રો ઉત્પન્ન કર્યા.પ૫
તે સર્જ પુત્રો યશમાં અને બળમાં પોતપોતાના
પિતાઓને અતુસરતારા થયા, તેઓ ગિરિરગોાને
ભેદ્નાસ હતા અને સાગ, તાડ તથા રશિલાઓરૂપી
આયુધવાળા હતા, તે સવેં વજતા જેવા ૬
રૃહુવાળા હતા, અખૂટ બળવાન હતા; યચેઇ વીચઃ-
વાત અને યચેટટ બળવાન હતા. તે સવે યુદ્ધમાં
નિષ્ણાત હતા.૫૫૨ તેમતામાં દશ હજાર હાથીના
જટલુ' સામથ્ય' હતુ; તેમની ઝડપ વાયુના જેવી
સ્રમવાળી હતી અતે તેખા યથેચ્છ નિવાસ કર-
નારા હતા. તેમનામાંના કૅટલાક વનવાસી હતા.
આ પ્રમાણુ ભમવાન લોકભાવન બ્રજ્લાએ તે સઘળી
ન્યવર્થા કરી અને મંથરાને જે જે કાર્ય કરવાનુ
' હતુ તે તે સઘછી' તેને ચયાર્ય તાએ સમજન્યું.
ષ્રહ્ાનાં વચનને લક્ષ્યમાં રાખીને તે મનોવેગિની
મંચરા આમતેમ આંટા મારવી રહી અને વેર-
* બીજી ગ્રતામાં આ આઠમાં શ્લોક પછી બવ-
ઘેરી અર્માજ્ ઇત્યાદિ સાડાત્રણુ શ્લોકો જવામાં આવે
છે; પરતુ તે આ પ્રતમાં ન હોવાથી તથા આંગલા
શ્લોકોમાં તેના ભાવ આવતે! હોવાથી અહી લીધા નથી.
ની ચિનતમારીને ભભુકાવવા માટે લાગ જેવા
લાગી.પ*-૫*
ઇતિ થ્રીમડાભારતમાં વનપર્વા'તર્ગત રામેપાખ્યાનપર્વમાં
“વાનરાદિતી ઉત્પત્તિ ! નામને] અધ્યાય ૨૭૧ મે! સમાં
ઝાય ૨૭૭મો
રાસનો વનવાસ
હ ॥ યુપિદિત સવાર ॥
પતત મપવતા સન્્ય રામારીનાં ઇપ ₹થ |
શર્યાનસારળ તક્ષન્ થોત્તુમિચ્છાનિજથ્વતય્ |!
યુધિધિર બોલ્યા : હે ભમવન! તમે રામ આદિ
પ્રવકતા જન્મ વિષે કહ્યું છે. હે બ્રહ્મની] હવે ફુ
રામના વતવાસતું' કારણુ સાંભળવા ઇચ્છુ' છુ.
તો તે તમે કહો,૫ હે બ્રહ્મના! દશરથતા પુત્રો રામ.
અને લક્ષ્મણ, એ બ'તે વીર ભાઈએ! તથા યશ-
સ્વિતી મૈથિલી કેમ વનમાં ગયાં હતાં ₹*
માકડેય બોલ્યાઃ હૈ રાજા 1] ધાર્મિક ક્યા-
ઝમાં પ્રીતિ રાખવાવાળા; ધમ'માં પરાયણુ રહે-
નારા અતે સદૈવ વૃદ્ધોની સેવા કરવાવાળા દશરથ-
રાજ પોતાને પુત્રો થવાથી પ્રીતિ પામ્યા.” તેમતા
તે મહાએાજરવી પુત્રો અતુક્મે મોટા થયા અને.
ર્ડુસ્ય સહિત વેદોમાં તથા ધતુવે'દ્ામાં પારંગત
થયાં. આમ હે મહારાજ! બ્રહ્મચર્ય પાળ્યા પછી
તેઓએ વિવાહ કર્યા, ત્યારે દશરથ સુખ અને
પ્રસન્નતા પામ્યા.” " તે પૃત્રોમાં રામ સૌથી મોટા
હુતા. પે!તાની મનોહરતાથી તે ધીમાનત પિતાતા
હૃદયને આન'& આપતા હતા અને પ્રજનું' રત
કરતા હતા.૬ પછી પોતાને વૃદ્ધાવસ્થા આવેલી
નેઈને ખુદ્દિમાન દશરથરાજે ધમ'જ્ઞ પુરોહિત તથા.
સતીઓ સાથે મતણા કરી.” ત્યારે હે ભારત | તૈ
સવ' મૂબીવરાગે રામનો યુવરાજપદે અભિયેક
કરવાતે સમય થયો છે, એવો મત આપ્યો. છે
કુસ્ન'દન અરણુ લોચનવાળા, મહાત બાડુવાળા,
સદમત્ત માતગતા જેવી ગતિવાળા, લાંયા હાથ-
અધ્યાય રડ્ડમેો!-રામતેા વનવાસ
વાળા, વિશાળ છાતીવાળા, રયામ ને વાંકડિયા
જેશવાળા, ઝળહળતી સૌ'દય'શ્રીવાળા, શરવીર,
રૃણુમાં ઠંદ્રની બરાબર ઊતરનારા; સર્જ ધર્મૌમાં
પારમત થયેલા, બુદ્ધિમાં બડ્સ્પતિ સમાન, સર્વં
રીતે પ્રજના પ્રીતિપાત્ર, સર્વ વિઘામાં વિશારદ,
જિતેંદ્રિય, શત્રુઆનાં પણુ મન તથા દછિ હરનારા,
અસાધુએઓના નિય'તા, ધમંચારીઓના ગોપ્તા,
ધતિમાન, દુધ; વિજિતા, અપરાજિત અને કોશ-
લ્યાના આન'દવર્ધન એવા પોતાના પુત્ર રામને
જેઈને રાજ દશરથ પરમ પ્રીતિ પામ્યા.“ '*રામ-
ના ગુણુ।તુ' ચિ'તન કરીને તે મહાતેજરવી વીર્યા-
વાને પ્રસન્નતાપૂર્વક પુરાહિતને ઢહ્યું કે, ' તમારું
મભલ હો.” હે ખ્રજ્ઞન્ | આજે રાત્રે પુષ્ય નક્ષષ
છે અને પ્રણ્યયોગ આવરો. એટલે અભિધેક માટે
સર્વ સામમ્રીઆ એકઠી કરો અને મારા રામને
અણી' બોલાવો.'પ"* રાજાનાં આ વચને! સાંભળીને
મ'થરા તહકાલ હેઠેયી પાસે ગઈ અને તેને કહેવા
લાગીઃ*5 'અલી ઓ કયી | રાજએ આજે તારા
દુદવની ધોર વાત કરી છે. એ અભાગિયણુ!
આના કરતાં તે! કોધે ભરાચેલે શય'કર સપ તને
કરડે તોપણુ સારું !”* હૌશહ્યાનુ' ભાગ્ય રૂડુ'
છે કે, તેના પુત્રના અભિષેક થરો; પણુ તારૂં
ભાગ્ય યાંથી ઊજળુ' હોય ? તારો છોકરો ડયાં
ગાદીપતિ થવાનો છે?“ સવ અલ'કારોાથી
વિભૂષિત થયેલી; વેદીના મધ્યભાગના જેવા કટિ
પ્રદેશવાળી, અતુપમ સ્વરૂપવાળી અને શુદ્ધ સ્મિત-
વાળી તે ફેઠેયી મ'થરાનોં આ વચને સાંભળીને
પાતાના પતિ પાસે એકાંતમાં ગઈ અને જાણે
પ્રેમ પ્રકટ કરતી હોય તેમ તેને આ મધુરાં
વચન હહેવા લાગીઃ“*૨* 'છૈ સત્યપ્રતિજ્ઞ!
તમે મતે એક મનગમતુ વરદાન માગવાનું કહ્યું
પપ્પ
છે, તો હે રાજન્! તમે મતે તે અતયારે આપો
અને એ સકટમાંથી મુક્ત યાએ. '૨૫
રાજન બોલ્યા : ' હા, થુ' તને તાર મનગમતુ
વરદાન આપુ' છુ. તારી ઇચ્છામાં આવે તે માગી
લે. આજે ઠયા અવધ્યને। વધ કરવો! છે : આજે
હયા વધપાત્રને છેડી દેવા છે ૨૨ કાને આજે ફુ
ધૂન આપુ ? અથવા કોતુ' ધત લઈ લઉ'? આ
લકમાં બ્રાલ્લણુધન સિવાય બીજી” જે કાંઈ ધન
છે, તે મારું જ છે.૨* કું પૃથ્વીમાં રાજરાજેશર
છું, કુ' ચાતુવ'ણ્યનો! રક્ષક છું. હૈ કલ્યાણી |!
તારી જે ઠ'ઈ અભિલાપા હોય તે તુ' કહે, વિલંબ
કરીશ નહિ.'** શાન્તતાં આ વચને। સમજ લઈ ને
તેને વચનથી બાંધી લીધો અને પાતાના પ્રભાવને
જાણીને કેકેયીએ દશરથને આ પ્રમાણે કહ્યું કે,**
'રામને માટે આજે અભિધેકની તૈયારીઓ ચાલે
છે, તે શરતને અથે હો અને રાધવ રામ વનમાં
જએ!.*૨5 (વળી જટા તથા વલ્કલ ધારણુ કરીને
રામ ચૌદ વષ સુધી તપસ્વીવેશે દડકારણ્યને
આશ્રય કરીને ત્યાં નિવાસ કરો, )' હે ભરતશ્રેઇ |
દારણુ પરિણામ લાવનાર આ અગ્રિયવચન સાંભ-
ળીને રાજન ૬ુ-ખાતુર થઈ ગયો અને કશુ' જ બોલી
શડચો નહિ.૨” પછી વીર્ય'વાન રામે જાણ્યું “કૅ,
ફેકેયીએ પિતા પાસે આ માગણી ઠરી છે, એટલે
દશરથરાજતુ' વચન સત્ય થાય તેટલા સારુ તે ધર્મા-
ત્મા વનમાં જવા માટે નીકળ્યા.*“ ત્યારે ,વેમની
પતી જનકપુતી વિદદેહનદિની સીતા અને એશ્વય'- _
સ'પન્ન ધતુર્ધર લક્ષ્મણ પણુ તેમની સાથે ચાલ્યાં,
આમ રામ વનમાં ગયા, એટલે દશરથ રાજાને દેહ
કાળધર્મ ને પામ્યા,૨“*૨૦ આ પ્રમાણ રામને વન-
વાસ ગયેલા તથા દશરથ રાજને મૃતયુ પામેલા
જાણીને કેકેયીએ ભરતને મોસાળથી તેડાન્યે”
૪ ખીજી બે પ્રતામાં આની આગળ એક વધારાતેા
“લોક મળી આવે છે, પણુ તે ટીકાકારે લીધો નથી.
2 આ શ્લોક બીજી બે પ્રતામાં છે અતે યોગ્ય
લાગવાવી તેનુ ભાષાંતર અહીં કૌ'સમાં આપ્યુ છે.
પૃપ્દર
શ્રામહાભારત-વતપવ-રામાપાખ્યાનપવ*
“અને તેતે આ વચત કલ્યાં કે,” ' દશરથ સ્વમે'
ગયા છે અને રમ-લક્મણુ વતતિવાસી યયા
છે, તો તુ' હવે આ વિશાળ, નિષ્કટક અને
સુખકારી રાજ્યને! રવીકાર હર. ૨૨
એટલે ધર્માત્મા ભરતે તેને ઉત્તર આપ્યો] ?
“અરે! તે' તો ભારે ઘાતકી કામ કયુ” છે. ધત-
ના લૈભથી તે પત્તિતો નાશ કર્યો છે અને કુળન
તુ' સત્યાનાશ વાળયુ' છે 1૨? હે ઇુળકલ'કિની !
તે મારે કપાળે કલ'ક ચૉંટાડ્યું છે. આ મારી
મા1 તુ' તારી કામતા પૂરી કર.' "આમ
કહી તે ધૂસંક કસે રડવા લાગ્યો. તેણે સવ
મજજનેો સમક્ષ પોતાના વતતની વિશદ્રિ વિશે
પ્રતીતિ આપી અને પાતાના ભાઈ રામને પાછા
લાવવાની લાલસાએ તે તેમની પાછળ વનમાં
ગયે.2₹૨૫ અત્ય'ત દુઃખી થચેલા ભરતે કૌશલ્યા,
સુમિત્રા અને જેકેયીને રામને પાછા લાવવાની
આકાંક્ષાથી રથમાં આગળ મોકલ્યાં. પછી રામ
પાછા લાવવાની આઠાંક્ષાખે શતક, વસિદે, વામ-
“રવ, હજારે વિપ્રો, નગરજનો તથા પ્રામવાસી-
એતે સાથે લઈને તે વનમાં ગમેો.૨૪ હાં
તૈણું ચિત્રકૂટ ઉપર તપસ્વીએ।ના અલ'ઠારને ધ!રણુ
કરીને રહેલા ધતુધર રામને લક્ષ્મણુની સાથે
નૈયા.“ પણુ પિતાના વચતતું પાલન કરી
રહેલા રામચદ્રે તેને પાછો વિદ્દાય કર્ચ. એટલે
તેસ રામની પાદુકાએ સ્થાપીને નદીગ્રામમાં
રહીને રાજ્ય ચલાવવા માંડ્યુ'.*“ અહીં ચિત્ર-
“ફૂટ ઉપર નમરજનો પાછા આવ્યા કરરો એવી
શ'કાથી રામે રારભગતા આશ્રમ તરફ મહા-
અરણ્યમાં પ્રવેશ કર્યો.*” ત્યાં શરભ'ગ ગિ-
ને સત્કાર આપીને તે દડકારણ્યમાં ગયા અને
“રમણીય ગોદાવરી નદીતો આશ્રય કરીને નિવાસ
કરવા લાગ્યા.“* રામ ત્યાં વસતા હતા, તે વખતે
તેમતે જતરમાતમાં રહેવા ખર રસક્ષસ સાથે
૪૨
શ્રષણું'ખાતા નિમિત્તથી મહાવૈર ઊભુ' થયુ.
ભારે ધમ'વત્સલ સુનને તપસ્વીઓ નાં રક્ષણ
અચે પ્રથ્વી ઉપર ચૌદ હજર રાક્ષસોને મારી
નાખ્યા.“ ખર અને દૂષણુ નામતા અતય'ત મહા
બધી રાક્ષસોને મારીને તે ધીપાત રાધવેધર્માણ્યને
કરી નિભ્ધ્ય અને સુખરૂપ ખતાવ્યુ',”* આમ
તે રાક્ષસો માર્યા ગયા, એટલે કપાઈ ગયેલાં તાક
અતે આઠવાળી રપણ'ખા ફરી પાતાના ભાઈના
નિવાસટ્થાન લ'કામાં ગઈ. તે સમે તે રાક્ષસી-
નામોં ઉપરતુ' લોહી સુકાઈ ગયું હતુ. દુઃખ-
થી મૂછિં'ત થયેલી તે પોતાના ભાઈ રાવણુ પાસે
ગઈ અને તેના પગમાં પડી. રવણૂ તેતે આવી
વિરૂપ થયેલી જેઈ ને કોધથી ઉન્મત્ત થઈ ગયો.
ધંત વડે દાંતો કચકચાવતો તે કોવપૂજક આસન
ઉપરથી ઊછતયો.** પછી પોતાના પ્રધાનો-
ને વિદ્યાય કરીતે તેણે તેને એકાંતમાં પૂછયું:
“હુ ભદ્રા | મતે તુશ્છ ગણીને અને મારું અપ-
સાન કરીને કાણુ તને આવી બેડોળ કરી છે ?*“
કચ મવુષ્ય તીથી શૂળી પાસે જઈને તેતે
સર્વાગે ભેઠી રક્લો છે? માથે અ'ાર રાખીને
કયો મતુષ્ય વિશ્વાસથી સુખથી સૂએ છે? એ
જાણુ મહાભય'કર કણીધરને પગથી લાત મારે
છે # સરી સિ'હતી દાઢમાં હાથ નાખીને “ણુ
હસો છે: “પ૦ રવણુ આ પ્રમાલેં બેલી
રહો હતો, ત્યાર એનાં તાક આદિ છિદ્રોમાંથી
જાણે રાત્રે કાઈ વૃક્ષની બખાલમાંથી આગની
ઝાળા ફૂટતી હોય તેમ અશિની જ્તાલાએ
ભમૂઝી રડી હતી, પછી તેની બહેત થૂષણુંખા-
શ રાવણને રામત! પરાક્રમ વિદો તથા ખર અને
દૂષણુસહિત રાક્ષસના થયેલા પરાભવ વિશે કહી
જણુવ્યુ.૪૫૨ પછી રાવણેં પોતાની બહેન-
તે સૌંતતન આપ્યું” અને આગળ ઉપર રુ' કરવુ
સુત; નિકય ક્ચૌ. પછી નગરતી રક્ષાની ન્યવ-
અધ્યાય ર૭૮ મેો!-મારીચનો વધ અને સીતાહરણ
ર્થા કરીને રાવણુ આકાશમાગેં નીકળી પડ્યો.
ત્રિકૂટ તથા કાળ એ પવ'તોને ઓળ ગીને તેણે
ગભીર જળવાળા અને મમરોથી ભરેલા મહા-
સામરતે જેયો.*** તેને વટાવીને તે દશાનન
મહાત્મા રાવણુ શૂકપાણિના ગોકર્ણ્ં નામના પ્રિય
અને અવ્યત્ર સ્થાને પહોંચ્યો. ત્યાં દશાનન
પોતાના પહેલાંના પ્રધાત મારીચને જઈ મળ્યે. એ
મારીચ રામતા ભયથી આગળથી જ તપરયામાં
ખેસ્ી ગયો હતો.
ઇતિ શ્રીમહાભારતમા વનપર્વા'તગ'ત રામોપાખ્યાનપર્વમા
“ફ્ામવનાલિગમન? નામને અધ્યાય ૨૭૭ મો સમાસ
ગષ્યાય ૨૭૮૫ો
સાટ્ીચનતો વધ અને સીતાહરણ
॥ માહેર ર્વાન॥
તારીચસ્તથ સંમ્રાંવો દ્ર રાવળમાનતદ્ |
પૂગ્રયામાલ સસ્ગારેઃ યઝમૂછાવિમિસ્તઃ ॥ ૨ ॥।
માઠડેય બોલ્યા : રાવણુતે આવેલે। જેઈ ને
મારીચ તે! ભારે ગભરાઈ ગયે. તેણ તેને ફળ,
મૂળ આદિ સત્કારનાં સાધનોથી સત્કાર્યો.પ એ
વિશ્રાંતિ લઈ ને બેડો, એટલે મારીચ રાક્ષસ પણુ
તેની પાસે બેઠો. તે વાડયવેત્તા મારીચે વચન-
વિશારદ રાવણુને આ અથ*પૂણું વચને કહ્યાં :*
* તારા જ્રુખની કાંતિ હમેશના જેવી નથી. તારા
નગરમાં ક્ષેમકુશળ તે છે ને? તારા પ્રન્નજનેો
તને પહેલાંની જેમ શજે છે ને ?* હે રાક્ષસેથર |
તારે અહીં આવવા જેવું શું કાય આવી પડ્યુ ?
ભલેને એ કાર્ય ગમે તેવું દુષ્કર હોય, તોપણ્ એ
થઈ જ ગયું છે; એમ માની લે.'*
આ સાંભળીને રાવણું તેમને રામતુ' સર્વ
ચસ્તિ કહ્ટ%. કોધ તથા અસહનશીલતાથી શરાઈ-
ને તેસ પારીચે હુવે પછી ઠરવાનાં કાર્યોની તેને
ટૂધી સમજણુ આપી.* આ સાંભનીને મારીચે
રાવણને સ'કષેપમાં ઠલયું' : “ તુ' રામને પરાંચવાતુ'
૫૭
માંડી વાળ. ઠું તેના વીર્યને નણુ' છું. તે મહા
ત્માના બાણુતા વેમતે સહન કરવાને “કાણુ સમર્થ
છે? સર્વ સગતે। ત્યાગ કરીને હું તપ ઠરવા બેકો
છુ; તેમાં પણુ એ પ્રુસ્પસિ હુ જ કારણુરૂપ છે.”
ઠયા દુરાત્માએ તને આ તારા વિતાશતું' જડબું
બતાવ્યું છે ટ' આ સાંભળી રાવણુ ક્રોધે ભરાચો.
અને તેન તિરસ્કાર કરી કહેવા લાગ્યો :“ ' મારં
કલુ' કરીશ નહિ, તો ચોકસ તારં મોત જ છે.'
એટ્લે મારીચે વિચાયું' કે, ' મરણુ અવરય આવ-
વાતુ' જ છે, તા પછી શ્રેકજતને હાથે મરવુ”
એ જ સારું છે. આથી ઠું હવે આના મત પ્રમાણે.
કરીશ.' એટલે મારીચે રાક્ષસશ્રેઇ રાવણુને આ
ઉત્તર આપ્યો ₹”"* ' કહે, મારે તને શી સહાય
કરવાની છે? હું હમણાં મારી ઇચ્છા પ્રમાણે
કરવાને સ્વત'ન નથી તોપણુ કરીશ. ' દશગ્રીવે
તેને ઠલુ': 'તુ' રત્નનાં શિગડાંવાળા તેમ જ
રત્તમય વિચિત્ર કૅશવાળો પગ થઈ ને સીતાની
પાસે જ અને તેતે લોભાવ. તને જોઈ ને સીતા
જરૂર રામને તને મારી લાવવા મારે મોકલરો,.
આમ રામ આશ્રમ બહાર જરે, એટલે સીતા
મારે અધીન થશે અને ડુ તેને ઊંચકીને ચાલ્યો
જઈશ. પછી દુખુંદ્રિવાળા રામ પણુ પોતાની
પત્નીના વિયોમથી મરરો."૫-૫" તું મતે આટલી
સહાય ઠર.'
રાવણુ આ પ્રમાણે કહ્યું, એટલે મારીચે પોતાના
મરણુ પછીની ક્યિ। કરી નાખી.” અત્ય'ત દુઃખ્-
પૂર્વક તે આગળ ચાલતા રાવણુની પાછળ જવા”
લાગ્યો અતે ઉત્તમ કમ'વાળા તે રામને આશ્રમે
પહોંચ્યો.પ* તે બ'નેએ જે પ્રમાણું મ“તણા કરી
હુતી, તે પ્રમાણું તેમણું બધું કયું”. રાવણે યતિતું
રૂપ લીધુ સુ'ડન કરાવ્યું, કમડલુ ધારણુ હ્યું”
તથા ત્રિદ્ડ લીધે. મારીચે જગરૂપ ધારણુ ઠયુ'*
અને તે આશ્રમસ્થાન પાસે ગયો. આવો મૃગ-
૫૧૮
શ્રોમહાભારત-વનપર્વ-રામોાપાખ્યાનપવ *
રૂપધારી મારીચ સીતાની દટ્ટિએ પડ્યો. દૈવથી
દારારઈને સીતાએ રામતે એ મ્રમતે પકડવા
માટે પ્રેરણા કરી. એટલે રામે તેવું પ્રિય કરવાને
એકદમ ધતુષ્ય લીધુ.૫*-૫“ લક્ષ્મણુતે સીતાનુ'
રક્ષણુ કરવાને માટે મૂદીને તે મતે પકડવાની
ઇચ્છાથી ત્યાંથી નીકળ્યા. તે ધતુંધરે ખાણુના
શાથે બાંધ્યો હત્તો;, તલવાર કસી હતી અને
આંગળીઓ ઉપર રક્ષણુ માટે ખોળીઓ ચડાવી
હુતી.પ“ કદ્ર“ જમ તારારૂપી પ્મતી પાછળ
રડ્યા હતા, તેમ રામ આ મ્રગ પાછળ દોડવા
લાગ્યા. એ રાક્ષસ ઘડીકમાં અલે।પ થઈ જતે। તો
ઘડીકમાં દેખાવમાં આવતો. આમ તે દોડી રહ્યો
હતો,૨” આ રીતે રમ ધણે લાંબે દૂર ખે'ચારઈ
આવ્યા, ત્યારે તેતે આળખી શક્યા અને તે
રાક્ષસ છે એમ જાણીને સમયસૂચકતા વાપરી,
અમોધ ખાણુ સાધીને તે પ્ગરૂપી મારીચતે મારી
નાખ્યો. પરતુ રામતું' બાણુ લાગતાં જ તે મારીચે
રામના જેવા સ્વરથી બૂમ પાડી.૨૧૨૨ તેણે
આતસ્વરે ચીસ નાખી કે, ' હે સીતા | હે લકૃમણુ]'
યૈદેહીએ તેની આ કરણુ વાણી સાંભળી.” જે
દિશાએથી એ શબ્દ આવ્યો હતો, તે દિશા તરક્
તે સયવા લાગ્યાં. લક્ષ્મણ તેમને કહ્યું 'હે શીર]
ત્તમે શકા લાવો નહિ. રામને કાણુ પ્રહાર કરી
શક એમ છે?” હે શુચિસ્મિતા ! તમે ધડી બે
ઘડીમાં તમારા પતિ રામને જેરો.'
લક્ષ્મસું આ પ્રમાણે કહ્યું, ત્યારે સીતા મોટેથી
ર્ડુવા લાણ્યાં તે લક્ષ્મગ્ ઉપર જ રકા ઢરવા
લાગ્યાં.૨ ઉજ્જવળ ચાસ્મ્યિથી વિભૂષિત હોવા
છતાં, સીતાજી સરીર્વભાવે કરીતે પછડાઈ પડ્યાં
»: અહી" એવી એક આખ્યાયિકા છે કે પ્રશ્તપપતિ
પ્ાતાની પુત્રી પાઠળ મગતું રૂપ લઈને દોડ્યા; તે
વખતે સ્દ્રે તેમનુ” મસ્તક કાપી નાખ્યુ. તે મૃગનું શીય'
એ જ આ મ્રગશીષ નામનું નક્ષત્ર થયું.
અને તે પતિત્રતા સાધ્વી લક્ષ્મણુતે આ કઠોર
વચ્તો કહેવા લાગ્યાં? હૈ મહ! તુ' તારા હદયમાં
જે કામના કરી રહ્યો છે, તે સફળ નહિ જ થાય.
કુ'પ'ડેજ શસ્ન લઈને મારી નતને હણી નાખીરા,
પવ'તશૃગ ઉપરથી પડતું મૂકીશ અથવા અશિમાં
ઝપલાવીશ પણુ જેમ વાધણુ કટી શિયાળવા પાસે
શય નહિ, તેમ છું મારા પતિરામને છોડીને કદી
પૃણુ તાર જેવા ક્ષુદ્રનો સ્વીકારકરીશ નહિ.' આ
વચતે સાંભળતાવે'ત જ રામભક્ત સદાચારી
લક્ષ્મયું કાન ઢાંકી દીધા અને જે રસ્તે રધુનત
ગયા હતા, તે રસ્તે એ નીકળી પડ્યો. તે ધતુ-
ર્ધારી લક્ષ્મણુ રામતે પમલે પગલે પગ મૂકતો
ચાલ્યો. જતાં જતાં તે બિમ્બાધરા સીતાની સ'ભાળ
મારે પાછળ જેતે! જેતે! ઉતાવળથી ચાલ્યો, આ
જ ગાળામાં શક્ષસ રાવણે દેખાવ દીધા.૨* ૨૫ તે
અમગલકારી હતો, છતાં તેણુ ભસ્મથી ઢકાયેલા
અસિની જેમ મંગળ રૂપ ધારણુ કયુ” હતુ. તેણે
યતિનેો વેશ લીધે! હતે! અને અનિદ્તિ સીતાને
તે હરી જવા ઇચ્છતો! હતે. રાવણુને આવા વેશમાં
આવેલો જેઈને જનકતી ધમ'જ્ઞ દુલારીએ તેને ફળ
તથા મૂળ આદિના આહાર આપી વેને સત્કાર
આપ્યોા.૨૨૨* રાક્ષસશ્રેષ્ઠ રાવણું તે ખધાંતા અના-
દર કર્ચ અને પોતાતુ' પૂરૂ સ્વરૂપ ધારણુ ક્યું.
તેણું વૈદેહીને સાંત્વન આપતાં કહ્યું કે,” “હે
સીતા | ડું રાવણુ નામને પ્રસિદ્ધ રાક્ષસરાજ છુ.
મારી લકાપુરી નામની રમણીય નમરી મહુ।*
સાગરનેસામે પાર છે.** તું ત્યાં નરતારીએમાં મારી
સાથે રોભરે. હૈ સુનિત'બિની | તુ' તપદવી રાધવ-
ને તજ દે અને મારી ભાર્યા થા. '** તેનાં આવાં
આવાં વાડયો કાને પડતાં જ સુશ્રોણી *તકીએ
પાતાના કાન બતે હાથ વડે ઢાંકી દીધા, અને
બોલ્યાં કે, ' ખબરદાર 1 આવુ' બોલ્યો તો. 12”
નક્ષષો સાથેતુ' આકાશ ભલે હટે, ભલે પૃથ્વીના
અધ્યાય ર્ડલમે।-રે કરેલેર કળ'ધવધ
પામે, પણુ કું સ્ુતદનતે
સદઝરતા અને વતમાં વિચરતા પશ્મ ન્તતતા
મહાન હસ્તીને સેન્યા પછી હાયણી કોઈ ડુકરનેો
સ્પશ કેમજ કરે ?:“ માધ્વી મદિરા પીધા પછી
અને મધુના માધ્વીર્સતુ' પાન કર્યા પછી, કર્ક
ગ્રી હાંછ પીવાનો લોભ ઠરે ? એ તે! સ્મરણમાં
રાખવુ' જ કેતે ન કરે.!”* રાવણુને આટલુ' કહીને
સીતાછ આશ્ચમતી અ'દર ચાલ્યાં મયાં. ત્યારે
કોધર્થી તેમના ખને દોડો ક્ક્ડી રહ્યા હતા. તે
વખતે પોતાના ખન્ને હાથો વીઝતાં તે આશ્રમમાં
પ્રવેશ કરવા લાગ્યાં એટલે રાવણુ તેમની પાછળ
રાફ્યો અને તેમને નિષ્ઠુર સ્વરમાં ધુતકારવા
લાગ્યો તથા તેમતે આગળ જતાં રેોફી રહ્યો. તે
સમયે સીતાજી બેભાન જછેતરાં થઈ ગયાં.*પ*7૨
એટલે તેણુ તેમને ઠૅશથી પકડી લીધાં અને ત્યાંથી
આઠાશમાગે ચાલવા માંડ્યું, ત્યારે પવ'તમાં
વિચરતાર જટાયુ ગીધે હરણુ કરાતાં તે તપસ્વિની
સીતાને 'રામ| રામ ' એવુ રદન ઠરતાં નેયાં..*
ઈતિ શ્રીમહાભારતમાં વનપર્વાં'તર્ગત રામોપાખ્યાનપવ'મા
* મારીચવધ અને સીતાહરપુ' નામને
અધ્યાય ૨૭૮ મો! સમાપ્ત
ઝષ્યાય ૨૭૨૧મૉ
રામે કરેલો કબ'ધવધ
॥માહરેય ઝવાય ॥
સલા ૨૧રથલ્યા૧૧લીઞ્સટાયુરફળાત્તગઃ ।
શુત્રસશો મરાતી( સંવાસિર્યઘ્વલોસ્ર ॥ ? ॥
માકડેય બોલ્યા : અરણુતો પુત્ર જટાયુ
'દશરથ રાજનો મિત્ર હતો. મહાવીર ચધરાજ
સંપાતિ તેને સમો ભાઈ હતો. પોતાની પુત્રવધૂ
જેવી સીતાને રાવણું પોતાના ખોળામાં નાખેલી
જઈને તે પક્ષી કોધથી ભરાઈ ગયે! અને રાક્ષસેથર
*રાવણુની સામે ધર્યે..૨ એ ગીધે રાવણુને કહ્યું “કે,
પ
હણુકણુ થઈ નય અતે અસિ ભક શીતળતાને | 'આ રાક્ષસ | ક ૨૮૧ છુ' ત્યાં સુધી તું કેવી
તામ કરીશ નહિ.“ | રીતે શૈમિલીને હરી જરો તુ' એતે છેડી દે,
છોડી 2.૨ તુ' ને મારી એ પુત્રવધૂને છેડરો
નહિ, તો તુ' મારે હાથે છવતો નહિ જ છૂટે. '
આ પ્રમાણે કહીને તે એ રાક્ષસે'્રને નખે
વડે અત્ય'ત કાતરવા લાગ્યો.” પાંખ અને ચાંચના
સે'કડા પ્રકારો કરીને તેણ રાવણના શરીરને જજ-
રિતિ કરી નાખ્યુ, એટલે પવ'તમાંથી જેમ ઝરણાંઓ
વહે તેમ તેના શરીરમાંથી લોહીના રેલા ચાહ્યા.૫
રામતુ પ્રિય હિત કરવાની ઇચ્છાએ એ ગીધે
રાવણુતે આ પ્રમાણે મારવા માંડ્યો. ત્યારે રાવણે
તલવાર લઈને એ પક્ષીતી બન્ને પાંખો કાપી
નાખી. આમ કપાઈ ગયેલી પાંખાવાળા મેધ
શિખર જેવા તે ચધ્રરાજને મારીને એ રાક્ષસ સીતાને
પોતાના ખોળામાં રાખી ઊ'ચે આકાશમાં ચાલવા
લાગ્યા.” જ્યાં જ્યાં વૈદેહી આશ્રમમ'ડળો, સર-
વરા “કે સરિતાએ નેતાં, ત્યાં ત્યાં તે પોતાનુ” એક
એક આભૂષણુ ફે'ઠર્તાં જતાં હતાં.“ એટલે મન-
સ્વિની સીતાજુએ એક પવ*તના રિખર ઉપર
પાંચ વાનરશ્ેષ્ઠો જયા અને ત્યાં પોતાતુ' મહાન
અતે દિગ્ય વસન ફેક્યુ'.“ પવનથી છોડેલુ' તે પીંછુ”
વગ્ન એ પાંચ વાનરૅદ્રોની વચ્ચે મેધમ'ડલમાં
વીજળીની જેમ પડયુ'.પ* ત્યાં ખેચરની જેમ
આકાશમાં વિચરી રહેલો રાવણુ માર્ગ કાપી રહ્યો.
જેતજેતામાં તેતે અનેક દ્રારવાળી મતોરમ લ'કા-
નગરી દેખાઈ.*૫ પાષાણુના કોટકિહ્વાઆથી દુભે'વ
બનાવેલી અતે વિશ્વકર્માએ નિર્માણુ કરેલી એ '
લ'કાનગરીમાં રાક્ષસેશ્વર રાવણે સીતા સાથે પ્રવેશ
કર્યૌ.૫૨ આમ વૈદેહીનું અપહરણુ ઠરવામાં
આવ્યું, તે સમયે રામ મહાષ્ગ મારીચતે મારીને
પાછા ફર્યા, તો તે ધીમાને તે સમચે પોતાના ખુ
લક્ષ્મણુતે સામો આવતે નેયો.પ* તેમણે તે
ભાઈને ઠપકો આપ્યા: 'અરે] રાક્ષસોથી સેવા-
પર્ડ
શ્રીમહાભારત-વતપર્વ-રામેપાપ્યાનપવડ
ચેલા વનમાં વૈદેડીને એકલી મૂઢીને તુ' કેમ અહી”
આવ્યો ?' '₹સગર્પધારી શક્ષસ પોતાને દૂર ખેંચી
લાવ્યો અનેભાઈલક્ષ્મણુ પણુ અ'તે આવ્યો, તેવિચા-
ર્ીનેરામને સ'તાપ થવા લાગ્યો. પછી રામ તિર-
સ્કાર કરતા કરતા ઝડપથી લક્ષ્મણુ પાસે પહોંચ્યા
અનેબોલવા લાગ્યા કે, ' અરે લક્ષ્મણુ| નેઉ' તો ખરા
વૈદેહી જીવે છે કે કેમ ?'૫* લક્ષ્મણે વિદેહન'દિની
સીતાએ તેને જે છેવટતાં વચત કહ્યાં હતાં, તે
બધાં કહી જણુષ્યાં.*” તે સાંભળીને હદયમાં દગ્ધ
થતા થતા રામ ઉતાવળે આશ્રમ તરક દોડ્યા.
માગમાં તેમણે પર્વત જેવા જધ્રેરાજ જટાયુને
મરણુશય્યાએ પડેલો જયો.“ કકુત્યવ'શજ શ્રી-
રમચ”દ્ર અને લક્ષ્મણે તે રાક્ષસ હોવાની શકા
કર્ી અતે પ્રચ'ડ ધતુષ્ય ખે'ચીને તેની તરક દોડ્યા.
તેજસ્વી જટાયુએ તે રામલક્ષ્મણૂને હહ્યુ' “કે, 'હું
દશરથરાજનો મિત જપ્રરાજ છું, તમારું કલ્યાણ
થાએ.' તેતાં વચન સાંભળીને તે બને પોતાનાં
ધૂજ્નષ્યતે પઠડી શખી બોલ્યા કે, 'આપણા
પિતાતું નામ દઈને આ “કાણુ બોલે છેઃ” ૨5
ત્યાં તેમણું કપાઈ ગચેલી બને પાંખાવાળા તે
જટાયુ પક્ષીને નયે. સીતાને માટે તે પાતે રાવ"
ણુતે હાથે આ વધ પામ્યા છે, એ વાત તેણું તેમને
કહી. રામચદ્રે ચધરાજતે પૂછયું કે, “રાવણુ
કઈ દિશામાં ગચો છે?' એટલે જટાયુ ગીધે
પોતાનુ માથુ” ધુણાવીને તેમને તે દિશાના ઘશારે।
કયો અતે તરતજ તે જવુ પામ્યો.૨* જટા-
યુતા અણુસારા ઉપરથી રામ સમજ્યા કે, રાવણુ
દક્ષિણુ દિશામાં ગયો છે. પછી તેમણુ પોતાના
પિતાના મિત્ર જટાયુનો સત્કારપૂવ'ક અસિસસ્કાર
કથી,૨ તે પછી તેમણે આશ્રમમાં જઈને નેયું,
તા ત્યાં આસનો તયા પણુરાળાઓ વેરણુછેરણુ
પક્ચાં હતાં અને કળશો ભાંગ્યાતૂઢ્યા રખડતા
હતા. ત્યાં બધુ' ઉન્ડ પડ્યુ" હતુ અને સેક્ડા
શિયાળવાં દોડાદોડ કરી રહ્યાં હતાં. વેદ્હીન'
અપહરણુથી રામલક્ષ્મણુ બ'ને વ્યથા પામ્યા અને
દુઃખ તથા રો!કથી ઘેરાઈ ગયા, તે બને શગુતાપત
વીરો ૬“ડકારણ્યથી દક્ષિણુ લ્શિા તરફ ચાલી
નીકળયા. તે મહાવનમાં સુમિતાન દન લક્ષ્મણ
સાથે ફરતાં રામે મગના જૂથોને ચોમેર નાસા-
નાસ કરતાં જયાં.” ત્યાં નણેુ દાવાસિથી વધતો
હાય એવો પ્રાણીઓનો ધોર શખ્દ સંભળાતો
હુતે।. ક્ષણુભરમાં તેમણું ભયકર દેખાવવાળા ઠબધ.
રાક્ષસને જેયો.૨“ મેધ તે પવ'તતા જેવી તેની.
કાયા હુતી અને શાલવૃક્ષના જેવા તેતા સ્કધ
હતા. તેના હાથ મોઢા હતા, તેની છાતી ઉપર
માઠી આંખો હતી, તેતું પેટ મોટુ' હતુ' અને
તેતુ' જ્ુખ મહાન હતુ” હે ભારત | તે રાક્ષસે
એકાએક લક્ષ્મણને હાથ પકડ્યો, એટલે તે એકદમ
એદ પામ્યા.૨”2* રાક્ષસ તેમતુ' ઝુખ ખે'થી.
રહ્યો હવા, તે સમયે વિયાદ પામેલા લક્મણે રામને
કહ્યું: 'સારી આ દશા જુએ।.** વૈદેહીતુ' હરણ
થૂયું છે અને મારા ઉપર આ સ'કટ આવ્યું છે.
તમે રાન્યત્રટ થયા અને પિતાઈ# અવસાન
પામ્યા.** હુવે તમે વૈદેહીની સાથે અયોધ્યામાં
જરે! અને બાપદાદાથી ઊતરી આવેલા પૃથ્વીના
રાજ્ય ઉપર બેસરો! વે હુ” જેવા પામીશ નહિ,**
કુશ, લાજ તથા શમીદલથી અભિષેક પામેલા
અને મેધમ'ઠળથી ઝુક્ત થયેલા ચદ્ર જેવા આપ
આય*પુત્રોના વદનને તેઓ જ નેશ કે જેઓ ધન્ય
હશે.'ચ“આમ તે ધીમાત લક્ષ્મણું બહુવિય વિલાપ
કર્યા, ત્યારે આપત્તિમાં પણુ ધીર રહેનારા રામ-
ચદ્રે તેવે આ પ્રમાથુ કલુ” ૩, 'હે નરસિહ?
તુ ખેદ પામીશ મા! ડું ઊભો છુ ત્યાં આ તે
કજ નથી, છુ' એને! જમણે! હાથ છેદી નાખ.
સેતા આ એનો ડાબા હાથ કાપી જ નાખ્યો
સમજ. આપ કહેતાંજ રામે અત્યત તીફ્ણુ
અપ્યાય ર૮૦મોા-રામં' અને' સુમીધને!' મેળાપ, વાલિવધ' અતે ત્રિજટાએ -.
પરઃ
તલ્લવાર વડે તેના હાથને તલતા। તસ્તીઃજેમ કાપી'
નાપ્યો.ર” ખ્ળવાત! સુમિત્રાન'લ્ને પણુ પોતાના
ભાઈ રધુત દનનેઊશેલા જેઈ ને તે રાક્ષસના જમણા
હાથુતે ખડ્ગથી કાપી નાખ્યો. વળી લક્ષ્મણે રાક્ષુ*
સને તેના પડખામાં અત્યત માર્યો. એટલે! એ
પ્રચ'ડરેહવાળા ક્ખાધ તિષ્ષ્રાણુ થઈ ભોંય, ઉપર
પૃડ્ચો.ર”?* તે વખતે તેના દેહમાંથી*એક દિન્ય
દશ'તવાળે પુસ્ષ નીકળયો. આકાશમાં પહોંથીને
તે' આકાશમાં) પ્રકાશતા સૂર્યતીઃજેમ ઝળક્તો
રખાયો.” વડતશ્નેઇ રામે તેને પૂછયું: ' તુ' કોણુ
છે? આ રુ આથય' છે! ઠું તતે આ પૂછુ' છું.
તુ' સ્તેચ્ઠાએ કહે. મતે પણુ આ આશ્રય લાગે
છે]9*૫ તણું તેમને' કહ્યું કે, “હે રાજન્] હું
વિશ્વાવસ્ુ નામતે। ગવર્વ છુ. બ્રા્ણણુના શાપને
પરિણામે મને આ રાક્ષસચોનિ મળી હતી.** લ'કા-
નિવાસી રાજન રાવણુ સીતાને હરી ગયો છે. તો
તમે સુમ્રીવ પાસે જએ. તે તમને સહાય કરશે.**
ગડષ્યમૂક પવ'તની પાસે હસો તથા કરડવાથી
ભરેલું કલ્યાણકારી જળવાળુ' આ પપ સરોવર
છે, ત્યાં હેમની માળા ધારણુ કરનારા વાતર્રાજ
વાલીના ભાઈ સુગીત ચાર મંત્રીઓ સાથે રહે
છે.” તમે તેને મળીને તમારા દુત્ખનું કારણુ
જણાવે. તે'પણુ તમારા જેવી જ સ્થિતિમાં હોવાથી
તમને સહાય કરશે.“પ છુ” તમને આટલુજ કહી
શકુ એમ છું કે, તમે જનષીને મળર; કેમ કૅ
વાતરરાજ સુગ્રીવને રાવણૂના ભવનની ચોક્સ ભાળ
છે.'”” આમ ઠહીને*તે મહાપ્રભાવાત દિવ્ય'પુસ્પ
અ'તર્ધાન થઈ ગયો અને પુસ્યપ્રવીર રામલક્ષ્મણુ
ખન્ઞે વિસ્મય 'પામ્યા.“*
કતિ શ્રીમહાશારતમાઃ વનપર્ષા'તર્ગત રાગેદપાગ્યાનપરવમા'
“કખ'ધવધ? નામમે! અધ્યાય !૨૭૯ મે! સમાણે *
અષ્યાય' ૨૬૦ ૫ોૉ'
રામ અતે' સુગ્રીવનો મેળા", વાલિવધ
અતે ત્રિજટાએસીતાનેઆપેલુ'સદેવસ
॥ માર્જરેજ સવા ॥
તોડ વિટ્રે નહતી! કમૂતરમતોટવસામ્ !'
સીતાદરળહુઃલાર્વ પંવાં રામઃ લમાલવત્ ॥ ₹1॥
માઠ'ડેય બોલ્યાઃ પછી સીતાહરણુથી દુઃખા-
તુર થથેલા રામ કમળા અને ઉત્તપલોથી ભરેલા'
પા નામતા નજીઠતા'કમળસરોવરે પહોંચ્યા."
તે વનમાં સુખકારી, અમૃત જેવા! સુગધવાળે
અને સુશીતલ વાયુને સ્પ થવાથી તેમને મનમાં
પ્ાતાની પ્રિયાતુ' સ્મરણુ થવા લાગ્યુ'.૨ શન્ત-
ધિરાજ રામચદ્ર ઠાંતાનુ] સ્મરણુ થતાં મનેવેમથી,
વ્યથિત થયા અને ત્યાં વિલાપ કરવા લાગ્યા.
એટલે સુમિત્રાનદત લક્ષ્મસુ!તેમને કહ્યું: “હે
માનદાતા | વૃદ્ધ પુસ્પોનો સમાગમ કરનારા, જિતે-
દ્રિય અને આત્મનિઇ પુસ્પને જ પરમાણું
વ્યાધિ સ્પ કરી શક્તો તથી, તે પ્રમાણુ આવો
વિકાર તમારો રપર્શ કરવા માટે ચોગ્ય નથી.*
વૈદ્ઠડી અને રાવણુ વિશે તમને પત્તો મળ્યો છે;
તો હુવે તમે ખુડ્ડિપૂર્કક પુર્ષાથ" કરી સીતાજીને
પાછાં મેળવો. આપણું બ ને પવ'તવાસી વાનર-
શ્રે્ સુગ્રીવ પાસે જઈએ, છું તમારે શિષ્ય, સેવક
અને સહાયક છુ, તે! તમે ધીરજ ધરા. '' આમ
લક્ષ્મણે રધુવીરને અનેક પ્રેકારતાં વચતે કહ્યાં,
એટ્લે તે સ્વસ્થતા! પામ્યા અને કાય'પરાયણુ
થયા.” રામલક્ષ્મણુ એ વીર ભાઈ ઓએ પ'પા સરો-
વરતા જળમાં' સ્તાનાદિ કરી પિતૃઓને તપ્ણુ
ક્યું" અને ત્યાંથી આગળ ચાલ્યા.“ તેઓ અનેક
ક્ળમૂળ અને વૃક્ષોવાળા ગ્ષ્યમૂક્'પવ'તે પાસે
ગયા; તોતેમણું ગિરિશિખર ઉપર પાંચ વીર વાન-
રાને'જેયા.“ તે।સમથે સુગ્રીવે હિમવાનની જેમ
મઃ૧,૩૩
બેઠેલા પાતાના બુદ્ધિમાત મ'ત્રી હતુમાન વાનરને
પશર્
'થ્રીમહાભારત-વનપવ-રામાપાખ્યાનપવ: ,- «ર. -
સ્્ઝ્ત્ક્ઞ્ત્ત્સ્્્્્્્્્્્્્્ઝઝ્સ્્સ્્સ્ઝ્ઝ્સ્્્ઝ્ઝ્્્્ન્્્્્્્્્્્્ન્્ઝ્ક્સ્ક્સ્ત્સ્સ્ડ
તેમની પાસેમોકલ્યા,'* હે રાજન્| તેખ'નેએપ્રથમ
હતુમાન સાથે વાતચીત કરી અને પછી રામે
વાતરરાજ સાથે મૈત્રી કરી."૫ રામે પોતાતા કાય'તું
નિવેદન કયું'', ત્યારે સીતાજએ પોતાતું અપહરણુ
થવાં વાતરો વચ્ચે જે વસ નાંખ્યું હેતું; તે એ
વાનરોએ તેમને બતાવ્યુ .૫૨ આ ખાતરી આપ્-
નારૂવસ્ર પામીને રામે પોતે જ વાનરાધીશ સુગ્રી-
વતે પૃથ્વીમાંતા સર્વ વાતરોના રાજ્યપદે અભિષેક
કચૌ.૫* વળી હે રાન | ત્યારે કાકુર્થ રામે
ગુડ્માં વાલિના વધ કરવાની પ્રતિજ્ઞા કરી અને
સુત્રીવે વૈદદેદોને પાછાં લાવવાની પ્રતિજ્ઞા લીધી.
આપ કરીને તેમણે પ્રતિજ્ઞા કરી અને એકખબીન્ત
વિષે વિશ્વાસ મૂજ્યો. પછી તે સર્વ સાથે યુદ્ધની
આઠાંક્ષાથી કિષ્કિ'યાએ જઈ ઊભા.” ઓધના
જેવા વેોષવાળા સગ્રીવે કિષ્ડિધામાં પહોંચીને
ગર્જના કરી, વાલી તેની આ ગજનાને સહત
કરી શક્યો તહિ, પણુ તારાએ તેને રોકતાં કહ્યું
જ, આ બળવાન વાનર સુચીવ જે પ્રકારની
મજ'તા કરે છે, તે ઉપરથી મને લાગે છે કે, તેને
કાઈ આશ્રય આપનારા મળ્યા છે. આથી તમે
મહાર નીકળશે નહિ.” ત્યારે સુવણુંમાળા
વારી, વિદ્દાન, વાનરાધિરાજ વાલીએ તે ચ-દ્રયુખી
તારાને કહ્યું“ “તુ' સવ* પ્રાણીઓની બેલી
જાણે છે. તુ' છુદ્દિમતી છે. તો તુ જે કે, એ
માશ કહેવાતો ભાઈ સુગ્રીવ “કાની સહાય લઈને
આવ્યા છે?“ તારાતાથના જેવી પ્રભાવાળી
શાણી તારાએ બે ધડી વિચાર કર્યો અને પતિને
હહ્યુ કે, ' હે કપીશ્રર ! તમે આ બધુ' સાંભળો.**
દ્શરથન'દન મહાત્મા રામની પત્તીતુ' હરણુ થયું
છે. એકનો મિત્ર કે શતુ તે ખીન્નને। પણુ મિત્ર કે
શતુ; એ શરતે ધતુધ'ર રામે સુથ્રીવ સાથે સૈત્રી
ખાંધી છે.૨" સુમિત્રાન'દન લક્ષ્મણુ નામનો બુદ્દિ-
માન, મણાખાઠઠુ અને અપરાજિત રામનો ભાઈ
પણુ કાયની સિદ્ધિ માટે તત્પર ઊભે! છે.૨૨ મૈ'દ,
ટ્રિવિદ, અનિલાત્મજ હનુમાન અને ગક્ષરાજ*
જાંબવાન એ સુમ્રીવના સચિવે! પણુ તૈયાર ઊભા
છે.૨* એ સર્વં મહાત્માઓ બુદ્ધિમાન અને મહા-
બૂળવાન છે. રામના વીચ'બળના આશ્રય વડે
તેએ! તમારો વિતાશ ડરવાને સમથ છે.' કપી-
શ્વર વાલીએ તારાનાં આ હિતક]રી વચતોતે તોડી
પાડ્યાં અને તે વહેમ ખાઈ બેઠે કે, તારાતું મત
સુગ્રીવમાં ચૉંટયુ' છે.૨૦૨ તારાને કહોર વચત
સભળાવી તે ગુક્ાના દ્રારમાંથી બહાર નીકળ્યો
અને માલ્યવાત પર્જતની પાસે ઊભેલા સુગ્રીવતે
આ પ્રમાણું કહેવા લાગ્યો? ૨૧ ' પૂવે, મે' તતે
જવિતમાં પ્રીતિવાળાને અનેક વાર હરાગ્યો છે
અને સગો જાણીને મે' તને જવા દીધો છે; છતાં
ફરી તને મરણુતી કૅમ ઉતાવળ આવી છે # '₹
વાલીએ આ પ્રમાણે કછુ, ત્યારે શગુનાશન સુત્રીવ
ન્તણું રામને સબાધતો હોય તેમ પાતાના ભાઈને
આ સમચયોચિત વચન કહેવા લાગ્યા કે,ચ“ 'હે
રાજન્! તે” મારું રાંજ લઈ લીછુ* છે, મારી સને
હરી લીધી છે; એટલે હવે મારૈ જીવીને રું કરવા-
નું હાય # આ સમજને જ ઠું તારી સામે આન્યોા
છુ; એમ તુ" સમજી લેજે.'“ આમ અનેક રીતે
કહીને વાલી અને ઝુગીવ એ બને શાલ, તાલ
તથા શિલારૂપી આયુધો લઈને રણુમાં ઝૂઝવા
લાગ્યા.** તે ખને એકખીનાને ધા કરવા લાગ્યા,
તેમણે એકમેકને ભાંય ઉપર પાડી નાખ્યા. બને
સામસામાં જાતજાતના હાકોટા પાડતા હતા અને
એકખીનને મૂઠીઓ મારતા હતા.*£ બને નખ
તથા દાંતથી જખમી થયા હતા અને લોહીમાં
તરબોળ થઈ ગયા. તે સમચે તે બને પુષ્પવાળા
ખાખરાના ઝાડની જેમ સોલી રથા હતા.**
જ્યારે યુદ્ધમાં તે બે વચ્ચે ક'ઈ રૂપલેદ જણાથો
નહિ, ત્યારે હનુમાને સુત્રીવતા ગળામાં એક માળા
અધ્યાય ૨૮૦મે!-રામ અને સુમીવને। મેળાપ, વાલિવધ અને ત્રિજટાએ***
૫ર૩*
પહેરાવી.** ક'ઠમાં સજેલી તે માળા વડે વીર
સુત્રીવ મેધમાળાથી રોભતા મહાગિરિ મેલયતી
જમ રોભી રકો.” સુત્રીત્રનો આમ ચિહન થયૈથું
જોઈને મહાન ધતુર્કર રામે વાલીને ઉદ્દેશીને
પોતાનું શ્રેષ્ઠ ધતુષ્ય તાણ્યું. ત્યારે તે ધતુષતો
રકાર જણે યત્રના ધોધની જેમ ગાજી રકલો અને
તે સાંભળતાં જ વાલી ત્રાસી ઊક્યો. અને એટલા-
માંજ તેને છાતીએ ખાણુ વાગ્યુ'.૨“૨ આમ
વાલીતું હ્ય ચિરાઈ ગયુ” અને તેના મૉંમાંથી
લે!હીની ઊલઠી થવા લાગી, ત્યાં તેણે સુમિત્રા-
તંદત સાથે ઊભેલા રામને જેયા.૨” ઠકુસ્થવરી
રામચદ્રનો તિરરકાર ઠરીને તે ધરણી ઉપર મૂછિત
થઈ પક્યો. તે વખતે તારાએ ચરના જેવા તેજ-
વાળા એ વાલીને ત્યાં ભોંય ઉપર પડેલે। જેયેો.*”
આ રીતે વાલી મરાયો, એટલે સુમ્રીવે કિષ્કિ'ા-
સે તથા નાથવિહેણી થયેલી ચંદ્રમુખી તારાને
પોતાને સ્વાધીન ટરી.*“ ખુડ્દિમાન રામચ દ્રે પણુ
સાલ્યવાન પવત ઉપર ચાર માસ સુધી નિવાસ
રાખ્યો અને સુ્રીવે તેમતી સારી રીતે સેવા કરી.”
બીજી બાજી, કામાધીન રાવણે લકાપુરીમાં
જઈને સીતાને ન'દતવનના જેવા એક ભવનમાં
રાખ્યાં.“**૫ તૈ ભવત અરો!ઠવનની પાસે હતું
અને તપરવીએના આશ્રમ જેવુ' જણાતું હતુ.
«યાં સ્વામીના રમરણુમાં સુકાઈ ગયેલા અ'ગવાળાં,
તાપસીને। વેષ ધારણુ કરી રહેલાં અને ઉપવાસ
તથા તપના અજ્યાસવાળાં, શીલવાળાં અને વિશાળ
સોચનવાળાં સીતાજી ક્ળમૂળનો આહાર કરી
* જાર્માવી લિઝગસ્વિત્ડસશલઃ શ્કાન્મરાગવિ 1
સ્પાન વાદિને (મો નિદોવમપિ તાટણાત્ ॥
કાર્યતે માટે મિત્ર ઇચ્હનારો મહાપુરુષ પણુ
જઝશ'સ થાય છે; જેમ કાર્યોથી' રામે મિત્રને માટે
નિર્દોષ વાલીને પણુ સાહસથી મારી નાખ્યા તેમ-
અર્થોત્ સ્વાર્થભરી મૈત્રીમાં નિ કમ પણુ યાય છે,
સાટે તેવી મૈગી ત્યાન્ન્ય છે. --નેસ
દુઃખે દહાડા કાઢતાં હતાં,“૦“* રાક્ષસરાજે ત્યાં
પ્રાસ, તલવાર ત્રિરાળ, પરદા, મુદ્મરે અતે ઉ'બા-
ડિયાં ધારણુ કરનારી રાક્ષસીખાને ચોકી રાખવા
આજ્ઞા આપી હતી.“* એ રાક્ષસીખઓમાં "કલીક
બે આંખવાળી, “ટલીક ત્રણુ આંખવાળી, “કેટલીક
ઠપાળ ઉપર આંખવાળી, કેટલીક લાંબી જસ-
વાળી, કેટલીક જભ વિતાની, કેટલીક ત્રણુ સ્તત-
વાળી, કેટલીક એક પમવાળી, કેટલીક તણુ
જટાવાળી અતે “કેટલીક એઠ આંખવાળી હતી.
આ અને બીજી બળતી આંખવાળી તથા ઊંટના
જેવા શચા વાળવાળી રાક્ષસીએ પૂરી સાવધાન
રહીને સીતાને રાતદ્વિસ વેરીનેનેસીરહેતી.*””*
કકોર સ્વર-ગ્ય'જતવાળી અને દાસ્ણુ સાદવાળી
તેશય'કરપિશાચિત્તીએ વિશાળ નયનવાળાં સીતા-
જને સદૈવ ધમકાન્યા કરતી હતી.”” અને કહેતી
“ક, ચાલે, આને તલતલ જેવડી ફૂટી કાઢીએ,
એને ખાઈ જઈએ. આ તો. આપણા સ્વામીને
અપમાન આપીને અહીં' જીવતી રહી છે |
તેમા સીતાજને આવી ધમકીઓ આપતી હતી
અતે તેમતે વારવાર ત્રાસ પમાડતી હતી. સ્વામીના
શોકમાં ધેરાઈ ગયેલાં સીતાજએ તે રાક્ષસીઓને
નિસાસાભેર આ પ્રમાણે ઠલ્ુ' કે, 'રેં યુળવ'તી-
ઓ 1 મતે ઝટ ખાઈ જએ) કાળા તે વાંકડિયા
“કેશવાળા તે કમળનયન રામ વિતા મને જવવા-
નો જરાયે લોભ નથી.“””* તમે મારં ભક્ષણુ
નહિ કરે, તોપણુ પ્રાણુવલ્લસથી છૂટી પડેલી
હું તાડ ઉપર રહેલી સાપણુની જેમ નિરાહાર
રહીને મારા રારીરને સૂકવી # નાખીશ.*પ ર્ધુ-
ન"દન રામ વિતા હું “કાઈ અન્ય પુરષ પાસે જઈશ
નહિ. તમે જણી લે! કે,આ હું સત્ય જ કહુ' છુ”. .
હુવે તમારૈ જે કરવુ હેય તે કરો.'"* સીતાજનાં
આ વચને! સાંભળીને કકશ સ્વરવાળી તે રાક્ષસી-
એ રાક્ષસે'દ્ર રાવણુને તે સઘછ' આંદરપૂવ'ડ કહેવા
યર
શ્રીપ્નહાભારતઝવત]વઝ-રાપ્નેપ્રાખ્યાતપવડે
માટે ગઈ'* આમ એ સર્વ રાક્ષસીએ ચાલી)! એ કાલલૃમાં' ખૂ'પતે,હત્નો.,તે ગધેડા, જેડેલ।રથ-
ગર્ધ, ત્યારે વમ'શઅને પ્રિયવાદિતી ત્રિજટા,તામતી
રાક્ષસીએ વેદેહોતે,અ]પ્રમાણેુ સાંત્વત આપ્યુ ૫”
“જુ,સ્રીતા| કું; તમત્ે કક વાત ઠહીશ. હે
સખી | તુ? મારામાંમવિશ્વાસ રાખ. હે.વામોર] તું
શયછોડી દે અને- મારાં આ વચન સાંભળ.
અવિ'ધ્ય નામનો એક વૃદ્દ અતે બુદ્ધિમાત રાક્ષસ-
શ્રેષ્ઠ છે, તે રામનો હિતચિ'તક છે. તેણું તારા
સબધમાં મતે કહ્યું છે કે, ૬ તારે સીતાને
ગાશ્રાસન,આપી પ્રસન્ન કરવી અને તેને મારા
તરકૂથી કહેવુ' કે, તારા બળવાન) પતિ રામ
કુશળ છે,અને લક્ષ્મણુ તેમને અતુસરી રહ્યા છે.”
શ્રામાન ર્ધુવીરે ઇંદ્ર જેવા તેજસ્વી વાનરરાજ
સુગ્રીવ સાથે ચૈત્રી કરી છે અતે તે તારે સાટે
ઉદ્યોમ કરી રહ્યા; છે.““ હે ભીરુ 1 લેઠનિ દિતિ
શવણુથી તુ ભય રાખીશ તહિ. હે ન'દિની | નલ-
ફૂખર્.,તેને શાપ,આપ્યો છે; એટલે તુ રક્ષિત છે.““
પૂવે એ પાપી રાવણુ પુત્રવધૂ જેવી નલફૂબરપત્ની
ર્ભાને છેડવા ગયે હતે, ત્યારે એને શાપ મળ્યો
છે. એ। અજિતેદ્રિય રાવણુ પોતાને અધીન ત
થયેલી સ્રીનો સમાગમ કરી શફ્તો તથી.” સુત્રી-
વથી રક્ષાચેલા અને સૌમિત્રીના; સાથવાળા, તાય
ધોમાન।પતિ ટૂક સમયમાં. જ અહી" આવી પહોં-
ચરો અતે તને અહીથી છેોડાવરો.*૫ વળી મે
પુલસ્ત્યકુલના નાશ લાવનારાં; એ દુબુંડ્રિ રાવણુ-
ના વિતાશને સૂચવનારાં ,તથા અતિટટ બતાવનારા
ચાતિ,ભય'ઠર સવમાં જેયાં છેનચ નીચ કમ ઠર-
નારા આ)દારણ દુરાત્મા રાક્ષસ પોતાના સ્વભ્નાવ
થી અને દુરાચરણુથી સવને ભય વધારી રહ્યો છે,
કાળથી મૂઢચિત્ત થયેલેદ એ રાવણ સજ દેવે! સાથે
સ્પર્ષા,કર્પ્યા ર છે. મેં સ્વમમાં તેનાં આ નાશ,
નાં; ચિહ્નો જ ન્યાં છે.૬૨૬*૦એ દરાતન તેલ
માં નાહેલો હતે, એતુ માથુ? ત ડિત હતુ”, અને
માં જાણે કે અનેક) વાર।ઊભે। ઊભો નાચતો,હત્નો.
આ કુ'ભઠણું; આદિ રાક્ષસે નવસ હેતા, તેમેતા
વાજ ખરી]પડ્યા હતા, તેમણે લાલ માળાઓ
પહેરી,હતી, લાલ ચ'દનતા લેપકર્યા હતા, અને
તેઓ દક્ષિણુ દિશા, તરફ દોડી રહ્યા હતા, એક
વિભી્યણુ જ ચેત પરવત ઉપર, ચડયો હતો. તેને
ધવલ છત્ર હતુ, મ'ડિલ હતુ; સફેદ ફૂલમાળા
હતી અને શ્વેત ચદનના લેપ હતા.૫*-5* તેતા
ચાર પ્રવાનોએ પણુ લેતમાળાએ ધારણુ કરી હતી,
ધવલ ચ'દતનાં અવુલેપન કર્યા હત્તાં અને તેએ!
ચેત પવત ઉપર ચડ્યા હતા. તેઅ પણુ આ
મહાભયમાંથી ઊગરી જરો,પ“ વળી) સ્વમામાં મે'
આ સાગર સાથેતી પૃથ્વીને રામના અસ્થી ન્યાપી
ગચેલી જેઈ હત્તી. આથી તારા પતિ,રામ અખિલ
પૃથ્વીને ચશથી ભરી દેશે."“ સવ' દિશાને
ખાળી મૂકવાને ઇચ્છતા લક્ષ્મણને મે ર્વમામાં
હાડકાંના ઢગલા ઉપર ચડેલો તથા મધ અને
ટૂધપાક ઉડાવતા નેયો હતો.** વણી મે' તને
વારવાર રોતી, લોહીથી સર્વા ગે ભી ન્નઈ ગયેલી,
એક વાઘથી રક્ષણ પામતી અને ઉત્તર, દિફિા,તરફ
જતી અનેઠવાર જેર્ફ હતી.”પ હે વૈદહી | હે
સીતા] ડુ તાર પતિ રપવને તેપ્રતાો ભાઈ
લક્ષ્મણુ સાથે ટૂક વખતમાં જ મળીને આત
પામશે. '””૨ ઞિજટાનાં આ વચને સાંભળીને મૃગ
બાલના જેવાં લેોચતવાળી, એ, બાળા સીતાને
સામીના સમાગમ વિશે ફરી આશા આવી.
એટલામાં તે ભયાનક અતે અતિદ્યર્ણુ પિશા-
ચિનીઓ રાવણુ પાસે,જઈને પાછી આવી અને
તેમણું સીતાને વિજ્ટા સાથે પહેલાની જેમ #
બેઠેલી જેઈ.”*
ઇતિ થીમહાભારતમા વનપર્વા તગત રામે!પાખ્યાનપવ માં
“ત્રિજટાફૂત સીતાસાત્વત? નામને
અધ્યાય ૨૮૦મી સમા
અધ્યાય '૨૮૬મો!-્રાવણ્ 'અતે “સીતાતા સવાદ
ઝધ્યાય [૨૮૬
રાવણુ અતે સીતાને! સ'વાદ
॥મા્દેરેય ઝવાય ॥
તતસ્તાં મહોર હોતાં તસિતવાલવામ્।
મળિશેવામ્વહંસાલં રતી વ પત્તિત્રતાય્ ॥ ૨ ॥।
માકડેય બે!હ્યા : ત્યાં કામબાણુથી પ્રીડા-
ચેલા રાવણુ પતિના રોકથી ન્યાકુળ થયેલી, રીત
ખતેલી, મલિત વગ્ન ધારણુ કરી રહેધી, એક માત્ર
ભ'મલ મણિતા અલકારવાળી, રાક્ષસીઓથી સેવા-
ચેથી અતે શિલાતલ ઉપર બેટેલી તે રાતી પતિ-
ત્રતાને જેઈ અને તે તેની પાસે ગયો.”૨ આમ
દવે, દાનવો, ગધર્વો, યક્ષો અને કિપુસ્પોથી પણુ
યુદ્ધમાં અપરાજિત તે ઠ'દર્પ પીડિત રાવણું અશેક-
વાટિકામાં ગયો.*' તારે એ શ્રીમાને દિવ્ય અંબર
ધારણુ 'હર્યા' હુતાં, ઝળડળતાં મણિમય કુડલે
પરેર્યા' હુતાં અને ચિત્રવિચિત્ર કુસુમોને। મુદુટ
મૂડચોઃ હતે. જતે તે મૂર્તિ માન વસત હોય તેમ
જણાતો હતો. ચત્નપૂર્વક તેણું શણગાર સજ્યા
હુતા, પણુ તે કલ્પવૃક્ષ જેવો લાગતો નહેતે.
વિભૂષિત હોવા છતાં તે રમશાનના મહાવૃક્ષ જેવા
શય'કર જણાતો હતે.” રાક્ષસ રાવણુ પાતળી
"_દય્વાળી સીતા પાસે મચે, ત્યારે તે નાણું શનિ-
શ્ર ગ્રહ રોહિણી પાસે ગથો હોય એમ દેખાવા
લાગ્યો.પ યુસુમધ્વજ કામદેવના ખાણુથી વી'ધાયેલા
રાવણું સુનિત'બિની સીતાને હાંક મારી અને
હરણીની જેમ ત્રાસી ગયેલી એ અખળાને તે આ
વચત કહેૅવા લાગ્યો # 'રૈ સીતા ] હવે ખઠુ
'થયુ'. તે' તારા સ્વામી ઉપર પૂરી કૃપા કરી છે. હવે
રે'કૃશાંગી | તુ' મારા ઉપર પ્રસન્ત થા. તુ' રાણુ-
ચાર સછ લે. હૅ વરારોહા ! તું મહામૂલ્યવાન
વસ્રો પહેરી લે, મહામાંઘા અલકારો સજી લે
અતે તુ માર ર્વીકાર ઠર. હૅ સુ'દરવણી" ] તુ
ધર્પ
મારી'સવે' નારીએ।માં શ્રેછ યઈ ને રહે.” મારી
ગ્રીઓમાં દેવકન્યાઓ છે, ગધવ'તારીએ છે, દાનવ-
કન્યાઓ છે અંને દેત્મયુવતીએ 'પણુ'છે.** ચૌદ
કરોડ પિશાચ મારી આણુમાં ઊભા રહે છે. તેમ-
નાથી બમણા ભયકર ઠમંવાળા નરભક્ષી રાક્ષસે
મારી આજ્ઞામાં વતે છે.૫૫ વળી 'તેમનાથી ત્રણુ-
ગણા યક્ષો મારી આજ્ઞાંમે અધીન રહે છે. તેમાંતા
થેડાએક યક્ષે મારા ભાઈ કુળેરતો આશ્રય 'કરીને
રહે છે.૫* ટે ભદ્રા ! હું મદ્સિપાન કરવા પાતઝહે
જાઉં છુ”, ત્યારે હે વામોસ] ગધર્વો અને અપ્સરાઓ
મારા ભાઈતી જેમ મારી પણુ સદૈવ સેવા ઠરે છે.
છુ સાક્ષાત્ વિપ્રષિ વિશ્રવા સ્રુનિને। પુત્ર છુ અને
મારી પાંચમા લોકપાલ તરી'8 કીતિ* પથરામેલી
છે.૫૨,૫* જું ભાવિની ] મારે ત્યાં ત્રિદરેલ્ર ઇૈદ્રની
જેમ દિન્ય અને વિવિધ ભક્યો, ભોજ્યો તયા પેયો
છે.પ તારૂ વતવાસ આપનારું દુઃ ખઠારી “કમા
છૂઢી નએ. છે સુશ્રોણી | તુ મદોદરીની જેમ
મારી ભાર્યા થઈ ને રહે. ''* રાવણે આ પ્રમાણે
કહ્યું, ત્યારે શુભવદના વેદેહીએ પોતાતુ' ગ્રુપ બીજી
તરક્ ફ્રેરવીને અને વચમાં તણુખલુ' રાખીને એ
નિશાચરને ઉત્તર આપ્યો.” ત્યારે 'સુ'દર જધત-
વાળી એ બાળા આંખના અપમ'ગલ 'ધારાબ'ધ
અશ્રુજળથી પોતાનાં ધાટાં અને ઉન્નત સ્તનેને
ભી'જધી રહી.“ તે પતિને જ દેવતા માનનારી
વૈદહીએ તે નીચને આ વચન કહ્યાં : ' હે રાક્ષસે-
શ્રર | તુ' એકથી અનેક વાર આવાં આવાં વચનો
માલ્યા ઠરે છે.” અને મે' હુતભાગિતીએ તારૂ
એ કહેવુ ખેદપૂવક સાંભળ્યુ' પણુ છે; પણુ ઓ
ભલા પુસ્ય| તુ' મારામાંથી તારૂં મન પાછુ” વાળી
લે. તારું હલ્યાણુ થાએ।.૨* ડ પરદારા છુ' અને ,
નિત્ય પતિન્રતા છુ; એટલે હું વને અલભ્ય જ છું.
મારા જેવી દીન માનવી પત્ની તારા ઉપચાગની
નથી. મારા જેવી પરવશ પડેલી સ્રી ઉપર અત્યા-
૫૨૬
ચાર'કરીને ત્રતે ક્યું' સુખ મળે એમ છે? તારા
પિતા ખ્રહ્મદેવતા પુત્ર છે; વિપ્ર છે અને પ્રજપતિ
જેવા છે.૨૨* તળી લોકપાલ જેવો થઈ ને તુ
“કેમ ધર્મતુ પાલન કરતો નથી? મહેશ્વરતા મિત્ર,
શ્જાધિરાજ અને સમથ ધનેશ્વર કુબેર તારા ભાઈ
છે, એમ બડાશ મારતાં તને કેમ લાજ આવતી
નથી દ' આપ કહીને સીતાએ વસ્નથી પોતાનુ
મોં ઢાંકી દીધુ' અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડ્યુ",
ત્યારે તેનાં પયોધર ક"પી રહ્યાં હતાં અને તેની
લાંબી ડોક ધ્રૂજી રહી હતી. આમ તે ભાવિની
સદન ઠરતી હતી, તે સમચે મરતક ઉપરની તેની
કાળી અને ચળકતી સુખદ્ વેણી કાળી નાગણુની
જેવી દેખાતી હવી. સીતાએ કહેલાં એ ધણાં નિષ્ઠુર
વચને! સાંભળીને દુબુ'ડ્રિ રાવણુ પોતે અસ્વીકાર
પામ્યા છતાં પણુ ક્રીથી આ વચનો બોલ્યોઃ ' હે
જ્ઞીતા | ભલે મકરધ્વજ કામદેવ મારાં અગોને પીડા
કરો, પણુ લું સુમધુરહાસિની અને સુ'દર નિત-
ખિની જ્યાં સુધી કામેચ્છારહિત છે, ત્યાં સુધી હુ
તારો સંગ કરીરાનહિ. લને મારાથી શું કરી રાકાય#
“કમકેહજી પણુ તુ'અમારા આહારરૂપ મતુષ્ય યોનિ-
માં જન્મેલા રામને જ અનુસરી રહી છે. ' નિર્દોષ
ગાત્રવાળી સીતાને આ પ્રમાણે કહીને તે રાક્ષસ
શાજદ્ર ત્યાં જ અ તર્ધાન થઈ ગયો અને પોતાની
ઇસ્ઠ્તિત દિશાએ ચાહ્યો ગચો. રાક્ષસીઓથી
ઘેરાચેલી અને રોકથી સુકાઈ ગયેલી વૈદેહી ત્િજ-
ટાથી સેવા પામતી ત્યાં જ રહી.૨5 5૦
ઈતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગત_રામો।પાખ્યાનપવ'માં
*સીતારાવણુસ'વાદ?” નામતે! અધ્યાય ૨૮૬ મો। સમાસ
ગ્ધ્યાય ર૮રતો _
હજ્ુમાને સીતાની રોધધ કેરી આવવુ
ઊમાકરેય ગવાય ॥
રાઘવ લટ્સૌમિત્રિઃ સ્રીયેળા5મિયાઇ્તિઃ ।
ચલન્મારવવતઃ જે વરશે વિન નમ? ॥ ૨1
સ્ાક'"ડેય બોલ્યાઃ આ તરફ ર્ધુત'દન રામ
* શ્રોમહાભારેત-વનપવ-રામોાપાખ્યાતપર્વ
સુમિત્રાન'દન લક્મણુ સાથે સુગ્રીવથી રક્ષાઈ ને
માલ્યવાત પવત ઉપર રહેતા હતા. ત્યાં તેમણે
આકાશને નિમળ થચેકુ' જોયું. એ વિમળ
વ્યોમમાં અરિનાશન રામે તિમ'ળ ચ“્ને નેયે!.
અને તે ચ“દ્રને ગ્રહે।, નક્ષત્રો અને તારાએ અતુ-
સરી રહ્યા હતા.5 ત્યા કુમુદો, ઉત્પલો અને કમળો-
તા ગધને લઈને વહેતા શીતળ વાયુએ પર્વત
ઉપર રહેલા રામને એકદમ નત્રત ઠરી દીધા.*
સીતા રાક્ષસના ધરમાં કેદ પટી છે, એ સાંભરી
આવતાં ધર્માત્મા રામ મતમાં ખિત્ર થયા અને
પ્રભાતે પાતાના વીર ભાઈ લક્મણુને આ પ્રમાણે
ક્હેવા લાગ્યાઃ “ઓ લક્ષ્મણુ | તુ' ડિષ્કિધામાં
જા અને સ્રીસગમાં ગાંડા થચેલા તથા સ્વાથ*માં
પ'ડિત, કૃતધ્ની કપીશ્ર સુષ્રીવની ભાળ કાઢ.”
મે' એ મૂખ' કુલાંગારને ગાદીપતિ કર્યો છે; એટલે
સવ વાનરો; ગોષુચ્છો અને રીછો એની સેવા
કરે છે.* હે ર્ધુકુલભૂષણ | હે મહાખાડુ | તારા
સાથમાં રહીને મે તે સમચે એને માટે વાલીને
કિષ્ઠિ'યાના ઉપવનમાં માર્યા હતો.” મને લાગે
જી “ક, એ સુગ્રીવ પૃથ્વીમાં નીચ વાંદરો છે અને
કૃતથી છે. એથી તો હે લક્ષ્મણુ | તે કૂખ" મારી
આ સ્તથિત્તિમાં પણુ સભાળ લેતો તથી.“ હું
માનુ છુ કે, તે પ્રતિજ્ઞાપાલન કરવાનું સમજતો
જ નથી. અલ્પ બુદ્ધિ વડે તે સાચે જ એતા પ૨
ઉપકાર કરનારા એવા મતે અવગણી રલો છે.”
હુજી પણુ તે જે કામસુખમાં તક્ીન થઈને પોઢી
રહેતો! હોય અને સીવાની ભાળ માટે કશે! ઉદ્યોગ
નજ કરતો હોય, તો તુ વાલીને માગે, તેને
ગ્રાણીમાત્રના છેલ્લા ધામે પહોંચાડી દેજે.૫* પણુ
હુ કકુર્થવ'રાજ | એ વાનરશ્રેઇ હજી જે આપણે
માટે કઈ કરવાને તૈયાર હોય, તો! તુ તેને અહી
જલદી લઈ આવ. આગાં વાર લગાડીશ નહિ. '૫૫
જાઈએ આ પ્રમાશેું કઊું, એટલે વડીલ ભાઈની
અધ્યાય ૨૮રમો-હુતુમાને સીતાની રોધ ડર્ી' આવલુ*
આજ્ઞામાં તથા તેમના હિતમાં પરાયણુ રહેલા
લક્ષ્મણું બાણુ અને પણુછ ચડાવેલુ' સોહામણું
ધૃતુષ્ય લઈ ને ત્યાંથી પ્રયાણુ ઠયું'.૫૨ ડિષ્કિધાને
દરવાજે પહોંચી તેણું કશી રાક વિના અદર
પ્રવેશ કથા. લક્મણુ કોધમાં છેએમ માનીને વાનર-
સજ સુત્રીવ તેની સામે ગયો.૫* વાતરાધિરાજ
સુત્રીવે પોતાની પત્તી સાથે રહીને લક્ષ્મણુના
વિનયભાવથી અને પ્રસન્નતાપૂવ'ક યોગ્ય આદર-
સતાર કયો. સર્વશઃ નિસૈય એવા સુમિત્રા-
પુત્ર લક્ષ્મણે તેને રામતાં વચન કહી સ'ભળાવ્યાં,
પત્તી અને સેવકો સાથે વાનરાધિપતિ સુચ્રીવે તે
સવ વચને પ્રીતિ અને વિતયપૂવક અરેષે
સાંભળ્યાં અને બે હાથ નેડીને તેણું નરક જર
લક્ષ્મણુને આ વચતે। કહ્યાં :₹€૫5 ' રું લક્મણુ !
હું દુધમતિ નથી, કૃતધ્ી નથી, તેમ ધાતકી પણુ
નથી. મેં સીતાની શેધ માટે જે પ્રયતે। કર્યા છે,
તે તમે સાંભળે.” મે' સર્વ સુશિક્ષિત વાનરોને
સધળી દિશાખોમાં મોકલ્યા છે અને તે સૌને મે'
એક મહિતામાં પાછા ફ્રવાની મર્યાદા ખાંધી
આપી છે.'“ રુ વીર ! તે વાનરોને વતો, પવતો,
નમરા, ગામો), પુરા અને ખાણુ સાથેની આ
સાગરફપી અ'બર ધારણુ કરનારી પ્રથ્વીમાં સીતા
જની શોધ ડરવાની છે.'“ હવે પાંચ દહાડા પછી
મહિનાની તે અવધ પૂરી યાય છે, એટલે એ
પઠઠી તમે રામ સહિત ઘણી મોઠી પ્રિય વાત
સાંભળશે. ૨૦ ધીમાન વાનરરાજે લક્ષ્મણુને આ
ત્રમાણું કશું, ત્યારે તે ઉદારમન સુમિત્રાન'દને
શાપ ત્યજીને સુમીવની પ્રરા'સા કરી.૨૫ પછી
સુગ્રીવને લઈને તે માલ્યવાન પર્જત ઉપર બેઠેલા
શમ પાસે ગયો અને તેમને સીતાની શોધતુ*
હાર્યા ડયાં સુધી આવ્યુ' છે તે તેસ જણાવ્યું.૨*
એટલામાં સુગ્રીવે મોઠલેલા હરા વાનરરાકે
ત્રણુ દિશાએ શેધીને પાછા આવ્યા. એઠ દક્ષિણ
પરૃ૭
દિશામાં ગયેલા વાનરો પાછા નહે!વા આગ્યા.૨*
વ્યાં પાછા આવેલા વાનરોએ રામને હહ્યું કે, 'અમે
સામરરૂપી ઠ'દોરવાળી સમચ પૃથ્વીને ખોળી
વળ્યા છીએ, પણુ અમે સીતાતાં “કે રાવણુનાં
દશંત પામી શકયા નથી. '* આ સાંભળી કકુ-
ત્મવશી સામ દુઃખારત થયા, પણુ દક્ષિણ દિશાએ
ગયેલા તે વાનરશ્રેછો ઉપર આશા ટેકવીને પોતાના
પ્રાણુને ટકાવી રાપ્યા.૨5 આ રીતે બે મહિનાનો
સમય વીતી ગયે, તયારે કેટલાક વાનરો ઉતા-
વળા સુગ્રીવ પાસે આવીને આ વચને। ઠહેવા
લાગ્યા: “હે વાનરશ્રેઇ | તમે અને વાલીએ
મહાન અને સષડ્ર મંધુવનતે રક્ષિત રાખ્યું છે;
પણુ હે રાજન્ | તમે જે પવનસુત હતુમાન, વાલી-
પુત્ર અગ'દ અને ખીન્ન વાનરવરેને દક્ષિણ દ્શિ-
માં શૈધ કરવા માટે મોકલ્યા હતા, તેઓ તેનો
ઉપથોગમ કરી રહ્યા છે.૨5-૨“ વાતરવરાનો આવો
અતુચિત જણાતો આચાર સાંભળીને સુચીવે
વિચાયું' કે, ' આ લેદે કાર્ય કરીને જ આવ્યા
હુશે; કેમ કે કૃતાથ' થયેલા સેત્રેકા જ આવી રીતે
વતી' શકે. '*” પછી બુદ્ધિમાત વાનરરાજ સુમીવે
એ વાત રામને &હી અને રામે પણુ અનુમાનથી
માન્યુ કે, તે વાનરાએ મૈથિલીને જેઈ જ હરો.૨*
પછી હતુમાન આંદિ તે વાનરો વિશ્રાંતિ લઈ ને,
રામ્લક્ષ્મણુ પાસે બેઠેલા વાતરૅદ્ર સુગ્રીવ પાસે
ગયા.૨૫ હૈ ભારત ! હતુમાનતી ચાલ તથા
તેના ઝુખનેો વર્ણ જઈને રામને ફરીથી પ્રતીતિ
થઈ કે, આ વાનરે સીતાને જેઈ જ છે.૨૨ મનમાં
પ્રસન્નતા પામેલા તે હવુમાન આદિ વાનરેએ
રામને, સુગ્રીવતે અને લક્ષ્મણુને વિધિપૂર્વક
પ્રણામ કર્યા.*૨ આમ નમત કરી રણેલા એ
વાનરોને રામે ધતુષ્યમાણુ લઈને કહ્યું કે, ' તમે”
મને જિવાડશે। ને # તમારું કાર્ય સિદ્ધ થયું છે ને?
શત્રને રણમાં રોળીને અને જતકન'દિનીને પાછી
હર૮
શ્રીમહાજ્ઞાર્ત-વનપવ-રાસ્ોપાગમ્્ાતપવરે
લાવૌતેહુંગઅપ્યોધયામાં કરી રાજ્ય ક્રીશ કેટર રપ
વૈદેહીને છોડાન્યા બ્રિના અને રિપિઓત્તે રણુમાં
રગદોળ્યા વિના, જેતી પત્તીતુ' અપહરણુ થયુ'
છે એવો હુ, અત્રધૂતતી જેમ જવવાતી હોંશ
રાખતો નથી 1'** રામે આ વચને! કહ્યાં; એટલે
વાયુપુત્ર હતુમાને તેમતે ઉત્તર આપ્યો "કે, ' હે
રમ | હુ' તમતે શુભ સમાચાર આપુ. મે” *ન-
કીને નેયાં છે.૨” પર્વતો, વનો અતે ખાણુા
સાથચૈની દક્ષિણુ દિશામાં શોધતા શોધતા અમે
થાકી ગયા અને અમતે અપાચેલી અવધ પણુ
ચાલી ગઈ, એટલામાં એક મોટી ચુકા અમારા
જેવામાં આવી અને અસે એની અ'દર પેઠા. તે
જુકા અનેઠ નેજત લાંબી હતી, અધકારથી
ભરેલી હતી, જ'ગલેથી ગીચ હતી, પ્રીડાઆથી
ખદખદતી હતી અને તેમાં મહામુશકેલીથી જઈ
શકાય એમ હતુ'-*“૨* તેમાં અમે ઘણુ! લાંબા
માગ કાપ્યો. તે પછી અમે સૂર્યનું” તેજ જેયું'
અતે ત્યાંજ વચ્ચે એક દિન્ય ભવન નેત્વામાં
આવ્યુ.*” હે રાધવ] એ સુ'દર ભવન મયદાનવતુ'
હુતુ' અને તેમાં પ્રભાવતી નામની તાપસી તપ
કરી રહી હતી.*" તેણું અમને વિવિધ ભોન્યો
અતે પેયો આપ્યાં. આમ ખાનપાન મળવાથી
અમારામાં શક્તિ આવી, એટ્લે “અસે તેણું જ
ખતાવેલે રસ્તે તે ભાગમાંથી બહાર નીકળી પ્રડ્યા-
પછી અમે સસુદ્રની સમીપમાં સહ્ય અને મલય
પ્વતોને તેમ જ મહાગિરિ દુદરને નેયા.:૨.72
પૃછી અમે મલયગિરિ ઉપર ચડીને વરણ્ધામ
સમુદ્રને જયો, ત્યાં તો અમારાં માં પડી ગયાં,
અમને વ્યથા થઈ આવી, અમે ખેદ પામ્યા અને
અમને જવિતને માટે ભારે નિરારા થઈ.”
સે'કડા નેજનો સુધી પથરાયેલો અને માછલાં,
ભમર તથા મહામત્સ્યોના ધામરૂપ એવા તે મણા-
સાગર વિરો વિચાર કરતાં જ અમે અત્ય'ત વ્યથા
પામ્ત્રા..“ અમે ત્રો ત્યાં આમરણુ અનશતને!
સ'કલ્પ (કરી શેઠાઃઅને વાતો કરવા લાગ્યા. આ
પ્રમાણ વાતે હરતાં છેલ્લે અમારે જટાયુ સીધે
વિશે વાત ચાલી. એવામાં અમે પવ'તશિખરના
જેવી આભાવાળે, ઘેર રૂપવાળે અને ભયકર
એવો એક પક્ષી નયે. તે જાણું બીજે વિતતા-
નંદન ગસ્ડ હોચ એવે જણાતો હતો. તે અમને
જમી જવાને વિચારી રહ્યો હતે, પણુ જટાયુતુ'
નામ સાંભળીને તે અમારી પાસે આવીને આ
વચને કહેવા લાગ્યો: અરે] એ “કાણુ મારા
ભાઈ જટાયુની વાત કરી રહ્યુ' છે ?*5-*“ હું પક્ઞી-
રાજ સ'પાતિ નામનો તેનો મોટો ભાઈ છુ અમે
બન્ને એકખીન્ન સાથે સ્પર્ધા કરીને સય'મડલ
તરફ ઊડ્યા હતા.““ આથી મારી આ ખત્લે
પાંખો બળી ચઈ, પણુ જટાયુની પાંખો એમ ને
એમ રહી. મારી પાંખે બળી જવાથી ડુ' તો
આ મહાગિરિ ઉપર પડ્યો રહ્યો છુ. તેથી મે'
મારા એ પ્રિય ભાઈ ગ્ધ્રનાથને લાંબા વખતથી
જેયો નથી.”
તેણું આ પ્રમાણે કહ્યુ, એટલે અમે તેને તેના
ભાઈતા થયેલા વધ વિરો સમાચાર આપ્યા."
વળી અમે તેને તમારા ઉપર આ જે સ હટ આવ્યું
છે, તે વિશે પણુ ટૂ'કમાં કહી જણાવ્યું, હે રાજન્!
એ અત્ય'ત અપ્રિય વાત સાંભળીને સ'પાતિ મનમાં
ખેદ પામ્યો. હૈ અરિતાશન) તે અસને ક્રીથી
પૂછવા લાગ્યા કે, 'એ રામ કાણુ છે? સીતાને
ઝવી રીતે હરી જવામાં આવી? “કેવી રીતે જટાયું-
નો વધ થચો?*૨,** હુ વાતરવર હું” આ બધુ
સાંભળવા ઇચ્છુ' છુ'.' આ ઉપરથી મેં તમારા
ઉપર આ સ'કટ કેમ આવ્યુ અને અમે શા હેતુથી
પ્રાચોપવેશનને। નિર્ધાર કર્યા છે, તે બધું તેને
વિસ્તારપૂર્કક ઠલ્યુ- એટલે એ પક્ષીરાજે અમને
આ વચનો કહીને ઊભા કર્યા ક, “4 *કુ*
અધ્યાય ર૮3 મોા!-સેહુખ'ધત અયે રાપરની લ'કા ઉપર ચદાઈ
પપર૯
રાવણુને એળઝું છુ સઝદ્રની પેલી પાર ત્િિફૂટ-
પવતની ગુકામાં એની જે લકા તામની મહા
નગરી છે; તે મે' જેઈ છે.“ વૈદેહી ત્યાં જ હરે.
સતે એ સંબ'કમાં કરે! સ'શય નથી.'! તેનાં આ
વચને] સાંભળીને અમે એકદમ ઊભા થઈ ગયા.
રે પરતતપ! અસે સાગરને પાર કરવા વિશે ભ'તણા
કરવા લાગ્યા. જ્યારે “કાઈ પણુ સાગરને આળ ગી
જવાને તૈયાર થયો નહિ, ત્યારે હું મારા પિતા
વાયુના ગ્યાક્ય કરીને સે ચત વિસ્તરેલા મહા-
સામરતે ફૂદી ગયો. વચમાં મે' સમદ્રજલમાં રહેલી
રાક્ષસીને મારી નાખી.“”-*“ «યાં લ'કાનગરીમાં
રાવણુતા અ'તઃપુરમાં મે' સતી સીતાજવતાં દશન
હર્યા, તપ અને ઉપવાસમાં પરાયણુ રહેલાં એ
સતી સ્વામીનાં દશ'નની લાલસા રાખી રહયાં છે.૬*
તેમના માથાના વાળ જટા જેવા વેરવિખેર યયા
જી અતે તેમતા અગે મેલના થર ચડ્યા છે. તે
તપસ્તિની સુકાઈ ગયાં છે અતે રાંક જેનાં થઈ
ગમાં છે. મે” જીદ જુદા ચિહ્તાથી સીતાજને
એળખ્યાં છે." એકાંતમાં રહેલાં એ આર્યા પાસે
જઈને હુ' તેમને આ પ્રમાણે કહેવા લાગ્યો: “હૈ
સીતા] પવનસુત વાતર એવો હું રામને દૂત
જી'.૧૨ તૃમારાં દર્શન મેળવવાની ઇચ્છાએ ડુ
અહીં" આકાશમાગે' આવ્યો ૭. રામ અને
લક્ષ્મણુ એ બે રજ્પુન ભાર્ડ એ કુશળ છે.*૨ સવ*
વાનરોના અધિરાજ સુગ્રીવ તે બત્નેતુ' રક્ષણ કરે
છે. રૈ સીતા ! રામે અને સાથે સુમિત્રાપુત્ર લક્ષ્મણે
તમારૂં કુશળ પુછાવ્યુ' છે.“” વળી સુષ્રીવે પણુ
મૈત્રીભાવથી તમારું કુશાળ પુછાવ્યું છે. તમારા
સ્વામી સવ વાનરો સાથે અહીં જલદીથી આવી
પફોંચશે.55 હૈ દેવી 1 તમે મારામાં વિશ્ચાસ રાખો.
જું વાનર છુ, રાક્ષસ નથી. ' પછી ઘડીભર ધ્યાન
ધરીને સીતાએ મતે આ ઉત્તર આપ્યો "કે, 'હે
સહાબાફુ! અવિ'યનાં વચનથી ડું તને હનુમાન
તરી'ે જાણુ'.છુ) કેમ કે અવિધ શક્ષસ શહ્દોને?
માતનીય છે.” તેણે 'કલ્ુ' હતુ' કે, સુત્રીવ તારા
જેવા સચિવોથી વી'ળાયેલે। છે. હવે તુ' અહીથી
જ! એમ ઠહીને સીતાએ મતે આ મણિ આપ્યો
છે.*“ એ મણિતે આધારે અનિ'હ્તા વેદેઠી
આટલા સમય સુધી પોતાના પ્રાણને ટકાવી રહ્યાં
છે. વળી જનકીજએ વિશેષ પ્રતીતિ કરાવવાને
માટે મતે આ વાત કહી છે.'“ હૈ નરસિંહ !
મ્હાભિરિ ચિત્રકૂટ ઉપર આપે એડ ફામડા ઉપર્
દર્શની સળી ફેઠી હતી, તે વાત સાંભળી અતે
પછી લ'કાવાસીઓને મારી એઆળખ કરાવવાને
છુ પોતે જ પકડાઈ ગયો અને છેલ્લે એ નગરીને
બાળીને અહીં' આવી પહોંચ્યો છુ"' હતુમાતને!
આ વૃત્તાંત સાંભળીને રામે તે પ્રિય સમાચાર
લાવનાર હતુમાનને સુ'દર સત્કાર કર્યો.””””%
ઇતિ શ્રોમહાભારતમા વનપર્વા'તગ'ત રામોપાખ્યાતપવ"'માં
* હતુમ્ત્પરત્યાગમન” નામનો અધ્યાય ૨૮૨મો! સમાપ્ત
અધ્યાય રદ્ર્મો
સેતુખ'ધન અને રામની લ'કા ઉષર ચઢાઈ
॥નારફેય રવાર ॥
વતશ્નેવ તવશ્વ લમાસીનણ્વ લૈ! સદ ।
સમાગમ! જથિશ્રે5ા? કુત્રીવવચનાત્ત ॥ 11
સાઠડેય બોલ્યા ઃ પછી રામચ” ત્યાં વાતરે।-
ની સાથૅજ બેઠા હતા, તે સમયે સુગ્રીનની
આજ્ઞાથી અનેક ઠપિવર ત્યાં ભેગા થવા લાગ્યા. 5
વાલીનો સસરો શ્રીમાન સુષેણુ હશ્નરો ને કરે?
વેગવાન વાનરોથી વી'ટળાઈ ને રામ પાસે આવ્યો.
ગજ અને ગવય નામના બે મહાવીય'વાન વાન
રૂદ્રો દરક પોતપોતાની સાથે સો સો કરા
વાનરો લઈને ત્યાં આવેલા દેખાયા.૨ હે મહા
રજ ભયકર દેખાવવાળે અને ગાયના જેવ
પૂછડાવાળા ગવાક્ષ વાનર સાઠ હજાર ડરે
વાનરોને ત્યાં લાવતો જણાયો. ગ'ધમાદત પૃવ'૮
૫૩૦ ર
ઉપર રહેતારો પ્રસિદ્ટ ગધમાદન વાનર એઠ લાખ
કરોડ વાનરોને સાથે લઈ તે આગ્યો, અતિ મહા-
બળિયા ધીમાન પનસ નામતો વાનર સત્તાવન
કરોડ વાતરોને લેતો આવ્યો.” ' શ્રીમાન, અતિ-
વીય'વાન અને વાનરોમાં વૃદ્ધ દધિઝ્રુખ નામને
વાનર ભય'કર તેજરવી વાનરેતુ' મહાસૈન્ય લઈ ને
આવ્યો. ઝુખ ઉપર શ્વેત તિલઠવાળાં અને ભય”
કર કમ કરવાવાળાં એક લાખ કરોડ કાળાં રી'છો
સાથે ત્યાં નનબવાન જેવામાં આવ્યો.”“ હે મહા-
રાજ | આ રીતે ત્યાં અ અતે બીજા અનેકાનેક
અસ'ખ્ય વાતરદળોના દળપતિઓ રામને નિમિત્તે
શેગા થયા.“ પત્્તશિખરના જેવા અ'ગવાળા અને
સિહુતા જેવી ગર્જતાવાળા તે વાનરો ઠામઠામ
કિલકારીએ કરીને ઠેકતા હતા, ત્યારે કાને ભય”
કર્ શબ્દ અથડાતો હતે.” એ વાનરૉમાં કેટલાક
ગિર્શિંગ જેવા પ્રચ'ડ હતા, “કેટલાક પાડા જેવા
શ્યામ હુતા, કેટલાક શરદમેધ સમાન શેત હતા,
તો “કેટલાક હિ-ગળાના જેવા લાલ મૉવાળા હતા.
એમાં કેટલાક ઊંચે ઊડતા, “કેટલાઠ કૂદકા મારતા,
“ટલાક દોડતા, તે! કેટલાક ધૂળ ઉડાડતા ચોમેરથી
ત્યાં ભેગા થયા હતા. હવે પૃણું' સાગરના જેવા તે
મહાન વાનરસેન્ચે સુત્રીવની આજ્ઞાથી ત્યાં પડાવ
નાખ્યો."પ-"૨ આમ વાનરવશ સર્ષ બાજીએથી
ભેમા થયા, ત્યારે પવિત્ર તિથિએ, શુભ નક્ષત્રે અને
મગલ ઝુઠૂતે શ્રીમાન ર્ધુન'ધ્ન રામે સુત્રીવની
સાથે એ વ્યૂડુબદ્ધ સેના લઈને જણે તરણું લોકોને
“ ઉથલાવી નાખતા હોય તેમ ત્યાંથી પ્રયાણુ આદ્યું”.
અનિલન'દન હતુમાન એ સૈન્યને મોખરે હતા
અને સવ'રાઃ નિભંય સુમિત્રાતદન લદક્મણુ
સેનાના પાછલા ભાગતુ' રક્ષણુ કરતા હતા.'*-૫5
* આંગળીએ ઉપર વોના ચામડાની ખોળીએ! સછેલા
સ્ઘુવ'રી રામલક્મણુ વાનરવરાથી વી'ટાઈને ચાલી
રહ્યા હતા, તે સમયે તેઓ સૂ અતે ચદ જેમ
શ્રીમહાભારત-વતપર્વ-રાસોપાખ્યાતપવરે
ચહેથી વીાઈ ને શોભે તેમ શોભી રહા હતા.”
સાલ, તાલ અને શિલાના આયુધોવાછુ' તે વાનર-
સૈન્ય સૂર્યોદય સમયના પાકેલી ડાંગરના મોટા
વતતા જેવી શોભા ધારી રહુ હતુ, નલ, નીલ,
અગદ, કાંથ, ચૈ'ક અને દ્વિવિદ્યી રક્ષાયેલી એ.
અતિમહાન સેના રાધવતા કાય'ની સિડ્ડિ મારે.
આમળ ધપી રહી હતી.“ હુવે પુષ્કળ મૂળ.
અને ફળોવાળાં તેમ જ ભરપૂર મધ, માંસ તથા
જળતી સમ્રવડવાળાં વિવિધ સુખદાયી ગિરિ-
શિખરે ઉપર કશી પણુ બાધા વિના ઝ્ુકામ ઠરતી.
કરતી તે વાતરસેના ક્ષારસમુદ્રના તીર ઉપર આવી.
પહોંચી. અનેકાનેક ધજવાળા અને બીન્ત સાગર
જેવા તે સૈન્યે ત્યાં સાગરતટ પરતા વતમાં નિવાસ.
કચે1.૨“-૨૨ પૂછી ત્રેક વાતરવરેની વચ્ચે શ્રીમાન
દશરથત દન રામે સુત્રીવતે આ સમો ચિત વચન.
કહ્યાં:૨૨ “આ સેના મહાન છે અને સાગર અતિ
ડુસ્તર છે; તો સામરને પાર કરવા વિશે તમે રો
ઉપાય માન્ય રાખા છે। ૨” તે સમચે બીજ
જેટલાક અતિમાની વાનરોએ કડાકા માર્યાઃ અમે.
તતો સિંધુને આળ'ગી જવાને સમય છીએ, પણુ
બીજા બધાથી તે કામ યરો નહિ. “* ' વળી કેટલ કે
હોાડીઓથી તો કેટલાકે નનતજતના તરાપાઓથી
સમુદ્રને તરીને જવાને! [બેચાર જણાવ્યો, પરતુ
રામે તે સૌને સાંત્તત આપતાં કહ્યુ કે, 'ના, એમ
નહિ, હૈ વીરો સવ' વાનરો કઈ સો યોજત
વિસ્તરેલા આ જલનિધિને પાર્ કરી શકરો નહિ.
આથી તમારા આ વિચાર કાય'સાધક નથી.૨**૨”
સેનાને પાર લઈ ન્તય એટલી બધી આપણી પાસે
નૌકાએ પણુ નથી અને વેપારીની નોકાએ। લઈએ
એમ કહે, તે! અમારા જેવા પુસ્યો વેપારીઓતાં
વહાણુ લઈને તેમતે રા માટ છુકસાત ઠરૅ/ચ
વળી શત્રુ લાગ જેઈને આપણા વિશાળ સૈન્યને!
નાશ પણુ કરી નાખે. આથી આપણે તરાપાખાથી
અધ્યાય.૨૮૩સો-સેતુખ'ધને અને રામની લ'કા ઉપર ચઢ
તરી જઈએ એ વાત મતે સ્ચતી નથી.*“ હુ તે
આ પયે।નિધિને પ્રયનપૂવક આરાધીશ. કુ' ઉપ-
વાસ રાખીને અહી' રહીશ, એટ્લે તે મને દર્શન
આપરે.” તે જે માર્ગ નહિ જ ખતાવે, તો હુ
તેને અસિ તથા પવનથીચે વધારે તેજસ્વી અને
કેરી પાછાં ન હઠે એવાં મહાન અસરોથી બાળી
નાખીશ.'૨૫
આપ કહીને ર્ધુકુળવ'શી રામે સુમિત્રાન દન
લક્ષ્મણુ સાથે સતાન કરી, સસઞુદ્રતટ ઉપર્ દર્ભ'ની
પથારી ઉપર વિધિપૂર્વક આસન ક્યું.૨* ત્યારે
જળચરેોથી વી'ટળાયેલા તે નદો અને તદીએઓના
સ્વામી શ્રીમાન સાગરદેવે ર્ધુવીરને સ્વમમાં દ્શ'ત
આપ્યાં.૨5 સે'હડે રતનકારોથી ઘેરાયેલા તે સમુદ્રે
મધુર વાણીમાં ' હે કોશલ્યાન'દન |' એવુ' સ'બે.-
ધૂન કરી આ પ્રમાણે કહ્યું?* 'હે પુસ્પસિહ |
કહો, ફુ વમને આ સંબધમાં શી સહાય કર?
હું પણુ ઇક્વાકુવ શને! હોઈ ને તમારો જ્ઞાતિજન
છુ'.' રામે તેને કહ્યું કે? ' હે નંદો અને નદીઓના
પતિ | મારા સૈત્યતે માર્ગ આપવામાં આવે એમ
ફું' ઇચ્છુ' છુ'. એટ્લે એ માગે જઈ ને હુ' પુલસ્ત્ય-
કુલના ક્લકરૂપ દશગ્રીવતે હણી શકુ [૨5 હુ
તમને આ યાચના કરું છુ, છતાં તમે મને નને
મ્ા3' આપશે! નહિ; તો પછી ફુ દિગ્ય અસરોથી
મ'ત્રેલાં બાસ વડે તમતે સૂકવી નાખીશ. ***
રામને આ પ્રમાણ કહેતા સાંભળીને જળસમુદ્ર
વ્યથા પામ્યો અને બેઉ હાથ નડી રાખી ઊસો
રહીને તે કહેવા લાગ્યો! :૨“ 'હૈ રામ! ડુ તમને
હાનિ ફરવા ઇગ્છતો નથી, તેમ ડુ તમારા
કાર્યમાં વિક્ન પણુ નાખતારા નથી. મારું આ
વચત સાંભળયા પછી તમે જે કરવા ચોગ્ય હોય
તે કરો.*“ હુ તમારી આજ્ઞાથી સૈન્યને જવાનો
માગ આપુ તો ખીશ્તઓ પણુ ધતુષને જેરે મને
આ જ પ્રમાણ આજ્ઞા આપે.“” અહો તમારી
૫૩૧
સાથે નલ નામને એક.વાનર છે. તે શિલ્પીએ-
માં સન્માનિત છે. તે ખળવાત ત્વટા દેવ વિશ્ર-
કર્સાનો પુત્ર છે..પ તે વિદ્દાન મારે વિશે જે કાંઈ
લાકડાં, તૃણુ અને શિલા નાખશે, તે બધું ડુ"
રકવી રાખીશ, એ જ તમારા સેતુ થરો. “૨
આમ કહીને સાગર અ'તર્ધાત થઈ ગયે, એટલે
રામે નલને કલુ' કે, ' તુ' સમુદ્ર ઉપર સેતુ કર,
કમકે તુ'તે કરવાને સમથ છે એમ હુ' માતુ
છુ'. '₹* આ ઉપાયથી કકુત્થવ'શી રામે સેતુબ'ધ.
કરાવ્યો. તે દશ ચો!જન પહોળો હતે અને સો
થોજન લાંબો હતો.“ રામની આજ્ઞાતે સત્કારીને.
બાંધ્વામાં આવેલો તે પુલ આજે પણુ પૃથ્વીમાં
' ત્લસેતુ 'ને નામે પ્રસિદ્ધ છે.." પછી રામ ત્યાં
બિરાજ્યા હતા, ત્યારે રાક્ષસરાજ રાવણનો ધર્મા-
તમા ભાઈ વિભીષણુ પાતાના ચાર મ'તીઓ સાથેઃ
તેમની પાસે આવ્યા.”* મહાત્મા રામે તેતુ”
સ્ત્રામત કરી સત્કાર કર્યા, પણુ સુચીવને શકા
થઈ કે, આ કદાચ રાતનો છૂપો દૂત હોય તો ?₹”
વિભીષણુની સત્ય ચેટ્ટાએ, ઉત્તમ ચરિતિ અને
શુદ્ધ ભાવા ઉપરથી તત્ત્વપૂવ'ક ન્નણીને રધુવીર
પ્રસન્ન થયા અને એમણે તેને સન્માન આપ્યું.**
એમણે સવ રાક્ષસોના રાજ્યપદે વિભીપણુનો અભિ-
પેક ક્યો, પોતાનો ચુપ્ર મતી બતાવ્યો, તેમ જ
લક્ષ્મણુનો મિત્ર સ્થાષ્યો.*“ પછી હે નરપતિ !
ર્ધુનદત વિભીષણુની સંમતિથી, પાતાના સૈન્ય
સાથે તે સેતુ ઉપર થઈને એક માસે સમુદ્રને
પેલે પાર પહોંચ્યા.** ત્યાં જઈને તેમણે અનેઠ-
વાનરો પાસે લ'કાનાં અનેકાનેક મહાન ઉઘાનેોને
સુવડાવી દીધાં.** ત્યારે રાવણુના શુક અને સારણુ
નામના બે ગુપ્ર મંત્રીઓ વાનરનો વેષ ધારણુ
કરીને છાના જાસૂસ તરીકે ત્યાં આવ્યા, પણુ *
વિભીષણેુ તેમને પકડી પાડ્યા.“* તે નિરાચરે।-
એ પોતાતુ' ખરં રાક્ષસરૂપ લીધુ' ત્યારે પણુ રામે:
પડર
શ્રીમહાંભારત-યતષયર્વ-રાસોપાખ્યાનપર્યડે
પો!વાનુ''સૈન્પ્ર તેમને દેખાડ્યું” અને પછી તરત
છોડી દીધા,“ પછી લ'કાનગરીના ઉપવનમાં
સેન્યને! પડાત નાખીને રામે બુદ્ધિમાન અદ
વાનરને દૂત તરી કે*રાવણુ'પાસે મોકલ્યો. **
ઇતિ શ્રીમહાજ્ઞારતમા વતપર્વા તર્ગત રામે!પઇખ્ચાનપવષમા
“સેતુ ધ? નામનો અધ્યાય ૨૮૩મેો! સમાસ
મધ્યાય ૨૮૨મો
અમ'ગદની રિણતા અતે લ'ડામાં મવેશ
॥ સાજરેય ૩૧]
ક્મૂતાનોટ્જો તસ્તિત્વરુયૂજવે વતે |
સૈનાં તિષેદવ વાણીયો વિષિવત્પર્યરણત । ૨ ॥।
માકડેય બોલ્યા : કકર્થવ'શી રામચ'દ્રે શર-
પૂર અન્નજળવાળા અને પુષ્કળ ક્ળમૂળવાળા તે
વતમાં સૈન્યને મુકામ ઠરાવ્યો અને તેની વિધિ-
પૂવ'ક રક્ષા કરવા માંડી."
ખીજ બાજી રાવણ પણુ લંકામાં શાસ્રાતુ-
સાર યુડ્ડની સામગ્રીઓ સજવા માંડી. સ્વાભા-
વિઠ્ઠ રીત્તે જ લંકાપુરી ઉપર સહેજે આક્રમણુ
કરી રાકાય એમ નહોતુ. તેનાં કોટકિલ્લાએ
અતે દરવાજાઓ ધણા મજખૂત હતા. તેને ફરતી
ખાઈઓ છતી. તે માછલાં અને મમરાથી શરેલી
હુતી અને તેતુ' પાણી અમાધ હતુ. તે ખાઈ-
“ઓમાં ખેરના સાત શકુઓ જડ્યા હતા; એટલે
તે ઓળ ગવી ૬ઘટ છહુતી.*૨ તે ખાઈ આમાં
ક્પાટમ'મો હતાં, ફ્ેકવાના ગાળાએા હતા, બેર-
શર્યા સરપાથી ભરેલા ધડાઓ હતા, અતે રાખ
તથા ધૂળના ઢમ હતા. તે ઝુશળે, ઉબાડિયાં,
નારાચો, તોમરો, તલવારો પરશ્ુઆ અને રાતધ્રી-
આથી પૂણુ હતી. તેમાં મળમૂનોના ઉશ્છિષઠો
હતા અને સુદ્મરા હતા. આમ તે ખાઈઓ
* દુમમ હતી.” નગરીનાં સર્વ દ્રારા ઉપર કાયમ-
નાને ફરતા મોરચા હતા અને તેમાં પુષ્કળ
પાળાઃ અને હાથીઓ તથા અનેક ધોડાઓ
હતા. પછી અંગદ લકામાં દરવાજા આમળ
આવ્યો અતે રાક્ષસરાજ રાવણુને પોતાના'આવ્યા-
ના સમાચાર મોકલાવીને તે 1તિભ'યતાથી અદર
પેઠો.” અતેક “કટિ રાક્ષસોની વચ્ચે તે મહા"
બળવાન મેઘમાલાએથી વી'ટળાચેલા સૂર્યની જેમ
શોભતો હતો.“ અમાત્યોથી વી'હાઈ તે બેકેલા
પુલસ્યવશી રાવણુ પાસે જઈને તે વડતૃશેઇ
અગદે તેતે હાંક મારીને રાંમતા આ સદરે
કહેવા માંડ્યો :“ ' હે રાજન્ | મહાયશરવી કે।સ-
લાધિપતિ રધુનાયક રામે તતે આ સમથોચિત્ત
વચતે। કહાન્યાં છે; તે તુ” સાંભળ અને તે ધરમાણે
વત્'ન કર. દેશો 'તથા તમરો અસસ્કારી અને
અન્યાયપરાયણુ રાજનને પામતાં અનીતિંથી કૂદ-
કૂદી ઊઠે છે અતે પછી વિતાશ પામે છે.પ”**
આમ તો તે એકલાએ જ સીતાતું' બળાત્કાર
અપહુરણુ કરીને મારો અપરાધ *કર્ચો છે; તો-
પણુ તે બીજા નિરપરાંધીઓતા વધ ભાટે પણુ
કારણુરૂપ થશે. 'પ૨ પૂવે. બળ અતે અભિમાન-
માં છછી જઈને તે વતમાં 'વિચરતા ગપિએ।-
ને મારી નાખ્યા છે'તથા દેવોને પણુ અપમાન
આપ્યાં છે.૫* તે' રાજ્વિ“ઓને હણ્યા છે અને
રાતી કઠળતી સ્રીઓને હરી લીધી છે. તે! તારી
તે અનીતિજ' તને આ ફળ મળી રછુ' છે.” હુ
તને તારા અમાત્યો સાથે મારી'તાખનાર છુ, તુ'
પ્રુસ્ય થઈ ને યુદ્ટ આપ. હૈ નિશાચર | ડુ માનુષ
છુ, પણુ તું મારા ધતુષ્યતું' પરાકમ ને. તુ”
જતકદુલારી સીતાને છોડી હે. તુ' તેને નહિં જ
છોડે, તો ત મારા હાથમાંથી કદી પણુ છૂટી
શકીશ નહિ. ડુ' તીક્ષ્યુ બાણથી આ લોકને રાક્ષસ-
વિહાણુ। કરી દઈશ. '**
રામદૂત અ'મદ્નાં આ કોર વચન સાંભ-
ળીને રાવણુ તે સહત ઠરી રાક્યો નહિ અને
કોધની મૂર્છોમાં પટી ગયા.” પછી રવામીની
અધ્યાય ૨૮૮મે।1-અઝગદૃતી. રિણ્તદઃ અતે, લ'કામાં પ્રવેશ
ચેણા] ઉપરથી સમ) જનાર* ચાર- રાક્ષસોએ;
પ“ખીએઓ.વાયને।પઠકડે; તેમ અગદને ચાર અગ-
(મે; પણા અને।બે હાથથી પકડી લીધો.“
આસન પોતાનાં; અંગોને! વળગેલા તે રાક્ષસોને)
લઈ ને અ'ગદ આકાશમાં શડ્યો અને એફ મહા-
લયની| અમાસી ઉપર જઈને બેઠો.“ તે વેગ-
પૂર્તક ઊડતો હતો તે વખતે પેલાઃ નિરાચરોા
જમીન પર «ટી પડ્યા. ભારે પછાડથી, પીડાવા-
થી તેમની છાતી ભાંગી ગઈ હુતી.૨” પછી ભવ-
નની ટોચે બેઠેલો અગદ ત્યાંથી પાછો ઊડ્યો
અતે લ'કાપુરી ઓળંગીને સુવેલ પર્વ તની સમીપ)
આવ્યો.૨૫ “કાસલાધિરાજ રામચ'દ્ર પાસે આવીને
તે વાનરે તેમને સર્વ વૃત્તાંત જણાવ્યો. રધુ-
પતિએ તેને અભિન'દત આપ્યાં અને એ પછી
તે તેજસ્વીએ વિશ્રાંતિ લીધી.૨૨ પછી રધુન'૬-
ને વાયુવેગે વાનરો પાસે એકદમ હલ્લો ડરાવી
લંકાના કોટને ગાખડાં પાડ્યાં.૨૨ પછી, લક્ષ્મણે
વિભીષણુ તયા કક્ષાધિપત્તિ નનબવાનને આગળ
રાખીને લંઠાના દક્ષિણુ બાજુના દગ મ દરવાજાને
તોડી] નાખ્યો.૨“ આમ ઊ'ટતા બચ્ચાના જેવા
કઈક ધોળા ને ક'ઈકે રાતા એવા લાખ-કરાડ
રણુમાં શોશતા વાનરો સાચે તે લ'કા ઉપર ધર્યા.
લારે,ધુમાડાના જેવાં વણુંવાળાં તણુ કરોડ રી છો
પણુ યુદ્ધ માટે વ્યવસ્થિત થઈ ગયાં તે રી છોના
બાડુ, ઊર, હુ્ધ તથા પગના નવા ઘણા લાંબા
હતા અને તેમની જઘતેો. વચલો ભાગ લટ-
કતો હતો. તે વખતે ઊડતા, ફૂદતા અને હેકડા
મારતા વાનરોને કારણે ત્યાં ધૂળ ઊડી રહી અને
તેથી સૂય'ની પ્રભા ઢ'કાઈ જવાથી તે દેખાતો
બધ પડ્યો. ૨ હે રાજન્! ડાંગરની ક ટીના
જેવા, શિરીષ । કુસુમની) પ્રભાવાળા, બાલસૂયના
જવા, અને. રાણુના| જેવા ગૌરવર્ણીં એ વાનરોને
લીધે.તે કોટ ચારા ખાજુ , પીળો,પીળે | થર્ઈ ગયો,
૫૩૩;
હુત્તા, એ જેકને તે] સ્રીઓ, વૃદ્ધો] અને] સર્વા”
રાક્ષસો! વિસ્મિત થઈ ગયા.૨“”** પછી વાનરોએડ
મૃણિમય સ્ત'ભોતે, મિનારાઓને) અને] શિપ્રરોર-
ને*ગબડાવી પાડ્યાં. આપ્ન તૂટેલાં અને. મરડા-
ચેલાં તે શિખરોને તેમ જ ય'ત્રોને તેમણું ફેકવાઃ
માંડ્યાં.*” તેએ: શતલ્લીએ; ચકો' અને! ગોફણ
ગાળાએ ઊચકી શંચફીને, બાહુબળપૂવ'ક લ'કા-
માં તાખવા લાગ્યા તથા। મહાત શેર ઠરવા
લાગ્યા.“* કોટ ઉપર? જે કેટલાક રાક્ષસસમૂહે!
હતા, તેએ સે'ક્ડા વાતરોતા ધસારથી નાસ-
ભાગ કરવા લાગ્યા.*૨ પછી સેકડો અને.સહસ્
વિકૃત આકારવાળા।તથા ઘચ્છારૂપત્રાળા! રાક્ષસો
રાવણુરાજની આજ્ઞાથી રણુમેદાને નીકળ્યા.**
શસ્નોની ઝડી વરસાવીને તેમણું વનવાસી વાન-
રોને ભમાડી મૂકયા અને,પરમ પરાકમ પ્રકટા-
વીને તે કોટને શોભા આપવા લાગ્યા.*“ ભય ઠર
દેખાવવાળા અને અડદના ઢમલા જેવા તે,નિશા-
ચરોાએ એ કોટકિલ્લાને ક્રીથી વાનરમુક્ત કરી
દીગા.૨* તે વખતે અનેક વાનરશ્રેછો અગમાં
ત્રિશ્લે ભૉંકાયાથી નીચે પડી ગયા, તેમ અનેક
રાક્ષસો સ્તભે અને તોરણુ।ના પ્રહારથી ભોંય
ચાટતા થઈ ગયા હતા.** ત્યારે વીર રાક્ષસો અને
વાનરા એકબીજાને વાળથી પકડીને યુદ્ધ ઠરવા?
લાગ્યા. તેઝ। એકબીજાને નખથી [ઉઝરડતા હતા,
દાંતથી બચકાં ભરતા હતા અને એકબીજાને ખાઈ
જવાનું કરતા હતા.” ત્યાં વાનરો અને રાક્ષસો
સામસામી ત્રાડ પાડતા હતા, એકખબીન્નને પ્રહાર
કરતા હતા, ભૂમિ ઉપર પડતાં પણુ એકબીશ્ન-
ને છોડતા નહોતા.“ પછી રામે જળની! વૃણિ
કરતાર્ મેઘની, જેમ ખાણુની વર્ષા* ઠરી। અને
તે બાશાએ લ'કામાં પહોંચીને રાક્ષસોને મારરી '
નાપ્યા.*” દઢ ધતૃષ્યધારી અને) કટી તહિ થાક-
નારા સુમિત્રાન દને પણુ કિલ્લા ૩૫૨ રહેલા રાક્ષસે।-
પ૩૪
શ્રીમહાભારત-વતપર્વ-રાગ્નોપાખ્યાતપવર
તે તાકી તાફીને ખાણુ। મારીને તેમને ભૂમિ પર
ઢોળી દીધા.” આમ લઠામાં વિતાશ વર્તાવી-
ને, પાતાતુ' લક્ય સિદ્ધ કરીને અને વિજય મેળવી-
ને તે સેના રામની આજ્ઞાથી પોતાની છાવણી
તરક્ પાછી આવી.*૫
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વાં'તગ'ત રામોઉપાખ્યાનપવ*સા
“લ'કાપ્રવેરા' નામને! અધ્યાય ૨૮૪મે! સમાપ્ત
ગષ્યાય ૨૮૫મો
રામરાવણુ આદિનું ક્'ક્યુષ્ધ
ઊમાહૈકેય ૩વાચ ॥
સતો નિતિશ્ઞમાનાંલાન્સેનિજાન્ રવળાનુમાઃ ।
અમિગમ્ુમળાવ્સેષા પિશાનણુદ્રત્લસાય્ ॥ ૨ ।।
માઠ' ડેય મોહ્યા : આ રીતે રામના સૈનિકા
છાવણીમાં પ્રવેશતા હતા, ત્યારે પ્જણુ, પતત,
જભ, ખરુ કોધવશ, હરિ પ્રસ્જ, અસ્જ અને
પ્રધસ આદિ રાવણુના અતુયાયીઓ અને ક્ષુદ્ર
પિશાચે। તથા રાક્ષસોના અનેક ગણુ। તેમના ઉપર
ધસી આવ્યા.ખ* તે દુરાત્માખ અદશ્ય રીતે ધસી
આવતા હતા, પણુ અ'વર્ધાન વિદ્યાને નણુનારા
વિભીષણુ તેમની અ તર્વાન શક્તિતે હણી તાખી.*
આથી હે રાજન્ | તેઓ પ્રત્યક્ષ દેખાવા લાગ્યા.
પછી લાંબા ઠેકડા ભરનારા બળવાન વાનરોાએ
તે સવે'નો ઘાણુ કાઢી નાખ્યો અને તેઓ ભોંય
ઉપર નિષ્પ્રાણુ થઈને પડ્યા.” વાનરાતું આ કાર્ય
સખળ રાવણુ સાંખી શડયો નહિ. ધાર તથા બળ-
વાન પિશાચ અતે રાક્ષસોથી વી'ટળાઈને તે પોતે
રણુમાં આન્યો.* યુડ્શાસના વિધાનને નણુવા-
વાળા તે જાસુ ખીજે શકાચાર્ય હેય તેવો
જણાતો હતો. તેણે રાકાચાચે' કહેલા વ્યૂફ પ્રમાણે
સેનાન્યૂડ ગોઠવી વાનરોને ઘેરી લીધા. આમ
દશસુખ શનણુ સેનાને વ્યૂક બાંધીને નીકળ્યો છે,
એ નેઈને ર્ધુપતિ રામે પણુ બૃહસ્પતિએ કહેલી
વિંધિએ રાક્ષસો સામે સૅતાગ્યૂડ ગાડવ્યો.” તે પછી
ત્યાં શવણુ રામ સામે આવીને યુદ્ધ કરવા લાગ્યો
અને તે જ પ્રમાણે લક્ષ્મણુ પણુ ઇંદ્રજિત સાથે
યુદ્ધ ખેલવા મ'ડ્યો.“ ત્યારે સુગ્રીવ વિરૂપાક્ષ સાથે,
નિખર્વજાટ તાર સાથે, તલ તુડ સાથે અતે પટુશ
પનસ સાથે લડવા લ્યાગ્યા.“ ત્યાં યુદ્ધપ્રસગે જે
જેને પોતાના જેવો સમથ માનતા હતા, તે તેની
સાથે પાતાના બાહુબળને આશ્રય રહીનેયુદ્ધ કરવા
લાગ્યા. પૂવે દેવા અતે અસુરો વચ્ચેતા જેવો
આ ધેર ને ર્વાડાં ખડાં કરનારો સ'થામ ભીર
પુસ્યોનો ભય વધારતો કમેકમે ધણુ! વધી રહો
હુતો.૫૦૫૫ રાવણે રાક્તિ, શૂળ અને તલવારની
ઝડી પાડીને રામને પીડા પહોંચાડી, ત્યારે રામે
પાણી પાચેલાં તીણાં લો ખડી બાણુ। છોડીને રાવ-
ણુતે પીડિત ક્ચૌ.૫૨ એ જ રીતે લક્ષ્મણું સુસજજ
ઇંદ્રજિતને મમ'ભેદી બાણુથી વીધી નાખ્યો, તો
ઇદ્રજિતે પણુ સુમિત્રાપુત્ર લક્ષ્મણને અનેક ખાણુથી
ભેદી દીધો. વળી વિભીષણું પ્રડસ્ત ઉપર અને
પ્રહસ્તે વિભીષણુ ઉપર નિશ'યતાથી ૫'ખીની
પાંખ જેવાં તીક્ષ્ણુ બાણ।ની વર્ષા ચલાવી.***૫૪
આમ તે બળવાનોતાં મહાન અસેને એકબીન
સાથે ભેટા થવાયી તરણું લે.ઠે।માં રહેલા સચરાચર
ક;
જવે। વ્યાકળ યઈ ગયા.*
ઇતિ શ્રીમહાભારતમા વનપર્વા'તગત રામોપાખ્યાનપર્વમાં
“રામરાવણાદિ ઠ્'દ્રયુદ્ધ” નામનો અધ્યાય ૨૮૫મે! સમાંતર
મધ્યાય ૨૬૬મોૉ
ઝુ'શડણુ રણમેદાને-વાનરેોનુ'
તથા રાક્ષસોનુ* ચુદ્ધ
॥ સાઉરેય વાચ ॥
તતઃ ક્રદ્ત્સઃ લટ સમમ્યેસ્વ થિમીયળથ્1
સર્યા તારયામાલ વિત (મશઃ ॥ ૬ ॥
માક'ડેય બોલ્યાઃ પછી યુડ્માં કડોર કમ
કરનાર પ્રહુસ્તે એકલ્મ ધસી આવીને ત્રજના
કરી અને વિશીષણુતે ગદાથી મહાર કર્યો.પ આમ
અધ્યાય ૨૮૬મે!-કુ'ભકણુ રણમેદાતે-વાનરોતુ' તથા રાક્ષસોતુ” યુદ્ધ
પરપ
ભય'ડર વેગવાળી એ ગદાને। પ્રહાર પડ્યો, છતાં
મહાળાડુ વિભીષણુ તો હિમાચલતી જેમ સારી
રીતે સ્થિર રહ્યો અને જરા પણુ ફપ્યો નહિ. તે
સમયે વિભીષણુ સો ધઢાવાળી મહાન અને વિશાળ
શક્તિ પકડી અને તેને મ'નીને પ્રહુસ્તના મસ્તક
ઉપર ફે'કી.૨* વજતા જેવા વેગવાળી એ શક્તિએ
ઊડીને તે રાક્ષસના માથાને ઉડાવી દીધુ' અને તે
પવનથી ઊખડી ગયેલા વૃક્ષની જેમ દેખાવા
લાગ્યો. આ રીતે પ્રહસ્ત રાક્ષસને રણુમાં રોળાઈ
ગયેલ જેઈને ધૂમ્રાક્ષ મહાવેમથી વાનરો તરક
ધસી આવ્યો. તેના મેધતા જેવા ભયકર દેખાંવ-
વાળા સૈન્યને આવતુ' નેઈને મોઢા મોટા વાન-
રાએરણુભૂમિમાં નાસભાગ ઠરવા માંડી... આમ
વાનરત્રેછોને એકદમ તાસશાગ કરતા જેઈ ને વાન-
રમાં સિહ જેવો! વાયુત'દન હંતુમાન સમરાંગણુમાં
આવ્યો.” હે રાજન્] પવનસુત હતુમાનને આમ
ચુડ્ભૂમિમાં ઊભા રહેલા જઈને સર્વ વાનરો મહુ-
વેગથી પાછા ભેમા થઈ ગયા.“ ત્યારે સામસામે
ધસતી રામ અને રાવણુની સેનાએને મહાન,
તુમુલ અને રામાંચક અવાજ ગાજ રહ્યો.“ આ
રીતે ઘોર સત્રામ મડાતાં ત્યાં લોહીનાં ખાબડાં
ભરાઈ ગયાં અને ધૂમ્રાક્ષે પ“"ખાળાં બાણુ। મારીને
એ વાનરસૈન્યને ભમાડી દીધુ”.૫* પછી તે રાક્ષસ
શ્રેઇ ધૂમ્રા્ષ આમળ ધસી આવ્યો, ત્યારે પવન-
પુત્ર શગુજિત હતુમાને તેને વેગથી સામનો આપ્યો.
આમ એકખીન્ત ઉપર વિજય મેળવવા ઇશ્છતા
વાતરવીર હતુમાન અને રાક્ષસેવીર પૃષ્રાક્ષ વચ્ચે
ઇંદ્ર અને પ્રહ્લાદ વગ્ચેતા જેવું ઘોર યુદ્ધ ચાલ્યું.
ઘૂમ્રાક્ષરાક્ષસે હતુમાન વાનરને ગદાએ અને પરિધે-
ચીપ્રહાર કર્યા, તો એવાનરોએ રાક્ષસ ઉપર થડ અને
ડાળાંવાળાં વૃક્ષોથી મારો ચલાવ્યો. પછી કુડ્ઠ
થચેલા મારતિ હતુમાને અતિ કોપ કરીને ધૂમ્રા-
ક્ષને તેના અક્ષ, રથ તથા સારથિ સાથે વધેરી
નાખ્યો. આમ રાક્ષસશ્રેઇ ધૂમ્રાક્ષતે હણાઈ ગધેલો
નેઈને બીન્ન વાનરોને વિશ્વાસ આન્યે। અને તેઆ
રાક્ષસસૈનિકોને મારવા મડયા.૫૫-૫૫ બળવાત
અને જયશાળી વાનરો! આ રીતે રાક્ષસોને મારવા
લાગ્યા, એટલે તેમના મનોરથો ભાંગી ગયા અને
તેઓ ભયતા માર્યા લકા તરફ દોડી ગયા.પ૫ આ
પ્રમાણું મરતાં બચેલા તે રાક્ષસે નાસીને લામાં
પહોંચ્યા અતે તેમણું રાવણુરાજને સર્વ” વૃત્તાંત
ચથાસ્થિત ઢલો.૫” મોટા મે વાનરોએ રણુમાં
પ્રહરતને તથા મહા ધતુર્ધર ધૂમ્રાક્ષને સેના સાથે
મારી નાપ્યા છે એ વાત તેમની પાસેથી સાંભળીને
રાવણું એક ઊ'ડા નિસાસો નાખ્યો. પોતાના શેઇ
આસન ઉપરથી ઉછાળો મારીતે તે બોલ્યો “કે,
હુવે કુ'શકણું પરાકમ બતાવવાનો આ સમય
આવ્યો છે.૫૦૫* આગ કહીને તેણે સૂઈ રહેલા
અતિ નિદ્રાળુ કુ'ભકણ્'ને અતિ મહાન ઘોષવાળાં
વિવિધ વાજિ'્રો વગાડીને જમાડ્યો.*” આમ
કુભકણુંને મોટા પ્રયત્નથી જગાડવામાં આવ્યો.
તે નિદ્રા્ક્ત થઈ ને સ્વસ્થ રીતે અન્યમ્રતાથી બેઠો,
ત્યારેભયથી વ્યાકુળ થયેલા રાક્ષસાધિપતિ દશસુખે
તે મહાબળવાનને આ પ્રમાણે કલુ": હૈ કુ'શકણુ' !
તને ધન્યવાદ ધટે છે. એટલે તો તારી ઊ'ધ આવી
ભારે છે.૨“૨૨ તુ' દારણુ જતના આ મહાભય
વિરે જાણતો પણુ નથી ! પેલે! રામ સમુદ્ર ઉપર
પુલ બાંધીને વાંદરાએ સાથે અહી સાગરને પાર
કરીને આન્યો છે.૨૨ અમને સૌને તુચ્છ ગણીને
તે મોટા સ'હાર કરી રકો છે. જનકપુત્રી સીતા
નામની એની પત્તીને મે* હરી આણી છે.૨*
આથી તે એને લેવા માટે મડાસામર ઉપર સેતુ
બાંધીને અહી' આવ્યો છે. તેણુ જ આપણા મહાન
પ્રહસ્ત આદિ સ્વજનોને હણી નાખ્યા છે.૨૫ છુ
શત્ુમર્દન | તારા સિવાય “કોઈ ખીજ" એ રામને
હણી શકે એમ નથી. તો હે શ્રેક બળવાન ] તુ
પડવુ!
શ્રામહાભારત-વનપર્ત-રાપોપાષખ્યાનપવરે
કત્ચાવગેરે ધારણુઃ કટ્રીનીઆજેજ યુડ્ડ ઠરવાઃ| તોબળ, ચડબળ,અને વજગાડુ તામતા વાનરોને?
તીકળ.*5 હે શત્રુદમત પતા રામ આદિ સવ
શત્તુઓને સમરાંગણુમાં મારી તાખ..વજવેગ અને*
પ્રમાથી-એ બે દૂષણુના નાના ભાઈઓ મોટી સેના
સાધે તારી પાછળ આવશે. રાક્ષસપત્તિ રાવણે
આ ત્રમાણુ'વેગવાત કુ'ભકર્ણને। લુ અને વજ*
વેમ તથા પ્રમાથીને તેમના કર્તવ્ય વિશે આજ્ઞા
આપી.ર”*“ દૂષણુના તે મે વીરનાના ભાઈઓએ
રાવણુને ' તથાસ્તુ ' હહ્યું અને તરત જ તેએ કુભ-
ડણ્'ને આમળ કરીને નગરની બહાર નીકળી
પડ્ચા.**
ઇતિ થીમહાલારતમાં વનપર્વા'ત ગત રામોપાખ્યાનપર્વમાં
*કુલ્રકર્ણનિર્ગ મન” નામનો અધ્યાય ૨૮૬ મો! સમાપન
અષ્યાય ૨૮૭મો,
કુૅભકણુ' આર્દિનો વધ
॥ માજરેય ૩વાસ ॥
સતો નિર્યાય, સ્વપુરાત્યુંમવમર સહીનિમી 1
જવલ પિસેસ્થ તસ્ઝિતવાકવત્રત સ્થિતમ્ || ૨
માઠકડેય। બોલ્યા : પછી કુ'ભકણું' અતુ-
ચાયીખઓ સાથે પોતાના નગરની બહાર નીકળયો,
તા તેણ, સામે જ વાનરસૈન્યતે. દઢ ગુકીઓ
વાળીને ઊજુ' રહેછુ' જેયું.૨ રામને નેવાતી
ઇગ્છાએ-તેસુ તે સૈન્યને નવા માંડ્યુ, વ્યાં તેણે
સૂમિત્રાન'દનને હાથમાં ધય: ધારણ કરીને ઊભા
રહલા જેયા.* વાનરાએ ધશ્રી આવીનેકકુ'ભકણૂંને
ચારેબાજુથી ધેરી લીધો અને અનેક પ્રચ'ડ વૃક્ષોથી
સેતે* મારવા લાગ્યા. “કેટલાક વાતર] પોતાના
નખોથી નિશ'યતાપૃવ'હ-તેના દેહને ચીરવા લાગ્યા,
આપ તે વાનરો ,ધણીધણી યુડ્દરીતિએ। વડે! યુદ્ધ-
કરરી રથા હતા. તેમણે ,અનેકવિધ ભયકર હથિ-
યારથી 'રાક્ષસે'દ્ર, કુ'શહણને પ્રહારે! કર્યા. , પણ્
જમ જેમ પ્રહારો પડતા ગયા તેમન તેમ તતે તેઇ
હસતો) ડુસતો વાનરોને મોંમાં સૂડી દેવા લાગ્યો.૨-*
પ્ણુ,હોઈયાં હરી ગયો. કુ'ભકણ્ રક્ષસતુ' આ
શયાનક કય' જેઈ ને તાર આદિ વાનરો ત્રાસી.ગયા
અને મોટેથી ચીસાચીસ પાડવા લાગ્યા. વાતર*
સેનાના એે અધિપતિગાને! તેમ જ સેનાદળોતે
આમ ઊચેથી ઠિકિયારી પાડતા સાંભળીને સુથીવ'
તિ્ભયતાએ કુ'ભકણ'ની! સામે ધસી ગયે. એ'
ઉદ્ારચિત્ત કપિશ્રેષ્ઠે ક'ભકણ્ ઉપર વેગથી, હદન
કર્ચ અને ખળપૂર્વાક તેના માથે શાલતુ' ઝાડ:
ઝીડયું, આમ તે મહાવેગી મહાત્મા સુમીવે કુભ*
કણના માથા ઉપર શાલવૃક્ષ ભાંગ્યું, તોપણું એ
વાતર કુ'ભઠણ્ને તેનાથી કઈ પીડા કરી શડયો
નહિ. તે તેદ ચાલકૃક્ષને। સ્પશ* થતાં ચોંકી ઊક્યાં
અતે એકદમ ગર્જના કરવા લાર્યો.' ” પછી
કુ'શકણ' સુગ્રીવતે બે હાથે પકડીને જેરથી તાણુવા
લાગ્યો. શક્ષસ કુ'ભકણું' સુગ્રીવતે આમ ખેચી
રકલો છે એ જેઈને, મિત્રોને આન'દ આપનારા
સુમિત્રાના ન દત વીર લક્ષ્મણ વેગથી સામે ધસ્યા-
શગુવીરને હણુનારા એ લક્મણું સામે જડને કુ'ભ-
કણુ' ઉપર:સોનેરી પીછાંવાછુ મહાવેગીલુ' મઢ
માણુ છોડયું” તે બાણે કભકણુ'તા કવચતે તથા
તેના દેહને વીધી નાખ્યા. લોહીથી ખરડાચૈકુ તે
તીર પૃથ્વીને ચીરતું ચીરતુ' અ'દર પેસી ગયું.
આમ હદય ભેદાઈ ગયું, એટલે કુ'ભકણું કપીશ્વર
સુગ્રીવને છોડી દીધે..૫૫ ૫" પછી શિલારૂપી
આયુધ વારણુ કરનારો મહાચાપધારી કુભકણુ
મોઠી શિલા ઉમામીને સુમિત્રાપુત્ર લકૃમણુની સાસે
રદાડ્યો. આમ તે છલ ગ) ભરતો આવતો હતે!
હારે લક્ષ્મણું તરત જ બે તીણાં ,અણીવાળાં* કરુ!
બાણે। છોડીને તેના ઊ'ચા 'થચેલા.બેઃહાથોને છેદી
નાખ્યા. પણુ ત્યાં કભકણુ તો પાછે! ચાર હાથ*
વાળે॥ થઈ ગયો 1૫૦૫૬ કુ'ભકણુ'નાં. શિલારૂપી
આયુધોને ધાશણુ'કરનારા તે સવ હાચોને પણુ સુમિક
અધ્યાય ૨૮૮મો-ઇંદ્રજિત ચ્રાથેના યુદ્ધમાં રામલક્ષ્મણનુ' પતન
૫૩૭
ત્રાન'દને પોતાની અન્નચપલતા પ્રકટ કરી ક્ષુર
બાણુ।થી કાપી તાપ્યાં.'” તે સમયે કુભકણું
પ્રચડકાય થઈ ગયો અને એને અનેક પગો,
અનેક મરતકો તથા અનેક હાથો ફૂટી આવ્યા |
પવર્તના સમૂહ જેવા એ કુભકર્ણુને સુમિત્રાસુતે
ખ્રહ્માસ્રથી ચીરી નાખ્યો.“ આમ દિવ્ય અસ્નના
પ્રહાર લાગતાંજ જેમ મોટી વીજળીથી બળી
ગયેલુ' “કાઈ અ'કુર્વાછુ વૃક્ષ પડી જય, તેમ તે
મહાવીયંવાન રણુમાં ઢળી પડ્યો.“ વૃત્રના જેવા
પરાકમી તે કુ'શકર્ણુને પૃથ્વી ઉપર નિષ્પ્રાણુ યઈ
પડેલો! જેઈને રાક્ષસો ભમતા માર્યા તાસભાગ
કરવા લાગ્યા.** તે સૈનિકોને આ પ્રમાણું નાસ-
ભાગ કરતા જેઈ ને દૂષણુના તે બે નાના ભાઈ આએ
તેમને ઊભા રાખ્યા અને તેમણે સુમિત્રાન'ન સામે
ક્રોધપૂર્વક હલ્લો ચલાજ્યો.૨૫ કોધથી ભરેલા એ
વજ્વેગ તથા પ્રમાથી આમ દોડતા આવ્યા, ત્યારે
સુમિત્રાન'દને ગજ'ના ઠરીને તે બ'નેને બાણુ।થી
વધાવી લીધા.૨૨ આમ તે વખતે, હે પાથ* |
ધીમાન લક્ષ્મણુ અને દૂષણુના બે નાનાં ભાઈઓ
વચ્ચે રૃ'વાડાં ખડાં કરે એવુ' અતિ ભય કર યુદ્ધ
થયું.૨૦ લક્્મણું તે બને રાક્ષસો ઉપર શરે।ની
મહાવૃછિ વરસાવી અને તે બને કોધભર્યા વીરોએ
પણુ સામી બાણ્ધારા વરસાવી.** આ રોતે વજ-
થગ તથા પ્રમાથી અને મહાખાડુ સુમિત્રાનદન
વચ્ચે બે ઘડી સુધી અતિ દારણુ યુદ્ધ ચાલ્યું.૨*
હુવે મશ્તસુત હતુમાન એક પવા તરિખર ઉપા-
ડીને ધસ્યા અને તેમણે વજવેમ રાક્ષસતા પ્રાણુ
ઝડપી લીધા.૨૫ ત્યારે મહાબળવાન નીલ વાનર
પણુ મોઢા પથ્થર લઈને દૂષણુના નાના ભાઈ
પ્રમાથી ઉપર દોડ્યો અને તેણે તેનો ફૂઢા કરી
નાખ્યો.૨” ત્યાં એકબીન્ન સામે દોડતાં રામ અને
રાવણુનાં સૈન્યો વચ્ચે કડવાં પરિણામ લાવનારા
સ થામ પાછે નમ્યો.૨“ તે સમચે વાતરોએ સેકડો
મમ્વ,૩૮#૪
રાક્ષસોને હણી નાખ્યા અને રાક્ષસોએ પણુ વાત-
રનો ઘાણ કાઢ્યો, પણુ આમાં રાક્ષસે જ ધણે
ભાગે મરી ગયા, વાનરો એટલા બધા હણાયા
નહેોતા.'**
ઇતિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત રામોપાખ્યાનપવ'માં
“કુભકર્ણાં દેવધ” નામતે! અધ્યાય ૨૮૭મો! સમાપ્
મષ્યાય ૨૮૬૮નો
ઇદ્રજિત સાચેના યુદ્ધમાં રામ-
લક્ષ્મણુનુ' પતન
॥ મારેય ઝવ ॥
તતા શતા છતે સણ્વે કુંમરમ સટાસુમય્ ।
પ્રદ ચ મદે્વાલ પૂત્ર ચાડતિતેસતમ્ | ૨॥
માઠડેય બોલ્યાઃ હવે અતુયાયીઓ સહિત
કુભકણુ'ને, મહાધવુર્ધર પ્રહરતને અને અતિ તેજરવી
ધુગ્રાક્ષને રણુમાં રોળાઈ ગયેલા સાંભળીને, રાવણે
પોતાના વીર પુત્ર ધૈદ્રજિતને કહ્યુ “કે, શગુ-
નાશન | તુ'રામને સુગ્રીવ તથા લક્ષ્મણ સાથે મારી
નાખ.”* હૈ સતુત્ર| સહસ્ર નયતવાળા અને
વજતે ધારણુ કરતારા શચીપતિ ઇંદ્રને સ'ગામ-
માં જીતીને તે' મને પ્રેન્ન્વિળ યશ અપાન્યો
છે.” તો હૈ અરિનાંશન ! હે શ્રેષ શસ્રધારી | તુ' પ્રકટ.
કૈ અપ્રકટ રહને વરદાનવાળાં દિવ્ય બાણુ। વડે
મારા શત્રુઓનો નાશ કર.* હે નિષ્પાપ ! રામ્,
લક્ષ્મણ અને સુગ્રીવ તારાં બાણુ।ના સ્પશ'ને જીરવી
શકવાને સમથ નથી, તે! પછી તેમના અતુચરા
તો ક્યાંથી તે જરવી શકરો ?* હૈ નિષ્પાપ ! પ્રહરતે
અને કુભકણું ખર રાક્ષસતુ' ગણુ ટ્રેડ્યું” નથી;
તો હે મહાખાડુ| સ'ત્રામમાં આજેજ તદ્ણુ
ખાણુ।થી શઞુઓને સૈનિક્રા સહિત મારીને તુ તે
ગ્ફણુને અદા કર. હે પુત્ર ! પૂવે" ઈંદ્રને જતીને
તે જમ મને હય પમાડ્યો હતો, તેમ આજે પણુ '
સૈનિકો સાથે રાઝુઓને! નાશ કરીને મૃતે આનદ.
પસાડ.?*” હૈ રાજન્] રાવણે આ પ્રમાયુ કહું,
પરત
શ્રીમહાણારત-વનયવ-રામોાપાખ્યાનપવર્ષ
એટલે ઇંદ્રજિતે તેને ' તથામ્તુ' કહ્યું. તેણુ તરત જ
બખ્તર સછી લીધુ' અને રથમાં બેસીને સમરભૃમિ
તરક પ્રયાણુ ક્યુ.“ પછી રાક્ષસવર ઠૈદ્રજિતે
પોતાતુ' તામ અતિ રપટટ રીતે સંભળાવીને શુભ
લક્ષણુવાળા લક્ષ્મણને રણુભૂમિમાં આહવાન આપ્યું,
ત્યારે લક્ષ્માગ ધતુષ્યબાણુ હાથમાં લીધાં અને સિહ
જમ ક્ષુદ્ર ઢગ ઉપર ધસે; તેમ તે તાળીઓના
ઘેષથી ત્રાસ જમાવતે। ઇંડ્રજિત સામે ધર્યો.“*૫*
«યારે દિન્ય અસરોને નણુનારા, તીત્ર કોધવાળા,
એકખીશની સ્પર્ધા કરતા અને એકમેક ઉપર
વિજય મેળવવાને ટાંપતા તે બ'ને વચ્ચે અતિ
મહાન યુડ્ડ મડાયું.૫૫ હુવે રાવણુપુત્ર ઇંદ્રજિત
બાણુ। વડે લક્મણુના ઠરતાં ક'ઈ અધિક કરી
શકયો નહિ, એટલે તે શ્રેઇ ખળવાને અતિ ભારે
મ્રયત્ત ફરવા માંડ્યો,૨ પછી તે મહાવેગવાળાં
તોમરેથી લક્ષ્મણને પીડવા લાગ્યો, ત્યારે સુમિ-
ત્રાન'હને તે આવેલાં તોમરાતે તીક્્ણુ બાણુ।થી
કાપી નાખ્યાં.૫૨ આમ તીક્ષ્યુ ખાણ! વડે &પાઈ
જનાથી તે તામરા ધરણીતલ ઉપર ગરી પડ્યાં.
પછી મહાવેગવાન વાલીપુત્ર શ્રીમાન અગદે એક
ઝાડ ઉમામ્યું અને ઇંદ્રજિત સામે દોટ મૂડીને
તેના માથા ઉપર મારું”. આ પ્રહાર થવ્રા છતાં
ઈંદ્રજિત જરા પણુ ગભરાયો નહિ. તે વીય'વાને
તો પ્રાસ વડે અ'ગદની છાતીમાં પ્રફાર કરવાની
ઇચ્છા ડરી. ત્યાં તો લક્ષ્મણુ એના પ્રાસને છેદી
નાખ્યુ, પછી રાવણુસુત ઇૈદ્રજિતે પોતાની પાસે
“આવી રહેલા વાતરશ્રેષ વીર અગદને ડાળે પડખે
ગદાપ્રહાર્ કચ; પણુ બળવાન વાલીપુત્રે તે પ્રહા
રને ગણકાર્યો જ નહિ.“ ' અમગદે તો કોધમાં
આવીને ધૈદ્રજિતિ ઉપર ચાલતું ઝાડ ઉપાડીને
ફેંડ્યુ. આમ હૈ પાર્થ | ઇંદ્રજિતના વધ માટે
અ'ગદે વૃક્ષ રાધપૂન'ક ફેડ્યુ' તેથી ઇંદ્રજિતના
ર્થુતા તેના ઘોડાઓ તથા સારથિ સાથે ચૂરા યઈ
ગયે. આ રીતે હે રાજન્] સારથિ અને અથો
હણાઈ ગયા, એટલે રાવણાત્મજ ઇંદ્રજિત રથમાંથી
ફૂટી પડ્યો અને ત્યાં તે ત્યાં જ માયા વડે અત
ધાન થઈ ગયો. આમ બહુ માયાવાળા તે રાક્ષસને
અંતર્ધાન થઈ ગયેલે જણીને રામચ તે સ્થાત
ઉપર આવ્યા અને પોતાના સૈન્યતુ' ર્ક્ષણુ કરવા
લાગ્યા. પછી ઇૈદ્રજિતે રામતે તથા મહાબળવાન
લક્ષ્મણુને તાકી તાછીને વરદાનવાળાં બાણે। છેડીને
તેમને સવ' અગે વીંધવા માંડ્યા. ત્યારે માયાથી
અતર્વાન થઈ અદર્ય રહેલા એ રાવણુષુવ ઉપર
શરવીર રામલક્મણુ બાણ! છોડીને યુદ્ધ કરવા
લાગ્યા. તે સમયે ઈૈદ્રજિતે તે પુસ્ષસિ'હેનાં સર્વ
અગે ઉપર રોપપૂવ'ક સેકડો અને હજરો બાણુ।
વારવાર છેડ્યાં. પછી અખડ બાણુવારા ચલાવી
રહેલા તે અદશ્ય ઇૈંદ્રજિતને ખોળી કાઢવા માટે
વાતર મોટી મોટી શિલાએ હાથમાં લઈને
આકાશમાં ઊંચે ચડ્યા. ત્યારે પણુ અદરય રહેલા
એ રાક્ષસે તે વાનરોને તથા રામલક્મણુને શરોથી
વીધી નાખ્યા. માયાથી વીંટળાયેલા એ રાવણુ-
સુતે ભારે મારા ચલાવ્યો, તેથી રામલક્મણુ એ
ખ'તે વીર ભાઈઓ બાસુ।થી ઢ'કાઈ ગયા અને
આકાશમાંથી જેમ સચ પડે તેમ તેખા પૃથ્વી
ઉપર નીચે પડ્યા.₹“-૨*
ઇતિ શ્રીમહાભારતમા વતપર્વા'તર્ગવ રામાપાખ્ય તપમાં
“કટ્જિતનુ' યુષ્ઠ' નામને! અધ્યાય ૨૮૮મો સમાળો
ભમષ્યાય ૨૮૨૧મૌ
ઇદ્રજિતતા વધ
ઊમાજ્કેથ ૩પ ॥
તાનુમૌ પતિતી રક સ્તરો સમઝક્મળો ।
સંધ રાવમિમેવ રરેેસવરેલ્તવા || ? ॥
સાહક'ડેય બોલ્યા : રામ અને લક્ષ્મણુ એ બે
ભાઈઝાને પડેલા શેઈને સવણુસુત ઠૈદ્રજિતે
ક્રીથી તેમતે વરદાન પામેલાં બાણુઃ વડે બાંધી
અધ્યાય ર૮હસે!-ઈંદ્રજિતતેો વધ
પરહ
રીધા." ઇંદ્રજિતે એ બ'ને વીરોને આ પ્રમાણે રણુમાં
બાંધી લીયા, «ત્યારે તે પુસ્પસિ'હે પાંજરામાં પુરા-
ચેલા બે પ'ખીઓ જેવા જણાવા લાગ્યા.* સે'કરો
શરાથી વી'ટળાયેલા રામલક્્મણુને ભૂમિ ઉપર
પડેલાન્નેઈને, હપીશ્વર સુત્રીવ સુપેણુ, મૈ'દ) દ્રિવિદ,
કુદ, અંગદ, હતુમાત, નીલ, તાર અને નલ
આદિ વાનર સાથે તેમને ચારે બાજી વીટીને
ઊસે રલો.ર* એવામાં વિભીષણુ પોતાતું કોમ
પતાવીને તે સ્થાને આવી પહોંચ્યો અને તેણે તે
અનને વીરોને પ્રજ્ઞાસ્રથી સચેત કર્યા .* સુત્રીવે પણુ
દિન્ય મ'ત્ોથી મ'ત્રેલી વિશલ્યા નામની મહોપધિ-
થી તેમને એક ક્ષણુમાં ખાણા।થી પડેલા ધાવ-
રહિત કરી દીધા. આમ ધાવરહિત થયેલા અને
“ડ્ધિમાં આવેલા તે બને મહારથી નરવર શ્રમ
અતે આળસથી સ્ક્ત થતાં એક ક્ષણુમાં જ ઊભા
થઈ ગયા.” પછી હે પાથ ! વિભીષણેુ ઇક્ષ્વાકુ-
દત રામતે પીડારહિત થયેલા નેઈને તેમને બે
હાથ નડી આ વચને કહ્યાં: “ 'હે શતઞુનાશન !
શાજરાજેશ્વર કુબેરની આજ્ઞાથી એક ગુદ્યક શ્વેતગિરિ-
શએથી આ જળ લઈને તમારી પાસે આવ્યે છે.“
હૈ મહારાજ ! હે પરતપ | છુપાઈ ગયેલાં પ્રાણી-
ને જેવા માટે કુબેરે તમને અ જળ આપ્યુ*
છે.૫૦ આ જળ વડે આંખો ધોવાથી તમે અદરય
ઈ ગયેલાં પ્રાણીઓને જેઈ શકશે. વળી તમે જે
માણુસને આ પાણી આપશે, તે પણ એ પ્રમાણે
જેઈ શકરે. પ સારું એમ કહીને રામે તે
સરકાર કરેલું જળ રવીકાયું' અને તે વડે તેમણે
તથા મહાતુસાવ લક્મણુ પોતાની આંખો સાક્
કરી.પ્ચ્સુત્રીવ, નનખવાન, હેજુમાન, અ'ગદ, શદ,
દ્વિવિદ, નીલ અને ઘણાખરા વાનરશ્રેછોએ પણુ એ
પ્રમાણે પોતાનાં નેત્ોને નિમળ કર્યા'.૫* એટલે હે
ચુધિધિર1 વિભીષણ કહ્યુ' હતું તેજ પ્રમાણે થયું.
તેજ ક્ષણુ તે સૌની આંખા ઇંદ્રિયોથી જેઈ અથવા
જાણી ન શકાય તેવી વસ્તુઓને પણુ જેવા લાગી.પ*
એ વખતે આ પરાકમ કરનારો ઇંદ્રજિત પિતાને
પોતાના કામની ખબર આપીને કરી વેગથી રણુને
મોખરે આવવા લાગ્યો.પ* આમ કોધમાં આવેલો
ઇૈદ્રજિત કરી યુદ્દની ઇચ્છાથી આવી રહ્યો હતે!
ત્યારે વિભીષણુના મતને અતુસરનારા સુમિત્રા-
ન'દને તેની સામે ધસારો ક્યો.૫૫ જેણું આહિતિક
કુમ નહેતુ' ક્યું અને જે વિજયથી મદમસ્ત થઈ
ગયો હતો, એવા ઇંદ્રજિતને મારવાની ઇચ્છાથી
લક્ષ્મસુ વિભીષણુના સ“કૅત પ્રમાણ તેના ઉપર
કોધપૂર્જ ક ખાણનો મારો ચલાન્યો."* તે સમચે
એકમેક ઉપર વિજય મેળવવાને ઇચ્છતા તે બ'નેની
વચ્ચે ઇંદ્ર અને પ્રહ્લાદની વચ્ચેના યુદ્ધ જેલુ*
અક્સુત અને અત્યત આશ્રય'કારક યુદ્ધ ચાલ્યું.પ*
ઇંદ્રજિતે સુમિત્રાપુત્ર લક્ષ્મણુને તીક્ષ્ણ અને મમ'-
ભેદી બાણુ।થી વીંધી નાખ્યો અને સામેથી લક્ષ્મ-
ણં એ રાવણુપુત્રને અસિતા જવા સ્પશ'વાળાં
ખાણુ।થી વીધી દીધે।.પ“ સુમિત્રાપુત્ર લક્ષ્મણુનાં
ખાણુ।નો સ્પશ થવાથી રાવણુપુત્ર કોધથી મૂછિત
થઈ ગયો અને તેણું લક્ષ્મણુ ઉપર ઝેરી સાપ જેવાં
આઠ બાણો છોડ્યાં.૨* ત્યારે હે વીર ! અસિના
જેવા સ્પ્શ'વાળાં ત્રણુ બાણુ। વડે સૌમિનિએ ઇંદ્ર-
જિતના પ્રાણુ કેવી રીતે હરી લીધા તે હું' તમતે'
કહુ' છુ, તમે તે સાંભળો.૨૫ લક્મણે એક બાણથી
ઠંદ્રજિતિના ધતયવાળા એક હાથને કાપીને દેહથી
છૂયો પાડ્યો અને ખીજ બાણ્થી તેણે તેના નારા-
ચવાળા ખીન્વ હાથને કાપીને પૃથ્વી ઉપર પાડ્યો.
પછી પહોળી ધારવાળા તીજ તેજસ્વી ખાણુથી
| તેણે તેના સુંદર નાકવાળા તયા ઝગઝગતા કુ ડળ-
વાળા માયાને ઉડાડી દીધુ'.૨૦૨૨ ઝર | તે શ્રેછ
બળવાને કપાઈ ગયેલા હાય તથા ખભાવાળા અને ”
શયકર રેખાવવાળા ઇંદ્રઝિતના તે ધડને પણુ ફૂટી
; નાખ્યું; તેમ જ તેના સારથિને પણુ અસ્થી હણી
૫૮૦ શ્રીમહાશારત-વનપરવ-રાત્રોપાખ્યાનપવરે
અષ્યાય ૨૧૦મો
રાવણુનો વધ
॥ માજૈરેય રવાચ ॥
તત છુદ્નો ૯શપ્રીવ કિયે શુત્રે તિવાસિતે ।
સિર્યયૌ રથમાસ્થાય દેમસનવિમૂષિતમ્ || દ ॥
માર્કંડેય બોલ્યાઃ પોતાના પ્રિય પુત્રનો વધ
થવાથી કોધે ભરાયેલા દશમુખ રાવણે સુવણું' અને
રતોથી વિભૂષિત કરેલા રથમાં બેસીને રણુપ્રયાણુ
ક્યું. હાથમાં વિવિધ હકિયારોને ધારણ કરેલા
ભય'કર રાક્ષસોથી વી'ાઈને તે વાતર સેનાપતિ-
એ સાથે. યુદ્ધ કરતો કરતો રામની સામે ધસ્ચો,૨
તે આ પ્રમાણ કોધભેર ધસી આવતો હતે, ત્યારે
મૈદ, નીલ, નલ, અ'મઇ, હંતુમાન અને ન બવાને
સેના સાથે રહીને તેતે ચોમેરથી ઘેરી લીધો.* રીછ
અને વાનરદળોના તે શ્રેઇ નાયકો દશાનન રાવણુ-
ના નેતાં જ તેના સૈન્યને! વૃક્ષોના પ્રહારથી નાશ
કરવા લાગ્યા. આ પ્રમાણુ શઞુઓને હાથે પોતા-
ની સેનાનો વધ થતો! જેઈ ને માયાવી રાક્ષસરાજ
રાવણે માયા પ્રક્યાવી-”* તેતા દેહમાંથી સેક્ડા
ને હુન્નર રાક્ષસ બાણ, શક્તિ તથા ગ્ઠછિઓ ને
હાથમાં ધારણુ કરીને બહાર નીંકળેલા દેખાયા.*
રામે તે સર્વ રાક્ષસોને દિવ્ય અસ્રથી મારી નાખ્યા,
પણુ રાક્ષસાધિરાજ રાવણે ફ્રી વાર માયા રચી.”
ત્યારે હે ભારત | દશમ્રુખ રાવણુ રામ અતે લક્ષ્મણુ-
નાં રૂપ ધારણુ કર્યા” અને રામલક્ષ્મણુની સામે
ધસાર કર્યો.“ પછી રામ અને લક્ષ્મણુતે પીડા
આપી રહેલા તે રાક્ષસે! હાથમાં ધતુષ લઈ ને રામ
ઉપર તૂટી પડ્યા.“ ઠક્વાકુન દત લક્ષ્મણે રાક્ષસે"
રાવણુતી આ માયા ન્નેઈ ને, જરા પણુ ગભરાયા
વિના રામને મોટેથી આ વચન કલ્લાંઃ “ આપણા
જવા રૂપવાળા આ પાપી મનના રાક્ષસોને તમે
હણી તાખો. ' એટલે પાતાના જેવાં રૂપવાળા તે
અને ખીન્ન રાક્ષસોને રામે મારી નાખ્યા.૧૦૫5
નાષ્યો.** પછી ધોડાએઓ તે રથને લ'ઠામાં ખેચી
ગયા, એટલે રાવણું પાતાના પુત્ર વિનાના તે
રથને નેચે..૨૧ આમ પુત્રને હુણાચેલો જેઈ ને રાવ-
ણુતુ' મન ત્રાસથી ભમી ગયું, શોક અને મોહથી
આતુર થચેલે તે સીતાનો વધ કરવાતે તત્પર
થઈ ગયો.** રામનાં દશ'નની લાલસાવાળાં અને
અશોકવાટિકામાં રહેલાં સીતા પાસે તે દુણત્મા
તલવાર લઈને વેગપૂવક દોડી ગયે. એ દુખુ'ડ્રિ-
નો તે પાપી નિથ્ય નલી લઈને, અવિ'ધ્ય
રાક્ષસે તે કોધાવિટ્ટ રાવણને જે હૈતુ આગળ કરીને
શાંત પાડ્યો તે તમે સાંભળે. તેણે કહ્યુઃ ' તમે
ઉજ્જ્વળ મહારાન્યનતા અધિઘાતા છે. તમારે
સ્રીને મારવી જેઈએ નહિ. આ સ્રી નતયારયી
તમારા વશમાં તે બંધનમાં પડી છે, ત્યારથી
તે હણાઈ” ચૂડી છે.૬“-૨“ હુવે એના દેઠના
હેકડા કરવાથી જ એને! વવ થશે એમ કુ માતતો
નથી. તમે એના પતિને હણુ।. આમ એના
સ્વામીને નાશ થશે, એટલે એનો નાશ જ થશે.
સાક્ષાત્ ઇંદ્ર પણુ પરાકરમમાં તમારી ગર્ા-
ખરી કરી શકે એમ નથી. તમે ઇંદ્રાદિ દેવોને
યુદ્ધમાં અનેક વાર ત્રાસ પમાડ્યો છે.**૦૨૧
અવિ'ધે કોવમાં આવેલા રાવણુતે આ અને
એવાં બીન્ન* અનેક વાડચો કહીને શાંત પાક્યો
અને તેણ તે વચનોનો રવીકાર કર્યો.*૨ પછી
તલવારને મ્યાન કરીને રાક્ષસરાજ રાવણે યુદ્ધ
સારે નીકળવાને નિર્ણય કર્ચ અને આજ્ઞા આપી
જ ' મારો રથ તૈયાર કરો. :**
ઇતિ શ્રીમહાભારતમા વનપર્વા'તગત રામાયાખ્યાનષર્વમા
* ઘટ્જિતવધ' નામનો! અષ્યાય ૨૮૯ સા સમાસ
અધ્યાય ર્દગ્મો।-રાવણુને વધ
પજ
પછી ઇંદ્રનો સારથિ માતલિ 'હરિ ' નામતા અથો
જેંડેલો અને સૂર્યના જેવી કાંતિવાળા રથ લઈ ને
«યાં રણુભૂમિમાં રામની પાસે આવી ઊભે રહ્યો.**
માતલિ બોલ્યોઃ ' હે કાકૃત્સ્થ | હરિ અશ્વ
નડેલો આ ઇંદ્રના ઉત્તમ વિજયરાળી રથ છે.
હે પુસ્મસિહુ | આ ઉત્તમ રથ વડે ધૈદ્દે રણુક્ષેષમાં
સેકડો દૈત્યો ને દાતવોને હણ્યો છે. તો હે નર-
સિહ ] મારા દોરેલા આ રથમાં બેસીતે તમે પણુ
રાવણુને। તત્કાળ નાશ કરે. વાર લગાડો નહિ.'
સમાતલિખ આ પ્રમાસે સત્ય કહ્યું, પણ્ સ્ધુપતિને
તેતા વચનમાં શ'કા રહી કે, કદાચ આ રાક્ષસતુ
કપટ હોય તો ? ત્યારે વિભીષણુ તેમને કલ્યુ' કે,
* હૈ તરવ્યાધ્ય! આ માયા દુરાત્મા રાવણની નથી
જ. હૈ મહાપ્રકાશમાન | તમે ઝટ ઇંદ્રના આ રથ-
માં બેસો. એટલે ક્કુત્સ્યવ'શી રામે હર્ષ પામીને
વિભીપણુને ' તથાસ્તુ ' કહ્યુ'.૨ ” પછી તે રથ-
માં મેડા અને રોષભેર રાવણુ ઉપર ધસારો ક્યો,
આમ સમે દશમીવ ઉપર ધસારો કર્યો. ત્યારે પ્રાણી-
માત્રમાં હાહાકાર થઈ રહ્યો.” તે વખતે સ્વર્ગમાં
દિન્ય સિ'હુનાદો થઈ રહ્યા અને દુદુભિના ઘોષ ગાજી
રહ્યા. ત્યાં દશઝુખ રાવણુ અને રાજપુત્ર રામ-એ
ખે વચ્ચે એવુ' મહાન યુદ્ધ મગ્યુ' કે, તે યુડ્ને
ખીન્ન “કોઈ યુદ્ધની ઉપમા જ આપી શકાય નહિ;
તે તા રામરાવણુનું જ યુદ્ધ થયું. પછી રાક્ષસ રાવણે
રામની ઉપર ઇદ્રના વજ જેવુ' અને ઉમાસેલા
ખ્રહ્મદડ જેવુ' મહાભય કર કિશન ફેડ્યુ'. પણુ રામે
તીક્ષ્ણ બાણુ।યી તે ત્રિચલને સત્વર કાપી નાખ્યુ.
રમતુ” આ દુષ્કર કમ જઈ ને, રાવણુના મનમાં
ભય પેક; એટલે કોધે ભરાઈને તે દશશ્રીવે રામ
ઉપ્ર ઝપાટાબંધ છુજારા તે લાખા તીણાં બાણેા
તથા વિવિધ રાસ્તે છોફ્યાં. વળી તેણુ ભુશ'ડીએ,
ત્રિશણે!, સુશળે!, પરશ્ુએ, વિવિધ આકારની શક્તિ
એઓ શવધ્રીએ તેમ જ ક્ષુર નામનાં તીણાં બાણુ
માર્યા". દરાથ્રીવ રાક્ષસની તે વિલક્ષણુ માચા જેઈ-
ને સર્વ વાનરો ભયને લીધે સધળી દિશાઓમાં
નાસવા લાગ્યા. એટલે ક્કુત્સ્થવ'શી રામચ દ્રે
ભાથામાંથી સારા પાતાવાછુ, સુદર સુખવાછુ'
અને સુવર્ણના પીાંવાછું એક ઉત્તમ બાણુ
લીધું અને તેને ખ્રહ્માસ્રથી યુક્ત ક્યું. આમ
રામે તે શ્રેઇ બાણૂને ખ્રક્ષાસ્રથી મ્યુ”, એ જેઈ-
ને ઇંદ્ર આદિ દેવો અતે ગધરવો આત દ પાસ્યા,
જ્યાં રામ શત્રુ ઉપર બ્રહ્માસ્ર છોડવા સજ્જ થયા,
વયાં દેવો, દાતવો અને કિન્તિરાએ માની જ લીધુ”
ક, રાક્ષસ રાવણુનુ' આયુષ્ય હવે ધણુ થોડું રહ્યું
છે. પછી રામે અનેડ તેજનાછ રાવણુતો અ'ત
લાવતારું અને ઉમામેલા બ્રહ્મદ'ડ જેવુ' તે ધોર ખાણુ
છોડ્યુ. હે ભારત ! રામે જ્યાં ધતુષ્યને અત્ય'ત
વિસ્તારીને તે બાણુ મૂડયું ત્યાં રાક્ષસરાજ શાવણુ
પાતાના રથ, ઘોડા તથા સારથિ સાથે તે બાણુમાં-
થી નીકળેલા મહા જ્વાળાવાળા અશિથી વી'ટાઈ
ગયો અને બળીને ખાખ થઈ ગયે।.૫૯-૨૦ આમ
ઉત્તમ કમ્'વાળા રામે રાવણુને હણી નાખ્યો. એ
જેઈ ને દેવા, ગધર્વા અતે ચારણા અત્ય'ત હષ
પામ્યા.*૫ પચભૂતોએ તે મહાભાગ્યશાળી રાવણુ-
નો ત્યામ કર્યો અને તે બ્રહ્માન્નના તેજને લીધે
સર્વ લૈકથી પણુ ભ્રટ જ થયો.*૨ એ થક્ાસ્નને
કારણં એના સરીરની સવ ધાતુએ અતે એતાં
લેોહીમાંસ પણુ ખળી ગયાં. અરે | એતી ભસ્મ
સરખી પણુ જેવા મળી નહિ ]*23
ઇત્તે શ્રમહાભાસ્તમાં અનપર્તા'તર્ગ'ત શાએપા ખ્યાનપર્વમાં
“રાવણુવધ? નામને! અધ્યામ ૨૯૦ મો સમાપ્ત
જ થરલ્ીશસસાગેળ ગવર્વવશાદ્વયો: 1
માચ. વવથટો ગાત. સઝુકુંગો ત. ૧ર: | હ
પરસ્્રીના સ્પશ“માત્ર કરવાથી જયદ્રયના માથા
ઉપર્ પાંચ પટા નીકળ્યા અને રાવણુ કૂટુબની સાથે
વિનારા પામ્યે- --મળેશ
૫4૨
શ્રામહાભારત-ત્રતપર્વ-રામો!પાખ્યાનપવ*
અપષ્યાય ૨૧૬
સીતાશષ્ડિ અતે રાસનો રાજપ્રાલિષેક
॥ નાકકવ ૩વાય ॥
સ દતા રાવળ છુટ રાણસેન્દ્રં સુરદ્િવમ્।
વ ટૃછા લહરૃદ્રાઇઃ સૌમિત્રિણા તદ ॥ ૨ ॥।
માક'ડેય બોલ્યા: વોના રનું તે નીચ
રાક્ષસરાજ રાવણને મારીને રામચ'દ્ર સ્નેઠોઓ
તથા લક્મણુ સાથે આત'દ પામ્યા.* દશઝુખ
રાવણુ હણાયો, ત્યારે દેવાખએે તથા ત્રપિવરાએ
જયયુંક્ત આશીર્વાદો આપી મહાબાફુ રામતુ'
સન્માન કયુ”.* સર્વ દેવાએ કમલનયત રામની
સ્તુતિ કરી અને ગધર્વાોએ છુષ્પવર્ષા વરસાવી.
સવગ નિવાસીએએ શામતું વાણીથી પૂજન ક્યું.
પછી તેએ જેમ આવ્યા હતા તેમ ચાલ્યા ગયા.
રુ અસ્યુત | તે વખતે આઠાશ જાણે મહોત્સવથી
ભરાઈ ગયુ" હતુ.” આ પ્રમાણું રાવણૂને
હુણ્યા પછી, શગુતમરને જીતનારા મહામરાસ્વી
સમયમ રામે લકા વિભીંષણુને આપી.“ પછી
વૃડ્ડ અને સુજ્ઞાની અવિધ્ય નામતો પ્રવાન
વિભીષણુ સન્માનેલાં સીતાજીને આગળ કરીને
લ'કામાંથી બહાર નીકળ્યો.* દીનતા ધારણુ કરીને
તેરૈ મહાત્મા રાગચ'દ્રને કહ્યું: “હે મહાત્મન્|
તમે આ સદ્વતતવાળાં દેવી નાતપ્ીનો સ્વીકાર
ઠરા. '* આ વચને સાંભળીને ઇઠ્ષ્વાકુનદન રામ
તે ઉત્તમ રથમાંથી ઊતર્યા, તો તેમણું આંસુભર્યા'
નેત્રવાળાં સીતાને ન્યાં.“ સર્વા ગસુ દર સીતા
તયારે રથમાં બેઠાં હતાં. તે શોકથી સુકાઈ ગયાં
હુતાં અતે સર્જ અંગ ઉપર તેમને મેલના થર
બાઝયા હતા, તેમના વાળ જઢાની જેમ ગૂ'ચારઈ
ગયા હતા અને તેમતુ' વસ્ર રયામ પડી ગયુ' હતુ.
સીતાને આવાં નઈ ને રામતે રાવણુના સ્પરાની
શ'કા આવી તેમણું તેમને કહ્યુ કે, ' હે વૈદેહો!
ચારે જે કાય કરવાતુ હુતુ' તે મે કયું” છે. હવે
તુ' છઠી છે; તો તુ' હવે ગમે ત્યાં જ.“ હૈ
ભદ્રા| મતે પતિ તરી કે પામ્યા છતાં, તારે રાક્ષસને
ઘેર ધડપણુ ગાળવું" પડે તહિ એટલા સાર મૈ
એ રાક્ષસને મારી નાખ્યા છે.પ૫ વમ'ના તિશ્રય-
ને જાણુનારા અમારા જેવા પુરતો પારકે હાથે
ચડેલી નારીને એક ધડી ધણુ કેમ રાખી રકે?
હૈ મિથિલેશન'દિની] તુ' સાસ ચત્તિવાળી હે!
ઝેનતડાસ ચત્તિવાળી હે, પણુ કતરાએ ચાટેલા
હુવિની જેમ તુ આજે મારા ઉપયોગતે થોગ્ય
રહી નથી. પ? આ દારણુ વચનો સાંભળતાં વારજ
બાળા સીવાદેવી અતયત દુ*ખ પામ્યાં અને કપાઈ
ગયેલી કેળની જેમ એકાએક ભૉંય ઉપર ઢળી
પડ્યાં.૫* અરે, રામતુ' દશ'ત થવાથી સીતાજીતા
મુખ ઉપર જે આન%જનિત લાલાશ તરી આવી
હતી, તે દપણુમાં નાખેલા નિં.શ્રાસની જેમ એક
ક્ષણુમાંજ ઊડી ગ** રામતાં આવાં વચન
સાંભળીને લક્ષ્મણુના અને સર્વ વાતરાના પણુ
52૧ ઊડી ગયા અને તેમા જડ જેવા બતી ગયા.”
ક આ સોળમા “લોક પઝી મસ ભાવાતરની
મતે પ્રતોમા સાત શલોકોડુ ભાવતર વધારે નેવામાં
આવે છે, તેમ જ લેવે શાસ્્રીવાળી મૂળ ગ્રતમાં પણુ
“લોડે! છે. તેનુ ભાષાતર નીચે પ્રમાશે છે *
રામે કડેલા તે વચન સીતાથી સહત્ત થયા તહિ,
તેથી તેણે લક્ષ્મણુને કક્ષુ કે, ' મારે માટે સત્તર અસિ
ગરજરલિત કરો, (૧૭) કારણુ કૅ મારી પવિત્રતાતા
સગધમા રામને ડિંાસ આવવો જેડ એ તેમ જ
લેતી પણુ ખાતરી થવી જેઈએ ' આ વાતમાં રામની
પણુ સમતિ છે, એમ ન્નણીતે લક્ષ્મણે તે જ વખતે
(૧૭ લાકડાના મોટા ઢમ એકડો કરીને તેમાં અમિ
પ્રવ્તલિત કષ અને તે શયુલ્મન રામની પાસે આવીને
સૌન ધારણુ કરી ઊભો રહો. (૧૯) તે પકી સીતાએ
સવ લેકે, દેવ, રાક્ષસ તથા સીએની સમક્ષ ભાક્તિ-
પૂન'ક રામની પ્રદક્ષિણા કરી, (૨૦) અને તે દેતતા
ઓને પ્રગામ કરી, અમ્નિની પાસે જઈ ને ખે હાય જેડી.
શ્રથિવી આ પ્રમાણે તોલી કે, ( ૨૧) “ જે મારું અત -
કરણુ નિરતર્ રામને છાડીને ખીઇ તરક ગયુ ન હોય,
તા લોકસાક્ષી અગ્નિ માર સવ* રીતે રક્ષણુ કરો (૨૨)
અધ્યાય ર્કયમો-સીતાશદ્દિ અને રામતેો! રાજ્યાભિષેક
પછી વિરડ્ડમન, ચતુર્વદનત, કમલયોનિ અને
જગતતા સ્રા બ્રહ્મદેવે ત્યાં વિમાનમાં આવીને
રાધવને દરન આપ્યાં.૫૫* વળી ઘૈંદ્ર, અસિ,
વાયુ, ચમ, વરણુ, ચક્ષાધિપતિ ભમવાન કુબેર
નિષ્'ળ સપ્તપિ'એ અને દિવ્ય તથા તેજસ્વી મૂર્તિ-
વાળા દશરથરાજ એ સર્વ મહામૂહયવાન, કાંતિ-
ભર્યા અને હસયુક્ત વિમાનમાં બેસીને ત્યાં આવ્યા.
ત્યારે દેવો અને ગ ધરવાથી ભરાઈ ગયેલુ” તે સર્વ
અ'તરિક્ષ શરદગઠતુમાં તારાઓથી ચિત્રિત થયેલા
આકાશની જેમ શોભી રહ્યુ.-“-**તે પછીયશસ્વિ-
ની સીતાજી ઊભાં થયાં. તે કલ્યાણી સૌ દેવા-
દિએની સમક્ષ વિશાળ વક્ષઃસ્થલવાળા રામને આ
વચત કહેવા લાગ્યાં: “હે રાજપુત્ર | હુ' તમારા
રાપ કાઢતી નથી. તમે સ્રીઓ અને પુરષોની
ગતિને જાણુ। જ છે.. પણુ તમે મારાં આટલાં વચત
સાંભળે.૨૨* મે' જે પાપ કયું હોય, તો પ્રાણી-
માત્રના અ'તરમાં વિચરતા અને સદાસર્વાદા
ગતિમાન રહેતા એ વાયુદેવ મારા પ્રાણુને અળગા
કરી રો.૨* મે' જે પાપ ક્યું હોય, તો અસિ,
જળ, આકાશ, પૃથ્વી અને વાયુ એ પચમહાભૂતે
મારા પ્રાણુનું હરણુ ઠરો.૨* હે વીર] મે' સ્વમમાં
પણુ તમારા સિવાય કાઈ ખીજાતું ચિ'તવન કયું”
નથી, તે! દવે ટીધેલા તમે જ મારા પતિ થાઓ. '**
તે સમચે મહાત્મા વાનરોને આનદ આપનારી,
પવિત્ર, સુદર અને લોઠને સમજાય એવી આકાશ-
વાણી થવા લાગી.**
વાયુદેવ બોલ્યાઃ હે ર્ધુવ'શી રામ! હું સદા
ગતિમાન વાયુ છુ. હે રાજન્] મૈથિલી નિષ્પાપ
આ પ્રમાણે કહીતે સતી સીતાએ અમિની પ્રદક્ષિણા
કરીને નિત્ય હદયથી તે પ્રન્તલિત અસિમાં પ્રવેશ
કર્ર, (૨૩)
આ રામોપાખ્યાનમાં આવા કેટલેક ઠેકાણે વધા
રાના નશો તે પ્રતમાં છે, પણુ તે ડિશેષતાનાળા ન
હેવાથી આમાં લીધા નચી-
ધ૪૩
છે. માટે તમે તમારી એ ભાર્યાને સ્વીકાર કરો.૨”
અચિદેવ બોલ્યાઃ હે રધુન દન] ડુ પ્રાણી-
માત્રનાં અ'તઃશરીરમાં રહું છુ. હે કાકુત્સ્થ ! મિથિ-
લેશન'દિની સીતાએ રજ સરખે પણુ અપરાધ
કર્યા નથી.૨૬
વરણુદ્ેવ બોલ્યાઃ હૈ રાધવ] ભૂતમાત્રના
દેહોમાં મારા વડે જ રસોની ઉત્પત્તિ છે. હું' તમને
કહુ' છુ કે, તમે શૈથિલીને। સ્વીકાર કરે,૨“
બ્રહ્મદેવ બોલ્યાઃ હે પુત્ર! તું રાજપિ*નો ધર્મ
આચરે છે, એટલે તારા આ વર્તન વિરો આથય'
જેવુ નથી. હે સાધુ] હૈ સગ્ચસ્તિ! હે કાકુસ્થ |
તુ મારાં આ વચન સાંભળ.*”* હે વીર | દેવે,
ગધર્વા, નાગો, યક્ષે, દાનવો અને મહષિં'એના
તે શત્રુનો તે નાશ કર્ચ છે.*૫ પૂવે” મારી કૃપાથી
તે સર્જ પ્રાણીઓને માટે અવધ્ય થયે। હતે।. ક'ઈકે
કારણુને લીધે મેં પણુ કઈ કાળ સુધી એ પાપી-
ની ઉપેક્ષા કરી.*૨ એ ડુરાત્માએ પોતાના મરણુ-
ને માટે જ સીતાનું અપહુરણુ કયું" હતું. નલ-
ફૂબરના શાપ વડે મે' સીતાની રક્ષા કરાવી છે.**
રાવણુને પૂર્વે આ શાપ હતો કે, તે ને કોઈ
કામેચ્છારહિત પરસ્રીને સેવવા જરો, તે તેના
માથાના સે'કડો ટુકડા જઈ જશે.** હે મહા-
કાંતિમાન] તુ' આ સ'બ'ધમાં શ'કા કરીરા નહિ.
તું સીતાને સ્વીકાર ઠર. હે દેવ તુલ્ય પ્રભાવાળા !
તે દેવાતુ' મહાન કાય" કયુ છે.૨૫
દશરથ બોલ્યાઃ હે વત્સ| હુ' તારો પિતા
દશરય છુ. હુ' તારા ઉપર પ્રસન્ન થયો છુ'. હૈ
પુસ્યોત્તમ] હું તને આજ્ઞા આપુ' છુ કે, તુ
રાજ્યશાસન ઠર.૨*
રામ બોલ્યા: હે રાજે'દ્ર | તમે ઝે મારા પિતા
છો, તો હું તમને પ્રણામ કરૂં છુ" હું તમારી'
આજ્ઞાથી રમણીય અયોધ્યાપુરીમાં જર્દશ.**
માકડેય બોલ્યાઃ હે ભરતસિ'હ | ત્યારે લલ
૫૪૪
છેડાવાળાં લોચનવાળા રામને પિતા દશરથે ફરીથી
હષંપૂલક કલક, “જ, તુ' અયોધ્યામાં રાજ્ય
કર.“ હે મહાતેજસ્વી | હુવે તારા વતવાસતાં
ચૌદ વર્ષ પૂરાં થયાં છે.' એટલે સ્તેહીજનેથી
અભિન'દન પામેલા રામે દેવોને નમસ્કાર કર્યા
અને ઇંદ્ર જેમ ઇંદ્રાણીને સ્વીકારે તેમ પોતાની
પત્તી સીતાને સ્વીકારી. પછી તે પર'તપે અવિ'ધ્ય
રાક્ષસને વરદાન આપ્યુ'.ર“**૦ વળી તેમણે ત્રિજટા
રાક્ષસીને માન અને ધત આપી પ્રસત્ત કરી.
પછી છેદ્રાદિ દેવો સહિત ખલ્લાએ રામને ઠલ્યું
૫ 'જે કૌશલ્યાન'દન | આજે છું તને કયાં ઇટ
વરદાન આપુ'?' એટલે રામે ધ્મ'માં સ્થિતિ,
શગઞુએથી અપરાજય અને રાક્ષસોએ મારેલા
વાનરેનુ' પુનછવન એટલુ' માગી લીધુ ત્યાં
હૈ મહારાજ] ખ્રજ્ાએ 'તથાસ્તુ' એટલુ” વચન
હું, એટલે તો વાનરો કરી સથ્કવન થઈ ઊભા
શ્યા. તે સમયે મહાભાગ્યશાલિની સીતાએ પણુ
હતુમાનને આ વરદાન આપ્યું :*૨-** 'હુ પ્રત |
જ્યાં સુધી રામની ક્ીતિ' રહેશે, ત્યાં સુધી તુ'
જવ'ત રહેરો. હે સિ'હલોચન હતુમાન! મારી
કૃપાથી તને સદૈવ દિન્ય ઉપભોગ ભોગવવા મળશે.”
પછી ઈંદ્ર આદિ સર્જ દેવો તે ઉત્તમ વાનરોના
રખતાં જ અ'“તર્ધાન થઈ ગયા. પછી રામને જાનકી
સાથે મળેલા જેઈ ને ઇંદ્રના સારથિ માતલિ ખહુ
પ્રસન્ન થયો અને સ્નેહીજનાની વચ્ચે રામને
આ વચને ડહેવા લાગ્યો: 'હે સત્યપરાકમી !
તમે દેવે, ગ'ધર્વા; યક્ષો, મતુષ્યો, અસુરો અને
નાગાતુ' આ દુઃખ દૂર ક્યું” છે; તેથી ન્યાં સુધી
આ પૃથ્વી રહેરો, ત્યાં સુધી દેવા, અસુરો, ગ ધરવા,
ચક્ષે, રાક્ષસો અને સર્ષો આદિ સર્વ લેકે
' તમારી દીતિગાથા ગાશે. ' આમ કહીને માતલિ-
એ શ્રેઇ વસ્ધારી રામની આજ્ઞા લઈને તથા
રમતું પૂજન કરીને તે સૂર્યના જેવી કાંતિવાળા
શ્રીમહાભારત-વનપવષ-રામોપાખ્યાનપવડે
તે રથમાં બેસીને ત્યાંથી ચાલ્યો ગયે. તે પછી
વિભીયણું સત્કારેલા એ રામચ” લ'કાની રક્ષણુ-
વ્યવસ્થા કરી અને સીતાને આગળ રાખી પોતે,
લક્ષ્મણુ તેમ જ સુગ્રીવ આદિ સર્જ, સુખ્ય વાતરે
સાથે તે જ સેતુથી કરી એ સમુદ્રની પેલે પાર
ગયા. હવે ઝુખ્ય ઝુખ્ય પ્રધાનોથી વી'ટળાયેલા એ
જિતેદ્રિય રામચદ્ર આકાશમાં યથેચ્છ ગતિએ
વિચરતા શોભાયમાન પ્રુષ્પક વિમાનમાં બૈસી
સચ્રુદ્રને તીરે આવ્યા, પૂવે એ ધર્માત્માએ જે સ્થાને
શયન કયું” હતું, તે જ સ્થાને તેમયું સર્વા વાનરો
સાથે પડાવ કર્યો. એ વખતે ર્ધુન'દને સ્વ વાત-
રને તેડાવીને સત્કાર આપ્યો.” ૫ તે સર્વને
રનોથી સ'પૂર્ણ સતોષીને તેમણું તેમતે વિદાય
આપી. આપ એ વાનરવરો, ગુપ્રચ્છો અને રીંછે
ચાહ્યા ગયા, ત્યારે રામ સુત્રીવની સાથે પાછા
કિષ્કિામાં આન્યા. તે સમયે સુમ્રીવ સાથમાં
હુત્તાો અને વિભીષણુ તેમને અતુસરી રહો હતો.
આમ પ્રહાર કરનારાઓમાં શ્રેઇ એવા રામ પ્રુષ્પક
વિમાનમાં બેસીને વૈદેહીને વન બતાવતા બતાવ-
તા કિજ્કિધામાં પહેંચ્યા.*૬-૫% યાંરામે સૌમિત્રી
અને “કેટલાક વાનરો સાથે રહીને પોતાનુ કાય
કરનારા અ“ગદતો યુવરાજપદ્દે અભિષેક કર્યો.
પછી તે રાષ્ટ્રાધિપતિ રામ આવ્યા હતા તે જ
સામે પોતાની રાજધાની તરક્ જવા નીકળ્યા અતે
અચોધ્યાનમરી પાસે આવી પહોંચ્યા. '”** અહીં-
થી તેમણું હતુમાનને ભરત પાસે દૂત તરી હે
મોકલ્યો. વાયુપુત્ર હતુમાન ભરતની સઘળી હિલ-
ચાલતું અવલોકન કરીને તથા તેતે પ્રિય સમા-
ચાર આપીને પાછો આન્્યો, એટલે રામ નદિ-
ગ્રામમાં ગયા. ત્યાં તેમણુ મેલથી મેલા અ ગવાળા
અને વહ્કલ પહેરેલા ભરતને પોતાની આગળ બે
પાદુકાઓ રાખીને આસત ઉપર બેઠેલો નયે.
પછી વીષવાન ર્ધુનાયક ભરત અતે રાગૃક્ષને
અધ્યાય ૨હર્મે!-માર્ડ"રયે ડરેલુ” ચુધિછિરનુ' અપ્શાસન
પક્ષ
સમહયા,પ૫ 5૨ ત્યારે હે ભરતોત્તમ ! રધુપતિ રામ
લક્્મણુ સહિત આન'દ પામ્યા. આમ ભરત અને
શનુધ્ન પોતાના મોટા ભાઈ તે મળ્યા અને વેદેહીનાં
દશન કરીને તે બન્ને અય'ત હર્ષ પામ્યા. પછી
ભરતે પોતાની પાસે થાપણુરૂપે રાખેલું અયોધ્યા-
નસું' રાજ્ય વનવાસથી પાછા આવેલા રામચ'દ્રને
પરમ આન'દપૂર્વ ક અને સત્કારથી પાછુ
સૉંપ્યુ.૧“૧૫ પછી વસિષ્ઠ તથા વામદેવે સાથે
રહીને શાસ્રસ મત દિવસે શ્રવણુ નક્ષત્રમાં શૂરૂવીર
રામને શન્યાભિધેક કર્યો.પ૨ પછી રાજગાદીએ
બેઠેલા રધુપતિએ કપિશ્રે8 સ્નેહી સુ્રીવતે અને
પુલસ્યવ'શી વિભીષણુને પોતપોતાને ધેર જવાની
રજા આપી.” રામે તે બન્નેને વિવિધ ભેગાથી
સહકાર્યા અને તેમને ભાવી કર્તવ્ય વિશે સોંપણી
કરી, પછી પ્રીતિ અને આનદ પામેલા તે ખન્નેને
તેમણે દુઃખી હંઘ્યે વિદાય આપી.*“ પછી રઘુ-
નાથે પુષ્પક વિમાનતુ પૂજન કયું”. એ ર્ધુન'દને
પ્રીતિપૂ્વ'ક તે વિમાન કુબેરને અર્ષણુ કર્યું”. ત્યાર
પછી રામે દેવષિ*એની સાથે ગોમતી નદીને તીરે
અત્ઞાથી' લોકને માટે દરવાજા ઉધાડા શંખીને
દશ પ્રશસાપાત્ર અશ્ચમેધ યજ્ઞો કર્યા.૫૯«*9૦
ઇત્તિ શ્રમહાબ્રારતમા વનપર્વા તગ ત રામોપાખ્યાનપર્વમા
*“રામાલિવેક' નામતો! અન્યાય ૨૯૫ મે! સમધ્ત
ઝષ્યાય ૨૬૨મૉ
સાઝ' ડેયે કરેલુ' ઝુધિધિરતુ' આશ્વાસન
॥ સાજફેવ ઝવાપ ॥
છવમેતન્મટાનાક્ષે રામેળાર્ગનેતતેગતા ।
પ્રાત ચયજ્ઞનમત્યુધર વતનાલજતં પુરા ॥ ૨ 1
માઠ'ડેય બોલ્યા : આમ છે મહાબાઠુ ! પૂવે
અમાપ તેજસ્વી રામને પણુ વનવાસને લીધે આ
અતિ ઉચ દુઃખ ભોગવવુ પડ્યુ” હતુ'.૫ હે પુસ્ય-
સિહ | તમે શેક કરશો નહિ. હે પરત'પ | તમે
તા ક્ષત્રિય છો અને જુજબળતા સશ્રયવાળા
નિથિત નિણુયવાળા માર્ગ ડુ તમે અવલખબન
કરો છો.૨ તમારામાં પરમાણુ જેટલું પણુ કાઈ
પાપ નથી. ઇૈદ્ર સહિત સર્જ દેવો અને અસુરો
પૃણુ આ તમારા માગે જઈ શકે એમ નથી.* વજ-
પાણિ ઇંદ્રે મસ્દ્મણ।ની સહાય લઈને વૃત્રાસુરને,
દુષઃય નજ્ુચિને તેમજ દીય જિહ્વા રાક્ષસોને માર્યા
હતા.” તાત્પર્ય કે, જે સહાયવાળોા છે તેને આ
લોકમાં સવ* અર્થો સવ રીતે ફળે છે. તો ધત”
જય જેમનો ભાઈ છે, તેમને રણુસ'મામમાં ન
જિતાય એવું શુ' હોય #' આ ભય'કર પરાકમી
ભીમ બળવાનેમાં શ્રેૌૅ છે અતે આ બે યુવાન
માદ્રીન'દને વીર તથા મહાન ધતુર્ધારી છે. હે
પરત'પ | આ ભાઈઓ તમારા સહાયક છે, તો
પછી તમારે શા માટે ખેદ કરવાતો હોય ? આ
બ્ધુ'એ તો મસ્દ્મણેુ! સાથેનો ઇંદ્રની સેતાને પણુ
જતી શકે એમ છે.” હૈ ભરતશ્રેઇ ] દેવના જેવા
આ તમારા મહાધતુર્ધાર ભાઈઓની સહાયથી તમે
પણુ રણુમાં સર્વ શત્રુઓને જતી લેરો.“ તમે
જીઓ, બળવાન અને વીર્યમાં માતેલે દુરાત્મા
જયદ્રથ આ દ્રૌપદીને અહીંથી હરી ગયો હતે;
પૃણુ આ મહાત્માઓ અત્ય'ત દુષ્કર કમ ઠરીને
એ દ્રૌપદીને પાછી લઈ આવ્યા છે અને જયદ્રથ
રાજ હાર્યા છે તેમ જ તે તમારે અધીન થયે છે.
અસહાય રામ ભયકર પરાકમવાળા રાવણુને
સમ્ામમાં હણીને વૈદેહીને પાછી લાવ્યા હતા.
હૈ રાજન્ | તમે આને! પણુ બુદ્દિથી વિચાર કરે.
રમતને પોતાની ન્તતના નહિં પણુ બીજ ન્તતમાં
ઉત્પન્ન થયેલાં વાનરો અને કાલમુખ રીંછે મિત્રો
થયાં હતાં.“ ૫૨ તેથી હે ભરતોત્તમ કુરશ્રેષઠ |
તમારે શેક કરવે। નઈ એ નહિં. હે પર'તપ | તમારા
જેના મહાત્માઓ રોક જ કરે નહિ. *૫* દી
વૈશ'પાયન બોલ્યા ઃ બુદ્ધિમાન માક ડેયે યુધિ-
છિરરાજને આ પ્રમાણે આઆથાસન આપ્યુ” એટલે
પ
શ્રીમહાભારત-વનપર્વ-પતિત્રતામાહા?્યપવર્ષ
તે ઉદારચિત્તવાળા યુધિષઠિરે દુઃખને અળમુ' ક્યું”
અને તેમને ક્રી નીચે પ્રમાણે કહેવા માંડ્યુ.
ઇતિ શકરીમહાભારતમાં વનપર્વા તગત રાપોપાપ્યાનપર્ટમાં
“મુપ્રિધ્િરાશ્યાસન' તામતે! અષ્યાય ૨૯૨ ને! સમા
રામોપાખ્યાનપર્જ સમાપન
પતિત્રતામાદાત્શ્યયર્વે
અઝષ્યાય ર૨્ર્મો
સાવિત્રીચરિવર-સાવિત્રીનેો જન્મ
॥ યુષિદ્િદ્ વાય ॥
નાડડસ્માનઘગુશોચાવિ નેમાવ્ પ્રાછૃસ્મદ્દાયુને |
દ ચાવિ રર૧૬વ યચેમાં ટૂવરાત્મગાય્॥
યુપિટિર બોલ્યા હે મહાયુતિ! મને આ ડૂપદ
ન દિતૌતે માટે જેટલો રોક થાય છે તેટલે નથી
બતનો રોક થતો, તથી આ ભાઈઓતે। થતો
અથવા એ રાજ્ય ચાલી ગયુ તેતો પણુ નથી
થતે!.પ દુરાત્મા વૃતરાષ્ટ્રપુત્રોએ અમતે જીગારમાં
કણ આપ્યુ, ત્યારે દ્વૌપદીએ અમને તારી લીવા.
પણુ જયદ્રથ વળી તેને બળાત્કારે હરી ગયો હતે! ૨
આ ક્ુપદતનયા જેવી પતિત્રતા ને મહાભાગ્યવતી
જાર્ઠ શ્રી તમે પૂર્વે સાંભશી કે જેઈ છે ખરી હે?”
ગાઠ'ડેય નોત્યા હૈ યુધિષ્િરરાજ 1 તમે
કુળવાત સ્રીઓતું' માહાત્મ્ય સાભળા. રાજકન્યા
સાવિત્રી એ સધછી' કેની રીતે પામી હતી તે
હુ તમને કહુ છુ “ મદ્રદેશમાં અશ્પતિ નામતો
એક પરમ ધામિંક રાજા હત્તો તે ધર્માત્મા,
શ્રાહ્મણુભક્ત, મહાત્મા, સતયત્રતિશ અને જિતેદ્રિય
હુતો તે ચતુર હતો અને યજ્ઞયાગાદ્કિ ઠરતા
છતો. તે નમર તથા જનપદના લોકોને પ્રિય હતા
અને પ્રાણ્ીમાત્રના હિતમાં પરાયણુ રહેતો હતા”
પણુ તે ત્માવાન, સત્યવચની અતે જિતેદ્રિય
રાજને વય થઈ જવા છતાં કઈ સ'તતિ નહેતી.
આથી તેતે સ તાપ થયા ઠરતા હતે! ” સ તાનના
ઉત્પાદન અથે તેખે તીત્ર નિયમ યારણુ કયો. તે
બ્રહ્મચર્ય પાળી, ઇંદ્રિયોને વશ રાખી; યથાસમયે
પરિમિત આહાર લેતે!” ઠે સજશોષ! સાવિત્રી-
મ'ત્રથી એક લાખ છવન કર્યા પછી તે આઠ
ભાતનાળા દિવિસતા છડે છડે ભાગે માપસર લોજત
લેતે.“ આ નિયમ પ્રમાણે વતતાં અઢાર વર્ષ
થઈ ગયાં. અદાન્યુ” વર્ષ પ્રરું થયુ ત્યારે સાવિત્રી
રવી તેના ઉપર પ્રત વયાં,૫* તે સમયે હે
રાજન્! ગે ટેનીએે અસિહે!ત્રમાંથી પ્રકટ થઈને
સાક્ષાત્મ્પે તે રાજને પરમ હષ'પૂર્વક દશ
આપ્યાં. ત્યારે તે વરદાત અપનતાર દેવીએ રાજને
આ વચત હલાં ૧5
સવિવી બે/લ્યાં હે સભ / તાર શુડ %લ
ચય'થી, ઇૈદ્રિયદમતથી, નિયમત્રતથી અને તારી.
પૂરા મનની ભક્તિથી હું સ'તુષ્ટ થઈ છુ'."* ફે
મદ્રરાજ!| તુ તારી ઇચ્છામા હોય તે વરદાન
માગી લે હૈ અશ્વપત્તિ | ધમ'માં તારે ડયારેય
પ્રમાદ કરવો! નહિ **
અશ્રપતિ બોલ્યો ઠે દેવી | મે ધમંની
ઇચ્છાથી સ તાનપ્રાપ્િને અથે" આ સમાર ભ હયો
છે મને અનેક યુલતારક પ્રતો થાએ !'* હે દેવી !
તમે પ્રસન્ન થયા હો, તો હુ આ વરદાન માગુ”
છુ”, “કેમ કે ખ્રાલ્ણુ કહે છે-કે સ તાત એ જ પરમે
ધૃ છે.
સાવિત્રી બોલ્યા હે રાજન્| તારો આઓ
વિચાર પહેલેથી જ જાણીને મે" ભશવાત પિતા
સહુને તને પ્રુગપ્રાપ્તિ યાય તે અથે કલ્યુ હહું વે
રમ્ય | એ સ્વય જૂ ભગનાને કરેલી કૃપાથી તને
પૃથ્વીમાં એક તેજસ્તિની કન્યા ટૂક વખતમાં
થશે ૫5” તાર આ સબધમાં કરો પણુ ઉત્તરે
આપવાનો નથી પિતામહ બ્રહ્માના આદ્દેશથી
આ હુ તને પ્રમલ થડને કહુ' છુ.“
માક ડેય બોલ્યા સાવિમીનાં આ વચત
અધ્યાય રહ૩સે!-સાવિત્રીચરિત્ર-સાવિત્રીનો જન્મ
સાંભળીને રાન્તએ ' ભલે એમ થાઓ એમ કહું
અને એ કાર્ય જલદી થાય એવી ફરીથી સાવિત્રી-
ને પ્રાથના કરી.“ સાવિત્રી અ'તર્ધાન થયાં,
એટલે વીર રાળ પોતાની રાજધાનીએ ગયા અને
પોતાના રાનટ્યમાં રહીને પ્રજનને ધર્મ પૂ્'ક પાળવા
લાગ્યો.૨* પછી થોડાક સમય વીતતાં, તે નિયમ-
ત્રતી રાજની ધમચારિણી જમૈઇ મહારાણીએ ગર્ભ
ધારણુ કર્યૌ.૨૫ હે ભરતોત્તમ ! રાજપુત્રીનો તે ગર્ભ
રુડલપક્ષમાં આકાશમાં જેમ તારાનાય ચદ્ર વધે
તેમ વધવા લાગ્યો.૨* ચોગ્ય સમચે તે મહારાણીએ
કમળના જેવાં નયનવાળી એક કન્યાને જન્મ
આપ્યો. તે વખતે એ નરપતિશ્રેષ્કે આન'દપૂર્વાક
તેના નતતકર્માદિ સરકારો ઢર્ચા.** સાવિત્રીમત્રથી
હુવન કર્યાથી સાવિત્રીદેવીએ પ્રસજ્ન થઈને આ
કન્યા આપી હુતી, તેથી ખ્રાહ્ણુ।એ તેમ જ કન્યાના
પિતાએ તેતુ' તામ 'સાવિત્રી' પાડ્યું.** સાક્ષાત્
લક્ષ્મી જેવી તે રાજપુત્રી દિવસે દિવસે વૃદ્ધિ પામવા
લાગી. થોડો સમય જતાં તે કન્યા યુવાવસ્થામાં
આવી.** સુદર કેડવાળી, વિશાળ નિત'બવાળી
અને સુવણ્'ની પ્રતિમા સમી તે કન્યાને જેઈ ને
લે'્ઠો આ તો દેવકન્યા જ આવી છે એમ માનવા
લાગ્યા.૨૫ પણુ કમળપત્રના જેવાં નેનવાળી અને
તેજથી રેદીપ્યમાન લાગતી તે કન્યાતું કોઈએ
લસ માટે માગું કયું” નહિ, કારણુ કે સૌ “કોઈ
એના તેજથી ઝ'ખવાઈ ગયા હતા.૨” પછી એક
પૃવ'ને દિવસે સાવિતી માથાબોળ સતાન કરીને,
ઉપવાસ રાખીને દેવની પાસે ગઈ અને વિધિપૂવક
અસિમાં હોમ કરીતે તેણું વિપ્રો પાસે સ્વસ્તિ
વાચન કરાવ્યુ'.૨“ પછી તે શ્રીરૂપિણી દેવી સાવિત્રી
પ્રસાદીનાં ફૂલ લઈને પોતાના મહાત્મા પિતા પાસે
ગઈ. «ત્યાં તેણુ પિતાના ચરણુમાં વદન કર્યા” અને
તેમને પ્રસાદીનાં પુષ્પા અર્પણ કર્યાં. પછી તે
હાથ ન્ેડીને રાન્નને એક પડખે ઊભી રહી.૨“*૨૦
૫૪૭
પોતાની એ રેવર્પિણી દીકરીને યૌવનમાં આવેલી"
જેઈ ને તેમ જ “કોઈ વર તેતુ' માચુ” ઠરતે। નથી એ
વિચારીને રાજન અત્યત દુઃખી થયે।.૨5
શકન બોલ્યો : હે પુતી | તારા લસેતે! સમય
થઈ ગયે! છે, પણુ “કાઈ તારે માટે મારી આગળ
માચુ કરતો તથી, તો તું પોતે જ તારા જેવા
“કાઈ ગુણુવાનને વર તરીકે શોધી લે.** તુ' જ
પુસ્પને પસદ કરે તેની મને ખબર આપજે.
એટલે હુ વિચાર કરીને તને તેની સાથે પરણાવીશ..
તુ' તારી ઇચ્છા અનુસાર વરતી પસ'દમી ઠર્,**
મે' બ્રાહ્મણાને ધ્મ'શાસ્રોતુ' એક વચન ઠહેતાં
સાંભળ્યા છે. તો હૈ કલ્યાણી | હું તને એ વચન
કહુ' છુ, તે તુ' પણુ સાંભળ.૨* 'જે પિતા લસ્ને
થોગ્ય સમયે પણુ કન્યાતું દાત ઠરતો નથી તે
નિંઘ છે, જે પતિ *તુસ્તાતા પત્નીની ઇચ્છા
પૂરતો નથી તે નિ'દનીય છે અને જે પુત્ર સ્વામી-
રહિત થયેલી માતાનુ રક્ષણુ કરતો નથી તે નિ'દા-
પાત્ર છે.'૨” આ મારું વચન સાંભળીને તુ'
પતિ શોધવામાં ત્વરા કર. તુ' એવું કરજે “કે, હુ
રવતાઓને દેોષપાત્ર થાઉ નહિ."
માર્ક 'ડેય બોલ્યા : રાજાએ પુત્રીને આ પ્રમાણું_
કહીને વૃડ્ડ મંત્રીઓને યાત્રાની તૈયારી કરવા મારે
આજ્ઞાઆ પી વવા તેનેને “નએ? 'એમે જણાન્યું.””
હુવે પિતાની આજ્ઞા સમજને તપસ્વીની સાવિત્રી
શરમિ'દી થઈ ગઈ અને પિતાના ચરણુમાં અભિ-
વ'દત કરીને તે વિચાર કરવા ત રેકાતાં ત્યાંથી
ચાલી નીકળી.“ વૃદ્ધ મ“ત્રીઆના સાથમાં તે
સુવર્ણના રથમાં બેસીને રાજષિ'એનાં રમણીય
તપોવને।માં ગઈ. હે તાત ! માનનીય વૃડ્ડોતે પાદ-
વદન કરીને તે કમપૂવક સવ વનેમાં ગઈ. ૨૯૪૪૦
આસ તે રાજપુત્રી સર્વ તીર્થોમાં મેઇ દ્રિજોને ધનદાન «
આપતી આપતી જુદા જુદા દેશોમાં વિચરી.*૫
ઇતિ શ્રેમડાલારતમાં વનપર્વાં'તર્ગત પતિશ્રતામાહાતમ્યપવ'માં
“સાવિત્રી-$પાખ્યાન? નામતો. અધ્યાય ર૯3 મો! સમામ
૫૪૮
શ્રોમહાભારત-વનપવ-પતિત્રતામાહાત્યપવર
મષ્યાય ૨૨૨મો
સાવિત્રીએ પતિ પસ'દ ર્ક્યા
1 માકગ્વ ૩વ૧ાવ॥
શય મદ્રાપિયો (સા તાર્ટેન સમાપતઃ 1
સપવિણઃ સમામપ્ને હઘાયોમેત મારત ॥ ૨ ॥
માક'ડેય બોલ્યાઃ પછી હે ભારત ] એક
દિવસ મદ્રાધિપતિ રશન અશ્વપતિ નારદજીને
મેળાપ થતાં સભામાં વાતચીત ઠરતો ળે હતો.
તે સમયે સરત તીર્થો અને આશ્રમોમાં કરીને
સાવિત્રી મ'ત્રીઆતી સાથે પોતાના પિંતાના
ભવતમાં આવી.ખ* નારદ ગુનિતી સાથે નેડેલા
પોવાના પિતાને એઈને તે શુભા તે બનેને શિર
નમાવવા પાયે લાગી.*
નારદ બોલ્યાઃ હે રાશ્ત ! તારી આ ખત્રી
ડયાં ગઈ હતી ? એ હમણાં ડયાંથી આવી છે?
તુ' શા માટે આ યુવતીને “કેઈ વોગ્ય વર સાથે
પરણાવતો નથી છ?
અશ્ચપતિ બોલ્યો : હૈ દેવષિ | મે' એને એ
જ કાય માટે મોકલી હતી અને આજે જ તે
તયાંથી પાછી આવી છે. હવે એણું જે વર પસ'&
ઢયો હોય, તે વિશે એની પાસેથી સાંભળે."
માક ડય બ્લ્યા : પિતાએ સાવિત્રીને આજ્ઞા
આપી 'ક; 'તુ' વિસ્તારથી કહે.' એટલે તે
-ુભાએ પિતાનુ વચત સ્વીકારીને આ મમાણે
કહેવા માંડ્યુ'.*
સાવિત્રી બોલી ? શાલ્વ દેશમાં ઘુમત્સેત નામ-
સો પ્રસિડ્ડુઅને ધર્માત્મા ક્ષત્રિય રાજ હતે. પાછળ-
થી તે આંધળા થયો હતો.” આમ તે ધીમાતની
આંખ ચાલી ગઈ તે વખતે તેતે! છુત્ર બાળક હતે!
એટલે પડોશમાં રહેતા કાઈ અગાઉના વેરીએ આ
'લાગ જેઈને તેવું રાન્ય હરી લીધુ. આથી
ધમતેન બાળપુત્રવાળી પાતાની પત્તી સાથે વન-
શાં ગયો. મહાવનમાં જઈ ને પણુ તેણુ મહાન તરત
રાખી તપસ્યા કરવા માંડી.“ આમ તેતો પુત્ર સસ-
વાન તમરમાં જન્મ્યો છે અને તપોવનમાં ઊછયો છે.
એ મારે યોગ્ય છે, એમ સમછ ડું એને મતથી
વરી છુ'.૫*
નારદ બોલ્યા : એ રજ | અરેરે! આ
સાવિત્રીએ ચુણુવાન સતયવાનની વરણી કરીને
અનણુપણે ઘણુ' ખોટુ” કરી નાખ્યું છે !પ૫ એતો
પિતા સત્ય બોલે છે અને એની માતા પણુ
સત્ય બોલે છે; અને એટલે બ્રાહ્મણાએ એનું આ
'સૃત્યવાત' નામ રાખ્યુ છે." બાલ્યથી એતે
ધોડાએ પ્રિય છે અને એ માટીના ધોડાઓ
બનાવ્યા કરે છે. તે ચિત્રોમાં પણુ ધોડાએ
ચીતરે છે. આથી તેને ' ચિત્રાશ્ર' પણુ કહેવામાં
આવે છે.**
રાજ બોલ્યોઃ એ રાજપુત્ર સત્યવાન તેજ-
સવી, છુડ્દિમાન, ક્ષમાવાન, શૂર અતે પિતૃવત્સલ
તો છે ને£'*
નારદ બોલ્યા : એ સૂય" જેવો તેજસ્વી છે,
બૃહસ્પતિ જેવા બુદ્ધિમાન છે, મહેદ્ર જેવો વીર
છે અને પૃથ્વી જેવો ક્ષમાવાન છે."
અશ્રપતિ બોલ્યો : એ રાજકુમાર સત્યવાન,
દાતા, થાહ્ષણભક્ત, રૂપવાન, ઉદાર અને પ્રિયદર્શન
તોછેનેટપ્'
નારદ બોલ્યા : યથાશક્તિ દાત આપવામાં
તે સકૃતિના પુત્ર રંતિદદેવ જેવો છે. તે ઉશી-
નર પુત્ર રિબિના જેવો સત્યવાદી ને બાહ્ષણુલક્ત
છે.** ચયાતિ જેવા તે ઉદાર છે અને ચદ્ર જેવા
તે પ્રિયટ્શન છે. ઘુમત્સેતનેદ એ ખળવાત પુન
રૂપમાં તો અથિનીકુમારા શેક્ઠી એક જેવો છે.“
તે મતેતિમ્રહી છે; સૌમ્ય છે; શૂર છે અને સત્ય*
નિષ્ઠ છે. તે સયમિત ઇંદ્રિયવાળા છે, તે મિતતા
ભર્યો છે અને ઈર્યાથી ઝુક્ત છે. તે લન્નનશીક
છે અને કાંતિમાન છે.“ તેનામાં નિત્ય સરળતા
અધ્યાય રટપમે-સાવિત્રીતાં લપ
૫%
(પ
રહેથી છે અતે તે નિથળ સ્થિતિવાળે છે. ટૂક- | માં જે ગુણ છે તે બીજા હોઈ પુસ્યમાં નથી.
માં, તપોવૃદ્ડ અને શીલવૃડ્ પુસ્યો તેની પ્રશ'સા
ઠરે છે.૨*
અથ્વપતિ બોલ્યોઃ હે શમવન્] તમે એને
મારી આગળ સવગુણુસપન્ તરી “કે વણુંવો છે!
પરંતુ એતામાં કઈ દોષ હોય તો તમે તે વિષે
મતે કહે।.૨૫
નારદ બોહ્યા : એનો એક દોધ એના સર્વ
ગુશ્રને ઢાંદીતે ઉપર ચડીને ઊસે। છે. તે દોષને
પ્રયત્ન કરતાં પણુ ટાળી શકાય એમ તથી.**
એતામાં આ એક જ દોષ છે, બીશ્તે એકે તથી;
એ સત્યવાન આજથી એક વષે આવરદા તૃટવાથી
મરણુ પામરો.**
શાન્ત બોલ્યો : અરે ઓ સાવિત્રી [આમ આવ.
હૈ શેશના | જ, તુ' ખીજ વર પસદ ઠર. આ
સયવાનમાં તો સૌ ગુણુ।ને દાબી દેનારો એક
મહાદોષ રહ્યો છે.૨* દેવોથી સત્કાર પામેલા ભમ-
વાન નારદ મને ઠહે છે તેમ એ સત્યવાન અદ્પાયુ
જાઈ ને એક વર્ષે દેહત્યાગ કરરો.૨*
સાવિત્રી બોલી : ભાગીદારોનો ભામ એક જ
વખત પડે, કન્યાતું દાત એક જ વખત અપાય
અને “આપુ છુ'' એમ એક જ વાર કહેવાય.
આમ આ ત્રણુ વાત એક એક વાર જ કરાય.**
આથી સત્યવાન દીર્ધાયુ હે! “ક અલ્પાયુ હે,
તે ગુણુવાન હો કે ગુણુહીન હે, મેં એને એક
વાર મારા સ્વામી કર્યા છે. હુવે હુ' ખીન્નને
વરીશ નહિ.*” મનથી નિશ્રય કર્યા પછી કોઈ
પૃણુ વાત વચનરૂપે ઉદ્ગાર પામે છે અને તે પછી
તે કૃતિમાં ઊતરે છે. આથી મારું મત આમ
પ્રમાણ્રૂપ છે.*“
નારદ બોહ્યાઃ હૈ નરશ્રેઇ | તમારી પુત્રી
તો તમે તમારી પુત્રી તેને જ આપો એ મને
રચે છે.2*
રાજા બોલ્યો : તમારું હહેથું આ વચન યોગ્ય
ને અટળ છે. કુ' એ જ પ્રમાણ કરીશ; મ્ “કે
તમે મારા ચુસ છે।.*૫
નારદ બોલ્યા : તમારી ટીકરી સાવિતીનાં લય.
નિવિ'બ થાએ | તમારું સૌતુ' કલ્યાણુ થાએ
હુવે ુ' જઈરા,*૨
માક”૨ચ્ય માલ્યાઃ આમ કહીને નારદજી
આકાશમાગે' સ્વ્મમાં ગયા અને રાજાએ પણ
પોતાની પુત્રીના વિવાહની તૈયારીઓ કરવા
માંડી.**
ઇતિ થીમહાશારતમાં વનપર્વા'તગ'ત પતિત્રતા-
માહાત્મ્યપ્જમાં ' સાવિત્રી-ઉપાખ્યાન ' તામનો
અધ્યાય ર૯૪મો સમાસ
અધ્યાય ૨૨મો
સાવિત્રીના લસ
ઊ મારેય સવાસ ॥
અથ વત્વા ત્રજ્ાને સ તમેવાર્ધ વિચિતયન્।
શમાનિન્વે ચ તત્વ માંડ વૈચારિષ સઃ 1૨]
માર્ક'ડેય બોલ્યા : પછી રાશન અશ્વપતિ
કન્યાદાન સબધમાં નારદજીએ કહેલી વાતનો
વિચાર કરવા લાગ્યો અને વિવાહ અગેની સવ*
સામત્રીઆ એકઠી કરવા લાગ્યો.પ પછી એક-
પુણ્યદ્વિસે તે વૃદ્ દ્રિજેને, તત્વિજેતે અતે
પુરાહિતાને તેડાવીને પોતાની ડન્યા સાવિત્રી
સાથે વતમાં જવા નીઠળ્યા.૨ એ પવિત્ર અર-
ણ્યમાં ઘુમત્સેનના આશ્રમ આવ્યો, એટલે રાન
બ્રાહ્મણુ સાથે પગપાળે। જ તે રાજષિ'ની પાસે
ગયો.* ત્યાં તેણું એ નેત્રહીન પણુ મહાભાગ્ય-*
સાવિત્રીની બુદ્ધિ સ્થિર છે; તેને આ ધર્મમાંથી | વાન રાન્નને શાલવૃક્ષને આશ્રચે ૬ની સાદડી
જાઈ રીતે વાળી શકાય એમ નથી.*“ સત્યવાન- | ઉપર બેડેલા જયા.“ અશ્રપતિ રાજાએ એ રાજ-
૫૫૦ શ્રોમહાભ્ારત-વનપર્વ-પતિત્રતામાહાતમ્યપર્વ
આ અભિપ્રાય આજ જ પૂરો થાએ, સાચે જ
તમે મારા ઇષ્ટ અતિથિ છે.'* પહછીએખબને જજ
એગ સવ આશ્રમવાસી ખાહ્ણાને બોલાવીને
વિધિપૃવક એ લરકાયં ઠરાવ્યું," આમ અથ્ય-
પતિં રજ પોતાની પત્રનું” કન્યાદાન આપીને
તથા યથાયોગ્ય પહેરામણી આપીને પરમ આત દ
પામી પોતાને ભવને ગયે. આ માજી, સાય-
વાન તે સવગુણુસપન્ન પત્તી પામીતે આતદ
પામ્યો, તેમ સાવિત્રી પણુ પોતાના મનમાન્યા
પૃતિને પામીને આન" પામી,પ” પછી પિતા
ગયા એટલે સાવિત્રીએ પોતાનાં સવ' આભૂષણેને
અળમાં કર્યાં' અતે વહકલ તયા ગેસ્આ રગતાં
લૂગયાં પરેર્યા'.પ“ તેસ સેવાથી, પર્ચિર્યાએાથી,
સ્યુણોથી, તમતવાથી, ઈંદ્ચિદમતથી તેમ જ
સતને ઇટ એવાં કાય'સ'પાદતોથી સૌનો સ'તોષ
ત્રાપ્ત ક્ચૌ.પ* તેણે સાસ્તતે શરીરતી સેવા-
ચાકરીથી તથા પહેરવાગોહવાનાં વગ્નોથી સતય
આપ્યે!, તે જ રીતે તેણું સસરાને દેવને ચોગ્ય એવો
સેવાસત્કાર કરીને તથા સયમપૂવ'કની વાણીથી
સ'તુછ કર્યા.” વળી તેણું પાતાના પતિને પ્રિય
ભાષણુથી, નિપુણુતાથી, શાંતિથી અને એકાંત
ઉપચારોથી પૂરી પ્રસરતા આપી, આમ હૈ ભારત !
આશ્રમમાં રહીને તપૃર્ય] કરતાં ઠરતાં તે સકજ-
તોનો કેટલોક સમય ચાલ્યો ગયે.૨૪૨5 પણુ
રાત ક્વિસ ઊભી ને ઊભી રહેતી તથા કરમાય
કરતી સાવિત્રીના મતમાં તો નારદે કહેલુ પેલુ'
વચત નિરતર ઘોળાયાજ કરતું હતુ.*”
ઇતિ થીમહાસારતમાં વનપર્વા'તગ'ત પતિવ્રતામાહાત્મ્યપવ'મા.
* સાષિત્રી-હપાખ્યાત * નામતા અધ્યાય ર૯૫સે! સમાસ
વિ'તી મથાયોગ્ય પૂન્ન કરી અને પરિમિત
વાણી વડે તેમને પોતાની એળખાણુ આપી.
ધમવેત્તા ઘૂમસેત રાનએ એ અશ્પતિ રાન્તતે
અધ્ય, આસન અને મધુપ5 અથેષે ગાય આપ્યાં
અતે તેને પૃછયુ' “ક, “કેમ આવવુ” થયુ” £ ૬
એટલે અશ્વપતિએ તેતે પોતાના સવ' અભિપ્રાયો
તેમ જ સતયવાન સખ'ધીનું' પોતાનું કર્જન્ય એ
સઘળુ કહ્યુ.”
અશ્વષતિ ળેહયો : હે રાજયિ* 1 ખા સાવિત્રી
નામની મારી સુદ ઠન્યા છે. ર ધમ'જ્ઞ 1 તમે
સ્વધમ્'પૃષ'હ એને તમારી પુત્રવધૂ તરી હે મારી
પાસેથી સ્વીકાર.“
ઘૂમાસેન બોલ્યો ૨ અમે રાન્પથી ભ્રણ થયા
છીએ, વતવાસે રલ છીએ અને તિયમપૃરાયણુ
રહીને તપસ્વીનો ધમ" આચરીએ છીએ. તો વત-
વાસતે માટે અચોગ્ય એવી આ તમારી ઝુત્રી
વી રીતે આ હટટદાયક આશ્ચમમાં રહેશે #“
અશ્વપતિ બોલ્યા : સુખ અને દુઃખ તે! આંવે
છે અને જય છે. આ વાતતે ઠું નણુ' છુ, તેમ
મારી પુત્રી પણુ જાણું છે. એટલે મારા જેવા માટે
આડું વચન યોગ્ય તરથી, હે નૃપ ] હું તો નિશ્રય
કરીને જ તમારી પાસે આવ્યો છુ.” મૈત્રીપૂવ'ક
કુ' તમને પ્રણામ કરું છુ તમે મારી આશાને!
નાશ કરો એ ચેોગ્ય નથી. છું પ્રેમપૂર્વક તમારી
પાસે આન્યા છું, તમે મને ના યાડશે! નહિ."
તમે મારે માટે ચોગ્ય અને અનુક્પ છે. તેમ હું
પણુ તમારે માટે છુ. તો તમે મારી કન્યાને
સતવાનની પત્ની તરીકે અને તમાંરી પુત્રવધૂ
તરી'કે સ્વીકારે. પ૨
ઘુમત્સેન બોલ્યો: તમારી સાથે આ સબધ
* બાંધવાની મને પહેલેથી આંભલાષા હતી; પણુ હું
રાજ્ત્યભ્રછ છ તેથી જ મારા મતમાં એવે વિચાર
ગઆન્યા.૫* પણુ હવે જે પ્રથમથી પસ'દ હતો તે
અધ્યાય ર૯ કઉશો-સાવિત્રીવુ' વ્રત અતે પતિ સાધે વનગમન
પપર
ઝપ્યાય ૨૧૬મો
સાવિત્રીતુ' તરત અને 'પતિ સાથે વનગસન
॥ મારેય રવાય |
તદ વાજે વછુસિષે, વ્યતતિત્નંતે યાયન ।
ધા સ વાહો મત્ય યત્ર લરથવતા ર૫ ॥ ૨ ||
માહ ડેય બોલ્યા $ હૈ રાતન! આમ કરતાં
ઘણુ। સમય વીતી ગષૈ। અને પછી સત્યવાનના
મરણુનો તે સમય આવી લાગ્યા.૫ સાવિત્રીના
હદયમાંનારદજએ કહેલુ' તે વચન નિર'તર ધોળાયા
કરતુ હતુ' અને તે એક એક દિવસ જતાં બાકી
રહેલા દ્વિસાની ગણુતરી રાખ્યા કરતી હતી.
પછી આજથી ચોથે દહાડે સત્યવાનતું' અવસાન
છે, એમ વિચારીને એ ભક્તિસ'પન્ સ્રી ઞ્િરાતત્રત
કરવાના ઉદ્દેશથી રાતદિવસ ત્રતનિઇ રહી.*”2
સાવિમીના આ નિયમત્રત વિરો સાંભળીને ઘુમત્સેન
રાજાને અત્યંત દુઃખ થયુ અને તેણું ઊડીને
સાવિત્રીને સાંત્તન આપતાં આ વચન ઢહ્યાં.*
લુમત્સેન બાહ્યો : હે રાજન'લિતી | તે આ
અતિ તીત્ર ત્રતનતો આરભ કર્યો છે; કેમ કે ત્રણુ
દિવસ સુધી અનશન રાખવું એ અત્યત કઠિન છે.”
સાવિત્રી બોલીઃ હે તાત ! તમે એ સબંધમાં
સ'તાપ ઠરશે નહિ. હું વ્રતને પાર ઊતરીશ; કેમ કે
એે' દઢ નિશ્રયપૂર્વક આ ત્રત આરભ્યું છે અને
દઢ નિશથ્ય જ કાર્યની સિદ્ધિતું કારણુ છે.*
ઘુમત્સેન બાહો $ તુ' વ્રત છોડી દે એવુ' તો
'ફુ' કાઈ રીતે કહેવા સમથ નથી. અમારા જેવાએ
તો તને આ જ વચન કહેવુ” જેઈએ કે, ' તુ' વ્રતને
પાર ડર્.'*
માર્ક'ડેય બોલ્યા : આમ ડહીને મહાત્મા
ઘુમત્સેન વિરામ પામ્યો! અને સાવિત્રી તો જણે
લાકડુ' હોય તેમ ઊસી રહેલી દેખાવા લાગી.“ હૈ
શરતોત્તમ] 'સ્વામીતું આવતી કાલે મરણુ થરો'
એમ વિચારતી સાવિત્રીની આગલી રાત્રિ દુઃખની
| ન્યાકુળતામાં વીતી.“ આજે જ તે દિવસ છે, એમ
માનીને તેણ સવાર સંબંધીની સયળી ક્યાઓ
કરી અતે સૂય" ચાર હાથ ઊ'ચા આવ્યો ત્યારે
પ્રદીપ્ત ડુતાશનમાં હોમ ક્યો..૫૦ પછી સર્વ નૃડ્
બ્રાહ્મણુને તથા સાસુસસરાને અતુકમે અભિવ'દન
કરી તે બે હાથ જેેડીને નિયમપૂવ'ક ઊભી રહી."
તપોાવનતિવાસી સવ તપસ્ત્રીઆએ સાવિત્રીને
અખડ સૌભાગ્યના શુભ અને હિતકારી આશી-
ર્વાદ આપ્યા.પ૨ ધ્યાનયોગમાં પરાયણુ રહેલી
સાવિત્રીએ 'એમ જ હે।' એમ કહ્યું અને તપસ્વી
આતાં સવ આશીવ'ચનોને મનથી સ્વીકાર્યા. તે
રાજપુત્રી નારદજીએ કહેલા તે વચતતે।જ વિચાર
કર્યા કરતી હતી અને અત્ય'ત દુઃ ખિત થઈને તે
સમયની તથા તે મુઠત'ની વાટ જેવા લાગી.૫૫*
પછી હે ભરતશ્રેઇ | એકાંતમાં બેઠેલી તે રાજપુત્રીને
સાસુસસરાએ પ્રીતિપૂવ'ક આ વચન કહ્યાં.૫૫
સાસુસસરા બોલ્યાં: તે' શાસ્રોક્ત રીતે એ ત્રત
પૂર ક્યુ' છે. હવે ભાજન કરવાને સમય થથીો
છે, તો તે કર્યા પછી બીજી જે ઠરવાતુ' હોય
તે કર્. ૫5
સાવિત્રી બોલી : સૂર્ય અસ્ત પામ્યા પછી
અને મારી કામના પૂરી થાય ત્યાર પછી મારે
ભોજન કરવું; એવે મેં મારા હદયમાં વિચાર અને
નિર્ણય કર્યો છે.”
માહ ડેય બોલ્યાઃ સાવિત્રી ભોજન સ'બ'ધમાં
આ પ્રમાણે કહી રહી હતી, તે સમચે સત્યવાન
ખાંધ ઉપર કુહાડી લઈને વતનમાં જવા મારે
નીકળ્યો.“ ત્યારે સાવિત્રીએ પોતાના સ્વામીને
કહ્યું કે, 'તમે આજ એકલા જશે નહિ. હુ તમારી
સાથેઆવીશ; કારણ કે હું તમને એકલા મૂકવાની
હામ નહિજ કરૂ.'પ*
સત્યવાન બોલ્યો : હે ભાવિની | તુ” પહેલાં
વનમાં ગઈ નથી. વમડાના મારગ અતિ આઠરા
પપ૫૨
શ્રીમહાભારત-વનપવષ-પતિત્રતામાહાતમ્યપવર
છે, વળી તુ' તરત અને ઉપવાસથી શિમિલ થઈ | નીકળી, ત્યારે યુખથી તે હસી રહી હતી અને
ગઈ છે. તો તુ' કેવી રીતે પગપાળી ચાલરો?*”
સાવિત્રી બોલી : ઉપવાસથી મને ખેદ કે થાક
કરુ જ તથી. મતે તમારી સાથે તીઠળવાને
ઉ(સાહ થયે। છે. તમે કૃપા કરીને ના કહેશે નહિ.
સત્યવાન બોલ્યો ૬ તને સાથે આવવાનો
ઉતસાહ જ છે, તે! ભલે કુ' તારું મતમમતુ' કરીશ.
પણુ તુ' ગુર્જનોની આજ્ઞા લઈ ને આવ, એટલે
આ રાપ મારે માથે આવે નહિ.૨ ૨૨
મ્ાઠડેય બોલ્યા : મહાતવતિની સાવિતીએ
સાસુસસરાને વ'દન કરીને કહ્યું કે, આ મારા સ્વામી
કૂળ લાવવા માટે મહાવનમાં જય છે.૨* હુ' પણુ
આપ*સાસુસસરાની અતુજ્ઞા પામી એમની સાથે
જવા ઇચ્છુ' છુ કેમ કે આજે મારાથી એમને!
વિયોામ સશહત કરી રાઠાય એમ નથી.“ આ
તમારા પુત્ર ગુર અને અસિરોત્રના ઠાયં અથે
વનમાં જવા નીકળ્યા છે, એટલે તેમને વારી
શકાય નહિ. કઈ બીજે જ જતા હોત તો તો
એમને રોકી પણુ શકાત,૨* વળી આ આમ્રમમાં
આવ્યે મતે વરસ દહાડાયી થોડો એઇ સમય
થયો છે; પણુ મે' આશ્રમ બહાર કટી પણુ પમ
મૂકયો નથી. આથી મતે ફૂલે વડે ખીલેલાં વનને
નેવાની ભારે ઉત્ક'ઠા થઈ છે. ૨5
ઘુમતેન બોલ્યો ? જ્યારથી સાવિત્રીને તેના
પિતાએ મારી પુત્રવધૂ તરીકે મને સૉપી છે,
ત્યારથી માંડીતે આજ સુધીમાં એણે ઢયારેય
ગને કઈ પ્રાથ'તાપૂર્વક કહ્યું હોય એવુ મને
સાંશરતુ'જ નથી.” તે! આજે આ પુત્રવઘૂની
અભિલાષા પ્રમાણ એની કામના ભલે પૂર્ણ થાએ!.
પરતુ હે વફુબેટા | તુ માર્ગ માં સત્યવાનની તરક્
ત્રમાદ કરીરા તહિ-.*“
માક'ડેય ખોલ્યા : આમ તેખનેએ રત્ન આપી,
એટલે તે ચશસ્તિની સાવિતી સ્વામી સાથે
હૃદયમાં તો તે નાણુ ખિજ્ન યતી હતી. વિશાળ-
લોચના સાવિત્રીએ મયૂરાનાં વૃ' દોથી ભરેલાં અને
સવ રીતે રમણીય એવાં વિવિધ જતતાં વતે
નેયાં.૨” ત્યારે સાયવાન સાવિત્રીને મધુર વાણીમાં
કહેતો કે, 'આ પુણ્ય જળવાળી સરિતાગોને
અતે આ ફૂલવાળાં ઉત્તમ વૃક્ષોને જે. '** અનિ-
દિત્તા સાવિત્રી પોતાતા પતિની સવ અવ્ત્થાઆ
ધાનપૂવક જેયા ઠરતી હતી અને નારદગુનિનાં
તે વચતનતે સભારી રાખીને તે સમય આવતાં
પાતાતાસ્વામી હૃ પામરો જ એવી ધારણા રખી
રહી હુતી.** તે મ'દમામિની હદયના બે ભાગ
કરીને, એક ભાગથી નાણુ મતયુકાળતે તાકી રહી
હતી, તો બીન ભાગથી તે સ્વાપીતી પાછળ
પાછળ ચાલી રહી હતી.*”
ઇતિશીમહાલારતમાં વનપર્વા'તગ'ત પતિત્રતામાહાભયપવ'માં
“સ્ાવિત્રી-ઉપાખ્યાન ? નામને! અધ્યાય ૨૯૧મો સમાસ
ઝ્ષ્યાય ૨૧૭મો
સત્યવાનતુ” *ૃત્યુ તેમજ યસ તથા
સાવિત્રીનો સવાદ
॥ સાજરેય ડપાવ ॥
શય માર્યાસફ્ાવઃ ભ જાન્યારાક વીર્યવાન્ ||
જરિનિ વૂર્વામાલ તતઃ વાધાન્વપાદયત્ ॥ ૨ ।।
સાડડેય બોલ્યાઃ પછી પત્તીના સાથવાળા
વીયવાન સત્યવાને ફળો વીલ્ીને ટાપલી ભરી અને
પછી લાકડાં ચીરવા માંડ્યાં. લાકડાં ચીરતાં
ચીરતાં તેને પરસેવા યર્ઈ આવ્યો ને પક્મ્રિમને
હારશે એના માથામાં વેદના થવા લાગી-* ક્રમથી
પીડાયેલે એ સત્યવાન પોતાની પ્રિય પત્ની પાસે
જઈ આ પ્રમાણે કહેવા લાગ્યો.
સત્યવાન બે!લ્યોઃ ' હે સાવિત્રી | આ અતિ-
શ્રમથી મારા માથામાં વેદના યાય છે અને મારા
હદયમાં તથા મારાં ગાત્રોમાં દાહ થાય છે. છૈ
ય્મદેવતા અને ભગવતી માવિતી
આ મડકાસતીએ મૃડૃતા દૈત્ ચમર ન્ન પાતાના જ્તઞાનચ રિત્ય વડે પ્રસત કરી તેએ પાસે પતિદેવના
તીવેવા પ્રાણ પઝુ ૫પ છા સુકાવ્યા પુતરહિત માતપિતાત સો! પુત્રે -નપ વ્ય અન સાસુસસરાતા ગયલા ગક્ષુ
તથા રાજપાટ સુષ્દ્રા અપાવ્યા
અધ્યાય ૨૯૭મોા-સત્યવાતતુ' મૃત્યુ તેમ જ યમ તથા સાવિત્રીનો સ'વાઠ
પૃપર
ઝ્ત્ઝ્ઝ્ઝ્ઝ્સ્ઝ્સ્ઝ્ઝ્્સ્સ્સ્સ્ઝ્સ્ક્ઝ્સ્ઝ્ઝ્સ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્સ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ડ્ડઝ્ઝ્ઝ્ઝ્ઝ્::-----------...-.
મિતભાવિણી | મતે પોતાતે ઠીક લામતુ' તથી.
ક માર; આ મસ્તક શક્ષોથી ભોંકાઈ રહ્યું હાય
એમ મતે લાગે છે. તો છે કલ્યાણી ! હું સૂઈ જવા
ઇચ્છુ' છુ', મારામાં ઊજા રહેવાની પણુ રાક્તિ
હલું, ત્યારે પિતૃસાજ ભમવાન થમે તેને મસત્ર
કરવા માટે તેને પોતાની સવ' ધારણા! યથાથ*
રીતે કહેવા માંડી.“ તેણ હ્યું: 'અ સત્યવાન
ધમયુક્ત છે, તે રૂપવાન છે અને સુણુસાર છે.
તથી,' એટલે સાવિત્રી પતિ પાસે પરાંચી ગઈ | મારા પુસ્પા। એતે લઈ જવાતે યોગ્ય નથી. આથી.
અને એવુ માથુ' પોતાના ખોળામાં મૂકી પૃથ્વી
ઉપ્ર મેઠી.*-' તે સમયે નારદનાં પેલાં વચનને
વિચારી રહેલી એ તપસ્તિતી તે ગુઠ્ર્ત, ક્ષણ,
વેળા અને દ્વિસતો મેળ મેળવવા લાગી.” બે
ઘૂડીમાં તેણે ત્યાં એક પ્રશ્યતે નયે. તેણે શતાં
વસ પહેર્યા' હતાં અને મુગટ ભાંધ્યો હેતો. તેની
કાંતિ સૂર્ય'તા જેત્રા તેજથી ઝળહળતી હતી.“ તેનો
વણ્ં કાળા હતો અને તેની આંખો લાલ હતી.
હાથમાં તેણુ પાશ રાખ્યો હુતો અતે તે શય કર
જણાતો હતો; તે સતયવાતની ખાજુએ ઊભે હતો
અતે તેતેજ જેયા કરતો હતે.“ તેતે જોઈને
સાવિત્રી સ્વામીના શિરતે ધીમેથી હેઠે મૂકીને એક-
૬મ્ ઊભી થઈ ગર્ઈ અને બે હાથ જેડીને કૉપતા
હૂદયથી તેને આ પ્રમાણે કહયું.**
સાવિષી બોલીઃ હું તમને કાઈ દેવતા ણુ
છ; કેમકે તમારં આ રારીર અમાતુષી છે. હે
દેશ 1 તમે કાણુ છો ₹ તમે છુ” કરવા ઇચ્છે! છો?
તમે સ્વેચ્છાથી તે મને કહુ।.૫"
ચમ બોલ્યોઃ હે સાવિત્રી | તું પતિત્રતા
છે, તેમ તપસ્તિની પણુ છે. આશી હુ' તારી સાથે
ળોલું છું. હે શુભા 1 તુ' મતે યમ જાણ્.૨ આ
તારા સ્વામી રાજપુત્ર સતયવાનતુ' આયુષ્ય પૂરું
શૂઈ ગયું છે. હું એને બાંધીત્તે લઈ જઈરા; ડું આ
ફર્વા ધારું છું, એ તુ' જનણુ.૫*
સાવિત્રી બોલીઃ હે શમવન્| સાંભળ્યું છે કે
પાણુસોને લેત્રા માટે તો તમારા દૂતો આવે છે;
સો ગ્રજુ ] તમે પોતે જ કેમ આવ્યા ₹પ*
માફં'ડેય બોલ્યાઃ સાવિકીએ આ પ્રમાણે
મેત્વ,ડપ
હું પોતેજ લેવા માટે આન્યો છુ'.'પ* પછી યમે
સત્યવાનતા શરીરમાંથી પાશે ખાંધેલો અતે વશ
કરેલો અગૂદા જેવડો પુસ્્પ ખળપૂવ'ક ખેચી
કાઢ્યો." આમ પ્રાણ ખેંચાઈ જવાથી સત્ય-
વાનુ' એ શરીર શ્રાસોશ્ફ્વાસરહિત, પ્રભાહીન,
ચેષ્ટાચૂત્ય અને અપ્રિય દેખાવવાછુ' થઈ ગમું.“
પછી યમ તો તે જીવતે બાંધીને દક્ષિણ દિશા
તરક ચાલવા લાગ્યો, ત્યારે નિયમ-ત્રતમાં સારી
રીતે સિદ્ધ થયેલી મહાભાગ્યવતી અતે પતિવ્રતા
તે દુઃખાતુર સાવિત્રી યમની પાછળ પાછળ જવા
લામી,પ૯
યમ બોલ્યો? હૈ સાવિત્રો | તુ પાછી વળ,
આની ઉત્તરક્યિં કર. તું સ્વામી પ્રભેના ગણુ
માંથી મુક્ત થઈ છે. જ્યાં સુધી પાછળ આવી
શકાય ત્યાં સુધી તો તુ' આવી ચૂકી છે.**
સાવિત્રી બોલીઃ જયાં મારા પતિને લઈ જવામાં
આવે અયવા જયાં તે પોતે જાય, ત્યાં મારે જ્વુંજ
જોડએ, આ સતાતન ધમ છે.૨૫ તૃપ્, ચુર્ભક્તિ,
પતિપ્રેમ, વ્રત અને તમારો પ્રસાદ એ સવને લીધે
મારીગતિ કુ'ઠિત થતી તથી,** તત્તતદશી' પંડિતે
કહે છે કે, સાત ડમલાં સાથે ચાલવાથી મૈત્રી થાય
છે. તો એ મિત્રતાને આગળ કરીને ડું જે કાંઈક.
હહુ' છું તે તમે સાંભળા.** દંદ્રિયાધીન મનુષ્યો
નથી બ્રણચ્ય રાખતા, નથી ચહર્થાથરમતા આવ.
શ્યક યજ્ઞાદિ ધર્મો આચરતા, તથી વાનપ્રસ્થી યઈ”
વનવાસ સેવતા કે નથી સન્યાસતા પરથમ 7
પાળતા; પરતુ જિતેદ્રિય મતુષ્યો તો તે ધમ્'તું
જ સેવન કરે છે. આથી સતો! ધમ'ને જ પ્રયાન
પપજ્
શ્રીમહાભશારત-વનપર્વ-પતિત્રતામાહાત્સ્યપવર
હહે છે.” સતોના મત પ્રમાણુના એકાદ આશ્રમ- ! યમ બોલ્યો તૈ” જે વચત કહ્યું છે તે મતને
ના ધર્મનું પણુ સારી રીતે અવુષ્રાન કયું હેય,
તો સર્વ આશ્રમોના ધર્મો તેને તે માગે: આવી
ભળે છે. માટે તેમાં બીશ્ન ધમ'ની ઇચ્છા ઠરવી
નહિ; પરંતુ પોતાને ઉચિત એવા ધમના જ આશ્રય
કરવો, આથી સ'તો ધમને જ પ્રધાન કહે છે.
અર્થાત્ અમે ગૃહસ્થાશ્રમધમ'તું' પાલન કરીએ
છીએ, માટે પતિને હરણુ કરીને તમે અમારા
ખ્'તેતા ધમને તારા કરે તહિ.**
યમ બોલ્યોઃ હવે તુ' પાછી ક્ર. સ્વર, અક્ષર,
ન્ય'જત અને હેતુથી યુક્ત આ વારી વાણી સાંભ-
ળીને હું પ્રસન્ન થયો! છુ', હે અનિદિતા | આ
સત્યવાનના જીવિત સિવાય તુ ખીજુ ગમે તે
વરદાન માગી લે. હું તને તે ખધુંવરદાન આપીશ.**
સાવિત્રી બોલીઃ મારા સસરાજ સ્તવરાષ્ટ્રથી
ભ્રણ થયા છે; વતવાસ કરીને આશ્રમમાં રહેલા છે
અને આંખે અધ થયા છે. તો તમારી ફપાથી તેઓ
આંખે ટેખતા થાઓ, બળવાન રંન્યપતિ થાએ
અને અસિ તથા સૂર્ય જેવા તેજસ્વી થાએ.*”
યમ બોલ્યાઃ હે અનિ'દ્તિા| છહુ' તને તે
વરદાન આપુ છુ. તેં કહ્યું છે તેમજ થરો. મને
હ્ષાગે છે કે, તને ચાલવાથી યાક ચડ્યો છે. તો તુ
હુવે પાછી વળ. તુ' જ, એટલે તનેશ્રમ થાય નહિ.“
સાવિત્રી બોલીઃ સ્વામીની સમીપમાં મને
શ્રમ ક્યાંથી હોય: કેમ કે ન્યાં મારાં સ્વામી
હય ત્યાંજ મારી તિથિત ગતિ હેય. તમે મારા
પતિને ન્યાં લઈ જશે; ત્યાં કુ આવીશ જ.
ર સુરશ હવે મારું આટલુ વચન સાંભળે |
સન્#્જતોનો સમામરમ એઠ વેળા થાય તાપણું એ
પરમ ભાગ્ય છે. એ મિત્ર થાય તે તે! તેથી પણુ
ચડિયાતું મહાભાગ્ય કરેવાય છે. સત્પુર્ષ સાથેના
સમાગમ કદી નિષ્કૂળ જતો નથી. તેથી સદેવ
સતોના સહવાસમાં રહેનુ'-૨“*:*
અહુકૂળ, જ્ઞાનીની છુડ્ડિતે વધારતાર| અને યુક્તિ*
પુરુસર છે. માટે હે શામિની | આ સત્યવાતતા
વિત સિવાય બીજી ગમે તે એક વરદ્યત તુ
માગી લે.
સાવિત્રી બોલી: પૂવે માદા ધીમાન સસરા"
જનુ રાજ્ય છીનવી લેવાયું” છે, તો એ રાજવીને
પોતાનું રાજ્ય મળે. મારા એ ચુરજત સ્વધર્મનો
ત્યાગ કરો નહિ. આ હુ' તમારી પાસેષી બીજી'
વરદાત માચુ છુ'.2૨
યમ બોલ્યો : એ રાજા ટૂ'ક વખતમાં જ
પોતાતુ' રાન્ય પાછુ' પામશે; તે સ્વધમ'ને! ત્યાગ
પૃણુ કરશે નહિ. હે રાજપુત્રી/ આ મે' તારો
મનારથ પૂરો કર્યો છે. તો તું હવે પાછી વળ
જેથી તને શ્રમ પડે નહિ.**
સાવિત્રી બોલી : તમે આ પ્રશ્નને રિક્ષા
હર્ીને તિયમમાં રાખી છે અને તેતું નિયમત
ઠર્રીને તમે એને કમતુ' ફળ આધે છે. હૈ દેવ |
આથી જ તમાર યમપણુ' પ્રસિદ્ધ છે. ડુ જે આ
વચનો ઠું છુ' તે તમે સાંભળો.” મત, વચત
અતે કમથી કાઈ પણુ પ્રાણીને! દ્રોહ હરવે! તહિ,
સવને વિરો કુપા રાખવી અને સૌને દાન આપડું
એ સત્યુર્પોના સતાતન ધમ છે.” આ લેક
સાધારણુ રીતે માશ પતિની જેમ અલ્પાયુ છે
અતે મતુષ્યો મારી જેમ સામાન્ય રીતે શક્તિહીન
છે. પણુ સતો તે] શરણે આવેલા શત્રઆને વિશે
પૃણુ દયા કરે છે.૨*
યમ બોલ્યો તે'.કહેલાં આ વચન તરસ્યા
માણુસને પાણીની જેમ ઠંડક આષે છે. હે શુભા!
એકમાત્ર આ સત્યવાનના જીવિત સિવાય કરી
જ કાંઈ વરદાન તુ' ઇચ્છતી હોય તે તુ' માગી લે.”
સાવિત્રી બાલી: મારા પૃથ્વીપતિ પિવાને
મુત્ર નથી. તો પારા પિતાને કુળને] વિસ્તાર વધા-
અધ્યાય ર૯૭મો-સત્યવાનવુ” મૃત્યુ તેમજ યમ તથા સાવિત્રીતો સ'વાદ
પપપ
નારા સો। ઔરસ પુત્રો થાખ। | આ ડું તમારી
પાસેથી ત્રીજી વરદાત માગુ' છુ'.ચ“
યમ બોલ્યોઃ હે શુભા | તારા પિતાને કુળ-
સ'તતિ વધારતારા સો સુવર્ચસ્વી પુત્રો થશે. હે
નરપતિન'દ્ની | તારી ઇચ્છા મેં પૂરી કરી છે.
હવે તુ” પાછી વળ. “કૅમ કે તું દ્ર સુધી માગે
આવી છે.*“
સાવિત્રી બોલી $ મારા સ્વામીની સમીપમાં
હોવાથી આ માર્ગ મત્તે દૂર લાગતો જ નથી.
“ેમ્"કે મારું મત તો આથી પણુ વિશેષ દૂર દૂર
સાડી રહ્યું છે. તો કું અ મારે મોઢે આવેલી જે
વાણી ઉચ્ચાર છુ, તે તમે ફરી એકવાર જતાં
તાં સાંશળેો.*” તમે વિવસ્વાતતા પ્રતાપી પુત
જ, આથી પડિતો તમતે વૈવરવત કહે છે. હે
ઈશ્વર | તે પ્રજાએ તમારા સમાન ધમ પૂર્વક વતેં
છે, તેથી આ લોમાં તમે ધર્મરાજ કહેવાએ
છ. મૃતુષ્યને જેવો સત્પુસ્પામાં વિશ્વાસ હોય છે,
તેવા વિશ્વાસ પોતામાં પણુ હોતો નથી; તેથી
સવ મતુષ્યો સજ્જનોની પ્રીતિ વિરોધે કરીને
શશ્છે છે.** પ્રાણીમાત્રને વિરો મૈત્રીભાવના થવાથી
વિશ્વાસ જન્મે છે. સ'તોમાં તે સુહદ્ભાવ રવાભા-
વિક હોય છે. તેથી જ મતુષ્યો સાધુ પુસ્યો ઉપર
વિશ્વાસ રાખે છે.**
ચમ બોલ્યાઃ હે અંગના | તેં જેવાં વચન
હલ્ઘાં છે, તેવાં મેં' તારા સિવાય "કોઈ અન્યને
સુખથી સાંભળ્યાં તથી. આથી ડુ પ્રસન્ન થયો
છીુ'.તો આ સત્વાનના જીવિત સિવાય તુ'
સાથુ' વરદાન માગી લે અને પછી અહીંથી
પાછી ન.**
સાવિત્રી બોલીઃ સલવાનથી મને બત્લે ફળોનો
ઉદ્ધાર ઠરે એવા સો બળવાન ને શૌયવાન પુત્રો
ચાએ; એ ઠું તમારી પાસે ચોથું વરદાન
તમાસુ' છુ'.“5
યમ બોલ્યોઃ હે અબળા | તતે ખળ અને
વીય'થી શોભતા સો! પ્રીતિકારી પુત્રો યશે. ફે
રાજપુત્રી | તુ' દૂર માગ' સુધી આવી છે. તને
પરિશ્રમ થાએ નહિ, તુ' હવે પાછી કૂર,”*
સાવિત્રી બોલી : સ'તજતો સદૈવ શાથત
ધ્મ'તૃત્તિવાળા હેય છે. સ'તા ડલેશ પામતા
નથી, તેમ વ્યયા પણુ ભોગવતા નથી. સ'તોતો
સ'તો સાથેતો સમાગમ કટી પણુ નિષ્ફળ જતો
નથી. સ'તોને સ'તોતે! ભય હોતે જ નથી.” હૈ
ધમરાજ | સતો જ સત્ય વડે સૂર્યને ગતિમાન
કરે છે, સતે। જ તપ વડે ધરતીને ધારણ કરે છે
અને સત્તા જ ભૂત તથા ભવિષ્યના આધારરૂપ
છે; માટેજ સતો સત્તાની વચ્ચે રહેતાં દુઃખ
પામતા નથી.*“ આ જ આર્યા સેવેલા સના-
તન સદાચાર છે, એમ જણીને સ'તો પરોપકાર
કરતી વખતે વળતા ઉપકાર તરફ દછિ રાખતા
નથી.*” સત્પુસ્પોની કૃપા કદી નિષ્કળ જતી નથી.
તેમના તરક્થી ધનને નારા યતો નથી, તેમ માત-
ખંડન પણુ થતુ નથી. કેમ કે કૃપા, ધન તથા
માન એ ત્રણે સાધુ પુરપોમાં નિત્ય રઘ્યાં છે. આથી
જ સતો રક્ષણુ કરનારા હેય છે. **
ચમ બોલ્યાઃ હે પતિત્રતા તું જેમ જેમ
ધર્મયુક્ત, મનોરમ, સુ'દર પદવાછુ' અને મહાન
અર્|્વાછુ' ભાષણુ બોલે છે, તેમ તેમ મતે તારે
માઢે ઉત્તમ શક્તિ વધે છે. આથી તુ' હવે અનુ-
પમ વરદાત માગી લે. “૫
સાવિત્રી બોલી : હે માનદાતા | તમે મતે
ગુગક્ળની મ્રાપ્તિરૂપ વરદાન આપ્યુ પણુ તે જેમ
અન્ય પુસ્ષથી સૌને પુત્રપ્રાપ્તિ થાય (વસિઇયી
મદ્ય'તીને થઈ હતી ) તેમ પુણ્યહીન નથી, પર'તુ
(મે' તો સયવાનથી મને પુત્રપ્રાપ્તિ થાય એનું.
વરદાન માચ્યું છે.) હું તે! વરદાન માગુ' છુ' જુ
આ સત્યવાન જઝવતા ચાએ]; “કેમ કે પતિ વિના
ધપ4્
ડુ તો મરેલી જ છુ.“ સ્વામી વિના સ્વર્ગની
મને કામતા નથી, સ્વામી વિનતા સુખતી છુ
સ્પૃહા ઢરતી નથી, સ્વામી વિનતા હું સુખની
કામના કરતી નથી અને રવામી વિના મને
જીગવાની સ્પૃહા નથી.*2 એક વાર તમે મને સો
પુત્રોછું વાદાન આપ્યું છે અને છતાં તમે જ મારા
સ્વામીને ખેચી નાઓ છો | હું વરદાન માગુ છુ
જ આ સત્યવાન જીવતા થાએ અને તમારું
વચન સત્ય થાએ. *
સાંક ડેય બોલ્યા : એટલે ધર્મરાજ વૈવસ્વાન
યમે ' તથાસ્તુ' કહીને તે પાશ છોડી દીધો અને
પ્રસજ મનથી સાવિત્રીને આ વચન હહ્યાં: “*
ધ્જુ ભદ્રા; આ મે' તારા શર્તાને ઝુક્ત કર્યો છે.
રુ કુલન'દિતી | તુ' એ નીરાગીને લઈને ના,
એટલે મારું આપેલું તે વરદાન સિદ્દ થરો.“
સત્યવાન તારી સાથે ચારસો વર્ષોતુ' આયુષ ભોગ-
વરે. યજ્ઞોનાં યજન કરીને તે ધમં વડે લોકમાં
પ્યાતિ પામરો.” વળી તારે વિશે સો પુત
ઉત્પન્ન કરશે. એ સવ* ક્ષત્રિયો શન્્નએ। ચરે, પુઝે!
ને પૌત્રોવાળા થશે અને તારા નામથી (સાવિત્રીયી )
આ લ્લોક્માં સનાતન કાળ સુધી વિખ્યાત થશે.
તારી માતા માલવીને તારા પિણથી સે! પ્રતો
ચરે. તેએ ઝુમી સડ સ્સાસે-ડર-
પરાં ચાછુ રાખશે અને માલવને નામે પ્રસિદ્ધ થરો.
તારા તે ક્ષત્રિય ભાઈ આ દેવાતા જેવા થશે. ““-૨૦
આ પ્રમાણે સાવિત્રીને વરદાન આપીને, પ્રતાપ-
વાન 8મંરાજે તેને પાછી વાળી અને પછી પૅ।તે
પોતાના ભવને મયા. આમ ચમરાજ ગયા પછી,
સાવિત્રી પણુ પોતાના પતિને! પ્રાણુ મેળવીને જ્યાં
* વોવતાતા સ્વામીઝુ રત ખોળિયું પડ્યું' હતુ, ત્યાં
પરાંચીગઈ.5“** ત્યૉસ્વામીને ધરણી ઉપર પડેલા
જેઈને તે તેમતી પાસે ગઈ અને તેમતું માથુ'
પોાતાતા ખોળામાં મૂકીને જમીન ઉપર જ બેઠી.
ક
શ્રામહાભ્રાર્ત-વતપવ* હ કીમહભારત-વનપરવ-પતિત્રતામાહાખ્યપરવ
એવામાં સત્યવાનને કરી ચૈતન્ય આવ્યુ, જણે
મ્રવાસેથી પાછે આવ્યો હોય તેમ તે પ્રેમપૂર્જક
સાવિત્રી તરક્ વારવાર જેઈ રહ્યો અને તેને આ
મેમાણે કહેવા લાગ્યે.૫2,૬*
સત્યવાન બોલ્યોઃ હુ' બહુ વારથી સૂર શકો
હતે! તેં મતે રા મારે ન જગાડ્યો? પેલે શ્યામ
પુર્વ મતે ખેચી જતો હતો તે હવે ક્યાં ગયો.
સાવિત્રી બોલીઃ હે પ્રસ્યસિ'હ ! તમે ધથી
વારથી મારા ખોળામાં સૂતા છે. પ્રજાના નિય'તા
એ ભમવાન યમદેવ ચાલ્યા ગયા છે. હે મહ!-
ભાગ તમે વિશ્રાંતિ લીધી છે. તમે નિદ્રાઝુક્ત
થયા છો. તો છે રાજપુત્ર] જે તમારાથી બતી
શકે એમ હેય, તો તમે બેઠા થાએ. જીએ રાથી
ગાઢ યઈ ગઈ છે.૬૬૬૪
માઠ'ડેય બોલ્યાઃ પછી જાચતિ આવતાં
સત્યવાન જાણુ સુખે સૂતેલા માણુસનીં જેમ ઊભે!
ક સરવ દિશાએ અને વતની સીમે! જેઈ નૈ
તે માલ્યાઃ“ “હે સુમધમાં! હુ' તારી સાચે
કૂળ લાવવાને નીકળ્યો હુતે!. ત્યાં લાકડુ ફાડતાં
મને માથામાં પીડા ઊપડી આવી.“ માથાની
તેદનાથી હુ' સ'તાપ પામવા લાગ્યો અને મારાથી
વધુ વાર ઊભુ રહી શકાયુ નહિ; ત્યારે હુ' તારા
પહ પરઈ પ્રેરે. રે જૂર આશે સપ પરે.
બધુ સાંભરે છે.”* હુ' તારા ખોળામાં માથુ”
નાખીને સૂતો, ત્યારે મારૂં ચન નિદ્રાથી ધેરાઈ
ગયુ* હતુ”. તે વખતે મે' ઘોર અધકાર નેથો
તૃથા એક મહાતેજસ્વી પ્રસ્ષપ જેયો.”પ છે સુમ-
ધમા] તુ' નણુતી હોય તો કહે કે, એ છું હતુ'£
શું એ સ્વમ જ હતુ' કે પછી એ ખરેખર સય જ
હતુ #'”* ત્યાર સાવિત્રીએ તેને કક્યુ : ' હૈ રાજ-
ન'દન | અત્યારે રાત ધેરાઈ રહો છે. આવતી કાલે
સવારે તમને બધુ વૃત્તાંત યથાથ કહીશ.” છે
સુત્રતવાળા | તમાર મગલ હે. તમે ઊઠો, બેઠ
અધ્યાય ર€૭મે!-સત્યવાનતુ* મૃત્યુ તેમ જ યમ તથા સાવિત્રીતે! સ'વાઢ
થાએ. તમારાં માતપિતાનાં દરત કરો. આ રાતિ
અંધારી થઈ ગઈ છે અને સૂય'નારાયણુ આથમી
ગયા છે.”* ઘોર શબ્દ કરતારા આ નિશાચરેોા
હુર્ષ'માં આવીને ધૂમવા લાગ્યા છે. હરણાંએ વનમાં
વિચરી રહ્યાં છે, તેથી પાંદડાંતા ખખડાટ થઈ
રહેલા સભળાય છે.” આ ભય'કર શિયાળવીઓ
નેમત્ય દિશામાં માં શાખીને ભયકારક ધોર શખ્દા
કરે છે, આથી મારું મત ઠ*પી ઊઠે છે.'”*
સત્યવાન બોલ્યા $ વન નાણું ભયની સાક્ષાત્
મૂતિં જેવુ' છે અને તે ગાઢ અ'ધારાથી વી'ટળાયુ
છે. તુ' એમાં પમરસ્તેો વતી" શકરે નહિ, તેમ
તુ' એમાં ચાલી શકશે પણુ નહિ.”*
જ્ઞાવિત્રી બાલી : આજે આ વન દવથી દાઝી
મ્યુ' હતુ. એટલે એક સૂકુ' વૃક્ષ સળગતું રહ્યું
છે, પવન લાગતાં તેમાંથી ડયારેક ડયારેક આગ
રખાય છે.”* આથી તેમાંથી દેવતા લાવીને છુ
અહીં ચારેકોર તાપણુ' કરીશ. લાકડાં તો આ
અહીં' જ છે. તો તમે મનમાં સંતાપ કરવે। મૂછી
રા.”* પણુ મને લ્ાગે છે કે, હજી તમારા શરીર-
માં વેદના થાય છે, એટલે ને તમે ચાલવાની
હામ ન કરી શકા અતે તમતે અ'ધારાથી વી'ા-
ચલા વનમાં માર્ગ ન જડી શકે, તો તમારી અતુ-
મતિ મળતાં આપણે કાલે સવારે વનમાં ઉશ્તસ
થાય ત્યારે અહીં'થી નીકળીરં. આમ હે નિષ્પાપ !
તમનેસ્ચેતો આપણું અહી'એકરાત્રિરહીએ.“”*“5
સત્યવાન બોલ્યે? મારં માથુ' દુખવુ' મટી
ગયુ' છે અને_મારાં અ'ગો પણુ સ્વસ્થ થયેલાં લાગે
છે. તો તારી કૃપાએ હુ' મારાં માતપિતાને મળવા
ઇચ્છુ' છુ'.“૨ પૂવે ડુ' કદી પણુ આશ્રમમાં વખત
ચૂકવીને મોડો ગયો નથી. સાંજ પડે તે પહેલાં-
થીજ મારી માતા મને બહાર જતાં રોઠતી
હૃતી.“* ઢુ' દિવસે નીકળ્યા હોઉ ત્યારે પણ
મારાં માતપિતા અકળાઈ જતાં અને મારા બાપુ
૫૫૭
તો આશ્રમવાસીએ સાથે મને શોધવા નીકળી
પડતા.“ અમાઉ પણુ મને મોડું થતાં માતપિતા
અત્'ત દુઃખાતુર થતાં અને મતે ઘણુ! ઠપકો
આપતાં કે, 'તુ' બડુ વારે પાછો આવે છે.“
મને ચિતા થાય છે કે, આજે મારે માટે તેમની”
શી દશા થઈ ગઈ હશે? ડુ' તેમની આંખ આગળ
ન હોવાથી તેમતે સાચે જ મહાન દુઃખ થયુ
છુશે.“* પૂવે' એકવાર રાતે આંસુનીમળતી આંખે
તે ખન્ને વૃદ્ધોએ અત્યત દુઃખિત થઈ ને મને પ્રીતિ-
પૂરક આ પ્રમાણે ઘણુ' ઘણુ કહ્યું હતુ':“” હૈ
પ્રિય પુત્ર | તારા વિના અમે ધડી પણુ જવી શષીએ
નહિ. ઓ બેટા! જ્યાં સુધી તુ' જવે છે; ત્યાં
સુધી જ અમે ચોક્સ જીવતાં છીએ.““ તુ' અમ
વૃદ્ડ અધોની આંખ છે. તારામાં વ'શની પ્રતિછા
છે. તુ' જ અમને પિ દેનારો છે. અમારી કીર્તિ
અને સ'તાનપર'પરાનેો તું' જ આધારરૂપ છે. '“”
માતા વૃદ્ધ છે અને પિતા પણુ વૃદ્ધ છે. માટે તે
બન્નેની લાકડીરૂપ ખરેખર હુ જ છુ. મને રાતે
ન નેતાં તેમની શી દશા થઈ પડશે ?“* મતે આ
ઊ'ધ ઉપર પણુ ટ્વેષ આવે છે. એને જ ઠારણું મારા
પિતા અને મારી અનપકારી માતા મારે લીધે
દુઃખમાં પડ્યાં છે.“પ આમ હુ' પણુ ધોર વિપત્તિ-
માં પડી દઃખી થયો છુ; કેમ કે હુ' માતાપિતા
વિતા “કેમેય જવવાનો ઉત્સાહ રાખતો નથી.“૨
સ્પછ્ટ છે કે, આ સમચે મારા પ્રજ્ઞાચક્ષુ પિતાની
ખુડ્દિ આકુળવ્યાકુળ થઈ ગઈ હરો અને તે એક-
એક આશ્રમવાસીને પૂછ્યા કરતા હરો, હે શુભા |
મારા પિતાની તેમ જ પતિને અતુસરી રહેલી
અને અત્ય“ત દુર્બળ થચેલી મારી માતાની મને
જેટલી ચિ'તા થાય છે, તેટલી મને મારી પોતાની
પણુ ચિ'તા થતી નથી.““* તે ખને મારેજ -
કારણં આજે અત્ય'ત સંતાપ પામરે. તેએ જવે
છે ત્યાં સુધી મારે તેમતું' ભરણુપોાષણુ કરવુ” જ
૫૫૮
જેઈએ એમ સમજીને હું' પણુ જીવું' છુ.“ મારે
તેમતું પિમ ઠશ્ુ' જ જેઈએે એમ કું માનું ખુ.
માકડેય બોલ્યાઃ ઓમ કહીને ધર્માત્મા
શુરપ્રિય અને ચુર્મક્ત તે સત્યવાન ૬ુઃખાતુર થઈ,
હાથ ઊંચા કરી, મેરે સાદે કદન ૩ર લાગ્યો.
સ્વામીને આમ શે!કથી પીડાઈ રહેલા જેઈ ને
ધર્મચારિણી સાવિત્રીએ તેમની આંખનાં આંસુ
ધણીને તેમતે આ પ્રેમાણેું કલ્યુ' : “મે' જ કઈ તપ
કયું” હાય, કઈ દાત આપ્યુ' હોય અતે ઠ'ઈ હોમ-
હુવત કર્યો હ્ય, તો મારાં સાસુસસરાને તથા
સારો પતિને આ રાત્રિ સુખદ્લયિતી થાએ! પૂવે*
વિનોાધ્માં પણુ ફુ' અસત્મ વચન બોલી હેઉ'
એવુ મને સાંભરતું' નથી.“૬ *“ તે] તે સતય વડે
સારાં એ સાસુસસરો આજે ૧વ'ત રહે.'
સત્યવાન બોલ્યો? એ સાવિત્રી | મતે માત-
પિતાતાં દર્શતની ઉઠા છે. તુ' વિલંબ ન
કર.**૦ ફુ વરારાહા હું તને સત્યપૂર્જક કહુ
છી“8, આપણે «યાં જઈ એ તે પહેલાં જ ને હું
સાતાપિતાને કઈ અનિષ્ટ થઈ ગચેછ્ઠુ' જઈશ, તે!
કું જીવતો નાહેજ રહુ.”૫ જે તારી બુદ્ધ
ધમ'મય હેય, તું જે મતે જીવતે। રાખવા ઇચ્છતી
રાય અને તાર જે મારું પ્રિય કરવુ હોય, તે
આપે બન્ને વતાળ આશ્રમ તરક પહોંચી
જઈએ,૫૦૨
માક"ડેય બોલ્યાઃ આ સાંભળી ભાવિની
સાવિત્રીએ ઊઠીને વાળતો અ'બોડોા વાળી દીધો
અને બે હાથે પઠડીને પતિતે ઊભે! કર્યો. સત્ય-
વાને પણુ ઊભા થઈને પોતાના હાથથી અ'ગોને
સાક્ કર્યા" અને બધી દિશાએ જઈને ફળના
, કરંડિયા તરક્ દછિ કરી.“*ર1“* યાર સાવિત્રી-
એ તેને કહ્યુઃ ' તમે આ ફળા કાલે લઈ આવને.
આજ તો આપણાં ચોગક્ષેમને અચે" આ તમારી
કૂરશી છુ ઊચષ્ટીને ચાલીશ.' ૫૦5 પૃહી તે કળાથી
શ્રીમહાભારત-વતપર્વ-પતિત્રતામાહાત્્યપવ
ભરેલા કરડિચયાને તેણે વૃક્ષની ડાળીએ લટકાન્યે!
અને ફૂર્શી લઈને તે કરી સ્વામીની પાસે આવી
પહેોંચો.** પછી સુ'દર સાથળવાળી તે ગજ*
ગામિની સ્વામીતા એક હાથને પોતાતા ડાબા ખભા
ઉપર રાખીને તેમ જ પોતાના જમણા હાથથી
સ્વા!મીતે આલિગી રહીને ત્યાંથી ચાલવા લાગી.
સત્યવાત મોલ્યો : હે ભીરુ | વારવાર આવ-
વાતા અભ્યાસથી મને આ પગરસ્તે! જણીતા છે.
વળી વૃક્ષોમાં થઈ ને ચમકતાં ચાંદરણાંને લીધે પણુ
મને માર્ગી દેખાય છે,.૫૦”*** આપણે જે માગે
કૂળો વીણ્યાં હતાં, તે જ માગે આપણું આવી
રહ્યાં છીએ. હે શુભા | આપણે જે રસ્તે આવ્યાં
હતાં તે જ રસ્તે તુ ચાલજે. આમાં વિચાર કરીશ
નહિ.૫”* પેલા ખાખરાના ઝાડ આમળ માગ બે
ભાગમાં ક્ટાયા છે. તેમાં જે માગ ઉત્તર લ્શિા
તરફ વળે છે તે માગે' તુ' ચાલ? ઉતાવળ ઠરજે-
હવે હુ' સ્વરથ થઈ ગયો છુ હુ' બળવાન ખત્યો
છુ અને મને માતપિતાને મળવાની ઉત્સુકતા છે.
આમ ઠહેતોા એ સત્યવાન ઉતાવળે પમલે આશ્રમ
તરક્ ચાલત્રા લાગ્યો.૫૫૦૫૫%
ઇતિ શ્રામહાભારતર્માં વનપર્વા'તગ'વ પતિત્રતામાહાત્યપન માં
નસાવિત્રી-8પાખ્યાન' નામતો! અધ્યાય ૨૯૭શા સમાસ
સ્યાય ૨૧૮
સત્યવાન સાતપિતાને મળ્યો
॥મારરેય ૩૫ ॥
ળ્તસ્મિબેવવાજે લુ ઘુમત્તેનો નહાય |
જચ્યતણુઃ ત્રણનાં ₹ઇથાં સર્વ રશ ₹ ॥ ૨ ॥।
સાડુ''ડેય બોલ્યા : આ જ સમયે મહાબળવાન
કુમતેનતે ફરી દછિ મળી અને પ્રસત્રતાભરી
આંખે તે સધળી વસ્તુઓને જેવા લાગ્યો." રે
ભરતસિંહ ! પ્રુત્રને શોધવા માટે તે પોતાની પત્ની
રૈખ્યા સાથે સવ આશ્રમોમાં ગયો! અતે તે નહિં
મળવાથી અય'ત વેદતા પામ્યો.૨ એ પતિપત્ની
અધ્યાય ર્હ૮મે!-સત્યવાત માતપિતાને મળ્યા
૫૫૯
"ઝક
તે રાત્રે પુત્રની શોધમાં આશ્રમો; નદીએ, વને
અને સરોવરો શૈધી વળ્યાં.” ડયાંક જરાક સરખો
અવાજ સંભળાતો, તો તેએ પુત્રની શકાએ મોં
શાંતુ કરતાં અને બોલી ઊઠતાં કે, “આ આવે
સત્યવાન સાવિત્રીની સાથે | '“ દર્ભા અને કાંટાથી
તે બનેનાં અ'ગો વી'ધારઈ ગયાં હતાં. ફાટી ગયેલા,
અક્રડ થઈ ગયેલા, છેદ પડેલા અને લોહીનીમળતા
પગેએ તેએ ગાંડાની જેમ દોડાદોડ કરતાં હતાં."
એટલે સર્વ આશ્રમવાસી વિપ્રે તેમની પાસે
પરાંચીને તેમતે વી'ટળાઈ વયા અને તેમને
આશ્ચાસન આપીને પોતાને આશ્રમે લઈ આવ્યા.
ત્યાં વૃદ્ડ તપસ્વીઓ પત્ની સાથેના એ ઘુમત્સેનને
વીંટાઈને બેઠા અને તેને પૂર્વતા રાજાઓની
વિવિધ અર્થૌવાળી કથાવાર્તાએ ઠહી આશ્વાસન
આપવા લાગ્યા.પ” આપ તેમને દિલાસો દેવામાં
આન્યોા, તોપણુ તે વૃદ્દ પતિપત્ની પુત્રદશાનની
ઇશ્છાએ પોતાના પુત્રનાં બાળચરિતા સ'ભારવા
લાગ્યાં અને અત્યત દુઃખાત' બન્યાં.“ શોકથી
વ્યાકુળ થયેલાં તેઓ કરી કરણુ વચને! કાઢતાં :
'હાપુત તું ડયાં છે! હા સાધ્વી વહુ | તુ
ક્યાં છે ઃ' આમ કહીને રડવા લાગ્યાં, ત્યારે તે
્રાહ્મણામાંના એક સત્યવાદી બ્રાહ્મણુ તેમતે આ
વચત કહેવા લાગ્યો.“
સુવર્ચા બોલ્યો : સત્યવાનની પત્ની સાવિત્રી
તપ, ઇંદ્રિયદમત અને સદાચારથી સપન્ન છે, તેથી
સત્યવાન જુવે છે.૫*
ગૌતમ મેલ્યો: મે' વેદોતુ' અ'ગગો સહિત
અધ્યમન કયું” છે, તપનો મહાન સ ચય ઢર્ચો છે,
કૌમારવયથી ખ્રહ્ષચર્ય સેવ્યું છે અને ગુરુઃ તથા
અસિને પ્રસન્ન કર્યો છે. વળી મે' એકાગ્રતાપૂવક
સર્વ વ્રતો આચર્યાં' છે અને સદૈવ વાયુતુ” ભક્ષણુ
કરી વિધિપૂર્વક ઉપવાસે। ઢર્યા છે. આ તપોખળ-
ચી હુ અન્યતાં સવ કત'ગ્યોને નણુ' છું. સત્ય-
વાન જવે છે; એ તમે સત્ય જ નણુજે.પ૫-૫2
શિષ્ય બોલ્યો : મારા ઉપાધ્યાયના સુખમાંથી
જે વચન નીકળ્યું છે, તે કદી મિથ્યા થાય નહિ.
આથી હુ કહુ' છું કે, સત્યવાન જવે છે.પ*
ત્રધિઓ બોલ્યા : સત્યવાનની ભાર્યા સાવિત્રી
સૌભાગ્યરક્ષક એવાં સર્વ સુલક્ષણા।થી સયુક્ત છે,
તેથી સત્યવાન જીવે છે.પ*
ભારદ્દાજ બોલ્યો ઃ સત્યવાનની પત્તી સાવિત્રી
તપ, ઇંદ્રિયદમન અને સદાચારથી સ'પન્ન છે, તેથી
સત્યવાન જીવે છે.૫*
દાલ્શ્ય બોલ્યો : તમને દછિપ્રાપ્તિ થઈ છે અને
સાવિત્રી વ્રત કર્યા પછી આહાર કર્યા વિના જ
ગઈ છે; આથી સત્યવાન જીવે છે.૫”
આપસ્ત'બ બોલ્યો : આ શાંત દિશાઓમાં
પશુપ'ખીઓ બેલે છે અને તમારી પ્રવૃત્તિ રાનન-
ને ચોગ્ય છે, આથી સત્યવાન જવે છે.૫*
ધોમ્ય બોલ્યે : તમારો પુત્ર સવ'ગુણુસ'પન્ન
છે, લેઠપ્રિય છે અને દીર્ધાયુસૂચક લક્ષણુ।વાળો
છે, આથી સત્યવાન જીવે છે. ૫“
માક''ડેય બોલ્યા : આ પ્રમાણું તે સત્યવાટી
તપસ્વીઓએ તેને આશ્વાસન આપ્યુ, એટલે તે તે
સર તપસ્વીઓઆની યોગ્યતા વિચારીને તેતે ઠઈકે
ધીરજ આવી.*” પછી બેએક ધડી જતાં, સાવિત્રી
પાતાના સ્વામી સત્યવાન સાથે ત્યાં રાત્રે આવી
અને આનરપૂવક આશ્રમમાં દાખલ થઈ.૨૫
ખ્રાહ્મણુ બોલ્યા : હે પૃથ્વીપતિ | તમતે પુત્ર-
નો મેળાપ થયેલો! જેઈ ને તથા તમને દછિ પ્રાપ્ર
થયેલી નીરખીને અમે સર્વે તમને તમારા અજ્યુદ્ય
સ'બ'ધી પૂછીએ છીએ. પુત્રનો સમાગમ, સાવિત્રીતું
દર્શન અને પોતાને નેત્રલાભ એ ત્રણુ વસ્તુથી
તમારી અભિવૃદ્ધિ થઈ છે, એ રૂડી વાત છે.૨૨/૨૨-*
અમે સૌએ કહ્યુ હતુ, તેમાં કશે પણુ સશય
નથી. હુવે તત્કાળ તમારો અધિકાધિક અભ્યુદય
૫૬૦૩
શ્રામહાભારત-વનપરવર્-પતિવ્રતામાહાત્મ્યપવ્રે
થશે.” પછી હે પાથ | તે સર્વ ખ્રાહ્ણણા અસિ
મેકટાવીને મહીપતિ ઘુમત્સેતની પાસે બેઠા.૨*
રખ્યા, સત્યવાન અને સાવિત્રી એક ખાજી ઊભાં
હતં, તે હવે સવ બ્રાહ્મણની આજ્ઞા મળતાં શેક-
રહિત થઈ ને એક જગ્યાએ બેઠાં. હે પૃથાન'દન !
ઘુમતસેન રાજની સાથે બેઠેલા અને કુતૂહલ પામેલા
તે સર્વ વતવાસીએએ રાજપુત્ર સત્યવાતને આ
પ્રમાણે પૂછ્યુ.૨૧,૨૭ જુ
ગઠધિએ બે!લ્યા : છે વિભુ | તું તારી પત્ની
સાથે રાત પડતાં પહેલાં કેમ પાછે ન આવી
પહોંચ્યો ? કેમ આટલી મોડી રાત્રે આવ્યા ? તને
શી નડતર નડી હતી?*“ હે રાજપુત્ર | તારા
પિતાને, તારી માતાને અને અમને તે' કેમ સ'તાપ
કરાવ્યા ? અમે આ વિશે કઈ નણુતા નથી, તો
તુ' તે બધુ' કહે.“
સત્યવાન બોલ્યો : હુ' પિતાની અતુમૃતિ લઈ-
ને સાવિત્રી સાથે વનમાં ગયે! હતે!. લાં લાકડાં
ફાડતાં કફાડતાં મતે માથામાં દુઃખ ઊપડી આવ્યું.
મતે લાગે છે કે, એ વેદનાને લીધે હું” બડ વાર
સુધી સઈ રથો. પૂ્તેં ક્યારેય ડું' ગમાટલી બધી
વાર્ સુધી સત્તા નથી.*”*૨૫ તમને સૌને રખેતે
સંતાપ થાય, એટલા સારુ હુ' આટલી મોડી રાતે
પણુ આવ્યા છું. આ સિષરાય આ માટે બીજી
કાંઈ કારણ નથી.**
ગૌતમ બોલ્યો $ તારા પિતા ઘૂમત્સેનતે એકા-
એક દછિલાભ થયે છે. તું આતું' કારણુ નણૂતે!
નથી પણુ સાવિત્રી એ નાણું છે. માટે તે ભલે
સાવિત્રી ઠહે.** હે સાવિષી ! ફુ એ સાંભળવા
ઘેશ્લું છુ; કેમકે તું પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બધું
નરણે છે. હૈ સાવિત્રી! ડુ તને તેજમાં સાવિત્રી
“ દવીજ નછુ' છું. વું આ સબધી કારણુને «ણે
છે. એટલે તે વિષયમાં જે કકે ગુમ રાખવા જેવુ”
ન છાય, તો તુ' તે સાચેસાચું કહે.૨”*૧
સાવિત્રી બોલી : તમે જણુ। છે! તેમ જ છે.
જમ્ “ક તમારો સ'કલ્પ મિચ્યા હોય તહિ. વળી
મારે કર્ઈ ગુપ્ત રાખવા જેવુ પણુ નથી; તો તમે
આ હુ જે સત્ય કહું છુ' તે સાંભળે.” મહાત્માં
નારદે મારા પતિના મરણુનો દિવિસ મને કલ્લો
હતે. તે આજે જ હતો. આથી હુ' એમને એકલા
મૂકતી નહાતી.” એ સૂતા હતા, ત્યારે સાક્ષાત્
યમરાજ પોતાના સેવક સાચે ત્યાં આવ્યા અને
એમને બાંધીને પિતૃગાએ સેવેલી દક્ષિણુ દિશા
તરક લઈ જવા લાચ્યા.*“ મે* એ સમથ દેવની
સત્ય વચનોથી સ્તુતિ કરી, એટલે તેમણું મને
પાંચ વરદાન આપ્યાં. તે સાંભળો, ડું' તમતે તે
કછુ છુ.“ સારાં સસરાજને નેત્રલાભ તથા
સ્વરાન્નયની પ્રાપ્તિ એમ બે વરદાન, મારા પિતાને
સો પુત્રોના લાભ તથા મને સૌ! પુત્રોની પ્રાપ્ત
એમ ખી બે વરદ્દાન, વેમ જ મારા ભર્તા સત્ય-
વાનને ચારસો વરસતુ' આયુષ્ય, એમ પાંચ વર-
દાન તેમણું મતે આપ્યાં. સ્ત્રામીતા જીવિત અથે”
જ મે' આ વ્રત આચયું” હતુ. આ મે' તમને
સવ' કારણુ વિસે તયા સુખપર્ણિમી આ મારા
મહાન ડુઃખ વિશે વિરતારથી ચથાવત્ કહ્યું છે.
ઝષિઆ બોલ્યા : છે સાધ્વી | ઘુમતસેન મહા-
રાજાતુ' કુલ દુઃખોથી ઘેરાઈ ને અધકારમય ધરામાં
ડુબી શું હતુ, તેને તેં ઉત્તમ શીલવતી, તત-
ચારિણ્ી અને પૃણ્યમયી કળવતીએ કરી ઉદ્ધાયું”
છે,:*-*૩
સાક'ડેય બોલ્યા: આમ ત્યાં ભેમા થયેલા
ત્રષિઓએ તે વરાંગના સાવિતીની પ્રચસા તથા
સન્માન કર્યાં. પછી પુત્ર સત્યવાન તથા નરેદ્ર
ઘુમત્સેનની રન લઈને તેખ॥ા આત દિતિ યઈને
સુખપૂવ'ક પોતપોતાના સ્થાનમાં ગયા.”
ઇતિ શ્રીમહાસારતમાં વનપર્વા'તગ'ત પતિવતામાહાલ્યપવ'માં
“સાવિતી-3પાખ્યાન ? નામનો ગધ્યાય ૨૯૮ ને! સમા
અધ્યાય ર્લ૯મેઇઈ-ઘમતસેનતે રાજ્યપ્રાસિ
૫૬
અષ્યાય ૨૧૧મૌો
ઘુમત્સેનને રાજ્યપ્રાહ્િ
ઊતાઉરેય રવાર ॥
સજા સત્યાં જ્યતીતાયાયુષિત લર્ષમરજે ।
જુસપૌર્ગાણિત સર્વે સમેયુલે સયોપનાઃ ॥ ૨ ॥
માઠ' રેય બોલ્યાઃ તે શત્રિ વીતી ગઈ અને
જ્યારે સૂયમડળ ઉદય પામ્યું; ત્યારે તપરૂપી
ધતવાળા સવ તષિએ પ્રાત કાળતાં કર્મૌ કરીને
ત્યાં ભેમા થયા. તે ઘમતસેનને સાવિત્રીતુ' સવ'
મહાભાગ્ય ક્રીફરીને કહેતાં તસ્તિજ પામ્યા
તહિ."* એવામાં હે રાજ ! શાલ્વદેશમાંથી આખુ
પ્રધાનમ'ડળ આવ્યું અને ઘુમત્સેનને આ પ્રમાણે
કહેવા લાગ્યું” : ' તમારા તે શત્રને તેના જ પ્રવાને
મારી નાખ્યો છે.૨ અરે | મ“તીએ તેને તેના સહા-
ચકો તથા ખંધુએા સાથે પૂરો ક્યો છે. આય્લુ*
સભળાવી, તેણે ત્યાં જે બન્યું હતુ' તે બછુ' રાજ-
નૈ યથાવત્ જણાવતાં કહ્યું કે, ' રાગુસેના ભાગી
ગઈ છે.“ સવ' પ્રજજને! રાજના સબંધમાં આ
એક વિચાર ઉપર આવ્યા છે કે, ઘૂમત્સેન આંખે
દેખતા હોય કે, ન દેખતા હોય, તોપણુ તે જ
અમારા રાજ થાય.” હે રાજન્! આ નિશ્ચય સાચે
તેમણું અમને અહીં મોકલ્યા છે. આ ઊપાં
તમારાં વાહને અને આ રહી તમારી ચતુર ત્રિણી
સેના.૫ તો હે મહારાજ તમે પધારો. તમારુ
મંગલ હે! અમે નમરમાં તમારા જયને ડ કે
વમડાવી દીધો છે. આથી તમે ચિરકાળથી ચાલ્યા
આવેલા તમારા બાપદાદાના રાજ્યાસને બિરાજે. ”*
પછી ઘૂમતેન રાજનને નેત્રવાળા તથા કાંતિમાન
રહુવાળા નેઈને પ્રધાનોનાં તયને વિસ્મયથી
વિકસી આવ્યાં અને તે સર્વ શિર ઢાળીને તેમને
પગે લાગ્યા.“ પછી ઘુમત્સેન રાજાએ તે આશ્રમ
વાસી વૃડ્દ ્રાહ્મણુ।ને પ્રણામ કર્યા અને તે સવેએ
તેમને સન્માન આપ્યું. એ પછી તેમણે નમર પ્રત્યે
ક્રયાણુ આદ્યુ'.“ તે વખતે શૈખ્યા પણુ સાવિત્રી
સાથે સુદર વિછાનાવાળી ઝળડળતી પલખીમાં
બેસીને તથા સેનાથી વીંટળાઈને તગર પ્રત્યે જવા
નીઠળી.** પછી પુરેહિતોએ પ્રીતિપૃવ'ક ઘુમ-
«સેનને શજ્યાભિપેક ક્ષો. વળી તેષણું એમના
મહાત્મા પુષ્ સત્યવાનને યુવરાજપદે અભિષેક
કથો.૫૫ પછી લાંમે સમયે સાવિત્રીને તે વરદાન
અનુસાર યુડ્માં પાછી પાની ન કરનારા, શરૂવીર
અને છીતિ વધારનારા સે। ષુવો જન્મ્યા.પ૫૨ વળી
મટ્રાધિપતિ અથપતિની પતી માલવીમાં વણું
સે! મહાબળવાન સાવિત્રીના સમા ભાઈઓ ઉત્પન્ન
થયા.૫* આ પ્રમાણું સાવિત્રીએ પોતાનાં પડતે!
પિતાને, માતાને, સાસુના; સસરાનો અને
સ્વામીના કુળનો સવ સ'કટોમાંથી ઉદ્ધાર કર્યો.પ*
આ દ્રૌપદી એવી જ શીલવતી અને હલ્યાણી છે.
સાવિત્રીની જેમ એ કુળયાગિની તમને સૌને
તારરો |**
વશ'પાયન બોલ્યા : આપ્ હે રાજન્ | મહુ-
ત્મા માક”ડેયે પાંડુપુત્ર યુધિછિરને સાંત્તન આપ્યુ,
એટલે પછી તે શેક અને સ'તાપથી મુક્ત 'થઈને
કામ્યક વનમાં રહેવા લાગ્યા.** જે મતુષ્ય આ
ઉત્તમ સાવિત્રી-આખ્યાનને સ'પૂર્ણુ, ભક્તિપૂર્વક
સાંશળસે તે પરમ સુખી થરો, તેના સઠળ મને[-
રથો સિદ્ધથરે અને તેને દુઃ આવશે જ નહિ.”
ઇતિ થીમહાભારતમાં વનપર્વા'તગ'ત પતિવ્રતામાહાત્મ્યપર્વ મા
“સાવિત્રી-ઉપાખ્યાન' નામનો અધ્યાય ૨૯૯ મો। સમાપ્ત
પતિત્રતામાહાત્મ્યપર્વ સમાસ*
* વતિત્રતાયા માટાતન્ય છુઝરૂયગુસાવરુમ્ ।
સર્મકત્યુરર ચવ સાવિત્રી મિર્સનત્ ॥
પતિવ્રતાનુ' માહાત્મ્ન ઉમય કુળને સુખ આપનાર
તથા પતિના મૃત્યુતુ હરણુ કરનારું છે, એમા સાવિત્રી
દૃછાતરૃપ છે. --ગમેશ
પદર્
શ્રોમહાભ્રાર્ત-વતપરવ-કૅ'ડલરાહર્ણપવર
યુંભડહાદળપર્વે
ઝાય રવ્૦્મો
સૂય અતે ડેણુષતો સ'વાદ
॥ગઝનતમેઝય સવાર ॥
યત્તત્તઢા તર્જ ત્રણન્ હોમો વાવચવમત્વીત્ |
દ્રશ્ય વષનારેવ પાંરુુત્ર યુપિષિ(્ ॥ ? ॥
જતમેજય બેલ્યા : હે ખ્રહ્મન્! લોમશ ઝુનિ-
એ તે વખતે ઇૈદ્રની આજ્ઞાથી પાંડુપુ્ર યુધિછિરને
આ સહાન વાડય હહ્યું હતું : ' તમને જે મહાન
ભય છે અને જે તમે કટી પણુ કહૅતા નથી, તે
પણુ ધતજય અહીથી નીકળશે, ત્યાર પછી હુ”
દૂર કરીશ.'* તે। હે જયશ્રેદ | ધર્માત્મા યુધિ-
છિરતે ઠણુ' તરકથી એવે! તે શો મહાભય હતો કે,
તે વિશે તે કોઈને કહેતા પણુ તહાતા ?*
વૈશ'પાયન બોલ્યાઃ: હૈ રાજસિહુ | તમે
આ પૂછો છે, તો હું એ કથા કહુ' છું. હે ભર-
તોત્તમ1 તમે મારાં વચન સાંભળો.” પાંડવોને
વનવાસતાં ખાર વર્ષ" પૂરાં થયાં અને તેરઝુ'
વષ બેઠું; ત્યારે પાંડુન લતાના હિતકારી ઇંદ્ર
કુણ પાસે ભિક્ષા માગવાને તૈયાર થયા,* આમ
હેં મહારાજ કુડળા માટેતો ઇંદ્રના આ
વિચાર જાણી જઈને પ્રકાશરૂપી ધનવાળા સૂયકેવ
કણની પાસે આવ્યા. તે સમયે વીર, ખ્રાલ્ષણુભક્ત
અને સત્યવાદી કર્ણ ઉત્તમ પ્રકારનાં બિછાનાં-
વાળી અને મહામૂલહ્યવાન શય્યામાં નિશ્ચિ'તપણે
સૂતો હતે. ત્યાં હે રાજે'દ્ર | કિરણુવાન સરચેં તેને
રાત્રે સ્વપ્તામાં દશ'ત આપ્યાં. હે ભારત 1] યોગ-
ની સમૃદ્દિથી અનેક રૂપ ધારણુ કરનારા સૂચે'
પરમ કૃપાથી યુક્ત થઈને તથા પુત્ર પ્રત્યેના સ્તેહ-
ને લીધે વેદવેત્તા ્રાહ્ષણુતુ' રૂપ લીધુ' અને હર્ણં-
ના હિતાથે* તેને સાંત્વતપૂવ'ક આ વચન કહેવા
માંડ્યાં:$“ “હે ઠર્ણું| હે તાત | હે શ્રેણ સત્ય-
વાદી| હે મહાબાહુ | આજે ડુ' સ્નેહથી તને પરમ પ્રમ
હિતકારી વચન કહું છુંઝ તે તું' સાંભળ.” હે
કણું ] પાંડવોતુ' હિત કરવાની ઇચ્છાથી ઇંદ્ર
તારાં કુ'ડળ લઈ લેવા માટે ખ્રાલ્ણુના વેધે તારી
પાસે આવરો." કેમ કે તે તયા આખુ જમત
તારો આ સ્વભાવ જાણે છે કે, સત્પુસ્યા તારી
પાસે ભિક્ષા માગે છે, એટલે તુ' તેમને તે આપેજ
છે અને કૉર્ઈની પાસે તુ' યાચતા કરતે! નથી.
હે તાત] તારી પાસેથી બ્રાહ્મણા ધત કે બીજી'
જે હઈ માગે છે, તે તુ' તેમતે આપે જ છે અને
તું કોઈને પણુ પાછા કાઢતો નથી.'” તારું
આ શીલ ભણીને ઇંદ્ર પોતે જ તારી પાસે કવચ
અને કુ'ડળની ભિક્ષા માગવા માટે આવનાર છે.'*
ઇંદ્ર આમ યાચના કરૅ, તોપણુ તુ' તેને ફુડલે.
આપીશ નહિ. તું પરમ શક્તિથી એને સમજવી
લેજે. એમ ડરવામાં જ તાર પરમ કહ્યાણુ છે.”
હું તાત] ઇંદ્ર કુંડળ માટે માગણી ઠરે, ત્યારે
અનેકાનેક કારણુ। બતાવીને તેમજ ખી અનેક
પ્રકારનાં ધન આપીને તેને વારવાર અટકાવવો, **
કુ'ડળ મેળવવા ઇચ્છતા પુર'દરને તારે રતો, આએ,
ગાયો અને બહુ બહુ ન્તતનાં દ્રગ્યાથી તેમ જ
અનેક દાખલાદલીલોથી અટકાવવો! અને કુડળે
આપવાં નહિ.“ હે હરણાં તુ જે જન્મ સાથે
આવેલાં એ શુભ કુ ડળોા આપી દેશે, તો તારું આયુષ
ક્ષીણુ થશે અને તું પૃત્યુને અધીન થઈશ. હૈ
માનદાતા| તું ન્યાં સુધી કવચ અને કુડળથી
સયુક્ત છે, ત્યાં સુધી રિષ્ુઆ તને રણુમાં મારી
શકે એમ નથી. તું મારાં આ વચને! ધ્યાનમાં
રાખ. આ મે રત્તકુ'ડળે! અષતમાંથી ઉદ્ભત્યાં
છે; તેથી હે કર્ણ | તને જે જવવુ' વહાલું હેય.
તો એ બત્નેનુ' તુ રક્ષણુ કરજે.૨*
કણ બોલ્યોઃ પરમ સ્તેહ બત્તાવીને આ
પ્રમાણુ કહેનારા તમે કાણુ છો? હે ભમવન્ં
અધ્યપ્ય ૩વ્૧મો-સૂર્યને। કરણને વધુ ઉપરેશ
બ્રાહ્મણુવેરા ધારણુ કરનારા તમે “હાણુ છે ? તમે
મને આ સ્વેચ્છાથી ઠહે।.૨*
ખ્રાહ્મણુ બોલ્યોઃ હૈ તાત ] હું સહસ્તકિરણુ
સૂ્ષ છુ. આ હું તને ર્નેહુથી કહું છુ માટે તુ
મારાં વચનો અતુસાર કર. એમાં જ તારૂં પરમ
કહ્યાણુ છે.*૨*
ઠણું બોલ્યોઃ તમે સમથ' સૂર્ય ભગવાને
મને આજે હિતદદિએ ઉપદેશ આપ્યો છે, એ જ
સારું પરમ શ્રેય છે. પરતુ તમે મારાં આ વચને
સાંભળે.૨* હું આપ વરદાયીની સ્તુતિ કરું છું
અને પ્રેમપૂર્વક વિતતિ ઠર છુ કૅ, હું ને આપને
પ્રિય હોઉ, તો આપ મને આ વત પાળતાં અટ-
કાવશે નહિ.** હે વિભાવસુ! ખ્રાહ્ષણુશ્રેછોને હું
ચોક્સ મારા પ્રાણુ। સુધધાં આપી દઉં-એ મારા
ત્રતને આ લોક સમત્રપણુ જણે છે.૨૧ હે ખેચર-
શ્રેષ | ઈૈદ્ર જે પાંડુપ્રત્ોના હિતારે ખ્રાહ્મણુનો
નેશ લઈને મારી પાસે ભિક્ષા માગવા આવરો,
તો ઠું તેતે મારાં કવચ તથા ઉત્તમ કુડળો
આપીશ. એટલે હે હેવશ્રેછ | ત્રણે લોકમાં પ્રસિદ્ધ
શચેલી મારી કીતિ નાશ પામરો નહિં. અપયશ
આપતારં કમ કરીને પ્રાણ્રક્ષણુ કરવુ એ
મારા જેવાને માટે ચોગ્ય તથી. મારા જેવા
માટે તો યશવાછું' અને લોકમાન્ય મરણુ જ
ચોાગ્ય છે. આથી બળ અને વૃત્રને હુણુનાર ઇંદ્ર
મારી પાસે ભિક્ષા માગવા આવરો, તો હુ તેને
કવચ અને કુ'ડળ આપી જ દઈરા.૨5-૨% પાંડુ-
પુત્રોના હિતાથેં તે મારી પાસે કુડળા માગવા
આવશે, તો તેથી મને લોકમાં જ્રીતિ મળશો અને
અપયશ તો એને જ લાગરો.*” હે સૂય! હુ
જીવિતના ભોગે પણુ લોકમાં કીતિંને પસદ કરુ
હુ; કેમ કે કીતિં'માન મતુષ્ય સ્ત્ર ભોગવે છે
અને પ્રીતિ'હીન નાશ પામે છે.*૫ ક્ીતિં જ આ
લોકમાં મતુષ્યને માતાની જેમ સજવત રાખે
૫૬૩
છે અને અકીતિ તે! જવતા મતુષ્યને પણુ નિજવઃ
કરી નાખે છે.** ફે લે[કેશ્વર પ્રકાશધન ! સ્વય'
ખ્રહ્માએ જ આ પુરાતન શ્લોક ગાયે! છે. એથી
મતુષ્યને માટે દીતિં એ જ આયુષ્ય છે.** કીતિ
જ પુર્ષને પરલોકમાં આશ્રયરૂપ છે; ક્ીતિંચ જ"
તેતે આ લોકમાં આયુષ વધારનારી છે.” આથી
છું શરીર સાથે મળેલાં એ ઠ્વચ તથા કુડળો
આપીને અક્ષય કીતિં સંપાદન કરીશ. હુ બ્રાહ્મણુને*
વિધિપૂવક દાન આપીને, સ'ગ્રામમાં યથાવિધિ
શરીરને હોમીને,; અતિ દુષ્કર કમ ઠરીને અને
રણુમાં શઞ્રુઆને જીતીને “કેવળ યશ જ પ્રાપ્ત
કરીશ.*૧*૨૨ સુમરક્ષેત્રમાં જવિતની પ્રાર્થના
કરનારા ભયભીતોને અભયદાન આપીને તેમ જ
વૃડ્ો, બાળકો અને ખ્રાહ્મણુ!ને મહાભયમાંથી ઝુક્ત,
કરીને હું' આ લોકમાં સ્વચ આપનારા પરમોત્તમ
ચશતને પ્રાપ્ત કરીશ. જીવિતને ભોગે પણુ મારે
મારી કીતિંતું રક્ષણુ કરવુ, એ તમે મારું તરત
જાણુ।.૨**“ આથી હે દેવ ! ખ્રાહમણુવેશે આવ-
નારા ઇંદ્રને આ અતુપમ ભિક્ષા આપીને ઠું આ
લોકમાં પરમમતિને પ્રાપ્ત કરીશ.*%
#તિ શ્રીમહાભારતમા વનપર્વા'ત્ગત કુ'ડલાહરણપર્વમા “ સૂર્ય
અને કર્ણના સ વાદ? નામને! અધ્યાય ૩૦૦ મો સમાપ્ત
ઝષ્યાય ર૦થમો
સયના કરણને વધુ ઉપદેશ
॥ સચ ૩વાન॥
સાડહિવ વર્ભ વાપીસ્સ્વમાસ્મનઃ સુટ્ઢાં તથા ।
પુત્રાણાનથ માર્યાળામથો માત્તર્થો વિતુઃ ॥ ₹ |
સૂર્ય બોલ્યો : હે કર્ણ 1 તુ' તારૂં પોતાતુ',.
મિત્રોનું; પત્નીઓતુ) માતાતું' અને પિતાતુ
અહિત કરીશ નહિ.* હૈ ત્રેઇ પ્રાણ્ધારી ! પ્રાણી-
ઓ માટે શરીરને વિરોધ થાય નહિ એ જ રીક”
ચશની પ્રાપ્તિ તથા સ્વમ'લેકમાં સ્થિર પ્રીતિ
ઇચ્છવા યોગ્ય છે.૨ આ તુ' પ્રાણુના ભોગે
પર
તે તુ' શકા લાવ્યા વિના કર.“”“ હે પુસ્ષસિહ|
ત્ુ' દવાની ચપ્ત વાત નનણી શંડે એમ નધી.
આથી છું તને તે કહેતો નથી. સમય આવરો
ત્યારે તું તે રહસ્યને નણીશ.** હે રાધાન'દન 1
હું તને એ વાત ફ્રીફ્રીને કહું છુ તું' સાંભળ-
વજપાણિ ઇૈદ્ર ભિક્ષા માગે ત્યારે તુ' કઃડળે। આપીરા
તહિ. હે મહાકાંતિમાન ! વિશાખા નક્ષત્રના બે
તારાની વગ્ચે નિમ'ળ આકાશમાં શોભતા ચરતી
જમ તુ' એ સોથામણાં કડળેથી શોસે છે." પચ તુ
આ જણી લે કે, જીવતા નરને જ રીતિ કહ્યાણુ-
“કોરિણી છે. તો હે તાત ! તારે સુરેશર ઇંદ્રને નાજ
કરેવી.૫* છ નિષ્પાપ! તારે વારવાર વિધવિધ્ રેતુ-
યુક્ત વાડે! કહીને દેવરાજ ઇંદ્રની કુ'ડળે માટેની
શ્રીમહાભારત-વતપવ-કુ'ડલાહુરણુપવ
સતાતન પ્રીતિ ઇચ્છે છે, પશુ તે તે નિઃસ'શય
તારા પ્રાણુતે જ ઝડપી જશે. હે પુસ્પથ્નેઇ ! પિતા,
માતા, યુવો, તેમજ આ લોકમાં જે બીન્ત બાંધવો
છે, તે સવ* વતત મતુષ્યથી જ કાય સુખ મેળવે
છે. હે નરસિહ | રાજાએ પૂણુ જીવતા રહીને
પુર્પાથ* કરીને બીજાને લાભ અપાવે છે, એ તુ
સમેજ. જૈ મહાકાંતિમાન | જીવતા પુસ્યને જ
કીર્તિ કલ્યાણુકારિણી છે. જેતા દેહ ભસ્મ થઈ
ગયો છે એવા મૃત મ્તુષ્યતે કીતિંતું' સું પ્રયો-
જત છે? મરેલો માણુસ કીતિંને જાણુતો નથી;
જીવતો માણુસ જ પ્રીતિને ભોગવે છે... * મરણ
પામેલા મતષ્યતી ડીતિ' તે! મડદા ઉપરતી માળા
જેવી છે. આ તો હુ* તને તારું હિત કરવાની
શચ્છાથી કહું છુ; કેમ કે તુ' મારે! ભક્ત છે.”
વળી મારે મારા ભક્તોનું રક્ષણુ કરવું" જોઈએ,
એ પણુ એમાં હેતુ છે. હે મહાખાડુ | આ ભક્ત
મારી પસ્મ ભક્તિ કરે છે, ખેવું જાણીને મતે પણુ
તારા પ્રત્યે ભક્તિ ઊપજ છે માટે તુ મારા વચન
પ્રમાણુ કર, આમાં કઈક દેવનિમિ'ત પરમ ગુણ
વાત પણુ રહેલી છે. આથી હું તને જે કહુ છુ'
ઇચ્છાનો નાશ કરવે।."* હૈ કણું ] હેતુભર્યા', યોગ્ય
અથ'વાળા અતે માધુયયુણુથી સુશોભિત વચને!
વડે તુ' પુરદરની એ બદ્દિતે દૂર કરી દેજે. હે
તરવ્યાદ્ય | તુ નિત્ય સવ્યસાચી અજીંનની સ્પર્ધા
કરે છે, તેથી એ શરરવીર સન્યસાચી યુદ્ધમાં તારે
ભેઢ્ા કરશે જ.૫ પણુ તુ' જે કુ'ડળાથી યુક્ત હશે,
તો અજુ'ન તને સ'ગ્રામમાં જતી શકે એમ નથી.
પછી ભક્ષેતે ઇંદ્ર પોતે એને સહાયક થચો હોય 5”
આથી હે ઢર્ણું | તુ' જે રણુમાં અર્જીનતે જીતવા
ઠચ્છતો હોય, તો તારે આ રભ કુડળેો ઇંદ્રને
આપવાં નહિ.પ*
ઇતિ થામહાશાર્તમા વનપર્વા'તગષસ કહડલાહરણુપ્ર્જમાં “ સૂર્ય
અને કણના સ'વાદ? નામને! અધ્યાય 391 પ્રે સમા
અધ્યાય રબર
સૂય અતે ફીનો. સવાદ
- જળ ૩૧0૫
મવંતમટં મરતો યથા માં વેરધ મોવતે। ”
તથા ૧તતિન્માંશો નાડ્સ્તયયેમે જાર્મગવ ॥ ૨ ॥
કણું બોલ્યો: હે સયકેવ | આપ જાણે!
છે1 તેમ કુ” આપ ભમવાનતતો ભક્ત છુ. તેમ
હે પરમ તીક્ષ્ણુકિરણુ ! મારે કદી પણુ દાનમાં
નહિ આપવા જેવું કરુંય નથી.* હે સૂય'] ભક્તિ
વડે તમે મતે જેવા પ્રિય છે, તેવાં પતની, પુત્રો,
સ્તેહીસબધીએ અને મારે દેહુ પણુ મને પ્રિય
નથી.* હે ભાસ્કર |] તમે જણે છે! કે, મહાત્મા-
આ પણુ નિઃસ શય પોતાના ઇટ શક્તોતી ઇટ
ભક્તિ ઠરે છે. “ હર્ણું મારો ઇષ્ટ ભક્ત છે અતે
રવર્ઝમાં બીજ કોઈ દેવને તે જણુતો તથી ' એમ
સમજને તમે ભગવાને મતે મારા હિતતું કું
છે. પણુ હે ચારુ | શિર નમાવીને પ્રણામ
કરીને હુ' તમને ક્રી ક્રી પાથ'ના કરું છુ' કે,
આ કું જે બોજુ' છુ” વેની તમે મને ક્ષમા આપશે.
હુ' જટ્લાો અસત્યથી ડરું છુ' તેટલો ત્વયુથી
અઘ્યાય ૩૦૩મો-કુ'તિશોજતે ફુ'તિતોા ઉપદેશ
૫૬૫
ડરતો નથી. ખાસ કરીને સર્વ સત-ખ્રાહ્મણુને
માટે સદૈવ જીવત અપ'તાં પણુ મતે ખટકો
રહેતો નથી. હે દેવ | તમે મતે પાંડપુત્ર અજીંન
સખધમાં કક્યું છે; પણુ હે ભાસ્કર | અજુંન
તરફ્થી મને થનારા ભય વિરો તમારા મનમાં
જે સ'તાપજનક દુઃખ છે તે દૂર થાએ; કેમ કે
હું સંગ્રામમાં અ્જીતને જતીરા જ.“ હે
રવ! મેં જમદસિપુત્ર પરશુરામ પાસેથી તથા
મહાત્મા દ્રોણુ પાસેથી અસ્રવિઘા મેળવી છે;
એટ્લે મારં તે મહાન અસ્રબળ તમને જણીતું
પણુ છે.“ હે સુરશ્રેષ ] તમે મારા આ ત્રતને
અનુમતિ આપે, એટલે ભિક્ષા માગતા ઇંદ્રને હુ'
મારું પાતાનુ' જીવિત પણુ દાનમાં અપ'ણુ કર.”
સૂર્ય બોલ્યોઃ: હૈ તાત | તારે જે ત્રતધારી
ઈંદ્રને આ રુભ કુ'ડળા આપવાનાં જ હોય, તો
તુ' પણુ એ મહાબળવાતને તારા વિજય માટે ઠહે-
જે કે,પ૫ ૬ રુ શતકતુ | હું તમતે આ કુ'ડળા એક
શરતથી આપી શકીશ, ' આમ કહેવાને હેતુ એ
છેકે, ન્યાં સુધી એ કુળો તારી સાથે છે, ત્યાં
સુધી તુ' સવ' પ્રાણીઓથી અવધ્ય છે.*૨ આથી
હે વત્સ | અજી'નને હાથે તારો રણુમાં વિનાશ
થાય એટલા સાર્ દાતવનાશન ઇંદ્ર તારાં કુ'ડળે
માગીને હરી જવા ઇચ્છે છે.*૨ આથી તુ' પણુ
એ દેવેશ પુરદરને ક્રી ફ્રી મધુર વાણીથી રીઝ-
વજ અતે અમોધ શક્તિતે માટે પ્રાથના કરતાં
કહેજે કે,“ ' હૈ સડસતયન | તમે મને શતુને
નાશ પમાડનારી અમોધ શક્તિ આપો; એટલે
હુ' તમતેએ કુડળે અને ઉત્તમ કવચ આપીશ. પ*
હૈ ડણૂં ] આવો ઠરાવ કરીતેજ તુ ઇંદ્રને
કુળો આપજે. તું' એ શક્તિથી રણુમાં રિપુઓને
રોળી નાખી શકીશ.“* કેમ કે હે મહાબાફુ | દેવ-
* શજની એ શક્તિ સેકડો અતે હજરો શગઞએઓને
ણુણ્યા વિના પાછી હાથમાં આવતી નથી.”
વૈશ'પાયન બોલ્યા : આ પ્રમાણું કહીને
સહસ્નકિરણુ સૂર્ય એકાએક અ'તર્ધાત થઈ ગયા.
તે પછી બીજે દિવસે જપ કરી રહ્યા પછી કણે"
પોતાનું સ્વમ સૂર્યને જણાવ્યું.૫“ તે સમયે હણે
પોતે રાત્રે જે નેયુ* હતુ* તથા ગ'ને વચ્ચે જે
સવાદ થયો હતો, તે બધું તત્તવપૂવ'ક અતે અતુ-
કમ પ્રમાણે સૂય'ને કહ્યુ.“ તે સાંભળીને રાહુને
જતનારા કાંતિમાન ભમવાન સૂય'તારાયણુ જાણે
સ્મિત કરતા હોય તેમ ઠર્ણુને કહેવા લાગ્યા :
(એ એમ જ છે.'૨* એટલે શતુવીરને હણુનારે.
રાધાન'દન ઠર્ણું 'તે સાચુ' છે' એમ નણીને
શક્તિ મેળવવાની ઇશ્છા રાખીને ઇંદ્રની રાહું-
નવા લાગ્યો.૨૫
ઇતિ શ્રામહાભારતમાં વનપર્વા'તગ'ત કુડલાહરણુપ્જ માં “ સૂય*
અને કર્ણના સ'વાદ' નામનો અધ્યાય ૩૦રમો સમાપ્
અધ્યાય રૂન્્ર્મૉ
કૅ'તિભાજનો ઝુ'તીને ઉપદેશ
॥ ઝ્નનેગવ ઝવાય ॥
જિ વહ્ સુર્ય ન ચાડશ્યાતં વર્ળાવેદોજારરિમતા ।
થીદશે જુંરજે તે ચ વત એવ વીદશ॥ ૨ ॥
જતમેજય બોલ્યા : તીત્રઠિરણુ સૂચે" કણું-
ને ઠક ગુપ્ત વાત કહી નહિ? તે કુડળે। “કેવાં
હતાં : વળી એ કવચ કૅવુ' હતુ? હે શ્રેછ ] તેનાં
એ કવચકુ'ડળ ઢયાંથી આવ્યાં હતાં # હે તપે।-
ધત | આ હુ' સાંભળવા ઇચ્છુ' છુ, તો તમે મતે
તે કહે.*
વૈશ'પાયત બોલ્યા હૈ રાજન્] એ પ્રકાશ-
ધત સૂયતું ચુત રહરષ આ હું તમતે હમણાં
કહું છુ. વળી એ ફકુડળોા “કેવાં હતાં તથા એ
કવચ 'કેવુ' હતુ' તે પણુ તમને કહીશ. હુ
મહારાજ ! પૂવે તીક્ષ્ણુ તેજસ્વી, ઊચી કાર્યા”
વાળો, દાઢી રાખનારા, દ'ડધારી અને જટા-
ને ધારણુ કરનારા એવે। એક ખ્રાહ્મણુ ( દુર્વાસા ર
પદ
કુ'તિશ્નેજ પાસે ગયો હતો.” તે બરાલ્ણુ અગે
'દખાવડે ને રતુતય હતે. તેજથી તે જણે ઝળહળી
રઘ હતે. મધતા જેવો તેતો રગ પિ'ગટ હતે.
તેની વાણી મધુર હતી અને તપ તથા સ્વાધ્યાય
તેનાં ભૂષણુરૂપ હતાં." તે અતિ મહાન તપસ્વીએ
કુ'તીભો।જ રાજને કહ્યું કે, ' હે તિમંત્સર ! હું તારે
ઘેર ભિક્ષા જમવા ઇગ્છુ' છુ'.૫ તે' કે તારા સેવ-
“મએ મારું અપ્રિય ઠરવું નહિ, છે નિષ્પાપ ! તને
જે સ્ચે તો આ રીતે છુ' તારા ઘરમાં રહીશ.” છું
મારી ઇગ્છામાં આવે તેમ જર્ડશ અને આવીશ.
જે રાજન્ મારી રાય્યા અને આસન સખધ-
માં પણુ કોઈએ અપરાધ કરવો! નહિ, અર્થાત્
તે ઉપર સૂવું બેસું નહિ. '“ કુ'તિભે।૪ તેને પ્રીતિ-
પૂવક આ વચન કહ્યાં: “ભલે એમજ હૈ.'
વળી તેણે તેને કલુ : ' હે મહાછુડ્રિમાત | મારે
પૃષા નામની પરાસ્વિની કન્યા છે. તે શીલ-
વતી, સદ્યાચારિણ0ી, સાધ્ધી, નિયમપરાયણુ અને
ભક્તિવાળી છે.“'પ” તે તમારો અનાદર ન કરતાં
તમારી પૂત્તપૂવ'ક સેવા ઠરરો, તેતાં શીલ અને
સદાચારથી તમને સ'તોષ ચરો.* ૫ વિપ્રને આ પ્રમાણે
કહીને તથા તેની ચથાવિધિ પૂન્ત કરીને રાજન
પ્ાતાની વિશાળ લે!ચનવાળી પૃથા પુત્રી પાસે
ગયો અને તેને આ પ્રમાણ કહેવા લાગ્યો :૫*5
* રુ પુત્રી ] આ મહાભાગ્યશાળી ખ્રાહ્ષણુ આપણા
ધરમાં રહેવા ઇચ્છે છે. તુ એ ખ્રાહ્મણુની સેવા
કરશે એવો તારા ઉપર વિશ્વાસ રાખીને, મે' પણુ
એમને વચન આપ્યુ છે ક, એમ જ હો. તો
હે વત્સા) તું મારા વચનને સર્વ રીતે સત્ય
કરજે.પ૧૪ ઝા પાસુ તપસ્વી,સ્વાદયાયપરાયણ્
અને એશ્ર્મસ'પન્ન છે. તે મહાતેજસ્વી જે જે માગે,
“સૈતે વારે જરા પણુ મત્સર રાખ્યા વિના તેને
આપવુ,૫ ખ્રાહ્ષણુ જ પરમ તેજ છે; બ્રાહ્મણુ જ
પરમ તપ છે અને છ્રાહાણાને નમરકાર ઠકરવા-
શ્રીમહાભાર્ત-વતપવ-કુ'લલાહુરખૃપર્જિ
થી સૂય' આકાશમાં વિરાછે છે,પ એ માતપાત
બ્રાહ્મણનો અનાદર કર્યાતા ઠારણુથી મહાઅસુર
વાતાષિ તેમજ તાલજ'ધ રાક્ષસ બ્રણદડધી તાશ
પામ્યા હતા.“ આમ ઠે પૃત્રી | અત્યારે તારા
ઉપર આ મોટા ભાર મૂકવામાં આન્યો છે. તો
તુ' સદૈવ નિયમપરાયણુ રહીને એ ખ્રાહ્મણુની સેવા
કરજે.“ દૈ ત'દિની | સવ' બ્રાક્ષણુ, ચુરજનો
અતે બ'ધુઓ પ્રત્યે તને બાળપણુથી માંડીને સેવા
કરવાનું લક્ષ છે, એ કુ' નણુ' છુ.પ વળી તુ
સવ' સેવકે, મિત્રો, સબધીએ, માતાએ અને
મારે વિશે પણુ યધાથ'તાએ સેવાપરાયણુ રહીને '
વતે' છે.** હૈ નિર્દ્દોવ થાતવાળી | તારા રૂડા
સદાચાર વડે અહી પુરમાં અને અ'તઃપુરમાં
સેવકજનોમાંથી પણુ એક પણુ માણુસ તારાથી
અસતુટ તથી.૨૫£ પણુ હૈ પથા! તું ખાળ! છે
અતે મારી પુષી છે; તેથી મારે તતે આ કોધશીલ
ખ્રાહ્મણુ વિશે કઈ ઉપદેશ આપવો જેઈએ, એમ
હ માતુ છું.૨૨ તુ' તૃપ્ણીઓના કુળમાં જન્મી છે
અને ચૂર યાદવની ક્રિય પ્રષી છે. પૂવે' તારા
પિતાએ પોતે જ તને બાળક અવસ્થામાં જ મતે
પ્રીતિપૂવ'ક આપીં હતી.** તુ' વસદેવની બહેત
છે અને મારી મો!ટી દીકરી છે, પૂર્વે તારા પિતાએ
પોતાની ધ્રથમ પ્રશ્ન મતે આપવી એવી પ્રતિજ્ઞા
કરી હતી, આથી તુ' મારી દુહિતા છે.** તુ”
આવા ઉત્તમ કુળમાં જત્મી છે અને એવા જ
મારા કુળમાં તુ' મોટી થઈ છે. એક કમલિની જેમ
એક ધરામાંથી બીન્ત ધરામાં આવે, તેમ તુ' એક
સુખમાંથી બીજ સુખમાં આવી છે.ચપ હૈ શુભા !
દુદ્ટ કુળની પ્રમદાઓને ગમે તેટલી વશ રાખી
હોય, તાપણું તેઆ ઘણુ' કરીને તાદાનીને લીધે
અવલુ' કરી બેસે છે.૨5 હૈ પથા 1 હું તે! રાજ-
કુળમાં જન્મી છે; તાર કૂપ અદ્શુત છે, તુ અનેક
ચુણુથી સ'પન્ન છે અને તુ' ભાવથી બરેલી
અધ્યાય ૩૦૮મો-કુતિએ કરેલી દ્રિજની પરિચર્યા
છે.* તો હં ભાવિની | ૬, દ'ભ અને માનને
વેગળાં રાખીને, તું એ વરદ વિપ્રની આરાધના
કરજે. એથી હે પૃથા ! તુ' શ્રેયતે પ્રાપ્ત કરીશ.૨“
હૈ નિષ્પાપ કલ્યાણી | તુ' આ રીતે નકી ઠલ્યાણુ
પામશે. પણુ જે એ દ્વિજવર કોપે ભરાશે, તો મારું
સમપ્ર કુળ બળીને ભસ્મ થઈ જરો.૨*
ઇતિ શ્રીમહાભારતમાં વતપર્વા'ત્ગત કુડલાહરણુપર્વ'માં
“પૃથપદેશ” નામને અધ્યાય ૩૦૩ મે! સમાડ્ટા
ઝ્થ્યાય રૂમો
કુ'તોએ કરેલી ટ્રિજની 'પરિચર્યા
॥ વુત્યુવાવ॥
ત્રાહળ વત્રિતા રાગન્સૃપશ્યારવામિ પૂગયા ।
૫૬૭
ઠરી શકે છે.” આ ઠુ' નણુ' છુ'- તેથી હુ એ
ટ્રિજેત્તમતે સતોષ આપીશ. હે રાજન્] મારે
કારે એ બ્રાહ્મણુશ્રેઇ તરફથી તમતે કઈ વ્યથા
નહિ જ થાય.“ હે રાજે 1 પૂવે' સુકન્યાએ કરેલા
અપરાધ માટે ચ્યવનશ્ઠષિ તેના પિતા ઉપર"કાપ્યા
હતા, તે રીતે અન્યનો અપરાધ થતાં બ્રાસ
રાત્તએતુ' અકલ્યાણુ કરૈ છે. આથી હે નરેદ્ર |
તમે બ્રાહ્મણુ સબધમાં આ જે કહ્યું છે, તે પ્રમાણે
હુ' પરમ નિયમપૂવ'ક એ ટ્વિજવરતી સેવા કરીશ.'
આમ બોલતી પૃથાને રાજાએ વારવાર છાતી-
સરસી લઈ પ્રોત્સાહન આપ્યુ” અને તેને જે કઈ
કહુવા-કરવા જેવું હતુ' તેના સવ' ઉપરેશ
થયા ત્રસ્ત (દ્ર ન ચ વિધવા ત્રવી*્વટૃથ્ 1૨11 આપ્યો.“-પ૫
કુંતી બોલીઃ હૈ રાજન્] હુ' નિયમબદ્ધ રહીને
એ ખ્રાહ્મણુની તમારી પ્રતિજ્ઞા પ્રમાણુ પૂન્તપૂર્વક
સેવા કરીશ. હૈ રાજેદ્ર | ડુ' આ મિથ્યા કહેતી
નથી. મારે ખ્રાહ્મણાની પૂક્ત કરવી એ તો! મારા
મૂળથીજ સ્વભાવ છે અને તમારું પ્રિય ઠરવુ'
તેમાં મારૂં પરમ કલ્યાણુ જ છે.૨ તે ભમવાન જે
સાંજે આવશે, મળસકે આવશે, રાત્રે આવરે
અથવા મધરાત્રે આવશે, તોપણુ તે મારા ઉપર
કોપ કરશે નહિ. આમ તમારી આજ્ઞાથી હે
રાજેદ્ર | ડુ' ખ્રાલ્ષસ્ાની સેવા કરીશ, તેમાં મને જ
લાભ છે. હૈ નરોત્તમ | તમારી આજ્ઞામાં રહીને હુ
તમારૂં હિત કરીશ.” હે રાજેદ્ર | તમે ભરૉસો
રાખે. તમારા ધરમાં ઊતરેલા એ બ્રાક્ષણુનું કયું
આપ્રિય થશે નહિં. આ હુ તમતે સત્ય કહું છું."
હૈ નિષ્પાપ | હું એવો યત્ન કરીશ “કે તેથી એ
થ્રાહ્મણુનુ પ્રિય અને તમારં હિત થાય. આથી
છૈ રાજન્ | તમારો માનસિક સ'તાપ દૂર થાએ."
શૈ પૃથ્નીપતિ | મહાભાગ્યવાન બ્રાહ્મણુ।ને પૂનયા
- શેય તો તેએ સામાને તારવાને સમથ છે. એથા
ઊલડું થયુ' હોય, તો તેએ સામાનો નાશ પણુ
જ
રાજન બોલ્યોઃ? 'હૈ ભદ્રા! હૈ અનિદિતા |
મારા હિતને માટે, મારા કુળના હિતને મારે તથા
તારા પાતાના હિતને અથે' તારે આ પ્રમાણે
નિઃશ'ઠ રીતે કરવુ.'૨ આ પ્રમાણે કહીને મહા-
ચશસ્વી દ્વિજવત્સલ કુ'તિભેજે તે ખ્રાહ્ણુને પોતા-
ની પ્રુની પૃથા સેવા માટે સોંપી અને તેમને
કહ્યુ કે,” 'હે બ્રહ્મના] આ મારી પુત્રી બાળક
છે, સુખમાં ઊછરી છે, તેનાથી તમારે ક'ઈકે
અપરાધ થઈ નય, તો તમે મનમાં આણુશે। નહિ.
કારણુ કે મહાભાગ બ્રાદ્યણુ વૃડ્દો, બાળકો અને
તપરવીએ અપરાધ કરે, તોપણુ તેમતા ઉપર ઘણે
ભાગે કદાપિ ક્રોધ કરતા નથી.પ“પપ અતિ મહાન
અપરાધ થયો હોય, તોપણુ ખ્રાહ્મણાએ ક્ષમા
કરવી જેઈએ. આથી હે દ્વિજશ્રેઇ | શક્તિ અને
ઉત્સાહ પ્રમાણે જે સત્કાર કરવામાં આવે, તે તેમણે
સ્વીકારવા જેઈએ.'** આ સાંભળીને બ્રાહ્મણે
“બહુ સારું' એમ કહ્યું. પછી મતમાં પ્રસન્ન થયેલા
એ રાજાએ એ ખ્રાહ્મણુને હંસ અને ચ'દ્રકિરણુ
જેવુ' ધવલ ગ્રહ આપ્યુ'.* ત્યાં અસિશાળામાં
તેને માટે એક ઉન્જ્વળ આસન ગોઠવવામાં
૫૬૮ શ્રોમણાજ્ારત-તનપવ-કુ'ડલાહરણૂપજ
તૈયાર દાય અમ તેમની આગળ મૂકતી અને
શિષ્ય, ગુત્ર તથા બહેનની જેમ તેમતી સેવા
કરતી.” હૈ રાજેજ્ર | તે દ્રિજશ્રેદની યથોત્તમ
સેવા કરીને કન્યાએમાં રન સમાત એ અનિદ્તિ
પયાએ તે બ્રાશ્ષણુની પ્રીતિ પ્રાપ્ત કરી.“ એ દ્રિજે-
ત્તમ તેના શીલ તથા આચારથી સ'તોષ પામ્યા
અને પરમ યત્તપૂવક તેના કલ્યાણનું” ચિ'તત
કરવા લાગ્યા. હવે હે ભારત | પ્રથાનો પિતા તેને
સવારસાંજ પૂછતો “કે, “હે દીકરી | એ બ્રાલ્ષણુ
આવ્યું અને તેવી જ આહાર આદિતી સર્વ
વ્યવસ્થા નિવેદન ડરવામાં આવી, ત્યાં રાજપુતી પયા
માન અને આળસને દૂર રાખીને પરમ યતતપૂવ'ક
એ થ્રાહ્મણુની સેવા ઠરવા લાગી. આમ સેવાને
યોગ્ય એવા તે બ્રાલ્ણુ પાસે જઈને પવિત્રતાપરા-
ચણુ તે સાધ્વી પૃથા દેવતી જેમ તેની વિધિપૂર્વક
સેવા કરીને તેતે સતોષ આપવા લાગી.૫“-૨૦
ઇતિ થીમહાભારતમાં વનપર્વા'તગત કુ'ડલાહરણૂપવ'માં
*પૃધાદ્રિજપરિચર્યાં' નામનો અષ્માય ૩૦૪મો સમાપા
ર ગસ્ષ્યાય ર૦્ષનો તારી સેવાથી સ'તુછ છે ને ?' ત્યારે યશસ્વિની
ઝુ'તીએ કરેલી સેવા અનેતેને મ“તગ્રાસિ [કુ'તી તેને ઉત્તર આપતી : 'તે અય'ત પ્રસન્ન
॥ વેશવાયત ૩વાય ॥ છે.' આથી મહાત્મા કુ'તિભોજ અતિશય પ્રસન્ન
યતા.“ પપ પછી એક વરસ પૂરું થયુ' અને એ
સ્તેહપરાયણુ, જપ કરતારાએમાં થે# ખાહ્યણુતે
પૃથામાં કઈયે દોષ જણાયો નહિ, ત્યારે તેણે
મસન્ન મતથી તેતે ડક કે, 'હે ભદ્રા | ડું તારી
સેવાથી પરમ પ્રસન્નતા પામ્યો છુ. છે શુભા |!
તુ' મતુષ્યોને દુલ'ભ એવાં વરદાત માગી લે. તેથી
હે કલ્યાણી | તુ' યશ વડે સરવ સૌભાગ્યવતી
સુ'દરીઓને પાછળ પાડીશ. ૫3-૫૪
કુતી બાધી : હે શ્રેઇ વેધ્વેત્તા ! તમે અને
સારા પિતા પ્રસન્ન થયા છે, એટલે મારાં સર્વ
કાર્યો થયાં જ છે. હવે હે વિપ્ર ] મારે વરદાનેતુ'
પ્રયાજત હોય નહિ.
ખ્રાહ્મણુ બોલ્યો : હે ભદ્રા! તું' મારી પાસેથી
વરદાન ઇચ્છતી નથી. તો હે શુચિસ્મિતા | તું
દવેનું આહ્વાન કરવાને આ મ્ત્ર સ્વીકાર. હૈ
ભદ્રા! તુ' આ મથી જે જે દેવતુ' આવાહન
કરીશ, તે તે દેવ તારે અધીન થઈને રહેરો. પ” ૧*
તે દેવની ઇચ્છા હશે અથવા નહિ હોય તોપણુ
તે મતથી ચાંત' થઈને તારા વરામાં આવરે
અને સેવકની જેમ નમ્ર થઈને રહેશે 1૧
કૈશ'પાયન બેલલ્યા : પછી હે રાજા / જ્યારે
શા ત વાત્યા મારગ વ્વાહળે સસિતત્રતમ્ 1
તોવયાયાસ શુગ્રેન મનશા સશિતત્રતા ॥ ૨
વેરા'પાયન બોલ્યા) હે મહારાજ) તે ઉત્તમ
ત્રતવાળી કન્યાએ ઉત્તમ ત્રતવાળા તે ખ્રાક્ષણુતે
શુદ મતથી સ'તુછ કર્યા, હે રાજેદ્ર | તે દ્રિજવર
ડંયારેક “સવારે આવીર' એમ કહીને સાંજે “કે
રાત્રે પણુ પાછા આવતા.”* પણુ તે કન્યા તો
ગમે તે સમચે તેમને વધતા જતા ભક્ષ્ય અને
ભોાન્ય પદાર્થોથી તેમ જ શયન અને આસ-
નોથી સર્વદા સેવાસત્કાર આપતી રહેતી.* તે
ખ્રાહ્માણુ માટેના અન્નાદિના તથા શય્યા અને
આસને! વગેરેતા સત્કારની રોજરોજ વૃદ્ધિ ચતી
હતી, પણુ ડયારેય એછપ આવતી નદેોતી.
તે બ્રાહ્ષણુ #મયારેક કુ'તીને તિરરકાર આપતા,
ક્યારેક રસોઈમાં વાંધો કાહતા અને કયારેક
કડવાં વચન મે!લતા. આંમ છતાં હે રાજન્!
પૃથા એ ખ્રાહ્ષણુતુ' અપ્રિય કરતી જ નહિ. કાઈ
વાર તે ખ્રાલ્લણુ સમય વીત્યા પછી પાછા આવતા,
“માર્ઈવાર ઘણા દહાડા સુધી આવતા નહિ, તો
“કોઈવાર અત્યંત દુલશ અન્નની માગણી કરતા.
એવે સમચે પણુ સુસયમી પથા એ ખછું નણે
તે બ્રાલ્મરે આ પ્રમાણે વરદાન લેવા ખીજી વાર
હ્યું, યારે તે અનિદિતા શાપતા ભયથી એ
દ્વિજવરને ના ઠહી રાકી નહિ.“ પછી છે રાજન્|
તે બ્રાહ્મણે એ સ્તુત્ય ગાત્રવાળી કુ'તીને અથર્વ-
શિર ઉપનિષદમાં કહેલો મત્રસમૂડુ આપ્યો.૨*
હે રાજેદ્ર | આમ મત આપ્યા પછી તે બ્રાહ્મણે
કુ'તીભોજને કહ્યુ કે, 'હે રાજન્ ડું' સુખપૂર્વાક
રદ્યો છુ' અને તારી કન્યાની સેવાથી સ તું થયો
છુ. તારા ધરમાં ફું' સદૈવ સારી રીતે સત્કાર
પામીને રહ્યો છું. હવે હુ' જઈશ.' આમ કહીને
તે તરત જ અ'તર્ધાન યઈ ગયા.”** ખ્રાહ્મણુને
આ પ્રમાણે ત્યાં ને ત્યાં જ અતર્ધાન થઈ ગયેલા
જઈને, રાજન વિસ્મિત થયો અને પૃથાની પ્રશ'સા
કરવા લાગ્ચો.૨૨
ઇતિ થીમહાભ્ારતમાં વનપર્વા'તગ'ત કુ'ડલાહરણુપવ'મા
“પૃથાને મ“ત્રપ્રાત્તિ' નામનો! અધ્યાય ૩૦૫માં સમાસ
અષ્યાય ર૦્&મો
કુ'તીએ કરેલુ' સૂય'તુ' આવાહન
॥ વૈશ્ઞવાતન સ્વાન |
રતે તસ્મિન્ ટિગથ્રેઈે વિ સિસ્જારમાંતરે ।
1ચતયામાલ સા વન્યા મત્રત્રામવણાવણમ્ | ૨ |
વેશ'પાયન બોલ્યાઃ આમ એ દ્રિજ્નેત્તમ ગયા,
એ પછી કાઈક કારણું એ કન્યા મત્રસમૂહના
બલાખલ વિશે વિર્ચારમાં પડી.પ તે વિંચારવા
લાગી'કે, તે મહાત્માએ મને આ મ“ત્રસમૂહ આપ્યા
છે, તો તેતું બલ કેવુ" છે તે ડુ થોડા જ સમયમાં
જાણી લઈશ.* એ આ પ્રમાણું વિચારી રહી હતી,
તેવામાં તેણું એકાએક પોતાને ન્ઠતુ આવેલી નેઈ.
આમ ડકન્યાભાવમાં જ પોતે રજસ્વલા થઈ તેથી
તે બાળા શરમારઈગઈ.* પછી મહામૂલ્યવાન શય્યાને
ષોર્ય એવી તે પથા મહેલની અમાશીએ ઊભી
હતી, તે વખતે તેણું પૂવા દિશામાં સૂય મંડળને
ઉદય પામતું ન્નેયુ-* તે સુમધ્યમાનાં મન અને
મ્.વ ૨૬
દછિ એમાં ચોંટી જ ગયાં. સૂય સવારની સ થાતો
હતો, તેથી એના રૂપથી એને તાપ ન લાગ્યા.
એટલુજ નહિં પણુ તેની દછિ જ દિન્ય થઈ અને
તેણું કુ'ડલથી વિભૂષિત થયેલા, કવચને ધારણ
કરતારા અને દિવ્ય દશ'તવાળા સૂય'દેવને જેય।.*
પછી હૈ નરપતિ! તેને મ” વિરો કુતૂહલ તો થયું
જ હતુ; એટલે એ ભાવિતીએ સૂય દેવતું આવા-
હત કયુ.” આમ હે રાજન્] તેણું આંખ આદિ
ધૈદ્રિયાને સ્પશ' કરી સૂર્ઝ'નારાયણુને બોલાવ્યા, *
એટલે એ દિવાકર વેગેવેગે ત્યાં આવી પહોંચ્યા.“
ત્યારે તેમનો વર્ણું' મધના જેવે। પિ'ગઢ હતે, તેમતા
બાહુ લાંબા હતા, તેમની ડેક શ'ખાકાર હતી
અને તે જાણું હસી રહ્યા હતા. તેમણે બાજીબધ
પરેર્યાં હતાં, સુકુટ બાંધ્યો હતો અને જણે દિશા-
આને સળગાવી રહ્યા હતા.“ ચે।મતા પ્રભાવથી
તેમણે પોતાનાં બે સ્વરૂપ કર્યાં હતાં, એક રૂપે તે
આકાશમાં તપી રહ્યા હતા અને ખીજે રૂપે તે કુ'તી
પાસે આવ્યા હતા, તેમણે કુ'તીને સૌમ્ય ને અતિ
મ્તોહર વાણીમાં કલુ કે, ' હૈ ભદ્રા | તારા મ'ગ-
બૂળ વડે હું તારે અધીન થઈ આવ્યો છુ, હૈ
રાણી] હુ' તારે વશ છુ. કહે, ડુ' તારું રુ' કાય
કરૂ ? હુ' તે કરીશ, '”૫૫
કતી બોલીઃ હે ભગવન ! તમે ન્્યાંથી આવ્યા
હો, ત્યાં પાછા પધારો. મે' તો તમને કુતૂફલથી
બોલાવ્યા હતા. હે ભમવન્ ! તમે પ્રસન્ન થાએ.૫*
સૂર્ય બોલ્યા : હે પાતળી કેડવાળી | ભલે તુ .
કહે છે તેમ હુ પાછે જઈશ, પણુ દેવને ખોલાવીને
આમ નિષ્ક્ળ પાછો મોકલવો એ યોગ્ય નથી.૫*
જૈ સુભમા | તને એવી ઇચ્છા થઈ હતી "કે મને
સૂથી કવચ અને કુ'ડલધારી એવે લોકમાં
અન્નેડ વીર્યવાન એક પુત્ર તને થાય [૫ તો જુ
ગજગામિની ! તુ' મને તારો દેહ અપ*ણુ કર, જુ
અતા ] તને તારા સ કલ્પ પ્રમાણુ પુત થરો જ.પપ
ર૦
નીમહાભારત વનપર્જ-કુડલાહરલૂપ ર્ર
નક
આથી છૅ સુસ્મિતા ] હુ છુ' તારી સાથે સગ કર્યા સીઓને હુ કુ એ રીતે પુત્ર આપુ'જ નહિ, હૈ
પછી જ જઈરા. છે સમા તુ' બે આજે મારા
વચત પ્રમાણે મારું પ્રિય કરરો નહિ, તે હુ” કોધમાં
આવીને તને, તારા પિતાને તથા તે બરાહ્મણુને શાપ
આપીશ, આમ તારે કારણે હું તે સૌને ખાળી
નાખીશ.પ""* તારે મૂઢ પિતા કેજે તારા
અન્યાયને નજણુતો। નથી, તેને કુ' બાળી નાખીશ.
પેલા ખાલણું તારા શીલ અને આચારને અણ્યા
વિતા તતે મંત્ર આપ્યો હતો, તેને કુ' આજે ભારે
શિક્ષા કરીશ. આ તો તે સને ઠગ્યો છે. હે ભાવિની !
આ ઇૈદ્ર આદિ સવ દેવા આકાશમાં રહી જાણે
મારી હાંસી કરતા હેય તેમ જેઈ રહ્યા છે. પ્રેધમ-
શી જ મે' તને દિવ્ય દછિ આપી છે, એ દણિથી
તે' મને જેયો હતે, તો તું તેજ દિવ્ય ચક્ષુથી
આ દેવમણુને જે.“ *
વૈશ'પાયત બોલ્યા $ ત્યાં રાજપુત્રી કુતીએ
તે સવ' દેવાને આકાશમાં પોતપોતાનાં વિમાનમાં
મેકેલા નેયા. તેએ મહાન, પ્રભાવાન અને ઠિરણુ-
વાન સૂર્યના જેવા જ ઝમઝ્ગી રહ્યા હતા.**
તેમને જેઈ ને તે બાળા લજવાઈ ગયા જેવરી થઈ
ગઈ અને ભયભીત થઈને સૂર્યને આ વચન ઠહેવા
લાગી : ' હે સૂર્યનારાયણ ] તમે તમારા વિમાતમાં
પધાસે. મે તાદાનતીમાં જ તમારો આ દુઃખદાયી
અપચધ કર્યો છે.:* પિતા, માતા અને બીન જે
સુરજના છે; તેઆજ આ શરીરતું દાત કરવાને
સમથ છે. ડુ' ધર્મનો લોપ નહિ જ કરુ. આ
લોકમાં સ્રીઓતા દેડરક્ષારૂપી સદાચારની મરા સા
કરવામાં આવે છે.” * હે વિભાવસુ | બાળસ્વભાવને
લીધે મતબળ જણૂવાને માટે જ મે તમને બોલાવ્યા
હતા. તો છૅ વિભ] તમે મને બાળક જાણીને
“કમાં આપે.**
સૂર્ય બોલ્યાઃ
જ હુ' વારી પ્રાર્થના સ્વીકાર છુ
તુ' બાલવયમાં છે; એટલે
બ્રશ
કતી! તુ આત્મદાત ઠર, એટલે હે ભીર હન્યા !
લતે શાંતિ જ થશે.** હે ભીરુ ! તે” મતે મબથી
બોલાવ્યો છે, એટલે હે ભાવિની | હવે હુ તારા
સંગ કર્યા વિના નિષ્ફળ પાછે નફ તે મોગ્ય
નથી. આથી તે હે નિર્દોધ ગાત્રવાળી | ડુ' લોઠમાં
હાંસી પામીશ. વળી હે સુભા | સધળા દેવે
મારી હાંસી કરરો.૨૬”૨ તે તુ' મારી સાથે સમા-
ગમ કર અને મારા જેવો પ્રમ પામ. નિઃસ શય
ડુ સવ લે!હામાં વિસિટ થરો.૨“
ઇતિ શ્રીમહાલારવમાં વતપર્વા'તગ'ત કુ'ડલાહરણુયજ'માં
* સૂય'તુ' આવાહન # નામને! અધ્યાચ ૩૦૬ મે! સમા
ઝ્ધ્યાય ર૦૭મો
સૂય અને ઝુ'તીનો સમાગમ
॥ પાવન ઝવાત ॥
સા છુ ૧સવા વદૂવિર્ષ ઘુવેતી મધુરં ૧૧૩ |
અગુતેતું લટલ્ાંઈ ત શશાર મતરિવતી । ૨ ॥।
વૈશ'પાયન બોલ્યા : તે મતસ્વિની કન્યા
અનેક પ્રકારનાં મીઠાંમીઠાં વચનો કહેવા લાગી,
પરંતુ તેમ કરીને પણુ સૂર્યને તે સમજવી શષ
નહે.પ આમ હે રાજન્ | એ બાળા અધકારનાશન
સૂમદેવને ના પાડી શકી નહિ, એટલે સૂના
શાપથી ભયભીત થઈને ઘણા વખત સુધી વિચા-
રમાં પડી.૨ તે વિચારવા લાગી કે, 'મારા માટ
આ પ્રકાશધન સૂર્ય કોધ પામશે, તો હું શું કર
“ક જથી મારા નિર્દોષ પિતાતે તેમ જ તે થ્રા્ષણુને
સાર નિમિત્તે ચાપ લાગે નહિ.” સૂય જેવો તેજે-
ધરે] અને દુર્વાસા જેવા તપોધરો પાપને નારા
કરનારા હોય છે; તોપણુ બાળક મતુષ્યે મૂર્ખાઈ
કરીને તેમતે અતિ પ્રસગ રાખવે! તહિ.” આયી
કુ' પણુ આજે અત્ય'ત ભયભીત થઈ છુ' અને
સૂષે* મતે સખત રીતે હાથમાં પકડી છે; પણુ
જમ્ કરીને હુ' પાતે જ પોતાનું દાન કરવારૂપી
અપ્યાય ૩૦૭મેઇ-ચર્ય અને કુ'તીતા સમાગમ
પ્ડ્૫
અયોગ્ય કાય કરૂં ??
થેશ'પાયન બોલ્યાઃ આમ શાપની બીકથી
ત્રાસી રહેલી તે અ'તસ્માં અતેક પ્રકારના વિચાર
કરવા લાગી અને સર્વા'ગે મોહથી ધેરાઈ ને વાર“
વાર આકુળવ્યાકુળ થઈરહી.* ત્યારે હે પૃથ્વીપતિ |
એક તરક્ બંધુઆથી ભય પામતી અને બીજી
તરક શાપથી ભયે પામતી એ પૃથાએ લજઝાથી
ન થયેલી વાણીમાં સૂય'દેવતે આ પ્રમાણે
કતી માલી : હે દેવ | મારા પિતા, મારી
માતા અને માર અન્ય બાંધવો જવે છે. તેમના
૪4૨તા છતાં મારાથી આ ધમલે।પ થાય નહિ.“
હે દેવ] ડુ જે તમારી સાથે ધર્માવિધિથી રહિત
એવો સમાગમ કરુ, તે જગતમાં મારા કારણથી
આ કુળની ૪ીતિના તાશ થાય.“ અથવા હે
પ્રકાશશ્રેઇ | તમે જે આ કૃત્યને ધમરૂપે માતતા
શા, તો બધ્ુઆ મારું દાત આપે તેની અપેક્ષા
રાખ્યા વિતા પણુ હુ” તમારી કામતા પૂર્ણ કરુ, **
આમ્ હૈ દૂ્ધપ* 1 તમને આત્માર્પણુ કરૂ તે
પછી પણુ મારું સતીત્ત રહે એમ હું ઇચ્છુ છુ.
“૩મ કે પ્રાણીઓનાં ધમ, યશ, કીતિં' અને આયુષ્ય
તમારામાં જ રહ્યાં છે.પ૫
સૂય' બોલ્યા : હે મંગલસ્મિતા | તારૂ કલ્યાણ
શાએ. હે વરારોહા |! તાર પિતા, માતા “કે ગ્રુર
જનતાને તારા ઉપર અધિકાર નથી. તું મારાં વચન
સાંભળ.પ* હૈ ભાવિની | કન્યા શખ્દ “જમ્?
(કામના ઠરવી) ધાતુ ઉપરથી થયો છે. આથી
હૈ સુંદર કટિવાળી | જે સર્વની કામના કરે તે
હન્યા છે. આમ ડે સુ'દરવણિ'ની | કન્યા આ
લોકમાં સ્વત'ત છે.“* હે ભાવિની | મારી સાથે
સમાગમ કર્યાથી તે” કશો! અધમ આચર્યો ગણાશે
નહિ. વળી લોઠહિતની દછ્િએ હુ' ડયાંથી અધર્મ
કરું?પ* હુ સુ'દરી| સવ' સ્રીઆ અને પુશ્ષા
પ્રતિભધરહિત છે. એ જ લેકેની સ્વાભાવિક
સ્થિતિ છે. એ વિના ખીજી વિકારરૂપ કહેવાયુ”
છે.“ તો મારી સાથે સગ કર્યા પછી પણુ તુ
પાછી કન્યા જ થઈ જશે અને તને મહાયશસ્વી
મહાખાહુ પુત્ર થશે.પ*
ક'તી બોલીઃ હે સર્વાધકારનાશન | મને તમા-
શથી કવચધારી, કુ'ડળવાન, શરવીર, મહાખાહુ
અતે મહાબળવાન પુત્ર થવે। જેઈ એ.પ*
સૂય બોલ્યા : હે ભદ્રા | તારો એ પુત્ર મહા-
બાહુ હશે અને દિવ્ય કવચવાળે તથા કુ'ડળોવાળોા
હશે. એ કવચયુ'ડળો અષૃતમય હરો.પ*
કતી ખોલી: હે દેવ | તમે મારે વિરો જે
પુત્રને ઉત્પન્ન કરશે, તે મારા પુત્રને ને અષૃત-
માંથી આવેલાં કુ'ડળો અને ઉત્તમ કવચ મળવાનાં
હોય, તો ભલે તમારા કહેવા પ્રમાણ તમારી સાથે
મારો સમાગમ હે. હે ભગવન્| એ પુત્ર તમારા
જેવા વીચવાન, રૂપવાન, સત્ત્વવાન, ઓજસ્વી
અને ધમ'યુક્ત હને. પ“*૨૦
સૂય બોલ્યા : હે મદશોભના | માતા અદિતિ-
એ જે કુડળા મને આપ્યાં છે, તે કુડળે! હૈ
રાણી | હુ એને આપીશ. વળી હે ભીરુ! છુ
એને ઉત્તમ કવચ આપીશ.*૫
કુ'તતી બોલીઃ આ તો સારી વાત છે. હે
ભગવન્] હૅ ગોપતિ | તમે કહો છે તેવો જ જ
મને પુત્ર થાય એમ હોય, તે! ડું તમારી સાથે
સમામમ કરીશ,**
યશ'પાયન બોલ્યા : પછી કુ'તીને 'ભલે
એમ કહીને રાહુના શન અને આઠારામાં વિચ-
રનારા ચોગાત્માં સરસ તેની પાસે ગયા, તેમણે
તેની નાસિનો સ્પર્શ કર્ચ; ત્યાં તો તે કન્યા
સૂય'ના તેજથી વિહ્વલ જેવી થઈ ગઈ] પછી *
બેશાત થઈ તે તેદેવી શય્યા ઉપર ઢળી પડી.૨*૨*
સૂર્ય બોલ્યા : હે સુશ્ોણિ | હુ તારો મતે!-
પડર
3 સિદ્ધ કરીશ. તું સવ' ક્રેધધારીઓમાં ક્રેઇ
એવા પુત્રને જન્મ આપરો. વળી તુ” પાછી કન્યા
ચુઈ જરે.૨*
યેશપાયત બોલ્યા : ત્યારે હેરાજેદ્ર | શરમાઈ
ગયેલી એ ખાળાએ સમામમને માટે આવેલા તે
મહાવ્ચસ્વી સય'ને “ભલે એ પ્રમાણે હો' એમ
કશુ',૨5 આગમ કહીને લજશ્નશરી એ કુતિ3જ-
ન'દિની સુમ'ની યાચના ઠરી રહી અને મોહાવિષ
ચઈને તે ભાંગી રથેથી લતાની જેમ પવિત શય્યામાં
પડી.” તીત્રકિરણુ સમે તેને પોતાતા તેજથી
મો।ણિત કરી દીધી અને યોગપ્રભાવથી તેને વિરો
પોતાનો આત્મપ્રવેશ કર્યો. છતાં તેમણે તેના
હન્યાપણાતે દૂષિત ત જ કયું. તે પછી તે બાળા
કરી સૃદ્ધિમાં આવી.*“
ઇતિ ક્મહાભારતમાં વતપર્વા'તર્ગત કુ'ડલાહરણુપર્વમાં
“સૂ અને કુ'તોનો સમાગમ? નામને!
અષ્યાય ૩૦૭મોા સમાસ
ઝ્યાય ર૦્4મો
કૅ'તીથી કણની ઉત્પત્તિ અને
તેસો! પરિત્યાગ.
ઊ॥વેજવાયન રવાવ |
તતો મમે! ભમમવર થાયા: જથિવીપતે |
જુજ «સો વરે રે €₹૫રિરિમ/વ્યર )) દ !)
ચરા'પાયત ળોલ્યા : આમ હે પ્રચ્વીપતિ !
ચૈતથી અગિયારમાં શુશ્લપક્ષે એટલે માધમાસના
સુદ પડવાને દિવસે આકાશમાં ચદ્રરાજ ઊગે
તેમ્ પૃથાને ગભ રદ્લો. સુદર નિત'બવાળી એ
ખાળા ખાંધવાના ભયથી તે ગર્ભને છાની રીતે
ધારણુ કરી રહી અને “કોઈ પણ્ એને ગર્ભવતી
થચેલી નણી શક્યું નહિ.૨ કન્યાના અ'તઃપુરમાં
રહેલી અને કન્યાનું રક્ષણુ કરવામાં કુશળ એવી
“એક ખાળવયની ધાત્રી સિવાય બીજ “કાઈ પણુ સ્રી
આ નાત નનણી। શકી નહોતી. પછી યોગ્ય સમયે તે
સુહરાંગીએ કન્યાવસ્થામાં જ સૂય દેવના પ્રસાદથી
શ્રીમહાણારત-વતપર્વ-કુ'ડલાહરખુપર્વર
રવના જેવી કાંતિવાળા પુત્રતે પ્રસત આપ્યો.
તે પુત્રને તેતા પિતાની જેમ રારીર સાથે ઠવચ
જડાયેલુ' હતુ; તેને સુવર્ણ્નાં ઉજ્ઝ્વળ કુડળે!
હત્તાં, તેની આંખ સિહતા જેવી ઇતી અતે તેતા
ખભા આખલા જેવા વિશાળ હતા, એ પુત્તો
જન્મ યતાં જ ભાવિતી ક'તીએ ધાવ સાધે મણા
કરીને તેતે એક પેટીમાં મૂકી દીધે!, તે પેટીમાં
ચારે માજી સારી રીતે ગાદી મટી હતી, તેતે
સુદઢ ઢાંકણુ' હતું; તેની સાંધામાં મીણુ પૂછું”
છતુ' અતે તે સુવાળી તથા સુખકારક હતી.
કુ'તીએ ડૂસકાં લૈતાં લેતાં પુત્રને એ પેટીમાં મૂકે
અને પેટીને અશ્વનૃદીમાં વહેતી મૂકી દીધી, છૈ
રાજન્] કન્યાએ ગર્જ ધારણુ કરવો! એ અયે!ગ્ય
છે એમ તે જણુતી હતી, તોપણ તે પેઢીને અથ-
નદીના જળમાં વહેતી મૂકતી વખતે પુત્રસ્નેહને
લીધે તેણ કસ્ણુ કલ્યાંત કયું. આમ કુ'તી રાતી
રાતી જે વચને! બોલી હતી, તે તમે સાંભળો ₹૬*
'ગ દીકરા] સ્વમ', પૃથ્વી અતે આકારમાં
રહેતાં પ્રાણીઓથી વેમ જળચરોથી તારુ કલ્યાણ
થાઓ.૫” તારા માગ? કહ્યાણુમય હે! તારો
જાઈ શતુ ન હશે! હે પુત્ર! કાઈ રાગુ આવી ચડે,
તોપણુ તેમનાં ચિત્તમાં તારે વિરો હ્રોહુ ત
યાએ.૫ જલાધિપતિ વસ્ણુરાજ તાર જળમાં
રક્ષણુ કરો. અ'તસ્કષિમાં રહેનારા અતે સર્વત્ર
ગમન કરનારા પવનદેવ તારું અંતરિક્ષમાં રક્ષણ
કરે. હૈ પુત્ર! જેણું મતે દિગ્ય વિધિએ તને પુત્ર-
રૂપે આપ્યો છે, તે પ્રકાશ કરનારાઓમાં શ્રેઇ એવા
તારા પિતા સૂય'દેવ તારું સત્ર રક્ષણ કરો.પ ૦5૨
આદધ્ત્યિ; વસુએઓ, સ્્દ્રો, સાધ્યો, વિશ્વેદેવો, ઇંદ્ર
સહિત મસ્દ્ગણે।,, દિગ્પાલો સાથે દિશાએ અને
સર્વ દવો। સમ અને વિષમ રયાનોામાં તાર રક્ષણ
કરા. કવચરથી ઓળખાતા તને હુ' વિદેશમાં પણુ
જણી જઈશ.પ૦૫" આ પુત્ર] તારા પિતા ત્રકારા-
૪
અધ્યાય ૩વ્હમે।-રાધાએ ડણને પોતાને! કર્યા અતે તે મોઠો થયે
૫૭૩
ઘત સૂષ' દેવતે ધન્ય છે કે, તે જલપ્રવાહમાં રહેલા
તતે પોતાની દિવ્ય દષ્િથી જેશે. હે દેવપુત્ર ! તે
પ્રમદા પણુ ધન્ય હશે જે તને પુત્ર તરી કે સ્થાપરો
અને તુ ભૂખ્યો થતાં જેતુ' ધાવણુ ધાવશે. પ5?”
તે સ્રીએ 'કેવુ' સુંદર સ્વમ જેયુ' હરો, જે આદિત્ય-
ના જેવા તેજસ્વી, દિન્્ય કવચધારી, દિવ્ય કુડળે.-
થી વિભૂષિત થયેલા, પદ્મપત્રના જેવાં વિશાળ
લેચતવાળા, રક્તકમળના દળ જેવા ઉનજવળ,
સુ'દર લલાટવાળા અને સોહામણા “કેશાત્રવાળા
તતે પુત્ર તરીકે રાખી લેરો.પ“પ“ એ] ટ્ીકરા!
ભાગ્યશાળી હરો તેમા તને ભોંય ઉપર પગલી
ભત્તો નેરો, તને ધૂળમાં રમદ્દોળાચેલો જેરો-અરે
તને કાલા કાલા મધુરા બોલ બોલતે! નેશે. વળી
હૈ પુત્ર] ભાગ્યવાન હરો તે હિમાલયના વનમાં
જન્મેલા કેસરી સિ'હુના જેવા તને યૌવનમાં
આવેલો નેરે.'૨”*૨
આ પ્રમાણે હે રાજન] અનેકવિધ કઠરણુ
વિલાપ કરીને પ્થાએ તે વખતે એ પેટીને અશ્વ-
નદીના જળમાં વહાવી દીધી.૨૨ આપ છે રાજન્]
પુત્રના શોકથી આતુર થચેલી અને સદન કરતી
તે કમલનયના કુંતી, પુત્રદ્શનતી લાલસાવાળી
હતી; છતાં પિતાને તે વાતની જાણુ થઈ જશે
એ ખીઠને લીધે તેણુ તે પેટીને જળમાં છેડી દીધી.
પછી તે રોકાતુર પૃથાએ મધરાત્રે ધાત્રીની સાથે
રાજભવનમાં પ્રવેશ કર્યો.૨*** તે પેઠી અશ્વ-
નદીમાંથી તણાતી તણ્ાતી ચમ'ણ્વતી નદીમાં
ગઈ, પછી ચમ'ણ્વતીમાંથી તે યઝુના નદીમાં ગઈ
અતે તયાંથી તે ગ'મા નદીમાં ગઈ. આમ પેટીમાં
રહેલો તે બાળક ગગાના તરગાોથી તણાતા સૂત
પ્રદેશની ચ'પાપુરીમાં પહોંચ્યો. અચ્તમાંથી ઉત્પ
થચેલાં દિગ્ય કવચ તયા કુડલેોને ધારણુ કરનારા
તે રૃવકુમાર વિધિના નિર્માણુથી એ પેટીમાં જીવતે
રહ્યો હતો.૨ ૨૨
સષ્યાય ર૦્૧મો
રાધાએ કણ*ને પોતાને! કર્ચ અને
તે સો।યો થયા
॥વરાવયન ર્વાય॥
ઇતસ્તિન્તેવ વાજે તુ ઇતરાઇસ્ય વ તલા |
ઘત્તોવષિર્ધ ર્ત્વેવ તહારો ગાણવીં યયૌ ॥ ૨ |!
વૈશ'પાયન બોલ્યાઃ એ જ સમયે ધુતરાષ્ટૂનો
મિત્ર સારથિ અધિરથ પોતાની પત્ની સાથે ગ'ગાજી
ઉપર ગયો હતો.પ હે રાજન્! એ અધિરથની
રાધા નામની મહાભાગ્યવતી પત્ની પૃથ્વીમાં
અનેડ રૂપવતી હતી, પરતુ તેતે પુત્ર થચો
નહોતો.* આથી તે સ'તતિ માટે વિશેષપણે અને
અત્ય'ત પ્રયતન ઠરતી હતી. એવામાં દૈવેચ્છાએ
તેણ ્રગાજળમાં તણાતી તે પેટી નેઈ.૨ એ પેટી
ઉપર રક્ષાને માટે દૂર્વાના દોર ખાંધ્ધા હતા અને
કંકુના થાપા કર્યા હતા. આથી તે સુમનોહુર
લાગતી હતી. એ પેટી ગ'ગાજળનાં મોજથી
તણાતી કિનારા આગળ આવી લાગી. એટલે
ભાવભરી રાધાએ તેને યુતૂહલભેર પઠડાવી લીધી _
અતે પોતાના પતિ અધિરથ સૂતને તેની વાત
કરી.” સૂતે તે પેઢીને જળમાંથી બહાર કાઢી
અને દૂર લઈ જઈને ય'ત્રોથી ઢાંકણું ઉધડાવ્યુ%
તો તેમાં તેણું એક બાળક જેયો.૫ બાલસૂયના
જેવા તેજસ્વી, સુવર્ણંકવચને ધારણ ઠરનારા અને
ઝળહુળતાં કુ'ડળાથી શોભી રહેલા મુખવાળા એ
બાળકને નેતાં જ અધિરથ સૂતનાં અને તેની
પત્તી રાધાનાં નયનો વિસ્મયથી ખીલી ઊઠ્યાં. *
પછી એ બાળકને ખોળામાં લઈ ને તેણ પોતાની
પત્નીને આ વચન કહ્યાં:”“ 'હૈે ભીરુ! મારા
જતમથી માંડીને આજ સુધીમાં આજે જ મે
આ આશ્ચર્ય નેયું છે. હે ભાવિની ! હુ” માતુ' છુ” *
“ક, આ હોઈ દેવબાળક જ આપણી પાસે આવ્યો
છે.“ નકી, પને સ'તાનવિહેણાને દવાએ આ
શ્રીમહાભાર્ત-વનપવ-કુ'ડલાહુરણપવર
સ્સ્સ્્્્સ્સ્સ્્સ્્સ્સ્સ્સ્્સ્્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્્્સ્્સ્ઝ્સ્્્્સ્સ્્્સ્સ્ઝ્ક્્્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ક્ઝ્ઝ્ડ્્્્ઝ
છે; તેતુ' તો એક મહાત્મા રક્ષણુ કરી રહા છે.ર”
જેને વેદ્વેત્તાએ વરાહ, અપરાજિત, નારાયણ
અને અચિય કહે છે, તેકૃષ્ણુ તૈનુ' રક્ષણુ કરે છે.૨“
ઠણું બોલ્મો : હે ભમવન્ 1 ભલે એમ હે.
એક વીરતા વધ કરવાને માટે તમે મતે એ અમોધ
શક્તિ આપો, એટલે હુ' એક પ્રતાપી શગુને હણી
શકુ',૨* હુ' તૃમ્તે કવચકુ'ડળ મારા દેહ ઉપર્ધી
ઊતરડીને આપીશ, પણુ આમ કપાયૈલાં મારાં
અગોમાં બીભત્સતા આવવી જેઈ એ નહિ.?*
ઇંદ્ર ાલ્યો : હૈ કર્ણ ! તને કાઈ રીતે બીભ-
(સતા આવરો નહિ, તેમ તારાં અગોમાં જખમ
પણુ રહેશે નહિ, કેમ કે તુ' અસત્યની ઇચ્છા પણુ
ઠરતા નથી.*૫ હૈ શ્રેઈ વક્તા કણું | જેત્રાં વણું
ને:તેજ તારા પિતાનાં છે, તેવાં જ વર્ણ ને તેજ
તને પાછાં મળરે. તારી પાસે ખીન્ન' શાસ્નો હરો
અને તને વિજય વિષે સંશય નહિ હેય તેવા
સમથે પણુ તુ' જે પ્રમાદી થઈને આ અમોધ
શક્તિને છોડશે; તો તે રાત્ર ઉપર ન જતાં તારાં
ઉપર જ તૂટી પડર્ે.૨૨*૦૩
કણું બોલ્યોઃ હે ર81! તમે મને કહે છો તે
પ્રમાણે હું મહાસ કટ આવરો, ત્યારે જ આ તમારી
શક્તિને છોડીરા. આ હુ' તમૃતે સત્ય કહુ છું.”*
પશ'પાયન બે!લ્યા: પછી હે પ્રથ્વીપતિ !
કણુ* છેદ્ર પાસેથી પ્રન્વલિત શક્તિ લીધી અને
તીક્ષણુ શસ્ન લઈ ને પોતાનાં સવ અગે ઊતરડીને
ઠવચ કાઢવા માંડ્યુ.” આ રીતે ઠું પોતે જ
શ્રાતાનાં અગાને કાપી રથો હતે!, તે નઈ ને
સવ દેવો, માનવા અને દાનવો સિંહનાદ કરવા
લાગ્યા. તે વખતે કણું'ના શ્રુખ ઉપર તે! લેશ
સરખે! પણુ વિકાર થયો નહોતો.” * ત્યારે નરવીર
ઠણું તો શસ્રોથી ગાત્રોને કાપતો જતો હુતતા અને
વારવાર સ્મિત કર્યા કરતો હતો. આવા કણુંને
ઈને દિવ્ય દુંદુસિઆ ગડગડ્યાં અને ઊ'ચેથી
દિવ્ય પુષ્પવર્ષા થઈ.” આ રીતે કણું પાતાતા
અંગ ઉપરથી દ્ષ્યિ કવચ ઊતરડી નાખ્યુ' અતે
લોહીથી ભીનુ' ને ભીતુ' જ તે તેણે ઇંદ્રને અપ'ણુ
ક્યું” તેમ જ તેણે ઇદ્રતે કાનમાંથી કુ'ડળોા કાપીને
આપ્યાં; આમ એ ઠમ*ને લીંધે તે કર્ણ કહે-
વાયો.*“ આ રીતે ઠણુંને છેતરીને તથા તેતે
સ'સારમાં યશસ્વી કરીને ઇંદ્રે માન્યુ' કે પોતે
પાંડવે/નું' કાય સિદ્ધ કયું” છે, પછી તે હસતે
હસતે સ્વમ'લોક તરક્ ચાલ્યો ગયે.” કણું આ
પ્રમાણે છેતરાય છે, એ સાંભળીને ધૃતરાષ્ટ્રના
સવ પુત્રોનો ગવ ગળી ગયે અને તેઓ દીત
જેવા થઈ ગયા. ત્યારે સૂતપુત્ર કણુ'ની આ દશા
થયેલી સાંભળીને વનમાં રહેલા પૃથાન'દને! આન”
દિત થયા.**
જતમેજય બોહ્યા : તે વીર પાંડવે। ત્યારે ક્યાં
રહેતા હતા ? તેમણે એ મિંય વાત ડયાંથી સાંભળી?
બારમુ' વરસ વીત્યાં પછી તેમણે રુ” કર્યું ! આ
બધુ' આપ ભમવાત મને સ્પછ કરે.
વૈશપાયન બોલ્યા * પાંડવોએ સિધુરાજ
જયદ્ર્થને કામ્યક આશ્રમમાંથી તસાડી મૂડયો
અને કૃષ્ણાને પાછી મેળવી. એ પછી તેમણે માક'-
રેય પાસેથી દેવપિ*એનુ' ષ્રરાતન ચરિત્રિ વિસ્તાર-
પૃવ'ક સાંભળ્યુ.*"*૨
ઇતિ શ્રીમહાભારતમા વનપર્વા તગત કુ'ડલાહરણુપવ'મા
“કવચકડલદાન' નામનો અભ્યાય ૩૬૦મે! સમાપ્
કુ'ડલાહરણૃપર્જ સમાસ
1841 19“1% 17 ઠ[ઠાટ પૂ, પમ રૂ પોટ છ દેણદશ 72 પરૂ પ્લ ઉદ્દે પ 7 ખા
[હ #9 80૪ 810% /૩ ૧ જા રારે દિટ (૦ ૧૪ પેપ ફોરમ 03009 છૂટ ૨૪ પટેપ્ાઈ છે ઇડરે 1 રાઇ રાહે કળીત “૬ છેશ 3૫117
સાટે 0:૫૦ પણ પફ] પહ ઉદણ ૧0% છાર ટાળ પિક [રામ ણ પ્રદ 11ઉ3 2192 પહ છાબ્ટર સઉ ર 1પાટદિટ ૨ છકે , જોક દે 18
શ હ કારર] #૭ 1811 , “૬ છે? ₹9 ૮૯૩૪ 0.800 203 0ઝછ કિક. દ ફોાસિછિ છમ છ દા સિમ છ ટોર દઇ, '૬ છિક પજારાર કરુ
«ર ૨] 000કે છુક કઈ 1ણા1- કે (ઉજ , ફી 1ર ઉજળો પરે તક 998 0218 19 ક પટ છ ૩/૦ હદે 1-િઝાઇ “ત 1૨193) શટ છાપ
« છ 1૪109300 [0189 છ [રિ 1ર છેષ [2 ૬ પર્ “9]9 10800 ક. છપ્ટ 107 ૧ પિક. હાઇ 101903 12 છાર છિયત ર્ દૂષા9 જ 0ર 1-૨ [ણ ખરૂ કેટ
મણ 1ણદાઈ ૩1110 219 ટ તાક ઘર દારરે છુમ્દાસ ૩ [ઇજ 1ણ 89 11913085 કિડ કટટિ ઉપ 10૪ 10001૮19. 1૬ / ક» 1334 કથા
પડ૪ શ્રીમહાજાર્ત-વનપવ-કુ'ડલાહુરણુપર્વે
દીકરો દીધો છે.' આમ કહીને હે મહીપતિ | તેણે
એ પુત્ર રાધાને આપ્યે।.૫* રાધાએ પણુ દિવ્ય-
રૂપવાળા, કમળગર્ભના જેવી કાંતિવાળા અને
લક્ષ્મીથી વી'ટાચેલા તે દેવબાળકને વિધિપૂર્વક
સ્વીકાર્યો.*પ એણે વિધિપૂર્વક એતુ' પોષણુ કયુ”
અતે એ વીયવાન વૃદ્ધિ પામવા લાગ્યો. એ પછી
રાધાને ખીજ ઔરસ પુત્રો પણુ અવતર્યા,** તે
ખાળકને સુવણુંકવચ અતે કુડળેર્ પી વસુતે ધારણુ
કરેલો જેઈને ષ્રાહ્મણાએ તેવું નામ 'વસુપેણુ'
પાક્યુ.*૨ આમ તે અમાપ પરાક્રમી સમથ
કુમાર સૂતપ્રુમ થયો અને વસુષેયુ તથા વૃષ એ
નામોથી વિખ્યાત થયો.** દિવ્ય કવચ ધારણુ
યુધિકિરિ અત્યત સ'તાપ કરતા હતા, હે રાજ)
જ્યારે કણુ' મધ્યાહન થતાં પાણીમાં ઊશે! રહીને
કિરણુવાન સૂય'તી બે હાય જેડીને સ્તુતિ કરતો,
ત્યારે બ્રાહ્મણ! ધત મેળવવાના આશયથી તેતી
પાસે આવી ઊભા રહેતા. તે વખતે ઠણુને માટે
એવી એકે વદતુ નહોતી કે જે તે ખરાહ્મણાને આપી
શકનો નહિ.૨૫.૨* આથી દંદ્ર પણુ બ્રાહ્મણુતુ'
રૂપ લઈને ' ભિક્ષા આપ ' એમ કહી તેની પાસે
આવ્યો અને સધાપ્રને તેને ' પધારે ' કહી સત્કાર
આપ્યે।.૨૫
ઇવિ થીમહાશારતમાં વનપર્વા'તગ'ત કુ'ડલાહુરણુપર્વામા
₹ રાધાને કણની પ્રાપ્તિ” નામને! અધ્યાય ૩૦૯ મો સમાપ્ત
કરનારા પોતાનો એ શ્ેઇ અને વીર્યાવાન પુત્ર અધ્યાય ૨શ્૦્યો
અગદેશમાં સૂતને ત્યાં ઊછરી રહ્યો છે, એ વાત | કણે” ઇદ્રને કવચ તથા કુ'ડળ આપ્યાં
1) જૈશજારન સવાર ॥
પૃથાએ ડૂતો દ્રારા જણી. અધિરથ સૂતે એ છુત્રને
મોટા થયેલો જેઈને તેને થોગ્ય સમેચે હસ્તિના-
પુર મોકલ્યો. ૦૫૨ ત્યાં તે વીય'વાન ખાણુ અને
અસ્નતા પ્રથાોગો શીખવા માટે દ્રોણુનો શિષ્ય
થઈને રહો. અહી એને દર્થાધન સાથે મિત્રતા
થઈ.*” તેણું દ્રોણાચાય*, કૃપાચાર્ય અને પરલ્ુરામ
પાસેથી ચાર પ્રકારની અસ્વિદ્યાતુ' શિક્ષણુ મેળવ્યુ.
તે મહાન ધનતુર્ધર થયો તથા લોકમાં પ્રખ્યાત
થયો.“ ધૃતરાષ્ટ્રપુત્ર દર્યોધન સાથે મૈત્રી બાંધવાથી
તે પૃથાપ્રુનો પાંડવાતુ' અહિત કરવામાં તત્પર
રહેતો હતો અને મહાત્માં અજી'ન સાથે યુદ્ધ
કરવાની નિત્ય ઇચ્છા સૈવતે! હતે!.“ હે પૃથ્વીપતિ /
તેને અજી'ન સાથે નિરંતર સ્પર્ધા રહેતી હતી.
અજીંને જયારથી કણુંને જેયો, ત્યારથી તેણું પણુ
તેની સાથે સરસાઈ માંડી હુતી.૨” આમ હે મહા-
રાજ] હણું' સૂય'થી ક'તીમાં ઉત્પ્સ થયો અને
સૂતકુળમાં ગયો. આ જ સૂષ'ની ગુલ્ય વાત હતી,
એમાં સ'શય નથી. એ કર્ણને કુ'ડળવાળે અનેકતચ-
ચી યુક્ત નઈને તેમ જ યુદ્ધમાં તેને નવધ્ય માનીને
ર્વરાતવસપાપે ત્રાણળચ્છવના પતણ્ ।
રદ્ટા સ્તાપવવિસ્યાદ ન ગુવોધાણ માન્ 1૬
વૈશ'પાયન બોલ્યાઃ ખ્રાહ્મણુના વેશ ધારણુ
કરીને આવેલા દેવરાજ ધૈંદ્રને જેઈ ને કણું તેમને
' ભલે પધાર્યા કહ્યું, પણુ તે તેના મનને કળી
રડયો નહિ.પ પછી એ અધિરથપુત્રે તે વિપ્રને
ડલ્યુંઃ ' તમને સોનાની કઠીવાળી પ્રમદાએઓ
આપુ? ગામો આપુ? અથવા અનેક ગેોકલે
આષુ*? કહે, તમતે આમાંથી શું આપુ'? '*
ખાહ્ષણુ બોલયો : સુવણુની માળાવાળી પ્રમ-
દાએ। અને બીજી છે પ્રીતિ વધારનારી વસ્તુઓ
જુથ તે તમે મને આપે! એવુ હું' ઇચ્છતો! નથી.
એ તો તમે જ તેની ઇચ્છા ઠરતા હોય તેમને જ
આપને. પણુ હૈ નિષ્પાપ 1 તમે ને સયવતી
હો, તો આ જે તમારાં સહજ કવચકુ'ડળે! છે; તે
તમે મને તમારા દેહ ઉપરથી શતરડીને આપે.*
રું પરૂતપ | કુ” ઇચ્છુ છુ કે, તમે આ મને
સત્વર આપો. “કેમે છું આને જ સૌ લાસોમાં
અધ્યાય ૩૧૦મો-ડશે ઇક્તે કવચ તથા કુળ આપ્યાં
શ્રેષ લાભ માતુ છુ. *
કણ બોલ્યો : હે વિપ્ર | પૃથ્વી, પ્રમદાઓ,
ગાયો અને અનેક વર્ષો સુધી આજીવિકા ચાલે
એવી નગીર હું તમને આપીશ, પણુ કવચ અને
કુ'ડળા તો ડું' આપી શકું નહિ.*
વૈશપાયન બોહ્યાઃ આમ હે ભરતોત્તમ !
કશું તે વિપ્રને અનેક પ્રકારનાં વચને કહીને
પ્રાર્થના કરી, તોપણુ તેણું કવચકુ'ડળ સિવાય
બીજી ક'ઈ માગ્યું નહિ.” તે દ્રિજવરને કણ યથા-
શક્તિ સાંત્વન આપ્યુ' અને તેની વિધિપૂર્વક પૂક્ત
કરી, તોપણુ તેણું એથી બીન્ન વરદાનની કામના
ન ફરી,“ આમ જ્યારે તે ટ્રિજશ્રેષ્ઠે બીજીં' વર-
દાન ઇચ્છયું' નહિ, ત્યારે રાધાન'દને નાણુ પોતે
હસતો હોય તેમ તેને ફરીથી આ પ્રમાણે કહ્યું :“
'હૈ વિપ્ર] મારાં આ ઠવચકુડળા જન્મ સાથે
આવેલાં છે અને અમૃતમાંથી ઉત્પન્ન થયાં છે.
એમને લીધે હું જમતમાં અવધ્ય છુ. આથી હું
એમનો ત્યામ કરી શકુ” નહિ,** હે ખ્રાલ્યણુશ્રેઇ |
તમે મારી પાસેથી ખુશીથી વિશાળ, નિષ્ડ'ટક
અતે સુખભયું' એવુ પૃથ્વીનું રાન્ય સ્વીકારો. હૈ
દ્વિજેત્તમ | ને હુ' સહજ ઠવચ અને કુડલેથી
હીન થઈરા, તો શત્રુઓ મારો વધ કરી શકશે. ૧૫૨
વૈશ'પાયન બોલ્યા : આમ કહેવા છતાં ભમ-
વાત ઇંદ્રે બીજી” વરદાન માગ્યું નહિ, ત્યારે કણે”
તેને સ્મિતપૂર્વ& ક્રીથી આ વચત કહ્યાં :** “હૈ
રૃવાધિદ્દેવ | મે' તમને પ્રથમથી ઓળખી લીધા છે.
રુ પ્રભુ! ડુ' તમને મિથ્યા વરદાન આપુ' એ શક્ય
નથી, તેમ ન્યાયયુક્ત નથી.'* કેમ કે તમે સાક્ષાત્
રઉવરાજ છે, અન્ય પ્રાણીઓના ઈશ્વર છે અને
સ ભૂતોતા સર્જક છે. તો વમારે મતે વરદાન
આપવુ” નેઈ એ." આમ ડે રેવ! ડું તમને
કવચ અને યુ'ડળો આપીશ, તો હું વધપાત્ર થઈશે.
એથી રૈ ઇંદ્ર | તમે પણુ હાંસીપાત્ર થરો।.** તો
પડ્પ
હૈ શક | તમે ખદ્લે આપીને મારાં ઉત્તમ કવચ-
કુડળા ભલે લઈ જએ; તે વિના તો ડુ તે
આપીશ નહિ.”
ઇંદ્ર બોલ્યો : હું' તારી પાસે આવનાર છુ એ
વાત સૂયેં આગળથી જણી લીધી હતી અને તેણે
જ તને એ ખધુ' કહયું હતુ, એમાં સ'શય જ નથીઃ
તો હે તાત | ભલે તુ' ઇચ્છે છે તેમ થાએ. હૈ
કર્ણ | એક મારા વજ સિવાય તું તારી ઇચ્છામાં
આવે તે મારી પાસેથી માગી લે.પ*પ૯
વૈશ'પાયત બોલ્યા : એટલે કણ હષ પામી “
ને ઇંદ્ર પાસે ગયો. આમ પાસે જઈને તેણે
જ. મતથી ઇૈદ્રની અમોધ શક્તિ માટે પ્રાર્થના
કરી.*૨*
કણું બોલ્યો : હે વાસવ | મારાં કવચ અને
કુડળના બદલામાં તમે મને સેનાને મોખરે શગુ-
ઓના સમૂહનો ધાત ઠરનારી તમારી અમોધ
શક્તિ આપો,*" ત્યારે હે પૃથ્વીપાલ | ઇંદ્દે મત-
માં બે ઘડી વિચાર કરીને કરણને શક્તિ સબ'ધમાં
આ વચતે ઢહ્યાં ૨૨ 'હૈ ક્ણું | તુ' તારા શરીર
સાથે નીકળેલાં કવચ અને કુ'ડળે મતે આપ અને
આ શરતે તું મારી પાસેથી શક્તિને ગ્રહણુ ઠર્.
હું જ્યારે દૈત્યોનો નાશ કરવા નીકળુ' છુ, ત્યારે
મારા હાથમાંથી છૂરેલી એ અમોધ શક્તિ સે'કડે
શઝુએને માર્યા પછી જ મારા હાથમાં પાછી
આવે છે.૨૨* તો હે સૂતપુત્ર | એ શક્તિ તારા
હાયમાં આવીને તારા ગજ'ના કરતા અતે તને
તાપ આપતા એક તેજસવી શનુને મારીને કરી - -
પાછી મારી પાસે આવી રહેશે. '૨૫
ઠણું બોલ્યો : હું” મહાયુડ્માં ગજ'ના ઠરતા
અને તાપ આપતા મારા એક જ શગુને હણુવાને
ઇચ્છુ' છુ, ડેમ કે તે મને ભયરૂપ થાય એમ્ છે.૨૧ *
છેદ્ર બોલ્યો ૨ રણુમાં ગર્જતા એકઠ બળવાન
સ્પિતે તું હણી રાકરે, પણુ તુ જેને મારવાને ઇગ્જુ
અધ્યાય ૩૧૬મોા-મૃગની રોધ
રિત, 8
આારળયપવ
અધ્યાય ર્દશમો
મૃગની રોધ
॥ ગનનેગય સતાવ ॥
છ દૃતાયાં માર્યાયાં પાવ ફેદશમતુતમશ્ 1
પ્રતિવઘ તતઃ જુનાં વિમરૂર્વત વાંડવાઃ । ૨1!
જતમેજય બોલ્યા : જયદ્રથે કૃષ્ણાતુ' હરણુ
હયુ'', ત્યારે પાંડવોને ભારે ફટ પડ્યુ હતુ'- પોતાની
પૃત્તીને પાછી લાવ્યા પછી તેમણે શુ” ક્યું #
વૈશ'પાયન બોલ્યા: એ પ્રમાણે દ્રોપદી
હુરણુ થયું, ત્યારે પાંડવોને મહાકલેશ થયે. એટલે
ધર્મથી શ્રદ નહિ થનારા યુધિદિરરાજે પોતાના
ભાઈઓ સાથે કામ્યકવનને। ત્યાગ કર્યો અને તેઓ
કૂરી રમણીય દ્રેતવનમાં આવ્યા. તે રમ્ય વનમાં
ર્તરાદિદ ક્ળમૂળા હતાં અને ન્તતન્તતનાં અનેક
વૃક્ષો હતાં.૨** વ્રત કરવાવાળા, કૂળાહાર કરનારા
અતે માપસર ભે।જન લેનારા તે મર્વ' પાંડવે। ત્યાં
પોતાની પત્ની દ્રૌપદી સાથે રહેવા લાગ્યા.* કુ'તી-
ચુત્ર યુધિદિરરાજ, ભીમસેન, અર્જીન અને માદ્રી*
“-ત'દન નકુલ-સહદેવ એ ધર્માત્મા, નિયમત્રતી અને
પરતપ પાંડવો દ્વેતવનમાં વસી, ખ્રાક્ષણુ। માટે
ચરાક્રમ કરતાં કરતાં પરિણામે સુખદાયક એવા
એક મહાકલ્ેશને પામ્યા. એ વતમાં રહેતાં તે
કુસ્શ્રેછોને પરિણામે સુખદાયી એવું જે ઠ૪
પડ્યું હતું, તે હું તમને કહું છું. તમે તે સાંભળો.”
"જાઈ એક તપસ્વી ખ્રાહાસે ત્યાં વૃક્ષ ઉપર અસિ
ઉત્પન્ન કરવાનાં અરણીપાત્ર તથા મથનદડ
ભર્યાં હતાં, તે ઝાડની સાથે માથું ધસતા એક
હુર્ણુનાં શિ'ગડાંમાં ભરાઈ ગયાં.“ પછી હે રાજન્!
તે મહામ્મ એ ભરાચેલાં અરણીપાત્ર વગેરે લઈને
કૂદ્તો કૂદ્તો વેગપૂર્વક તરત જ આશ્રમથી દૂર
નીકળી ગયો,“ આપ હે કુસ્થેષ ! મગને અરણી-
પ
પાત્ર હરી જતો જેઈને, તે વિપ્ર અસિહેત્રતુ'
રક્ષણુ કરવાની ઇચ્છાએ ઉતાવળે! ઉતાવળે ત્યાં
આવ્યા, વનમાં અન્નતશત્રુ યુધિકિરિ પોતાના
ભાઈઓ સાથે બેઠા હુતા, ત્યાં આવીને તે સ'તપ્ત
ખ્રાહ્મણું તેમને તુરત આ વચને! કહેવા માંડ્યાં :૫૫
' મારાં અરણીપાત અને મથનદ ઝાડે ભરાવ્યાં
હુતાં, તે માથુ' ઘસતા મગતાં શિ'ગડાંમાં ભરાઈ
ગયાં.૫* આથી હે રાજન્] તે મહા વેગવાળોા
મૃગ એ અરણીપાત્ર વગેરેને લઈને ઉતાવળે છલ'ગ
મારતો એકદમ આશ્રમમાંથી દોડી ગયે છે."*
તો હે રાજન્! તમે તેના માગે જાએ અને એ
મહામૃમતે પકડી પાડો, હૈ પાંડવો | મારા અસિ-
હોત્રતાો લોપ ત થાય એટલા સાર તમે મારાં
અરણીપાત્ર તથા મથતદ'ડને લઈ આવે. ૫*
ખ્રાહ્મણુનાં આ વચન સાંભળીને યુધિછિરને સ'તાપ
થયો અને એ કુતીન'દને ધતુષ લઈને પોતાના
ભાઈઓ સાથે મની શોધ માટે દોટઃ મૂછી.*"
કવચ-સજેલા અતે ધતુષને ધારણુ ઠરેલા તે સર્વ
નરશ્રેછો બ્રાહ્મણુને માટે યત્ન કરવા લાગ્યા. તેમણે
વેમપૂવ'ક મ્રગની પૂઠ લીધી.'* ત્યાં મહારથી
પાંડવો નલજકમાં જણાતા એ મૃગ ઉપર કર્ણ,
નાલીક અને નારાચ આદિ બાણુ। છોડતા રહ્યા,
તોપણુ તેઓ તેને વીંધી ચડયા નહિ.” પછી
તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા, તેવામાં એ મહાન
મૃગ અદરય થઈ ગયે. આમ એ મ્રગ ન દેખાવા-
થી મૃતસ્વી પાંડવો શાંત અને દુઃખી થયા.“
પહી ભૂખ અને તરસથી સર્વાગે ઘેરાયેલા પાંડવો *
ગહન વનમાં એક શીળી છાંયવાળા વડ નીચે
બેઠા.પ“ તેએ આ પ્રમાણે બેઠા, એટલે દુઃ ખિત
નકુલ્ે પોતાના મોટા ભાઈ કુરન'દત યુધિકિરને
કોધપૂર્જક આ વચન કહ્યાં ૨” ' હૈ રાજન્ | આપણાં *
કુળમાં ધર્મ કદી ડૂખ્થો તથી, તેમ આળસને પરિ-
ણામે અર્થનો લેપ પણુ થયે। નથી. વળી કાર્યાથી*
ર્ટ્ટ
ગ્રાણીમાત્રતે આપણું સર્દ્વ હા જ પાડી છે; તો
પછી આપણે શા કારણુથી આ વધુ ને વધુ કટમાં
આવી પઠ્ચા છીએ ?'૨૫
ઈત્તિ શ્રીમહાભારતમાં વનપર્વા'તગ'ત આરણેમપર્જ માં
₹મૂગાન્વેષણુ” તામૃત અધ્યાય ૩૬૫ મો સમા
મપાય ર્શરયો
નકુલ વગેરે પડયા
॥ ચુપિટ્ટિ જવા ।।
તાડવવટામસ્તિ મર્જર ત નિમિસ ત હરમ!
ઘર્મદ્ણુ વિમગસ્યર્થગુમયોઃ વુગ્વયાયયોઃ ॥ ૨ ।।
ચુધિઇિર બોલ્યાઃ આપત્તિને કઈ મર્યાદા
નથી, તેમ તેને કઈ તિમિત્ત અને ઠારણુ પણુ
નથી. કેવળ પ્રારખ્ધરૂપી ધર્મ જ પાપ અને પુણ્ય
એ બત્વેતાં ફળરૂપ દુઃખ અને સુખને વહેચી
આપે છે.પ
ભીમ બોલ્યે $ પ્રતિકામી જ્યારે કૃષ્ણાને એક
દાસીની જેમ સભામાં ઘસકી લાવ્યા, ત્યારે મે
વધ ન ક્યો તેથી જ આપણુ આ ૬ઃખમાં આવી
પડ્ચા છીએ.*
અજીત બોલ્યો : પેલા સૂતપુતરે હાડકાંતેય
ભેદી નાખે એવાં તીક્ષ્ણુ ને સૉંસરાં નીકળે તેવાં
યુ કાઢ્યાં હતાં, તે મે' સહન કરી લીધાં તેથી
જ આપણે આ દુઃખમાં પડ્યા છીએ.*
સહદેવ બોલ્યોઃ હે ભારત પાસાજીમારમાં
જયારે શકુનિએ તમને 9તી લીધા, ત્યારે મે તેતે
મારી ન તાખ્યો, તેથી જ આપણું આ દુઃખમાં
પડ્યા છીએ.
વૈશ'પાયન બોલ્યા : પછી રાજ યુધિદિરે નકુ-
લને આ વચન કહ્યાં: ' હે માદ્રીન'દન [ તું ઝાડ
ઉપર ચડીને દશે દિશાએ જે [' અને ડયાંય નજક-
કમાં જળાશય દેખામ છે અથવા જળના આશથ્રય-
માં ઊગેલાં વૃક્ષો દેખાય છે! કેમ કે તારા આ
ભાઈએ થાકી ગયા છે અને તરસ્યા! થયા છે. “5
શથ્રીમહાભારત-વતપત-આરથેયયર્જે
એટલે નકુલ ' ભયે ' એમ કહીને એકદમ ઝાડ
ઉપર ચક્યો અને ચારે બાજુ જોઈને મેટા
ભાઈતે અ પ્રમાણે કહેવા લાગ : ' હે સજન!
મને જળારયની નજીકમાં અનેક વૃક્ષો ઊભેલાં
રૃખાય છે, ત્યાં સારસ પક્ષીઓના ઠલરવો પણુ
ઊઠતા સ'ભળાય છે. આથી ત્યાં નિઃસશય પાણી
હોવુ' જ જેઈ ગે.' ત્યારે સયધૃતિ કુતીપુતર
યુધિષ્િરિ બોલ્યાઃ “તો હૈ સૌમ્ય | તું' ઝટ-
પઢ શ અતે ભાથાંઓમાં ભરીતે પાણી લરક
આવ.'”-* પછી ' તથારતુ ' કહીને તકુલ મોટા"
ભ્ઞાઈ ની આજ્ઞાથી તે જળાશય તરક દોડ્યો અને
જેતનેતામાં ત્યાં પહોંચી ગયે.૫” ત્યાં સારસ.
પક્ષીઆથી ઘેરાયેલુ' નિમંળ જળ જોઈ ને તેણે
તે પીવાની ઇચ્છા ઠરી; એટલે તેને આ આકાશ-
વાણી સ ભળાઈ 5
યક્ષ બોલ્યોઃ ' હૈ તાત ! તુ' સાહસ કરીશ
નહિ. “કેમ “કે મે' પહેલેથી આ એક નિયમ કર્યો
છે “કે, જે મારા પ્રશ્નોના ઉત્તર આપે તે જ પાણી
પીએ. હે માદરીપ્રત્ર ! મારા પ્રશ્નને ઉત્તર આપ્યા.
પછી જ તુ' પાણી પીજે અતે લઈ જજે. ૨
પછી આવય'ત તૃષાતુર થયેલા નમુલે તેનાં વચ-
નોને અતાદર કર્યા. તેણે તે ચીવળ જળ પીધુ”
પૃણુ પીતાંની સાથે જ તે ઢળી પડ્યો.“ આમ
તકુળને ધણી વાર થઈ, એટલે કુ'તીપુત્ર યુધિ"
ઇિરે રાગુદમત વીર ભાઈ સહ્દવતે કછુ કે,”
રું સહરેવ | તારાથી મોટા આપણા ભાઈ નકુલ-
ને ગયૅ બડુ વખત થયો છે; તો તું એ ભાઈ ને
તેડી લાવ અને પાણી લઈ આવ.'“ “બહુ
સારુ? એમ કહીને સહદેવ પણુ તે દ્ચિએ ગયે!
તતા પાતાના ભાઈ નકુલતે ભોંય ઉપર મરેલો
જેયો. ભાઈના શોકથી સ તાપ પામેલો અને તરસ-
થી અત્યત પીડાઈ રહેલો એ સહદેવ જળા-
શય તરક કેડ્યો, ત્યાં તો અ આકાશવાણી
અધ્યાયે ૩રમે!-તકુલ વગેરે પડ્યા પદ્ઠ-
થઈઃ ૫૦૧ ૬ રુ તાત | તુ” સાહસ કરીશ નહિં. | બાણુ।થી તારા ટુકડા કરી નાખું, જેથી તુ' કરી.
પૂન'થી મે એ નિયમ કર્યો છે કે, જે મારા પ્રશ્નો- | આવું બોલી શકશે નહિ. '*“ આમ ઠહીને પોતા-
તા ઉત્તર આપે તેજ પાણી પીએ. માટે મારા | કું શખ્ઘ્વેધીપણુ' બતાવતાં પાશે” અસવિઘાથી.
પ્રશ્નોના ઉત્તર આપ્યા પછી જ તારી ઇગ્છામાં | મ'તેલાં ખાચાની સવ દિશાએ માં વર્ષો વરસાવી.
આવે એટલુ” પાણી પીજે અને લઈ જજે. 'પ | આમ હે ભરતોત્તમ ! તરસથી અતયત વ્યાકળ
પણુ તૃઘાતુર થયેલા સહદેવે તો એ વચનોને | થયેલા અજી'ને કણિં, નાલીક અતે નારાચ આદિ.
અનાદર ઠર્ચા અને તેસ શીતળ જળ પીધુ" અને | અમોધ બાણે। છોડ્યાં..” પછી તેણું આઠાશ-
પીતાની સાથે જ તે ઢળી પડ્યો.*“ પછી કુ'તી- | માં અનેક ખાણુસમૂહોની ઝડી વરસાવી. તે વખતે'
પુત્ર યુધિકિરે અ્જીનને કહું કે, ' હે શગુનાશન | | યક્ષે કલુ: હે પાર્થ | આવા ચત કયે ટુ
તારા બેઉ ભાઈઓ ગયા છે. હે અજીં'ન ! 4 વળરે ? તું મારા શોના ઉત્તર આપ અને પાણી
તે ખ'તેને તેડી લાવ અને પાણી લઈ આન; | પી. તું ને પ્રશ્નોનો ઉત્તર આપ્યા વિના જ"
ઝમ રે તાત | તુ જ સૌ દુઃખિયાનો આધાર- | પાણી પીશે, તો તે પાણી પીતાં વાર જ તુ' મશી
માત્ર છે. તારું કહ્યાણુ હો ]?*”૨૫ યુધ્દિષિરે | જશે.” યક્ષે પથાન દતને આ પ્રમાણે કહું, તોઃ
આ પ્રમાણે કછું, એટલે નિદ્રાને જીતનારા બુદ્ધિ” | પણુ તે સમ્યસાચી ધનજયે તે વચનોની અવજ્ઞા
માત અજી'ને ધતુષખાણુ પકડ્યાં તયા તલવાર | કરી અને તે પાણી પીતાં પીતાં જ પૃથ્વી પર
ખાંધીને તે તે સરોવર ઉપર ગયેો,૨* પછી શ્વેત- | ઢળી પડ્યો. તે સમયે કુ'તીપુત્ર યુધિષિરિ લીમ-
વાહન અજુ'ને પાણી લાવવા ગયેલા પાતાતા | સેનને કહ્યું ₹ર**** હે પરતપ | નકુલ, સહદેવ:
બે પુસ્યસિગહ ભાઈઓને «યાં પ્રાણુરિત થઈ ને | અને અજીંન પાણી લાવવાને ઘણી વારથી ગયા
પડેલા જેયા.** નરણે ઊંધમાં પોઢ્યા હાય એવા છે. છે ભાશ્ત | હજી તે પાછા વળ્યા નથી,” તો
તે ભાઈઓને જેઈને નરસિ'$ અજી'ન અતય'ત | ઉં તેમને તેડી લાવ અને પાણી લઈ આવ. તાર”
દુઃખિત થયો. એ કુતીન'દને ધતુષ્ય ચડાવી- સ'ગલ થાએ 1' એટલે ' ભલે' એમ કહીને ભીમ-
ને તે વખતે અવલોકન કરવા માંડ્યુ.” ત્યાં | સેન નરામાં સિંહ સમાન પોતાના ભાઈઓ જયાં.
તે મહાવનમાં તે સવ્યસાચીએ “કાઈ પણુ પ્રાણી- | પક્યા હતા તે સ્થાને ગયો. તેમને આ સ્થરિતિ-
તે રેખ્યુ' નહિ, ત્યારે તે થાકીને જળાશય તરક્ | માં જેઈ ને તરસથી અતિ પીડાઈ રહૅલે ભીમ
રાહ્યો.૨ આમ તે દોટ મૂકતો હતો, ત્યાં તેણે | દઃખ પામ્યો. 2૬ અને એ મહાખાઠુએ માન્યું.
અ'તરિક્ષમાંથી આ વચન સાંભળ્યાં: “શા માટે કે, “આ કામ કોઈ યક્ષ કે રાક્ષસતુ' છે. ' એટલે
તુ' જળાશય તરક્ નનય છે : તારાથી ખળ વડે | તૈશ ધાયું” “કે, 'આજે ચોક્સ યુડ્ઠ કરવું જ
એ પાણી પિવાય એમ નથી.** હે હૌ'તેય | તુ | પડશે.૨” પણ્ તેટલી વારમાં હું પાણી પી લણ. '
જે મારા પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપીશ, તૌ | પ્રથાન'દત જકોદર ભીમે આસ વિચાયું' અને પછી
રૃ ભારત! તુ' પાણી પી શકીશ અને લઈ તે પુસ્યસિંહ પાણી પીવાની ઇચ્છાથી સરોવર
જઈ શપીશ.'!*” આ રીતે પૃથાન'દન અજીત- | તરફ દોડ્યો.** *
ને શકવામાં આવ્યો, વારે તે બોલ્યો: “ત | યક્ષ બોલ્યોઃ 'હે તાત તું સાહસ કરીશ
એક વાર રેખા દઈને મને રોક, એટલે આ | નહિ. મેં પૂ્તથી એક નિયમ કર્યો છે; માટે તે
૫૮૦ શ્રીમહાજ્ઞાર્ત-વનપર્વપ-આર્ણેયપવ”
પ્રમાણે હે કૌ'તેય | મારા પ્રશોનો ઉત્તર આપ્યા
પછીજ તુ' પાણી પીજે અને લઈ જજે. અમાપ
તેજસ્વી યક્ષે ભીમતે આ પ્રમાણું કહ્યું, તોપણુ
તેના પ્રશ્નોનો ઉત્તર આપ્યા વિતા જ તેણું પાણી
પીધું અને પીતાં વાર જ તે પણુ જમીન ઉપર
હળી પડ્ચો.?“** પછી પુસ્પોમાં સિ જેવા
કુતીપુત રનત ચુધિષિર ઊ'ડો વિચાર કરીને શક્યા.
ચિત્તમાં સતાપ પામી રહેલા તે પૃહાબાડું નિર્જન
અને નિઃશબ્દ એવા મહાવતમાં પેઠા. તે વન
રર, વરાહે અને પક્ષીઓથી સેવાયેથું હતુ.
તૈ નીલ અને ધવલ વણ્નાં વૃક્ષોથી રો(ભી રહ્યુ
હુતું' અતે તેમાં પપખીએ તથા ભમરાએ નાં ગાન
ગાજી રહ્યાં હતાં. મહાયશસ્વી યુધિછિર તે વનમાં
ગયા, તો તે થીમાને ત્યાં જણે વિથકર્માએ જ
નિમ્યુ” હેય એવુ' કનકવર્ણા' પુષ્પોનાં ગૃમખાંથી
શૈભી રહેલુ તે સરોવર ટીડુ.*૫-** એ સરા-
વર પાયણીએની માળાખાથી વિભૂષિત હતુ. તે
સિંધુવારોથી, વેતસોથી; 'કેતઈીઓથી, કરેસથી
અને પી'પળેથી છવાયૅલુ' હતુ. આમ શ્રમથી
પીડાચેલા યુધિછિર ત્યાં ગયા અને એ સરોવરને
જેઈ ને વિસ્મિત થયા !“*
તકુલસહુદેવને નિષ્પ્રાણુ અને નિથેટ્ટ યઈને મરેલા
જેઈ તે તેમણું ઊના ઊતા નિસાસા નાખ્યા. શે!ક-
થી આંસુભર્યા યયેલ! યુધિકિર પોતાતા સર્વ ભાઈ
આને પડેલા જોઈને ચિ'તાથી વેરાઈ ગયા.“*
વાં મહાબાહુ ધમ'ત'દન લાંબે સાદે વિલાપ ઠરવા
લાગ્યાઃ 'હૈ વૃકદર | સાચે જ તે' પ્રતિજ્ઞા કરી
હતી હે, ' હુ' ગદા વડે રણુમાં દુયોધનની સાથળો
ભાંગી નાખીશ.' પણુ હે મહાખળાડુ | કુરઓની
કીતિં વધારનારો તુ વીર મહાત્મા આમ પડ્યો
છે, એટલે તો એ સધછું હવે મારે માટે ન્યથ' જ
થયું છે ! હૈ મહાબાહુ |! મતુષ્યોની વાણી ફેક
થાય એવુ' સાંભહ્યું છે, પણુ તમારા સ'બ'ધમાં
થચેલી તે દિવ્ય વાણીઓ કેમ ઠરીને જૂઠી પડે |
હે ધનજ્ય] તારો જન્મ થયો ત્યારે દેવોએ
સુદ્ધાં કલ્યુ' હતુ' કે, હે કુ'તી | આ તારે પ્રત્
માત્ર ઇંદ્રથી જ ઊતરતો! થશે.' વળી ઉત્તર પારિ-
ચાત્ર પર્વત પરનાં સવ પ્રાણીઓએ કહ્યું હતુ'
“8, “આ કુમાર નાશ પામેથી રાજ્લકમીને સહે-
લારઈથી ફરી પાછી મેળવશે, એને રણુમાં કોઈ જીતી
શકશે નહિ અને એ સવ' “કાઈને તી લૈશે,'””*
પણુ તે જ મહાબળવાન જયશીલ અજીત “કેમ
ઇતિ શ્રીમહાભાર્તમા વનપર્વા'ત્ગત આરણેયપર્જમાં
“નકુલાદિતું પતન” નામનો અધ્યાય ક૨રમા સમાસ
અયાય ર્શર્મો
ચક્ષના પશ્ચો અને ચુધિછિરના ઉત્તરે
॥યવાયન ઝવાવ
સ થર્રી હતાન્ ખાતવ છોયવાણાસિવ ચ્યુતાનૂ।
સુશાતે સમનુત્રાજ્ે શકપતિયમૌતવાન્ ॥ ૨ 1
વૈરા'પાયત બોલ્યાઃ યુગનો અ'તકાળ આવતાં
લોકપાળો જેમ સ્વ માંથી નીચે પડે, તેમ ઇૈદ્ર-
ના જવા ગૌરવવાળા પોતાના ભાઈ આને યુધિઠિરે
ત્યાં મૃત્યુ પામીને પડેલા જએયા.પ અસ્તવ્યસ્ત
યડેલાં ધતૃષબાણુવાળા અજુંન, ભીમસેતને અને
કરીને મ્રણુ પામ્યો : અરે | માશી આરાતે। નારા
કરીને આ સૂતે! ધાતી ઉપર એ ધન'જમ *
નાથરૂપ એને વળગી રહીને તો અમે આટલાં ૬ઃખેોા
સહુન કરી શકયા છીએ. રણમાં મદમત્ત શત્રુએ-
ને] સદૈવ ધાણુ કાઢતારા, સવ' અસોના અસ્ખલિત
પ્રયોગો કરનારા અને વીર તથા મહાબળવાન
એવા એ બે કુ'તીના પુત્રો-ધત'જય અને ભીમ-
સેન કેવી રીતે શત્રના હાથમાં -પડ્યા ₹*-૫૨
ખરે] મારું દુદ હદય નકર પથ્થર જેવુ' જ છે.
ઝમ કે આ નક્લસહેદેવને પડેલા જેવા છતાં
તે ફાટી જતુ' નથી હે નરસિંહે | તમે
શાસ્રોના વત્તા છો, દેશકાળના જ્ઞાતા છે, તપથી
અધ્યાય ૩૧૩મો।-યક્ષતા પ્રશ્નો અતે ચધિછિરના ઉત્તરે
સંપન્ન છો અને ક્યાથી યુક્ત છે.. તો તમને ચોગ્ય
એવુ' ઠમ્ કર્યા વિના જ તમે કેમ અહી પોદ્યા
છો #** હે અપરાજિતો | તમારે રારીરે કઈ ધાવ
પડ્યા નથી અને તમારાં ધતુષ્યખાણુ વગરવાપર્યા”
રહ્યાં છે. તો તમે શા માટે ચેતનરહિત થઈને આ
ભૂમિ ઉપર સૂતા છો ?”પપ આમ ઢળી પડેલા
પવતો જેવા પોતાના ભાઈઓને સુખથી ગાઢ
નિદ્રામાં પડેલા નેઈને, મહાખુડ્દિમાન યુધિછિર
પરસેવે રેખઝેમ થઈ ગયા અને દુઃખકારી દશામાં
પડીને ખેદ કરવા લાગ્યા." ભાઈઓના સ'બ'ધમાં
આ પ્રમાણે કહીને શેકસાગરમાં પડેલા તે ધર્મા-
તમા નરપતિ આકુલ થઈને તેમના ષૃત્યુતા કારણુ
વિષે વિચાર કરવા મંડ્યા.” દેશ અને કાળના
વિભાગને ન્નણુતારા અર્થાત્ અઝ્ુક સ્થળે અને
અસ્નુક સમચે અઝ્નુક કરવું જેઈ એ, એ સમજનારા
તે મહાબુદ્ધિમાન મહાબાહુએ ધણુ! ધણુ! વિચાર
કચ, તાપણું તેઓ “શું કરવુ'' તે વિશે નિણુંય
કરી શડયા તહિ.પ“ પછી ધર્માત્મા ધર્મન'દન
યુધિછિરે અનેકવિધ વિલાપ કરીને પોતાના
અતઃકરણુને સ્થિર ક્યું" અને તે બુદ્ધિપૂર્વક
વિચારવા લાગ્યા: “કોણ આ વીરોને પાડ્યા
હુશે?પ“**૦ આમતા ઉપર શસ્નનો કઈ પ્રહાર
થયેલો નથી, તેમ અહી' કોઈનું પમલુ' પણુ નથી.
આથી મને લાગે છે કે, મારા આ ભાઈઓને
મારનાર કાઈ મહાભૂત હોવું જેઈએ. એટલે છુ
જળ પીને એકાગ્રતાએ વિચાર કરીશ. અયવા
પહેલાં પાણીની જ પારખ કરી નેઉ'. કેમ કે
દુર્યોધને અમારા મરણુ માટે કદાચ જળને કર્'ઈ
ગૂઢ સાધનરૂપ પણુ કર્યું” હોય. કદાચ સતત કુટિલ
બુડ્િવાળા ગાંધારરાજ શકુનિએ આ કયું” હરે.
“કેમ'કે તેને મત તો ઠાર્ય ને અકાર્યા બ'ને સરખાં
જ છે ભૂ'ડા કર્મ કરનારા તે દુરાત્માનો ક્યો
વીર વિશ્વાસ રાખે : અથવા તે દુષ્ટાત્માના છૂપા
દૂતોએ આ પ્રયોગ કર્યો હશે #' આમ મહામતિ-
માન યુધિઠિરે અનેક રીતે ચિ'તન કયુ”, પણુ તે
“કોઈ નિંશ્રય કરી શક્યા નહિ. તે કરી વિચારવા
લાગ્યા હે, 'દુચોધતે આ જળને વિષથી દૂષિત કયુ”
નથી; કેમ કે આ મારા ભાઈઓ મૃત્યુ પામ્યા છે,
તાપણું એમને ક'ઈ વિકાર થચેલે જણાતો નથી
અતે તેમની સુખકાંતિ તો નિર્મળ જ છે.૨૫-૨૨
આ એકેએક પ્ુચ્પવર મહાપ્રવાહના વેગ જેવા
બળવાન છે. આયુષ્યને હણુનારા યમ સિવાય
ખીજ કેણુ તેમની સાથે બાથ ભીડી શકે એમ
છે ₹*5 આવે। વિચાર કરીને તે સરોવરના જળની.
પાસે ગયા. તેમણે જ્યાં જળમાં ઊતરવાતુ' કયુ'',
ત્યાં તેમણે અ'તરિક્ષમાંથી આ વાણી સાંભળી :5*
યક્ષ બોલ્યા : હું' શેવાળ અને માછલાં ખાનારા
બગલો છુ'. મેં જ તારા નાતા ભાઈઓને સયયુને
અધીન કર્યા છે. હે રાજપુત્ર | હું તને જે પ્રશ્ચો
પૂછુ તેમનો તુ' જે ઉત્તર આપશે નહિ, તો તુ'
પાંચમો પણુ મરણુ પામરો.૨“ હે તાત | તું' સાહસ.
કરીશ નહિ. પૂવ'થી મે' આ નિયમ કર્યો છે, હે.
કૌ'તેય | તું મારા પ્રશ્નોના ઉત્તર આપ્યા પછી જ.
પાણી પી તથા જા, લઈ ન્ત.*૦
યુધિકિર બોલ્યા : તમે સદરો, વસુઓ, મસ્ત્મણા
એમાંના કયા સુખ્ય દેવ છે : આ હું તમને પૂછુ
છી. કેમકે એક પક્ષીથી આવુ કામ કરાય નહિ..
હિમવાન, પારિયાત્ર, વિધ્ય અને મલય એ ચાર
પવતો જેવા મારા ચાર અતિતેજસ્વી ભાઈઓને
કાણું મારી નાખ્યા છે :**૨* હૈ ક્રેઝ બળવાન | *
તમે આ અતિ મહાન કમ' કયું” છે. કેમકે દેવે,
ગધર્વો, અસુરો અને રાક્ષસો પણુ જેમને મહા-
યુદ્ધમાં જરવી શક્તા નથી, તેમને મારીને તમે-
મહા અદ્ભુત કાર્ય કયું” છે. હું નણુતો નથી “કે, *
તમારે શુ' કાર્ય છે : તેમ તમારી શી ઇચ્છા છે,
તેની પણુ મને ખબર નથી.૨“૨* આયી કરીને.
પ૮૨ શ્રીમહાભારત-તતયવ-આરલેયપવર
ને ભારે કુતૂહલ થયુ' છે, ભારે ભય પેઠો છે, માર | હરે છે : તેની આસપાસ કાણુ સહાયક સાથીઓ
હૃદય ઊફળી રહ્યું છે અતે મારા માથામાં વેદના | છે ? કોણુ એને અરત પમાડે છે # અને તે શામાં
ઉત્પન્ન થઈ છે.” હૈ ભગવન્| હું તમને પૂછુ' છું, | પ્રતિકિતિ રહે છે #”*
“તમે અહીં' “કાણુ ઊભા છો & ' યુધિકિર બોલ્યાઃ આદતને બ્રહ્મ ઊંચે ઉદ્તિ
યક્ષ બોલ્યો : તારૂં મગળ હે. હું યક્ષ છુ'- | કરે છે, દૈવ! તેના સહાયકર્તા *સાથીએ છે, ધમ
હું કાઈ જળચર પક્ષી નથી. મે જ તારા આ સર્જ | તેને અસ્ત પમાડે છે અને સત્યના આધારે તે
મ્હાતેજસ્વી ભાઈ આને માર્યા છે. મ્રતિછિત રહે છે.***
વૈશ'પાયન બોલ્યા $ હે રાજન્] યક્ષની આવી ચક્ષ બોલ્યોઃ હૈ રાજન્ | શાતાથી મતુષ્ય
કૅઠોર શખ્દોથી યુક્ત અમ'ગળ વાણી ને ભતતના સિંધવ મટે આરાઈ છે
યક્ષ બોલતે! હતા તેજ વખતેયુધિકિરરાજ જળથી | કોકલાતવિત-આત્મવેત્તા રોકતે (સ'સારતે) તરે છે !”
દૂર જઈ ને ઊભા રહ્યા. ત્યાં તે ભરતોત્તમે વિરૂપ | આ પ્રમાણે ક્રતિમાં આત્મજઞાતતુ' ફળ સભળાય છે;
આંખવાળા, મોટી કાયાવાળા, તાડ જેવી ઊચાઈ- શા શા સિદ્ધિ થવા, નાનાંગોટાં સાધનો
વાળા અને અસિ તયા સયના જેવા તેજવાળા | અ નિરૂપણ કરાય છે તેતું વ્યાખ્યાન મ
પૃવજ'તતા જેવા અસલ્લ યક્ષને વૃક્ષના આશ્રયેઊસો આ પ્રશ્નોતરમાળાનો સપણ અથ મૂળમાં આપીને
રહેલો જયો. “ મહાત શખ્દવાળોા તે યક્ષ |નીલકડની ટીકા ઉપરથી આધ્યાત્મિક અથ* ટિપ્પણુમાં
શેઘના જેવા ગભીર નાદથી આમ ડરાવતેો હતો. અ! રિ રદિસ ક
યક્ષ બોલ્યો : હે રાજન્ | તારા આ ભાઈ | ણુ કરે તે શરિત્ય-એટલે છવ, હુ ગોર છુ, ૬
આને મેં અનેક વાર વાર્યા હતા.“ આમ વ અ'ધ છુ. હં સુખી છુ. કતો છુ” પ અવુભ-
તેમણે બળપૂજ'ક પાણી લેવાને ઇચ્છયું, તેથી જ | વથી દેહા દકમાં આત્માર્પે શાસમાન થતો અને વાદીએ
ક રિ જને | જેતા સબ'ધમાં અનેક વિકલ્પો કરે છે, તે જીવતે
મે' તેમતે માર્યો છે. હે રાજન] આ લોકમાં જેને (આધ્વિને) કજ્ઞ-વેદ દેઠાદિકથી ૩ત્રત કરે છે-પૃથક
પોતાના પ્રાણુ બચાવવાની ઇચ્છા હોય, તેણે આ | કર છે; અ્થોત્ આત્મતત્ત્તતે નિણુ'ય કરવામાં ગ્રૃતિજ
પાણી પીવુ” નહિ.*પ હે પાથ' | તુ' સાહસ ઢરીશ સમાર છે. અહી શ*કા કરે ક ર્ર આ કોઈ વેદથી
જ કે આત્માને જણી રકે? ઉત્તર : નહ, વેવો-રમ, દમ
નહિ. પણુ મારાપ્રથમના કી ય ક વમેરૅ સહાયકે। તેને સહાય કરે તા જ તે આત્મતત્તવને!
ગશ્નોનો ક આપ્યા પછા તુ પાણા પાછે અને | વિણ કરી શકે અને કર્મોપાસનારૂપ કરકે સાક્ષાત્
હાં જજે. અયવા પરપરાથી તેને બહ્ત-સ્વસ્થાતમાં અર્થાત્ નિખ્યાપત્વ
યુધિષ્ઠિર બોલ્યા $ હે ચક્ષ ! તમે પહેલેથી
અધિકારમાં લીધેલા જળવી હું ઇચ્છા કરતો નથી.
રે પુસ્યશ્નેષ ! પોતે પોતાની પ્રશ'સા કરવી એ
વાતને સત્પુસ્પો કદી વખાણુવા ચોગ્ય ગણુતા
વગેરે આઠ ગુણોથી યુક્ત, કારણુભૂત હૈદ્યાકારામાં
પહે'ચાડે છે, આ ગ્રમાણું વણુ'વેલાં સ્વરૂપને અર્થાત્
નથી, હુ' તમારા પ્રશ્ચોનો યથામતિ ઉત્તર આપીશ;
સાટે તમે મતે પૂછી.₹”:**
સચુણુ બહાને ગ્રાસ થયાં પછી છવ તેતે પણુ બાધ
કરીતે લત્ય-અર્થાત્ સવ* બાધના અવધિરૂપ એવા રુર્હ
“ચક્ષ બોલ્યો : આદિત્યને “કાણુ ઊચે ઉદિત
મત આ યક્ષ તથા યુધિદિરની પ્રશ્નોત્તરમાળા,
ચિન્માત્રમાં સ્યિર થાય છે. આ અથષ્તી એક મુતિ
છે; તેતું તાત્પય” એ છે કે, મયમ સાસ્રજન્ય સાન
થાય છે, પહ શમદમાદિસિ'પન્ન જવને યોગબળથી દેહા-
દિક અપ્યાસની નિશૃત્તિ થાય છે, પછી રવગ' અર્ધાત્
સગુણુ બલ્લતું દશ'ન થાય છે અને છેવટે કૈવલ્યભાવ
પ્રા યાય છે. ૪૫,૪૬
અધ્યાય ૩૧૩મો-યક્ષના પ્રશ્નો અને યુધિછિરના ઉત્તરો
શ્રોત્રિય થાય છે ! શાનાથી તેતે મહત્યરાપ્તિ થાય
છે? શાથી તે સડાયવાન થાય છે ! અને શાથી
તે બુદ્ધિમાન થાય છે :””
યુધિધિર બોલ્યાઃ વેદાધ્યયતથી મતુષ્ય શ્રોત્રિય
થાય છે; તપથી તૈને મહત્પ્રાપ્તિ યાય છે, ધૃતિથી
તે સહાયવાત થાય છે અને વૃડ્ડોની સેવાથી તે
બુદ્ધિમાન થાય છે.“ દ
યક્ષ બોલ્યે: બરાહ્મણેતુ' દેવત્વ સું છે ? તેમ-
નામાં સતપુરણોના જેવો ધમ' શે છે? તેમનામાં
મનુષ્યભાવ શે। છે ! અને તેમનામાં દુજ'તોના
જેવુ' આચરણુ રુ' છે ₹“”
યુધિષિર્ બોલ્યા : વેદોનો સ્વાધ્યાય એ ખ્રાલ્-
'શતુ' દેવત્વ છે; તપસ્યા એ તેમતામાં સતુશ્ધોના
જેવો ધમ' છે, મરણુ એ તેમનામાં મવુષ્યભાવ છે
અને નિદા એ તેમનામાં દુજનોના જેવુ' આચ-
ર્ણુ છે.***
વૈદ ભલાપ્રાપ્તિમાં હેતુરૂપ છે, એ કહીને હવે તે
સ'બ'ધમાં ખીશ્ત' સાધતા કહે છે; પુસ્પ આચાય'ના
મુખથી વેદના અથો ભણુનાથી શ્રોત્રિય થાય છે. માત્ર
અક્ષર ત્રદ્સુ કર્વાથા બ્ોત્રિય થતો નથી. પછી તપ
અને શાસ્રસ'મત યુક્તિ વડે સાંભળેલા અથ'નું મનન
કરવાથી મહત્-બહ્માનતે જાણે છે અર્થાત્ તેતો નિશ્રય
કરે છે. તે પઠી સાત્તિક ઘૃતિ વડે અર્થાત્ નિધ્ધ્યા-
સન વડે, અવિવ્રાએ પ્રાપ્ત કરેલા અનીશત્વાદિ ધમ'વાળુ”
સ્વરૂપ જતરરૂપથી ખીન્ન અર્થાત્ વિદ્યાથી પ્રામ થતા
“અહારૂપને પામે છે. આ શ્રવણુ, મનન અને નિદ્ધ્યિ-
સતના નિકથયવાળી ખુદ્દિ ૬&-ગુસ્ના ઉપદેરાવી જ
સમાપ્ત થાય છે. શ્રૃતિ કડે છે કે આભારાડરે દ્રછ્ત્ત
શ્રોતવ્યો મતગ્યો નિક્ષ્યિતિલબ્વ, 1 આચાવવાન્ વુદ્વો વેર ।
ઇયાદિ કૃતિઓ આત્મદશ'નના સાધન તરીકે શ્રવણુ,
મનન, નિદિધ્યાસન અને આચાયછનતી અપેક્ષા જણાવે છે.
# હુવે શ્રવણાદિકના અધિકારના હેતુઓને ત્રણુ
ઉત્તરાોથી કડે છૈ: વેદાધ્યયન ખાહાણેનું દેવપણું છે
અર્થૌત્ તે સ્વગ'ેકમાં પડૉંચાડનારૂ| છે; તપ એટલે
શમદમાદિકનું સેવત એ સદાચાર છે; દેહાદિમાં અભિ-
માન એ માનુષી ભાવ છે; કારણુ કે તે જ જન્મમરણુને
પ્રાપ્ત કરે છે અને દેવ, ખાક્ાણુ વત્રેરેતે દૂયણુ આપતું
૫૮૩
યક્ષ બોલ્યોઃ ક્ષત્રિયોમાં દેવત્ત શુ છે ? તેમ- ”
નામાં સતુરયોના જેવો ધમ કયો છે? તેમતામાં
મતુષ્ય ભાવ શો છે અને તેમનામાં દુનોના જેવુ
આચરણુ ચું છે #૫
યુધિઠિર બોલ્યાઃ બાણુ અને અસ્તુ” ધારણ
એ ક્ષત્રિયોમાં દેવત્વ છે, યજ્ઞ એ તેમતામાં સતપુ-
સ્યોતા જેવો ધમ છે, ભય એ તેમનામાં મતુષ્ય-
ભાવ છે અને શરણાગતને। ત્યાગ કરવો એ તેમ-
નામાં દુર્જનોના જેવુ' આચરણુ છે."
યક્ષ બોલ્યોઃ યજ્ઞસબ'ધી મુખ્ય સામ હયો
છે ? યજ્ઞસબધી સુખ્ય યજીમ'તર કયે! છે ? યજ્ઞને
કઈ વરતુ સ્વીકારે છે ? અને યજ્ઞ કઈ વસ્તુતુ*
ઉહ્લ'ધન કરતો નથી ?5
યુધિઠિર બોલ્યાઃ પ્રાણુ એ યજ્ઞસનબ'ધી મુખ્ય
સામ છે, મત એ યજ્ઞસબધી સુખ્ય ચજીમ'
છે, *ગ્વેદની મુખ્ય ગડચા જ યજ્ઞને સ્વીકારે છે
અને યજ્ઞ એ ગચાતુ' ઉલ્લ'ધન કરતે! નથી.”૫*
યક્ષ બોલ્યોઃ આવપન (વાવણી) ઠરનારા-
આને શી વસ્તુ શ્રેઇ છે : નિવાપન (રાપણી) ઠર-
નારાઓને શી વસ્તુ ઉત્તમ છે? પ્રતિદા ઇચ્છ-
નારાઓને કઈ વસ્તુ થેઇ છે ? અતે પ્રજેત્પાદન
કરનારાઓને કઈ વસ્તુ ઉત્તમ છે ? ૫
એ અસદાચાર છે. આ ચારમાંથી પ્રથમના મે વેદા-
જ્યયત અને તપ, એ ગ્રહણુ કરવા યોગ્ય છે અને
પાછળનાં ખે અબિમાન તથા પરનિ'દા એ ત્યાગ કરવા
યોગ્ય છે. ૪૯,૫૦
4 જેમ્ સામવેદ અને યજ્ુવે'ડ યસુના ઉપકારક
છે, તેમ પ્રાણુ અતે મનનો નિરોધ કર્યો હોય તો તે
સાનયનમાં ઉપકારક થાય છે; અતે યસમાં ત્રડગ્વેદ સેમ
મુખ્ય છે તેમ જ તેની કચાએ સાનને સુખ્યતાથી
ઉત્પન્ન કરનારી છે. ક્રુતિ કહે છે કે : “સનોવાચ જ્ઞાન
તાન્યારમને છુહ્ત 1 પ્રજાપતિએ મન, વાણી અતે પ્રાણુ, .
એ ત્રણુ આત્મહિતતે માટે સન્ય છે.' વળા ખીજી
શ્રતિઓ મન અને ગ્રાણુ કરતાં પણુ વાણી( વેદ )સે
આત્મસાનને માટે સુખ્ય ગણે છે. ૫૩,૫૪
૫૮૪
યુધિછિર બોલ્યા આવપન કરનારાઓને
વૃદ્ટિશ્રેષ છે; નિવાપન હરતારાએને ખીજ ઉત્તમ
છે; પ્રતિષ્ઠા ઇચ્છનારાઓને માથે! શ્રેષ છે અને
પ્રનેત્પાદન કરતાશએ ને પુત્ર ઉત્તમ છે.”
ચક્ષ બોલ્યા ઇંદ્રિયોના વિષચોને અતુભવતો,
બુદ્ધિમાન, લોકથી પૂત્નયેલે અતે સર્જ પ્રાણી
એમાં માત પામેલો એવો કયો મનુષ્ય જીવતે
તાં પ્રેલો છે ૬”
યુવિધિર બોલ્યા જે મનુષ્ય દૈવ, અતિધિ,
પ્રાષ્યવર્ગમં, પિતૃએ ગને પોતાને પ'ડ એ પાંચને
કઈ જ આપતો નથી, વે જવતો છતા મરેલે છે.”
%# શમ, ૬પ તથા પ્રાણુજય વગ્રેશ ન ચતા હે!ય
જતા યજ્ઞાદિક અ4શ્ય કર્વા એ કર્ડ છે આવપન કરતા
રાએ એટને સવ' રીતે દેવોને તૃત કરનારાઓને માંટે
વૃષ્ઠિ એ થે ફૂળ છે, કારણુ કે વૃદ્દિ સ4 લોકોને
ઉપકાર કરતારી છે, કથ્યુ છે કે “ મજો તાસ્તકુસિ લન્ય
ચાહિત્વસુવતિટૃત 1 માસત્યાઝ્ગ તે રે રૃટેરજ વત મઝ (0
અ્શિમાં યયાવિધિ આપેની આ.તિ સય'તે પડોચે છે
સૂયથી છે યાય છે, ?જ્રિથી અન થાય છે અને
અનથી પશ ઉત્પત્ર થાય છે ' આ રીતે યું દાર
ટિ થનાવી ક્ષોકાપકાર થાય છે માટે તે લેટ ધળ
ક્યુ છે નિવાપ એટને પિતૃતપુ તે કરતારાઓ(ને
ખીજ એટને ખેતર, બાથ, બગીચા વગેરે આત્માપકારક
વસ્તુઓની પ્રાપ્રિ એ શ્રેઇ કળ છે સ્મ્ાતિમા કહુ છે
જ, “આયુ વ્રગા પતે વિવાં શરમ મોણ સુરિ ચ ત્રષ
સ્ઝેતુ તવા રાન્ય ત્રીતાશ્તમ્ય વિતામઢા ॥ તારા પિતામવે
ગ્રસન થઈ તે તને આયુષ્ત, પ્રશ્ત, ધન, વિદ્યા, સ્વર્ગ,
સાહ અને સુખ આપો ' આ નોકમા જ ર્માતિકા
સેળવવાની ૪૨૭] રાખતારાએને માટે ગાયે ત્રેટ છે
અને સતાતેની ઇચ્છા રાખતારાઓને પ્રત એ શ્રેટ ફળ
છે અર્થાત્ દાહિત્રાત્કિ કરતા ગાયો અને પુત્રતુ
ગ્રહક્ષ ફળ છે ડેમ કે ગાયો અતિચિઓની તૃપ્તિ ઠ્ારા
અતે પુત થાહ્ધાદિ દરા અધિક ઉપકારક છે ગે સવ
પૃરૃપરા કારા થવણૂાદિક અધિકારમાં ડેતુરૃપ સમજવા
« જ આ શોકમાં જે પુરષ સાધતવાત છતા સાધ
નથી બ્રણ થયો હોય-તેતો પોગ્ત ઉપયોગ કરી શક્ષો
ન્ જેથ તેની નિદ્દા કરે છે ઘનાદિ સાધતો હોવાથી
લોકમાન્ય હોય અતે દાનત અધિકારી હોવાથી લેક
શ્રીમહાભાર્ત-પનપર્વ-આરણેયપવ'
ઝડ નઝ્ત્કકકત્
યક્ષ બોલ્યો 'ોણુ પૃથ્વી કરતાં પણુ વિશેષ
ભારે છે ? કોણ આકાશ કરવાં પણુ વડારે ઉચ્ચ
છે? “કાણુ વાયુ કરતાં પણુ વિશેષ શીઘ છેઃ અતે
“જાણુ તરણા કરતા પણુ વનારે તુચ્છ છે દ“
યુવિછિર બોલ્યા માતા એ પૃથ્વી કરતાં
વિરોષ ભારે છે, પિતા ખે આઢઠાશ કરતાં પણ્
નારે ઉમ્ચ છે, મન એ વાયુ કરતાં પણુ વિશેષ
શીવ છે અને ચિતા એ તરણા કરતાં વણુ વારે
ડુચ્છ છે.”
યક્ષ બોલ્યા સૂતા છતાં પણુ ઠોણુ આખ
મીચત' નથી * જન્મ્યા પછી કોણુ હલનચલન
કરતુ' તથી # કેતે હ્ય હેતુ નથી 7? અને કાણુ
ચેમથી વૃદ્ધિ પામે છે દ”
યુધિદિ* ગાટ્યા માછલાં સૂતા છતાં પણુ
આખ મીચતાં નથી, ઈડ્ઠુ જન્મ્યા છતાં પણુ
ચાલતુ' નથી, પથ્થરને હ૯ય હોતુ' નથી અને તદી
વેગથી વૃદ્ધિ પામે છે *5*
નદ
સમત હેય, છતા જે ઉપર જણાવેના દેવ, અતિથિ
વગેરેને આપતો નથી તે છીતતે જ મરૅના જેવા છે,
કાર્ણુકે તેની પાસેના તે સાધનો સરત વ્યય જાય છે
ક ઉપર કડેલા સાધતોને મા? જે મનૃષ્ન અરાક્ત
હોય, તેણે માતાપિતાની સેવા કરતી, મનનો નિરોધ
કરવો] અને તૃણુતા જેડી તુચ્મ [ગિતાતો લાગ #રવે,
એ આ મે *તોકતું તાત્પયષ છે ૫૯૬૦
# મતતો નાશ થતા સ? શૂન્ય યઈ જશે આડી
શકાતું તિગાર્પુ રતા કડે છે કે, મત્ય જેમ બન્ને
તીરમાં કરવાથી શ્રમિત થ/ને પોતાના મ્યાતમાં શાન
કરૈ છે, પણુ તેતી આપ મીચાતી નડી, તેમ મહ્ય
એટને જત ષયું ₹1મત અતે સ્વમાવ યામાં અથર અ
લોકમાં અને પરનેશ્માં સચાર કરીને પછી સડુપ્ઠ થાય
છે અર્યાવ્ સુડુત્તિમા પોતાતા સ્્થાનરૂપ સકૂપ બ્રછને
પ્રામ થાય છે, તાપણું મતવી પેક તેની ચાવદણિ
લેપાતી નધી-વધ થતી નથી કુતિ કહે છ કે -“નરિ
દ્ત્યુસટેસિવર્ત્રવે વિઘહડડિનારત્યાત | જા અવિનાશી
છે, માટે તેતી ગાતરદદિને કોઈ રીતે લેપ યતો તથી *
શક; જીવ અવિતારી હોકાજી અજન્મા છે, ત્યારે
પ્ામ્ડુ ઉત્પલ થાય છ ઉત્તર પિડ તયા બલ્યાનરૂપ
અધ્યાય ૩૬૩મે!-યક્ષના પ્રશ્નો અતે ચુધિધિરતા ઉત્તરો
પત
યક બોલ્યો $ પ્રવાસે નીકળેલાને મિત્ર કોણ?
ઘરમાં વસેલાને મિત્ર 'હોણુ : રોગીને! મિત્ર કાણુ ?
અને મરણુતી વૈયારીવાળાને મિત્ર ઠોણુ?**
યુધિદિર બોલ્યા : વેપારીઓને। સાથ એ પ્રવાસે
નીઠળેલાનો મિત છે; ભાર્યા એ ધરમાં વસેલાનો
મિત્ર છે; વૈધ એ રોગીને મિત્ર છે અને દાન એ
મરણુતી તૈયારીવાળાનો મિત્ર છે.“૫”
યક્ષ બોલ્યો : હે રાજેદ્ર | ભૂતમાત્રતો અતિથિ
“ણુ છે! સનાતન ધમ કયો છે? અમૃત રુ' છે?
અતે આ સર્જ જગત રુ' છે?” '
યુધિછિર બોલ્યા : અસિ એ ભૂતમાત્રનો અતિથિ
છે, મોક્ષપમં' એ સનાતત ધમ છે, ગાયતુ' દૂધ
એ અમૃત છે અને વાયુ એ સવ' જગત છે.”**
ઈંડું ઉત્પન્ન થાય છે અતે તે ઠાલચાલ કરતુ નથી
અર્થાત્ શૈનન્યની પ્રેરણાથી # અહ'કારાદિ સત: જડ
વસ્તુ ચેદ્ા કરે છે. રકા. એ અજન્મા (જવ ) તથા
જન્મનાર પિડાદિકતો દુ ખદાયક સપોગ થયે છે, તેની
નિરૃત્તિતો ઉપાય રો! ઉત્તર જેમ પાષાણુતે હદય નથી
તેમ સ્પૂન, સૂદ્રમ અતે કારણુ આ નણુ દેહનો અપ્યાસ
જેતે નિટત્ત યમેનો છે, એવા અરારીરી યોગીને રોકા
દિંકના સ્ધાતરૂપ હેદ્ય હોતું નથી. શકા: ત્યારે તેએ!
સમાધિમાંથી શા માટે વ્યુત્યાન પામે છે? ઉત્તર નદી
ચિત્તનદી વેમથી ૬ પામે છે-અર્થાત્ જેમ સુપુમાવસ્યા
પામેલા પુસ્તતે સ્વમ જણાય છે, તેમ જ સમાધિમાયી
ઉઠેનાતે આ પ્રપચ જ્યા સુધી દેખાય છે ત્યા સુધી જ
રડે છે. પરતુ તે પડી તેતે! તુર્ત જ લય થાય છે.
* જે પુરુષ મનતો નિરોધ કરવા અરાક્ત હોય તેતે
દાન જ ત્ેયસ્કર છે, એ આ મે શ્લોકમાં કશ્રુ છે.
% દાન ગિત્તરુર્દ્ધિ દ્રારા યસ્ઞાદ્કિમાં પ્રભત્તિ કરાવે
છે અને યજ્ઞાદિક ચિત્તની એકાગ્રતા દ્દારા સમછિની
ઉપાસનામા ત્રશૃત્તિ કરાવે છે, એ આ ખે શ્લોકમાં કહ્યુ છે.
આઢવનીયાદ્રિપ અમિ સવષે અતિથિ છે, અર્થાત્ પૂન્ત્ય
છે, ગાયનું દૂધ સોમ નામતું અષ્ટત છે, તે હોમવા યોગ્ય
છે અને મોક્ષમાં કારણુરૂપ હોવાથી તે સનાતત-નિત્ય-
ધમ' ગણાય છે. વાયુ એ આ સત જગત છે. ગૃતિ
પણુ કકે છે કે, વાગુરેવબ્યશિકાયુ વને 1 વાયુ જ વ્યજિ
છે અને વાયુ જ સમદિ છે; અર્થાત્ વાયુ જ પિડ અતે
છહ્ાડરૂપ હોવાથી તે મોક્ષનું દાર ગધ્યાય છે. ૬૫,૬૬
મ.,વ,રછ
યક્ષ બોલ્યોઃ કોણુ એકલે! વિચરે છે # “ણુ
જન્મીને પાછે! જન્મે છે : ટાઢતુ' એસડ રું છે?
અને મહાન ભડાર ક્યો છે?'”
યુધિઠિર બોલ્યા : સૂય એ એકલે! વિચરે છે,
ચદ્રમાં એ જન્મીને પાછે! જન્મે છે; અસિ એ
ટાથ્તુ' એસડ છે અને ભૂમિ એ મહાન
શડાર છે.*૬૬
યક્ષ બોલ્યોઃ ધમ'તું' સુખ્ય સ્થાન હ્યુ છે?
યશતુ મુખ્ય સ્થાત ચું છે? સ્વગ'તું મુખ્ય સ્યાત
નું છે: અને સુખનુ' મુખ્ય સ્થાન રુ' છે #*“
યુધિછિર બોલ્યા : દક્ષતા એ ધમ'નુ' મુખ્ય
સ્થાન છે, દાત એ યશતુ' મુખ્ય સ્થાત છે, સત્ય
એ સ્વર્ગતુ' સુખ્ય સ્થાન છે અને શીલ એ સુખનું
મુખ્ય સ્થાન છે.***
સ્ક
ન પિડ તથા થહ્ાડરૂપ વાયુતો પણુ સ હાર થતાં
શુ બાઇ રડે છે તે કડે છે જેમ મફાશ કરવા યોર
વસ્તુઓના સદ્ભાનર્માં અને અભાવમાં પણુ ચર્યય પ્રકાસ્યા
કરે છે, તેમ ચૂય'તી પેડે ચિત્મરકાશરૂપ આત્મા જ જાત્રત
વગેરે ત્રલુ અવસ્યાઓમાં અને તે અવસ્થાના અમાતમાં
પણુ કકાસ્યા કરે છે. રાકા ન્યારે આત્મા જ સડ*
સમયમા પ્રેકાસ્યા કરતો! હોય, ત્યારે પ્રપચતુ ભાન કેમ
થાય છે? ઉત્તર જેમ ચદ્ર વારવાર ઉત્પત્ર થાય છે,
તેમ ચદ્રૂપ મન જ અવિધાને લીંવે વારવાર ઉત્પત્ર
થાય છે અને તે જ દુ ખદાયક જગતની ૭૯૫ના કર્યા ફરે
છે હવે તે અવિવાની નિરૃત્તિનાો ઉપાય કડેછે અગ્નિ
જેમ ટાઢનુ ઔષધ છે, તેમ અગ્રિરૂપ સસ્તમસિ ઇત્યાદિ
વાણી જ, હિમના જેવી અવિવ્વાની જડતાને નિવારણુ
કરનારું ઔ4ધ છે. જેમ પથી સવ' વસ્તુઓતે મ ડાર
છે, તેમ ભૂમિરૂપ શરીર પણુ વિદ્યા અતે અવિવાતું
નિધાન છે, માટે આ શરીરમાં જેમ સ સારીપણાતો
તેમ જ અસસારીપણાનો એટલે બહાભાવનો પણુ સાક્ષા-
હાર્ કરી શકાય છે. ૬૭,૬૮
* આ યક્ષપ્રશ્નોમા ખે પ્રશ્નોથી સાધન સા! સ
વિદ્યાના ચૂતનો ઉપક્ષેપ કર્યો તે પછી સાત અ
સાધન સાચે ત૧ પદતામ્ય જવની રોધ કરી, હવે ફરી”
બીશ્ન પ્રકારથી સાધને! દર્શાવતા “ તત્તતસિ,” ' અહ જ્જ
શતિ ઘૃતાદિ ભહાવાડયથી પ્રતિપાવ એવો તત તથા
લ પદાયૌતો અભેદ નવ ગ્રશ્નોથી દર્શાવે છે, ધમ યશ,
૫૮૬
શ્રોમહાભારત-વતપર્વ-આર્થુયપવર
યક્ષ બોલ્યો : મતુષ્યતે આત્માં 'કે!ણુ છે ?
તેતો દેવથી પ્રાપ્ત થયેલો મિત્ર કોણુ છે? તેનું
જીવરતસાધત ડું છે? અતે તેતે પરમ આશય
શો છે?"
યુધિઠિર બોલ્યા $ પુ એ મતુષ્યનો આત્મા
છે; ભાર્યા એ તેનો દેવકૃત મિત્ર છે, મેધ ખે તેનુ
જવતસાધત છે અને દાત એ તેતે! પરમ
આશ્રય છે.””*
યક્ષ બોલ્યે $ ધનપ્રાપ્તિમાં ઉત્તમ સાધન કયું
છે ! ધને માં ઉત્તમ ધન કયુ' છે ! લાભમાં ઉત્તમ
લાશ કયા છે: અતે સુખોામાં ઉત્તમ સુખ
સું છે ઈ૨
યુધિદિર બોલ્યાઃ દક્ષતા એ ધતપ્રાપ્તિમાં ઉત્તમ
સાધન છે, વિદ્યા એ ધનોમાં ઉત્તમ ધન છે, આરોગ્ય
એ લાભોમાં ઉત્તમ લાભ છે અને સતોષ એ
સુખોમાં ઉત્તમ સુખ છે.ઈ*
યક્ષ બોલ્યો આ લોકમાં પરમ ધર્મ કયો
છેઃ સધ્ય ફળદાયી ધર્મ' કયો છે : શો! નિયમ રાખ-
વાથી મતુષ્યોને શોક કરવો! પડતે તથી # અને
“જાની સાથેની સ“ગતિ નિષ્ફળ જતી નથી #”*
યુધિઠિર બોલ્યા : પ્રાણીમાત્રને અભયદાન એ
લોકમાં પરમધમ* છે. ત્રયીધમં (વેદે!ક્ત ધર્મ ) એ
સદા કૃળદાયી ધમ' છે, મતાનિયમ રાખવાથી
સત્ય અને સુખ એ ચારતા પયવસાનસ્થાન અનુક્રમે
રક્ષતા, દાન, સત્ય અતે શીલ છે. માટે દક્ષતાદિનિ સેવન
કરનારાતે પર્માદિકર્ની પ્રાપ્તિ થાય છે, એ તાત્પય' છે.
» પૂહેષ કહેલાં સત્ય, શીલ, દક્ષતા અતે દાન એ
ચારે સેવન કરવાં. પર'તુ તેમાયે દાન મુખ્ય છે; કારણુ
જુ સે કરવાથી પુત્રના જેવો! આત્મા, ભાર્યાના જેવા સખા
તથા મેઘ નેવું જવનતુ સાધન મળે છે. “ નાસ્તયુજતિટતિ *
આપ્યા વિના મળતુ નથી; માટ અવસ્ય દાર્ન કરવું, એ
આ ખે શ્લેકર્નું તાત્પર્ય છે.
“ સુવર્ણાદિક ધાતુએ! કરતાં વિદ્યાધન ત્રેઇ છે અને
આરોગ્ય એ ધ્મતું સાધન છે; માટે તેને જ લાભ કલો
જે. આ દક્ષતા, અધ્યયન, આરોગ્ય અને સતોષ એ
સાધનો સાનમાં ઉપકાર્ફ છે. ૭૩,૭૪
મનુષ્યત્તે શેક કરવે! પડતો નથી અને સતુરપો
સાથેની સંગતિ નિષ્ફળ જતી તથી.”
યક્ષ ળેલ્ચે! : છું' ત્યજવાથી મતુષ્ય પ્રિય
થાય છે? શુ ત્યજવાથી તેને રો!ક કરવો! રહેતે!
તથી ? દુ' ત્યજવાયી તે ધનવાન યાય છે ? અને
શુ' ત્યજવાથી તે સુખી બતે છે ?””
યુધિછિર બે!લ્યા : માન તજવાથી મતુષ્ય પ્રિય
થાય છે, કોધ તજવાથી તેને શો]ક કરવો! રહેતો
નથી, કામ તજવાથી તે ધનવાન થાય છે અને
લે તજવાથી તે સુખી બતે છે.“”“
યક્ષ બોલ્યે! : રા માટે ખ્રાહ્ષણુને દાત આપવું ₹
શા કાજે નટ-નત'કફાને ધન આપવુ # શા માટે
સેવકાદિને દ્રવ્ય આપવું ? અને શા ઠાજે રન્ન-
આને ઠર આપવા ?**
યુધિછિર બોલ્યા : ધમને કાજ ખ્રાહ્ષણુને દાન
આપયું, યશને કાજે નટ-તતકાને દાન આપવું,
ભરણુપોષણુતે માટે સેવકાદ્નિ દ્રવ્ય આપવુ' અને
ભયને માટે રાજાને ઠર આપવા.*“”
« સન્યાસથી સવર પ્રાણીઓને અભય અપાય છે;
સાટે તે સવ' ધમષમાં શ્રેઇ કલો છે. અડી ત્રયી શબ્દથી
ત્રિમાત્રાવાળ! પ્રણુવ કહેવાય છે. તે મણુવના અફારુ
ઉકાર અને મકારતા અથ સ્થૂલ, સૂક્મ અને કારણુ
યાય છે. આ ત્રણુ ઉપાધિઓનો કમથી પૂવ* પૂવ ને
પૃદ્ઠી પદમાં લય કરવાથી છેવટે અધ'માત્રાના અમરૂપ
તુરીય બહ્મમાં સ્થિતિ કરવા વડે મોક્ષ થાય છે; માટે
એ ગ્રણુવાશ્રિત ધમ'તે સદા કૂળ આપનારા-અવિનાશી
ફળવાગા કલો છે. એ ધરમની ત્રાસિને માટે મનનો
નિશ્રહ એ જ ઉપાય છે; કારણુ કૅ મનતો નિગ્રહ ફર્*
વાથી આત્મતત્ત્વતું જ્ઞાન થાય છે અને તેથી જીત શે।કથી
મુક્ત ચાય છે. તે મનોનિત્રહતે! માગ કૃપાછી સન્્જ્નોએ
દશોવવો, એ તાત્યર્ય છે. છ૫,૭૬
ગ્ટ માન, ક્રોધ, કામ અને લોભ એ ચારને ત્યાગ
મનના નિમ્રહમાં હૈતુરૂપ છે; માટે એ ચારના ત્યાગનાં
ફળા વણુવ્યાં છે, છઝછ૮
»% માન વગેરેનો ત્યાગ પણુ ધમતું ફળ છે, માટૅ
આ લોકમાં બાહમણુતે આપેલું દાન જ ધમ્' ઉત્પષ્મ
કરવાસાં હેતુ#પ હોવાથી ઉપકારક છે. બીનઓતે
અધ્યાય ૩૧૩મો।-યક્ષના પ્રશ્નો અતે ચુધિછિરના ઉત્તરો
ચક્ષ બોલ્યો : આ લે!ક શાથી ઢ'કાચેલેો છે?
શાથી તે પ્રકાશતો નથી ? શા કારણે તે મિત્રોનો
ત્યાગ કરે છે? અને શા કારણે તે સ્વગે જતો
નથી?“
યુધિષ્િર બોલ્યા : અજ્ઞાનની આ લે ઢ-કા-
પેલ્ષો છે, તમોગચુણુથી તે પ્રકાશતો તથી, લાભના
કારણુથી તે મિત્રોને (થજે છે અને સગને કારણે
તે સવક જતો નથી.“**
યક્ષ બોલ્યો? કયો પુસ્પ મરેલે ગણાય ? કયું
રાષ્ટ્ર મરેલુ' ગણાય # કયું શ્રાડ્ડ મરેલું ગણાય?
અને ઢચે। યજ્ઞ મરેલો! ગણાય.“*
યુધિદિર બોલ્યા? દાંરદ્ર પુસ્ષ મરેલો ગણુાય,
અરાજક રાષ્ટ્ર મરેલુ' ગણાય, વેદ્વેત્તા ખ્રાહ્મણુ
વિનાનું શ્રાદ્ધ મરેલુ' ગણાય અને દક્ષિણા વિના-
આપેલું દ્રવ્યાદિ ધમ'માં હેતુરશૂપ નથી, એ આ ખે
શોકોતું તાત્પય" છે. ૭૯,૮૦
ર શ'ક1$ દાતના ખળ વડે માનાદિક જીતીને મનનો
નિપ્ર થશે અને મતો।નિમ્રહ થતાં જ દુઃખનો આત્ય”-
1તિક તાશ થશે; ત્યારે પૂર્વોક્ત સ્થૂળને સકમમાં અને
સૂક્ષ્મતે કારણુમાં લય પમાડવારૂપી ત્રયી ધમ'ની શી
અપેક્ષા? ઉત્તર: લોક એટલે આત્મા, તે જેમ કલ્પિત
સર્પથી દોર્ડી ઢંકાય છે તેમ જરા, મરણુ; રેો1ક અને
મોહાદિના આશ્રયરૂપ અને અસાનના કાય'રૂપ એવા
સ્પૂળ તયા સૂહ્મ એ બે રારીરાથી ઢ'કાચેલે! છે; માટે
અસ્ાનતે1 નાશ થવા સારુ ત્રયી ધમ'તે। આશ્રય આવ-
ક્યક છે. શ'કાઃ સુષુપ્તિમાં સ્યૂછી તયા સૂટ્ષમ એ બને
દેહતું ભાન રહેતું નથી, એટલે એની મેળે જ અજ્ઞાનનો
નાશ થરે. ત્યારે તે અજ્ઞાનના નાશને માટે ત્રયી ધમના
આથ્રયની શી જરૂર છે? ઉત્તર: આત્મા સુષુપતિમાં
પણુ તમથી-મૂળરૂપ અસાનથી વીંટાયેલો છે, માટે તે
“રહતા લય કરવો જ જેઈ એ. સાન અને અસાતના
વિરોધયી જ અનાને કરેલો! સ'સાર, માત્ર મનતો નિરોધ
કરવાથી નાશ પામતો નથો; પરંતુ જેમ સપના ખાધ
ચવાથી અને દોરડીની “ખાતરી થવાથી જ સમૂળ ભયને
નાશ થાય છે, તેમ જ સ્થૂર્લાદદે દેહમયનો બાધ કરીને
સ્વસ્તરૂપતી પ્રાપ્તિ યતાં જ સમૂડ સંસારનો નાશ થાય
છે; માટે લોસ તયા સગતો ત્યાગ કરીતે સાનને જ
સાધ્યું જેઈ એ. ૮૧,૮૨ જ ડક
૫૮૭
તો યજ્ઞ મરેલો ગણાય.*“*
યક્ષ બોલ્યો : દિશા કઈ છે # જળ શાને કહયું
છે ? અન્ન રું છે! વિષ રુ # અને શ્રાડ્તો કાળ
કચો # આ પ્રશ્નોના ઉત્તર આપ અને પછી પાણી
પી તથા લઈ જ.“
યુધિદિર બોલ્યાઃ સ'તો માગ'દશક દિશા છે;
આકાશને જળ કલુ" છે, ગાય એ અત્ન ગણાય
છે, યાચના વિષ છે અને શ્રાદ્ધનો કાળ ખ્રાહ્મણુ
છે. અથવા હૈ યક્ષ | તમે શુ માને! છો ?₹“*
# આ શ્લોકમાં લોભ તથા સ'ગનો ત્યાગ ન કર-
વાતો દેવ કલો છે, ઘર્દ્રી એટલે લોભી ચિત્તવાળે,
તે દાતાદિક કરવામાં અસમથ' હોવાથી મરેલે। જ ગણાય
છે. તેમાં દષ્ટાંત એ છે કે, પ્રાણરૂપી રાજાનું સ'ચાર-
સ્થાન જે શરીર, તે પ્રાણુ-રાજા વિનાતું જેમ મરૈલું
ગણાય છે, તેમ દરિદ્દી જીવતા જ મરેલો છે, બીજ” ખે
દદાંતો થુતિપ્રસિદ્ઠ જ છે. ૮૩,૮૪
મ૮ પૂર્વોક્ત રીતે લોભાદિકના ત્યાગ વડે, દાતાદિના
અનતુછાન વડે અને શમાદિકની સ'પત્તિ વડે યુક્ત તયા
શ્રવણુ, મનનાદિવાળા અધિકારીને નનણુવા ચોગ્ય એવું
જે બહમ તથા આત્માનું એડય તે આ શ્લોકમાં કલુ
છે, વેદના પ્રમાણુ પ્રમાણે વત'નારા સત્યુસ્પો દિશ! છે;
એટલે ઉપદેણા છે-અર્યાત્ આચાય'ના વચનથી બહાન
સાન પ્રાતત કરવું એ અભિપ્રાય છે. શ્રૃતિએ દર્શાવેલા
ત્રમાણુ પ્રમાણે જળ એટલે પિ“ડ તથા બલ્યાંડાત્મક
કાય* અને તેનું જ અન્તિમાની ચેતન-અર્થાત્ વ્યાદ-
સમણ્ટિતા જીવની લક્ષણા કરવામાં આવી છે; અને
આકાશ એટલે સુતિ પ્રમાણે અવ્યાકૂત કારણુના અભિ-
માની ઈશ્ચિર કલા છે. અહીં' જળ અને આકાશ ગમ
બતે શખ્દોનુ' મૂળમાં સમાન અધિકરણુ (લિ ગ,
વિભક્તિ વગેરેની એકતા ) હોવાથી જેમ સોડ્ય વેતસ્સઃ
તે આ દેવદત્ત છે.' એમાંથી પ્રથમ દેવદત્ત નામના
પુસ્ષને જે દેશમાં અને જે કાળમાં ન્તેયો હેય, તે દેશ
તથા કાળના અને વત*માન દેરા તથા કાળતે! યાગ
કરતાં લક્ષણા વડે સુદ્દ દેવદત્તની જ પ્રતીતિ થાય છે
તેમ જઈ અતે આકાશ શખ્દથી નિદિષટિ થતા ૪4
તથા ઈશ્વર એ ખેમાંથી જીવાપાધિ અને ઈશ્વરાપાધિનો *
ત્યાગ કર્વારૂપી ભાગત્યાગલક્ષણા વડે શુદ્ધ શૈતન્યની જ
ગ્રતીતિ થાય છે અને એ જ સવ" વેદાંતમાં સાતવ્ય
તત્ત્વ છે. શકા: ન્યાં સુધી જવ તયા ઈશ્વરતે મિત્ર
પહ
થીમણાભારત-વતપવ-ગારશેયપર્વ
ચક્ષ બોલ્યો ૬ તપતું શુ' લક્ષણુ કહ્યું છેદ દમ
“હાતે ઢહ્યો છે ? શાને ઉત્તમ ક્ષમા ફહી છે ? અને
"જાને લજ્જા કહી છે ?“*
યુધિષિર્ બોલ્યા ? સ્વધમ'તુ' વર્તન એતે તપ-
તુ' લક્ષણુ ઠલુ' છે, મતતું' દમન એને દમ કહો
છે; સુખદુઃખાહિકિ દ્રદ્દોને સહન કરવાં એતે ઉત્તમ
ક્ષમા કહી છે અને અકાયથી અટકવું એને લન્ઝા
કહી છે.“*
ચક્ષ બોલ્યો : હૈ રાજન્ | “કોને જ્ઞાન કું છે?
શાને શમ ઢક્લો છે? શાને પરમ દયા ઢહીી છે?
અને શાને આર્જવ કહ્યું છે ₹“
યુધિષ્ઠિર બોલ્યા : તત્ત્તાય”નો સારી રીતે બોધ
એને જ્ઞાન કહ્યું છે; ચિત્તની પ્રશાંતતા એને શમ
કક્ો છે; ભૂતમાત્રના સુખની ઇચ્છા એતે પરમ
પાડનારા ઉપાધિતો ભેદ રહેશે, ત્યાં સકી એ બેની એકત#
વી રીતે થરો? ઉત્તર? ગૌ અન્ત છે અર્ચાત્ ગૌ એટલે
ગતિશીલ એવી ઇદ્રિયા અયવા તેનાથી મ્રહણુ થતા
શખ્લદિ વિવયે.. અભ એટલે અલ્નીય ( લય કરવા યોગ્ય »
છે; માટે જેમ સિંધવતે! પહાણા જળમાં લય પામે છે,
તેમ તેઓનો લય કરવો. તાત્પય કે, ખને ઉપાધિએઃ
મિથ્યા હોવાથી, દેર્ડીમાં મિશ્યા જણાતા સપને] લય
જેષા સુખસાષ્ય છે, તેવા જ ઉપાધિઓનોા લય ષણુ
સ્ુખસાષ્ય છે; એટલે છવ તયા ઈશ્વરની ચૈતન્યરષે
એકત અઈ જરો પરતુ પ્રાથ્ધતધ-કામના તે જ વિષ છે-
અર્ધાત્ તે જત્મમરણુ માટે હૈતુરૂપ છે, તેથી કામતાનો
ત્યાગ કરીને તથા ગસ્તા ઉપદેશ વડે મ્રયચનો લય કરીને,
૪૧ તથા બ્ાહાતા અભેદને! સાક્ષાત્કાર કરવો.
શ્રાદ્ધ એટલે થદ્ધા વડે અપ'ણુ કરવું તે. તેના સમય
થાહણુ-ખહાવેત્તા છે-અયોવ્ જે સમયે સત્પાત્રતો લાભ
થાય તે જ સમયે ધર્મા, જ્ઞાન વગેરેનું અનુદાન કરવુ
તથા તે સબધી શિક્ષણુ આપવું.
અહી' સાધન સાથે બહાવિવવાની લ્માપ્તિ થાય છે,
તાપણું યક્ષતે ખીજ' સાનનાં સાધને તથા લક્ષણો
પૂછવાની ઇચ્છા હોવાથી તે યુધિછિરને તેના બધુએ।ના
વેત વગેરેનો સ'પૂણુ* વર આપીને સુખ આપતા
નથી; માટે ધમ'રાને યક્ષને તું શું માતે છે? એમ
પૂછયું છે-અર્ધાત્ તારા માનવામાં આઢઠલાયી ફૃતકૂત્યતા
છે ક નહિ? એ. સશ્રનો ઉત્તર છે. ૮૫,૮૬
દયા કહી છે અતે ચિત્તની સમતા એતે આજવ
ઢ્હ્યું છે.“૦
યક્ષ બોલ્યો : મતુષ્યોને કયો! શત્રુ દજ ય છે!
કયો વ્યાધિ અ'તકારી છે ? હોતે સાધુ કહ્યો છે?
અતે “કાને અસાધુ કહ્યો છે? “5
યુધિહિર મેલ્યા : મતુમ્યેને કોધ એ ડર્જયૅ
શતુ છે; લે]!ભ એ અ'તકારી વ્યાધિ છે; ત્રાણીમાત-
ના હિતમાં રહેનારને સાધુ કહ્યો છે અતે નિદ્ય
પ્રુસ્પને અસાધુ કહ્યો છે.“*
યક્ષ બોલ્ચો : હે રાજન્] કોને મોહ કહ્યો છે?
કાને માન કહ્યું છે: શને આળસ સમજવું ?
અને “કાને શોક કહ્યો છે :“*
યુંધિકિર બોલ્યા : ધ વિરેજુ અશાત એને
જ મોહ કહથો છે આત્માભિમાત એને જ માન
ડલ્યું છે ધમમાં તિિય રહેવુ' એતે જ આળસ
સમજવું અને અજ્ઞાન એ જ શેક કહેવાય છે.“
ચક્ષ બોલ્યે ; ગપિઓ એ શાને સમય કહયું છે?
તેમણે કોને ધૈય' કહ્યું છે ટ તેમણું ઉત્તમ રનાન
હ્યું" હહ્યું છે ? અને કાને તેઓ આ લોકમાં દાન
કહે છે 2“
યુધિછિર બોલ્યા : સ્વધમ'માં સ્ષિરતાને ગપિ-
આએ સ્થૈય કલુ છે, ઇદ્રિયનિત્રહને તેમણું વૈય'
કહ્યું છે, મતના મેલતા ત્યાગતે તેમણું ઉત્તમ
સતાન કહ્યું છે અતે પ્રાણીસાત્રતા રક્ષણુને તેઓ
આ લોકમાં દાત કહે છે.
ચક્ષ બોલ્યો : હયા પુસ્ષને પ ડિત નણુવે। ?
જાને નાસ્તિક કહે છે ? મૂખ' હાણુ છે ? કામ છુ
છે ? અને મત્સર “કને કહ્યો છે ₹“*
'યુધિકિર બે!લ્યા : ધમ'વેત્તા ઝુસ્યતે પ'ડિત
જણુવે/, મૂખ'ને નાસ્તિક કહે છે; સસારની વાસના
એ ઠામ છે અને હદયના તાપને મત્સર હલો છે.“*
યક્ષ માલ્યા : કોને અહકાર હલો છે ? દ
જાતે કથ્યો છેઃ શાને પરમ દૈવ ઠહ્યું છે # અને
અધ્યાય ૩૨૩મોા-યક્ષના પ્રશ્નો અતે ચધિછિરતા ઉત્તરો
શાતે પિશુનતા (ચાટીચૂગલી) કરે છેદ“
યુધિદિર બોલ્યા ૬ અત્ય'ત અજ્ઞાનને અહકાર
કથ્યો છે. યશની ધનન ક્રહાવવા ફરેલા ધમ'ને
દ કક્ષો છે, દાતના કૂળને પરમદેવ કહ્યું છે અને
પારકાને દૂષણુ આપવુ' એને પિશુનતા કહે છે.*૫૦*
યક્ષ બોલ્યો $ ધમ, અથ અને ઠામ એ
પરસ્પર વિરોધી છે. તો એ નિત્ય વિરોધીઓને
વી રીતે એકત્ર સંગમ થાય ₹ ૦૫
ચુધિદિર્ ખોલ્યા ૬ જ્યારે ધમ' અને શાર્યા એ
ખને પરરપર અતુફૂળ રહીને વતે; ત્યારે ધમ,
અથ અને ઠામ એ ત્રણુનો એકત્ર સમાગમ
થાય. પ૨
ચક્ષબોલ્યોઃ હે ભરતોત્તમ શાથી અક્ષય નરક
મળે છેઃ આ છુ' તને પૂછ છુ', તો તુ' તત્કાળ
એતે] ઉત્તર હહેજે,***
યુધિછિર્ બોલ્યા ઃ જે પુરષ યાચના ઠરતારો
અહિચન ખ્રાહ્ાણુને પોતે બોલાવીને પછી 'તથી'
એમ કહે છે, તે અક્ષય નરકમાં જય છે.*”* જે
પુસ્ષ વેદો, ધમ'શાક્ો, ખ્રાલ્મયુ।, દેવો અને પિત-
ધમો સ'બંધમાં મિથ્યા વર્તન રાખે છે; તે અક્ષય
નેરકને પામે છે.૫%૫ જે મતુષ્ય પાસે ધન હોવા
છતાં લોશને લીધે તેત્' દાન કરતો નથી, તેમ
તેનો ઉપભોગ કરતો નથી અને જે કોઈ ને નિમ-
વ્રણુ આપ્યા પછી તેને 'નથી' એમ કહે છે; તે
અક્ષય નરકના વાસી થાય છે.
ક દભ, દ૫* તથા પૈશુન્યનો ત્યાગ કરીને દેવાધીન
રહી, દેવેચ્ઠાથી મળતા લાભ વડે સતોષ રાખવો તથા
નિષ્કામધમ'તું આચરણુ કરવું એ તાત્પય* છે,
- સન્યાસ જેમ ભાર્યાનો વિરોધી છે, તેમ અગ્નિ-
હોત્રાદિક ધમ* ભાર્યાનો વિરોધી થતો નથી અને ન્યારે
ભાર્યા ધમની વિરોધિની થતી નથી, ત્યારે ધમ અથ'ને
ઉત્પન્ન કરે છે અતે ભાયો કામને પૂણુ" કરે છે. એ રીતે
આ ધમ” અય* અને કામતે! ત્રિવમ* સગમ પામે છે
અને તેમી ગૃહસ્થાશ્રમીએનોા પણુ ધમ* દ્રારા મોક્ષમાં
અધિકાર છે, એ કવું છે.
પટ્ટ
યક્ષ બોલ્યો : હે રાજન્] કુળ, ચાસ્તિ, સ્વા-
ધ્યાય અને વિધા એમાંથી શા વડે ખ્રાજ્ષણુત્વ મળે
છે ! આ તમે નિશ્ચયપૂવ'ક કહા.૫*૬૪૫૦*
યુધિછિર બોલ્યા : હૈ યક્ષ | સાંશળ. હે તાત !
બ્રાહ્ષણુત્વમાં કુળ, સ્વાધ્યાય “કે વિઘા કારણુરૂપ
નથી, ચાસ્તિ જ તેમાં નિઃસ'શય કારણરૂપ છે.૫”*
આથી બાહ્યણે વિશેષતાએ ચાસ્તિતુ જ યત-
પૂવક રક્ષણુ કરવુ' જેઈએ. જ્યાં સુધી તે
ચાસ્ત્રિભ્રણ થતો! નથી, ત્યાં સુષી તે હીત થતો
નથી. પણુ ન્યાં તે ચાસ્વિથી ભ્રછટ થાય છે, ત્યાં
એ મૂએ જ પઠ્યો છે.“ અધ્યયન કરનારાઓ,
અધ્યયન ઠરાવતારાએ અને ખીન્ શાસ્રવિચારેકો
એ સર્વે વ્યસતાને અધીન થયેલા મૂર્ખા છે. માત્ર
જે ક્યાવાન શાસ્રસ'મત આચરણુવાળો છે, તે જ
પંડિત છે.૫૫૦ ચારે વેદોતું' અધ્યયન કઠરનાર્
હોવા છતાં ને કોઈ દુરાચારી હોય છે, તો તે ચૂ
કરતાં પણુ નીચ છે. જે અસિહોત્રમાં પરાયણુ છે
અને જિતેદ્રિય છે, તે જ ખ્રાક્ષણુ કહેવાય છે.પ૫*
યક્ષ બોલ્યો : પ્રિય વચન બેલનારાતે શુ' મળે
છે ? વિચારીને કાર્ય કરનારને શુ' મળે છે ₹ અતેઠ્
મિત્રો કરનારાને શુ' મળે છેઃ અને ધમ*માં રહે-
નારને શુ' મળે છે: આ તુ' કહે.૫૫૨
યુધિછિર બોલ્યા: પ્રિય વચન બેલનારને
સર્વની પ્રિયતા મળે છે; વિચારીને કાય* કરનારને
અધિકાધિક વિજય મળે છે, અનેક મિતો કરના-
શને સુખવાસ મળે છે અને ધર્મમાં રત રહેનાર!"
ને ઉત્તમ ગતિ મળે છે.૫૫૨
યક્ષ બોલ્યો ? 'કોણુઆન'દથી રહે છે ? આશ્ચર્ય
રુ' છેઃ માગ' કથે છે # વાર્તા કઈ છે : મારા આ
ચાર પ્રશ્નોના ઉત્તર આપ, એટલે તારા શાઈએ। .
સજવન યરો.**૫*
* આ ચાર પ્રશ્નોના ઉત્તરાથો કમ, ઉપાસના અને
સાનના અતર'ગ સાધનરૂપે વૈરાગ્ય જ છે, એ ડહે છે.
૫૯૦ ક ક
શ્રોમહાભારત-વનપવ-આરણેયપર્વ
ગ્ડ્ત્ડઝ્્્કતતત્ક્ક્ઝ્ઝ્ક્્ક્ઝ્કઝક્કઝ્ઝક---ડ-
યુધિછિર બેલ્યા $ હે જળચર | જે ચતુષ્ય
દેવાથી રહિત છે, જેને પ્રવાસે જવું પડતું નથી
અતે જે દ્વિસતાં પાંચમા “કે છઠા ભાગે પોતાના
જ ધરમાં ભાજીપાલે। રાંધીને ખાય છે; તે મનુષ્ય
આનદ કરે છે.'પ આ સંસારમાં રાજ રોજ
માણીએ યમલેોકમાં જય છે, છતાં બાજ્ીીતા
મતુષ્યો પોતાને અવિતાશી માને છે, એથી ખીજી'
આક્રય શુ' રોય?૫* તડ'થી નિર્ણય થતો
નથી, શ્રતિએ। ભિન્ન ભિન્ન અથ'વાળી છે, તેતા
વ્યાપ્યાતા પિ એક નથી “ક જેના મતને પ્રમાણુ-
રપ મતાય અને ધમ'તુ' તત્ત્વ ગુહામાં રાખેલુ' છે
અર્થાતૂ નિગૂઢ છે. આથી જે માગે મહાજન
જાય તે જ સામાન્ય જતોનો માગ છે.૫૫૦ આ
મહાન મોહભરી કઢાઈમાં, કાળ પોતે સૂય'રૂપી
અસિથી ચેતાવેલાં રાત્રિ અને દ્વિસરૂપી ઈંધેણાં
વડે માસ અતે ત્તુરૂપી કડછીથી પ્રાણીઓને
તળેઉપર ઠરીને જે રાંધે છે એને જ વાર્તા કહેવામાં
આવે છે.૫૫૬
યક્ષ બોલ્યો : હે પરતપ/ તે મારા પૂછેલા
પ્રશ્નોના યધાસત્ય ઉત્તર આપ્યા છે. હવે ત પુરૂ
પની વ્યાખ્યા ઠર અને કહે કે ક્યો પ્રુસ્ષ સર્વ-
સપત્તિમાન છે.પ*
યુધિષિર્ બોલ્યા * પુણ્યક્મ' વડે મનુષ્યનો
કીતિંધોષ રવગ અને ષૃથ્વીતે સ્પશે* છે. જ્યાં
સુધી તેને! ક્ીતિછોષ રહે છે; ત્યાં સુધી તે પુસ્ય
કહેવાય છે.“ ૫૨૦ ૪ નર પ્રિય અને અપ્રિય વિરે,
ત્રકણુ તથા પ્રવાસ ન કરતાં દૈવેચ્કાયી યતા લાભ ઉપર
સતપ માનવે; દેઠ વિતાથી છે એ પ્યાનમાં લઈ તે
માસ થયેલા શોગેનેો પણુ ત્યાગ કરી તત્કાળ પરમ
તત્ત્વની પ્રાપ્તિને માટે યત્ન કરવો; તેમ જ અપાર એવી
, વિદ્યાને પાર મેળવવાનો શ્રમ ન ઉઠાવતાં બડુજનસ'મત
માગ'તે જ અનુસરી જવું તથા આ વગેરે ન્નોગ્ય પદાર્ધો
સિર્કાળ રડેનારા નથી એમ વિગારીને રવ* પદાર્થોથી
વેરક્ત થવું, એ તાત્ધવ' છે.
મ« સકામ અથવા નિષ્કામ પુષ્યકમ કરવાથી ચ્યા
સુખ અને દુઃખ વિશે તેમજ ભૂત તથા ભાવિને
વિશે એકસમાન છે, તે ષુસ્ય સર્વસ'પત્તિમાત
કહેવાય છે.૨૬૨૧
યક્ષ બોલ્યોઃ હે રાજન્] તે' પુસ્્ષની તેમ જ
સજસ'પત્તિમાન નરની વ્યાખ્યા આપી છે. આથી
તુ' આ ભાઈઓમાંથી જેને જિવાડવા ઇચ્છતો
હેય, તે ભલે જીવતો થાએ |? ૫૨૨
યુધિષિર બોલ્યા $ હે યક્ષ | આ ભાઈઓમાં
જે શ્યામ છે, રાતી આંખોવાળા છે; મહાન શાલ-
વૃક્ષના જેવો! ઊ ચા છે; વિશાળ ખભાવાળે। છે અને
મહાત બાડુઓવાળે! છે, તેનકલ જવતે। યાએ/,૫૨૨
ચક્ષ બોલ્યો : હે રજન્] આ ભીમસેન
તને પ્રિય છે અને અજીત તમારે! સૌને સુખ્ય
આધાર છે, છતાં તુ' સાવકી માતાના નકુલને શા
સાટે જિવાડવા ઇચ્છે છે?પ૨* જતુ' બળ દશ
હજર હાથીઓના જેવુ' છે, તે ભીમતે તજને તુ”
શા માટે નકુલને જિવાડવા ઇચ્છે છે?*” સૂવું
સાનતવે કહે છે કે, ભીમસેત તને વહાલે છે, તો
શા અભિપ્રાયથી તુ' સાવકી માતાના નકુલને
જિવાયવા ઇચ્છે છે?#૫૨* જતા બાહુબળને સર્વ
પાંડવો ઉપાસે છે, તે અજીનને બાજએ મૂફીને
છુ' શ! મારે નકુલને જિવાડવ] ઇચ્છે છે? 5”
કેક અને પરલોકમાં ફીતિ" ફેલાય છે અતે નવાં સુધા
ત્તે કીતિ' રડે છે, ત્યાં સધી પુચ્પ જીવતે ગણાય છે,
પદ્ઠી આ લોકમાં પૂવ'્ની વાસનાને અનુસરીને કર્મો કરે
છે, તેમાં પણુ નિષ્કામ કમ* કરનારે! પગથિયાં ચકવાના
કમમી ચડતો ચઢતો મુકત થાય છે અતે સકામ કમ્'
કરનારો ભેતરવાના કમથી અધિક અધિક વાસનાના
પાતોથી બધાઈ જાય છે, એ વિવેક છે.
* અઉવેત્તા જ સવસ'પત્તિમાન છે, કારણુ કે કૃતિ-
માં તેતે ”7 પૂણુ કામનાવાળે કલો છે. મૂળમાં કહેલાં
લક્શો સ્વાસ્ાવિક છે અને તે ન લક્ષણા સાધકને માટે
યૃત્નસાષ્ય એવાં સાનનાં સાધતે। ગણ્યાં છે.
4 ઉપલા પ્રદ્નોયી યુધિિર્ના જ્ઞાનની પરીક્ષા કરી;
દવે તેની ધમ'સ ભ ક સ્થિતિની પરીક્ષા કરવા માટે મજે
તેને ઉપર પ્રમાણું પૂછ્યું છે.
અધ્યાય ૩૧૪મો-તકલાદિતિ* સજીવન થવુ* અતે ધે? વરદાન આપવાં
પહ
સકડડડડડડડડકઝડઝ--ડડકડ---ડઝ-ડડકડ-
યુધિકિર મેલ્યા : પોતે હણુલે। ધમં' જ માણુસ-
ને હણે છે. પોતે રક્ષેલો ધર્મ જ રે છે. માટે
હશેલ્ષે ધર્મ આપણે ઘાત કરે એ રેતુથી ફુ
ધર્મનો ત્યામ કરતો નથી|૫૨“ પ્રમાથ'દછિએ
જોતાં સર્વસમાનતા ૬ પરમધર્મં છે, એમ મારું
માતુ છે. ફુ સર્વસમાનતા ઇચ્છુ' છુ. આથી
હે યક્ષ| તકુલ જવતેો યાએ.“ મતુષ્યો મારે
વિશે જણે છે “કે, ચુધિષિરરાજ સદૈવ ધ્મશીલ
છે. છુ સ્વધમ'થી ડેમના ઇચ્છતો તથી. તે! હે
ચક્ષ] નકુલ જવતો થાએ.૫*” મારા પિતાને
ફતી અને માદ્રી એમ બે પત્નીઓ હતી. એ
બન્ન પુત્રવતી રહે એવો મારે દ& નિશ્ચય છે.૫૨૫
મારે મત તો જેવી કુ'તી છે તેવી જ માદ્રી છે.
એ બેમાંથી "કાઈ મારે મન એજી નથી “કે વધારે
તશ્ી, હુ' એ બન્ને માતાએ વિરે સમાતભાવ
રાખવા ઇગ્છું છુ. એટલે હે યક્ષ | તકુલ જીવતે
થાએ 1૫5૨
યક્ષ બોલ્યોઃ હે ભરતશ્રેછ ! તું સર્વ સમાનતા-
ને અથ" અતે કામ કરતાં પણુ ચડિયાતી માને
છે, તેથી તારા સર્વ ભાઈ એ જીવતા થાખા.૫૨૨
ઇતિ શ્રોમહાશારતમાં વતપર્વા'ત્ગત આરણેયપર્વમા
ચકમક? નામનેદ અધ્યાચ ૩૬૩મોઃ સમાસ
ઝષ્યાય ર્શે
નઝુલાદિનુ' સજીવન થનુ' અને
ધેર વરદાન અપ્પવાં
॥ ધૈશવાયન ૩વાવ ॥
તતસ્તે યણવત્તનાટ્ટતિઇુત પાંડવા$ ।
શુ[સ્વવાસે ત સર્વેષાં થળેત બ્વપમ્છતાન્ 1૨1
વૈશ'પાયન બોલ્યાઃ આમ યક્ષના વચનથી
તે પાંધ્વો સજવન થઈ ને બેઠા થયા અને સૌની
ભૂખતરસ તો એક ક્ષણુમાં જ ચાલી ગઈ.પ
ચુધિછિર બોલ્યાઃ સરોવરમાં એક પગે ઊસા
તમને પૂછુ' છુ; કેમ કે મારા મતથી તમે ચક
તથી.* શુ' તમે વસુએ, સદ્રો, મસ્તે એમાંથી
કાઈ શ્રેષ છે? અથવા તમે વજતે ધારણુ કરતારા
સ્વર્માધિપતિ ઇંદ્ર છો ₹* કેમ કે આ ભાઈએ લાખ
લાખ યોદ્ધાઓ સાથે બાથ ભીડે એવા છે. જેણુ
એ સૌને ઢાળી દીધા હોય તેવા કોઈ પોદ્ધાને હુ”
જેતા નથી.” આ ભાઈઓ તો સુખભરી નિંદ્રામાં-
થી જગ્યા હોય તેવી તેમની ઇંદ્રિધાને હુ સ્વસ્થ
જે છુ; તે! તમે અમારા મિત્ર છે! હે પછી તમે
અમારા પિતા છે?"
યક્ષ બોલ્યોઃ હે તાત ! હે ચૃદપરાકમી | હુ
તારા પિતા ધમ* છુ'. હે ભરતશ્રેઇ | હુ' તને મળવા*
તી ઇચ્છાએ આવ્યો છું એમ તુ* જાણુ. યશ,
સત્ય, દમ, શૌચ, આજન, લન્જ્ત, અચપલતા,
દાન, તપ અને થ્રહ્મચરય એ મારાં અગે છે.”
અહિ'સા, સમતા, શાંતિ, કૃૂચ્છચાંદ્રાયણાદિ તપ,
પવિત્રતા અને મત્સરહિતતા એ મારી પ્રાપ્તિના
ટ્રારો છે, એમ તુ નણુ. તુ” મતે સદૈવ પ્રિય
છે.“ સારી વાત છે કે, આત્મદશ'નમાં સાધનભૂત
એવી પાંચ વરતુઓ(શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા
અને સમાધિ)માં તુ' પ્રીતિવાળા છે. આન'દની
વાત છે કે, તે એ ષટ્પદી(ભૂખ; તરસ, શેક; *
માહ, જરા અને પત્યું )તે જતી છે. એમાંથી પહેલાં
બે પદા (ભૂખ અને તરસ) મતુષ્યને જન્મની
સાથે જ વળગે છે, વચલા બે પરો (શોક અને
માહ) તેને મધ્યવયમાં પેસે છે અને છેહલાં બે
પદ્દા (જરા અતે મૃત્યુ) તેતે છેલ્લી ઉમરમાં
ગ્રવેરે છે.“ હે નિષ્પાપ! તારું મળ ચાઓ] હું
ધમ' છું અતે તારી કસોઠી કરવાની ઇશ્છાથી
અહી' આવ્યા છુ. તારી સવ'સમાનતાયી ડુ”
પ્રસન્ન થયો છુ. હુ' તને વરદાન આપુ* છુ
તો હે રાજેદ્ર! તુ' વરદાન મામ. હૈ નિષ્પાપ !
રહેલા તમે અપરાજિત કયા દેવ છે? આ ડુ | ડુ" તતે તે આપીશ. જે પુરપો મારાં ભક્તો છે
પહર્
શ્રીમહાભારત-વતપવ-આરશેયપવડે
તેમની દુર્ગતિ થતી જ નયી.”૫
યુધિદ્િર બોલ્યાઃ શગ જે બ્રાહ્મણુના અરણી-
પાત સાથેતા મથને લઈને ચાલ્યો ગયે છે, તેતા
અસ્ચિઓના લોપ નત થાએ, એ મને પ્રથમ વર
મળે..£૨
ચક્ષ બોલ્યો: હે કીન દન | હે સમથ ]
મ્રગતા વેરથી મે' જ તારી પરીક્ષા કરવા માટે
એ બ્રાલ્યણુતા અરણીપાત સાથેતા મ'થને હરી
લીધો હતો.*
વૈશ'પાયન બોલ્યા : આ પ્રમાણે કહીને ભમ-
વાત ધે ' હું તે આપુ' છુ' ' એવે! ઉત્તર આપ્યે!
અને કલું “કે, ' હે દેવ તુલ્ય | તારૂં કહ્યાણુ હો,
તું બીજુ વરદાન માગ.”
ચુધિકિશ બોલ્યા *: અરણ્યમાં વસતાં અમને
આર વરસ થઈ ગયાં છે. હવે ચુપ્રવાસ માટેનુ
તેરષુ' વરસ આવી રઊું છે; તે અજ્ઞાતવાસમાં રહેલા
અમને મતુષ્યો ક્યારેય આળખી રાકે તહિ.**
વૈશ'પાયન બૉહ્યા : ભગવાન ધર્મે ઉત્તર
આપ્યોઃ “તે છું આપુ છુ. ' વળી તેમણું એ
સત્યવિક્રમી યુ'તીપુત્રતે આશ્વાસન આપતાં કલુ
“5, ' ર ભારત તું તારા પોતીકા રૂપમાં વિચરશે,
તાપણુ તણું લોકમાં કોઈ પણુ તમને આળખી
જરે નહિ,” હે કુસ્કુલછુરધરા 1 તમે આ
તેરમા વષે' વિરાટનગરમાં સુસ રીતે રહેને. મારી
કૃપાથી તમતે “કાઈ એળખી શકરો નહિ.**
તમે મનમાં જે જે રૂપતે ધારણુ ઠરવાનો સ'ક૯પ
ઠરશે, તે તે રૂપ તમે સૌ ઇચ્છા પ્રેમાણે ધારણુ
કરી શકરો,“ આ જ અરલીપાતર સાથેનો પથ
સે હરી લીધો હતો; તે તું પેલા બાક્ષણુને આપજે.
સે* જ તારી પરીક્ષા કરવાને «ગળું રૂપ લઈ ને
ત હરી લીધો હતો. હૈ સોમ્ય | ત વળી બીજુ”
વરદાન માગ. છુ' તારું ઇચ્છયુ' વરદાન આપીશ.
રુ નરશ્રેઇ 1 તને વરઠાના આપતાં મને હૃપ્તિ જ
થતી નથી.૨”-*5 છુ પુત્ર ] તું” મહાન અને અજેડ
એવુ" ગીજી' વરદાન માગી લે. હે શજન્| તું
સારાથી જન્મ્યે! છે અને વિદર પાચ અથી ઉત્પન
થયે છે.૨*
યુધિઠિર બોલ્યા : હૈ પિતા | મે' આજે તમને
સનાતન દેવાધિદેવને સાક્ષાત્ જેયા છે. તો તમે પ્રસ
થઈને જ વરદદાત આપરો] તે હુ' સ્વીકારીશ.**
રે વિભુ | હુ' લોભ, માહ અતે કોધ ઉપર સદેવ
વિજય મેળવું' અતે મારું મત દાન, વય તથા
સત્યમાં સતત તત્પર રહે..**
ધૃષ્દ બોલ્યા: હૈ પાંડવ | આ ગુણોથી તો
તુ” સ્વભાવથી યુક્ત છે. તુ' સાક્ષાત્ ધર્મ છે, છ્તાં
તે” કહ્યું છે તેમ સઘળુ” થરો.૨*
શ્રેશ'પાયત બોલ્યા : આ પ્રમાણું કહીને
લેકરક્ષક ભગવાત ધમ અ'તર્ધાત પામ્યા અને
સુખે સૂઈને ઊઠેલા મનસ્વી પાંડવો એકઠા
થયા.૨૬ થાકથી સુક્ત થયેલા તે વીરોએ આશ્રમે
આવીને પેલા તપસ્વી ખ્રાહમણુને તેના અરણી"
પાત્ર સાથેતો મથ પાછે સોંપ્યો.” નકુલાદિ-
ના પુનસ્યાનની તેમ જ પિતા ધર્મ અને પુત્ર
યુધિછિરના કીતિ'વ્ધન સમાગમની ઠથાગાવાળા
આ મહાન આપ્યાનનો જે મનુષ્ય જિતેદ્રિય
અને વશમત રહીને પાઠ કરશે, તે પુત્રવાત અને
રૈત્રવાન થઈ ને સો વરસનું આવરદા ભોગવશે.
જ મતુષ્યા આ પવિત્ર આખ્યાનને સારી રીતે
સમજરી, તેમનાં મન કદી પણુ અધર્મ'માં, મિત્ર
ભેટમાં, પરધન હરવામાં, પકસ્રીના સમાગમમાં કે
કૃપણુતામાં રમસે તહિ.ર“**
ઇતિ થ્રીમહાશારતમાં વનપર્વા'તઝત આરખેયપવમાં ' નકલ*
કવત આદિ વરતી ગ્રાસિ” તામતેર ગષ્યાય ૩૪ સગા
અઘ્યાય ૩૧૫સોા-અજ્ઞાતવાસની તૈયારી
પટ્ટ
સષ્યાય રેશ્ષમો
અજ્ઞાતવાસત્તી તૈયારી
ક ॥વશવાયન રવાવ॥
ધમ તેડમ્યનુજ્ઞાતાઃ પાંરવાઃ સદ્ય વિત્રન્મા! ।
અાતગાલિ વસ્સ્યન્સઇનઞા વર્ષ ત્રયોટ્શણ્ ॥ ૨ ॥
વેશપાયન બોલ્યા : ધમ' દેવે આજ્ઞા આપી
ખેલે વિઠ્દાન, ઉત્તમત્રતી અને સત્યપરાકમી
પાંડવો તેરમા વર્ષે ગુપ્ત રીતે અજ્ઞાતવાસમાં રહે-
વાની ઈચ્છાથી એકસાથે વિચાર કરવાને બેડા.
વતવાસમાં જે ભક્ત તપસ્વીએ! તેમની સાથે
વસતા હતા, તેમને વ્રતધારી મહાત્મા પાંડવો
પ્રણામ કરીને ઊભા રહ્યા અને અજ્ઞાતવાસ વિરો
તેમની અતુજ્ઞા મેળવવાની ઇચ્છાએ તેમણે તેમને
આ પ્રમાણે કહ્યુંઃ€-* 'ધૃતરાષ્ટ્રના પુત્રોએ અમને
છળકપટથી રાન્યશ્નણ કર્યા છે અને અમતે ધણા
ધણા અનન્્યાચે। હર્યા છે તે ખધુ* તમે ન્નણેા
છો. અમે બાર વરસ વનમાં કષ્પૂર્જીક વસ્યાં
છીએ. હુવે બાકીના તેરમા વર્ષે અજ્ઞાતવાસ રાખ-
વાની શરત છે. તે અમે ગુપ્ત રીતે વસરા'. તમે
અમને અતુજ્ઞા આપને. દુષ્ટાત્મા દુર્યોધત, કણું
અને સુબલપુત્ર શકુનિ અમારા પ્રત્યે ભારે વેર
રખે છે. તેમણું અમને શોધી કાઢવા માટે ગુપ્
ડતો હામે લમાડ્યા છે અને જતે પણુ સાવધાન
રદ્યા છે. એટલે અમે અમુક સ્થાને રકા છીએ
એવું જે તેઓ શોધી કાઢી શકે, તો અમને આશ્રય
આપનારા નમરજનોાને તથા અમારા સ્વજનોને
અતત ત્રાસ આપે.ઈ”” અહો | શુ' એવો સમય
ફેરી આવરે “કે ન્યારે અમે સ૧* કરી ખ્રાહ્મણુા
સાથે અમારા ર્વદેશમાં સ્વરાજ્ય ભોગવતા
રાઈશું # ૭“
વૈશ'પાયન બોલ્યા : દુઃખથી શોકાતુર થયેલા
પવિત્ર ધમન'હતે આ પ્રમાણુ કહ્યુ અને પછી
આંસુમર્યો ક“ઠવાળા તે યુધિહિરરાજ મૂછિત થઈ
ગયા,“ ત્યારે સર્વ ખ્રાહ્ણણાએ સવ' ભાઈએ
સહિત તેમને આશ્ચાસત આપ્યું. તે સમયે ધૌમ્યે
યુધિદિરરાજતે આ મહાન અથ'વાળાં આ વચને
કહ્યાં: 'હૈ રાજન્] તમે વિઠ્દાત; મતોતિત્રહી,
સત્યપ્રતિજ્ઞ અને જિતે'દ્રિય છે. આવા પુરપો કોઈ
પૃણુ આપત્તિમાં મૂઝાતા તથી.૫”૫૫ દવોતે પણુ
આપત્તિઓ આવી છે. તે તે સમચે એ મહાત્મા-
આઓ શત્તુઆતા નિગ્રહુને માટે અનેક વાર ગુ
રહ્યા છે.** ઇંદ્રે પણુ નિષધ દેશમાં ગિરપ્રસ્માશ્ર-
મમાં ચુપ્ત રીતે રહીને શત્રઓતા નિમ્હતું કાર્ય
કયું” હુતુ.૫* વિષ્ણુએ દૈત્યાના વધ માટે અશ્વતુ*
શિર ધારણુ કરીને અદિતિના ગર્ભમાં લાંબા કાળ
સુધી ચુપ્ત રીતે વાસ ક્યો હતો.૫* વળી વામન
અવતાર લઈને બ્રાદ્મણુના ઝુપ્ન રૂપે તેમણે ત્રણ
ડમલાંમાં બલિતુ' રાજ્ય “કેવી રીતે હરી લીધુ
હતુ' તે તો તમે સાંભળ્યું જ છે.પ" વળી અસિએ
પણુ જળમાં પ્રવેશ કરીને તથા ગુપ્ત રીતે રહીને
રવોતુ' કાય' કયુ” હતુ તે સવ પણુ તમે
સાંભળ્યુ છે.“ હે ધમ'જ્ઞ | રાગુતા નિમહુ કરવા-
ને હરિએ ઇૈંદ્રના વજમાં ગુપ્ત રીતે પ્રવેશ કરીને
જ ક્યુ” હતું, તે તમે સાંભળ્યું છે. હે વાત |
ખ્રહ્મષિં ઔવ' માતાની સાથળમાં ગુપ્ત રીતે રથા
હતા અતે દેવોતું જે કામ કયું” હતું તે તમે
સાંભળ્યું છે.“”૫“ એ જ પ્રમાણુ હે તાત ! ઉત્તમ
તેજવાળા સચે* પૃથ્વી ઉપર સર્વ સ્યાતમાં ગુપ
રીતે રહીને સર્વ શઞુઓને ભાળી નાખ્યા હતા.“
મહા પરાક્રમી વિષ્ણુએ દશરથને ધેર ગુપ્ત રીતે
વસીને દશસુખ રાવણુતે રણુસ ત્રામમાં હણ્યો
હુતો.૨* આપ તે તે સ્થળે અને તે તે સમચે એ
મહાત્માખાએ ગુપ્ર રહીને રાગુઓઆને સ'ત્રામમાં
૬તયા હતા, તેમ તમે પણુ શગુઓઆને જીતશે।. '૨૫ *
આ વચનો કહીને ધૌમ્યે ધમ'જ્ઞ ચુધિષિરને
સંતુષ્ટ કર્યા, પણુ તે શાસ્રબુડ્ધિથી તથા સ્વબુદ્ધિયી
પ્ટ્
“ શ્રીમહાભારત-વતપર્વ-આરણેયપર્વડ
ડુગ્યા તહિ.** (અર્થાત્ તેમણે કપટથી રાનુનો
વધ કરવાની વાત સ્વીકારી તહિ.) પછી મહા
પરાકમી મહાબાહુ બળવાનશ્રેષ્ ભીમસેને વાણીથી
હુ્ષ પમાડતાં યુધિદિરરાજને કહ્યુ કે, હે
મહારાજ | ગાંડીવધારી અજુ'તે તમારી સામે
લક્ષ્ય રાખીને અને ધર્માતુસારિણી બુદ્દિતિ લીધે
કશું જ સાહસ ક્યું” નથી.** મહાપરાકમી સહ-
હેવ અતે નકુલ શત્રુઓનો ધાણુ કાઢવાને સમય
છે, પણુ મે' તેમને નિત્ય વાર્યા છે. આથી તમે
અમતે જે કાયમાં નડશે તે કાય'તે અમે છેડરું
નહિ. તે। તમે તે બધું કાર્ય કરો, અમે રિપુઓને
નેતાંવારમાં જીતી લઈશું '૨૫#૨૬
જ્રીમસેને આ પ્રમાણે કહ્યું, એટલે ખ્રાહ્મણાએ
તેમને ઉત્તમ આશીર્વાદ આપી તેમની વિદાય
લીધી અને તેઓ પોતપોતાતે ઘેર ગયા. સર્વ
મુખ્ય વૈદ્વેત્તાએ, યતિઓ અને મુનિઓ પણુ
પાંડવોતાં પુત#રતની આકાંક્ષા સાથે યથાયોગ્ય
રીતે પોતપોતાને ઘેર ગયા.*”*૨“ પછી વીર અને
વિદ્દાન એવા પાંચ પાંડવો ધતુષ્ય ધારણુ કરીને
દ્રૌપદીતે લઈને ધૌમ્યની સાથે ઊઠી ત્યાંથી ચાલવા
લાગ્યા.૨“ તે પ્રદેશથી એક કોરા જેટલા ટૂર જઈ-
તે, ખીન્ન દ્વિસથી જ તે નરસિ'હ પાંડવે! ચુપ્ર-
વાસને માટે તૈયાર થઈ ગયા. જુદાં જુદાં રાસ્રોને
જાણુનારા, મ'ત્રણા કરવામાં કુશાળ અને સધિ
તથા વિગઠના સમયને સમજનારા તે સવ' પાંઠવે।
તાં ચુત મંત્રણા કરવા માટે એકઠા થઈ ને
બેઠા.૨૦૨૧
ઈતિ મીમહાભારતમાં વનપર્વા'તગઝત આરણેમપવ'માં ' અજ્ઞાત-
વાસનેા વિચાર? નામનેદ અધ્યાષ ૩પ્પતે સમક
આરણેયપવ' સમાસ
વતપર્જતે] મહિમા અને દાનને! વિધિ
રારે જત્તા તરાવાપૈઃ ત્રયુચ્યતે ।
શધનોધનમાયોસિ પત્રપૌત્રતમત્તિવ ॥
જે સ્રી કે પુસ્ય પવિત્ર રહીને અને મનને સય-
મમાં રાખીને આ વતપ૧'તુ” શ્રવણુ ઠરે છે; તે
મહાપાપથી મુક્ત થાય છે; તે નિધ'ત હોય તો
તેને તેથી ધન મળે છે, તે સતતતિરહિત હોય તો
તેને તેથી પુત્રો તથા પૌત્રો મળે છે અને તે જે જે
કામનાઓ કરે છે, તે તે તેને તેથી અવશ્ય સિદ્ધ
થાય છે.૦* વતપ૧*નું' પઠન કે શ્રવણુ કર્યા પછી
બ્રાહ્મણને વસો, ગાયો, રતો અને સુવર્ણાતાં દાતા
આપવાં તેમજ તેમનું પૂજન ઠરીતે તેમને ડૂધ-
પાઠ આદ્તિ' ભોજન આપવુ; કેમ કે બ્રાહ્મણે
સ'તુટટ થવાથી પાંડુત'દનો, બ્રલા, વિષ્ણુ, ૨%,
શક, દેવગણે, ભૂતો, જ્ુનિખા, દેવીઓ અનેં પિત-
ગણુ પ્રસત્ર થાય છે. શક્તિ અતુસાર અન્ન,
વસન, સુવણું' અતે અલ'કારા આપી કયા વાંચ-
નારતુ" પૂજન કરવુ',”૧ વિશેષ તો, વતપર્વ'તા
પાઠ ઠરનારા ખ્રાહણુને પાંડવોના પરિતિધ સારૂ
રૂપાની ખરીવાળા, સોનાનાં શિંગડાંવાળી અને
અસુલકૃત એવી એક હપિલા ગાય, કાંસાની
દહોણી સાથે દાનમાં આપવી, તેમ જ બાહ્ષણેતે
અત્રદાત આપવાં. જે નરશ્રેઠ આ આરણ્યક
આખ્યાનતં શ્રવણુ કરે છે, તેની સ કામતાઓ
પૂણુ' થાય છે અને છેવટે તે સ્વગ'ને પામે છે.”
વતપર્વનાં વૃત્તાંતો
પાંડવાતુ' વત માટે નીઠળનું; નગરજનોએ
તેમની પાછળ જવુ; નાગસ્ડિનાં વચતેો, પાંડ-
ચાએ તેમને પાછા વાળવા, બાશ્ષણોનું પાછળ
આવવુ ચુધિદિરની ચિતા, ચૌતકનાં વચત,
ધોમ્યે કહેલી સ્તુતિ, આધ્ત્યિતાં અણોત્તરરાત નામ,
વિદરનુ નિર્વાસન, ધતરાષ્ટ્રના સતપ, વ્યાસનું
વતપર્ષત્તા મહિમાં અને દાનને વિધિ
પલ્પ
આગમન, સુરભી અને ઇંદ્રતો સવાદ, અજીનતાં
વાકયો, ભીમસેતનાં વચન, વ્યાસતું ૬૨'ન, કુ'તી-
પુત્ર અર્જીતતુ' અસ્રપ્રાપ્તિ માટે જવુ”, લોક્પાલેતું
આગમન, અજીતને વિદ્યાનો લાભ, તેતે શસ્ર-
પ્રાપ્નિ, તેતું' કિરાત સાથેનુ યુદ્ધ, તેનું ઇં્રલોકમાં
ગમત, નલેપાખ્યાન, યુધિછિરિતે ઘતવિઘાની
ગ્રાસ્તિ, નારદતુ' આગમત, પુલસ્યની તીથ'યાત્રા,
લોમશનું ઇંદ્રલોકમાંથી આવવુ) તેની સાથે પાંડ-
વોતુ' તીય'યાત્રાએ નીકળવું, અગસ્તયનો પ્રભાવ,
વિન્ધ્પવંતતુ' ચસ્ત્રિ, વાતાપિને તાશ, સજ્ય-
દ્રતુ' શોષણ, કાલેયતો વધ, સમરતા પુત્રોનો વિનાશ,
ગાતું અવતરણુ, જશ્યશંગતું ઉપાખ્યાન, વૃષ્શિઓ
અતેપાંચાલોતુંઆગમન,હુલધરતાં વચન,વાસુંદેવનાં
વાકયો, જમદસિપુત્ર પરશુરામતું' ચરિત, સુકન્યાતું
ઉપાખ્યાત, ખાજ અતે હોલાતુ' આખ્યાત, અદા-
વાતુ' આપ્યાન, પાંડવોનો ગધમાદનમાં પ્રવેશ,
ઉતપાતદશ'ન, ઘરાતકચતું' આગમન, જટાસુરતે!
૧ધ, આષ્ટિષેશુના આશ્રમમાં નિવાસ, હંતુમાન
અને ભીમને સમાગમ, લીગે પુષ્પા લેવાં, તેનુ
યક્ષે! સાથે યુદ્ધ, કળેરતુ' આગમન, અજી'તે નિવા-
તક્વચને કરેલો વધ, અજીનતુ' આવવુ તેણે
શસ્રો બતાવવાં, આજગર આખ્યાન, પાંડવોતુ”
કૂરી કામ્યકવતમાં આવવુ, વાસુદેવ અને સત્ય*
ભામાતુ' આગમન, નારદતુ' આવવુ, માક 'ડેયતુ”
આગમન, માકડેયતી સાથે કથાપ્રસગ, ખ્રાહ્મ-
ણુતુ' માહાત્મ્ય, ધુ'ધુમારતું' ઉપાખ્યાન, સરસ્વતી
અને તાક્ય'તો સવાદ, મતુતુ' ચસ્તિ, મડ્કો-
પાખ્યાત, પતિત્રતાતુ ઉપાખ્યાત, ધમ'ન્યાધનુ
ઉપાપ્યાન, મધુર્કટભતું ઉપાખ્યાન, દ્રૌપદી અને
સત્યભામાનેો સ'વાદ, ધોષયાત્રા અને દુર્ચાધતતુ'
કમ, વર્ષાતુ' વર્ણત, ઈદ્રઘમ્નતુ' ઉપાખ્યાન, અ'ગિ-
રાતુ' તથા સ્ક દજન્મતુ' આખ્યાન, દુર્યોધતનેો
ષૂષ્ણુવયજ્ઞ, વ્યાસતુ' દશન, યુધિઠિરને સ્વમામાં
સૃગોતું દર્શન, તીહિદ્રણિકતુ' આખ્યાન, દ્રૌપદી-
હુરણુ, દુર્વાસાતું' ઉપાખ્યાન, રામતુ' ઉપાખ્યાન,
સાવિત્રીતુ' ઉપાખ્યાન, ઇંદ્રે કર્ણુનાં કુ'ડળોનુ' કરેલુ
હુરણુ અને અરણી સ'બ'ધી પર્વમાં યક્ષતા પ્રશ્નો.
વૃત્તાંતા સમાસ
વનપર્ષ સમા
૦. ક્્ટ:0----*---:
ક નજૂ્્ન્ઝ્ત્ક્્ટથઝ્ઝક્.*- ક
૦% ઉ. કઇશકા
્ક્વ્ગ્ઝ્ય્ઝ્્ડ્ન્્સુ
*્ન્ુનન્ટન્ન્ઝ
ઝવ
હ ડઝડસ-ક.5255
પત
વનપવ સમિ
સન ન
ઈ
રા
શ
ક ન બિ સઝ" '*%,
અ મા વિજ રો જનુ
ર્ર
ર
ી
ઉન્ડક૬૦ 0૨*૨૦૯૭(0૦૦૦૦૦૦, ૭૦૭ (પ ૬૦૨૭૦૨ 6૦૦૮૭૯૦ 'ુકરકક૦૦ ૭૦૯૭૫ જ
૬-35ઝટઝટ«94%ટ9::9”** ઉક 20” ૬૦0૬૦6૦૦૯૦ ઉુનકટા૦ (૯૨૦૦૦૦ (૦૨૦૦૪9 (૦૦૦૦૦, ૬૦૯૦૦૦ ૯૦૯૦૨૦ પરદ૨૭૦ દદલ્કર,
સ્ઝ્દડ્ડ્ડડ ૦, 6 ઉ' ' 6 00 ્જ્નન્ન્ય્ઝુજૃ
કી 0 0ના દી
ઝન
૦૯૦૦૭૯ 6***
0.
ઉટન્ટડન
0#ક999૦ ૦૦૦૦૬0 *૯૦૯૦૨,
જન્ન્ૂન્જન્ન૦ન્ન
દસ
૪
0 ઉ?કટ૦૯૦ પુ ભ્બ્યક
જન્ન્ઉન્સ્ન્જન્રૈ
9 6*2230૦ુમ્૦*૦૦[ 0૦૦૦૯૦૨ ૦૦૦૦૪૦૦૦૭0 ૦૦૦૦0૦૦૦૦૪૦ 0*૦૦૦૦૦*૦૦*૦_
ડઝનેક કકક ન
કઝ જ ણ 1272₹057%%2' કાં
ઈન સૂન ન્સ
4 ૧/ ૧, ૧, ૧,
ર રૃ ર શ્ર
॥ મછૂર્ષિ જૃષળકેપાયનધ્રળીત ॥
શ્રીગદામાસ્ત
૪-વિરાટ્પર્વ
અધ્યાય ? ઝો-પાંરવપ્રવેરાપરવે
અન્ઞાતવાસ સાટે ચુધિઇિરાદિની મ'વણા
મમણાચસ્ળન્ તારાયળ તમજીત્ય તરં એવ તરોતમય્ |
લેવી સસતતતો ચત તતો સવયુરીસ્યેત્ ॥ ૨ ॥
શ્રાતાશયણુને, તરમાં ઉત્તમ એવા તરતે અતે દેવી સરસ્વતીને તમરકાર
કરીને “જય 'નું કીર્તન આદરીએ.
અતમેગય રવાન 1 જૂથ સિસટતમર્ મમ પૂર્વષિતામદાઃ ।
અશાતવાલમપિતા ર્યોઘનમયારિતાઃ ॥ ૨ ॥
જનમેજય બોલ્યા દુર્યૌધતતા ભયથી પીડાયેલા એવા મારા પૂવ'પિતામહ
પાંડુવા વિરાટતગરમાં કેવી રીતે અજ્ઞાતવાસે રદ્લા :પ વળી હે થ્રલ્ષન્| સતત
આ્રજ્ષવાદિની, પતિવ્રતા અને મહાભાગ્યવતી દુ ખી દ્રૌપદી “કેવી રીતે ગુપ્ન રથ્યાં ? ૨
વૈશ'પાયન બોલ્યા ? હે નરપતિ | તમારા પૂવંપિતામહ પાંડવો “કેવી રીતે
વિરાટનગરમાં ચુપ્રનાસ ઠરીને રદ્યા તે તમે સાંભળો. ધમંધારીઓમાં શ્રેષ એવા
તે ધમરાજ, આગળ જણાન્યા પ્રમાણ, ધમ'દેવ પાસેથી વરદાને! પામીને આશ્રમમાં
ગમા અને તે સર્વ વૃત્તાંત ખરાહ્ષયુ।ને કહી સ ભળાવ્યુ. એ રીતે યુધિષિરે ખ્રા્ષણોને
તે સવ' વૃત્તાંત કહુ અને પેલા ખ્રાલણુને તેની અરણીપાત્રની જેડી આપી, પછી
૬૮2૦
શ્રીમણાભારત-વિરાટપવગ-પાંડવગ્રવૅશપવર્ષ
હૈ ભારત | ધર્મન'દન મહાત્મા યુધિછિરરાજે સર્જ
નાના ભાઈઓને એકઠા કરીને તેમને ગઆ પ્રમાણ
કહ્યુ? 'રાજ્ય ત્યજને નીકળ્યા પછીનાં આપણાં
આ બાર વષ મહાદુઃખે વીત્યાં છે. હવે તેરઝ
વષ આવી પહેંમ્યું' છે અને તે કાઢવું અત્યત
ફપજ' છે.” “તો હે ભલા ુ'તીન દત અજુંત |
તુ' અહીંથી જ એવુ' સ્થાત પસ'દ કર, કે જ્યાં
આપણે બીજથી ઓઆળખાઈએ નહિ તેવી રીતે
એક વરસ રહીએ.” દે
અજીંન બોલ્યો ૬ હે માનવનાથ ] તે ધર્મ-
દવતા જ વરદાનથી આપણે ખીન્ત માણસોથી
એળખાઈએ નહિ એ રીતે વિચરીરુ', એમાં સશય
નથી. હું તમને વાસ માટે કેટલાક ચુપ્ત અને રમ-
ણીય દેશો કહીશ, તેમાંથી તમે ગમે તે એકને
પસદ કરજે.૫”"૫૫ કુજ્ટેશની આસપાસ પ'ચાલ,
શેદિ; મત્ય, શરસેન, પટચ્ચર, દશાણું નવરાષ્ટ્ર,
મલ્લ, શાલ્વ, યુગધર, વિશાળ કુ તિરાષ્ટ્ર, સુરાષ્ટ્ર
અને અવ'તી નામના પુષ્કળ અન્નવાળા રમણીય
"દશે છે."૨૦૫* હે રાજન્] આમાંથી તમતે કયો
રશ નિવાસને માટે ગમે છે કે જયાં રહીને આપણે
એક વરસ પસાર કરીએ દ?
યુધિછિર બોલ્યા : હે મહાબાહુ| તે' કહ્યું, એ
મે્' સાંભળ્યુ. પણુ પ્રાણીમાત્રતા સ્વામી તે સમયે
ભગવાન પ્રમ કહ્યું હેતુ” તેમજ થસે, એથી ખીજી
નહિંજ થાય. તોપણુ આપણું સૌએ સાથે
મ“ત્રણા કરીને સુખદાયી, કલ્યાણકારી અતે રમ-
ણીય એવા “કાઈ સ્થાનમાં નિર્ભય રહીને અવર્ય
વસથું જોઈએ. મત્સ્યદેશનો વિરાટરાજ બળવાન,
ધૂમ'શીલા ઉદાર, વૃદ્દ અને સદેવ પ્રજાપ્રિય છે,
તેમ જ પાંડવો ઉપર પ્રીતિવાળા છે.૨૬૫“ તો છૈ
“તાત આપણું આ વરસ વિરાટનગરમાં રહીટુ'-
ત્યાં હે ભારત ] આપણે તે રાન્નનાં કાર્યો કરતાં
વિહાર કરીશુ'.*“ હવે હે. કુર્ત'દને!.] મત્યરાજ
પાસે જઈ ને આપણે તેનાં કયાં કયાં કામે! કરીઇુ'
તે વિષે તમે પ્રત્યેક જણુ કહૅ।.“
અજીત બોલ્યોઃ હે તરદેવ | તમે એ નિરાટ-
રાજ્યમાં શુ' કામ કરરે ? હે સાધુ ! તમે વિરાંઠ-
નગરમાં કયા કમથી આન'દલેશે! 2૨” છે રજન!
તમે'કામળ છો, ઉદ્યત્ત છે, લજ્જાવાન છો, ધાર્મિક
છો, સત્ય પરાકમવાળા છે અને છતાં આપત્તિમાં
તણાયા છે. તો ઠે પાંડુન'દન | તમે ત્યાં દુ' કામ
કરરે! ?૨૫ આપ રાજેટ્રે માનવીને સ્વાભાવિક
એવુ દુઃખ જાણ્યું નથી; “તયારે આ વેર આપ-
ત્તિને પામીને તમે તેને કેમ કરીને તરી જરો દ *
યુધિદિર બોલ્યા $ હૈ કુસ્ન'દતો | વિરાટરાજાની
પાસે જઈને હું શુ' કામ કરીશ, તે હે પુશ્ષસિ હે |
તમે સાંભળા.૨* હુ' ઘુતવિધાને નણુનાસા અને
પાસાખાજમાં પ્રીતિરાખતારો ૭'ક“નામને। ખ્રાજ્ષણ
થઈ ને તે મહાત્મા રાનનને સભાસદ યઈશ.*” ત્યાંહું
યડ્ય'મણિનાં લીલાં, સુવર્ણનાં પીળાં, જ્યોતિરૂપ
રાતાં અતે પારના જેવાં ધવલ શિખરાકાર મનોરમ
સામઠાંઓને કાળા અને લાલ પાસાઓ તાખીને
ચલાવીશ.*" આ રીતે હું વિસાટરાજને તેના અમાત્ય
તથા બાંધવો સહિત રમાડીશ અને સતોષ પમા-
ડીશ. તેમ કરવાથી મને “કાઈ ઓળખી કાઢરો નહિં-
એ રાજ કદાચ મતે પૂછરો કે, ' તમે'ાણુ છો! ?'
તો હું એને કહીશ કે પૂવે હુ યુધિષિરતા પ્રાણુ
ક વિરાટરાજનને ત્યાં પાંડવોએ પોતાતા ખીજ નામા
કલ્યાં છે. તે સત્યવાદીઓના ઉપર મિથ્થાવાદીપણાનો દોષ
આવતો નથી; કારષયુ કે તે ગરેત્યેક નામાં પણુ બન્વથ'
કહેલાં છે. “૬૪? રખ્દનો વિશ્વકોશમાં, કપટવેષધારી
ખ્ાલ્યણુ તથા કૃતાંત-કાલધમ" એવા અથો આપેલા છેઃ
એટલે એક તો પોતે કપટવેપધારી બાહાણુ થયા છે અને
વળી કક એટલે ધમ* અને ધમષથી પોતે યુધિષ્ટિર ઉત્પ
થયેલા છે; એટલે માતા જૈ યુઝ યર ગતાવિ-આ સ્રુતિયી
ચાતે ધમરૂપજ છે, એટલે કક નામ્ર હોવાથી મિય્યા-
પૃણુ' આવતુ નથી.
અધ્યાય રજે-અરાતવાસ વિરે વિચારણા (ચાલુ)
૬૦૨
સમે સખા હતે..*૨૬૨” «યાં હું કેવી રીતે વિહાર
હરીશ તે મે' આ તમને કહ્યુ. હુવે હે વૃકદર |
તુ વિરાટનમરેમાં કયુ કામ કરીને વિહાર કરરે
તે કહે.૨“
ઇતિ શ્રોમહાભાર્તમાં વિરાયપર્વા'તગ'ત પાંડવપ્રવેશપર્વ'માં
'યુધિષ્ઠિરાદિની મ'ત્રણા” નામને! અધ્યાય 1 લો સમાપ્ત
અધ્યાય રતો
અજ્ઞાતવાસ વિરો વિચારણા (ચાલુ)
॥મીતતેન રવાય॥
પૌશેમનો શ્રુવાખોડ્ટં વણો તાળ મારત।
પપર્ાસ્યામિ સગાને વિસ્તટમિત્તિ મે મતિઃ ॥
ભીમસેન બોલ્યો : હૈ ભારત | હું મારી નત”
ને બક્વ* નામના પૌરાગવ' (રસોડાના ઉપરી)
તરી'કેએળખાવી વિરાટરાજની સેવા કરીશ, એવો
મારો વિચાર છે. હુ” રસોડાના કામમાં કુશળ છું,
એટલે રાજન માટે દાળ વગેરે રસોઈ બનાવીશ.
અગાઉ એતા સારા "“કેળવાચેલા રસોઇયાઓએ જે
શાક આદિ વાનીઓ કરી હરો, તેમને પણુ ટપી
જાય એવી સરસ વાનીઓ ખનાવીને રાજને પ્રસન્ન
હરીશ. વળી હુ' લાકડાંના મોઢા મોટા ભારાઓ
લઈ આવીશ.પ-* આ મારું મહાન કર્મ જેઈ ને
રાજા મતે રસોઈકામમાં મૂકશે. હે ભારત | હું તે
મતુષ્યથી ન થાય એવાં કાર્ચૌ કરીશ, તેથી રાનન-
ના ખીન્ન સેવકો મને રાજના જેવો જ માનશો.
આરીતે હુ ખાવાપીવાનાં અન્નો; રસો અને
પેોના સ્વામી થઈશ.” વળી હે રાજન્ | બળ-
* યુંધેકિરિ નામના દેઠુતો સંચાલક સખારૂપ જેમ
પ્રાણુ છે, તેમ જ અ'તર્યામી ચિદ્ાત્મા પણુ તેના જેવો
દેહનો સખા છે. આ અભિપ્રાયથી યુધિટ્ટિરે ચિદાત્માની
ભાવનાથી પોતાને પ્રાણુ સમા સખા કલ્રા છે.
» બણવ એટલે દાળ વગેરે રસોઈ કરનારા.
ન “પુરાગુ' એવુ” વાયુનુ' નામ છે અને તેને! પુત્ર
હોવાથી ભીમે પોતાને પૌરેગવ કહેલો છે અને લોકમાં
પારેગવ એટલે રસોડાના અપ્યક્ષ કહેવાય છે.
વાન હાથીએ અથવા મહાબલવાત આખલાઓને
પણુ જે વશ કરવાના હશે, તો ડું' તેમતે પણુ વશ
કરીરા.* તેમજ સમાજમાં જે કેઈ મહ્યો મારી
સામે ગોઠવવામાં આવરો, તેમની સામે ઠુ' બાથ
ભીડીશ અને રાનનની પ્રીતિમાં વધારો કરીશ.”
ફુ એ મદ્યો સાથે યુદ્ધ કરીશ, તોપણુ તેમને કાઈ”
રીતે મારી નાખીશ નહિ. હુ' તે! તેમને એવી
રીતે પાડીશ કૅ, જેથી તેઆ મરણુશરણુ થશે નહિ.“
મને પૂછવામાં આવશે તો હું કહીશ કે, હું' પૂવે
યુધિછિરને ત્યાં આરાલિક (હાથીઓને 'કેળવ-
નારે) ગોવિકર્તા (આખલાને દમતાર, ) સૂપ-
કર્તા (દાળ, શાક આદિ રાંધનારો ) અને નિચોધક
(મલૃકસ્તી કરનારે! ) હતે।.“ આપ હે પૃથ્વીપતિ!
હુ' મારી જાતવુ' રખોષુ' કરીને વિચરીશ. જે રીતે
છુ ત્યાં વિહાર કરીશ તે મે' આ તમને હહ્યું.૫*
યુધિછિર બોલ્યા : પૂવેં ખાંડવવનને બાળી
નાખવાની ઇશ્છાવાળા અસિ, યદવ'શભૂષણુ શ્રી-
કૃષ્ણુ પાસે બેઠેલા અજિત, મહાબલવાત અતે
મહાન બાહુવાળા જે નરવર અજીન પાસે ખ્રાલ-
ણુતુ' રૂપ લઈને આવ્યે! હતો, 'તે આ કુ'તીપુત્ર
ધન'જય હયું કમ કરશે #"૪૫૨ ખાંડેવવનમાં જઈ-
ને જેણુ સર્પો અને રાક્ષસોને હણીને તથા એહ
ર્થથી જ ઇંદ્રને હરાવીને અસિને તૃપ્ત કર્યો હતો,
જણુ સપરાજ વાસુકિની બહેન ઉલૂપીનુ' મન
હરણ ક્યું” હતુ' અને જે સામે લડનારા ચોડ્દાએ।-
માં શ્રેછ છે; તે આ અજીંન શુ' કાય હરશે #૫2#૫૪
તપનારાઓમાં સૂય શ્રેઇ છે, બેપગાંઓઆમાં ્રાહ્ષણુ
શ્રેષ છે, પેટે ચાલનારાઓમાં ઝેરી દાઢવાળે સપ
શ્રેછ છે, તેજસ્વીઆમાં અસિ શ્રેઇ છે બળદ્નમાં
આખલે શ્રેછ છે; ધરાએમાં સમુદ્ર થ્રેઠ છે, આયુ-
ઘામાં વજ શ્રેઇ છે, વરસતારાઓમાં મેધ શ્રે શ્રેઇ છે,
નાગોમાં ધતરાષ્ટ્ર શ્રેણ છે, હાથીઓમાં એરાવત
શ્રેછ છે. પ્રિય સ્વજનોમાં પુત્ર અધિક પ્રિય છે અને
૬૦૨
શ્રીમહાભારત-વિરાટપવ-પાંડવપ્રવેશપવર
સુહદોમાં ભાર્યા શ્રેણ છે. આમ હે વુકોદર ] તે તે
જાતિઓમાં જેમ આ ખધાં વિશિષ્ટ છે, તેમ સર્વ
ધતુર્ધારીઓમાં આ યુવાન ગુડાકેશ અજી*ન શ્રેઇ
છુ,“ આ મહાકાંતિમાન અજીંનત ઇંદ્ર અને
વાસુદેવથી ઊતરે એમ તથી. ગાંડીવને ધારણુ કર-
નારે અને શ્વત અશ્રવાળે એ ખીભત્સુ અજીંન
કયું કાર્ય કરશે #પ“ દિન્ય રૂપવાળા એ કાંતિમાન
અર્જાને પાંચ વરસ સુધી સહસ્ર તયનવાળા ઇંદ્ર-
ના ભવનમાં વાસ કર્યો છે અને ત્યાં માનવેોમાં
અદ્દભુત એવી અસ્નવિધાને સ્વપરાકમથી પ્રાપ્ત ઠરી
છે. વળી એણે ત્યાં દિવ્ય અસ્નો મેળન્યાં છે.૨*
ડું એને બારમો રદ્ર અને તેરમા આદિત્ય માતુ'
જુ, મારા માનવા પ્રમાણું એ નવમો વસુ અને
દશમો ગ્રહ છે..પ એતા ખને ખાડુ દીર્ધ અતે
સમાન છે. ધનુષ ખેચવાથી તે બનેની ચામડી
કેઠિંત થઈ ગઈ છે. એના ડાબા ને જમણા હાથે
બળદની ખાંધની જેમ પણુછના આધાતનાં આંટણુ
પડ્ચાં છે.૨૨ પવ'તોમાં જેમ હિમાલય શ્રેછ છે,
સક્તિાએામાં જેમ સમુદ્ર શ્રેછ છે, દેવોમાં જેમ ઇંદ્ર
શ્રેષ્ટ છે, પથ્યઓમાં જેમ સિહ શ્રેષ છે અને પક્ષી-
એમાં જેમ ગસ્ડ ત્રેણ છે; તેમ સવ* રાસ્રધારી-
સા અજુંત શ્રેછે છે. તો એ અર્જીન અડું કષ
કરરો £૨૩,૨૪
અજીત બોલ્યો: હે મહીપતિ | હુ વિરાટ
શાન્ત આગળ એવી પ્રતિજ્ઞા કરીશ કે, હુ' પઢક”
છુ. હૈ રાજ | મારા ખાહુએ ઉપર પણુછના
આધાતનાં મોટાં આંટણે! પડેલાં છે અને તે સહેજે
ઢાંકી શકાય એમ નથી.* તે!પણુ આંટણુવાળા
એ બને બાડુઓને હુ' ચૂડીઓથી ઢાંકી દઈરો. હુ
બત્તે કાનમાં અશિતા જેવાં ઝળકતાં બે ફુ ડળા
* પરિરીશ.** વળી હુ” બેઉ હાયે શ“ખની ચૂડીઓ
5: વૈટ-ગ્ોવાલ, તેતો! અન્ય અવતાર ઘઝજી અર્યાત્
શ્રાકૃખ્યુને! હુ” બીને અવતાર તથા સખા છુ.
પહેરીશ અને માથે ચોટલે! ચૂંથીશ, આમ હે
રાજન્! હું હીજડાને રૂપે રહીને મારુ બૃહળલા*
તામ રાખીશ.*” ત્યાં કું સ્રીશાવથી વારવાર
ક્થા-આખ્યાયિકાએ કહીશ અને એ રતે તે
મહીપતિને તથા રાણીવાસનાં અન્ય માણસોને
આનદ પમાડીશ.૨“ ત્યાં હે રાજન્ હુ' વિરાટ-
રાજના નગરની સ્રીઓને જતન્નતનાં ગીતો, જલે!
તથા વિવિધ વાજિ'ત્રો શીખવીશ.*“ વળી હુ
પ્રજનજનોએ કરેલાં ઉત્તમ અને સદાચાર્યુક્ત કેમે”
નાંઅનેકાનેક વખાણુ ઠરીશ. આમ હે કુ'તીન દન!
ડુ' મારી નતને માચાવેશથી ઢાંકીને સ્વસ્વરૂપને
ગાપાવી રાખીશ. હે પાંડવ | કદી વિશાટરાજ મને
પૂછરો તો હુ તેને કહીશ જે, છુ' યુધિઠિરતે પેર
દ્વૌપદીની પરિચાર્કા તરી કૅ રહી હતી. આ રીતે
હે રાજન્] રાખથી ઢકાથયેલા અસિની જેમ સ્વ-
રૂપ છુપાવીને ડું વિરાટરાજના શવનમાં સીખ"
પૂર્વક વિહાર કરીશ, '2*-*૨
ઇતિ થીમહાભારતમાં વિરાટપર્વા તગ'ત પાંડવમવેરાપળ'માં
“યુપિઇિરાદિની મ“ત્રણા? નામને! અધ્યાય રન્તે સમાપ
ઝૃધષ્યાય રઝો
અન્ઞાતવાસ સબધી વધુ સ'ત્રણા
॥વરપાયન ગવાય ॥ જ ણુ
દ્ત્વેવમુ સ્વા પુરવત્રવીઃક્તથાઝુતો પર્મસુતાં
વર્છિઃ ॥ વાવર્ષ સાડલો પિરરામ મૂયો રૃપોક-
પરં પ્રાતસ્માવમાવે ॥ ૨1
વૈશ'પાયન બોલ્યા : ધમષધારીઓમાં શ્રેઇ અને
અને પુર્પામાં પ્રવીર એવા અજી'ને આ પ્રમાણે
કહીને વિરામ લીધો. પછી યુધિદિરરાજે ક્રીથી
ખીશ્ન ભાઈ ને પૂછવા માંડ્યુ.
યુધિઠિર બોલ્યાઃ હે નકુલ ! હું સુકુમાક
શૂરવીર, દર'તીય અને સુખયોગ્ય છે. તો હે તાત !
ક જલ અને “૨' માં અનેદ વેોવાથી
રૃમ? અર્થાત્ નારાપયુતેર સખા-અધીત રહ એવા
અય થાય છે.
અધ્યાય ૩ જે-અજ્ઞાતવાસ સ'બ'ધી વધુ મ'તણા
૬૦૩
વિરટરાજતના રાન્યમાં તું શું' કામ કરીને રહેરો?
આ તુ મને હણે.*
નકુલ બોલ્યોઃ હું વિરાઠરાજનો અથપાલ
મર્દ. છું સવ' પ્રકારની અશ્વવિઘાનુ' જ્ઞાન ધરાવુ”
છુ' અને અશ્વોતુ' સારી રીતે રક્ષણુ કરવામાં કુશળ
છી. તાં ડું મ'થિક* નામથી રહીશ. મને એ કાર્યં
અતત પ્રિય છે. વળી ઘોડાઓને કેળવવામાં
તથા અશ્ચોતી ચિકિત્સા ઠરવામાં હુ નિષ્ણાત છુ-
હૈ કુર્રાજ| જેમ તમને તેમ મતે પણુ ધોડાઓ
સતત પ્રિય છે.“ વિરાટતગમરમાં જે લેકે મને
ભોલલાવીને પૃછશે, તેમને છુ' જે રીતે વિહાર કરી
રુ તે રીતે આ પ્રમાણે કહીશઃ ' પૂવે હે તાત]
પાંડુન'દન યુર્ધિદેરે મતે હયશાળાનો અધ્યક્ષ
હર્ષા હુતે।.' આ પ્રમાણે કહીને હે મહીપતિ | હું
વિરાટનમરમાં ચુપ્ત રીતે વિચરીશ.*
યુધિષ્ઠિર બોલ્યા : સહદેવ ! તુ' વિરાટરાજની
પાસે કેવી રીતે વિચરરે ? તુ' તેતુ' શું કામ કરતો
રહીને ગુપ્ત રીતે વિહાર હરરો ?”
સહદેવ બોલ્યાઃ છું” મહીપાલ વિરાટનો ગાયોનો
પરીક્ષક થઈશ. હું ગાચોને વારવામાં, તેમને
દોહવામાં તથા તેમને પારખવામાં કુરાળ છુ. ત્યાં
છુ ત'તિપાલ” નામથી ઓળખાઈ પ્રસિદ્ધ રહીશ
અને નિપુણુતાથી વિચરીશ. એટલે આ સબ'ધમાં
તમારા મનનો સંતાપ દૂર થાએ. પૂવે હે પથ્વી-
પતિ 1 તમે મને સતત ગોધણુ।માં મોકલ્યો હતો;
એટલે તે સભ'ધી મારી સર્વ કુશાળતાને તમે નનણી
જ છે.“_"” ર્ મહીપતિ] ગાચોનાં લક્ષણ, ચસ્ત્રિ
તેમજ મગલ ચિહ્નો એ બધુ' અને બીજી પણુ
હું સારી પેઠે જણુ' છુ'-પ૫ વળી હે રાજન] જેમનાં
4 મષિસુ-આયુવે'દાદિ ત્ર'થોને જણુનાર અશ્વિની
કુમાર, તેનો હુ' પુત્ર છુ-
2૮ તલિવાજ-સતિ-વાણી,
વચન પ્રમાસેં વત'તારે.
૧૪-પાળનારા-આપનાં
માત્ર મૂત્ર સૂંધવાથી વાંઝણીને પણુ પુત્ર પ્રસવે છે,
તે ઉત્તમ લક્ષણ્વાળા આખલાઓને પણુ ડુ
આઓળખુ' છુ૫૨ આ કામમાં મને સદૈવ પ્રીતિ છે,
એટ્લે ઠું આ રીતે વિચરીશ. મતે કોઈ પણુ
આઓળખરો નહિ અને હું રાજને સતોષ પમાડીશ.૫*
યુધિહિર બોલ્યા : આ આપલી પ્રિય પત્તી
કૃષ્ણા આપણુને પ્રાણથી યે વિરેષ ગરવી છે.
માતા (કુલવૃત્તિ૭ની જેમ એ પાલનચોગ્ય છે
અને સ્વસા (પાવ'તી)ની જેમ એ પૂજતપાત્ર
છે.** એ કુપદન'દિની કૃષ્ણા રું કાય' કરીને ત્યાં
વિચરશે? બીજી સ્રીઓની પેકે તે ક'ઈ પણુ કામ
ઠરવાતુ' નણુતી નથી. એ સુકુમારી છે; બાળા છે,
રાજપુત્રી છે, યશસ્વિની છે, પતિત્રતા છે અને
મહાભાગ્યવાળી છે. એ 'ઠૅવી રીતે વિચરરો #' ”૫*
“કમ કે એ શામિની જન્મતાની સાથે જ માત
માળાઓ, સુગ'ધો, અલ'કારો અને વિવિધ વસા
એ વસ્તુઓને જ ઓળખે છે.”
દ્રૌપદી બોલી : હે ભારત | આ લોકમાં કળા-
કૌશલ્યથી નિર્વાહ કરતી સૈર'્ી” તામની સ્વત'ત
દાસીએ હોય છે. બીજી કુલીન સ્રીઆ એમની
જેમ વર્તતી નથી એવો લોકોનો નિણુય છે. તો
હુ' મારી નતને અબોડોા ગૂ'થવાતા કામમાં એડ
એક કુશલ સૈરધ્રી છુ એમ કહીને વિરાટરાનનના
ધરમાં રહીશ.'“ હે ભારત | ને રાજ તરફથી મને
પૃછ્વામાં આવરો, તો હુ' કહોશ “કે હું' યુધિછિરને
વેર દ્રૌપદીની દાસી તરીકે રહેલી હતી. આગ હુ
મારી નતતને ચુપ્ન રાખીને વિચરીશ. તમે મને પૂજે
છો, તેનો આ જ ઉત્તર છે કે,પ“'૨૦ છુચશસ્વિની
રાજરાણી સુદેષ્ણાની સેવામાં રહીશ, એટલે તે
રાણી સેવામાં રહેલી એવી મને રક્ષરો. આથી. ,
તમે મારે વિશે ૬ઃખ કરશે નહિ.*૫
યુધિષિર બોલ્યા : હે કૃષ્ણા | તુ” ઠહયાણુમય
૬૦૪ શ્રોમહાભાર્ત-વિરાટ્પર્વ-પાંડવપ્રવેશપવર
રતેહીજનાની સાથે, વિજય માટેની ચડાઈમાં,
યુદ્ધમાં અને અસ્િહોત્ર પ્રત્યે “કેવી રીતે વ્તનું' એ
શાસેમાં જણાન્યા પ્રમાણે પાંડવો જાણે છે.” તે
પૃણુ તમારે તથા અજું'ને શ્વૌપદીની સારી રીતે
રક્ષા કરવાની છે. તમે આ સર્વ લેઠવ્યવહારને
સારી રીતે જણુ। છે). આમ છતાં સ્તેઠીએએ તો
એ નણુનારને પણુ તે પ્રીતિપૃવ'ક કહેવો ધટે છે.
“કેમે એ જ સનાતૃન ધર્મ છે, એજ સતાતન
બોલે છે. હૈ ભામિતી ! તુ' ઉત્તમ કુળમાં જન્મી
છે, સાધ્વી છે, સાધુત્રતમાં સ્થિર રહેનારી છે અને
પાપને નણુતી નથી.** ટે હહ્યાણી ! તું' એવી
રીતે કરજે કે, તેથી દુછટ હૃદયવાળા પાપીઓ ક્રી
સુખિયા થાય નહિં અને તેઆ તને ઓળખી
લે નહિ.**
ફતિ થીમહાશારતમાં વિરાટપર્વા'તગત યાડવપ્રવેશપવ'મા
“યુધિકિરાદિની મ'ત્રણા * નામનો અધ્યાય ૩ સે સમાસ
જ મથષ્યાય શથો કામ છે અને એ જ સતાતન અય છે.” આથી
ધોસ્યસુત્તિનો ઉપદેશ ફુ' તમને તે કડું છુ. તમે એનો હેતુ ધાત-
॥ યુષિછિ ૩૩ ॥ માં લેજે. અરે |] હે રાજ્યુત્ો ; તમારે રાજ-
ઘર્માજુર્ાનિ વુજ્વામિર્વાનિ વાતિ ૧૨રિવ્વથ ।
સત ચાવિ યથા વુજ્ટિણિચિત્તા વિષિત્તિશ્રયાત્ ।1૨॥
ચુધિદિરિ બોલ્યા: તમે જે જે કાર્યા ત્યાં
કરશે, તે તે મને કહ્યાં છે. મે* પણુ વિધિના
નિશ્રયથી મને બુદ્ધિથી જે ઉચિત લાગ્યું છે, તે
તમને કહયું છે.* હવે આપણા ધોમ્ય પુરાહિત,
આપણા રસોઈયાએ તથા પાકરાળાના અધ્યક્ષોને
સાથે લઈને ઠ્ુપદરાજને ત્યાં નનય અને ત્યાંઆપણા
અચિરાત્રોનુ' તથા તેનાં પાત્રોતુ' રક્ષણુ કર.૨ આ
છેદ્રસેત આદિ સારથિઓ પાલી રચેોતે લઈને
શીઘતાએ દ્વારકા જય એવુ' મારું માનવું છે.*
દ્રૌપદીની આ જે પરિચારિકાઓ છે; તે સવ રસે।-
ઈયાઓ તથા પાઠકરાળાના અધ્યક્ષે! સાથે પાંચા-
દેશમાં જએ. તે સોએ એમ જ ઢહેવુ 'કે,
દપૂંડુવા વિશે અમને ક'ઈ જ ખખર નથી, તેએ
સવે અમને તો દ્વૈતવનત આગળથી જ મૃડીને
ચાલ્યા ગયા છે.'”*
ઘેશ'પામન બોલ્યા : આ પ્રમાણું પાંડવોએ
પોતે પ્રત્યેક શું કું કાય' કરરો, તે કહોને પરસ્પર-
“માં મ“ત્રણા હરી અને પછી ધૌમ્યમુનિને પૃછ્યુ”,
એટલે તેમષ્યુ પાતાની આ વિચારણા આપી.'
ધ્ોમ્ય બોલ્યા : છે શાસ્ત / બ્રાલ્ષણેોની સાથે,
કુળમાં “કેવી રીતે રહેવુ' તે સબ'ધમાં છુ' તમ-
ને કહું' છુ: એ રીતે રહેવાથી તમે રાજકુળ*
માં રહીને પણુ સવ કટોને તરી જરો. હૈ
કુસ્વ'શી | જાણુકાર મતુષ્યને પણુ રાજસદનમાં
રહેવુ' દુઃખકારક છે.૫”૫૫ આથી માન મળે કે
અપમાત મળે, તાોપણુ તમારે આ તેરમુ' વરસ
ગુપ્ન રીતે કાઢયું જેઈ શે, એટલૈ ચૌદમા વરસે તમે
સુખથી વિચરી શકશો.** ક્રારપાળ દ્વારા આજ્ઞા
મેળવીને જ રાનતને મળવુ રાનનતા કદી વિશ્વાસ
રાખવો નહિ. જેના ઉપર ખીજે બેસતાર ન હોય
તે જ આસત ઉપર બેસવાતી ઇચ્છા રાખવી.'*
હું રાજનો માનીતો છું એમ વિચારીને જે અન્યનાં
વાહુતોમાં, શય્યામાં, બાજકો ઉપર, હાથીઓ
ઉપર અતે ર્થોમા બેસતો નથી, તે જ રાજઝકમાં
વસી શકે છે."* ક્યાં જ્યાં બેસવાથી દુણચારી-
ખને પોતાને વિરો શ'કા પડે એમ હાય, «યાં તયાં
જે બેસતો નથી તે જ ર૪%૭માં રહી ર8 છે.*”
રાજના પૂછયા વિતા તેતે રયારેય સલાહ આપવી
નહિ; પણુ ચુપચાપ રહીને તેની સેવા ઠરવી અને
પગકમના પ્રસગામાં તેની રતુતિ ઠરવી. પરતુ
મિધ્યા સ્તુતિ ઠરવી નહિં; કૅમ કૅ રશનએ। જૂડા-
જોલા માણુસોનો દ્વેષ હરે છે અને અસતયગાધે
ગમધ્યાય ૪ધે1-ધૌમ્યમુનિતે! ઉપરેરા
૬૩૫
મંત્રીને લેખામાં લેત્તા નથી.૫*૫” ડાહ્યા પુરપો- | સૉપેલા સ્થાનથી ડગતેો નથી, તે રાજગ્હમાં રહી
એ ક્યારેય પણ રાજનની રાણીએ સાથે સૈત્રી શકે છે.” પ'ડિતે રાજના ડાળે કે જમણે પડખે
હરવી નહિ, વળી જેઓ અ'તઃ પુરમાં જતા-આવતા
જોય, જેમને! રાતન ટ્રેષ ઠરતો હોય અને જેએ !
રજ સાથે શગુતા રાખતા હેય, તેમની સાથે મિત્રતા
હરવી તહિં.પ“ ગમે તેવાં નાતાં કામ રોય, તે-
પણુ તે રાજને જણાવીને જ કરવાં. રાશતના સબ”
ધમા અ! પ્રમાણું વિચારવાથી મનુષ્યને #૭યારે
પણુ હાનિ આવતી નથી.“ ઉત્તમ પદવીએ પહે-
ચવા છતાં સદા મર્યાદાનો વિચાર રાખવે।.રાશ્તના
પૂછયા વિતા બોલવુ” નહિ અને તેની આજ્ઞા વિના
બેસવું નહિ. પોતે જન્માંધ છે, એમ જ પોતાને
માટે માનવુ'.૨૦ “દેમ'કે શતુદમન નરપતિઓ
મર્યાદા ખોળ'ગનારા પોતાના પુત્રને, પૌત્રને “કે
ભાઈને પણુ સત્કાર આપતા નથી. આ જગત-
માં અશિની તથા દેવની જેમ રાશ્નની સેવા કરવી.
અર્યાત્ અતિશય સમીપમાં રહેવાથી અસિની
જેમ રાન્ત બાળી નાખે છે અને અનાદર કરવાથી
દેવની પેઠે સવ'સ્ત હરી લે છે. જે તેની કપટથી
સેવા કરવામાં આવે, તો તે નિઃસ'શય મારી જ
નાખે છે.૨* રનત જે જે આજ્ઞા ઠરે તેનું' અવશ્ય
પાલન ઠરવુ') તેમાં પ્રમાદ, ગવ' અતે 'કોપનો
સદૈવ ત્યાગ કરવે..** કાર્યાકાય'ની સવ' વિચાર-
ણુઓમાં જે હિતકારી અને પ્રિય હોય તે જ
ગાન્તને કહેવું. એમાં પણુ પ્રિય કરતાં પણુ જે
હિતકારક હાય તે જ એને કહેવુ'.૨” સવ વાતે।માં
અને વિષચોમાં રાજને અતુફળ રહેવુ, તેને જે
આપ્રિય અને અહિતકારી હોય તે તેતે ત જ
ડંહેવુ-૨% પંડિત મતુધ્યે ડું રાજનો વહાલે છુ”
એમ માનીને તેની સેવા કરવી નહિ, પણુ સદૈવ
સાવધાન રહીને તેતુ' પ્રિય અને હિત કરવુ'.૨*
જે મનુષ્ય રાજના અનિછ કાર્યો કરતો નથી, જે
તેના શત્રુઓ સાથે બોલતો નથી અને જે પોતાને
|
| બેસવુ' અને શશ્રસ?૪ રક્ષકો માટે પાછળ બેસ-
વાનું' વિધાન છે.૨“ પ'ડિત “કૅ શૂરવીર માટે
રાજની આગળ આસન માંડવું; એને રાસમાં
નિત્ય નિષેધ કરેલો છે. વળી રાજની સમક્ષ કઈ
વેતન “હે ભથ્થા જેવુ અપાવા માંડ્યુ' હોય, ત્યારે
બોલાનત્યા વિતા તે ઝડપી લેવા જકું નહિ.“ કેમકે
આવી ધછતા દર્દ્રિજનોને પણુ અત્યંત અપ્રિય
રાય છે, તો રાન્નને માટે તો હહેવું' જ ₹ુ' ? વળી
રાજાએ કઈ અસત્ય હહ્યું હોય, તો તે વાત માણુ-
સોમાં ખુલ્લી કરવી નહિ.*” કારણુ “કે રાઓ
જેમ અસતવાદી નરેને। તિરસ્કાર કરે છે, તેમ
તેઓ પોતાને પ'ડિત માતનારાએને પણુ નિરા-
દર ડરે છે.૨૫ 'હુ' શૂરવીર છું' એવુ' અભિમાન
રાખવું નહિ; ' હુ“ બુદ્ધિમાન છુ” એવે! ગવ પણુ
રાખવા નહિ; પરતુ જે મતુષ્ય રાજાતુ' પ્રિય જ
આચર છે, તે જ તેને। પ્રિય થાય છે અને તેને જ
વેભવભેગ મળે છે.** રાજન પાસેથી દુલ'ભ એશ્ચયં
પામીને અને તેની પાસેથી પ્રિય વસ્તુઓ મેળવીને,
મતુષ્યે રાજના પ્રિયમાં તથા હિતમાં સદૈવ
સાવધાન રહેવુ'.** જેનો કોપ મહાન પીડા લાવે
છે અને જેની પ્રસન્નતા મહાન કૂળ અપાવે છે,
તે રાજનું રાણાઓએ સન્માનેલો ક્યો પુસ્ષ
મનથી પણુ અનથ કરવા ઇચ્છે ? ૨ મૃતુષ્યે રાજની
આગળપોતાના હોઠો, ઢી'ચણુ। અને વાણીને નિય-
મમાં રાખવાં જેઈ એ. તેણુ વાછ્ટ ઠરવી હોય, ખીન્ત
સાથે વાત કરવી હોય અને થૂકવુ' હોય, તો તે પણુ
તેણું સદા બીજાએ! જણે નહિં એવી રીતે ધીમેથી
કરવાં.*5 રાજનની આમળ “કોઈના સ'બ'ધમાં હાસ્ય-
વિનોદ ચાલતા હોય, ત્યારે અત્તિ હેષ'માં આવી” *
દાંત કાઢવા નહિ, તેમ ગાંડાની જેમ ખડખડ
હસવુ તહિ.** વળી ત્યારે અતિ ટાઢાશથી બેસી
ડન
શ્રામહાભાર્ત-વિરાટપર્વ-પાંડવપ્રવેરાપર્વ
પૂણુ ન રહેવું', કેમ કે એમ ઠરવાથી લેકે માં તેનું
જડેસુપણુ' છતુ' થાય છે. આથી તેવે વખતે તેણે
મદસ્મિત કરીને પોતાની પ્રસન્નતા ખતાવવી.*”
જ મતુષ્ય લાભથી હરખાઈ જતો નથી, જે અપ-
માત પામ્યાથી વ્યથા પામતો નથી અને જે નિત્ય
સાવધાત રહીને વતેં છે, તે જ રાજ્ય્હુમાં વસી
શા છે.” જ પ્રધાન પ'ડિત રહીને રાન્નની તથા
રાજપુત્રની સદૈવ પ્રશસા ઠરે છે, તે લાંભા સમય
સુધી રાજની પ્રિયતા ભોગવે છે.૨“ પોતા ઉપર
રાજાએ એહ વાર અતુમ્રહ કર્યો અને પછી ખીજ
વાર અકારણુ શિક્ષા કરી હેય, તોપણુ જે મંત્રી
રાજનની નિદા કરતો તથી, તે ફરી સંપત્તિને પ્રાત
કરે છે,”” જ રાન્તને આશરે આજીવિકા કરતો
હોય અથવા જે તેતા દેશમાં રહેતો હોય, તે ને
તે રાજનુ' પ્રત્યક્ષમાં અતે પરૅક્ષમાં ગુણુમ્રાન હરે,
તો તેને વિચક્ષણુ નણુવો.:૫ જે મી રાન્નને
હુઠપૂવ'ક કુટિલ ઠરવા અથવા “હોઈ પણુ બહાના-
થી લેતે દડવા માટે શિખામણુ આપ્યા ઠરે
છે, તે રાન્્નનો પ્રિય હોવા છતાં લાંબા વખત
સુધી પોતાને સ્થાને ઢડી રાકતો નથી; એટલુ' જ
નહિ પણુ તેનો જવ પણ્ જેખમમાં આવી જય
છે.*૨ પોાતાતુ' સદૈવ કહ્યાણ નેતા રહીને પરા-
યાને રાજ સાથે બોલવા દેવો તહિ અને સ'ધિ-
વિમહુ આદિ સ્થાનોમાં સદૈવ પોતાના રાજનની
ઉન્નતિ ઇચ્છવી.: જે પુસ્ય તેજસ્વી, ખળવાત,
શૂરવીર, છાયાની જેમ રાજાને અતુસરનાર, સતય
વાદી, “કોમળ અને જિતેદ્રિય હોય, તે પુસ્ષ
રાજ્ગૃહમાં વસી શકે.” જે કાય'ને માટે બીજને
કહેવામાં આવે તે પહેલાં # જે પોતે જ “હુ કર્યું
ઠામ ઠજં ?' એમ પૂછી હાજર થઈ ન્તય છે, તે
“રાજયમાં વસી ચક છે.” રાણીવાસ સબધી,
અ'દરનાં કાર્યો વિરો તેમ # સ ત્રામ આદિ બહાર-
નાં કાર્યો વિરો રાન્્ત આજ્ઞા આપે, ત્યારે જે પુસ્પ
ડગી જતો તથી, તે જ રાજગહમાં વસી રકે છે.
ધૃરબારથી દૂર નીકળીને જે પોતાનાં પ્રિયજનોને
સભાર્યા કરતો તથી અતે આપ ડું: સહૃત
કરીને જે સુખની ઇચ્છા રાખે છે, તે રાજગહમાં
વસી શકે છે.:૬”5 પુર્પે રાજાનાં જેવાં વસ્રાભૂપણી
પહેરવાં નહિ, રાજની લગોલગ બેસવું' તહિ અને
વારેવારે છાની મસલત કરવી નહિ. આમ કરવા
શી તે રાજને] પ્રિય યઈ શકે છે.” “કાઈ ઠામમાં
નિમણૂક .થઈ હોય, તો તેમાંથી જરા સરખી પણુ
લાંચ લેવી નહિ; કેમ કે એ રીતે લાંચતું ધત
લેવાથી કાંતા બ'દીખાતુ' મળે છે અથવા તો
શિરચ્છેદ સહત ઠરવાનો આવે છે.““ રજા વાહન,
નસ, અલ'કાર અને જે કઈ ખીજી' આપે, તૈ જ
પુસ્પે નિત્ય ધારણુ કરું, એમ વત'વાથી જ તે
રાજને! અતિપ્રિય થાય છે.” આમ હે પાંડુન ૬"
નો | તમે ચિત્તને યત્તપૂવ'ક સ'યમમાં રાખને. હૈ
તાત | તમે આ તેરઝુ' વરસ આ રીતે રહેજે અને
પછી સ્વદેશમાં જઈ ઇશ્છાતુસાર કીડા કરજે.”
યુધિટિર નાહ્યા : આપત મંગલ હો! આપે
અમતૈ આ જે ઉપદેશ આપ્યા છે, તેવો ઉપ-
રશ કુ'તીમાતા અને મહામતિમાન વિદુર
સિવાય અન્ય “કોઈ અમને કહે એમ નથી.
હુવે આ ડુઃખમાંથી અમારો ઉદ્દાર કરવા મારે,
અમાશ પ્રસ્થાન માટે તેમ જ અમારા વિજય માટે
જ કાર્ય કરવુ' ઉચિત છાય, તે કરવાને આપ
ચોગ્ય છે.**
શ'પાયન બોલ્યા : યુધિધિરસાજે આ પ્રમાણે
કક્ષ એટલે ઠ્રિજશ્રેઇ ધોમ્યે પ્રયાણુવિયિને માટેનાં
સવ કાર્યો વિધિપૂવ'ક કર્યાં',“* પાંડવોને સમૃડિ,
વૃદ્ધિ; રા્યલાભ અને પૃથ્વીવિજય પ્રાપ્ત થાય
એ અચે તેમણે અસિગોને પ્રદીપ્ત કર્યા અતે
તેમાં મતપૂવ'ક હોમ કર્યો. પછી પાંચે પાંડ-
ઘાએ અસિની તયા તષાયન બ્રાહ્મણોની પ્રધક્ષિણા
અધ્યાય પમેઇ-પાંડવાએ વિરાટનગર પાસે જઈને શસીશક્ષ પર શસ્ો મૂક્યાં
કરીને તેમ જ યાજ્ઞસેતીને આગળ રાખીતે-એ છ
જણુંએ ચુપ્રવાસને માટે પ્રયાણુ આદયું', ૧
આમ વીર પાંડવોએ પ્રસ્થાન આદ્યું, ત્યારે જપ
હરતારાખામાં શ્રેઇ ધોમ્યમુનિ પણુ અચિહેનોને
લઈને પાંચાલદેશ તરક્ નીકળ્યા, વળી ઇદ્રસેન
આદિ સેવકો પણ્ યુધિઇિરના આદેશ અતુસાર
યાલ્વોને ત્યાં દ્રારકામાં ગયા. ત્યાં રથો! તથા
અશ્ચોનુ' રક્ષણુ ઠરતા રહીને તથા મનની વાતને
ગુપ્ત રાખીને તેએ સુખપૂર્વાક રહેવા લાગ્યા.“”*
ઇતિ શ્રીમહાલાશતમાં વિરાટપર્વા'તગ'ત પાંડવમ્રવેરાપજમાં
*ધોમ્યાપદેશા ” તામનો અષ્માય ₹૪ઘો સમદ
સૃધ્યાય પમો
પાંડવોએ વિરાટનગર પાસે જઈ ને
શસીવૃક્ષ પર શસ્ત્રો સૂડયાં
॥વૈટ્તવાચન ૨વાચ॥
તે થીજ વઝૂનિસિશાર્તથાવજજાપિતા ।
થસમોપાગુક્ત્રિળાઃજાહ્રિમમિતો યુ ॥ ૨ ॥
પશપાયત બે!લ્યાઃ પછી વીર પાંડવોએ
તલવારો સજી, બાણુનાં ભાથાં ખાંધ્યાં, ધાના ચામ-
ડાતાં મોશજ્'ઓ પહેર્યો" અતે યમુના નદી તરક્
ચાલવા માંડ્યુ" આમ બાર વરસતો વનવાસ
પૂરો કરીને, સ્વરાન્ય પાછું મેળવવા ઇચ્છતા એ
પાંડુવા યમુનાના દક્ષિસુતીરે પગપાળા ચાલવા
લાગ્યા. ત્યાં એ ધતુર્ધારીએ પવ'તોાના અને વતનના
ગહુત પ્રદેરોમાં ઝુકામ કરતા હતા.૨ એ મહ!-
ખળવાત મહાચાપધારી પાંડવો માર્મમાં મગોનોા
શિકાર ઠરતા કરતા દરાણ્ દેશની ઉત્તરે થઈ ને,
પ'ચાલ દેશની દક્ષિણું થઈને અને ચકૃતલોમ તેમ
જ શૂર્સેન દેશોની વચ્ચે થઈને; વનને વીંધીને
મત્મદેશમાં પેઠા. ત્યારે તેએ પોતાને પારધી
તરીકે એઅળખાવતા હતા.” તે વખતે ધતુય
તમા ખડ્મધારી પાંડવો ક્કા પડી ગયા હતા
અતે તેમનાં દાટીમૂછ વધી ગયાં હતાં. આ રીતે
૬૮૭
તેએ મત્યદેશમાં પહોંચ્યા, ત્યારે દ્રૌપદીએ યુધિ-
કિરમજને કહ્યું કે,“ ' જીએ, આ સાંકડા માર્ગો
અને વિવિધ ખેતરો જણાય છે. મતે લાગે છે “કે,
વિરાઢતી રાજધાની અહીંથી દૂર હશે. આથી
આજની રાત આપણે અહીં જ રહીએ, મને
અત્ય'ત થાક લાગ્યો છે.”
યુધિકિર બોલ્યાઃ હે ધન'જય | તુ' પાંચાથી-
ને બરાખર ઊ'ચઠ્ઠી લઈ તે ચાલ. એટલે હે ભારત!
આપણુ આ વનમાંથી નીકળીને રાજધાનીમાં
પહોંચી ત્યાં જ જકામ કરીએ.”
તૈશ'પાયન બોહ્યા ઃ એટલે અર્જુને ગ%રજતી .
જમ દ્રૌપદીને તત્કાળ ઉપાડી લીધી. પછી નગર
પાસે આવ્યું ત્યારે અજીંને તેતે નીચે ઉત્તારી.
આમ રાજધાનીએ પહેંચ્યા પછી કુતીત'ન
યુધિદ્િરે અજીંતને હહ્યુ' કે, ' આપણું આપણું,
આયુધો ડયાં મૂકીને નગરમાં પ્રવેશ કરીટુ # હે
તાત | આપણે ને આયુધો સાથે નગરમાં પ્રવેશ
કરીશુ; તો આપણે તત્રરજનોતે તિઃસશય ઊદ્-
વમ કરાવીરુ.“ પ” આ માંડીવધતુષ્ય મહાન છે,
મજબૂત છે અને સર્જ કોઈને જાણીતું છે. એટલે
આપણે જે એ આયુધને લઈને નગરમાં જઈ,
તો લોકો આપણુને તરત જ ઓળખી કાઢશે એ
વિરો સશય નથી.'પ આમ આપણામાંના એક
પણુ ઓળખાઈ નય, તો આપણે ફરી ખાર વરસ
વનવાસ નેોગવવે! પડરો, કારણ કે આપણે તેવી
પ્રતિજ્ઞા કરી છે. '“*
અજીત બોક્યો : આ રમશાતની પાસે, હે
શતૃષ્યે'દ્ર આ ઊચા ટેકરા ઉપર એક પહત
અને ગહુન રામીનું વૃક્ષ છે. તેને ભયકર શાખા-
એ છે અને તેના ઉપર ચડવું અઅતિકઠિન છે,૫૨,
છ પાંડવો | મને લાગે છે કે, અહીં' કોઈ મનુય્ય,
પૃણુ તથી. એટલે કાઈ આપણુને અહીં આયુધો
મૂકતા જેઈ જરો પણુ નહિ. વળી આ વૃક્ષ દૂર્
૧૦૮
શ્રામહાભારત-વિરાટ્પવ'-પાંડવપ્રવેશપવ*
માગ્ં આવેલા અતે વાથે તથા સાપોથી સેવાચે-
લ્લા વનમાં ઊગ્યું છે. ખાસ તો તે ગહુત રમશાત-
ની તજીક્માં જે.પ૪પ ૫ આથી છે ભારત!
આપણે આ વૃક્ષ ઉપર જ આયુધો મૂકીને નગર
તરક જઈએ અને ઠરાવ અનુસાર ઠા્ય કરીતે
દિવિસે। પૂરા કરીએ.
વૈશ'પાયન બોલ્યા $ હે ભરતોત્તમ | ધમ'રાજ
યુધિષ્િરને આ પ્રમાણે કહીને અજીંને ચસ્રો મૂડ-
વાની તૈયારી કરવા માંડી.” માત્ર એક રથમાં
બેસીને જે ધતુષ્યની સહાયથી અજી'ને સવ દેવો
-અને મતુષ્યોને જીત્યા હતા, તેમ જ જેતા વડે
પોતે અન્ય સમદ દેશો ઉપર જય મેળવ્યો હતો,
તે ભવ્ય, મહાતાદવાળા અને સમથ" શમુદળોને
સ'હારનારા અત્ય'ત ભય'કર એવા ગાંડીવ ધતુષ્ય-
ની દરતે તે પૃથાન'દન કુરસિંહ અજીતે ઉતારી
નાખી.પ૫“ જ ધતુષ્ય વડે પોતે કુસ્ક્ષેનનું સર્વ
રક્ષણુ કયું” હતુ, તેની અખડ પ્રત્યચાને પર-
તપ યુધિષિરે છોડી નાખી.“ સમથ ભીષસેતે
જે ધતુષની સહાયથી રણુસ'ષામમાં પાંચાલોને
જયા હુતા, જે વડે તેણું એકલાએ દિસ્વિજય
પ્રસગે અનેકાનેક રાગુઓને હરાગ્યા હતા, જેનો
પર્વતના ફાટવા જેવો તથા વજના કડાકા જેવો
ટકાર સાંભળીને રત્રુએ રણક્ષેત્ર છોડી નાસી
જતા હુતા અને જેના પ્રભાવથી સિ'ધુરાજ જય-
દ્રયને તેણું નાકલીટી ઘસાવી લીધી હતી, તે
ઘૂતુષ્યની પ્રત્ય'ચાને ભીમસેને ઉતારી નાખી.
તાંબાના જેવા લાલ મૉંવાળા, નિયમમાં બોલનારા,
મહાત બાકુવાળા, સમરમાં રાગુઆનેો ધાણુ કાહ-
નારા, શરવીર અને કળમાં અનેડ રૂપવાત હોવાથી
નદુલ નામ પામેલા, માદ્રીપુત્ર પાંઢવે પણુ પોતે
*જે ધતુષ્યની સહાયથી પશ્ચિમ દિશા ઉપર વિજય
સેળન્યે! હતે, તે ધતુષની પણુછ ઉતારી નાખી.
દક્ષિસુ આચારવાળા, વીર અને સમય સહદેવે
પણુ પોતે જે ધતુધ્યરૂપી આયુધ વડે દક્ષિણુ દિશાનો
જય કર્યા હતે!, તેની દોર છેડી તાખી.૨“૨*
તેમણું આ પ્રમાણે ધતુષ્યો છોડ્યાં અતે તેમની
સાથે ચળકતી તલવારો, મહામૂલ્યવાન શાથાએઓ,
તેમ જ વિપાઠ ને શુરધાર નામતાં બાણું! પણુ
મૂડયાં.૨”
વૈશ'પાયત બોલ્યા : પછી કુ'તીપુતર વુધિછિરે
નકુલને આજ્ઞા કરી “કે, “હૈ વીર | તુ' આ શમી
ઉપર ચડ અને આ ધતુષોતે તેતા ઉપર મૂક.'**
એટ્લે નકુલ તે શમીવૃક્ષ ઉપર ચડ્યો. ત્યાં તેતે
ગ્રાડ્ની જે જે બખોલો દિન્ય રૂપવાળી લાગી
તથા જેમાં તેને વર્ષાની ધાસ સામી નહિ પડે
એવી જણાઈ, તે તે બખોલેમાં તેણું ધતુષ્યો। મૂક્યાં
અને તેમને મજબૂત પારોથી હસીને ખાંધી
દીધાં.૨“૨૦ પછી વાંડવોએ તેના ઉપર એક સડદુ'
બાંધ્યું. એટલે નાક ફાડી નાખે એવી દુગધ
આવતાં જ મતુષ્યો “ અહીં' તો શખ બાંધ્યું છે'
એમ માનીને એ રામીજક્ષનો દૂરથી જ ત્યાગ કરે.
આમ એ વૃક્ષ ઉપર શબ બાંધ્યા પછી, ખે પર”
ત્તપ તથા શઞુનાશત-પાંડવોા ગાવાળા અને ભર-
વાડાને આ પરમાણુ કહેવા લાગ્યા: “આ અમે
અમારી એકસો એશી વર્ષની માતાતું મડદુ
બાંધું છે. કેમકે એ અમારા પૂવ'નેગ આચરેલો
અમારા કુળધમ' છે. ' આમ કહેતાં કહેતાં તે ચનુ-
નિષૂદન પૃથાન'દતો તમરની નજીક આવી પછેં-
ચ્યા.2૫-૨૪ પછી યુધિષ્ઠિરે પાંઠવાનાં જય, જય'ત, _
વિજય, જયતસેન અને જયદબલ એવાં ગુદય
તામો પાડ્યાં." આમ પોતાની પ્રતિજ્ઞા મ્રમાણે
પાંડવોએ તેરમા વષે“ વિરાટદેશમાં ચુસવાસે રહેવા-
તે માટે તૈના મહાન નગરમાં પ્રવેશ કર્યો.**
ઇતિ કમહાસારતમાં વિરાટપર્વા તગત પાઠવમવેરાપ માં
“યુપ્રિટ્િસાદિતી મતમૂડ”' નામને! ગષ્યાય પમ અમાપ
અધ્યાય ઉડ્ડો-ર્ગાસ્તવન
કડક:
મધષ્યાય દ્રો
_ડુગ્પસ્તવન
જ ॥ી વશળનનમ રવામ 1
(વ મસ્છમાતો યુપિષિ(દ ।
થષ્તુવન્મનેલા જેવી ર્યા ત્િસુવનેશ્રરીપ્॥ ૨ |
વૈરાપાયત બોલ્યાઃ સ્મણીય વિરાટનગરીમાં
પ્રવેશ કરતી વખતે, યુધિકિરે યશેદાના ગશ'માં
ઉતપન્ન યયેલા તારાયણુને અતય'ત પ્રિય, ન'દગોપના
કુળમાં જત્મેલાં, મંમળ આપનાશાં, કુળતુ વધત
કરતારાં, કંસને શગાડનારાં, અસુરોનો ક્ષય લાવ-
નારા, રિલાતટ ઉપર પછાડતાં જ આકાર તરક્
શડી જતારાં, વાસુદેવનાં બહેન, દિવ્ય ફૂલમાળાઓ-
યી સુશ્ઞોશિત, દિ્ય અબરને ધારનાર અને ઢાલ
તથા તલવારને સજતારાં એ ત્રિભુવનેથરી દેવી
દુર્માતુ' મતથી સ્તવન હયું.પ” જે મતુષ્યા
પૃથ્વીનો જાર ઉતારનારાં, પુણ્યરૂપા અને સદૈવ
કહ્યાણુમયી એ દવીતુ' સ્મરણુ 5ર છે; તેમને
કાદવમાં ખૃષ્વેલી દૂબળી માયની જેમ તે પાપમાં-
ચી તારી લે છે." દવીના દશ'તની આકાંક્ષાવાળા
યેધિષ્ટરિશિજે પોતાના નાના ભાઈઓ સાથે વિવિધ
સ્તોત્રાત્મહ નામો! વડે એ દેવીની વાર'વાર સ્તુતિ
કરવા માંડી: 'રું વરદાયિની! હૈ કૃષ્ણા! હે
કુમારી છુ બ્રહ્મચારિણી હું બાલસૂય' સમાન
આકાર્વાળાં] ર પૂણુંચદ્ર સમાન મુખવાળાં |
તમને નમરકાર હો” હે ચતુભુ'ન] હે ચાર
શુખવાળાં! હે પુછ સાથળ અને સ્તનવાળાં! હે
મોરપીછનાં ક“કણુવાળાં] રે ક્યૂર અને ખાજીખધ
ધારનારાં1 હે દેવી | તમે નારાયણુપત્તી લક્રમીના
જેવાં રોભે। છો.“ રેં ખેચરી | તમારૂં સ્વરૂપ અને
મારૂં બ્રહ્મચર્ય વિદ્ય છે, તમારા શરીરને! વણુ*
નીલ મેધના જેવો છે અને તમારૂં સુખ સક્ષણુ
સમાન છે.“ તમારા બાડુઓ ઈંદ્રધ્વજ જેવા ઊચા
એને વિશાળ છે. તમે તમારા હાચોમાં પાત્ર,
ડત
કમળ, યઢા, યાશ, ધતુષ્ય, મહાચક આદિ વિવિધ
આયુધો ધારણુ કરે છે।. પૃથ્વીમાં તમે « વિજ્યુટ્
સ્રીરૂપ છે. ૬ુડળાથી ભરેલા બે કાનો વડે તમે
અતત શોલી રહ્યાં છે.””પપ રે રવી] તમે
ચરની સ્પર્ધા કરતા મુખ વડે, વિચિત્ર મુકુટ વડે
અને સુશેશશિત “દેશબધ વડે વિરાજ રહ્યાં છો.૫*
સપ'ના જેવા આઠારવાળી ઝળહળતી કટિમેખલા
ધારણ કરવાથી તમે જણે અહીં' સપ'થી વીટ।-
પેલા મંદર પર્વતની જેમ ઝગી રહ્યાં છે!.૫*
મારતાં પીછાંતા ઊચા ધ્વજ વડે તમે રોભી રહ્યાં
છે।. કૌમારત્રતને ધારણુ કરીને તમે સ્વમ'તે પાવત
કયું છે..“ આથી હે દેવી] દેવો તમારી સ્તુતિ
ઠરે છે અને તમને પૂજે છે. હે ત્રણે લોકના રક્ષણુ
અચે મહિષાસુરતું મર્દન ઠરનારાં દેવી | તમે
મારા ઉપર પ્રસન્ન થાઓ. છૈ સુરથેછા! તમે દયા
કરે, તમે કલ્યાણુકારિણી થાએ. તમે જયા
છો, વિજયા છો, સ“ત્રામમાં જયદાયિની છે અને
વરદાત્રી છો. તો તમે મને પણુ અત્યારે વિજય
આપે. હે કાલી! હે કાલી | હે મહાકાલી) છે
મઘ, માંસ અને પરુ ઉપર પ્રીતિવાળાં| ગિરિ-
શ્રેઇ વિધ્ધ ઉપર તમારું સનાતન સ્થાન છે."” હે
કામચાર્ણી] જે મતુષ્યો ત્યાં તમારી યાત્રાએ
આવે છે, તેમને તમે વરદાન આપે છે. હે
ભૂમિતો શાર ઉતારનારાં] જે મતુષ્યો તમારે
સ્મરણુ કરે છે અને જેઓ તમતે પ્રભાતે પ્રણામ
કરે છે; તે મતુષ્યોને આ પૃથ્વીમાં પુત્રો અને ધત
એમાંતુ' કરુ જ દુર્લભ રહેતું નષી.૫“૫* હ
દુર્મા] તમે દમ (સંકટ)માંથી તારા છે, તેથી
લોકે! તમને દુર્ગા કહે છે. વનવગડામાં રખડી
ગયેલા, મહાસાગરમાં ડુબી ગયેલા અતે ચોર્ડાકુગા-
થી ઘેરાઈ ગચેલા માણુસો માટે તમે જ પરમ્ *
આધાર છે. છે મહાદેવી ] જળતરણુમાં અતે વતેમાં
તથા દુર્ગમ સ્થાનોમાં જે મનુષ્યો તમારૂ સ્મરણ
૬૨૦
શ્રીસહાભારત-વિરાટપર્ગ-પાંડવધેવેશપવર્ષ
ફરે છે, તેએ દુઃખ પામતા નથી. તમે છીતિ છો,
લક્ષ્મી છો, ધૃતિ છે, સિદ્ધિ છે; લજન છે! વિધા
છે સ'તતિ છે! અને મતિ છે..૨*-૨૨ તમે જ
સ'ધ્યા અને રાત્રિ છે, તમે જ પ્રભા અને નિદ્રા
છે, તમે જ ન્ચોતતા અને કાંતિ છો અને તમે જ
ક્ષમા અને દયા છે.. તમારી પૂજ કરવાથી તમે
મનુષ્યનાં બધન, મેહ, પુત્રનાશ, ધતનારા, વ્યાધિ,
ગ્રતયુ અને ભયને! તાશ કરે છે. આથી રાજ્યથી
બ્ર થયેલો હું તમારે શરણું આવ્યો છુ'.૨**૨૪
હે દેવી! હૈ સુસેથરી] હુ' શિર્ નમાવીને તમને
પ્રણામ કરૂં છુ, હે કમલપત્રનયના | તમે મારૂ
રક્ષણ કરો. હૈ સત્યા | તમે અમને સત્યરૃષે દશ'ન
આપેો.*5 રે દુર્ગા ] હે શરણામરતરક્ષિણી | હે ભક્ત-
વત્સલા તમે મને શરણુરૂપ થાએ.'
પાંડુપુત્ર યુધિછિરિં આ પ્રમાશું સ્તુતિ કરી,
એટલે તે દેવીએ તેમને દશન આપ્યાં.૨૬ અને
ચુધિષ્િરશાજની પાસે જઈ તેમને આ વચત કઘ્યાંઃ
દેવી બોલ્યાં: હે સમર્થ ! હે મહાબાડુ | હે
રાજન્ | મારાં આ વચન સાંભળ.૨” તને સ'ગામ-
માં ટૂક વખતમાં જ વિજ્ય મળરો. મારી કૃપાથી
તુ' કોરવસેનાને પરાજય આપીને તથા તેનો નાશ
કરીતે રાજયને નિષ્ક'ટક કરરે અને કરી પ્રથ્વીને
ભાગવરો. વળી છે રાજન્| તુ' ભાઈએ સાથે
પુષ્કળ આનદ પામશે.૨”*“ મારી કૃપાથી વને
સુખ અને આરીગ્ય પ્રાપ્ત થશે. આ લોકમાં જે
પુણ્યશીલ મનુષ્યો મારા આ રતોત્રતુ' સ'કીત'ન
કરશે, તેમને છુ પ્રસન્ન થઈ ને રાન્્ય, આવરદા,
સુંદર દેહુ અને પુત્ર આપીશ. છે રાજન્ | પ્રવાસ-
માં, નમરમાં, સત્રામમાં, શઞુ તરક્તા સ કટમાં,
વગડામાં, ભયકર વનમાં; સામરમાં અને ગહન
* મિરિ ઉપર જે મતુષ્યો તે” જેમ મારું સ્મરણુ
ઠયું' છે તેમ મારું રમરણુ કરરો, તેમતે આ લે!કમાં
કરું પણુ દલભ રરેરે નહિ. હે પાંડવો જે
મતુષ્ય આ ઉત્તમ સ્તોતરતે ભક્તિપૂર્જક સાંભળરે
અથવા તેને! પાઠ કરરો, તેનાં સવ* કાર્યો સિદ્ધ
થશે, મારી કૃપાથી તમે સૌ વિરાટનગરમાં રહા
હરો, ત્યારે કૌરવે! કે ત્યાંના તિવાસીએ! તમને
ઓળખી શકશે નહિ.' રાતુદમન યુધિછિરને આ
પ્રમાણ કહીને તથા પાંડુન'દનોની રક્ષા કરીને,
તે વરદાયિની દેવી ત્યાં ને ત્યાં જ અ'તર્ધાન.
થઈ ગયાં.૨૦-૩૫
ઇતિ શ્રીમહાભારતમા વિરાટપર્વા'તગત પાંડવપ્રનેશપર્વામાં
*દુર્ગાસ્તવ' નામનો અધ્યાય ૬ઠ્ઠો સમાસ
ઝષ્યાય ૭મો
વિરાટરાજને ત્યાં યુધિછિરનેઃ પ્રવેશ
॥ વૈશવાયન ૩વાય ॥
તવો વિરાટંપ્રથમ યુષિષ્િતે સગા ભમા૧ા-
સુષવિઇમાત્રગત્ | વેટ્યસવાન્ત્રતિયુસ્ય ક્રાંષના-
નલ્ષાનજ વક્ષ ૧રિજલ વાતા 1 ૨11 *
કૈશ'પાયન બોલ્યાઃ પછી સૌથી પ્રથમ, તે
ચુધિષિરરાજ વૈડૂય' જડેલા સાતાના પાસાઓને
વસમાં લપેઠીને તથા તેતે પોતાની બગલમાં
દબાવીને સભામાં બેઠેલા વિરાટરાજા પાસે ગયા.*
સહાયશસ્વી, કૌરવવ શતુ' વધ'ન કરતારા, મહાનુ-
ભાવ, નરેદ્રોથી સહકાર પામેલા અને તીક્ણુ
વિષવાળા સપ'તી જેમ જેમની પાસે સહેજે ન
જઈ શકાય એવા એ યુધિષ્રિર રાજા યશસ્વી
રાષ્ટ્રપતિ વિરાટની પાસે ગયા.* ત્યારે બળ, રૂપ
અને અપૂવ તેજ વડે દેવ જેવા એ મહાન
નર્પતિ મોટી ઘતધટાથી વેરાયેલા સૂય જેવા
તથા ભસ્મથી ઢ'કાથેલા અસિ જેવા વીયવાન
લાગતા હતા.* વાદળથી વી'ટાયેલા ચદ્ર જેવા
એ પાંડવને આવતા ન્નેઈને વિરાટરાજ તરત જ
વિચારવા લાગ્યો કે, ' પૂણીચળ્રના જેવા તેજસવી
મુખવાળા આ કોઈ મહાતુભાવ આવ્યા છે. '*
તૃણુ પોતાની પાસે નેડેલા મ'ગીએ।, દ્રિજે, ચતો,
1ગાઊ કરી ૫
નો વેશ રાખી ડૃધિદિરૅ વિરાટ ખના સાશાક્તિ ર જ કાગ ન
“કક નામ અત સાદા શાહ જ હેરો મદોન્મત્ત હાથી જેવી કા વિય લક કલુ કે, “હે નિત! કૃપા કરીન
મતી શગ્પ કાનિ ની ૨ અને સુદર જ આવતે હોય ને આથી તેણે ન પાપ મુરબ્બી જેવા લાગ છો ગઆપની
કાઈ સકતી સપ્રાઢ કે રગના પ એવા જ અધિકારને યોગ્ય છે! તથા
“પ મારુ રાર્ય ચવાવા, કેમ કે આ
-તજ્ઞા કરશે તને ડુ સખ્ત સનત કરીશ
અધ્યાય ૭મો!-વિરાટરાજાને ત્યાં ચુધિછિરને॥ પ્રવેરા
વરવો અને ખીજ સભાસદોને પૂછ્યુ” કે, 'રાજનાં
જેવાં લક્ષણુવાળા આ “કાણુ સભાની સામે જેઈ
ર્યો છે : આ"ાણુ મતે પહેલીવાર જ મળવા ગાવે
છેદ આ શ્રાક્ષણુ હાય એમ મને લાગતુ' નથી.
મારા ધારવા પ્રમાણે તો આ પૃથ્વીનો અધિપતિ
રાવો એેઈએ. એની પાસે દાસ નથી, રથ નથી
અને હાથી નથી. છતાં એ ઇંદ્ર જેવા તેજસવી છે.*
શરીર ઉપરનાં ચિહૂતા ઉપરથી સૂચિત થાય છે
કે આ “કાઈ મુમટધારી રાજવી છે. આવું મારા
મનનું ધારવુ' છે. “કાઈ મદમસ્ત હાથી જેમ કમલ-
સરોવર પાસે નય, તેમ આ જરા પણુ વ્યથા
વિના મારી પાસે આવી રહ્યો છે 1”
વિશટરાજ આ પ્રમાણે તક'વિતર્ક કરી રકા
હતા, તે વખતે યુધિછિર્ તેની પાસે જઈ બોલ્યા
કે 'હે સમ્રાટ | જણે, છ દ્વિજ છુ મારં સર્વસ્વ
તાશ પામ્યુ' છે અતે હુ અહીં આજીવિકાને અથે”
આવ્યો છું.“ રું નિષ્પાપ! હે વિભુ| હું અહીં
તમારી ઇગ્છાતુસાર વ્તી'ને તમારી પાસે રહેવા
ઇસ્છુ' છુ'.' એટલે વિરાટરાજે હપ' પામીને તેમને
આવકાર આપ્યો અને ઢલુ' કકે, ' તમે ભલે પધાર્યા.”
આમ રાજાઆમાં સિંહ જેવા એ ચુધિષિરને સત્કાર
આપીને વિરાટરાજે પ્રસન્નમનથી તેમને આ વચન
હાં 'હે તાત] છું તમતે પ્રેમપૂર્વક પૂછુ' ષ્ઠુ
યુ તમે કયા રાજાના રાજ્યમાંથી અહી' આવ્યા
1 લમારુ ગોત્ર શુ છે ? તમારું નામ રુ છે?
તમે શુ' સિક્ષ નણે। છો ? અને તમે કઈ વિઘા
સિદ હરી છે! આ તમે મને તત્ત્તતઃ કહો '***
યુધિષિર બોલ્યા ૬ હૈ વિરાટરાજ 1! પૂર્વે ફુ
યુધિષિસતા સખા હતો. છુ વ્યાઘપાત્* ગોત્રનો
હ વ્યાધ્રપાત્ એવુ” યનું (ધમ'નુ') નામ છે. ધમ'થી
અ થયેલા માટે યુધિનિરે પોતાને વૈયાદ્યપદ્ય કલા છે.
તાન એટલે વ્યાઘ્રયમ; તેનાથી વીંટાયલે! રથ
ર તું વાહન હોવાયો પણુ પોતાને વૈયાદ્રપવ્ર કલા
* ભાહમણુ એટવે અહાવેત્તા.
ડેક
વિપ્ર છું, વળી હુ' જુગારીઓના પાસા નાખવામાં
કુશળ ષુ' અને હું કક નામે વિખ્યાત છુ.**
વિરાટ બોહ્ચો : અહો | તમે જે વર ઇચ્છો
છો, તે હું તમને ખુશીથી આપુ' છુ'. તમે મત્ય
રશ ઉપર શાસત કરો. હું તમારે અધીન થઈ
ગયો છું. મતે ઘૂત રમનારા જીગારીએ સદેવ
પ્રિય છે. હે દેવ તુલ્ય | તમે તો રાજ્યને માટે
ચોગ્ય છો.**
યુધિષિર બોલ્યા : હે મત્યનરેશ 1 એકવાર
શરત બડયા પછી હારતાર પ્ુસ્ષ સાથે મારે ગ્ર
પણુ વિવાદ થવો જેઈએ નહિ. મે કોઈને જતો
રાય, તો તે માર; જતેલુ' ધત લઈ જાય નહિ.
તમારી કૃપાથી મતે આ વર હો.
વિરાટ બોલ્યો: કાઈ તમારું અપ્રિય આચ-
રરો, તો હુ' તેને અવશ્ય હુણી નાખીશ. તે જે
ખ્રાહ્મણુ હરો, તો છું તેને દેરાપાર કરીશ. હે સંમિ-
લિત પ્રજાજનો ! તમે આ સાંભળો. મારી જેમ જ
આ કક પણુ આ દેશતો સ્વામી છે.પપ હે કક
તમે મારા સખા છે. તમને મારાં વાહને! જેવાં
વાહને! મળશે, પ્રુષ્કળ વસ્રો અતે ખાનપાન મળરી.
તમે અ'તઃપુરનાં અને ખહારનાં કામે! નિત્ય જેતા
રહેને. આ મેં તમારે માટે મારું ટ્વાર ખુલ્લુ
મૂડયું છે."* અર્થાત્ તમને જાઈ પણુ સ્થળે જતા
રાકવામાં આવશે નહિ. આજીવિકાનું' કાટ ભોગ-
વતા જે કાઈ મતુષ્યો તમારી પાસે વાત ઠરે,
તેમતે વિશે તમારે મતે ખબર આપવી. એટલે
હુ' તેમને તે ખધુ' જ આપીશ. આ વિશે તમારે
સશય રાખવો નહિ. વળી તમારે મારી આગળ.
કશો ભય રાખવો! નહિ.
થશ'પાયન બોલ્યા : આ પ્રમાણે નરસિંહ
યુધિષ્ઠિરે વિરાટરાજ સાથે સમાગમ ક્યો અને
તેની પાસેથી વર પ્રાપ્ત કર્યો. પછી પરમ સન્માન
પામેલા એ ધીર ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યા
શર શથ્રીમહાભારત-વિરાટપવ-પાંડવપ્રવેરાપવર
તડતતત્ક્્ત્ક્ઝ્ઝ્ડ્ડડડડડઝડઝડડડક
અને કોઈ પણુ મતુષ્ય તેમના અજ્ઞાતવાસ સ'ભ'ધ- | ગયા અને તેને વિરાટરાજના કહેવા પ્રમાણે
ન એ ચસ્તિને કી મ નહિ,પ૫૮ પૂછ્યુ. મોટા મતવાળા ભીમ વિરટરાજ પાસે
વૈ થ્રીમહાશારતમાં વિરાટયર્વા'તગ'ત પાંડમવવેચપવમાં | ગયા અને તેને આ પ્રમાણ પ્રૌઠ વચન કહેવા
'સુધિકિરમવેશ? નામતે! અધ મે ન ન જ
સ સમા બજ, જુ તરજ] હુ' બદ વ નામનો રસોઇયા
ષ્યાય «થો છુ, કું ઉત્તમ શાકભાજી રાંધુ' છુ'. તે! તમે મને
લીસસેનતો સવેરા તેકામ પરરાખા
0 મ રીપ સતાન વિરાટ બોલ્યો $ તુ' રસોઇયો છે એની મતે
અથા્પત્તે મીતષણ: શ્રિય/ સતજન્યુવાયથી | શ્રટ્ટા પડતી નથી. તું તો સહઅક્ષાચત ઘૈદ્રના
સિદૃષિસાસવિત્રમઃ | સગાં વ્વીચ વરેળ
પાર્યન્તસિ સ જાણાંમપવોશવત્રમથ્ ॥ ૨ ॥।
વૈશ'પાયન બોલ્યા : પછી ભય કર બળવાળો,
આંતિર્થી ઝગઝગતો સિંહના વિલાસ જેવા પરાક-
મવાળો અને મિર્રિજ મેસ્તા જેવા દઢ શરીરવાળા
તે ભીમસેન કાળાં વસે! ધારણુ કરીને તયા હાથમાં
કડછી, તાવેથો તેમ જ માંસ કાપવાને ખુદ્યો ને
ચળહતો ગજ્વેલનો છરા લઈને, રસેઇયાના વેશે,
એ મત્્યરાજ પાસે આવીને ઊભે! રહ્યો. તે સમચે
તે સૂય'તી જેમ પોતાના ઉત્તમ તેજથી આ લેને
૪ણે “કે પ્રકાશિત કરી રહ્યો હતે।.પ** તેને આવેલો
નેઈને વિરાટરાજે એકઠા મળેલા પ્રનનજતેને હર્ષ
. પમાડતાં કહ્યુ ક, ' સિ'હુતા જેવા ઊંચા ખભાવાળો,
અત્યત રૂપભરેલે। અને શ્રેષ્ઠ નદી જેવો આ યુવાન
“કોણુ છે?” સુર્ય જેવા આ પુર્ષને મે' પૂવે” નયા
નથી. ઘણા તર્કો કરૂં છુ, પણુ મતે એને વિરો
નિશથ્ય થતો નથી. વળી આ નરસિ'હે એના મનમાં
શુ ધાયું” હશે, તેની પણુ હું' સાચી અટકળ કરી
શક્તો નથી.* એને ન્નેતાં જ મને વિચાર આવે
છે કે, આ “કાઈ ગધવ'રાજ છે કે ઇંદ્ર હશે ? એટલે
હે નગરજનો | આ મારી સામે કાણુ ઊભે! છે તેની
તમે તપાસ ઠરે. તેની જે ઇચ્છા હોય તે તત્કાળ
પુરી થાએ।.' વિરાટરાજનાં આ વચનોથી આજ્ઞા
પામીને વિરાટનરેશના શીઘ્ર ગતિવાળા પુસ્ધો
ધર્મન'દનના નાના ભાઈ કુ'તીપુત્ર ભીમસેન પાસે
જેવો શોભે છે. વળી તારાં તેજ; રૂપ અને પરાક્મથી
તાતુ'નરામાં કોઈ મહાન નર હેય તેવો ઝળકેછે.”
ભીમ બોલ્યો: હૈ નરેશ! ડુ રસોઇચો છુ
અતે તમારી સેવા ઠરવા આન્યો છુ. મતે સૂપ
બનાવતાં સરસ આવડે છે. પૂતે' યુધિકિરિ રાનનએ
મારી બનાવેલી તે સવ વાનીઓના સ્વાદ લીધા
પણુ છે.“વળી હે રાજન્] બળમાં અને મહ્યયુડ્માં
ઝડ ઢયારેય મારે બરોબવિયો નથી. અરે | સિહે
અને હાથીઓ સાથે પણુ મેં ભેટા કર્યો છે. તે!
હૈ નિષ્પાપ | કુ” તમારુ સદૈવપ્રિય કાય કરીશ.૫*
વિરાટ બોલ્યો: હુ' તાર ઇચ્છયું વરદાન
આપુ છુ. તુ' જલુ બોલે છે તેલુ' રસોડામાં કામ
કરજે. બાકી એ કામ તારે મારે લાયક હોય એમ
તો ડું નથી માનતો. તું' તો સચુદ્ર સુધીની ધર-
તીને અધિપત્તિ થવાને યોગ્ય છે. આપ છતાં આ
મે તારી ઇચ્છા પ્રમાણે કયું” છે; તો તું મર
રસોડામાં મુખ્મ અધિછાતા થા. આ પહેલાં ત્યાં જે
માણસો નિમાયલા છે, તે સૌના અધ્યક્ષ હું તને
નીમુ છ્ુ,પ૧૦૧૨
તૈશ'પાયનબેલ્યાઃ આ પ્રમાણુભીમ પાકશા-
ળામાં નિમાયા ને વિરાટરાજનો અતયત પ્રિય
પાત્ર થયે!. તે અમ વિરાટદેશમાં રહેવા લાગ્યો,
તતોપણુ ખીન્ન માણુસે! તેમ જ «યાંના રાજ્સેવકા
“કાઈ તેને ની શડયું ન'ડે.**
ઇતિ શ્રીમહાશાર્તમાં વિરાટપર્વા“તગ'ત પાડવપ્રવેરાપવ'મા
“ભીોમપ્રવેરા' નામના અધ્યાય ૮મો! સમાસ
અધ્યાય લમે!-રપરીનેઃ પેવેરા
૬૬૩
અધ્યાય જમા
“ પરીને પ્રવેરા
॥ વૈશંરાવત રવાર ॥
પ
જબાન વદ્માન્ ફટન ભવય
શુષિસ્તિતા॥ ૨ ॥
વશપાયત બોક્યા : પછી નિમ'ળ સ્મિત-
વાળી અને ર્યામળ લોચનવાળી કૃષ્ણાએ પાતાના
વાંકડિયા છેડાવાળા, સુ'દર, કાળા, પાતળા, “કોમળ
તથા લાંબા રોતે એકઠા ઠરીને ગૂ'થી દીધા.
પછી તે મુલાયમ “દેશોને જમણૂ। પડખામાં ઢાંકી
ધઈને, અત્યત મલિત એવું એક જ વસ પહેરી-
ને અને સૈરંધ્રીતો વેરા ધારણુ કરીને તે દુઃખિ-
ચારીતી જેમ વિશટનમરીમાં ભટકત્રા લાગી.
યારે નમરવાસી સ્રી અને પુસ્યો આમ-
તેમ ભટકી રહેલી એ કૃષ્ણાની પાછળ દોડવા
લાગ્યાં.'-* તેમણે તેને જેઈ ને પૂછ્યુ: 'તુ'
હણ છે? તુ' સુ” ઠરવા ઇ્છે છે :' પછી છે
જેર 1] દ્રૌપદીએ તેમને હ્યુ કે, “ કું સૈરધ્રી
છુ અને આજીવિકા માટે અહીં” આવી છુ.”
જે કોઈ મતે કામે રાખશે, તેવું કું' ઠામ કરવા
ઇશ્છુ' છુ, તેતાં રૂપ, વેશ અતે સુમધુર વાણી-
ને લીધે કોઈ એ માન્યુ” પણુ નહિ કે, આ કાંઈ
અન્નને મારે આવેલી દાસી છે. તેવામાં કેકપ-
રાજતી પુત્રી અને વિરાટરાજની અતિ માનીતી
રાણીએ મહેલમાંથી નગરમાંગ' તરક્ નતેતાં એ
ડુપદ્ધુગીને જેઈ.* આવી રૂપવતીને, અનાથ
અને એક લૂગડાભેર જઈને તેણું તેને બોલાવી
અને પૂછવા લાગી : ' હૈ ભદ્રા | તુ” કોણુ છે ?
9 દુ કરતા ઇચ્છે છે #'” પછી હે રાજેદ્ર !
ડુપલ્નદિનીએ તેને કહ્યુ કે, “કું સૈર્રી છું
અને આજવિકાને માટે" અહીં' આવી છુ. જે
કોઈ મતે કામે રાખરે તેવુ હુ' કામ કરવા
ઇચ્છા રાખું છુ. '
સુદઘ્ણા બથી : હે ભામિની ! તુ ભલે કરે,
પણુ તારા જેવી રૂપાળી સ્રીએ દાસી હોય જ
નહિ. તે તો! *તનતનાં અનેક દાસદાસીઓને
આજ્ઞા ઠરતારી જ હોય.“ તારી યૂ'ટીએ ઊચી
નથી, તારી સાથળો પરરપર અડીને રહી છે,
તારાં બુદ્ધિ, નાભિ તે શબ્ઠ એ ત્રણુ ગ'ભીર
છે; તારાં નેત્ર, નાસિકા, સ્તન અને શ્રોણીમ'ડલ
એ ૪ ઉત્તત છે, તારાં હાથ પમનાં તળિયાં,
તારી આંખતા છેડા, તારા હેઠ, તારી જીમ ને
તારા નખ એ પાંચ રક્તવર્ણાં' છે. તારુ ભાષણુ
હસતા જેવુ' મધુર છે.*” તારા કેરા સુદર છે,
તારા સ્તન સોહામણું છે અને તારાં નિતબ
તથા સતત ભરાવદાર છે. આમ ઠારમીરની ધોડી-
ની જેમ તુ' તે તે સુભ લક્ષણાથી સ'પન્ન છે.પ૫
તારાં નેત્રની પાંપણ! શામળી છે, તારા હેઠ
રાતાં ઘિલેડાં જેવા છે અને તારી કમ્મર
પાતળી છે. શખનતા આકારને તારો ક છે,
લોહીથી ભરેલી તારી નસો છે અને પૂર્ણાચદ્ર
જેવુ' સુ'લર તારું મુખ છે.*૨ શરદજતુના કમળ.
જેવી તારી આંખો છે, શરદ%તુતા કમળ જેવો
તારો ગધ છે અને શરદત્ઠતુના કમળને સેવ"
નારી લક્ષ્મી જેવું તાર સ્૫ છે."* રુ ભદ્રા ;
કહે તુ' કાણુ છે? દાસી તો તુ' કાઈ રીતે નથી.
જ. તુ' યક્ષી છે? દેવી છે ? ગધવી છે “કે પછા
અપ્સરા છે ?"* તુ દેવકન્યા છે ? નાગકન્યા છે ?
“8 નગરદેવતા છે ? તુ' વિઘાધરી છે? કિન્નરી
છે “કે સાક્ષાત્ રોહિણી છે ₹“* અથવા તું અક્ષ-
બુષા, મિશ્રકશી, ઝુડરીકા કે માલિની છે? તું
ઈંદ્રાણી છે કૅ વારણી છે? અથવા તું ત્વણ-
ની, ધાતાની કે પ્ર્નપતિની પત્ની છે # હે રુસૌ |
રવામાં વિખ્યાત એવી દેવીઓમાંથી તું કઈ
રવી છે £*
43૪
દ્રૌપદી બોલી : કુ દેવી નથી, ગધવી* નથી,
આસુરી નથી, તેમ રાક્ષસી પણુ નથી. છુ તો
દાસીપણુ' ઠરતારી સૈરધ્ી છું. આ હું તમને
સાચુ' જ કછુ છુ.” હે શુભા | હુ વાળના સુંદર
અભોડા ગૂચું છુ, અ'મરામ માટે ઉત્તમ ચદ-
નાદિ ઘસી નણુ' છું” અને મહ્ષિકા, ઉપલ, પશમ
તેમ જ ચ'પઠની જતનતની અતિમને।હર માળા-
એઓ પરેોવુ' છુ પૂવે ડું કૃષ્ણુની પ્રિય પટરાણી
સતયભામાની તેમ જ કુસ્વશી પાંડુપુત્રોની પરમ
સુંદર પતી કૃપ્ણાની સેવામાં હતી. આમ કુ
દેજુદે સ્થાતે ફસ છું અને સુદર ભોજત પાગ
છુ' અને મતે જેવાં અતે જેટલાં વસો મળે છે,
તેવાં અને તેટલાંથી હું આન'દ માતુ' છું. દેવી
દ્રૌપદીએ પોતે જ મારું માલિની તામ પાડ્યું
છે. એવી હું, હે સુદેપ્ણા | આજે તમારે ઘેર
આવી છુ.૫૯-૨૫
સુદ્ષ્ણા બોલી ૬ મને સ'શય જ નથી કે ડુ
તને મારા માથા ઉપર જ રાખુ. પણુ ત કરે નારા-
યણુ ને રાન્ત તારી કામના કરે અતે સર્વ મનથી
તારા ઉપર આસક્ત થઈ નય તે? કેમ કે આ
મારા મદિર્માં તે રાજદરબારમાં જે જે સ્રીઓ છે,
તે સવ' પણુ તતે આસક્તિપૂર્વક જેયા કરે છે,
તે પછી ક્યા પુગ્ષતે તુ' મોહિત ત કરે ₹૨૨૨૨
આ મારા ઘરને આંમણું ઊસેલાં વૃક્ષોને તુ' ને |
તેએ પણુ તને જાણુ નમન. કરી રહ્યાં હોય એવાં
રખાય છે. તો તું કયા પુસ્્ષને મોહ ન પમાડે ₹૨*
હે સુશ્રોણી 1 વિરાટરાજ તારું અલૌકિક રૂપ ન્નેઈ-
ને મારે ત્યાગ કરી દે. હો વરારોહા ] સર્વ ચિત્તે
તે તારા થઈ જય. હે નિર્દોષ અ'ગવાળી ]
ચંચળ અને વિશાળ લેોચનવાળી ! તુ' જે જે
આસક્ત પુરષ ઉપર દણિપાત કરશે, તે કામાધીન
ચઈ જરો.૨૫ આમ હે મનોહર હાસ્યવાળી | હે
સવ સુ'હર અ'ગવાળી 1 જે પુસ્ષ તને સતત જેયા
શ્રીમણાભારત-વિરાટ્પર્વ-પાંડવપ્રવેશપવર
કરરો, તે હામને વશ થઈ જરો.” છુ સુદર ભૂકુટિ-
વાળી | જેમ માણુસ પોતાના વધને માટે રૃક્ષો
ઉપર્ ચડે છે, તેમ મારા રાજધરમાં તારા વાસ
મારે માટે તેવો જ વિનાશકારક થઈ પડે,** હૈ
પવિત્ર સ્મિતવાળી | મતે લાગે છે કે, જેમ કકઠી
(છ પગવાળા જતુ ) પોતાતા મૃત્યુને નેતરવા જ
ગભને ધારણુ કરે છે; તેમ કું તતે મારા ધરમાં
વાસ આપુ, તો તે મારે! વિતાશ તોતર્યા જેવુ
જ થાય.*“
દ્રૌપદી બોલી : છેં ભાવિની | વિરાટરાજ કે
ખીજ કોઈ પણુ પુરષ મતે કદાપિ મેળવી રકે
એમ્ નથી; કેમ કે પાંચ યુવાત ગ'ધર્વો મારાં પતિ
છે.” તેએ “કાઈ મહાબળવાન ગધર્વરાજતા પુત્રો
છે અને તેઓ નિત્ય મારી રક્ષા ઠરે છે. વળી ડુ
પણુ છ'છેડી ન શકાય એવી છુ'*૫ ૪ મતે
એઠું ન આપે તથા જે મારી પાસે પગ ધોવરાવે
નહિ, તેને ત્યાં વાસ કરવાથી મારા ગધવ પતિ-
એ પ્રસન્ન રહે છે.૨૨ પણુ જે પુસ્ષ મને બીજ
સાધારણુ સ્રી જેવી માનીતે મારી અભિલાષા
કરરે, તે પુસ્ય તે જ રાત્રે બીજા ખોળિયામાં પેસી
વાસે! પામશે; અર્થાત્ મરણુ પામરે.** વળી હે
અ'ગતા | કોઈ પણુ પુસ્પ મતે શિયળથી ડગાવી
શકે એમ છે જ નહિ; હારણુ કે મારા દુઃખચૂરા
બલવાન ગધર્વો પતે અત્યત વહાલા છે.” છૈ
શુચિસ્મિતા | તેગ ચુપ્ત રહીને પણુ મારું નિત્ય
રક્ષણુ કરે છે.
સુદેષ્યા બોલી : ત્યારે ન'દ્ની | ભલે તુ
ઇચ્છે છે તેમ હું તને રાખીશ,* તતે કદી પણુ
જાર્ઈના પગતે કૅ એઠને! સ્પર્શ કરવાતો પ્રસંગ
નહિ આવે.
વૈશ'પાયન બોલ્યા? આંમ હૈ જતમેજય !
વિરાટરાજની રાણીએ કૃષ્ણાને સાંત્વન આપ્યુ,
એટલે તે પતિવતા અને ધર્મંપરામણા સતી તે
અધ્યાય ૧૦મો-સહદેવતે! પ્રેવેરા
જે
1૫૫
તમરમાં રહેવા લાગી. આમ છતાં ત્યાં કોઈ પણુ | છે ? તારી પાસે ક્યું શિલ્પ છે ? તુ' કૅમ કરીતે
'જણુ તેને બરબર ઓળખી રાડયું નહિ.* ₹*
ઇતિ ક્રોમહાલારતમાં વિરાટપર્વા'તર્ઝત પાંડવપ્રવેગપર્વ'માં
*ત્રૌપદીપ્રવશ' નામનો અધ્યાય હમો! સમાસ
અષ્યાય ૨૦૫
સહદેવનો પવેશ
ક ॥ વૈત્તવાયન વાન
સુર્હેવોડવિ મોવાનાં જીતવા વેવમનુતમમ્।
મયાં એવાં સમાસ્યાવ વિરાટમુવયાટ્ય ॥ ૨ ॥
વૈશ'પાયન બોલ્યાઃ પછી સહદેવ પણુ ગોવા-
ળનો ઉત્તમ વેષ લઈ ને ગાવાળિયાની બોલી બોલતે-
મોલતો વિરાટરાજાની પાસે જવા નીકળયે..૫ તે
રાજશવનતી પાસેની ગાશાળા પાસે જઈને ઊભા
રશો; એટલે રાન્્ન તેને નેઈ ને વિસ્મય પામ્યો અને
તેસે પોતાના માણુસાને તેની પાસે મોકલ્યા.૨
આમ નરોમાં સિ'હ જેવા મહાતેજસ્વી સહુદેવને
તેમતી સાથે આવતે નેઈ ને રાજાએ ઊશા થઈને
એ કુસ્ત'દનને પૂછ્યું કે,” ' તુ' કાનો મવુષ્ય છે
યાંથી આન્યો છે? તુ રું કરવા ઇચ્છે છે ? હૈ
નરસિંહ ! મે” તને પૂતે' જયો! નથી. તે તું મને
સાચેસાચુ' કહે.'” આમ શત્ુતાપન વિરાટરાજને
મળીને, તેના પ્રશ્ન સાંભળીને સહરેવે તેતે મેધના
મહાસમૂહ જેવા ઘોષથી કહ્યું: “હુ અર્ટિતેમિ
નામતે। વૈશ્ય છુ. હું કુસ્શ્રેછોનો ગોપરીક્ષક હતો,
પણુ હૈ નૃપતિશ્રેષઠ ! તે રાજસિ'હ પૃરથાપુત્રો કયાં
છે તેતો મતે પત્તો નથી. આથી ડુ તમારી પાસે.
રહેવાને ઇચ્છુ છું. કારણુ “કે ઉધોગ કર્યા વિના
મવુષ્ય જીવી શક્તો નથી અને મને તમારા વિના
જે કોઈ રનત રચતો નથી.”*
વિરાટ બોલ્યોઃ તુ તે બ્રાલ્ણુ કે ક્ષત્રિય હોય
એવો લાગે છે.તાજું રૂપ તો સસુદ્ર પય”તની પ્રથ્વીના
રજા જેવુ" લાગે છે. તો હે રાઞુહ'તા | તુ' મને
ખરેખર કરે. આ વૈશ્યકર્મ' તારે માટે ઉચિત જ
નથી.” તુ'હયારાજના રાજ્યમાંથી અહીં' આવ્યો
અમારામાં સદાકાળ રહેરો? તુ' અહીં શું વેતન
લેશે તે તુ' કહે.“
સહદેવ બોલ્યોઃ પાંચ પાંડુષ્રુનોમાં યુધિઠિર
એ સૌથી મોટા ભાઈ છે. તેમને ત્યાં સો સેનાં
એક એવાં ગાયાતાં આઠ લાખ ટોળાં હતાં.“ વળી
તેમતે ત્યાં ખસે! બસોતાં એક એવાં બીન્ન' ગાયે-
નાં એક લાખ ટાળાં હતાં. આ ઉપરાંત તેમને
«યાં ખીજ ગાયો પણુ હતી. હું એ સવ' ગાયોનો
પરીક્ષક હતા અને લે.કો મને ત'તિપાલને નામે
આળખતા હુતા.પ* ચારેબાજી દશ દશ ચે।જતમાં
રહેનારી ગાયોની ભૂત, ભવિષ્ય અને વત'માનની
જે ક'ઈ સ'ખ્યા હોય, તે મને અનણી નહોતી."
મહાત્મા યુધિછિર મારા ચુણુને સારી રીતે જણુતા
હુતા અતે તે કુર્રાજ યુધિછિર મારાથી સ'તુછ
હુતા.૫૨ જ જે ઉપાયોથી ગાયોમાં વધારા થાય
અને તેમને કરશે! પણુ રોગ લાગે નહિ, તે તે
ઉપાયો હુ જણું છુ'- મારામાં આ શિલ્પો રહ્યાં
છે,.૫ વળી હૈ રાજન્] જેમનાં મૂતર સૂધવાથી
વાંઝણી પણુ પુત્રવતી થાય, તે જીભ લક્ષણુવાળા
આખલાઅઆને પણુ ડુ' આળખી શકુ છુ-"*
વિરાટ બોલ્યોઃ મારે ત્યાં એકજ વણુ'વાળી
અને વિધવિધ ગુણુ।વાળી ગાયોનાં એક લાખ રાળાં
છે. ડું તે સવ પશઞુએ તથા તેમના રક્ષકો તને
સોંપુ' છું. આમ મારાં પરએ અહીં તારા
આશ્રયમાં રહેશે." *
ષશ'પાયત બોલ્યાઃ આમ નરોત્તમ સહદેવ
પૃથ્વીપતિ વિરાટરાજને મળીને ત્યાં જ સુખપૂવ'ક
રહેવા લાગ્યો. રાજાએ તેને તેની ઇચ્છો અતુસાર
જીવિકા પણુ બાંધી આપી- આ પ્રમાણે કાઈ જણુ *
તેને કાઈ પણુ રીતે આળખી શડયું નહિ.૫*
ઇતિ શ્રીમહાસાર્તમાં વિરાટપર્વા'વગ'ત પાંડવત્રવેરાપવ'માં
*સહદેવપ્રવેરા” નામનો અધ્યાય ૧૦ મો સમાપ્
૧૧૬
થ્રીમહાભ્ારત-વિરાટપવ-પાંડવપ્રવેરાપવરે
ઝષ્યાય દશમો
અજીનતો ગ્રવેશ
॥ ૧રવાયન સેવાય ॥
અથાવરોડ્ટર્વત હવસંવલા લીનામજનારધરો
જૃર્રધુનાન્ | માજારતમે પતિકુચ્ય કુંરજે હીથ જ
હંવૂયરિદાટજે શમે ॥ ₹ |
લૈશ'પાયત બોલ્યાઃ પછી ત્યાં ગ્રીઆના અલ'-
કારોને ધારૂણુ કરનારો એડ ર્પસ'પત્તિવાળે ભવ્ય
પુરષ કોટની નજકમાં દેખાયો, તેણ કાને મોટાં
શુળ! પહેર્યાં” હતાં અને હાથમાં શ'ખતાં બલૈયાં
તેમ જ સોનાનાં કડાં પહેર્યા' હતા.૫ એ પોતાના
લાખા ખાડુઓને તથા રોને પ્રસારીને હાથીના
જેવા પરાકમવાળે તે મહાખાડુ અનન, ભૂમિને
નણ ક'પાવતો હોય તેમ વિરાટરાજની સભા પાસે
આવીને ઉભે રલ્યો.૨ કપટવેશથી ઢ'કાચેલા, શગુ-
આને મરડાનારા; પરમ તેજથી ઝળહળી રહેલા
અને ગજરાજના જેવા વિકમવાળા તે મહેદ્રપુત્રને
સભાસ્થાતમાં આવેલો જેઈને વિરાટરાજે સર્વ
સભાસદોને પૂછયુ' ક, ' આ ક્યાંથી આવે છે ? મે”
ત્તા આને વિશે અગાઉ કઈજ સાંભ#્યુ નથી.
ત્યારે સભામાં બેઠેલા પુસ્ષો તો એને વિર ફશી જ
ભાળ આપી શડયા નહિં; એટલે રાજાએ વિસ્મ્ય-
પૂજક અજુ'નતેજ આ વચતે! કહ્યાં?”* 'તુ'
સત્ત્વશાલી, દેવ તુલ્ય, રયામ, યુવાન અને ગજનૂ-
થના અધિપતિ જેવો પુસ્પ છે. તે” હાથમાં શ“ખતાં
સાહામણાં બક્ષૈયાં અને સોનાનાં કડાં પહેર્યા” છે.
તે કાનમાં કુ'ડળો પહેર્યાં' છે, માથે વેણી છૂઠી
મૂળી છે અને હમાં ફૂલમાળા પહેરી છે. આમ
છતાં તુ' તો કોઈ સુંદર કેશવાળા ધનુષ્ય, કવચ
અતે ખાણુને ધારણુકરનારા યોદ્ધા જેવા રોલી રકો
છું. આથી તુ' વાહન ઉપર ક્ર અને તુ' મારા યુરો
સમાન થા. અથવા તું મારાજ સમાન થઈને
ર્હે.“૧ હું હુવે ઘરડો થયો છુ' અને મ'ત્રીઓ
---------------------------
સમન બ્યા કઝ ઝક
ઉપર રાન્યભાર છોડવાને ઇશ્છુ' છુ; તે! છું જ
સામર્થ્યપૂર્જક આ સવ મત્યવાસીએળુ' પાલન
કર. તારા જેવાએ ડયારેય તપ્ર સક નજ હેય,
એવી મારા મતતી ખાતરી છે.”
અજીંન બોલ્યો: હૈ તરદેવ | હુ ગાઉ છુ.
તાચું છું અને વાજિત્ર બજવું' છુ* ડું નૃવ્યેમાં
નિપુણ છુ' અને ગીતમાં કુશળ છુ. તે! તમે મને
ઉત્તરાની પાસે રાખે. ડું' એ દેવીનો તૃત્યશિક્ષક
થઈશ.“ આ રૂપ મતે શાથી આવ્યું, તે તમને
કહેવાનુ કરુ પ્રયાજત નથી; કૅમ હે એથી તો
માર રોકમાં અય'ત વધારે] થરો. હે નરદેવ !
તમે મારું બૃહન્લલા નામ નણ! અને મતે માબાપ
વિનાની પુત્રી કૅ તેવો પ્રવ માને.”
વિરાટ બોલ્યોઃ હૈ બહનલા | ડું ખુશીથી
તારું ઇ્છયું' વરદાન આપુ છુ'- તું મારી ઝ્ુતી-
તૈ તેમજ તેના જેવી બીજી ઢન્યાગાને દૃતય
શીખવ. મારું તો માનવુ છે ફે, આ કામ તને
ચોગ્ય નથી, તને તો સમુદ્ર પયતની પૃથ્વીનું
પ્રભુત્વ ધટે છે.**
વૈશ'પાયત બોલ્યાઃ પછી મત્્યરજે તે ગૃહ-
ન્લાને નૃત્ય, વાલ્તિ વથા કળામાં ગવીણુ
નેઈને, પાતાના વિવિધ મત્રીએ સાથે મંત્રણા
કરી, તરતજ રાજાએ તરણુ સ્રી પાસે એની
પરીક્ષા કરાવી અને એતુ' નિશ્રિત નપુસકપણુ
સાંભળ્યા પછી, એને કુવરીવાસમાં મોકલ્યો. તયાં
એ સમથ' ધત'જય વિરાટરાજની પુત્રીને, તેની
સખીઓને તેમ ઝ તેની પરિચારિકાઓને ગાયન-
વાદન શીખવવા લાગ્યો, ત્યાં એ પાંડવ તે સવ
કન્યાઓને પ્રિય થઈ પક્યો.૫*-૫2 આમ તે
જિતેશ્રિય ધનજ્ય, તે રાજયતીઓનુ' મિય ડરતો
રહીને, કપટવેશથી તેમની સાથે રહેવા લાગ્યો.
આમ છતાં બહારન કે અના કેઈ માણસે] તેતે
ત્યાં આળખી શકયા નહિ.**
અધ્યાય 1૧રમે!-તકુલતે। પ્રેવેરા
૬૧૭
ઝ્સ્સ્સ્સ્સ્સ્ત્સ્સ્્્સ્સ્સ્ત્ત્સ્સ્ડ
અધ્યાય ૨૨મો
નકુલને। પ્રવેરા
॥વસાયન રવાચ॥
અધાશ્વતેડ્રરવત વાંછવઃ ત્રસર્વિતટરગ
લા લમેવિવાન્। તમાપતત ટ્રશે ૬થમ્ગનતો
પિમુજમત્રાષિવિ શર્યમરસમ્ । ૨ ॥
વૈશ'પાયત બોલ્યો: એ પછી એક ખીન્ને
સમથ પાંડુપુત્ નકુળ ઉતાવળે વિરાટરા૪ પાસે
આવી રદેલો। જણાયે. અન્ય જતોએ તેતે મેધ-
મંડળમાંથી મુક્ત થયેલા સમ મળ જેવો જયે.
એ નકુળ ઠામેડામ ઘોડાએા જેવા લાગ્યો તે આ
પ્રેમાણુ તપાસ કરતો હતે, ત્યારે નરપતિ મરય-
રછે તેને નેયો અતે પોતાના અતુચરોને કલ્યુ'
કે દવતા જેવા આ પુર્ય ક્યાંથી આવે છે £*
એ પોતે જ મારા અશ્વોને ઝીણવટથી તપાસે છે,
એટલે તકી એ હોઈ વિચક્ષણ અશ્વવેત્તા હોવો
જેઈએ, એને મારી પાસે તતકાળ તેડી લાવે;
કેમ કે મતે એ વીર દેવ જેવો લાગે છે.'૨ એટલા-
માં શગૃનિપૂદન નકુળ વિરાટરાજની પાસે પહોંચી
ગયો અને બોલ્યો? 'હે મહીપાલ| તમારો જય
ર1 તમારું મંમળ હો હું સદૈવ રાજાઓનો
માનીતો નિપુણ અશ્વવેત્તા છુ. હુ' તમારે અશ્ચ-
શિક્ષક થવા ઇગ્છુ' છુ.”
વિરાટ બોલ્યોઃ હું તને વાહો, ધત અને
નિવાસસ્યાન આપુ' છુ. તુ' મારે ત્યાં અથ્યરિક્ષક
થવાને યોગ્ય છે. પણુ તુ" ડયાંથી આગ્યો છે?
હોને પુત્ર છેઃ શા માટે આન્યો છે? અને તારી
પાસે શું શિલ્પ છેઃ આ તુ મને કહે.
નકુલ બોલ્યોઃ પાંચ પાંડુપુત્રોમાં યુધિછિર
સૌથી મોટા ભાઈ છે. રે શગ્ુનાશન | પૂર્વે તેમણે
મને તેમના અશ્વોનો અધ્યક્ષ નીમ્યા હતો.* ફુ
ધોડાઓઆની નત ઓળખુ' છુ' અને તેમને પૂરી
રીતે કેળવી જાણુ છુ. વળી હુ' ખોડવાળા
કાક
ઘોડાઓની ખોડોને દૂર કરી શકુ છુ% તેમજ
તેમતુ' આખુ' વૈદુ' પણુ જણુ' છુ” મારું હેળવેણું
વાહન કટી બીકણુ થતુ' નથી, મારી કેળવેલી
ઘોડી નઠારી નીવડતી નથી, તે! પછી મારા 'કેળ-
વેલા ધોડાએ તો કયાંથી નઠારા નીકળે? એ પાંડુ-
પુત્ર યુધિછિર અને બીશ્ત લોકે! મતે 'ગ્'ધથિક'
(અશ્રાસ્વેત્તા)તા નામે બોલાવતા હતા.“
વિરાટ બોલ્યોઃ મારે ત્યાં જે કાંઈ ઘોડાઓ
તથા વાહને! છે, તે બધાં આજથી તારે અધીન
કઝ છુ. વળી મારા જે “કાઈ અશ્વચોજટે અને
સારથિઓ છે; તે સવ તારા આશ્રયમાં હે।.“ હૈ
દેવ તુલ્ય | તને ને આ કામ ગમતુ' હોય, તે! કહે
ક, તુ' રુ' વેતન લઈરા? ખરી રીતે તો આ કામ
તારે માટે યોગ્ય નથી જ. કેમકે તુ' રાનન જેવા
શેભી રહ્યો છે, એમ હું' માતુ' છુ૫” અહી” તારાં
આ દશનથી મને તો જાણું યુધિદિરનાં દશ'ત
કર્યા જેટલી પ્રસન્નતા થઈ છે. એ અનિ'ધ યુધિ-
ઇિર સેવકા વિના વનમાં કેવી રીતે વસતા હરો ?
એ પાંડુપ્રુગને ત્યાં કેમ ગમતુ' હરો?
વૈશ'પાયન બોલ્યાઃ આ પ્રમાણું વિરાટરાજે
તે ગધર્જથ્ેઇ જેવા યુવાન નકુળને હષ પૂવ'ક સત્કાર
આપીને રાખ્યો. તે પણુ રાજને! વહાલે અને
માનીતો થઈ પડ્યો અને પાતાના કાયમાં વિચ-
રવા લાગ્યો. આમ છતાં બીજી'* કેઈ પણુ જણુ
તેને “કાઈ રીતે આળખી શઢ્યું નહિ.પ૫* આમ
આ સઝુદ્ર પય”તની ધરતીના ધણી અને સફળ
દશ'નવાળા પાંડવો અત્યત દ૬ુ'ખિત થવાથી
પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે મત્સ્યદેશમાં વસ્યા અને
સાવધાનતાપૂવક પોતાના ચુપ્રવાસના દિવસો
ગાળવા લાગ્યા.5*
ઇતિ શ્રીમહાભારતમા વિસાટપર્વાં'તર્ગત પાડવપ્રવેશપવ'માં.
*તકુલપ્રવેશ નામને! અધ્યાય ૧રમો સમાસ
પાંડેવપ્રવેશાપર્વ, સમાસ
૬૧૮
સમયપાણનપવે
ઝય દરે
જીમૂતનેો1 વધ
॥ નમેઝય ઝવાવ॥
ળવ તે મત્સ્યનમરે ક્ચ્છ કર્નેલનાઃ |
જવ છ પરાવીર્યાઃ વિમરર્વત જૈ ટિ ।। ૨॥1
જનમેજય બોલ્યાઃ હૈ દ્વિજ | એ મહાવીય'-
વાન કુસ્ત'દનોએ મહ્યતગરમાં આ રીતે ચુપ્તવાસ
કર્યા પછી રુ ક્યુ''£૫
ચુશપાયન બોલ્યા : મત્યનગરમાં આ પ્રમાણે
શુપ્્ રીતે રહીને વિરાટરાજની સેવા ઠરતાં કરતાં
કુસ્ન'હનોએ જે ક્યું” તે તમે સાંભળા-* તૃણુબિદુ-
ની કૃપાથી અતે મહાત્મા ધર્મ દેવના અતુગ્રહથી
પાંડવો આ પ્રમાણું વિરાટનગરમાં જ અજ્ઞાવવાસે
ર્યા હતા.” ત્યાં હે પૃથ્વીપતિ! યુધિકિરિ સભાસદ
શ્યા હતા અતે વિરાટરાજના, તેના પુત્રોના તેમ જ
મત્યદેશવાસીએના પ્રિયપાત્ર બન્યા હતા.” ઘૂત-
શફુર્યને નતણુનારા એ પાંડુપુત્ર યુધિછિર વિરાટ-
રાજને ઘૂતસભામાં દોરી બાંધેલાં પ'ખીઓની જેમ
ચચેચ્છ રીતે રમાડતા હતા.” વિરાટરાના ન ન્તણે
સેમ નરસિહ ધર્મરાજ પોતાતું' જીતેલું' એ ધન
પાતાના ભાઈ ઓને યથાયોગ્ય રીતે આપતા હતા.*
ભીમસેત પણુ ,સત્યરાજે તેતે આષેલાં વિવિ
ભક્ષ્યા તયા માંસો યુધિફિરતે વેચાતાં આપતો
હુતો, અ્જીન પણુ અતષ્ય્રમાં મળેલાં ઊતરેલાં
જૂનાં વસ્નો વેચતો હતો અતે સર્જ પાંડવોને
આપતો હતા.” “ સહદેવ પાંડવ પણ ગોવાળિયાના
સષમાં રહીને પાંડવોને દહી"; દૂધ અને ધી આપતો
હતે.“ નકુલ પણ્ અશ્ચરોક્ષણૂનુ' કાર્ય. કરી નર-
શતિ વિરાટને પ્રસન્ન કરીને ધત પામતો હતો
અને તે જે ધત મળતુ' તે પાંડવાતે આપતો
હુતો.** તપસ્વિની દ્રૌપદી પણુ પાતાના સર્વ
શ્રોમહાભારત-વિરાટ્પવ-સમયપાલનપર્વ
પતિએની ભાળસ'ભાળ રાખતી હતી. વળી કોઈ
પ્રાતાને ચાળખી ન્તય નહિં એવી રીતે તે ભામિની
હરતીફરવી રહેતી. પ અ મચાણે તે મહારકીએ?
એકખબીન્નને સહાયક થઈને કરી ગર્ભમાં આવ્યા
રોય તેમચુપ્રપણે વિરાટનગરમાં વિચરતા હતા.**
યારે હે તરતાથ | ધૃતરાષ્ટ્રના પુત્રો તરતા ભયને
કારણં શક્તિ રહેતા એ પાંડુષુત્ો દ્રૌપદીની તપાસ
રખતા રહીને ત્યાં સુપ્ત રીતે રહેતા હતા.**
પછી ચોથે મહિને મત્યદેશમાં પુરષોતો અતિ
માનીતો એવો બહ્માને સુદર અને સરદ્ધ મહેો-
તવ આગ્યો.' હે સજન્ બરહ્સભામાં થહ્ધાતા
ઉત્સવ માટે અને કૈલાસસભામાં પશ્ીુપતિતાથતા
ઉત્સવ મારે જેમ દેવમ'ઠળે! આવે, તેમ ત્યાં જીદી
જીદી દિશાએમાંથી હજારે ષહ્યો આવીને એકઠા
થયા." તે મહ્દો કાલખ'જ અપ્રોતા જેવા મહ-
કાય અને મહાપરાકમી હતા. તેએ વીચ'થી
ઉન્મત્ત હતા અને બળથી માતેલા હતા. રાજાએ
તે સજના સારી રીતે સત્કાર હયો. તેમના
ખભા, કેડ અને ડોક સિંહ સમાન હતાં, તેમનાં
શરીર ઉજ્જવલ હતાં અને તેમનાં મત પ્રસલ
હતાં. રાનનની સમક્ષ આવીને તેમણે અખાડામાં
અનેક વાર વિજય મેળવ્યો હતે, પછી તેમના-
માંતા એક મહાન મલ્લે સર્જ મહ્લોને કરતીને'
તેડું કયું; પરતુ અખાડામાં કુરતી ખેલવાને
સમાર ઊભેલા તે મહલ સામે કાઈ પણુ ઊભે! થયો
નહિં.૫૪૫% આમ જ્યારે સવ મહક્ષા નિસ્તેજ
ને ઉદ્યસ થઈ ગયા, ત્યારે મહ્યરાજે પોતાના પાઠા-
ધ્યક્ષ બલ્લવને તે મલ્લ સાથે લડવાની આજ્ઞા
કરી.૫“ એ વખતે પોતે રખે ઉઘાડા પડી જય
એ ખીકે ભીમ યુડ્ઠ કરવાને તૈયાર નહેતે!. છતાં
તેશું દઃખપૂવ'ક લડવાનો વિચાર હયે; “કેમ કે,
તે રાજને ખુલ્લી રીતે ના પણુ કહી શકે એમ
નહોતુ.*” પછી તરસિહ ભીમ વાધની ષેડે ધીરે
અધ્યાય ૧૩મો-છીમૂતતો વધ
ધીરે પમ માંડતો આવ્યો અતે વિરાટરાજને વદન
કરીને તે મોટા અખાડામાં પેડો.૨૫ તયાં કુ'તીપુત્ર
ભીમે કચ્છ કસીને લોડાને હ ઉપગ્યો અને
વૃત્રાસુર જેવા તે પ્રસિદ્ડ પરાકમી જમૂત નામના
મધને યુડ્તુ' સામું' કહેણુ આપ્યુ”. તે બસે અત્ય'ત
ઉસાહી હતા અતે ભયકર પરાકમી હતા. તે
ખન્ઞ સાઠ વર્ષની વયના મદ્મત્ત ગજરાજે હોય
એવા મહાકાય હતા. આમ તે ખત્ને નરશાદ્'લે
ખાછ્યુડ્ડ માટે ભેમા થયા.૨5-** તે બતે વીરો
અવત ઠુર્ષમાં હતા અતે એકબીશ્ત ઉપર જય
મેળવવાને ઇચ્છતા હતા. ત્યાં તે બલે વચ્ચે વજ
અને પવત વચ્ચે થયેલા યુદ્દ જેનું અતિ ભય'કર
યુઠ્ઠ મડયુ'.૨5 પ્રમ હષ માં આવેલા અને બળે
કરીતે અતયત બળવાત એવા તે બલ્લે એકબીનને.
લામ શેધતા હતા અને એકખીન્ત ઉપર વિજય
મેળવવાની આકાંક્ષા રાખતા હુતા.૨* મદઝરતા
મહામજની જેમ તે બન્ને અત્યત મરત થઈ ગયા
ઉતા, એકે બીન્તનાં અ'ને નતનજાતની આંટી-
એ તાખી દબાવવાં અને તેમને છૂટાં પાડવાં,
હાથતી મુદિઓને। પ્રહાર કરવો, અગોને પરસ્પર
અયડાવતાં અતે તેમ કરીને એકે બીત્નને દૂર ફે્'કી
ધો, જમીન ઉપર પછાડીને દબાવવે,, ઊચે ઉછા
ળીતે સમડી નાખવો; સ્થાન ઉપરથી એકાએક
શડુસેલી દેવો, બેઉ હાથની મુકીએ વાળીને છાતી-
માં ચોટ મારવી, ખબે ઊચછી લક ઊધે માથે
શમાવી, નીચે પટકી પાડીને, તેની પાસે ત્રાલ
પોકરાવવી, વશ્તઘાત જેવી દઢ શપટા મારવી,
આંગળીઓ ખૂલતી રાખીને લપડાંકો લગાવવી;
સીધી રાખેલી મજખૂત આંમળીઓ,થી કોવપૂવ'ક
તણર કરવો, નખે! મારવા, ભય'કર પાટુઓ
ધમાવવી, તેમ જ ઢી'ચણુ। અને માથાંને પથ્થર
એથડાવા જેવો અવાજ થાય તેમ અથડાવવાં,
એવી એની મહૃતિઘાની રીતિઓથી એ ચરૂવીરો
૬18
વચ્ચે જસવના સમાજ આગળ આ યુદ ચાલ્યુ.
તે નિઃશસ્ન હતુ” અને શરીર, મન તથા બાઠતા
બળ ઉપર તિભંર હતુ તોપયુ તે ભય'કર
નીવ્યુ' હતુ. હે રાજન્] વૃત્ર અને ઇંદ્ર વગ્સેતા
યુડ્ડ જવા આ બે બળવાને વચ્ચેતા યુડ્માં સર્વ
પ્રેક્ષકજને। જીતનારતે ઉસાહ આપનારા અવાજ
ઠરવા લાગ્યા અને આન દમાં આવી ગયા.૨૪-૨૧
ભીમસેન અને જમૂત મક પ્રક'ણુ ( સામાતે
ખેચીને ગોદમાં લેવો ), આઠષ'ણુ (જેતભેતામાં
સામાને સામા ખેચી લાવવો), અભ્યાઠપ-
(સામાને આગળપાછળ અને ઉપરનીચે ભમાવવે।)
અને વિકષ'ણુ (વેગથી સામાને પટકી પાડવો »
આદિ રીતોથી એઠબીન્નને ખેંચતા હતા અને
જાતુઓથી પ્રહાર કરતા હતા.*૨ પછી વિશાળ
છાતીવાળા, લાંબા હાથવાળા અને મઘૂયુડૂમાં
કુશળ તે બન્ને મોટી ખૂમો! પાડીને એકબીજાનો
તિર્રકારવા કરવા લાગ્યા. તેમણું લૈદાની પરિધિ
જેવા પોતાના ખાહુઆથી એઠખીન્ને ભીડી
લીધા.* પછી હુ'કાર કરતો સિંહ ગર્જતા કરતા
હાથીને પકડીને ખેંચે, તેમ શત્ુનાશન ભીમસેને
જમૂતમલ્યને બે હાથે પકડીને ખેંચવા માંડ્યો.**
મહાબાહુ વીયવાન ભીમ તેને ઊં ચળીને ધુમાવવા
લાગ્યો, ત્યારેમહ્દો અને મત્સ્યદ્દેશવાસીએ અતય'ત
આશ્રય પામ્યા.૨“ મહાશુજ વૃકદરે પલ્તે સો
વાર ભમાવ્યો, એટ્લે તે નિશ્રેત ગને નિષ્પ્રાણુ
થઈ ગયે! અને ભીમે તેને ભૉંચે પછાડીને રગડી
નાખ્યો. આ પ્રેમાણું એ લોકપ્રસિડ્ડ વીર
જમૂત મરણુ પામ્યો, ત્યારે વિરાટરાજ પોતાતા
ખાંધવો સહિત અત્યત આત'દ પામ્યો. તે ઉદાર્-
ચિત્ત રાજાએ કુબેરતી જેમ એ મહાન અખાડા-
માં બક્ભવને હર્ષ પૂર્વક પુષ્કળ ધત આપ્યુ.૨૦૨૬
આમ અનેકાનેક મલ્લોને તથા મહાબલવાન પુરૂ
યોને મરણુશરયુ કરીને ભીમે મૃસ્યરાજની ઉત્તમ્
ઉરૃ૦
પ્રીતિ સંપાદન કરી.*“ જ્યારે ભીમની તોલે
આવે એવો “કાઈ પુરષ મળતો નહિ, યારે રાશ્ત
તેને સિ'હે!, વાધો અને હાથીઓ સાથે પણુ કુસ્તી
માટે ભિડાવતો.*” વળી વિરાટરાજ અ'તઃપુરમાં
ખિરાજને, સ્રીઓની વગ્ચે, વૃદાદરને મત્ત અને
મહાબળવાન સિંહે સાથે યુડ્ડ ડરાવતે! હત્તે।.*૫
ખીછ બાજુ અજી'ત પાંડવ પણુ ગીત અને
નૃદ્ય વડે 3ણીવાસની સવ સ્ીઓને તેમ જ વિરાટ-
શજ્ને સ'તતોષ આપતે! હતો.** ઠામેડામથી
આવેલા વેગવાત વેડાએ(તે કેળવીને તકુલે પથુ
નર્પતિશ્રેષ વિરાટને સ તુષટ કર્યો.(* આથી પ્રસન્ન
થયેલા ખે રાશ્તએ તેતે પુષ્કળ ધત આપ્યુ. પોતા-
ના બખદ્દેતે સારી રીતે 'કેળવાચેલા જેઈને પુસ્ષ-
સિ'હુ વિરાટે સહદેવને અનેકવિધ ધત આપ્યુ',*”
પરતુ હે રાજન્| ત્યારે દ્રૌપદી તો પોતાના આ
સવ' મહારથીપતિઓને ક્લેરા પામી રહેલા જેઈ-
ને, મતમાં અત્ય'ત ખેઠ પામતી હતી અને ઉડા
ઊડ નિસાસા નાખ્યા ઠરતી હતી. આ પ્રમાણે
તે પુસ્પશ્રેણ પાંડવો વિરાટરાજનાં કાર્યો કરતા હાં
શુપ્ર રીતે વસતા હતા.**
ઇતિ ક્મહાલારતમાં વિરાટપર્વા'તગ'ત સમયપાલનપર્ત્'મા
*જ્મૂતવધ' નામને. અષ્માય ૧૩મે! સમ્ાપ્
સમયપાલનષર્વ સમામ
વ ૧૧૫૫ર્વ
ઝ્ષ્યાય શ્રમો
ડામાંધ કીચક અને કૃષ્ણાને સ'વાદ
॥ વૈરાવાયન ૩૧૨ ॥
વહલમાસેવુ યાપેજુ સત્્વરવનમરે તતા |
શરારપેળુ ચ્છુગેલ થાતા ટ લવઃ ॥ ૨॥
* વૈશ'પાયત બોહ્યા : આમ મડારથી પૃથા-
ન'દનેને મત્સ્યનગરમાં ચુપ્ત રીતે રહેતાં દરા માસ
યઈ ગયા." ત્યાં હે પૃથ્વીપાતિ 1 યાજ્ઞસેની કે જે
શ્રીમણાભાયત-વિરાટ્પવ-કીચકવધપવરર
સેવા કરાવવાને યોગ્ય હતી તે સુદેપ્યાર્તી સેવા
કરતી હતી. હે જનમેજય / તે ત્યાં આયત
ડુઃખથી રહેતી હતી.૨ આ કમાયે જદેવ્યાત
ભવનમાં વિચરતી પાંચાલીએ સુદેપ્ણા રાણીને
તથા અત'પુરતી સ્રીઓને સ'તુટ કરી. પછી તે
વર્ષ લગશમ પૂરૂં થવામાં હતુ; એવામાં વિરાટ-
રજના મહાબળવાન સેતાપતિ કીચકે એ ડ્ુપદ-
પુત્રીને દીડી.* દેવકન્યાના જેવી ઠાંતિવાળી અને
સાક્ષાત્ દેવતા જેવી દ્રૌપદીને ફરતી જેઈ તે કીચક-
કામળાણુથી અત્યત પીડા પામ્યો અને તેની.
કામના કરવા લાગ્યો. કામાગ્તિથી ભડભડી
રહેલો એ સેતાપતિ સુદેપ્ણા પાસે ગયે! અને
તેને જાણું હસતો હોય તેમ આ વચન કહેવા
લાગ્યાઃ* “અહીં' વિરાટરાજતા ભવનમાં પૂવે' મે
આવી સુદરીતે જેઈ જ નથી, ઉત્તમ જતતી
મદિરા જેમ માણસને પોતાના ગંધથી ઉન્મત્ત
કરી રે છે, તેમ આ ભામિની પણુ મતે પોતાના
રૂપથી અત્ય'ત ઉન્મત્ત કરી મૂકે છે.” હૈ શસા !
દેવના જેની ર્પવાળી અતે હટયમાં વસી જય
એવી આ કાણુ છે? એ કોની સી છેઃ હૈ
રોભના તું આ મને કહે. “હેમ કૅ તે પારા મન-
તે પથી તાખીને મને વશ ડરી લે છે. તેથી
મારા મતતી શાંતિ માટે તેતી માપ્તિ વિના
ખીજી કશું એસડ નથી, એમ મારું માતનુ' છે.
અહા | આ સુંદરી તારી દાસી છે ? અરે | મને
તો એ ઉત્તમોત્તમ રૂપવતી લાગે છે. તાજ; દાસી-
પૃણુ' કરવુ* એને યોગ્ય જ નથી. તે તે! મારુ જે
કાંઈ છે તેના ઉપર સ્વામિત્વ જ ભોગવે. જે અતે-
કાનેક હાથીએ) ધોડાઓ અને રથાથી સ યત્ન છે,
જ પુષ્કળ મતુષ્યાથી ભરેલુ' છે; જે સચડ્દિથી
ભયું” ભયું” છે, જે નાનાવિધ ખાતપાનયી વગૅક્ત
છે; જે મનને હરનાર છે અને જે સૂવણુ' તથા
ચિત્રોધી અલ'કૃતત છે; તે મારા મહામદ્રિને આ
અધ્યાય ૧૪મે!-કામાંધ કીચક અને રૃષ્ણાતો। સ'વાઢ
૬૨?
સુ'દરી ભવે રોશાવે।."***
આપ સુરઘ્ણા સાથે વાત કરીતે કીચક ર1જ-
નંદિની કૃષ્ણા પાસે ગયો અતે વતમાં શિયાળ
જેમ હોઈ સિ'હકન્યા સાથે વાત કરે, તેમ તે તેને
સમજાવટપૂત'ક આ પ્રમાણ કહેવા લાગ્યો:
'હૈ કલ્યાણી | તું કાણુ છે? તુ' કોની છે? હૈ
સુધમુખી | તું ડયાંથી આ વિરાટનમરમાં આવી
છે! હે શોભતા 1 આ તું મને કરે.૨૨ તારું રૂપ
અતુપમ છે, તારી કાંતિ અતુત્તમ છે અને તારી
સુકુમારતા શેષ છે, કાંતિ વડે તા૪ મુખ ચદ્રની
જેમ નિમંળ ભાસે છે."* છે સુદર ભ્રૂ કુટીવાળી !
તારાં નેત્ર ઠમળપત્રનાં જેવાં સુંદર ને સુવિશાળ
છે. છે સર્વા'ગસુ'દરી ! તાર વચત કોયલના ટકુકા
જેવુ' મધુર છે.૫* હે સુશ્રોણી | હે અનિદિતા ]
પૃથ્વીભરમાં મે તારા જેવી ખીજ “કોઈ સ્રીને જેઈ
નથી.“ રે સુમધ્યમા | તું કમળનિવાસિની
મળા છે કે સાક્ષાત્ એથય'દેવતા છે : અથવા
લું હી, શ્રી, કીતિં' કે કાંતિ છે? હે વરાનતા |
આમાંથી તુ' કાણુ છે (પ5 શુ' તુ' અનગના અગ
સાથે વિહાર કરનારી અતીવ રૂપવતી રતિ છે?
રે સુશ્રુ] તુ' ચદ્રની ઉત્તમ ત્રભાની જેમ અત્ય'ત
ઝેકાશે છે,પ૦ આંખની પાંપણુના મદમ'દ પલ-
કારરૂપી ચાંદનીથી મનને આનદ આપનારો,
દ્ત્યિ પ્રમાકિરસાથી વી'ટળાયેલા, દિગ્ય કાંતિથી
મતોરમ અને અતુપમ લક્ષ્મીથી શોભતા આ તારાં
મુખચ'્રને નેઈને અહીં. આખા જગતમાં એવો
દીણુ છે, ક જે કામવશ ન થઈ ન્ય : છે સુભ !
ત્તારાં બ'ને સ્તનો! સુશોભન છે, ઉન્નત છે, કાંતિ-
વાળાં છે, ભરાઉ છે, ગોળ છે, એકખીનને અડી
રહેલાં છે, બિડાચેલાં કમળના આકારનાં છે અને | તું
હાર્ તથા અલકારને ઉચિત છે. હે સુહાસિની |
તારાં એ સ્તનો મને કામની પરાણીની જેમ વીંધી
ર્દ્યાં છ્ી,પ૮-૨૧ રર પાતળી જુડુવા7વી 1 ઉટ્ટર ઉપર
તિવધીના શચાનીચા વિભાગ વડે રોભી રહેલી
અને સ્તનભારથી લચી રહેલી તારીઆ કટિ માત્ર
એક વેત જેટલી જ પાતળી છે.** હે જામિની !
સરિતાના તટ જેવી તારી સુ'દર જધાને ન્ેતાં
જ અસાધ્ય કામન્યાધિએ મને પીડવા માંડ્યો
છે.૨3 આ નિર્દય કામાસિ દાવાસિની જેમ ભડ-
ભડી ઊઠ્યો છે, તારા સમાંગમતા સકલ્પથી વધી
રક્ષો છે અતે મને બાળ્યા કરે છે.૨” તો હે વરા-
રાહા | સમાગમર્પી મેઘથી અતે આત્મધતરૃપી
વર્ષાથી તુ' એ બળતા કામાસિતે શાંત કર.૨૫ છૈ
ચદ્રવદના | તારા સમાગમની આશાથી તીક્ષ્ણુ
બનેલા મન્મથના બાણુસમૂઠે મારા ચિત્તને ઉન્મત્ત
કરી રહ્યાં છે. હે રયામ કઢાક્ષવાળી | નિદય વેગ-
વાળાં એ પ્રચ'ડ અને અતિદારણુ ખાણા આ મારા
હૃદયને ચીરીને અ'દર પેસી ગયાં છે. પ્રીતિને
ઉન્માદ આણુતારાં એ ખાણાએ મને મરણુકાલનો
ઉન્માદ સુદ્ધાં આરભી દીધા છે. અર્થાત્ તારો
લાભ ન થતાં ઠું મરીશ જ, માટે આત્મદાન
આપીને અને સ ભોગે સમપી'ને તું' અહી' મારા
ઉડ્દાર ઠર.૨૬૨ હૈ વિલાસિની | તુ' ચિત્રવિચિત્ર
ફૂલમાળાએ પહેરુ જાતજાતનાં અ'બરા ધારણુ કર,
સવ* આભરણુ।થી વિભૂષિત થા અને મારી સાથે
યચૈચ્છ કામસેવત ઠર.“ તું સુખ ભોગવવાને
ચાગ્ય છે; છતાં તું અહી" સુખથી રહિત છે. તારે
અહીં દુઃખમાં રહેવાતું હોય નહિ; તેથી હૈ
મત્તમામિની | તું મારી પાસેથી અતુપમ સુખ
પ્રાપ્ત ઠર. મારી પાસેથી અમત જેવાં સ્વાદિણિ
અને મનને ગમે એવાં ભાતભાતનાં પેચો પીજ
અને લહેરમાં વિઠરજે.*”*” હે મહાભાગ્યવતી |
વિવિધ પ્રકારતા વૈભવો ભોગવજે અયુત્તમ
સોભાગ્યને! લહાવે! લેજે અને શુભ તથા ઉત્તમૌ-
ત્તમ ભોગો સાથે મધુર પીણાં પીજે.૨" હે નિર્દોષ
ભામિની | તારું આ અદ્વિતીય રૂપ આજે કેવળ
દર્ર્
શ્રામહાભ્નાર્ત-વિરાટ્પર્જ-કીચકવધપવરે
નિર્ય'ક વહ્યું નય છે. હે સુ'દરી ] પુષ્પોની ધે
અને સુ'દર માલા જેમ પહેર્યા વિના શોભતી નથી,
તેમ તું શોભના હોવા છતાં ય શોભતી નથી.**
હે સુદરહાસિતી | મારે જે આગળતી સરીખો] છે,
તેમને હુ તારા માટે ત્યાગ કરીશ, અથવા તેએ
તારી દાસીઓ જ થાએ] હૈ સુ'દરી | કુ' સદૈવ
તારે દાસ થઈને રહીશ. હૈ વરાંમતા | કું તારો
આધીન રહી વતી'રશ.*3
દ્રૌપદી બોલી : હે સૂતપુત | આ તુ મતે ત
ઇચ્છવા જેવીને ઇચ્છી રહ્યો છે. છું તો હલકા
વણની છું, સૈર'ધ્રી છુ', બીભત્સ છું અતે “કેશ
ઓળતારી છ'.** વળી હુ પરસ્રી ૩% આથી
તુ' આ જે ગ્રાય'તા કરે છે, તે અયોગ્ય છે. તારું
કહ્યાસુ યાઓ, પ્રાણીમાત્રતે પોતાતી પત્તી પ્રિય
હોય છે; તેથી તુ' ધમનો વિચાર કર.“ તારે
પરસ્ીમાં કોઈ રીતે વૃત્તિ કરવી જેઈએ નહિ.
મ્"કે અકાયતે ત્યાગ કરવો એ સત્પુર્યતુ' તત
રાય છે.૨ જે પાપી મનને! મતૃષ્ય મોહમાં
પડીને મિથ્યા વસ્તુની અભિલાષા કરે છે, તે સય-
કર્ અપડીતિં પામે છે અથવા પ્રાણુસ કટના મહા-
ભયમાં ગરકે છે.”
સશ'પાયન બોલ્યા : સૈર્રીએ આ રીતે કલ્યું,
તાપણું હામથી માહિત થયેલો અને અતિ નીચ
બ્રહ્ધિતિ એ દૂરાત્મા છીચક તો પોતે પરસ્રીગમનમાં
રહેલા પ્રાણ્ધાતક તથા સર્વ લોકમાં નિંદાથેલા
અનેક રોધાને જણવા છતાં ઇંદ્રિયાધીન થઈને
દ્વૌપદીને અ વચને। કહેવા લાગ્યો ૬ ' હે વરારાહા !
જે સુદરવદના ! મને આમ ના પાડવી એ તને
ઘટતું” નથી. હે સુ'દરસ્મિતા | તારે કારણે હું મદ-
નથી ઘેરાઈ ગયા ૭.૨“ ** હે ભીરુ | ઠું તારે
*ધીન છૂ અને પ્રિય બોલુ છુ-- આમ છતાં, હે
શ્યામ હટાક્ષવાળી | ત' મને ના પાડરે, એટલે
તારે ચોકસ પરતાવો કરવાનો આવશે.”પ હૈ સુદર
ભમ્મરવાળી 1 ઠું જ આ અખિલ રાજ્યતો। સ્વામી
છુ' અને હુ જ એતો વસાવતાર છુ. વળી છે
સુમધ્યમાં ! પરાકમમાં હું સમરત પૃથ્વીમાં અજોડ
છુ',૨ કૂપ, યૌવન, સૌભાગ્ય અને શ્રેષ્ઠ તથા
સુદર ભોગમાં આ પૃથ્વીમાં બીજે કોઈ પુર્વ
ગારી બરાબરીને। નથી. આમ હે કલ્યાણી | તને
સવ ઇચ્છાઓ પૂરી કરે એવા અતુપમ ભોગો
ભોગવવા મળે છે, તો પછી તુ' શા માટે દૉસી-
પણામાં પ્રીતિ રાખે છે? હે કલ્યાણી | આ ફુ
તને રાન્ય આપુ છુ. તુ' તેની સ્વામિની છે. હે
વરારાહા | તુ' મને ભજ અને અતુત્તમ ભોગોતે
ભોગવ. ફીચકે સાધ્વી દ્રૌપદીને આવાં અરુભ
વચને ઠહ્યાં, યારે તેનાં વચનોને તિરસ્કારી કાઢતાં
તેસ ફીચકને આ પ્રમાણે ઉત્તર આપ્યા.
સૈર'ધ્રી બોલી: હે સૂતપુત્ર |! ડું ગાંડો થા
નહિ. જેજે, આજે જ તારો જીવ ત જય! તું
નણી લે કે પાંચ ધોર પુસ્પો મારું ચારે બાજીથી
રક્ષણુ કરે છે.” તુ મને કદી ય મેળવી શકીશ
નહિ. "કેમ “કે મારા તે ગધવ" પતિએ। કોપ કરશો,
તો તાશ નાશ જ થરો. આથી તું આટલેથી
બસ કર. તું તારા વિતાશ વહોરી લે નહિ “વું
તો પુસ્ઠાથી ન જઈ શકાય એવા માગે જવાને
ઇચ્છે છે. નદીને કિનારે રહેલો કોઈ જડ અને
સઘ્ભુદ્ધિ ખાળક સામે કિનારે તરી જવાને
ઇચ્છા કરે, તેમ હરવાનુ' તું પણુ ઇચ્છે છે [1
અરે | મારો અપરાધ કરીને તું પૃથ્વીના પેટાળમાં
ભરાઈ જશે અથવા ઊચે અકકાશમાં ઊડી જશે
અથવા સમુદ્રની સામે પાર દડી જરો, તાપણુ
તું મારા ગંધર્વ પતિઓના હાયમાંથી છૂટી રકે
એમ નથી. કેમ કે એ આઠાશચારી દેવપ્રુત્રો શગુ-
આનો ધાણુ કાઢી નાખે છે.” હે ઝીચક | કોઈ
મરણાતુર મનુષ્ય જેમ કાળરાત્રિતી પ્રાર્થના ઠરે,
તેમ તુ' મારી શા માટે આજે આગહભેર પ્રાથના
અધ્યાય શ૬્ષમેો-કીચક અતે સુર્ષ્ણાની યુક્તિ
દ્ર૩
કરે છે! માતાના ખોળામાં સૂતેલો! માળક જેમ
ચાંદાને મેળવવા ઇચ્છે; તેમ રુ તું મતે પણુ
મેળવવાને ઇગ્છે છે ? તુ' એ ગંધર્વાની આ પ્રિયાની
પ્રાથના કરે છે, પણુ એમ કરીને નેછે પૃથ્વીમાં
નાસતાં કે સ્વગ'માં જતાં પણુ તારું “કાઈ રક્ષણ
કરશે તહિ. પણુ અરે કીચક ! પર્નીથી સદાય
દૂર રહેવાની અને તે દ્રારા વનને 27૫'ત રાખ-
વાની શુભ્ન દછિ તારી પાસે છે જ નહિ !*૫”*૨
ઇતિ થીમહાલારતમાં વિરાટપર્વા'તર્ત્રત કીચકવધપરવમાં
“ફીચક અને કૃષ્ણાનો સ'વાદ' નામને! અધ્યાય ૧૪ મે! સમાસ
અષ્યાય ૬૫મો
કીચક અને સુદેષ્સાપની યુક્તિ
॥વૈશાથ્રન રવાય॥
ત્રવાણ્વાતો રાતઞવુશ્રવા તુરેવળાં વચવેય્વ્રવીવ્ |
અર્યારેન વામન પોર્નાડમિયરિવુતા ॥ ૨॥
ૈૈશ'પાયત બોલ્યા : આમ રાજપુગી દ્રોપ-
દીએ ઠીચકને હડધૂતી કાઢ્યો, ત્યારે ભયકર
અતે અમર્યાદ કામથી ઘેરાયેલા એ સુદેપ્યાને આ
પ્રમાણ કહેવા લાગ્યો? “રે ડેકેયી | તુ' એવું
ગોઠવ કે સેરધ્રી મારી પાસે આવે. તુ' એવો! ઉપાય
કરકે તેથી એ ગજગામિતી સૈરધ્રી મારા પર
પ્રેમ હરે. હે સુદેષ્ણા | હુ' ધેલછામાં છવ ત ખોઈ
બેસુ' એમ કર.'*
વૈશ'પાયન બોલ્યા : તેનાં આવાં અનેકાનેક
વિલ્લાપવચને। સાંભળીને વિરાટરાજની તે મનસ્વિની
પટરાણીએતેના ઉપર દયા કરી.* પાતાના સ્વાથતુ
તેમજ કીચકના કાયતું ચિતન કરીને અને કૃષ્ણાની
પ્રાપ્રિના ઉોગનો વિચાર કરીને, સુદેપ્ણાએ સત-
પુત્ર કીચકતે કહ્યું દે,” તુ” પવ'નો દિવસ જેઈને
મઘો અને ભેજના તૈયાર કરાવજે, એટલે હુ એને
સુરા લાવવા માટે તારી પાસે મોકલીશ.” હું એને
આપ્રમાણે મોકલીશ, એટલે પછી તુ' એને એકાંત-
માં અને અડચણુ વિનાના રથાનમાં યથેગ્છ રીતે
સમનશવજે, આમ કદાચ તે સમછી જઈને તારી
સાથે રમે પણુ ખરી.'*
થેશ'પાયત બોલ્યા: બહેને આ પ્રમાણે હું,
એટલે તે ત્યાંથી નીકળીને પોતાને ધેર ગયો. ત્યાં
તેણે બહેનના ઠઘ્યા પ્રમાણે રાશ્નને પીવા લાયક
ઉત્તમ પ્રકારની મદિતિ તૈયાર કરાવડાવી.”
વળી તેણુ કુશળ રસોઇયાએ। પાસે ન્તતજતનાં
નાનાંમોટાં અનેક પકવાન્ો, ઉત્તમ અન્નો અને
ર્વાદિષ્િ પીણાંએ બતાવડાગ્યાં,.“ આમ એ બધુ
તૈયાર થઈ ગયુ, ત્યારે કીચક સુદેપ્ણારાણીને ખબરં
મોકલાવ્યા. એટલે સુદેષ્ણાએ સૈર'્રીને કીચકને
ઘેર મોકલવા માટે કહ્યું.
સુદેય્ણા બોલીઃ અલી સૈર'ધ્ી | 98 તો, કીચક-
તે ઘેર ન અને મદિરા લઈ આવ. હે કલ્યાણી !
મને ભારે શોધ પડે છે |” ી
સૈરધ્રી ગોલી : હે રાજષુત્રી ! હું તેને ધેર
નહિ જ નાઉ. હે રાણીજી ! તમે પોતે પણુ જણે
છો કે, એ કેવો નિર્લ”જ છે |“ હે નિર્દોષાંગી
ભામિતી | તમારે ધેર રહીને પતિઓથી વિમુખ
થઈને અને વ્યશિચારિણી બતીને હુ' સ્વેચ્છાચા-
રશિણી નહિ જ થાઉ.પ* પૂવે' હૈ ભામિની | તમારા
મરેલમાં પ્રવેશ કરતી વખતે મે' તમારી સાથે
ઠરાવ કર્ચ છે. હે દેવી | તમે તે ન્નણુ। જ
છો.૫૨ રુ સુંકેશી | ડીચક તો મૂરખ છે અને
મદનથી મત્ત છે. મને જેતાં જ તે મારું અપમાન
ઠરી બેસશે. આથી હે શોભના ! હુ" ત્યાં નહિ
જાઉ*."* હે રાજપુત્રી ! તમારી પાસે તમારી આજ્ઞા
ઉઠાવનારી અનેક ખીજ દાસીઓ છે. તમે બીજી
જાઈને ત્યાં મોકલે; કેમ કે કુ' જે ત્યાં જઈરા તો
હીચક અવશ્ય મારી છેડે કરરો. તમાર ફહ્યાણુ
યાઓ.' સુદેષ્ણાએ હહ્યું: “આ હુ' તને અહીં'થી.
સાકલું છુ% એટલે કીચક તારું કફજ અપમાન
કરશે નહિં.' આમ કહીને સુદેષ્ણાએ તેને ઢાંકણા-
૧ર૪
ઠરી શકે, ૫૬
વેશ'પાયન બોલ્યા : પછી તે અબળાએ ને
ધડી સુર્ધી સૂય'ની ઉપાસના કરી, એટલે સૂય”
પાતળી કટિવાળી દ્રૌપદીને સવ' વિચાર જણી
લીધો.'“વળી તેણુ તેના રક્ષણુ માટે એક ગુપ્ન રાક્ષ-
સને આજ્ઞા કરી. એ રાક્ષસ ત્યાં પવિત્ર દ્રૌપદીને
“કઈ પણુ સ્થિતિમાં એકલી ન મૂકતાં તેની સાથે જ
રહેવા લાગ્યો,૨* સામે પાર જવાને ઇચ્છતા કોઈ
પુર્ષતે નાવ મળી આવે અને તે ઊભે। થઈ જય,
તેમ સૂતપૃત્ર દ્ીચક પણુ હરણીની જેમ ગભરાયેલી
એ કૃષ્ણાને પોતાની પાસે આવેલી નેઈને, એકદમ
હુર્ખ્માં આવી જઈને ઊભે। થઈ ગયે।.૨૫ ન
ઘતિ થીમહાભાર્તમાં વિરાટપર્વા'તગત કીચકવધપવ મા
«્ૌપદીનુ' મદિરા લેવા જલુ” નામને! અષ્યાય પ્ષ સો સમાપ્ત
ગષ્યાય દ૬મો
દ્વોપદીનો પરાભવ
॥વીવજ ૩૧૫॥
સ્વામર્ત તે ચવેનાંત્તે લુચ્બુદા (ગતી મ ।
સ્વાસિની સવમનુવ્રાજ્ઞા તદર મલ પ્રિયજ્ | ૨ |)
કીચક બોલ્યો $ હૈ સુ'દરકેશી | તુ' ભલે આવી.
આજ મારી રાત સારી જરે; કારણ કે તુ મારી
સ્વામિની આવી છે; તુ' મારું પ્રિય ડર.'તારે
માટે મારા માણસો સુવર્ણુની ઉત્તમ માળાએ],
“ખની ચૂડીઓ, જુદાં જુદાં નગરોમાં ઘડાચેલાં
સેનાની ચીપવાળાં ઉનનવળ કુ“ડળા, મણિ તથા
૨તોનાં સુસુંદર આભૂષણુ।, રેશમી વસો અને
વાછુ' સુવણુપાત્ર આપ્યુ. આમ મતમાં શ'કા
કરતી અને સદન કરતી તે સૈરધ્ી દેવને શરણે
ગઈ અને મદ્રિ લાવવા માટે કીચકના ધર તરક્
ચાલી.“ માર્ગમાં સૈરંઘી બોલી : ' પતિઓ
સિવાય મે' “કાઈપણુ બીન્ત પુસ્પતુ' સ્મરણુ સરખુ
પણુ કયું” તથી, તો એ સે કરીને હુ' છીચકને
વાં નઉ તોપણુ એ છીંચક મને વશ નજ
શ્રીમણાભારત-વિરાટપર્વ-કીચકવધપવડે
મૃગચર્મો લઈ આવે। | આ મારી દિવ્ય શય્યા તારે
અથે જ શણુગારીને રાખી છે. તો તુ' ત્યાં આવ
અતે મારી સાથે મધુપુષ્પની મદિરા પી.*'*
દ્રૌપદી બોલી : રાજપુત સુદેષ્ણાએ મને તારી
પાસેથી મદિર લાવવા મૌકલી છે. તેણ મને કલુ
હતુ કે, ' તુ' તત્કાળ મદિરા લઈ આવ, મને
તરસ લાગી છે. !*
ફ્ીચક બોલ્યો 3 હે ભદ્રા | એ રાજપુત્રીએ
મભાવેલી મદ્રિ બીજ દાસીઓ લઈ જરો. આમ
કહીને એ સૂતપુત્રે દ્રૌપદીતો જમણુ। હાથ પકડી
લીધે.
દ્રૌપદી બોલી : મે' મદન્મત્ત થઈ ને મનમાં
પણુ મારા પતિએ વિશે કદી અભાવ આણ્યો
નથી; એ સત્યે કરીને હુ' તને પાપીનેવશ કરેલો
અને પૃથ્વી પર ઘસડાતેો જેઈશે.*
ધશ'પાયન બોલ્યા : આમ તિરસ્કારતી અને
એકદમ છૂટી થવાને હાથ તરછોડતી એ વિશાલ-
લોચતાને જઈને ઘીચકૅ તેતે પકડી લેવાની
ઇચ્છા કરી. તેણ તેની સાડીના પાલવ પકડી
લીધો.” આ પ્રમાણું કીચક દ્રૌપદીને મહાવેગથી
પઠડવા લાગ્યો, એટલે તે રજપ્ુષ્રીએ વાર'વાર
નિઃશ્વાસો નાખીને એ પાપીને ધકો માર્યો. ત્યાં
તો તે કપાઈ ગયેલા મૂળવાળા વૃક્ષની જેમ નીચે
પટકાઈ પડ્યો.“ આ રીતે ક્ઠીચંકે પકડેલી તે
દ્રૌપદી એ કીચઠને ભાંય ઉપર પાડીને બરૂજતી
મ્રૂજતી યુધિષિર્રાજ બેઠા હતા તે સભાને રારણે
ગઈ,” પણુ કીચકે એ રાડી જતી દ્રૌપદીને ચોટલો
ખેંચી પકડ્યો અને રાજના દેખતાં જ તેને પમ
વડે લાત મારી.૫* આ વખતે હે ભારત / સયથે
પેલા જે રાક્ષસને દ્રૌપદીના રક્ષણ માટે ચાન્ન્યો
હુતે!, તેણું પવનવેગે કીચકને ટૂર ઉરાડી મૂડયે.પ
એટલે રાક્ષસના ખળનેો ધકો લાગતાં; જેમ મૂળ
કપાઈ જવાથી “કાઈ વૃક્ષ ઢળી પડે તેમ ષ્ીચક-
અધ્યાય ૧૬મે।-રૌપદીતે। પરાભ4
૬૨૫
જમીન ઉપર ચકર ખાર્ઠ બેભાન થર્હ ને પડ્યો.**
લાં સભામાં બેઠેલા ભીમસેતે તથા યુધિદિરે દ્રૌપ
દીને દીડી. કીચક તેતો જે પરાભન કર્યો હતે, તે
તેઓ સહન કરી શકયા નહિ.** ભીમ તો એ
દરાત્મા ઢીચકતો। વડ કરવાને ટાંપી ઊક્યો. એ
મહાન બળવાળાએ ર્યપૂ્નંક દાંતતે દાંતથી
પીસના માંશ્યા.પ” તેની આંખની પાપણુ। શંચી
ચૂડી ગઈ અતે તેમાંથી ધુમાયાની છાયા નીકળવા
ઘાગી, તેની બ્રૂ કુદી ભયકર થઈ ગઈ, તેમાં પર*
મેવો કરી વળ્યો અને તે લવાટ ઉપર ચડી ગઈ.
પછી તે શગુનાશને હાથથી કપાળને કરી ફરી
સોક્યુ. એકદમ કોગમાં આવીને તેહ એકાએક
યપ્તા થનાની ઇગ્છા કરી ૫૦૫5 યારે પોતે રખે
છતા પડી «ય એ ખીકને લીધે યુધિદિરરાજે
પોતાના અ ગૂઠાથી ભીમતા અ ગૂડાને દાબ્યો અને
વે ઊઠતો. રાકયેો.પ૦ આમ છતાં ભીમસેન તો
પત્ત માતગની જેમ એક વૃક્ષ તરક્ જોઈ રથો
યતો અર્થાત્ તેને ઉખેડીને તે વડે ફીચકનો વડ
કરવાની ઇગકાથી તે તરક્ જેના લાગ્યો યુધિછિરે
તેતે વાર્ષો અને કલુ ક,“ ' અરે એ બક્યવ |
શું ભળતણુ માટ ઝાડ સામે જેઈ રહ્યો ઠે કૅ? તારે
બાળવાનાં લાકડાં જ નેઈતા હોય, તો છું' બહાર
નાં વૃક્ષોને હાપ ને'પ* એટલામાં સુદર સાથળ-
વાળી દુપદપુની સભાક્દારે આવી ત્યા પોતાના
દીનમન થડ ગચેલા પતિઓને નતી, જતતા ખરા
સરૂપને છુપાવતી, ગ્રતિજ્ઞાના ધર્મથી બધાયેવી
અને શૈદ્ર નયતથી જણે બળી રહી હોય તેમ,
દ્રૌપદી મૃત્યરાજને રડતાં રડતા આ પ્રમાણે
ફ્હેના લાગી ૨૦,૨૧
દ્રોપદી મરોલી જેમને વેરી પાચ દેશ વગ્સે
છોડીને છકા દેશમા રહીને પણુ નિરાતે સઈ રાકતે!
નથી, તેમની ડુ માનિની ભાર્યા છુ એવી મને
આ સૂતપુત્ર છીચક લાત મારી છે *૨ જેએ દાન
આપે છે પણુ યાચના ઠરતા નથી, જેઓ બ્રાક્ષણુ-
ભક્ત છે અને જેએ સત્યનાદી છે, તેમની કુ
માનિની ભાર્યા છુ, એવી મતે આ સૃતપુત્ર ડીચકે
લાત મારી છે ૨ જમની પ્રય'ચાનો ધોષ નિત્ય
નિરંતર ૬ુ દુભિના નાલ્ની જેમ સંશળાય છે, તેમ-
ની ૭ું માનિની ભાર્યા છુ, ખએેવી મતે આ સૂત-
પુન કીચકે લાત મારી છે.૨* જેએ। તેજસ્વી છે,
નિતેદ્રિય ઠે, બળવાન છે અને અત્યત માની
છે, તેમની કુ માનિની ભાર્યા છું એવી મતે આ
સૂતપુત્ર ડીચકે લાત મારી છે * જેએ આ સર્વ
લોકનો નાશ ઠરનાને સમથ છે, છતાં જેએ ધમ'-
પાશથી બધાચેલા છે, તેમની ડું માનિતી ભાર્યા
છુજ એવી મતે આ સુતપુત્ર કીચક લાત મારી
2.“ જ શરણુતી ઇશ્છાએે આવેલાઓના
શરણુરૂપ થાય ઢે,; તે મહારથીઓ આજે આ લોક-
મા ડયાં ચુપ્ત રીતે વિચરે છે?” આ સૂતપુત્ર
તેમતી સાધવી પ્રિયતમાને મારી રહ્યો છે; છતાં
તે અમાપ તેજરની ખળવીરો। નપ્રુ સકની જેમ કેમ
સહન ઠરી રહે છે :*“ આ દુરાત્મા તેમની ભાર્યા
ને મારી રહ્યો ટે; છતા તેઓ વહારે ધાવા નીડ
ળતા નથી? અરે | 4યા ગયો તેમને જીસ્સો ?
ડયા ગયુ તેમનુ વીર્ય ₹ ઢયા ગ્યું તેમનુ તેજ ?
મને નિર્દોષતે માર પડે ટે, તે જેતા છતાં વિરાટ-
રાજ તે સહન કરી લે છે એવા ધર્મ'દૂષક રાન્ન
સમક્ષ હુ તે અહીં રુ ફરી રાકુ #*,૩૦
આ રાન્ત જ્રીચકના સબધમાં રાજકર્તાને યોગ્ય
કર્ વર્તાવ કરતે નથી અહી રાજસભામાં ચોર
ડાકુના જેવો ધમ' નજ શોભે હે મત્સ્યરાજ | આ
સૂતપુત્ર મને તમારી સમક્ષ માર્ મારે એ યોગ્ય
તથી હૈ સભાસદો | તમે તો આ કીચકને। અપ-
રાવ જીઓ 9૨5 હાય ] આ કીચકને ધમ'તુ'
જ્ઞાન નથી, પરતુ આ મત્સ્યરાજતે પણુ ફાઈ રીતે
ધમ સમત્તતો નથી અતે આ સભાસદો પણુ ધેમ્'-
ડ્ર્ડ
શ્રીમહાભારત-વિરાટપવ-કીચકવધપવષ
ને જાણુતા નથી, એથી તે તેએ અ! અધમી*ની
ચાકરી કરે છે 1૨3
વૈશ'પાયત બેલ્યા : આ રીતે આંસુભર્યા નેચ-
વાળી તે સુ'દરાંગી કૃષ્ણાએ સરયરાજતે આવાં
આવાં વચને કહી ઠપકો આપ્યો.૨” ત્યારે વિરાટ
રાજા બોલ્યા : ' તમારી બે વચ્ચે જે કજિયા થયો
છે; તે મારી પરેક્ષમાં થયો. છે. આથી હુ તે વિરે
કેઈ જણુતો નથી. વાતતું ખરું સ્વરૂપ જાણ્યા
વિના હુ નિર્ણય આપવાની શી કુશળતા ખતાવી
શકુ #':5 વૈશ'પાચન બોલ્યા : પછી કૃષ્ણાની
વાત ખરાખર જાણી લઈ ને સભાસદ્ોએ તેની પુષ્કળ
પ્રશંસા કરી તથા તેને ' ધન્ય ! ધન્ય! કહેતા
લાગ્યા અને ક્ીચકને ફ્ટિકાર આપવા લાગ્યા.**
સભ્યો બોલ્યા : વિશાળ લોચનવાળી અતે
સર્વાગે મને[હારિણી આ સુ'દરી જેતી ભાર્યા હરો,
તેને પરમ લાભ પ્રાપ્ત થચેલે। જ માનવે. કેમ કે તેતે
હયારેય શોક કરવાનો પ્રસંગ જ આવશે નહિ.
સર્વાંગે સ્તુત્ય અને ઉત્તમ વણ્ં'વાળી આવી નારી
મનુષ્યોમાં તે દુર્લભ જ છે. અમે તો આને દેવી
જ માનીએ છીએ. ૨૬
થશ'પાયન બોહ્યા : તે સભાસદોએ કૃષ્ણાને
જોઈ ને તેની આ પ્રમાણે સ્તુતિ કરી. ત્યારે યુધિ-
ધિર્તે કાપને લીધે કપાળે પરસેવો બાઝ્ડી આવ્યે.
એટલે એ કુસ્ન'દને પોતાની પ્રિય પટરાણી રાજપુત્રી
દુપદદલારોને કહ્યું કે, ' અરેઓ સૈરધ્ી | તુ અહી'
ઊભી રહે નહિ, તું સુદેષ્ણાતાં ભવને ચાલી “ન.
પતિને અતુસરનારી વીસ્પત્નીઓ દુઃખ પામે છે,
પૂણુ એવુ* દુઃખ પામ્યા છતાં તેઓ પોતાનીડ્સરતે-
સેવાથી પતિલેોકને પામે છે.“ “પ મને લાગે છે
“8, તારા પતિઓને આ સમથે કોધ કરવો યોગ્ય
* સહિ લાગતો હોય, એટ્લે તો સૂય જેવા તેજસ્વી
તે ગધર્વા તારી વહારે ધાતા નથી.“* છે સૈરધી !
તને સમયનું ભાન નથી, તેથી તો તુ' નટડીની
જેમ લાજ મૂકીને રડે છે અતે જૃગડુ રમતા મતેયે-
ચજને રાજસભામાં વિદ્લ કરે છે !”* હે સૈરબ્રી |
૪ જા. ગધર્વો તારુ પ્રિય કરરે. જેણું વાર
અક્રિય કયુ” છે, તેતુ' કાસળ કાઢીને તેઓ તારૂ
દુઃખ દૂર ઠરરો.”*
સૈરબ્રી બોલી : તે ગધર્વા અતિશય દયાળુ છે.
હુ' તેમતે અથે” ધમ'પૂવ'ક દુઃખ સહન કરી રહીં
છુ', એ ગધર્વોમાં મોઢા ભાઈ જુગારદાવ રમી
ન્તણેં છે. તેમાંના દરેક જણુ અપરાધીઓને પૂરો
કરી શકે એમ છે.”
ધૈશ'પાયન બોલ્યા : આમ કહીને કૃષ્ણા સુરે
ષ્ણાના ભવન તરફ્ દોડી ગઈ. તે વખતે એ સુશ્રો-
ણીના “કેશ છૂટા થઈ ગયા હતા અને તેની આંખ
કોધથી લાલ લાલ ધૈરાઈ ગઈ હતી. કઈ વાર સુધી
તેણું રહ્યા જ કયુ” હતુ'. આથી તેનું વદત,આકાશ-
માં વાદ્ળાંથો છૂટા થયેલા શશિમ'ડળની જેમ
શોભી રહ્યું હતુ.”*”” તેતે જઈને સુદૃષ્ણાએ
કલુ”: 'હૈ વરારોહા | તને કાણું મારી? હે
શોભના! તું ચા માટે રડે છે? હે શદ્રા કાણે
આજ પોતા ઉપર દુઃખ વહેરી લીધુ છે : તારુ
જાણુ અપ્રિય ક્યું” છે #'”*
દ્રૌપદી નોલી : છું તમારે માટે સુરા લૈવા
ગઈ, ત્યારે કીચક મારં અપમાન હ્યું” છે. રજ-
સભામાં, રાજના દેખતાં જ, જાણે નિર્જન વતમાં
માર મારે, તેમ તેણું મને ત્યાં માર મારથી છે.””
સુરપ્ણા બોલીઃ હે સુંદર 'કેશાંતવાળી | તારી
મરજી હશે, તો હું કીચકને। ધાત કરાવીરા, “કેમ હે
કામમાં ઉન્મત્ત થઈને તેસે $ુષ્પ્રાધ્ય એવી તારું
અપમાન ક્યું” છે.“*
સૈરંપ્રી બોલીઃ તમે નહિં, એ તો જેમનો એ
અપરાધ કરી રહ્યો છે, તેઆ જ એને મારી તા ખરી.
હું માનુંછુ' કે, એ આજેજ ખાતરીથી યમલેઠમાં
પૃહચી જરો. *
અધ્યાય ૬૧૩ મો-દૌપદી ભીમની પાકરાળામાં દ્ર્૭
મપ્યાવ ?૭મઞો પાંચાલી પાકશાળામાં જઈતે ભીમસેતતી પાસે
દ્વૈપરી ભીમની પાડશાળામં ઊભી રહી, અથવા કહે, જળમાં શઊ૪રેલી કાઈ
॥૧સવયન સવાવ ॥ કામવિવશ બમધલી શ્રેષ્ઠ બગલા પાસે જઈ જેમ
લા ફતા પૂતપત્રેળ રાવલી વરસ્તિસી । ઊભી રહે, તેમ તે ઊભી રહી,” પ૫ તમાં કતા
૧૫ જભા વરેલી તેતાવાદય મામિતી 1૨ ॥
વેશપાયત બોદ્યાઃ સૂતપુત્ર છીચકે યશ
ત્તિની રાજરાણી કૃષ્ણાને આ પ્રમાણ લાત મારી,
એટલે તે ભામિની એ સેનાપતિને વધ કરવાની
ઇચ્છા કરતી પોતાને મુકામે ગઈ.૫ યાં પાતળી
કૅડવાળી એ કૃષ્ણાએ યથાવિધિ શૌચ કહયુ” અને
પાણીથી પોતાનાં અગોતે તથા વચ્ચોને ધોઈ
તાખીનેસ્વચ્છ હર્યા. પછી રડતાં રડતાં તે પોતાના
દઃખતા નિકાલ વિશે વિચાર કરવા લાગી: “હું
શું કઝ હું કયાં નતઉ*! શી રીતે મારું કાય
સિઠ્ યાય ₹' આમ ચિ'તવન કરીને તેશે મનમાં
બતુ' સ્મરૂણું કયુ'”$ “હા, આજે ભીમ વિનતા
બીજી કોઈ મારા મતતું પ્રિય કરે એમ નથી.'
એટલે તે રાત્રે પોતાની પથારી છોડીને ઊભી
થઈ ગઈ૨-૫ તરત 7 વિશાળ લેોચતવાળી તે
તાથવતી સતી કૃષ્ણા તાયની ઇચ્છા કરીતે લીય" | છાડીને તળાઈવાળા પલ ગમાં બેકો થઈ ગયે.પ૪૧૧
સેતતા ભવન તરક્ રાડી.* ત્યાં મતમાં અતયત | પછી એ કુસ્વ'શી પોતાની પ્રિય પટરાણી એવી તે.
સંતાપ પામી રહેલી એ મનસ્વિનીએ ભીમને રાજપુત્રીને આ પ્રમાણુ કહેવા લાગ્યો: “તુ શા
કુક “અર આઓ! મતે લાત મારવાનું કામ | કામે આટલી ઉતાવળી ઉતાવળી અહીં* મારી
હરતારો મારા શત્રુ પેલો પાપી સેનાપતિ કીચક | પાસે દોડી આવી છે ?'પ” તારા શરીરને. વ્ણુ*
હજી છરે છે, છતાં તમને કેમ ઊંધ આવે છે ?' | પલટાઈ ગયે! છે, તં સુકાઈ છે અને તુ” દી
વૈશ'પાયન બોલ્યાઃ આમ કહીને તે મન- | પડી ગયેલી લાગે છે. તુ” મને બધી વાત પૂરેપૂરી
સ્તિનીએ એ પાકશાળામાં પ્રવેશ કયો.” «યાં કહે, એટલે હું બધુ' સમજ લઇ. તુ' મતે બધુ”
ડ શીમસેનત ત્રગરાજ સિંહની જેમ ધોરતો સૂતો હતે. | ૦ યથાવત્ કહે. પછી ભલે તે સુખકારક હેય,
બારે હે કૌરવ્ય | કૃષ્યાના રૂપથી તથા મહાત્મા | દુઃખકારક હેય, દ્રેષ કરવા લાયક હોય કે પછી
શીમતા તે૪થી તે પાકશાળા જાણું અધિકાધિક | ભલે તે પ્રિય હાય. એ સાંભઇ્યા પછી ડું જે
સમડ્રિથી %ગઝગી રહી. જેમ વનમાં જન્મેલી "જાઈ | ઠત'વ્ય હશે વૈ સમ લઈશ પ્લ રુ કૃષ્ણા] *
તડ વર્ષની ત્ર્તુમતી થયેલી ગારી ગાય ઉત્તમ | સર્જ કામોમાં હજ તારો વિક્યાસપાત્ર છુ. હુ'
મરી પાસે ઉભી રહે; તેમ તે પવિત્રફાસિની | જ તને આપત્તિઓમાંથી વાર'વાર્ છોડાવનારે]
જેમ ગોમતીને તીરે ઊગેલા કાઈ પ્રફુહ્ન મહાશાલ
વૃક્ષને વી ટી વળે, તેમ તે પાંચાલીએ મધ્યમ પાંડુ
ન'દત ભીમને આલિંગન કયુ'.૫૨ પછી સિ'હણુ
છમ દમમવતમાં સૂતેલા પોતાતા સિ'હનેજગાડે,
તેમ પવિત્ર પાંચાલીએ ભીમને બે હાથે ભેટીને
જતમત કર્યો.૫* આમ દ્રૌપદીએ હાથણીની જેમ
ગજરાજ જેવા ભીમસેતતે આશ્લેવ-આલિ ગત
કયું. પછી ગાંધાર સ્વરતી ઉત્તમ મૂઈના કરતી,
વીણાના જેવા મધુર આલાપવાળી પવિત્ર પાંચા-
ધીએ ભીમસેતને કહ્યુ" કે,૫* 'ઝો ભીમસેન 7
ઊઠો, ઊઠે, આમ મડદાની જેમ રું સોડ તાણી
સૂતા છો ? 'કાઈપણુ પાપી, જીવતા પતિની પતની
ઉપર હાથ નાખીને જીવતો ન જ રહેવો જેઈએ. '
રાજદ્લારી દ્રૌપદીએ આ પ્રમાણું જગાડ્યો, એટલે
મેધની શેભભાવાળોા ભીમસેત એકદમ ઉયવુ'
દ્ર
શ્રીમહાભારત-વિરાટપવ'-ક્રીચડવધપવર
છુ*“ તારેજે કાય કહેવાતું હોય, તે તુ' ઇચ્છામાં
આવે એવી રીત્તે મતે ઝટપટ ઠહી દે અને પછી
બીજી કોઈ ન્તણી જાય તે પહેલાંજ તુ' સૂવાને
માટે પાછી ચાલી સ્ત.!૨૧
ઇતિ થીમહાભાર્તમાં વિશટપર્ષા'તગ'ત જીચકવધપરવ'માં
# મે
દ્રૌપદી-ભોમસ'વાદ ? નામને. અધ્યાય ૧૭ મે! સમાપ્ા
ગષ્યાય ૬૮મો
દ્રૌપદીને ચુધિષછિર સ'બ'ધી વિલાપ
॥ દોજયવાર ॥
શશોચ્વત્નં ગુતલ્તદ્યા થશ્યા મર્ભ યુષિકિ( |
સાનન્સર્વાખિ દુઃ શાત કિં માં તે પસ્જિચ્છસિ ।।
દ્રૌપદી બોલીઃ જેનો ભર્તા યુધિછિર છે, તે
સીને સુખ તે ક્યાંથી હોય # બધાં દુઃખ તમેનાણુ।
છે, છતાં શા માટે મને પૂછે છે! £પ હે ભારત !
ત્યાં દુર્ચોધનની રાજસભામાં પ્રાતિકામી સૂત મને
દાસી કહીને જનસમાજની વચ્ચે તાણી લાગ્યો
હતો, તે દુઃખ મારા કાળજનને ભડભડ ખાળી રહયું
છે.૨ હે પ્રભુ] આવાં દુઃખ અતુભવીને દ્રૌપદી
સિવાય કઈ મારા જેવી રાજની છોકરી જવતી
રહે વાસ? પછી હુ' વનવાસમાં હતી; ત્યારે
દૂરાત્મા સિંધુરાજે મારા ક્રીને પરાભવ કર્યો હતે,
તો તેને પણુ કઈ સ્રી સહન કરી શહે એમ છે?”
આ અય્યારે, પેલા ધૂત મત્યરાજની સમક્ષમાં
અને તેતા દેખતાં જ જીચક્ે મારા ઉપર હાથ
નાખ્યો છે. એ સ્થિતિમાં મારા જેવી બીજ કઈ
સી જીવતી રહે ₹“ આમ હે ભારત | હુ' અનેક-
વિધ ડલેશેથી રિબાઈ રહી છું. છતાં હે કુ'તી-
નત | તમે માશી સ'ભાળ લેતા નથી. તો હવે
મારે ૬9વીને પણુ કરવું છે રુ'£ હે ભારત! આ
જ છીચક નામનો સેનાપતિ છે, તે વિરાટરાજનો
સાળો થાય છે. હે નરસિ'હ ! એ મહાનીચ બુડ્દિના
છે. કુ' રાજભવનમાં સૈર'ધ્રીવેરો રડું છુ; ત્યાં
આવીઆવીને એ દૃદાત્મા મને સદેન કશા કરે છે હે,
“છું મારું ધર માંડ. *” હે શગુધ્ય | વધને લાયક એવો
તે મતે આ પ્રમાણુ વાર'વાર કલા ઠરે છે, એથી
કાળે કરીને પાક્ઠી ગચેલા ક્ળની જેમ મારું હૃદય
પણુ દુઃખથી પાકીને ફાટી રહયું છે.” ભૂડુ' જૂમટુ'
રમતારા તમારા એ મોટાભાઈને તમે જરા ઠપ
આપો, એમના ક્મ'તે લીધેજકુ' આ પાર વિતાતા
ડુઃખને પામી છુ'.પ* રાન્ય ખોઈને અને પોતાતું
સવ'સ્વ હાર્યા પછી પણુ ભૂ'ડા જીગરી વિતા
બીજી કે!ણુ વનવાસની શરતે હેડ કરે ?'પ૫ ન્ે
એ સવારસાંજ હુશ્વરહનજર નિષ્કોથી અને ખીજ
ઉત્તમ ધનોથી અનેક વર્ષો સુધી ઘૃત રચ્યા કરત,
તાપણું સૌાતુ, રૂષી, વસો, વાહનો, બકરાં, રેટ,
ઘડા અતે ખચ્ચસના સમૂહો-એમાંનુ' કશું ખૂટી
પડત નહિ.*“"* હુવે એ યુધિછિર જીગારતા
છ'દમાં સર્વ લક્ષ્મી ખોઈ બેસીને, પોતાનાં કમૌનો
વિંચાર હરતા મૂઢની જેમ મૂંગા બેસી રહ્યા છપ”
દશહુજાર હાથીએ અને સુવણુ'માળાવાળા અશ્વો
જેની સવારમાં પાછળ ચાલતા હતા, તે આ
યુધિછિરિ આજે જીગારથી પેટચુન્નરા હરે
છે [૫ ઇંદ્રપ્રસ્થમાં, અમાપ તેજરવી રાજવી
આના એક લાખ રથો યુધિકિરિ મહારાજની
સેવામાં હાજર રહેતા હતા.પ એમની પાફ-
શાળામાં એક લાખ દાસીએ હાથમાં યાળીઓ
રાખીને રાતરિદ્વિસ અતિથિઓને નિંરતર ભોજન
કરાવતી હતી.” એ દાતાઆમાં શ્રેછઠ હનર
સોતામહોરાનાં દાત અપતા હત પણું તે જ
આજ જુમારમાં મળેલા મફાઅનથ'કારી ધત ઉપર
આજીવિકા ચલાવી રહ્યા છે[“ પૂવે ઉન્ન્વળ
મણિનાં કુ'ડળે! ધારણુ કરનારા અને સ્ુમછુર સ્વર"
વાળા અનેક સત્તા અતે માગધો એ યુધિકિરતી
સવારસાંજ સેવા કરતા હતા.“ તપ અને શાસથી
સ'પલ્ન તથા સવ મનેરમેથી પૂણુ એવા સહસ
કમયિએઓ એમતી સભામાં નિત્ત સભાસદ હતા.**
અધ્યાય ૧્હમો।-દ્રીપટીનો લીમાદિક સ'બ'ધમાં વિલાપ
વારે પ્રવેકતી સેવામાં ત્રીસ ત્રીસ દાસીએ રહી
ઘૃતી, એવા અક્યાસી હજાર ર્તાતક ગૃહુરથીએતું
યુંધિષિરિ પોષણુ કરતા હતા.*૫ વળી તે પ્રેતિત્રહ
ત કરતાર। દશ હુશ્તર ઊધ્વરેતા યતિઓતુ' પાપણ
કતા હતા, અહે! તેજ નરેશર આજે આ
દશામાં પડ્યા છે! જેનામાં કરણા, દયા અને
સંવિન્ઞાગ (પોતાની પાસેની વસ્તુ સવ'ને વહે'ચ્યા
પછી લેવું તે) એ સર્જ ગુષ્યા છે, તે નરેશ્વર
આજે આ સ્થિતિમાં પડ્યા છે! વેય'વાન, સત્ય-
પરાકમી અને સૌને વહે'ચી આપવાની વૃત્તિવાળા
આ યુધિદિર3ાજ નિત્ય દયાળુ રહીને રાન્યમાં
રહેતા અયો, વૃદ્દો, અનાથ, બાળ તથા દુદશામાં
આવી પડેલા અનેકવિધ લોકાતું ભરણુપાપણુ
હરતા હુતા,૨*.** તે « આ યુધિછિર રાક્ત આજે
નરક જેવી દશામાં પડીને મત્સ્યરાજના સેવક ચયા
છે] તેજ આજે રાજસભામાં પાસા નાખનાર
થઈને પોતાને 'કક' નામે આળખાવે છે!**
ઈદ્રપ્રસ્ચમાં રહેતા હતા એ સમયે જેમને સવ
રાજાએ ખ'ડણી ભરતા હતા, તે જ યુધિછિર આજે
પારકાના આધારે પોતાનુ પેટિયું ઇચ્છે છે 15"
પૃથ્વી પરતા સવ પૃથ્વીપાળો જેમને વશવતી'
રહેતા હુતા, તે જ યુધિદિરરાજ આજે પરવશ-
વિવશ થઈને વતે' છે 15” ૪ સૂય' સમાન તેજસ્વી
યુધિષ્ઠિરે પોતાનાં પ્રતાપકિરસ્ાથી સમગ્ર પૃથ્વીને
ઉપાવી દીધી હતી, તે આજે વિરાટરાજતી સભામાં
સભાસદ થઈને રહ્યા છે]5“ એ પાંડવ | જીઓ
તો ખરા-જપિએ સાથે બેઠેલા જે યુધિકિરને
રાજાએ લળીલળીને નમતા હતા, તે જ યુધિછિર
પાંડવ આજે ખીજાને લળીલળીને નમી રહ્યા
છે!“ અરર, યુધિષિરતે અન્યના સભાસદ થઈ ને
લા અને ખીન્તને સારું સાજં કહી રહેલા
જેઈને સાચે જ મારા તો કોધ ભભૂકતા વધે છે.”
ધર્માત્મા અને મહાજ્ઞાની યુધિછિર એક પેટને ખાતર
દરક
પારકે ઘેર વાસ કરે એ તેમને ઉચિત તથી; ધો
તેમને આવી દશામાં જેઈને કોને દુઃખ નહિ
થાય?” અરે ઓ ભારત! એ। વીર! જુએ, જે
ભરતવ'શી યુધિદિરને સભામાં સમત વસુંધરા પાયે
પડતી હતી, તે આજ અન્યના પગે પડી રહ્યા
છે.૨૨ આમ હે ભીમ! કુ' અનાથની જેમ અનેક-
વિધ દુઃખોથી પીડાઈ રહી છુ અને શોકસાગરની
વગ્સે પડી છુ', છતાં તમે મને કેમ જેતા તથી #**
ઇતિ શ્રીમહાલારતમાં વિરાટપર્વા'તગ'ત કીચકવધપરવ'માં
“દ્રૌપદી અને ભીમને! સ'વાદ' નામતે!
અધ્યાય ૧૮મો! સમાપ્ત
ઝધ્યાય ૬૨મો
ન્વૈપદીનો ભીમાદિક સ'બ'ધસાં વિલાપ
॥ ત્રૌવગુવાચ ॥1
રહ ભુ તે મટ્વ્ટુ લં યતવક્યાલિ મારત ।
તમેડ્મ્વણયા જરતન્યા છુઃશારેસવ્તવીન્વરમ 1૨1
દ્રૌપદી બોલીઃ હે ભારત] આ હુ તમને
મહાદુઃખકારી વાત કહું છું, પણુ તમે મારા
ઉપર રોપ કરશે નહિ. કેમ કૅ હું દુઃખને લીધે
ખોલી રહી છુ.૫ હે ભરતોત્તમ| તમતે ન રોભે
એવુ રસોઇયાતુ' હીન કામ તમે કરો છે।. તમારી
જતને તમે બલ્લવ કહેવડાવો છે, આથી “કાનો
શેક ન વધે?* લોકો તમને વિરાટરાજને બધ્વવ
નામને! રસોઇયા જાણે છે. આમ તમે દાસપણામાં
પડ્યા દે!. ત્યારે એથી વિશેષ દુ.ખકારક ખીજી*
શુ' હોય? પાકશાળામાં રસોઈ તૈયાર થાય છે
અતે તમે પોતે બલ્લવ નામતા રસોઇયા તરીકે
વિરાટની સેવામાં હાજર થાએ! છે, ત્યારે મારુ
કાળજી' ભેદાઈ જય છે.” પ્રસજ્ન થથેલેો વિરાટ-
રાજ જ્યારે તમને કુ'જરો સાથે યુદ્ધ ઠરાવે છે,
ત્યારે રાણીવાસની રમણીએ હષ માં આવી જાય
છે; પણ મારું તો કાળજી ક્ક્ડી ઊઠે છે." તમે *
જ્યારે કૈકેયી રાણીના દેખતાં અ'તઃપુરમાં સિંહો,
વાધો અને પાડાઓ સાથે યુદ્ટ કરે! છો, ત્યારે
૨૩૦ શ્રામહાભાર્ત-વિરાટપર્વ-કીચકવધપવરે
મારા મતમાં ખેદ યાય છે.૫ તે વખતે સર્વાંગ- | ખેંચી ખેંચીને કઠિન થઈ ગયા હતા, તે ધનંજય
-સુ'દર એવી મતે વેદનાથી દુઃ ખિત થતી જેઈ ને, | પોતાના બાડુઆમાં શ'ખતી ચૂડીઓ પહેરીને
“કકુયી ઊભી થઈને સર્વ દાસીઓને વાત કરે છે | શેક ફરી રઘ્યા છે!“ અરે] જે અજુંતતી
અને તે સર્વ શ્રીઓ પણુ ઊભી થઈ ને કેઠેયીને | પ્રત્યચાતા ટ કારથી શગઞુએ થરથરી ઊઠતા હતા;
શઆ પ્રમાણે કહે છેઃ “આ નિષ'ળ સ્મિતવાળી | તે જ અજીંનના ગીતના આલાપા સીએ આતદ-
સૈરપ્રી આ મહા વીર્ય વાન બલ્લવ રસોઇયાને | થી સાંભળે છે !'“ હાય] જેતે મસ્તકે સૂય જેવા
યુદ્ધ કરતો જુએ છે, એટલે સ્નેહે અને સહવાસના | ઝગઝગતો ગુગઢ રોભતો હેતો, તે ધન જયને માથે
ધમને લીધે તે રોમાં પડી જય છે. આ સૈર પ્રી | આજે વાળતા વળથી ડઢ ગો થઈ ગયે ચોટલો
મગળ રૂપવાળી છે અને ખે બલ્લવ પણુ સુ'દર | છે! એ ભીપ] ભય'કર ધનુષ્ય ધારણુ હરનારા
છે.?-* તળી સીએના મતનું” માપ નીકળી શકે | એ અજુનને આજે વેણી ગૂ થેલા કૅરવાળા જેડ
નહિ. અને મતૈ તો આ બજ્ઞે એકખીનને ચોર્ય | છુ અરે] તેમને કન્યાઓથી વી'ટળાચેલા જોઉ”
રૂપવાળાં લાગે છે. વળી બલ્લવ ન્યારે જ્યારે | છુ”, ત્યારે મારું મત બળી જય છે! જે મહાત્મા-
હાથી વગેરે સાથે યુદ્ધ કરે છે; ત્યારે ત્યારે સૈર | માં સમસ્ત દિત્ય અસે રહાં છે અને જે સર્જ
પિય બલ્લવતા સહવાસને લીધે નિત્ય કરણુ વાણી | વિદ્યાઆતા આધાર છે, તે અજી'ત આજે કાનમાં
બોલે છે.૫” વધુર્મા આ રાજભવનમાં તે બન્ને એક- | કુ'ડળો પહેરે છે !પ“ ૨૫ મહાસાગર જેમ મર્યાદાને
સરખા સમયથી નિવાસ કરી રહ્યાં છે.: આવાં | ર૫૨ કરી શકતો તથી, તેમ અપ્રતિમ તેજવાળા
આવાં વાકયો કહીને તે નિરતર મારું અપમાન | હુન્્નર રાજવીએ પણુ અજીં'નને રણુભૂમિમાં સ્પર્શ
કરે છે.*૫ તે મને ક્રોધ કરતી જીએ છે કૅ, તરત | હરી શક્તા નથી.૨* પણુ તે જ યુવાત અજીત
જ તમાશા ઉપર મારા પ્રેમ છે એવી તે શ'કા કરવા | જે વેશપલગો કરીને વિરાટરાજની કન્યાઓના
લાગે છે. સુદેપ્ણા જ્યારે આવુતતેવુ' બોલે છે; ત્યારે | સુત્યશિક્ષક થયા છે. અરે! તે કન્યાઓના નોકર થઈ
ગને ભારે દુઃખ થાય છે.પ૨ ભય'કર પરાકમ કરવા- | રહ્યા છે] હે ભીમ ! પ૧'ત અને વનથી ભરેલી તથા
વાળા તમે ભીમ આ નાર૩્ી સ્થિતિમાં પડ્યા | સ્થાવર અને જભમ સાથેની આ આખી ધરતી
છો, ત્યારે યૂધટિરના રોમાં પડેલી ડુ જીવવાતી | જમન! રથના વેવથી થરથરી જતી હતી, વળી હૈ
રાસ હુવે રાખતી નથી.૫* જે યુવાન અજી'ને | ભીમસેન| જે મહાભાગ્યશાળીતા જન્મ થતાં જ
ખેક રથમાં બેસીને સવ દવો અને મતુષ્યાને | કુ'તીતો સોક નારા પામ્યો હતે, તે તમારા
જીત્યા હતા, તે આજે વિરાટરાજની કન્યાઓને | નાના ભાઈ અજીત આજ મને સોઠાતુર હરી
નાચ શીખવવા રલ્યા છે! હે પાથ | જે અચાપ | રહ્યા છે [5-૨ અર એ લીમ | એમને હું જ્યારે
તેજસ્વી અજા'તે ખાંડવવનમાં અસિને તપ્ત કર્યો | સોનાનાં કુડળો અવે બીના અલકારોથી રાણુ*
હતો, તે આજે કૂવામાં હકાથેલા અસિની જમ [| ગારાચેલા તથા હાયમાં શખની ચૂડીએઓ ધાલીને
રાણીવાસમાં રલ છે1]”૫* જ નરસિ'હથી રાત્ુ- | આવતા જેઉં છુ ત્યારે મારું હદય ફાટીને બે
એને સદૈવ ભય રહેતો હતે!, તે ધન'જય આજે | ભાત્ર થઈ નય છે. આ પૃથ્વીમાં પરાકમમાં
ક્ષાકનિલ્તિ એવા હીજડાના વેશમાં રકા છે ૫5 | દાઈ યું પુસ્ષ જે ધતુધોરીની બરાખરી કરી રકે
જે ધન'જયના પરિધ જેવા બાઠુએ ધતુષની દોરી | એમ તથી, તે ધનજય આજે હન્યાઓથી વેરાઈને
અધ્યાય ૧૯મે!-રૈપરીને1 ભીમાદિક સ'ખ"'ધમાં વિલાપ
13૨
ગાયન ગાયા ઠરે છે] ધમ, શૌય' અને સત્યને
વિશે જે પૃષાન'દન સમસ્ત જઝવક્ષોકમાં સ'માનિત
છે, તેતે આજે સ્રીના વિકૃત વેશમાં જેઈને મારુ
અ'તર ભડકે ખળે છે ! હાથણીઓથી ઘેરાયેલા
મદઝરતા માતમ જેવા એ દેવરૂપી પાર્થને હું
જ્યારે ઠન્યાઓથી ઘેરાયેલા રહી મત્્યદેરાના
અથ'પતિ વિરાટરાજની સેવા કરતા ને છુ,
તારે ઠું આંધળી ભીંત થઈ નત છુ અને મને
દિશાતું' શાત સરખું પણુ રહેતું તથી.૨?-**
સાચે જ ધત'જય આવા ઠટમાં પડ્યા છે અને
દ# જૂગટું રમતારા અન્ાતરાત્રુ યુધિછિરિ આમ
દુઃખમાં ડુબી મયા છે, એ વાત સાસુથ્છ નહિ જ
જાણૂતાં હોય.*5
વળી હે ભારત | ગાવાળિયા બનેલા નાના
સહુદેવતે ગોવાળતા વેશમાં માચાની પાછળ આવતા
જેફ છુ, ત્યારે મારું શરીર ફ્ડકુ પડી જય
છે.*5 જં ભીમસેન 1 સહદેવનાં કૃત્યોનો હું વાર-
વાર્ વિચાર ક છું; ત્યારે મતે ઊંધ પણુ
આવતી નથી, તો સુખ તો 4યાંથી જ રહે ?”” હૈ
મહાબાહુ | સત્યપરાકમી સહદેવને આવું દુઃખ
પડે એના કારણુરૂપ હું તો એમનુ એકે દુષ્કર્મ
જેતી નથી.*“ હૈ ભરતશ્રેઇ | તમારા એ નદી જેવા
બળવાન પ્રિય ભાઈને મત્સ્યરાજે ગાયો સાચવવા
ઉપર નીમ્યા છે, એ જોઈને મારું હૈયું' બળ્યા
કરે છે.*૧ તે રાતાં વસ્નો પહેરીને જ્યારે ઉતાવળા
ઉતાવળા ગોવાળોને મોખરે ચાલે છે અને વિરાટ-
રાજતે અભિન'દન આપે છે, ત્યારે મને તાવ
ચદી આવે છે.૨5 સાચે જ, સાસુજી મારી આગળ
વીર સહદેવનાં નિત્ય આ પ્રમાણું વખાણું કરતાં
હતાં 3, આ સહદેવ મહાકુલીન છે; શીલવાન
છે અને સદાચારી છે.'*” વળી વનમાં નીકળતી
વખતે તેમણે મને કહ્યું હતુ કે; ' આ સહદેવ
લજ્જશીલ છે, મધુરભાષી છે. ધાર્ષિક છે અને
મને વહાલો છે. તો હે યાજ્ઞસેની | તું વનમાં
રાત્રે પણુ એની સભાળ રાખજે.૨“ એ સુકુમાર
છે, ચૂરૂ્વીર છે અને ધમરાજની આજ્ઞામાં વત'-
નારો! છે. આથી હે પાંચાલી | મોટાશાઈને પૂજ-
નારા આ વીરને તું તારે હાથે જ જમાડજે.' પુત
વત્સલ કુ'તામાતાએ મને રડતાં રડતાં આમ કહ્યું
હતુ' અને મહાવતમાં જવા નીઠળેલા સણદેવતે
હૈયાસરસા લઈ ને ઊભાં રહ્યાં હતાં.૨“””* હુવે હૈ
પાંડવ | એ મહાયે[ડ્દા સહદેવતે ગાયોના ઠામમાં
રાકાયેલા અને રાતે વાછરડાના ચામડા ઉપર સૂઈ
રહેલા જેયા પછી મને જવવાની કેમ ઇચ્છા
રહે #”પ રૂપ, અસ્ર અને બુદ્ધિ એ ત્રણુથી જે નિત્ય
સપલ્લ છે, તે નકુલ આજે વિરાટરાજના અશ્વ-
શિક્ષક થયા છે. અરે | કાળને! પલટા તો જુખા |
અત્યારે ચ્થિકતુ' નામ ધારણુ કરનારા જે નકુળને
નેતાં વેત જ પૂવે રાત્રુઆનાં ટાળાં નાસી જતાં
હતાં, તે આજે વિરાટમહારાજની આંખ આગળ
તેતા ઘોડાઓને ઝપાટાબધ કેળવી રહ્યા છે [૨73
શ્રીમાન અને તેજસ્વી એવા એ શ્રેછ નકુલને મે”
મત્યરાજ વિરાટની સેવામાં ઊભેલા તથા તેને
ઘોડાઓ બતાવતા નયા છે.” તો હે પાથ* | હૈ
પરંતપ | ડુ' આવી સ્થિતિમાં સુખિયણુ છુ' એમ
તમે માનો છે રા'? અરે! ઠું તો યુધિછિરને
નિમિત્તે આવાં આવાં સે'કડા દુઃખોમાં ડુબી ગઈ
છુ'.*૧ પૃણુ હે ભારત | મતે તો આથી પણુ
ખીજ વિશેષ દુઃખે! છે. હૈ કુ'તીન'દન | હું તમને
તે હું છુ; તમે તે પણુ સાંભળે. તમે સર્વ
24'ત હોવા છતાં, વિવિધ દુઃખો મારા શરીરને
સૂકવી રહ્યાં છે; તો એનાથી અધિક બીજી' રુ”
દુઃખ હોય :*”
ઇતિ શ્રીમહાભારતમાં વિરાટપર્વા'તગ'ત કીચકવપપવ'મૈ '
“દ્રૌપદી અને ભીમના સવાદ? નામનો
અધ્યાય ૧૯મો સમાપ્ત
૬રર્ શ્રોમહાભ્રાર્ત-વિરાટપર્વ-કીચકવધપવરરે
ગ્રષ્ધાય ૨૦ ો મનુષ્યની સંપત્તિ ન્યાયપૂવ'ક રક્ષિત હોય, છર્તા
દ્રૌપદીના આત્મવિલાપ ને દૈવચોગથી નાશ પામે, તે તે શાણા માણુસે
ન ॥ કવશુવાત ॥ દૈવની અતુકૂળતા માટે જ પ્રયતન હરવો; અર્થાત્
શરૂં સેરંધિવેવેળ ચરતી રાગવેમમનિ | તે માટે જપ-હે।મ ઇત્યાદિ કરવાં.“
પરતુ આ જે મે' તમને વચને! કહ્યાં છે; તેનું
ગ્રયોજન છુ'? તમે તે મતે ડુખિયારીને પૂછે
તો ખરા. તમે મતે પૂછશો, એટલે હું તે કહીશ,
પાંડુપુત્રોની પટરાણી અને ડ્ૂપદરાજની ડુહિતા
છતાં, હુ' આ અવદશામાં પડી છું, તો મારા
સિવાય બીજ કઈ સ્રી આ સ્થિતિમાં જીવવાને
ઇચ્છા ડરે?"* હે ભારત | હે શ્પિદમન | મને
આજે જે દુઃખ પડી રલ છે; તે સવ' કુરઓને;.
પાંચાલેને અતે પાંડ્પુત્રોતે પણુ લાંછઠત લમા-
ડરે,પ*૫૨ ભાઈએ, સસરાએ અતે પુત્રો આદિ
અતેક સબ'ધીઓથી વીટળાયેલી તયા ભાગ્યતી
રાચે પહોંચેલી બીજ કઈ તારી એમ ડુઃ ખી.
થાય ?પ* સાચે જ, હે ભરતશ્રેઇ | મે બાળપણુમાં
વિધાતાનોા ક'ઈ અપરાધ કર્યા હરો, એટલે તો
એતા પ્રસાદથી હું આ દશાને પામી છુ." હૈ
પાંડવ] આ જુઓને, મારો વણ કેવો બદલાઈ
ગયો છે | વનવાસનાં તે પરમદુઃખમાં પણુ ફુ”
આવી ફિક્કી પડી ગઈ નહોતી.** આ ભીમ | પૂજે
મતે જે સુખ હતું, તે તમે તો જાણુ! જ છે.
પણુ હૈ પૃયારનદન | તે જ હુ આજે દાસી ખના
છુ, પરવર પડી છુ અતે તેથી મને કશી શાંત્તિ
મળતી નથી.* ન્યાં ભય કર ધતુષ્યને ધારણ કર-
નારા અને મહાત બાહુવાળા કુતીન દત ધત જય
ભારેલા અશિની જેમ ગુપ્ત વેશે રદ્યા છે ત્યાં
ડુ રેવ વિતા બીજી કરુ કારણુ માનતી નથી.”
રું પાથ] પ્રાણીએની ભાવિ ગતિને મતુષ્યેદ
જાણી શકતા નથી. મને તો તમારી જે આ અવ-
નતિ થઈ છે, તે પણુ ઓચિંતી જ થઈ છે એમ
લાગે છે.૨“ ઇંદ્ર સમાન તમે ચ્યા મારા ઝુખને સદૈવ
ૌગટ્ાવરિવ લુરેળાવા ગકષપૂતેશ વારળાત્ 1૨૫
દ્રૌપદી બોલી હું એ અટલ જમારી યુધિ-
ઇિરને લીધે જ આ રાજભવનમાં સૈર્રી વેરે રહું
છુ' અને સુદેષ્ણાને હાયપગ ધોવાતું પાણી
આપવું પડે છે.૫ હે પર'તપ | જીઓ તે] ખરા,
આ હું એક રજપુષી તે આજે આવી અવદદશા-
માં આવી પડી છું. પરંતુ સર્વ લે ભાવિ
ઉદય તરફ જ મીટ રાખે છે; કેમ કે દુઃખને છેડા
તો હોયજ છે.૨ મતુષ્યાતી અથસિદ્ધિ અને
તેમનો જય-પરાજય એ અનિત્ય જ છે. એમ
માનીને છુ મારા સ્વામીઓના પુતઃ ઉદયની જ
પ્રવીક્ષા કરૂ છુ'.૨ સુખ અને દઃખ એ તો પૈડાં-
ની જેમ ઉપર નીચે ફર્યા જ ઠરે છે, એમ માની-
નેહું મારા સ્વામીએના પુતઃ ઉદયની જ વાટ જ્નેઉં
છુ'.* જ નિમિત્તથી પુસ્પને જય મળે છે, તે જ
નિમિત્તથી તેને પરાજયતી પ્રાપ્તિ થાય છે. આમ
વિચારીને હું પ્રુનઃ ઉદયની જ વાટ ન્નેઉં છુ. પણુ
દે ભીમસેન ] આ ડુ મરવા જેવી થઈ ગઈ છુ,
હતાં તમે કેમ મારી ભાળ લેતા નથી * મે
સાંભળ્યું છે કે, દાન આપનારાઓને ડરી દાન
માગવું પડે છે; બીજાને હણુનારાઓને કરી બીજન-
ના હાથે હણાવું પડે છે અને અન્યને પાડનારા-
આને પણુ કટી બીન્તથી પડવું પડે છે.૫ દૈવને
કશુ જ દુષ્કર નથી, તેમ એતુ' કાઈ ઉલ્લ'ધન કરી
સકે એમ નથી. આ મહાસિદ્ધાંત વિચારીને જ
હુ' દેવની આજ્ઞાને માથે ચડાવું છુ'.” પ્રથમ જ્યાં
એકવાર જળ હાય છે ત્યાં કરી જળ સુકાઈ નય
તોપણુ ત્યાં ફ્રી જળ આવે છે. આવું કાળખળ
જેઈને છું પુનઃ ઉદયની પ્રતીક્ષા કરું છુ“ “કાઈ
અધ્યાય રામે।-ભીમે ડરેલુ દ્રૌપરીનુ' સાંત્નત
૬૩૩
જયા ડરતા હતા. આવી શ્રેઠ સતી હોવા છતાં
મારે અયારે તો હલકટ માણસોનાં સુખ ન્ેનાં
પડે છે."“ હં પાડવ! મારી આ અવદશા તો
જુએ. તમે બડા જીતતા હો અને મારી આ
સ્થિતિ ન જ થર્ઠ શકે, પણુ કાળનો આ પલટો
તો જીએ !** એક વાર જે સમુદ્રપય' તિની
પૃથ્વીતી સ્વામિની હતી, તે કુ' આછે સુદેપ્ણાની
આજ્ઞાવારક દાસી બતી છુ.*૫ એક વાર જેની
આંગળ ને પાછળ અનેક અતુચરા ચાલતા
હતા, તે હુ' આજ સુદેષ્ણાની આગળ ને પાછન
ચાલતારી ધઈ છુ' |૨5 વળી હૈ કુ તીત દત! તમે
માર આ એક અસલ દ ખ સાભનો હુ એક
કુતાછી સિવાય ખીજ કોઈ માટે, અરે મારે પોતાને
માટે પણુ અ'ગરામને અશે? ચ'દન ધસતી નહોતી,
તેજ હુ આજે પાશ્કાને માટે ચદત ધસી રહી
છુ અરે! હે યુતીપુત્ર | આ મારા બે હાય તો
જો | પૂવે તે આવા નહોતા જ. ' આમ કહીને
દ્રૌપદીએ ભીમસેનને પાતાના ક્ણીએ પડેલા બ ને
હાથો બતાવ્યા અને હહ્યુ કે, “હુ કુતાજથી કૅ
તમારાથી પણુ કટી ખીતી નહોતી, તે અત્યારે
વિરાટ રાનની આગળ ભયભીત થઈને દાસી
તરીકે ઊભી રહુ છુ [૨૨-૨૫ મતે સદૈવ મનમાં
ચિતા રહ્યા ઠરે છે કે, કાણુ જણે તિરાટરાજન
આજે મતે રુ કેરો * એમને માટેતું અ ગરાગવુ
ચદન સાર ધસાયુ ટે કૅ નહિ અને મારા સિનાય
કોક બીન કાઈ એ ધસેલુ ચ દત એમને તે સ્ચતુ
વેણુ નથી |'૨5
વૈશપાયન બોલ્યા આ પ્રમાણું ભાગિની
ફ'્લાએ ભીમસેનને પોતાના દુ ખા કલા અને
ભીમસેતની સામે નેઈ રહીને તે ધીરે ધીરે
રેડવા લાગી *” તે વારવાર અ પ
આસુથી ગળમ વાણીમા ભીમસેનના
હે છુ મી જુ બોલી ૨“ 'એ
મ તડ "૪૦
ભીમ | મે પૂવેં દેવોનો નાતો સરખો પણુ અપ-
રાધ કર્યો નથી; છતાં હૈ પાંડવ ! મારે મરી જવુ
જેઈએ તેવા આ સમયમાં પણુ હુ અભાગણી
૬૦૧તી રહી છુ' |'૨%
વૈશપાયન બોલ્યા ત્યારે શત્રવીરોને હણુ-
નારો વૃહોદર પોતાની એ પત્તીના સુકુમાર ને
કણીએ પડેલા હાથોને પોતાના ગુખ ઉપર મૂછીને
પોક મૂડીને રોના લાગ્યો. આમ હાથે પકડીને
તે વીયવાન કુતીપુત્ર આસુએની વાર પાડવા
મડ્યો અને અત્યત ૬ ખાતર થડને દ્રૌપદીને
આ વચતે। કહેવા લાગ્યો ૨૨૫
ઇતિ શ્રીમહાભા રતમા નિરાટપર્વા તગ'ત છીચડવપપરવ'માં ટ્રીપદી
અને ભીમના સ વાદ? નામનો અધ્યાચ ૨૦ મે। મમાપ્ત
ગઝૃષ્યાય ૨૬મો
ભીમે કરેલુ દ્રાપદીનું સાંત્વન
॥ મીમતેન ૩વાથ ॥
પિવત મે વાઇ મારીવ જારમુતલ્વ સ ।
ચસેરત્ો વુરા મત્તા યાખીરૃવવિળાવિનો ।। ૨ ॥।
ભીમસેન બોલ્યો એક વાર તારા હાથ રાતાં
તળિયાવાળા હતા, તે આજે પારકાના ઠામ ઠરીને
કણીઓવાળા થયા છે, તેથી મારા બાહુબળને
વિકાર હે! અને ધિક્કાર હો અજીં નના તે ગાડીવને!
હું તો વિરાટની સભામા જ મહાસ હાર માંડત,
પણુ કુ તીપુત્ર યુધિદિરે છતા ના થવુ એવી સૂચના
કરતા મારી સામે નેય, તેથી હુ રોકાઈ ગચે। ૧-૨
ખાયી એશ્ચ્યના મદમાં ગાડા થયેવા એ શીચહતુ”
માથુ' તો હુ કીડા ઠરતા મહાગજની જેમ રમત
વાતમા પગ તળે ક્ચરીને રોટલો! ઠરી નાખત *
હુ કૃષ્ણા | કીચક તને પગની લાત મારી એ જ્યારે
મે નેયુ, તે વખતે જ હુ' મર્યદેશવાસીઓને
મહાસણાર કરવાને તલપી રહયો હતો, પણુ તે
વખતે પણુ ધર્મરાજે મને કટાક્ષ કરીને વાચ
હુતો ત્યારે હે ભામિની ! ડુ તેમના આ અભિ-
૬3૪
શ્રદીમહાભાર્ત-વિશક્પવ-કીચકવધપરત્રરે
સાય સમજને જ બેસી રદ્લો.**આપણે રાન્યથી
ભ્રટ થયા છતાં મે' દુર્યોધન, કણ, સુબલપુત્ર શકુનિ
તથા કુરખોનો વધ કર્યો નહિ, તેમ જ પાપી દુર્યો-
ધનનું માછુ' ધડથી જુદુ' કયું” નહિ, એ સર્વ
વાત માપન હદયમાં કટક સમાન સાલે છે અને
તેતુ' દુઃખ મારા હદયમાં શશ્યતી જેમ ગોટી રહ્યું
છે. છતાં હે સુશ્રોણી ! તુ' ધમ'ને છોડીશ નહિ.
રે મહાખુડ્ડિમતી ! તુ' કોધને દૂર કર.પ'”હે કલ્યાણી]
યુધિષિર્શાજ તારે મોઢેથી કદી ને આ મહેણાં
સાંભળે, તો તે ખાતરીથી પોતાતા માણુનો ત્યાચ
કરે.“ અથવા હે સ્ુશ્યોણી | ધત'જય “કે નકુલ-
સહદેવ આ ઠપકો સાંશળે, તો તેઓ પણુ પર-
લોકવાસી જ થાય, આમ છે સક્ષમ કટિવાળી |
તેએ પરલોકમાં તય તો પછી છુ' પણુ જીવી શકુ”
નહિ.” પૂલે' ભગુકુળમાં જન્મેલા ચ્યવતઝુનિ વનાં
શાંતિમય રહી રાફ્ડારૂપ થઈ ગયા હતા, ત્યારે
તેમતી સુદર પત્ની સુકન્યા તેમની સેવા કરતી
હતી. વળી રૂપમાં નારાયણી જેવી તે પૂવ'કાળની
ઇંદ્રસેતા વિશે તેં સાંભળ્યુ હરી. તે પાતાના
હતર વષના વૃદ્દ પતિની નિરતર સેવા કરતી
હતી. જતઠસુતા વૈદેહી સીતાની વાત તે! તારા
સાંભળવામાં આવો હશે. એ સીતા પાતાના પતિ
સામે મણાવતતી નિવાસિતી થઈ હતી. ૨
ઠે ભામિતી | રમતી એ પ્રિય પટરણીને રાક્ષસ
હરી ગયે! હતો અને તેને બહુ બહુ કટ વીયાં હતાં,
તાપણું તે પાછી રામને જ આવી મળી હતી,**
રું ભીરુ ! પોતે વય અને રૂપથી સ'પન્ન હોવા છતાં
ક્ષાપામુદ્રા સર્વ દિગ્ય કામનાએનો ત્યાગ કરીને
અગસ્ત્યની જ સેવામાં રહી હતી. પવિત્ર અને
મૃતસ્વિની સાવિત્રી લમત્સૅનના વીર પુત્ર સત્ય-
“વાનની પાછળ એકલી યમલોક સુધી જવાને
નીઠળો હતી.” હ કલ્યાણી! આ મે' જે
રૂપવત્ી અને પતિત્રતા તારીઓ વિસે કહયું છે,
તેવી તું પણ્ સવ ગુણથી સ'પદ્ન છે.પ* હવે
તારે દુઃખતા વધુ દહાડા વેઠવાના નથી. હવે તો
માત્ર“ પદર જ દ્વિસ બાકી રહ્યા છે. બેટલો
સમ્ય પસાર ઠરી નાખ એટલે આ તેરઝું ૧
પૂરું થશે; ત્યાર પછી તો તુ' મહારાજશ્રી થશે.”
દ્રૌપદી બોલી : એ ભીમસેત | મારાથી દુઃખો
સણુન થયાં નહિં તેથી ઢુ' ગભરાઈ ગઈ અને તેથી
માશથી રડી જવાયુ” જે. હું કઈ યુધિઠિરરાજને
ઠપકો આપતી નથી.“ હે ભીમસેન ગઈ
ગુજરી સ'ભાયે' હુ વળે : હે મહાખળવાન | છંવે
તો જ કતવ્ય કરવાતે! સમય આવ્યા છે; તે
કરવાતે તમે વૈયાર થઈ નનઃખા.'“અહી'હેભીમ!
જેથી મારા રૂપથી પોતાનો પરાભવ થરો એવી
નિત્ય શ'કા રખે છે. તેતે સદા ણ્વેગ રઘ કરૈ
છે કે, રખેને વિરટરાજ આ સોરી પાસેનય/ *
સુ્ેપ્ણાનો આ ભાવ જણી જઈ ને, પાપી દશન
વાળે આ દુરાત્મા ષ્ઠીચક નિત્ય મારી પ્રાથના ર્યા
કરે છે.૨૫ આથી હૈ ભીમ | મતે તેના ઉપર કોમ
ચક્યો, તોપણુ કોધતે નિયમમાં રાખીને મે એ
કામમૂઢતે કહું કે, “અલ્યા કીચક | તુ તારી
જાતને સ'ભાળ.** હું પાંચ ગધવોતી પ્રિય પત્તી
અને પટરાણી છુ. તેબા શરવીર અને સાહસિક છે-
હો પે ભરાશે, તો તારો નાશ ઠરી નાખશે.”
અત્ય'ત દુરાત્માં એવા એ કીચકતે મે આ
પ્રમાણે કહ્યું, ત્યારે તેણુ મતે સામો ઉત્તર આપ્યો
જ, 'હે નિમ'ળ હાસ્યવાળી ! હુ' તારા ગધર્વા-
થીં ડરતો નથી. ઠે સૈરમી | રણુચમિમાં લાખો
ગધવ મારી સામે આવરો, તોપણ કુ' એકલો
તેમતો થાણું ઢાઢી નાખીશ. આથી હૈ ભીરુ!
તું નિભ'ય થઈ મારા સ્વીઠાર કરે. #૨૪૨૫ તણે
ઝ ટીકાકાર પંડિત નોલક આ અધો માસતે ગદ્લે
રાઢ માસ ગણાવે છે; પરતુ બીજા કેટલાક ટીકાકારો અધી
શાસ એવો અથ કરે છે અને તે યોગ્ય છે, એમ દ્રાપ-
દીએ આગળ સુદેષ્ણાતે કહેલાં વચનથી પ્રતીત થાય છઠ.
અધ્યાય સસે!-ભીમે કરેલુ દ્વૌપરીતુ' સાંત્વન
૧3૫
મતે આ પ્રમાણે હશું, તોપણ મે એ ઉન્મત્ત
ઠામાતુરતે ક્રીથી કહ્યુ કે, 'તુ' એ યરાસ્વી
ગૂધર્વો સાથે બળમાં ખરાબરી કરી રકે એમ છે
જ નહિ. હું નિત્ય ધમ'તિંક છું, કૂથીત છુ' અને
શીલસંપન્ન છું. આથી મારે ફાર કોઈ માર્યો
જાય, તે ુ' ઇચ્છતી નથી અતે તે જ કાર્ણુથી
જે પીચક | તુ' હજી જીવતો રહલો છે 1૨5%
મે આ પ્રમાણે હશ્યું, ત્યારે તે દછાત્મા ખડખડ
કરીને હયો યતો. પછી કૈષ્ેયીએ બધુરતેહથી
પ્રેરાઈને મતે એ પ્રીચકને ધેર માકલી.*“ હીચકે
% તેતે અમાઉથી આ કહી રાખ્યું હતુ. એટલે
ભાઈનું પ્રિય ઠરવાની ઇચ્છાથી તેણે મને કલયું
જ 'રૃ કહ્યાણી | તુ” કીચકને શવનેથી મારે
માટે મદિયા લઈ આવ.?*“ આવુ કહી મને
વિતવણી હરી કીચકને ઘેર મોકલી. મને જોઈ ને
સૂતપુત્ર કીચક મીઠાંમીઠાં વચનોથી મતે સમન્ન-
વવા લાગ્યો; પણુ એ વિતવણીએઓ વ્યય ગઈ,
એટ્લે તે કોધે ભરાયો અને મારા ઉપર બળ-
જેરી કરવા તૈયાર થયે।.*”**૫ દુરાત્માં કીચકનો
આ સંકહપ કું જાલી ગઈ અને તત્કાળ રાજાને
શર દોડી ગઈ. ત્યાં રાજાની આંખ આગળ જ,
એ સૂતપૃત્રે મારા ઉપર હાથ નાખ્યો અને મને
પાડી નાખીને પમની લાત મારી.** તે વખતે
વિરટરાજ, કક, રથીએ, રાન્તના પ્રિય મતુષ્યો,
હાથી ઉપર બેકેલાગા, વેપારીએ અને બીજા
અનેક માણુસો। તો માત્ર જેઈ જ ર્યા | મે વિરાટ-
રજને તથા ઠ-કને ફરી કરીને ઠપકા આપ્યો.
તોપણુ શશએ તેને રોક્યો નહિં; તેમ તેને તેના
અવિનય માહે શિક્ષા પણુ ઠરી નહિ.* “7 વિરાટ-
શને મુડમાં સહાય હરનારા આ જે કીચક
છે; તે ધમ'થી રહિત છે, ધાતકી છે અને રાજા
તથા રાણીતે] પ્રિય તથા માનીતો છે.ચ“ તે
૨૨ છે, છતાં અભિમાની છે. તેહું' મન પાપી છે
અતે તે સવ' બાબતોમાં મૂઠ છે. હે મહાભાગ /
તે પરસ્રી ઉપર હાય નાખે છે છતાં તેતે અનેકા
નેક સે! પ્રાપ્ત થાય છે. લેકે! રાતા કકળતા
હોય, ત્વોપણુ તે તેમતું' ધત ઝડપી લે છે, તે
સન્માર્મ પ્રમાણું વત'તા નથી અતે ધર્મની દર-
ફાર પણુ રાખતો નથી.ચ“ પાપી જાવવાળા, પાપી
મનવાળા, કામબાણુયી અધીન થયેલા અતે વિતય-
રહિત એવા એ ડરાત્માને મે' કઈ વાર ધિકારી
કાઢ્યો છે.*“ આથી તે મને જ્યારે જેરો ત્યારે
મને મારશે. આ સ્થિતિમાં ડુ પોતે જ મારી
જીવાદોરી તોડી તાણું તો ધમ'તે માટે પ્રયત્ન
કરી રહેલા તમ સૉના મહાન ક્ષાત્રધમ'નો નાશ
જથાય.*“ હવે તમે અજ્ઞાતવાસની મર્યાદાને
સાચવ્યા કરશે, તો તમારી ભાર્યા આ લેઠ-
માં રહેશે નહિ. ભાર્યાતુ* રક્ષણુ કરવામાં આવે,
તો જ પ્રનતું રક્ષણુ થાય છે.” અતે પ્રન્નતુ*
રક્ષણુ કરવામાં આવે, તે! જ પોતાના પડતું રક્ષણુ
કરેલું ગણાય છે; કેમકે પતિ પોતે જ પત્નીમાં
પુત્રશૂપો જન્મ ધરે છે, તેથી જ પડતો! ભાર્યાને
યા એવુ' અથ'સૂચક નામ આપે છે.*"
ચ્રોતાના ઉદરમાં પતિ કેવી રીતે ખુગરૂપે પ્રકરે
એમ ઇચ્છા રાખી પત્તીએ પતિંતુ' સદ્દૈવ રક્ષણ
કરવુ” નેઈએ. ધમ'વકતા બ્રાહ્મણને મુખેથી મે”
ગવા વણુધમ સાંભળ્યો છે.** ક્ષગિયો માટ તે
રાત્રસાનો સદૈવ નાશ ઠરવો, એ સિવાય બીજે
ઘર્મ છેજ નહિ; પણુ કીચકે તો ધર્મરાજના દેખતાં
જ મને લાતો મારી છે.** હે મહાબળ ! તમારી
પણુ સમક્ષમાં જ તેણું મને મારી છે. હે ભીમ-
સેન! તમે જ મને પેલા ભયકર જટાસુરથી બચાવી
હુતી.:* તમે જ તમારા શાઈઓ સાથે રહીને
જયદ્રથને હેરાન્યા હતો, તો આ જે મહાપાષી *
કીચક મને અપમાન આપે છે; તેને પણુ તમે
હુણી નાખો.“* હે શારત ! કીચક રાજાનો અતિ
૬3૬
શ્રીમહાભારત-વિરાટપર્જ-કીચકવધપર્વ
ન્ક્કકક્ડતટ્ક્ઝડડ્ડડડઝડ્ક્ઝડ્્ક્ઝડડ-નઃ
પ્રિય છે; તેથી મતે સહવાપ્યા ઠરે છે. તેથી જેમ
પથ્થર મારીતે ઘડો ફ્રોડી નખાય, તેમ તમે એ
કાંમધેલાનો ભૂંડો કરી નાખો. એઓ ભારત !
મારા ઉપર અનેક જુલમ ગુન્તરતારોા આ ૪્ીચક
ને હાલે જીવતો ઊઠશે, તો છું વિષ ધોળીને
પી લઈશ, પણુ ફ્રીચકતે વશ તો કરી જ નહિ
થાઉ એ કરતાં તો હે ભીમસેન | તમારા ચરણુ
આગળ મરણુ પામવું એ જ મારે માટે કહ્યાણુ*
હોરી છ્ઠે 1 1૪૭,૪૮
વૈશ'પાયત બોલ્યાઃ આમ કહીને કૃપ્ણાએ
ભીમનીછાતીએ વળગીને ક્સકે ક્રુસકે રાવા માંડ્યુ.
ત્યારે ભીમે પણુ તેને છાતી સરસી લઈ ને સમ-
જાવટથી ધીરી પાડી.*“ અત્ય'ત દુઃખી થયેલી તે
સસુ'દર કટિવાળી ડ્રૂપદ્ન'દિનીને તેણે હેત અને
તત્તવાથંથી યુક્તએવાં અનેકાનેક વચનોથી આશા-
સત આપ્યુ'.** તેણે આંસુથી ભરાઈ ગચેલા કૃપ્ણા-
ના વદનને હાયથી લછી નાખ્યું. મતમાં કીચકતું
સ્મરણુ ધૂ'ટીને તે કોધયુક્ત થઈ ને ગલેકાં ચાટવા
લાગ્યો અને દુઃ ખાતુર દ્રૌપદીને આ પ્રમાણું કહેવા
સ્'ક્ચો કે
ઇતિ થ્રીમહાશારતમા વિરાટપર્વા તર્ગત કીચકવપપર્વ માં
₹ટ્રૌપદીસાત્વત ' નામને] અધ્યાય ૨1મો! સમાપ્ત
અધ્યાય ૨૨મો
કીચફકવધ
ઊમીનતસેત ૩વાષ ॥
તથા મદદે વરિવ્વામિ યયા સ્ત મીર માવતે ।
અઘ લં લટ્વિષ્યામિ જવ લદ યાંષવમ્ । ૨
ભીમસેન બોલ્યો : હે ભદ્રા | તું કહે છે તેમ
જ છુ કરીશ. હૈ ભીર | આજે જ કુ' તે કીચક-
ને તેના ભાઈએ સાથે પૂરો કરી દર્ઈશ.* હે
- ચાજ્ઞસેની ! તું ચોક અતે દુઃખને ખ ખેરી નાખી-
ને આજની રાતની સ'ધ્યાવેળાએ એ કીચકને
મળજે. હે મંગલસ્મિતા | તુ” તેને કહેજે. ' મૃત્સ્ય-
રાજે અહીં આજ નવી જૃત્યશાક્ષા કરાજી છે.
«યાં કન્યાએ! દિવસે સૃત્ય કરે છે અને રાત્રે પાછી
તે પોતાને ઘેર ન્નય છે. તે નૃત્યરાલામાં મજ
બૂત ઇસઉપરાંવાળે એક દિન્યિ પલ હાળી
રાખ્યો છે.' પછી ત્યાં હુ' તેને એના પૂવે મરી
ગયેલા બાયદાદ્યઓને બતાવી દઈશ [૨-* પણુ
હૈ કલ્યાણી | તુ' એની સાથે એવી રીતે વાત
કરજે ક ખીજ “કોઈ લોહા તતે વાત કરતી જેઈ,
નય નહિ, નેજે, તુ' એવુ' કરજે કે શ્ીચક અવરશ્ય
દાં આવે.
વૈેશપાયન બોલ્યા? આમ તે બે દુખિ-
ચારાંઆએ આંસુ ઢાળીને પરસ્પર વાતચીત કરી
અતે બાફી રહેલી તે અત્ય'ત ઉચ રાત્રિને હ્દય
ઉપર પડેલા મહા ભારની જેમ જેમતેમ વિતાવી.*
તે રાત્રિ પૂરી થઈ, એટલે ક્ઠીચક સવારે ઊઠી-
ને રાજભવને ગયો અને દ્રૌપદીને આમ કહેવા
લાગ્યો? 'હે સૈરપ્રી | મે રાજસભામાં રાજની
આંખ આગળ જ તને પાડી નાખીને પમની લાત
મારી હતી. મારા જેવા બળવાનના હાથમાં
આવેલી તને ત્યાં પણુ કોઈને! આશ્રય મળ્યો
નહિ. આ વિરાટ તો મત્સ્યદેશને। તામના જ રાશન
કહેવાય છે. મત્સ્યદેશનો સાચે રાજા તો હું સેતા-
પતિ જ છું.” તેથી તુ' સુખેથી મારો સ્વીકાર
ઠર. હે ભીર ! ડુ' તારો દાસ થઈશે. હે સુશ્ચોણી |
હુ' તતે પ્રતિદિન સો સો સોનામહોરો આપીશ.
તને સો। દાસીઓ આપીશ અને ખીન્ન દાસે
આપીશ. વળી ડુ તતે ખચ્ચરી જેડેલો રથ પણુ
આપીશ. તો હૈ ભીંસ | આપણા ખબ'નેતો સમા-
ગમ થવા રે. ૫૦૫૧
દ્રૌપદી બોલી : પણુ હે કીચક | તારે મારી
એક શરત આજ સ્વીકારવી નેઈ રે. તારા મિત્રો
જ ભાઈઓએ મારી સાથેના તારા આ મેળાપ
વિશે કયુ" પણુ ત્રણૂવુ' જોઈ એ નહિ.પ* “કેમ કે
અધ્યાય રરમો-કીચકવધ
૬૩૭
હુ' યશસ્વી ગધર્વાના ઠપકાથી ખડુ ડરું છુ. તુ
આથી પ્રતિજ્ઞા કર, એટલે પછી હું તારે અધીન
જ ષુ,પટ
જીચક ખેોહ્યે : હે સુક્રોજી! તુ' કહે છે તેમ
જ હરીશ, હે રભોરુ | કુ મદનથી મૈહિત થયો
છુ. તારા રૂત્ય સ'કેતગ્ૃહે એકલે જ સમાગમ
માટેઆવીશ. એટલે હે ભદ્રા | સય જેવા તેજસ્વી
ગધવ તને જેઈ શકશે નહિ.”
દ્વૌપદી બોલી : આ જે નૃત્યશાલા મત્સ્યરાજે
હરાવી છે, તેમાં દિવસે હન્યાએ નૃત્ય કરે છે અને
રાતે તેખા પોતપોતાને ધેર ચાલી ન્ય છે..* તે!
તુ અધારે ત્યાં જજે, એટલે ગ ધર્વા એ વાત નણુરો
નહિ અતે એ રીતે ત્યાં બધો દોષ દૂર થઈ જરો,
એ વિશે સ'રાય નથી."*
ધેશ'પાયન બોલ્યાઃ હે રાજન્| દ્રોપદીએ આ
ઉદ્દેશનુ' કહ્યું, એટલે પ્રીચકતે તો તે અડધે દિવસ
એક આખા મહિના જેવો લાંબો થઈ પડ્યો.“
છી કીચક હર્ષ માં મસ થઈને પોતાને ઘેર ગચો,
પણૂ તે મૂરખ સૈર'ધ્ીરૂપી પોતાના એ સયુતે
જાણી શકયો નહિ. તે કામમાહિત ચથેલે કીચક
તતો સુગંધા; આભર્ણુ। અતે માળાઓ સજવામાં
અતત લાગી ગયે. પોતાની જતને તેણું ઝટપટ
શણુગારી દીધી.પ૨૦ તે અ] પ્રમાણે શણુગારની
સજવટતુ' કામ કરી રહો; તયારે તેને વખત
જાસુ લાંબા થઈ પડ્યો* તે વખતે પણુ તે તો
મનમાં વિશાળ લોચનવાળી સૈર ધીના જ વિચાર
હર્યા કરતો હતે.૨૫ તે પોતાની સર્વ સૌ'દર્ય-
લક્ષ્મીને હુવે પરવારી જવાને! હતો; તો. પણુ
જેમ્ રોલવાઈ જતા દીવાની ન્યાત મોટી થાય
છે, તેમ એ કીચક પણુ તારે અધિકાધિક સૌ દર્ય-
શેભા પ્રક્ટાવી રહ્યો હતો.૨૨ કામથી મોહિત
થયેલા એ ડીચકને સૈર'પ્રીના ઉપર વિશ્વાસ બેડો
હુત્તે અતે સૈર ધી સાચેના સમાગમના વિચારમાં
ને વિચારમાં તેને ચાલ્યા જતા દિવસનું ભાન પણુ
રકું નહિ. આ બાજી, કલ્યાણી દ્રોપદી પોતાના
કુસ્વ'શી પતિ ભીમ પાસે રસોડામાં જઈને ઊભી
રહી.** ત્યાં સુંદર “કેશાંતવાળી દ્રૌપદીએ ભીમને
કુ: ' હે પરંતપ 1 તમે કહ્યું હતુ' તે પ્રમાણે મે”
ષ્રીચક સાચે તૃત્યશાલામાં મળવાને સકત ગોઠન્યો
છે.*૫ આથી એ કીચક તે શૂત્ય તૃત્યાચારમાં રાત્ર
એકલો આવરે, ત્યાં હે મહાબાહુ | તમે એ કીચક-
ને મારી નાખને,* હે કુતીન'દન | હે પાંડુપુત !
મદદથી ક્ટેલા એ સૂતપુત્ર કીચકને તમે નૃત્ય-
ભ્રવતમાં જઈને નિવ કરી દેજે.” એ સૂતપુત્ર
અભિમાનમાં છફી જઈ ને ગ'ધરવૌને તુચ્છ ગણે છે.
એટલે હે શ્રેણ યોદ્ધા | જેમ શ્રીકૃષ્યુ કાલિયનાગને
ધરામાંથી મહાર ખેંચી કાથ્યો હતો, તેમ તમે
પૃણુ એતે આ લોકમાંથી ઘસડી કાઢે.“ હે
ભારત] તમારું ઢહ્યાણુ હો. આ મારાં દુઃખયી
હારી ગયેલીનાં આંસુ લૃછો અને તમાક પોતાનુ”
તથા તમારા કુળતુ' તમે માત વધારે.“
ભીમસેન બોલ્ધા : હૈ વરારોહા | તું શલે
આવી.'કૅમ કે તુ મને પ્રિય લાગે એવી વાત કહે
છે. હૈ સુ'લવણિ'ની | ડું' એ કામમાં ખીજ કશી જ
સદ ઇચ્છતો તથી.** હૈ ઉત્તમ વર્ણુવાળી | તે
આ જે કીચકને ભેટા કરવા વિરો વાત કહી છે;
તેથી મને હિડિમ્બાસુરને મારવામાં જેવી પ્રીતિ
ઊપજી હતી, તેવી અત્યારે પ્રીતિ ચઈ આવી છે.*"
હુ' સત્યના, ધમંના અને ભાઈઓના સોગન ખાઈ તે
કહુ છુ ક, જેમ દેવરાજ છૈદ્રે વૃનાસુરને મારી
નાખ્યોહતો, તેમ હું એ કીંચકને મારી નાખીશ.*૨
હુ' એ પ્ીચઠનેો ગુપ્ત કે પ્રકટ સ્થાનમાં તારા કરી
દઈશ. કટી મત્યચોડ્ડાએ મારી સામે લડવા
ઊતરશે, તા હુ' તેમતે પણુ નિઃસ'શય પૂરા કરી .
દઈરા.** (અને જે આ વાત દુર્યોધનના જણુવામાં
આવે તેમ હોય તો તે પહેલાં ૪) દુર્ોધનને પણુ
૧૩૮
હણી નાખીને હું આ વસુધરાતે હાથ કરીશ,
પછી ભલે કુલીપુત્ર યુધિછિરિ મત્સ્યરાજતી સેવા
કર્યા હરે|**
દ્રૌપદી બોલી હે સમર્ય | જેને; તમે મારે
માટે રખે તમારી અજ્ઞાતવાસની પ્રતિજ્ઞાને વીસરી
જતા. હે પાથ | એ રીતે સભાળીને જ તમે ચુપ
રીતે એ દ્ીચકને નાશ ઠરજે.**
ભીમસેન બોલ્યે : એ ભીર! તુ' કહે છે
તેમજ કુ કરીશ, આજે જ હું તે છીચકૅને તેના
ભાઈએ સાથે પૂરે! કરી દઈરા.૨૬ છેં અનિ દિતા !
હાથી જેમ ખીલા ઉપર પગ મૂકીને તેને કચરી
તાખે છે, તેમ હું પણુ અલભ્ય એવી તને ઇસ્છ-
નારા તે દૂરાત્મા ર્ીીચકના માથાને, તે મને જીએ
નહિ એવી રીતે અ'ધારામાં, છૂટીને રોટલો કરી
નાખીશ.
વૈશ'પાયન બોહ્યા ૬ પછી ભીમ રાત્રે આગ-
ળથી જ જઈ તે નૃત્યરાલામાં છુપાઈને બેઠો. ત્યાં
સિ'હહ જેમ પ્રગની રાહ જીએ, તેમ તે અદર્ય
રહીને હીંથકની સહ જેવા લાગ્યો.*“ છીચક પણુ
ચથેચ્છ રીતે બનીઠનીને; પાંચાલી સાથે સમાગમ
કરવાની ઇચ્છાથી નૃત્યરાલામાં પ્રથમથી ઠરાવેલા
વખતે આવી પહેંચ્થો.*“ આજ સ કેતરથાત
છે એમ માનીને તેણે તેમાં પ્રવેશ કર્યો. તે નૃત્યગ્રકુ
ઘોર અધકારથી વી'ટળાચેલુ' હતું અને કફેસતો
કૂંક્ષેસતો તે દર્મતિયો ત્યાં આગળથી આવીને એકાંવ-
માં ભરાઈ રહેલા એ અપ્રતિમ ઓજસ્વી ભીમસેન
પાસેજઈ પહોંગ્યો]*”*પકૃષ્ણાના થયેલા અપમા-
નથી કોધમાં ભડસડી રહેલા અને શાય્યામાં સૂતેલા
એ ભીમને સૂતપુત્ર ષ્ીચક્ હાય અડાડ્યાો. આમ
કામમો!હિત છીચક ભીમને! સ્પશ' થતાં જ મતમાં
* હથી આનદ પામ્યો! અને મલકાતાં મલફાતાં તેને
આપ્રમાણેકરેવા લાગ્યોઃર,*5 “રુ સુ'દરબ્રૂ કુટિ-
થ્રીમહાભારત-વિરાણછપષ-કીચકવધપર્જે
અઢળક ધત લાવ્યો છું. વળી ધત અને રનોથી
ભરેલુ' સેકડો દાસીએ। અને સામત્રીએથી સજેલુઇ
તેમજ રૂપ અને લાવણ્યથી ભરેલી યુવતીએથી
ઝમઝમતુ' આ જે મારું ગૃહ છે તથા રતિકીડાથી
વિરાજતું જે મારું અ'તઃપુર છે; તે સઘછુ હુ' તને
અપ'ણુ કરું છુ. જે, આ હુ તારી પાસે ઉતાવળે
આન્યો છુ'.“”* સદૈવ પાર જ ધરમાં રહેનારી
શ્રીઆ પણુ આજ મારી એકાએક ઝય સા કાવા
લાગી છે “કે, ' તમારા જેવો સુદર વસ્નોવાળા અને
રૃખાવડો બીજે કાઈ પણુ પુસ્ય નથી,” પછી
લીચસેને ગ્રીવા જેવો ઝીણુ। સવર કાઢીને કહું કે.
સદ્ભાગ્ય છે કે તુ" દેખાવડે! છે. તુ' આપસ્તુતિ કરે
છે,એ પણુ મહાભાગ્ય છે. પરતુ વતે આવે સ્પર્શ
તો પૂજે ટયારેય થયો નહિ હોય 1” તું ઠામશાસ-
માં વિચક્ષણુ અને ચતુર છે, એટલે તને સ્પર્ચતું
જ્ઞાન સાજ હાય એમ જણાય છે! આઆ જમતમાં
ચીઆને પ્રીતિ કરાવનાર તારા જેવો બીને કોઈ
છેજ નહિ.“
થશ'પાયન બોલ્યાઃ તેતે આ પ્રમાણે કહીને
ભયકર પરાક્રમ ઠરવાવાળે! મહાબાકુ ભીમ છલ'ગ
મારીને એકદમ ઊભો થઈ ગયો. પછી એ કુ'તીન દને
તેને હસતાં હસતાં આ ગ્રમાણેુ કછુ": 'સિહ
જેમ પણાડ જેવા મોઢા હાથીનેધસરડી નાખે છે, તેમ
આછ હું તને પાપીને જમીન ઉપર ધસડી નાખીશ,
તે તારી ખહેન જેશે.'” આમ તુ મરણુશરણુ થશે,
એટલે સૈર'ધ્ી કશી અડચણુ વિના વિચરરો અને
સૈરધીના પતિએ પણુ સદા સુખમાં ફરશે, “*
પછી મહાબળવાન ભીમે દીચકતા ફૂલથી ગૂ ચેલા
“શેને પકડી લીધા. અ! રીતે તેના વાળ ઉપર
હાથ પડ્યો, એટલે બળવાન શ્રેદ કીચકે વેગ્પૂર્ક ક
ગાંચક મારીને તે કરોને છોડાવી નાખ્યા અને
ભીમના બતે હાથોને પકડી લીધા. આ ગ્રેમાણે
વાળી | આ ક તારે માટે અનેકાનેક નતતુ' | કોધમાં આવેલા તે ખ'ને નરસિંહે વચ્ચે બાડુયુદ્
અધ્યાય રરસે!-કીચકવધ
નંડાયું,૧5૫* જમ્ ભે ભળવાત હાથીઓ વસ'ત-
ગતુમાં એક હાથલ્ીને માટે યુદ્દ કરે તેમ ફીચ-
“મતા મુખ્યતું' અતે નરોત્તમ ભીષતું એ યુદ્
ચાલવા લાગ્યુ'*” પૃવે' જેમ કપિઓમાં સિંહ
જેવા વાક્તિ અને સુમીવ એે બે ભાઈઓ
વચ્ચે મુડ થયુ' હતું, તેમ એકખીનાને જીતવા
ઈચ્છતા અતે એકબીન્ત ઉપર ક્રોધે ભરાચેલા આ
ભીમ અતે જીચક વગ્ચે યુદ્દ મ'ડાયુ'.૧૧ પછી
કોધરૂપી વિષથી ઉડ્ત થચેલા પાંચપાંચ ફેણુવાળા
નાગની જેમ તે બ'ને પોતાના બાહુઓ ઉમામીને
તખરૂપી દાઢથી એકમેકને પ્રહાર કરવા લાગ્યા. 5
મળવાન જીચેકે શીમ ઉપર વેગપૂર્વ'ક હહ્યો કર્યો,
તોપણુ અડોલ પ્રતિજ્ઞાવાળા ભીમ એક ડગલુ'
સરખું ચહયો નહિ. પછી તે બતે એકફખીન્તને
બાથમાં લઈ એકમેકને ખેચવા લાગ્યા. તે વખતે
તે બ'તે મદ્ભર્યા આખલાના જેવા દેખાતા હુતા.
નખ અતે દાંતરૂપી આયુધાવાળા બે મત્ત વાધો
વચ્ચે યુદ થાય, તેમ તે બ'નેની વચ્ચે ત્યાં મઢા-
શયકરઅતે અતિ તુમુલ ધમસાણુચાલી રહું.” ”
પછી એક હારથી ખીજ મદમત્ત માતંગ ઉપર
ધસીને તેતે પકડી લે, તેમ ક્રોધે ભરાચેલા ષ્ઠીચકે
ધસારો કર્ીતે ભીમને બે હાથે પકડી લીધે।.*”
આથી વીચ'વાન ભીમે પણુ તેને સામેથી પકડમાં
લીધો. આમ થતાં શ્રેઇ બળવાન પીચકે ભીમને
ખળપૂવ'ક હુડ્સેલો માર્ચો.પપ એ બને બળવાને।-
ના ખાહ્ડુઓના પરસ્પર અથડાવાથી એ યુદ્ધમાં
વાંસ ફાટવા જેવા ભયકર હડાડા થવા લાગ્યા.**
પછી વૃદાદર શીખે કીચકને તૃત્યાગારની મધ્યમાં
ખેચી આણ્યો અને પવન જમ વૃક્ષને ધુમાવે,
તેમ્ તે તેને વેગપૂર્જક ધુમાવવા લાચ્યો.** આ
રીતે બળવાન ભીમે કીચકને તોડી નાપ્યો અને
દુબ'ળ કરી દીધો, તોપણ તે પોતાની રાક્તિ
પ્રમાસં પલઈી રલો અને ભીમને પકડીને ખેંચવા
૬૩
લાગ્યો.“ ત્યાં બળવાન ફીચકે પોતાને કઈક
તાભે કરનારા અને કોધથી બે ડગલાં હઠીને ઊભેલ॥
ભીમસેનને ધૂ'ટણુથી પકડીને પૃથ્વી ઉપર પટશી
પાડ્યો.૧૨ આમ બળવાન કીચકે ભીમતે પાડી
નાપ્યો, એટલે* ભીમ દડધારી યમરાજની જેમ
તેગપૃક ફ્લગ મારીને ઊસે। થયે. સ્વાશાવિક-
જીતે બળત્રાન છતાં સ્પર્ધાને લીધે બલે।ત્મત્ત બનેલા
સૂતપુત્ર ડ્રીચક અને પાંડુપુત્ર ભીમ તે નિર્જન
સ્થળમાં મધરાતે એકબીજાતે ધસડવા લાગ્યા. આમ
તે બ'ને કોધે ભરાઈતે સામસામી ગર્જતા કરી
શદ્યા હતા, ત્યારે તે શ્રેઇ અને સુદઢ સૃતયભવત
પણુ વારવાર ધણધણી ઊઠચુ ૬-૬ પછી ભીમે
ખબ'તે હાથની હથેળીઓ વડે બળવાત કીચકને
છાતીમાં ધકો માર્યો; છતાં રેષષી સળગી રહેલેદ
કીચક પોતાને સ્થાનેથી એક પગલું પણુ પાછે
ખસ્યો નહિ;5“ આમ બે ધડી સુધી તો તે સૂત-
પુત્ર જમીત ઉપર ઊભે રહીને ભીમના તે દુઃ સહ
શ્રમને સહત ઠરી રહ્યો. પરંતુ પછી ભીમતા
ખળથી પીડાઈને તે નિર્મળ થવા લાગ્યો,”” આ'
જ્રીતે ક્રીચક બળહીન થઈ રહ્યો છે, એ જણીતે
ભહાબળવાત ભીમસેને જીચકતા માથાને વેગપુવ'ક-
ત્તેની જ નાભિમાં દાબી દીધુ' અને અચેત થઈ
ગયેલા એને જેરથી મસળી નાખ્યો. પછી કોધના
આવેશમાં આવેલા વિજયીશ્રે વૃકોદરે ભારે
તિઃશ્રાસા નાખી, એ કીચઠના વાળ નેરપૂર્વઠ-
આમરળથી પઠડી લીધા. મહાબળવાન ભીમે કીચ-
કને આ પ્રમાસું પકડ્યો, ત્યારે જેમ માંસની.
આકાંક્ષા રાખનારો કોઈ સિહ મહામૃગને પકડીને
શોભે; તેમ તે ભીમ શોમી રહ્યો.*"”** પછીઃ
કીચકને અત્યત લોથપોથ થઈ ગયેલો જાણીને
પરને જેમ દોરીથી બાંધે તેમ વૃકાદરે પોતાના બે.
બાહુએના પાશથી તેને ખાધી લીધો આ વખતે"
શ્ીચકે ભાંગી ગયેલા તમારાના જેવા અવાજે મોટા
૬૪૦૨
શ્રીમહાભારતન-વિરાટ્પવ-કીચકવધપવ”
બરાડાએ। પાડવા માંડ્યા અને બેશાન જેવા થઈ | કહીને હે મહારાજ | શય કર પરાકગી ભીમે
ગવા છતાં છ્ટ્વા માટે તરકડિયાં માર્યા કર્યા, | દુરાત્મા ફીચકતી ઠાયાને યમથી ગૂ'લવા માંડી.
એટલે ભીમે તેને ક'ઈ વાર સુધી ભમાન્યા કર્યો અને | પછી વીર ભીમે ત્યો અસિ સળગાવી પાંચાલીને
દ્રૌપદીના કાપની શાંતિ માટે વૃઠ્ઠાદરે તેની ગળચી-
નૈબે હાથે નર્થી પકડીને દબાવી દીધી.”-*
આપ શીચકનાં સવ અગો ભાંગી ગયાં, તેની
આંખની ઝીકીએ ખહાર તીકળી પડી અને તૈતાં
વસ સરી પડ્યાં, એટલે વૃકાદરે તે અધમની “કેડ
ઉપર ચડીને તેને ધૂ'ટણુથી કચર્યો તેમ જ હાથ
વડે તેને ઢોરની જેમ માર માર્યો,” પછી ફીચડ-
ને છેલ્લાં ડચકાં લેતા શણીતે એ પાંડુન'દને તેને
જમીન ઉપર રગડ્યો અને તેતે આ વચન ફહ્યાં
૩,“ સારી પત્તીત' હરણુ કરનારા અને સૈર'પ્રી-
ને શૂળની જેમ સ'તાપનારા તને આજે મારી
નાખીને હું ભાઈઓના ગણુમાંથી છૂટીશ અતે
પ્રમ શાંતિ પ્રાપ્ઠ કરીશ.” આપ્ કહીને ક્રોધથી
લાલ લાલ આંખવાળા થયૈલા પુશ્યવીર ભીમસેને
વી'ખાઈ ગયેલાં વસ્તાવાળા, વીખરી પડેલાં આભૂ-
પૃણ।વાળા, તરકૂડિયાં મારી રહેલા અને ભી
ગચેધી ગમાંખાવાળા તે છીચકને પ્રાણ્રહિત કરીને
જડી દીધો.* ષણુ કરી ખળવાત ભીમ હાયથી
હાથ મસળવા માંડ્યો તથા તે બતે હોહોને દાંતથી
કરડવા લાગ્યો અને કોધે ભરાર્ઈને તે શ્રેધ બળવાન
જ્રીચકતા મડદા ઉપર ચડી બેડો.“પ જમ પિંતાક-
પાણિ પદ્યપતિતાથ પુના અવયવોને તેતી
કાયામાં ખોસી દે, તેમ તેણે દીંચકતા પગોને,
હાથોને, માથાને, ડોકને તેમ જ બીજા સર્વ અંગોને
તતા હમાં પેસાડી રીધા.“ આમ મહાખળવાન
ભીમસેને તેતાં સ્ક અગે।ને રગડી નાખીને તેને
શ્ાંસના ગાળા જેવો! કરી નાખ્યો અને તે તેશે દ્રૌપદીને
-બતાન્યો.“* હવે મહાતેજસ્વી ભીમસેને સુદરી-
શ્રેઇ દ્રૌપદીને કલ્યુ' : “એ પાંચાલી [ આમ આવ.
આ વિષયલ'પટના હાલહવાલ ઝે ]*“* આમ
એ ફીચક બતાન્યે! અને તેતે આ વચન કહ્યાં!
“હ સુ'દર 'ેશાંતવાળી | તું શીલ અને ચુણ્ધી
સપન્ન છે, હે ભીર] જે કોઈ કુદછિથી તારી
હોમના કરરે, તે આ કીચક જેમ અતયારે મડદુ'
થઈ શોભી રહ્યો છે, તેમ તે પણુ છવ પરવારી
મેસરો.'“૧-“ આ પ્રમાણ તે કીચકને હણુવાનું
ડુષ્કર કપ કરીતે અને ડુષ્ણાનુ ઉત્તમ પ્રિયકાર્ય
સાધીને ભીમને રેય શાંતિ પામ્યે.““ પછી
કુપદ્પુત્રી કૃધ્ણાની વિદાય લઈ તે ઝટપટ પાક-
શાળામાં ચાલ્યો ગયો. આમ ક્ીચકનો વધ કરાવીને
સુ'દરીશ્રેષ દ્રૌપદી અતય'ત આન'હ પામી અને તેના
સવ સતાપે! શમી ગયા. યછી તેણું રૃસસભાતા
રક્ષકાને હહ્યું ક,““ 'પરસ્રીની કામનાથી ઉન્મત્ત
થયેલા કીચકને મારા ગરવ પતિઓએ મારી નાપ્યો
છે, તે આ સૂતો પડ્યો છે | માટે તમે માં આવીને
જુગ.' દ્ેપડીનુ' એ બેલવુ' સાંભળીને ગુત્ચશાલા-
ના રખવાળા હશ્નરો ખળતી મશાલે! લાવીને ત્યાં
એકદમ ભેમા થઈ ગયા.“**પ પછી તે ભવતમાં
જઈને તેમણે કીચકને લોહીથી છટાર્ઠ રહેલ અતે
પ્રાણુહઠીન થઈ પૃથ્વી ઉપર પટકાચેલો જેયા.૨
તેને હાથપમ વિતાને જ્ેર્થને તે સવે ભારે વ્યથા
પામ્યા અતે અત્યત આશ્રય' પામીને તેને એઈ
જ રહા.“* ગધવ" મારી નાખેલા એ કીચક્ને
પટકાઈને પડેલો જોઈને તેએ બોલ્યા: “આ
કામ “કાઈ મતષ્યત્' કરેલુ' નથી. અરે ! ક્યાં છે
આની ડોક, યાં છે આતા પગ, ડયાં છે આનાં
હાથ અને હયાં છે આત માથુ” ?₹' આમ બોલતા
બોલતા તેએ તેની તપાસ ઠરવા લાગ્યા.“*
ઇતિ કીમષ્દાભારતમાં વિશટપર્વાં'તગત કીયકવધપવ'માં
*કીચફવધ' નામનો અધ્યાય ૨૨ મે! સમાપન
અધ્યાય ર૩મો।-કીચકના ભાઈઓને! વધ
૬૪
ઝય્યાય રર્મૉ
ફીચકના ભાઈ ઓને વધ
॥ઊવાકન ૩1૫
તસ્તિન્યાજે લમામ*વ લર્ષે તત્રાડ્દ્ય યાંઘવાઃ ।
રૂ! જોગ રકા વર્તાર્ય સમસત: ॥ ૨ ॥
વેશ'પાયત બોલયા : તે જ સમયે કીંચકના સર્વા
ભાઈએ ત્યાં ભેમા થઈ ગયા. કીચકને જઈ તેઓ
તેતે કરતા વી'ટળાઈ વળ્યા અને મોટેથી પોક
મૂકીને રડવા લાગ્યા.પ જળમાંથી સ્થળમાં
ખે'ચી આણેુલા કાચબાની જેમ તેતાં સર્વ
અગ! શરીરમાં સ“કાચાઈ ગયેલાં જોઈને તેઓ
રાઈ ગયેલી અને મૂંઝાઈ રહેલી કમલલેાચના દ્રૌપદી
પાસે પહોંચીને તેને નેરથી પકડી લીધી.“ પછી
તે સૌએ એ સુમધ્યમાને ઠાઠડી ઉપર નાખીને સારી
પેઠે બાંધી દીધી અને તેને ઉપાડીને રમશાન તરક
ચાલવા માંડ્યુ'પ૦ આમ હૈ રાજન્] સૂતપુત્રો
પવિત્ર અને પતિવ્રતા દ્રૌપદીને લઈ જવા લાગ્યા,
ત્યારે તે નાયવાળી દ્રૌપદી પોતાના નાથને મેળ-
વવાની ઇચ્છાએ મોટા સાદથી રડવા લાગી. ૫
દ્રૌપદી બોલીઃ હે જય હે જય'ત! હે
વિંજય | હે જયત્સેન] હે જયદ્બલ | તમે મારી
આ ધા સાંભળે।. અરે | આ સૂતપુત્રો મને ઉપાડી
ત્રાસ પામી ગયા અને તેમનાં ર્'વાડાં ઊભાં થઈ | જય છે.૫* જે વેગવાન ગ'ર્વાતા ધતુષ્યની દે।ર-
ગયાં. ઇંદ્ર જેમ દાતવને। રોટલો કરી નાખે, તેમ
ભીમસેને એ છીચકને। રોટલો કરી નાખ્યો હતે!.
એ રોટલે। થઈ ગયેલા ઠીચકતે અસિસ રકાર કર-
વાની ઇચ્છાથી તે સવ' બધુઓ તેને બહાર લઈ
જવાની તૈયારી ઠરવા લાગ્યા,”* એટલામાં ત્યાં
સૈત્રા મળેલા એ સૂતપુત્રોએ પવિત્ર ગાતવાળી
દ્રૌપદીને નજીકમાં જ થાંભલાને અટઢેલીને ઊભી
રહેલી જેઈ.” એટલે કીચરકના એ તાના ભાઈ ઓ,
«યાં ભેમા થયેલા સર્વ લેશકોની સમક્ષ દ્રૌપદીના
સંબધમાં બોલી ઊઠ્યા કે, ' મારી નાખે, આ રાંડ-
ને] એના જ કારણે દીચકને મોત આવ્યું છે અથવા
રહો, એતે મારશે! નહિ; પણુ કામી કીચક સાથે
એતે ખાળી મૂકે. “કેમ કે મરણુ પામેલા છીચકનું'
પણુ સર્વથા પ્રિય કરલુ' જેઈ એ. ' પછી તેમણે
વિસાટરાજને કલુ” ક, આ સ્ત્રીને કારણં જ કીચક
માર્ષી ગયો! છે. અમે એને કીચકની સાથે જ બાળી
કેવા ઇચ્છીએ છીએ. મારે તમે અમને તમારી
આજ્ઞા આપને. '“-* પછી આ સૂતપૃતોનાં પરા-
કમતા વિચાર કરીને, પૃથ્વીપતિ વિરાટરાજે પણુ
સૈરધીને સૂતપુત્ર કીચક સાથે બાળી મૂકવાતી
વાતને અતુમાદન આપ્યું.“ એટલે કીચકાએ ગભ"
નો ટકારવ મહાયુદ્ધમાં વજતા ઠડાકા જેવો ભય”-
કર સભળાય છે, વળી જે વૈમવાને ના રથને! ધોધ
પૃણુ બળવાત છે, તે ગ'ર્વો મારો આ પોકાર
સાંભળો. અરે | આ સૂતપુતો મને ઉપાડી ન્ય
છી]૫2#૧*
યૈશ'પાયન બોલ્યા : એ દ્રૌપદીનાં આ ટીન
વિલાપવચને। સાંભળતાંવાર જ ભીમસેન વિચાર
! કરવા થેશ્યા વિતા એકદમ પથારીમાંથી ઉસે
થઈ ગયો અને તે તરક્ દોડવા લાગ્યો.“
ભીમસેન બોલ્યો : એ સૈરબ્રી | તું જે વાણી
બોલી રહી છે, તે હું સાંભળું છુ. આથી હૈ
ભીર | એ યૂતપુતોથી હવે તને ભય નથ્ી.**
વૈશ'પાયન બોલ્યા ઃ આમ કહોને તે મહા-
બાઠુએ એ કીંચકોને મારવાની ઇચ્છાએ બમ્રાસુ”
ખાધુ) તેયારી કરી લીધી અને ગધરવોનો. વેશ
ઘારણુ ઠરી દીધે।.** પછી ભીમસેન આડે માગે-
થી કૂદીને બહાર નીકળ્યો અને તત્કાળ એક ગ્રાડ
ઉપર ચડીને નમરના કિહ્વં! ઉપરથી જેયું.' પછી
તેણુ તે કીચઢા ગયા હતા તે સ્મશાન તરક ચાલવા *
માંડ્યુ. આ ત્રમાણુ ભીમ હિહ્ો ફૂદી ગયો, ઉત્તમ
નગરની બહાર નીકળ્યો અને ઝપાટાભેર તે સૂત-
૬૪૨ શ્રામહાભારત-વિરાટપર્વ-કીચડવધપવર્ષ
ઝક. ડક કકક
પુત્રોની આગળ જઈને ઊભે રહ્યો.'“ પછી હૅ | હવે કરો! પણુ ભય નથી. હું પણુ બીજે સતી
પૃથ્વીપતિ | તે ચિતાની પાસે ગયો, તો તેણે «યાં | વિરાટરાજની પાકશાળામાં પહોંચી નહંછું.***%
એક નૃક્ષ નેયું. તે તાડ જેવું લંચુ* હતું, તેની | વૈશપાયન બોલ્યા : આમ હે ભારત | ભીમ-
ડાળીએ મોટી હુતી અતે તે માથેથી સુકાયેલુ' | સેને મારી નાખેલા તે એકસો તેં પાંચ કીચકો
હતું.૨* શત્રુને તાપ આપનારા ભીમસેને તે દશ | કાપી નાખેલાં વૃકષેવાળા મહાવનની જેમ ત્યાં
વામના વૃક્ષને હાથીની પેઠે બે ખાથમાં લઈ પાતા- | જમીન ઉપર ઢળી પડ્યા.“ આ પ્રમાણે હે
તે ખલે ચડાવી દીણું.૨૫ આમ ટૃશ વામ જેટલા | રાજન્! તેણે એકસો ને પાંચ ડીચકાને હણી
લાંમા બને યડ તથા ડાળીઓવાળા તે વૃક્ષને | નાખ્યા. આ પહેલાં તેણે પેલા સેનાપતિ કીચકને
ઊ'ચકીને બળવાન ભીમે સૂતપુત્રો સામે હાથમાં | તો માયો જ હતે, એટલે તે મળીને એકસો ને
દડ ધાશ્ણુ ઠરીને જેમ યમરાજ દોડે તેમ જોરથી | છ કીચક તેને હાથે મોત પામ્યા.** હે ભારત!
ધ્સાસા કયો.૨* તે વખતે તેની સાથળે!ના વેગથી | આ મહાત આશ્રય એેઈને તયાં એકઠાં થયેલાં
વક, પીપળો અને ખાખરાનાં ફેટલાંય વૃક્ષો જમીન | સ્રીપુર્યો પરમ વિસ્મય પામ્યાં અતે ભયને લીધે
ઉપર્ પડીને લાંભાં થઈ ગયાં.૨ સિહતની જેમ | એક શબ્દ સરખો પણુ બોલી શક્યાં નહિ.”
કોધપૂર્વક આવી રહેલા એ ભીમસેનને એેઈતે તે | ઇતિ કમહાભારતમા વિસાટપર્વાં'તગ'ત કીચકરવધપર્વ માં
સૂતપુત્રો “આ તો ગધવ' છે' એમ માનીને પૂરા “જીયકખ'ધુઓતો વધ? નામનો. અધ્યાય ૨૩મો સમાપ
ગભરાઈ ગયા અતે ખેદ તથા ભયને લીધે થરથર મષ્યર્ય ર્ણ્મૌ
કાંપવા લાગ્યા. તેએ પરસ્પર બોલી ઊઠ્યા : દ્રોપદી નગરમાં આવી
₹ અરે | પેલો ખિજયેલો બળવાન ગધવ ઝાડ ॥ વૈરાવાવન રવાજ ॥
ઉમામીતે આવી રહલો છે. આ સૈર'ીને કારયે | તે રક! નિદ્સાન્ણતાવ્ રાફે મત્વા સ્વવેર્યન્ ।
આપણા ઉપર આ ભય આવ્યો છે. એટલે એને મપચેસિદ્તા રાગન્ ઇતવુત્રી વહમ, ૫૨1
મૂકી દો, ઝટ છોડી દે | વાં તો લીમસેને થશ'પાયન બોલ્યાઃ આ પ્રમાણું સૂતપ્રગોને
ઉમામેછું' તે ઝાડ જેઈ ને જ તેઓ દ્રૌપદીને મૂકી- માર્યા ગયેલા જેઈને તે લૈ'્ોએ વિરાટ શંગ્તને
નૈ નમર તરક્ દોડી જવા લાગ્યા.૨3 હૈ રાજદ્ર | | સબર આપી કે, “હે રાજન્] ગધરવોએ મહા-
તેમને આપ નાસી જતા જેઈ તે વાયુન'દન ખળ- | બળવાન ચૂતપુત્રોતે મારી નાખ્યા છે.” પર્વત”
વાત ભીમે, જેમ ઇંદ્રે દાનવાને યમત' દ્વાર દેખાડી જાઈ મહાન શિખર જેમ વજથી વીધાઈ ને ચૂં
દીછું હતું તેમ તે એક વૃક્ષથી એ એકસો પાંચ | યઈ નય, તેમ એ સૂતપુત્રો પ્રધ્વીની પથારી ઉપ
રીચક્ને યમલાકના યાત્રી કરી દીધા, પછી હૈ | આડાઅવળા પડ્યા છે.૨ વળી સરી પણુ છૂ
પૃથ્વીપતિ | ભીમે કૃષ્યાતે બ'ધનઝુક્ત કરી અતે | થઈ છે અતે પાછી તમારે ભવતે આવી રહી છે
તેતે આથ્યાસત આપ્યું.૨”*“ ત્યાં આંસુથી ભરેલા | આથી હે રાજન્ તમાર સમસ્ત નમરભયમાં આર્વ
રીન ઝુખવાળી પાંચાલપુત્રી દ્રૌપદીને તે દુધ | પડરો.૨ સરી અતીવ ર્પવતી છે અને ગધવે
. અને મહાબાકુ વૃક્ાદર કહ્યું કે,“ ' જુ ભીંકુ ! | અતીવ બળવાન છે. વળી યુરયોને ચ્રીસંગ વિદો નિ
«ગ્રા તને તિર્દોયને સતાવે છે, તેગ આમ મરણુ | સંરાય પ્રીતિ હોય છે.” તેથી હે રાજન | તમે વહાળ
પામે છે. હૈ રૃપ્ણા! ઉ' હવે નગરમાં ન. તારે | એવો! ઉપાય કયો કે, જેથી સૈર ધીના દ્ેયથી આ
નમરતેો। વિનાશ થાય નહિ.” તેમતાં આ વચને
સાંભળીને સેનાધિપતિ વિરાટ રાશ બોક્યોઃ
“પેલાં તો પેલા સૂતપુત્રોતી અ તેદિક્યિા કરે.
એફજ ચિતામાં અસિ સારી પેકે પ્રનવલિત થાય
એટ્લે એકસાથે રતે અને સુગંધે! સાથે તે સવ
કીચકોતે જલદી દાહુ દઈ ટેજે.'” પછી ભયભીત
યમેદા એ રાજાએ પોતાની પટરાણી સુદેપ્ણાને
હદ્યું કે, શેરી ઘેર આવે એટલે તુ' તેતે મારા
હર્વાથી આ પ્રમાણે કહેજે. “ “હે સૈર્રી | તારુ
હહ્યાણુ પાએ. હે સુંદરમુખી | તું' હવે તારી
ઇશ્છામાં આવે ત્યાં ચાલી નત; 'કેમ”કે છે સુશ્રોણી !
રજી ગધવ તરફના પરાશવથી ડરે છે.“ ગ'ધર્વો
તારી રક્ષા કરે છે, એવી તને રાનત પોતે વાત
કહેવાની હિ'મત હરતા નથી. પણુ સ્રીઓ તને કહે
તેમાં હઈ રાય નથી, આથી ઠું તને એમનો
સરેશેકહું' છુ,''પ૦
વૈશ'પાયન બોલ્યાઃ આ ખાજી ભીમસેને
યૂતપુત્રોને મારીને દ્રૌપદીને ભયથી સુક્ત કરી અને
બધતમાંથી છોડાવી, એટલે તે નગર તરક ચાલવા
લાગી.૫૫ પહી સિહુથી ભયભીત થયેલી બાળ-
હરિશીની પેઠે તે મતસ્વિતી પોતાનાં અ'ગોને
થા વગ્નોને જળથી રાડ કરીને નમર તરક બીતી
બીતી ચાલવા મડી.પ૫૨ આપ હે રાજન તેને
આવતી જેઈને “કેટલાક પુસ્યો ગ'ધર્વોના ભયથી
ડરીતે દરો દિશાઓમાં નાસભાગ કરવા લાગ્યા, તો
કેટલાક આંખો જ સી'ચી રહ્યા.૫* «યાં હે રાજન
પાહશાળાને ટ્રારે પાંચાલીએ મદમસ્ત મહામાત'૫-
ની જમ સેલા ભીમસેનને જેયો.** એટલે
જયે વિદ્મષ બતાવીને તેણ ધીરે રહીને તેને
સંજ્ઞાથી આ પ્રમાણે કહ્યું? ' જેણે મને છોડાવી છે,
ગધવરાજને નમસ્કાર હે 1પ
શીમસેન બોહ્યોઃ જે વશવર્તી પુસ્માો આ
નગરમાં એક વષ્ષ્થી વિચરી રહ્યા છે, તેઆ તાર
અધ્યાય ર#મે!-ડ્રોપદી તગર્માં આવી
૬૪૩
આ વચન સાંભળીને 4ણુમુક્ત યાએ અને સુખે-
થી વિહાર કરે..૧*
વૈશ'પાયન બોલ્યાઃ પછી પાંચાલીએ નૃત્ય-
શાલામાંવિરાટરાજની કન્યાને નૃત્ય શીખવી રહેલા
મહાબાડુ ધતજયને જયો." આમ તિરપરાધી
પણુ દુઃખમાં ડ્મેલી દ્રૌપદીતે આવતી જેઈ ને
અ'તઃપુરતી તે કન્યાએ અજીત સાથે બહાર
આવી અતે બોલીઃ“ 'એ સૈર'ધ્ી ! તુ છૂટી એ
સારું થયુ તુ' પાછી આવી છે એ પણુ સારૂ
થયું. તને નિર્દોપને ડલેશ આપ્યા કરનારા પેલા.
સૂતપુત્રો મરી ગયા, તે પણુ ધણુ' સાર થયુ'. ''“
બહુન્નલા બોલીઃ હે સૈરધ્રા | તુ' કેવી રીતે
છૂઠી ? કેવી રીતે તે પાપીએ મરાયા? આ બધુ'
હુ' તારી પાસેથી યથાવત્ સાંભળવા ઇચ્છુ” છુ.૨૦
સૈર'્ી બોલીઃ અરે બૃહન્નલા | તારે હવે.
સૈરંધ્રીની શી પડી છે ? હે કલ્યાણી | તુ' તો આ
ઠન્યાવાસમાં સદા સુખથી રહે છે 1૨૫ સૈરધ્ી જે
દુઃખ ભોગવી રહી છે, તે તારે થાડું' જ ભોગવવાતું.
છે ? તેથી જ તુ' મારી મરકરી કરતી હય તેમ
મને દુખિયારીને આવું પૂછે છે.૨*
બહુન્વલા બોલીઃ એ કલ્યાણી | આ બૃહુ-
ન્રલા પણુ વિલક્ષણુ દુઃખ ભોગવી રહી છે. તેને
પઢતી નીચ યોનિ આવી છે. હે ખાળા | તને એ
વીતઠની ડયાંથી ખબર હોય ?** હુ' તારી સાથે
રહી છુ" અને તુ' પણુ સૌની સાથે રહી છે; તો
રે સુશ્રોણી | તુ' કટ પામે ત્યારે “કોને કટ થાય
નહિ?** સાચેજ કોનું મન જેનું છે તે કોઈને
પણુ પૂરૂં સમન્નતુ નથી. આથી જ તુ' મનેબરા-
ખર નણુતી નથી.**
ધેશ'પાયન બોલ્યાઃ હેવેદ્રૌપટી તે જ ઠન્યાએ!
સાથે રાજભવનમાં પેઠી અતે પછી સુદરેપ્યાની -
પાસે જવા લાગી,** ત્યાં એ રાજરાણીએ વિરાટ-
ના કહેવાથી તેને હહ્યું: 'સૈરધ્રી | તારી ન્યાં
૬૪૪
ઇચ્છા હોય ત્યાં તુ' અહીંથી ઝટ ચાલી ન.૨”
ગ'ધવોને હાથે રખે પોતાને પરાભવ યાય એવો
વિરાટરાજને ભય લાગે છે. તારુ શુભ થાઓ. વળી
હૈ સુભ્રુ તું તસણી છે અને રૂપમાં તું' આખી
પૃથ્વીમાં અન્ેડ છે. પ્ુસ્સોને સ્રીસ“* અતિ પ્રિય
હોય છે, અને તારા ગધર્વા અત્યત કોધી છે.'૨*
સેરપ્રી બોલીઃ હૈ ભામિની | રાજાજી હેવે
મને માત્ર તેરજ દિવસ રહેવા દેવાની કૃપા ઠરે !
તેટલા સમયમાં મારા ગધવ'નાથે અવશ્ય કૃતાથ*
ચર્ઈ જરો,૨“ એ પછી તેઓ મને લઈ જરો અને
ત્તમારું પ્રિય કરશે. તેએ વિરાટરાજતું' અને
ન્તેમતા બાંધેવોતું ચોક્સ કલ્યાણુ કરરો.**
ઇતિ શ્રીમહાભારતમાં વિરાટમર્વા'તર્ગત કચકવધપર્જમાં
“જીયકક્ષહ? નામનો અધ્યાય ૨૪મો! સમાસ
ઘીચકવધપર્વ સમાસ"
મોઇરળપર્વે
અષ્યાય ૨૫મો
જીસ દૂતે દુચોધોધન પાસે પાછા આવ્યા
॥ વૈશવાત્રર રવા ॥
આીપવસ્વ છુ વાતેન તાગુગસ્વ વિશાંપતે ।
અજ્ાદિલે ચિતવિસા બ્વશ્મયંત શ્થષતતાઇ ।1
તૈશ'પાયત બોલ્યાઃ હે પૃથ્વીતાથ ! કીચકનો
અને તેના તાના ભાઈઓનો એકસાથે નાશ થયો,
તેને ભારે ભયકર કામ જાણીને સાધારણુ માણસો
પણુ આશ્રર્યમાં પડી ગયા.પ તે નગરમાં અને
આખા દેશમાં ન્ન્યાંયાં આવી વાતો ચાલવા
લાગીઃ “તે મહાબળવાન કીચક એના શૌ્યને જ
-કાર રાજાને વહાલો હતો. તે રાગુસેનાનો સ હા-
* વિશ્ટિ વ્રય્સ પ્રોઝ લેવાપમઃ ત્રવૈશને ।
* ન્ સત્રાજિ સજ થાધાત્તીત્યુર કોવજ્તરીને 11
વિરાઢયવ'ના પાંડવપ્રવેશમાં પ્રયમ સેવાધમ* કલો
છે અને તે ગેવાધમમાં પણુ દદ મનુષ્યોની પીડા હેય
“છે, એ ઇીચક્વધપવ'માં કજું” છે. --મમ૪
શ્રોમહાભારત-વિરાટપર્વ-ગાહરણપવર્રે
૨૭ હતો પષુ તેની ખુદ્દિ દુટ હતી અને તે પર-
સીની લાજ હૂટતો હતે. ખરે આથીજ પાપી
મતના તે દુછટ પુર્ષતે ગધર્વોએ મારી તાપ્યો છે.”
આમ હે મહારાજ ! શગુસેતાનો દાટ વાળનારા તે
દુધ ફીયક વિરે લેકે દેશદેશમાં વાત કરી રહ્યા
હત્], ૨-૨
આ સમયમાં ઘતરાષ્ટ્રપુત્ર દુર્યોધને પાંડવોને
ખોળી કાઢવા સાંક જે ગુપ્ન દૂતોતે મોકલયા હતા,
તેએ અનેક ગામો, નગરો અને દેશોને હૂંઢી પાછા
વળ્યા હતા.“ પછી પોતે જે જે જેયું હતુ અને
નણ્યું હતુ, તે બધુ ધ્યાનમાં રાખીને, તથા એટ-
લાથી પોતાને ડૂતકૃત્ય યથેલા માનીને તે ગુપ્ત દૂતો
પાછા હસ્તિનાપુરમાં આવ્યા. ત્યાં તેમણે રજ-
સભામાં આવીને દ્રોણાચાય', કૃપાચાય, ઠણું,
મહાત્મા ભીષ્મ, દુઃશાસન આદિ ભાઈઓ તથા
વિચ મહારથીઓ સાથે બેઠેલા કુસ્વ'શી ધતરાષ્ટ્-
પુત્ર દુરયોધનરાજતાં દશ'ન કર્યા” અતે તેતે આ
પ્રમાણ નિવેદન ડ્યુ.” *
દૂતો બોલ્યાઃ હે માનવેદ્ર | અમે એ પાંડવે.-
ને તે મહાવતમાં શોધી કાઢવા માટે સવત
અને અત્યત પ્રયત્ન કર્યો હતે.“ એ વન નિજન
છે, મ્ગાથી ભરેલુ” છે અને જતજાતના વેલાઓ
તથા વૃક્ષોથી ગીચ છે. તે અનેકાનેક લતાત'તુ-
આથી વ્યાપ્ત છે અને તે વિવિધ સકારતા
ગુચ્છોથી વીટળાથેકું છે." એ વનમાં અમે
ઠામેઠામ પાંડવોતાં પગલાં જેઈ જેઈતે શોધ
ચલાવી છે, તોપણુ એ દઢપરાકમી પૃથાત'દતો
હયે માગથી ચાહ્યા ગયા; તે અમારી અઢકળમાં
આવ્યું નથી. હૈ નરૅદ્ર! અમે પવતોતાં
ઊ'ચાં શિખરો ઉપર, વિવિધ દરોમાં, વસ્તી-
-| ભરેલા પ્રદેશોમાં, ખવ' રામાં” અને નમરોમાં ધણી
ક મજુસ 95 સશ 4૯0૬ રટ મમત?
કુદ ટિજેગમારામમલિ *ઈનિળવે॥
ખે ગાઉ ધાંગું તમાં અધો ગા3 પડોછુ ચામ
ધણી તપાસ ઠરી છે; છતાં અમે પાંડવોને! પત્તો
મેળવી શકયા નથી. આયી છે નરસિંહ ! તેઓ
નાશ ૪ પામ્યા લાગે છે. તમારૂ મગલ યાએ!
દેરયિશ્રેદ | અમે માગે'માગે' એ મહારથી પાંડવે!-
ની શોધ કરી છે; એમ છતાં હે નરશ્રેઇ] તેઓ
ઢયાં ગયા છે અને ડયાં રહ્યા છે તેની અમને ખબર
પડી નથી, હે મતુષ્યેદ્ર | કઈ વાર સુધી તો અમે
તેમના સારથિઓની પાછળ પાછળ ગયા છીએ;
વરખર રીતે તપાસ રાખીને અમે સાચી વાતથી
જાણીતા થયા છીએ. પણુ હે પરતપ | તે સારથિ-
એ તે પૃષાપુત્રો વિના જ દ્વારકામાં ગયા છે. છૈ
રશજદ્ર] મહાત્રતી પાંડવો અને દ્રોપદી ત્યાં
તમી ,૫૨-૫૫ રુ ભરતોત્તમ | તેએ સવથા
નાશ જ પામ્યાં છે. અમે તમને નમરકાર કરીએ
છીએ. અમને તે મહાત્મા પાંડવો ડયાં ગયા છે,
હયાં વર્યા છે, તેમતી શી પ્રવૃત્તિ છે અને તેમણે
શુ હસ? ક્યુ” છે, તેની કશી જાણુ જ નથી.
આથી છે મતુષ્યેદ્ર! હૈ પૃથ્વીનાય| પાંડવોને
શેધી કાઢવા માટે હવે પાછા અમે શુ કરીએ
તેની તમે આજ્ઞા આપો. હૈ વીર! અમારી આ
એક પ્રિય અને કલ્યાણુકારી વાત સાંભળા.'“_ પ
હૈ મહારાજ | મસ્ત્યરાજના જે બળવાન સારથિ
કીચકે સામય્ય પૂવ'ઠ ત્રિગર્તોને મારી તાખ્યા હતા,
તે અવયારે ધરતી ઉપર મરેલો સૂતો છે. હે ભારત!
કોઈ અદરય રહેલા ગધવોએ એ દુછાત્માને તેના
નાના ભાઈઓ સાથે રાતે મારી નાખ્યો છે.૨”૨%
કુસ્વશી [આ પ્રિય વાત સાંભળીને તથા શગ્રુઆનો
પરાભવ થયેલો ન્નણીને તમે કૃતાથ' થાએ અને
દવે પછી જે કરવાતુ' હોય તે તમે કરો.**
દ્ર 2
ધતિ શ્રીમહાભારતમા વિશાટપર્વા'તગ'ત ગાહરણુપર્વમા
“થાર્મત્યાગમન? નામને! અધ્યાય રપમે। સમાસ
ખત કહેવાય છે અતે આઠ ગાઉ લાંસુ' તથા ખે ગાઉં
પહેળુ* પુર્ કેવાય છે.
અધ્યાય ર$મો!-કણું તઘા દ:રાસતનાં વાકયો
ઝધ્યાય ૨૬મો
કણ તથા દુ:શાસનનાં વાડયો
॥ વરાવળવન ૩વાય॥
તતો છુયોથનો સગા જાત્તા તેમાં વસતા !
સિર્મતર્મતા મૂત્તા તરયુવાય તમા ॥ ?॥
વૈર'પાયન બોલ્યા : ત્યારે દૂતોનાં આ વચનો
સાંભળીને દુર્યોધતરાજ ધણા વખત સુધી મતમાં
વિચાર કરતે સ્તબ્ધ થયે અને પછી સભાસદોને
આ પ્રમાણે કહેવા લાગ્યો: 'કાર્યોતુ' છેવટતુ”
પૃર્ણિ।મ નણુવુ' સાચે જ કઠિન છે, આથી તમે
સૌ સારી પેકે વિચાર કરો કે એ પાંડવે ક્યાં
ગયા છે?* આ તેરમા વર્ષમાં તેમતા અજ્ઞાત-
વાસતા સમયતે। ઘણુ। ભાગ ચાલ્યો ગયો છે અને
હુવે થોડો જ બાકી રલો છે.* આ તેરમાં વષનો
ખામીના સમય પણુ વીતી જરો, તો સત્યત્રતમાં
પરાયણુ રહેનારા એ પાંડવો! પોતાની પ્રતિજ્ઞા
પૂરી થવાથી પાછા અહીં આવશે.” તેએ સૌ
મદઝરતા મહામાત'ગ જેવા અને તીત્ર વિષવાળા
સર્પા જેવા છે. તેઆ ચોકસ અહી' આવીને કોરવા
પર કે।પશે અતે તેમને દુઃખ આપશે." તેએ બધા
સમય નણીને વતતારા છે અને તેએ! સહેજે ન
આળખાય એવાં રૂપો! ધારણુ કરીને રહ્યા હરો,
વળી તેઓ ક્રોધને વશ રાખનારા છે. આથી તેમને
જલદી રોધી કાઢો, એટલે તેઓ ફરી પાછા
તેટલો જ સમય વનવાસ ભોગવવા જાય. તે પછી
આપણુ રાજ્ય ચિરકાળ સુધી અવિનાશી થાય,
નિષ્ક'ટક થાય, શતઞુરહિત થાય અને વ્યગ્રતાસુક્ત
થાય.'**”* એટલે પછી કણે હહ્યું ક, ' હે ભારત |
ધૂત', ચતુર, વિશ્વાસુ અને સારી રીતે કામ્ ઠર-
નાર ખીન્ત દૂતો અહી'થી જલટી વિદાય થાએ।.“
ચુપ્ત વેશ ધારણુ કરીને તેએ સમદ દેરોમાં જાઓ, *
માણુસોથી ઊભરાયેલાં નગરોમાં નએ, વિદ્ઠાનાની
રમણીય સભાઓમાં નએ અને સિંદ્ધોની અવર-
૬૮૬
શ્રોમહાભારત-વિરાટપવ-ગાહર્ણુપવ”
જવરવાળા આશ્રમોમાં નએ,“ તેઓ રાજનગરો-
માં, તીર્થોમાં અને વિવિધ ખાણુ।માં અએ!.
આપ એ ડૂતોએ પોતાની કશળ ને અનુભવી તક-
શક્તિ ચલાવીને પાંડવોને રોધી જ કાઢવા,”
વળી રોધ કરવાના કામમાં ખાસ કુશળતા ધરાવ-
નારા અને તે કામમાં તત્પર રહેતારા અતિ નિપ્રુણ
પુર્ષાએ, પોતાની નતને કુશળતાપૂર્વક સપ્ત
રાખીને, નદીની કુજેમાં; તીમાં, ગામોમાં,
નગરોમાં, રમ્ય આથમે માં અતે પવતની સુફાએ-
કાં સારી રીતે શોધ કરી છુપાઈ તે રહેલા પાંડવો-
ને શોધી જ કાઢવા.'””પ૫૨ એ પછી મેટા
ભાઈથી નાને! અને પાપી ભાવમાં પ્રીતિ રાખવા-
વાળો દુઃશાસન પાતાના મોટા ભાઈ દર્યોધનને
આ પ્રમાણે કહેવા લાગ્યો: પ૭ 'હૈ મહારાજ |
૪ દૂતો ઉપર આપણુને વિશ્વાસ હોય, તેમને
આભળથી વેતન આપો. હે મનુષ્યાધિપતિ| તેઓ
પાંડવોને શોધવા માટે ક્રીથી જએ.“ આ કણે
હુમણું જે ખધુ' કહ્યું છે, તેને અમે પૂરી રીતે
માનીએ છીએ. તેથી સવ' ટૂતે। ઝુખ્ય ઉદ્દેશ પ્રમાણે
પાંડવોને ઠામેઠામ શોધી વળોા,પ% આ અને બીન્ન
ફૂતો દેશેદેશમાં બરાબર રીતે વાર'તાર ક્રી આવ્યા
છે, છતાં પાંડવો ડયાં ગયા છે, ડયાં રહ્યા છે અતે
શુ' કરે છે તેની ભાળ જ મળી નથી.** આથી
ચરૂવીરામાં માન્ય એવા એ પાંયવો! અત્યત ગ્રુપ
રીતે સંતાઈ રહ્યા હરો, અથવા સાગરને સામે પાર
ચાહ્યા ગયા હશે, અથવા તો! મહાવતમાં હિંસક
પ્રાણીઓ તેમને ખાઈ ગયાં હરો."” અથવા મહા-
સ'કટમાં પડવાથી તેએ સદાકાળને માટે નાશ
પાસ્યા હશે. તેથી હે કુસ્્તલન તમે તમારા
મતને સ્વસ્થ કરી. હૈ નરપતે] તમને જે કઈ
ફરવા જેવુ લાગતુ હોય, તે તમે મોટા ઉત્સાહ”
શી કરો.'*૬
અધ્યાય ર૬ મોદ સમાડેર
ઝષ્યાવ રો
દ્રોણાચાય'નાં વચન
પ ૧૪૧૨૬૪ ઝવા5 ||
જથાય્ત્રવીન્મટાવીયો દ્રોળલત્તાર્યટ્સિવાન।
ન વાટશા વિતર્યતિ ન%રયાંતિ ૧૪મવ 4 ?॥
વૈશ'પાયત બોલ્યાઃ પછી તત્વાથને જાણુવા-
વાળા મહાવીમ'વાન દ્રોણાચાયે' કહ્યું કે, ' પાઠવો
જવા યુસમા નાશ તેમ જ પરાભવ પણુ પામે નહિ.
તેઓ શૂરવીર છે, વિઘાવાત છે, બુદ્ધિમાન છે
જિતેદ્રિય છે, ધમવેત્તા છે, કૃતજ્ઞ છે અને ધર્મ-
રાજાની આજ્ઞા પ્રમાણ ચાલનારા છે." ધ્મશજ
પોતે પણુ નીતિ; ધમ અને શહુસ્યતે જણુનારા
છે; ધમ'નિઇ છે, સત્ય વૈયવાન છે, તેમ જ સવ
ભાઈઓને અનુસરીને વર્તનારાં છે, હૈ 3જન્]
શ્રીમાન, મહાત્મા અતે અજાતશત્રુ એવા એ જ્યેઇ
ભાઈને પિતા તુલ્ય માતનારા તથા વડીલને અનુ-
સરનારા ભીમસેત આદિએ ભાઈઓ નિત્ય પે!તાતા
મોટા ભાઈને અતુસરે છે.” આમ પોતાન
આજ્ઞામાં વ્તતારા અને અત્યત સાવધાત રહેનારા
તે મહાત્મા ભાઈમાતુ, નીતિમાત પૃથાપુત્ર યુધિ-
કિરશા માટેકહ્યાલુ ન કરે ?' આથી મારી બુદ્ધિને
પ્રતીતિપૂવ'ક લાગે છે કે, એ પાંડુપુત્રો પોતાના
ઉુદયઠાળને આવવાની જ યતતપૂવ'ક વાટ જેઈ
રછ્યા છે તેએ નાશ તો પામ્યા જ નથી. એટલે
અત્યારે જ કાંઈ કરવાજોમ હોય, તે સારી પેઠે
વિચાર કરીને એકદમ કરો, એમાં વિલંબ કરસો
નહિ. વળી સવ' વિષયોમાં સૂક્મ સાવધાતી રાખ-
નારા એ પાંડુપુત્રોતા નિવાસસ્યાત “વિસે બરાળર
શોધ કરો. કેમ"કૅ સાચે જ તેએ ગ્ૂરવીર અને
તપસ્વી છે. તેમને આળખી કાઢવા અને પકડી
લેવા એ અત્યત કઠિન છે:”“ એમાં પૃથાર્નદન
યુધિદિર્ તો શદ્દચિત્ત છે, યુણુવાન છે; સત્યવાન
છે; નીતિમાન છે; પવિત્ર છે, તેજઃપ્રુ'જ છે અને
અધ્યાય ર૮ મેો।-ભીષ્મનુ' ભાપણ
મૂંઝવી તાખે એમ છે.“ આથી બહુ બડુ વિચારી-
ને હાય કરો, જ બાહ્, ચારણે, સિડ્દો અને
બીન મતુષ્યો પાંડવોને આળખતા હેય, તેમની
પાસે આપણે કરી પાંઠવોની રોધ કરાવે..**
ઇતિ ક્રોમડલારતમાં વિરાટપર્વા'તમત મોહરણુપવ'માં
“ટોણુવાકયમાં ડૂત દ્રારા પુનઃક્ોધનઃ
નામને! અધ્યાય ૨૩મે! સમાપ
ગષ્યાય ૨૮મો
લીષ્મતુ' જાપણ્
॥૬નાવન ઝવાય॥
પત? શાંતતવો મીજ્નો મત્તાનાં પિતામટઃ |
શતવાત્ર્શજાણસલ્સ્તણઃ લર્વધર્મવિત્ ॥ ૨॥
વૈશ'પાયન બોલ્યાઃ પછી દ્રોણાચાય'તુ'
શાયણુ પૃઝું થયુ, ત્યારે શાગ્નજ્ઞ, દેશકાલને *ણુ-
નારા, તત્ત્તતા જ્ઞાતા, સવ' ધર્મોતા જ્ઞાનવાળા,
શરતવ'શીએના પિતામહ અને શાંતનુના પુત્ર
ભીષ્મ દ્રોણાચાય' આચાય'નાં વચતોતુ' અતુસધા-
ન કર્ીતે, કૌરવોના હિત માટે તે ભારતોને સબે।-
ધીને, વાણી કાઢવા લાગ્યા.”* એમની એ વાણી
ધર્ષજ્ઞ યુધિષ્ટિર સાથે સબધ ધરાવતી હતી, ધમ'-
થી ભરપૂર હતી, સજ્જનોને સદૈવ સ્વીકાર્ય હતી
અને દુજતોને નિત્ય દુર્લભ હતી.* ત્યાં ભીષ્મે
સપુરપોએ સ્તવેલી આ નિષ્પક્ષ વાણી ઉચ્ચારી કે,
' સવ વિષયોના તત્ત્તને જણુનારા આ ખ્રાહ્ષણુ
દ્રોણે કહ્યુ' છે “હ, પાંડવો સ્વ' લક્ષણાથી સપન્ન
છે, સતપુસ્યોનાં ત્રતોથી યુક્ત છે, શાચ્રો તથા
ત્તોથી સ'પન્ન છે, વિવિધ કથા-આખ્યાયિકા-
ઓના ન્ણુકાર છે, વૃદ્દોની આજ્ઞામાં રહી ચાલ-
નારા છે, સત્યરૂપી ત્રતમાં પરાયણુ છે, સમય
જણે છે, સમયતું પાલન કરનારા છે; પવિત્ર
આચારવાળા છે, ક્ષત્રિયધમ'માં નિત્ય પરાયણુ છે,
સદૈવ શ્રાકૃષ્ણુતે અનુસરનારા છે; પ્ુસ્પોમાં પ્રવીર
૬૪૭
અમ્રમેય છે. આધી પ્રષક્ષ જેતારતે પણ તે | છે; મહાત્મા છે, મહાબળવાન છે અને સતયુસ્પા-
ની ધમ'ધુરાને વહેતારા છે, તેએ દુઃખ પામવાને
યોગ્ય જ નથી. તેમતું આ કહેવું સત્ય જ છે.”-”
એ પાંડવો ધમ'થી અને અત્યત પરાક્મથી સુરઃ
ક્ષિત જ છે; તેએ! નાશ નહિ જ પામે, એવું મારું
નિકિત માનવું છે.“ હવે હે ભારત | ઠું પાંડવે
સ'બ'ધી મારો વિચાર કહીશ. અન્ય પુસા ઉત્તમ
નીતિવાળા પુસ્યની નીતિને। પત્તો મેળવી રાકતા
નથી.“ આમ છતાં એ પાંડવો સ'ળ'ધમાં વિચાર
કરીને આપણું અહીં જે ઠરી શકીએ એમ છીએ,
તે હું મારી બુદ્ધિ અતુસાર કહું છુ; તમે તે
સાંભળો. આ કુ' તમારા દ્રોહ કરૂ છુ, એવું તમે
રખે સમજતા.'” મારા જેવાએ આ નીતિ દુજ-
નતે કદી કહેવી જેઈએ નહિ, તે તો સતપુસ્ષને
જ કહેવી નેઈએ. આમ છતાં મારે તો અનીતિ
જાઈને પણુ કહેવી જેઈએ નહિ." હે તાત |
વૃદ્ધોની આજ્ઞામાં રહેનારા સત્યશીલ અને સત્યુર-
પોની મધ્યમાં બોલવા ઇચ્છનારા ધીર પુર્પે તો
અહીં સભામાં સર્વથા ધર્મલાભની ઇચ્છાથી જ
યથાયોગ્ય રીતે બોલતું જેઈએ. આ અન્ય લે।કા
પાંડવોના નિવાસ સબ'માં જેનું પાને છે, તેગું હું
માતતે! નથી.પ₹૫* હૈ તાત | ધમરાજે આ
તેરમા વષમાં જે તમર “કે દેશમાં નિવાસ કર્યો
હરો, તે નમર કે દેશના રાજનું' અકલ્યાણુ હોય
જ નહિ. ઊલટું યુધિછિરરાજ જે નગર કે દેશમાં
હુરો; તે નગર “કે દેશના મવુષ્યો દાતશીલ, ઉદાર,
જિતેદ્રિય અને લન્ઝાશીલ થયા હરો, યુધિદિર
રાશન ન્યાં વસતા હરો, ત્યાંતા લોકે પ્રિયવાદી,
સદૈવ ઇંદ્રિયનિત્રહી,- હટટષુટ, પવિત્ર અને ચતુર
તે 1 થયા હરો. વળી યુધિછિર મહારાજે ન્યાં નિવાસ
કયો હશે, લાં કોઈ પણુ મતુષ્ય અસયા રાખતે। *
નહિ હોય, ઈર્યા કરતો! નહિ હરો, અભિમાની
નહિ હોય અને મત્સરવાળો નહિ હેય; ત્યાં તો સવ*
૬૪૮
શ્રીમહાભારત-વિરાટપર્વ-ગાહુર્ણપવ
્્ઝકક્ત્કક્ૃ્ડઝઝઝઝઝડઝકઝકકક્ક-્કકક્કક
મતુષ્યો ધમ્તે અનુસરીને વ્તતારા હરો.*-૫૦
તયાં વેદોના પુષ્કળ ઘોષો ગાજતા હરો, યશની
પૂર્ણાહુત્તિઓા થતી હરો અને પુષ્કળ દક્ષિણાવાળા
અનેકાનેક યજ્ઞો થતા હરો.“ ત્યાં સકષવ મેધતી
સારી વૃદિ થતી હશે, એ વિશે સ'શય નથી. ત્યાં
પૃથ્વી ધાન્યથી સ'પન્ન હશે અને ઉપદ્રવરહિત
હરો, ત્યાં ધાન્યોમાં કસ હરે, ફળોમાં રસ છરો,
પુષ્પામાં સુગધ હરો અને વાણીમાં શુભ શબ્દો
છુશે, પ“૨૦ *,માં ચુધિછિર્રાજ હરો, ત્યાં વાયુનો
સુખકારક સ્પર્શ હશે, પાખ'ડરહિત ધમ અને
ખ્રજ્મતી આલોચના થતી હરે અતે ત્યાં ડયાંયે
ભયનો પ્રવેશ નહિ હોય.*૫ ત્યાં અનેકાનેક ગાયો
હુશે અને તે સુકાઈ ગચેલી હશે નહિ, તેમ દુબ'ળ
નહિ હેય. તાં ધી, દૂધ અને દહી રસવાળાં ને
હિતકારી હરે.૨* રાજ યુધિછિર જે દેશમાં વસતા
હરો, તે દેશમાં પીવાના રસો ચુણુવાળા હરો અને
ભેજના રસભર્યા' હશે.૨૨ યુધિષિરરાજે જ્યાં
નિવાસ કર્યો હરો, ત્યાં રસો, સ્પર્શ, ગ'ધો તથા
શખ્દો ગ્રણુસ'પન્ન હરે અને દરયે પ્રીતિકારક
હરો.૨“ આ તેરમાં વર્ષમાં તેમણે જ્યાં વાસ
રાખ્યો હશે, ત્યાં સર્વ દ્વિજ ધર્મોતું સેવત હરતા
હુશે અને તે ધર્મો પણુ પોતપોતાનાં ક્ળગુસથી
ચુક્ત હુશે.૨“ હે તાત! પાંડવોએ અત્યારે જે
ઉશમાં નિવાસ કચૌ હરો, તે દેશના માણુસો પ્રીતિ-
યુક્ત હશે, સ'તુષ્ટ હશે, પવિત્ર હરે અને અકાળ
મૃત્યુથી રહિત હરે.૨* તેએ દેવો તથા અતિથિ-
ઓની પૂજ્તમાં સર્વ ભાવે પ્રીતિભર્યા હરો, દાન-
ધમને ઇટ માનતા હરે, ભારે ઉત્સાહવાળા હરો
અતે પોતપોતાના ધમમાં પરાયણ હરો.*” યુધિ-
છિર્ રાન્ત જ્યાં રહ્યા હરો, ત્યાંના લોક અશુસનેા
તાગ કરીને રાભની જ ઇચ્છા કરતા હરો, યસેમાં
પ્રીતિ રાખતા થશે અને શ્રેષ્ઠ તવો આચરતા
હુરો.૨“ હે તાત | યુધિછિર મહારાજે ન્યાં નિવાસ
સખ્યા હરો, ત્યાંના મતુબ્યો અસય વચતોનેદ
દાગ કરતા હરો; શુભ, કહ્યાણુ તથા મગળથી.
યુક્ત હરો, શુભાથ'તી ઇચ્છા રાખતા હરો, શુભ
મતિવાળા હશે અને તિત્ય યજ્ઞયાગાહ્ઠિ તવોમાં
પ્રીતિયુક્ત હરે. હૈ તાત [ જેનામાં સાય, યતિ;
દાન, ઉત્તમ શાંતિ, નિથળ ક્ષમા, લજ, શ્રી,
કીર્તિ; પરમ તેજ, અકૂરતા અને સરળતા છે; તે
ધર્માત્મા યુધિઠિરને બ્રાહ્મણ પણુ એળખી રકે
એમ નથી. તો પછી હે તાત | સામાન્ય જતો
તો એ પ્રથાપત્ર યુધિછિરને ક્યાંથી જ ઓળખી
શકે? આંમ ધીમાત ધમરાજને! ચુસ નિવાસ મે
કથ્યા એવા દેશમાં હરો, તેથી તું જ ત્યાં યત્ત-
પૃવ'ક જ. એથી બીજી કહેવાની મારી હિ'મત
જ નથી. હે કોરગ્ય] તતે જે મારે વિશે શ્રદ્ધા
હોય તો તું આ વાતને! વિચાર કર અને તને જે
હિતકારી લાગે તેને તત્કાળ અમલ ઠર. ૨/3૨
ઈતિ શ્રીમહાભારતમાં વિરાટપર્વા'તગ'ત ગાહરણુપવ'માં
“ચારમત્યાચારમાં ભીષ્મવાડય ' નામને.
અધ્યાય ર૮ સે! સમાપ્ર
ઝ્ષ્યાય ૨૨મો
કૃપાચાયનાં વચનો
1 ૧૨૧યન ૩૧1૨
તતઃ શારતો વાવ્યવિવ્યુવાય સુયસ્તયા |
યુત્ત ત્રસ ચ વજન પાંરવાન્ત્રસતિ માવિતમ્ | ૨ |!
વૈશ'પાયન બોલ્યા : પછી શારટ્વાત કૃપા-
ચાર્થે કહું કે 'નૃડ્ડ ભીષ્મે પાંડવોના સબધમાં
જે કહ્યું છે તે યુક્ત છે, સમવોચિત છે, ધમ તયા
અથથી ભરેલુ” છે, મનોહર છે, યુક્તિયુક્ત છે અને
અતુરૂપ છે. હવે તમે આ સબધમાં મારી વાણી
પણુ સાંભળો.'** તેએ ડયાં ગયા છે અને ડયાં
રહયા છે; એતો ડ્ૂતો દ્વારા નિશ્રય ઠરવા અને
અત્યારે જ નીતિ હિતકારિણી હે।ય તેનો ઉપયોગ
કરા.* રુ તાત | અભ્યુદયની ઇગ્છા રાખતા માણુસે
અધ્યાય ૩૦મો-ત્રિગતરાજે વિરાટની દક્ષિણ દિશાની ગાયોનું” કરેછુ' હરણ
ડેન
સાધારણુ શત્રુની પણુ ઉપેક્ષા ઠરવી જેઈએ નહિ,
તો હે તાત] રણુમાં સર્જ અસરોમાં કુશળ એવા
આ પાંડવોની ઉપેક્ષા તો “કેમ જ કરાય ?₹₹ આથી
મહાત્મા પાંડવો ગુપ્ત વેશે અને ચુપ્ત ભાવે અજ્ઞાત-
વાસમાં રઘા છે. પ્રતિજ્ઞાકાળ પૂરો થતાં તેઓ
બહાર આવશે." તેટલી વારમાં આપણું આપણા
રાજ્યનું તથા પરરાનયોતું સામથ્ય જાણી લેવું
જોઈ એ. “કેમ કે પાંડવો સમય પૂરો થતાં બહાર
પડરે જ, એ વિશે સંશય નથી.* મહાબળવાન
મહાત્મા પૃથાન'લતોએ પ્રતિજ્ઞા પૂરી કરી હરે,
એટલે એ અમિત ખઓજસ્વી પાંડવો ભારે ણસાહી
થશે જ.” તેથી તુ' સેના, કોશ અને જતિ(પમારો,
દાનો, દૂતો મોકલવા વગેરે )ની વ્યવરથા ઠર; એટલે
પાંડવો બહાર આવે તે સમયે આપણે એ વડે તેમની
સાથે યુદ્ધ કે મૈત્રી કરી શકીએ.“ હે તાત! તારી
પોતાની પાસે તથા તારા નિર્બળ ને સબળ
મિત્રોની પાસે “કેટલાં સૈન્ય છે તે સર્વની તુ
બુહ્દિપૂવ'ક તપાસ કર.“ આમ હે ભારત! તે
સેનાબળ “કેટલુ' ઉમદા છે, “કેટલુ' હલકુ છે, કેટલુ
સાધારણુ છે, કેટલુ સંતુષ્ટ છે અને કેટલુ અસ-
તુષ છે, એ નણ્યાવિચાર્યા પઠી જ આપણે શનુ-
ઓની સાથે ચાગ્ય વ્યવહાર કરીએ.” આથી
શતુ ને સમાન હોય તો તેની સાથે સામ અને
ભેલ્ના વ્યવહાર કરાય, તે જે અધિક હોય તો
તેને દ્રવ્યાદિ આપી રીઝવી લેવાય અને ને તે
ઊતરતો હોય તો તેની પાસેથી દડ અને ઠર
લેવાય અથવા તેને યુદ્ધમાં નાશ પમાડાય. એ
ન્યાયથી પણુ તુ શગ્રુઆ ઉપર આક્રમણુ ઠરીને,
દુખ'ળાને બળપૂવ'ક નમાવીને, મિત્રોને સાંત્તનન
આપીને, સેનાદળને સુખકારી સભાષણુ કરીને,
ઘધનભડારને સષડ્ કરીને, તેમ જ સૈન્યને સારી
રીતે સ'પન્ન ઠરીને સુ'દર સિદ્ધિ પ્રાપ્ત કરરો.*૫*૫૨
આ પ્રમાણુ વ્યવસ્ચા કરવાથી તુ સૈન્ય અતે
સ
વાહનોમાં ઊતરતા પાંડવો સામે લડી શકરો, અરે
ખીજ કાઈ બળવાન રિપિએ ચઢી આવશે, તો
તેમની સાથે પણુ યુદ્ધ કરી શકરે,પ૨ આમ હૈ
મતુષ્યેદ્ર] તું આ સવને! સ્વધર્માતુસાર પૂરા
વિચાર કરીને સમયોાચિત કત'ન્ય કર, એટલે તેને
ચિરઠાળ સુધી સુખ પ્રાપ્ત થરો. '"*
ઇતિ કૌમહાભારતમા વિરાઢપર્વા'તર્ગત ગાહરણુપવમા
“ચારપત્યાચારમાં કૃપાચાર્યના વાક્યે!” નામનો
અધ્યાચ ર૯મે! સમાપ્ત
અધ્યાય ૨૦મો
ત્રિગતષ્રાજે વિરાટની દક્ષિણુ દિશાની
ગાયોતુ' કરેલુ' હરણ
॥ વૈરવાયન ૩વાચ ||
અથ રજા ત્રિમરતાનાં થુશર્મા રથયૂથવઃ ।
ત્રાઘકાઈવિટં વાવયગુવાવ સ્વસ્તિ વળી ॥
વૈશ'પાયન બોલ્યા : પછી રથસમૂહુને! પાલક
ખળવાન ત્રિમર્તરાજ સુશર્મા ઉતાવળા ઉતાવળે
નીચેનાં સમચાચિત વચને! કહેવા લાગ્યે.પ કારણુ
“8 પૂવે હે સમથ જનમેજય | મત્યદેશના તથા
શાલ્વદેશોના રાજાઓએ એ નિગર્તોને અનેક વાર
દુ.ખી કર્યા હતા. તેમાં પણુ મત્સ્યરાજના સારથિ
પ્રીચકે તો પાતાના બળથી ત્રિમત'રાજને અને તેના
બધુઓને વારવાર પીડા આપી હતી. આથી
બળવાન કુસુઓઆના વિભુ ભીષ્મની સમીપમાં અને
કર્ણની સામે જેઈને એ સુશર્માએ દુર્ચાધનને
આ પ્રમાણે ઠહ્યુઃ₹ઃ* “તેજસ્વી મત્્યરાજે મારા
રાજ્યને અનેઠવાર ર"જાડ્યું છે, ત્યારે બળવાન
કીચક તેનો સેનાનાયક હતે.” પણુ હવે તે કૂર,
ક્રોધી, મહા ડુરાત્મા, પૃથ્વી ઉપર પ્રસિદ્ધ પરાકમી,
પાપકમી' અને નકોર એવા તે કીચકને ગધ્વોએ
મારી નાખ્યો છે.. આમ કીચક મરી ગયો છે,
એટલે વિરાટરાજનો અહકાર આગળી ગયો. હરે
આધાર તૂટી ગયો હરો અને ઉત્સાહ આસરી ગયે
હરે, એમ ઠું માતુ' છું-પ આથી હે નિષ્પાપ]
દ્ય2
તમને સર્વ કૌરવોને અને મહાત્મા કણુ'ને સ્થે
તો મારે તેના ઉપર ચડાઈ ઠરવી, એમ સારુ
શાનવુ' છે.” સાચે જ મતે લાગે છે કે, આ કાર્ય
અવશ્ય કરવા જેવુ' છે. આપણે પુષ્કળ ધાન્યથી
ભરેલા તેના રાજ્ય ઉપર ચડાઈ કરીએ.“ આપણે
એતાં રોને તથા વિવિધ ધનોને હરી લાવીએ અને
ગામા! તથા દેશોને કબજે કરી ભાષ પાડી વહેચી
લઈએ.“ અથવા આપણે ખળપૂર્વક તેના નમરને
સારી પેઠે પીડીએ અને તેતી જતજાતતી અત્ય'ત
સુદર એવી હુન્નર ગાયોનતુ' હરણુ ડરીએ.૫” અરે !
જ પૃથ્વીતાથ આજે જ આપણે કૌરવો અને
વિગતે; સો એકઠા થઈ ને તથા સાથે રહીને તેની
ગાયોને હરી લાવીએ.** આપણે સેનાના વિભાગ
પાડીને તેના પુચ્યાર્થને ગૂ'ગળાવી દઈ એ; તેની
સમપ્ર સેતાને હણી નાખીને આપણે તેતે વશ
ક્મીએ.*૨ તેને ત્યાયપૂવ'ક અધીન ઠરીને આપણે
સુખે રહી રાહીરુ' અને તમારા ખળમાં પણુ નિઃસ'-
શય વૃદ્ધિ થરો.'પ* સશર્માનાં આ વચને! સાંભ-
ળીને કણે દર્યોધતરાજને કહ્યું કે, “સુશર્માએ
સુદર વાત કરી છે. અ સમયાચિત છે અને
આપણા હિતની છે.'* આથી આપણે સેનાને
સજ્જ ડરીએ,સેનિકાના જીધ જુદા વિભાગો પાડીએ
અને જલદી ચડાઈ કરવા નીકળીએ. પછી તે હૈ
નિષ્પાપ] તમને ગમે તે ખર. કુરએ માં વૃદ્ધ
તથા આપણા સર્વના પિતામહ મહાજ્ઞાતી ભીષ્મ
છી, આચાય દ્રોણુ છે અને શરદ્વાન કૂપ છે. તે
શતુ જવુ' માનવુ હોય તેમ ચડાઈની વ્યવસ્યા
કરા.૧* મહીપતિ વિરાટને જીતવા માટે આપણે
ભૂત્રણા કરીને સત્તર નીકળવું” જેઈએ. ધન, બળ
ભતે પુરષાથથી પરવારી બેઠેલા એ પાંડવોાનુ'
' આપણુતે છુવે પ્રયાજન પણુ શુ છે ?€” તેઓ
હાં તો સહાને માટે ચાલ્યા ગયા હરો અથવા યમ્-
લોકના વાસી થઈ ગયા હરો, આયી હે રાજન્!
શ્રોમહાભારત-વિશટપવ-ગાહુરસુપવ
આપણે ઉદ્નેગરહિત થઈને; વિસટનમ્રર ઉપર
ચડાઈ લઈ જઈ એ અને તૈમતી ગાયોને તથા તેતી
વિવિધ સ'પત્તિને હરી જ લાવીએ.“
વૈશ પાયત બોલ્યા : પછી સયમ્ઠુવ કણની
તે વચત સાંભળીને દુર્યોધનરાજે નિત્ય પોતાતી
આજ્ઞામાં રહેતારા પોતાના નાતા ભાઈ દુઃશાસત-
ને તત્કાલ આજ્ઞા કરી કે, “તુ નૃદ્દો સાથે
મ“ત્રણા કરીને એકદમ સેતાતે સન% કર.”
અપણે સૌ ઢૌરવે! મળીને ચત્સ્યહેસ ઉપર #ફિયુ
દિશાએથી ચડાઈ લઈ જઈ એ. બીજી બાજુખે
મહારથી મહારાજ સુરાર્મા, ગિમર્ત યોડ્દાગ
સાથે સમશ્ર સેતાદળ અને સ'પૂણું વાહને
લઈને પોતાની નકી કરેલી દિશાએથી એ દેશ
ઉપર આક્રમણુ કરે.*૫ પ્રથમ સુશર્મા જ સેતાયી
વી'ટાઈને "મત્યદેશ ઉપર ચડાઈ કરરે અને
પાછળથી બીજે દિવસે આપણે એકઠા મળીને
મત્યરાજતા તે સુસષડ્ઠ દેશ ઉપર ચડાર્ક
કરીઇી.૨5 ત્રિગર્તોએ એકસાથે વિસટનથર ઉપર
ચડાઈ લઈ જવી અને ગોવાળિયાએ( ઉપર એક-
ટમ ધસારા કરીને પ્રુષ્કળ ધન પડાવી લેવુ.૨*
આપણે પણુ સેનાને બે ભામમાં વહેંચીને વિરાટ-
રાજની એક લાખ સોહામણી તથા યુણુવાળી ગાયે!-
ને હરી લેશું. *3*
વશ'પાયન બોલ્યા : હે મહીપતિ | આ પછી
તિમર્તરાજ સુશર્મા ઠરાગ્યા પ્રમાણું અશિ ખૂણે-
થી વિરાંટતગર ઉપર ધની ગયો. તેની સાથે તેના
સર્વ સુસન્ન્ઝિતિ અને ખલમત્ત ર્થીએ તથા પાળા-
આ હતા, તે સવ' મહાબળવાનેો વિરાટ સામે વેર
લેવાની ઇચ્છાથી તેની ગાયો હરી લૈવાને તલપી
રકા હતા. આમ સુશર્માએ કેષ્ણુષક્ષની સાતમને
દિવસે ગાયોનું હરણુ કરવા ચડાઈ કરી.૬૨%
હુવે છે રાજન્! બીજે દિવસે એટલે આઠમે સૌ
ટોરવાએ એકસાથે આવીને ચડાઈકરી અને વિરાટ"
અધ્યાય ૩૬મેઇ-વિરાટરાજનો ર્ણઉયોગ
૬પર્
શજતાં હજારે! ગોધતે કબજે કર્યા'.૨”
તે શ્રીમહાભારતમાં વિરાટપર્વા'તર્ગત ગાહરણુપર્વમાં
“દક્ષિખ્પ્રોગરહે સુરાર્માદિતુ' પ્રયાણુ' નામને
અધ્યાય ૩૦સે॥ સમાપ્ત
ઝષ્યાય ર્રમો
વિરાટરાજને!॥ રણઉથોગ
1 વૈજ્ઞવાયન સવાચ॥
સતભયાં મહાત તતેવાગમિતતેસલાય્
ઇત્રહિપિત્રવિણાનાં ઘાંડવાતાં માતમના્ | ? ॥।
વૈશ'પાયન બોહ્યા : હે મહારાજ | અમાપ તેજ-
વાળા અતે કપટવેશમાં રહેલા તે મહાત્મા પાંડવોને,
અજ્ઞાતવાસતો સમય ત્યાં ઉત્તમ વિરાટતગરમાં
રહેતાં અને એ સહીપતિ વિરટતાં કાર્યો
કરતાં, સારી રીતે વીતી ગયે.* ષ્રીચક માર્થા
ગયા એ પછી શમુવીરતે હણુનારા વિરાટરાના
કુ'તીપુત્ર યુધિછિર વિશે ભારે આશા રાખી રકલો
હુતો.* «યાં હે ભારત | તે તેરમાં વષની આખરે
ત્રિમર્ત દેશના રાનન સુશર્માએ આવીને વિરાટ-
રાજના પુષ્કળ ગોધનને વેમપૂવ'ક ઠબજે કરી લીધું.”
તે વખતે કુ'ડળધારી ગોપોનેો અધ્યક્ષ મહાવેગે
નમર્માં આવ્યો. કુ'ળો તથા બાજીબધોને ધારણુ
કરતારા શૂરવીર યોદ્ધાઓ, મ'ત્રીએ અને મહાત્મા
પાંડવો! સાથે વીં'ટાળાઈ ને બેડેલા મતયરાજને જેઈ ને
તે રથમાંથી ફૂદી પડ્યો. “* ત્યાં સભામાં બિરા
જેલા રાષ્ટ્રવધ'ન વિરાટરાજની પાસે જઈ તેણે પ્રણામ
કર્યા અને તેને આ પ્રમાણે કહ્યુ” “ ત્રિગર્તાએ
અમને અમારા ખાંધવા સાથે હરાવીને પરાભવ
આપ્યા છે અને તેઆ તમારી એક લાખ ગાચોતે
હાંદી જાય છે.“ તો હે રાજેદ્ર | તમારાં પશ્ઞુઆ
તમારા હાથથી ન્તય, તે પહેલાં તમે તેમતુ' રક્ષણુ
કરો.' આ સાંભળીને મત્યયનરેશે મત્યચે.દ્ડાઓની
સેના તૈયાર કરી રીધી.“ તે સેના રથ, હાથીઓ
અને ઘોડાઓથી ભરપૂર હતી. તે પાયદળોથી
ગીચ હતી અને ધ્વજાઓથી વીટાયેલી હતી.
હુવે રાજાએ અને રાજપુત્રોએ પોતપોતાને યોગ્ય
એવાં રાર્વીરોને ચડાવવા જેવાં જતનતતાં ચળ-
હતાં હવચા સજવા માંડ્યાં. ત્યાં વિરાટના પ્રિય
ભાઈ રાતાની કે સોનાના તારવાળુ' પોલાદી કવચ
પહેયુ', શતાનીકના નાના ભાઈ મદિરાક્ષે સવ'
શસ્નોની સામે ઢછી રહે એવુ' સોનાના પતરાવાછુ
મજબૂત બખ્તર પહેયુ”. મત્સ્યાધિપતિએ પોતે
સેંકડો સર્ચ, સે'કડો ચંદ્રો, સેકડો બિ'દુએ અને
સેકડો આંખો જડેલુ' તથા સહેજે ભેદી ત શકાય
તેવુ' કવચ ધારણુ કર્યું”. તે કવચ એટલુ' વિશાળ
હતું કે તેના પટમાં સો! સુમધવાળા કમળાની
આકૃતિઓ હારખ'ધ કાઢી હતી.” "૪ તયાં સૂર્ય-
દત્તે સોનાની પીઠવાળુ સૂર્ય'જેવુ' ઝળકતું' બખ્તર
પહેયું”. વિરાટના પાટવીપુત્ર વીર શ'ખે સો આંખો-
વાછી' દઢ અને ઉજ્જ્વળ પોલાટી કવચ ધારણુ
કયું“. આમ દેવ જેવા ર્પવાળા સેકડો મહારથી
ચાદ્ધાએ પે!તપોતાનાં કવચે પહેરીને, યુદ્ધને માટે
સજ્જ થઈ ગયા. પછી તે મહારથીઓએ સાંધન-
સામગ્રીથી સુદર રીતે સજ્લા પોતાના મહાન
અને ઉજવળ રથને સુવર્ણના અલ'કારવાળા
જાદા જુદા અશ્વો જેડી દીધા. તે વખતે સૂય
અને ચંદ્ર જેવા તેજસ્વી, દિવ્ય અને સુવણ્'મય
એવા રથ ઉપર મત્સ્યરાજને મહાપ્રતાપી ધ્વજ ચડા-
વવામાં આવ્યો. બીન્ન ચરવીર ક્ષત્રિયાએ પણુ તે
વખતે પોતપોતાના રચા ઉપર નતશતના આકાર-
ના અને સોનાથી મઢેલા ખીજ ધવજે ચડાવ્યા.
પછી મત્યરાજે પાતાના નાના ભાઈ શતાનીકને
ડુ કે, “કક, બલ્લવ, ગોપાલ, ત તિપાલ અને
અશ્ચપાલ દામષ'થિ એ સૌ પરાક્રમી છે. તેએ
નિ-સશય યુદ્ધમાં ઊતરશે એનુ મારૂં માનવુ છુ:
તો એમને પણુ ધ્વન્નપતાકાવાળા રથો। આપે. વળી
અ'દરથી કોમળ પણુ બહારથી દદ એવાં વિવિધ્
હ્પ્રૃ
કવચે। તેમતાં અગે! ઉપર ચડાવે।. તેમને આયુધો
આપે. આ પ્રસાનાં અગે! વીરોના જેવાં દેખા-
વડાં છે અને ગજરાજની સૂઢના જેવાં સુગોળ
છે.૫૫"“૨૨૬ આથી તેઓ યુદ્ધ ત જ કરે એમ હું
શાની જ શકતે નથી. : હૈ રાજન્ | રાજનાં આ
વચન સાંભળીને ચપળ મતવાળા શતાની કે ધમ-
શંજ, ભીમ, નકુલ અતે સહદેવ એ પૃયાન'દને!-
ને રશ આપ્યા. પછી નરેદેવ વિરાટતી આજ્ઞા
થૂતાં, રાજભક્તિને સન્્માનનારા સારથિઓએ પ્રસન્ન
થયેલા પાંડવોને તતકાળ રથે। જેડી આપ્યા. વિસટ-
શજે વળી એ ઉત્તમ કમ'વાળા પાંડવોને કોમળ
અને કહોર એવાં જતનતતાં કવસે! આપ્યાં. એટલે
શુનારાત પાંડવે। તે કવચોને પોતાનાં રારીર ઉપર
ચડાવી સુસનજ થઈ ગયા.૨₹-૨* પછી શત્રુ
સમૂહોતે મરડી નાખનારા અને નરોમાં ઉત્તમ
એવા તે પૃથાત હતો, ધોડાએ નેડેલા સુસ'પત્ત રથો"
માં મેસીતે આત દભેર યુદ્ધ કરવા માટે નીકળ્યા.
આપ્ વેગવાળા, કપટ્વૅશમાં રહેલા, યુડ્રનિપુણુ,
શરવીચ સત્મપરાકમી અને મહારથી એવા તે ચાર
યુસ્થેછ પાંડવ ભાઈઓ, સોનાથી રાણુગારેલા રચે-
માં બેસીને વિરાઢરાજની પાછળ જવા લાગ્યા.
યાર્ શય'કર આકૃતિવાળા, મદ્ઝરતા ગડસ્થલ-
વાળા, સુદર દતૂશળવાળા, સાઠ વર્ષ તી ઉંમર્વાળા
અને હાથીઓમાં રાજન જેવા મદમસ્ત માતગો,
જલતા પવતની જેમ વિરાટરાજની પાછળ ઝુલતા
થાલી ૧81 હતા. એ શ્ેદ હાથીઓને હાથીની
સવારી કરતારાઓએ કેળવ્યા હતા અને તેમના
ઉપર યુડ્યુશલ પુસ્યો બેઠા હતા.“ તે વખતે
પ્રસન્ન ચિત્તવાળા, સારી આજીવિકાવાળા, કુંડમાં
કુશળતાવાળા અને સેતામાં મુખ્ય એવા મતય-
મોડ્ડાઓાના આઠ હનર રથો; એક હજર હાથી-
ગ્રા અને આડ હજર અશ્વો વિરાટરાજની સાધે
હતા. હૈ ભરતોત્તમ 1 વિરાટરજતું તે સૈન્ય ભારે
શ્રામહાભારત-વિરાટ્પડ-ગાહર્ણુપર્વ
શોભા આપી રહુ' હતુ.૨:૨* આય હૈ રજત
દહ આયુધોને ધારણુ કરનારા પુસ્યોથી ઊભરાઈ
અને હાથીએ।, ઘોડાએ તથા રથેથી ભરેલું વિરાટ
રાજતુ' બહાર પડેલુ તે ઉત્તમ સૈન્ય, ગાયે
પગલાં નેતું નેતું ચાલી રુ હતું; વારે *
અતિશય ડભી રહ્યું હતુ ૨”
ઇતિ શ્રીમહાભારતમાં વિરાટપર્વા'તર્ગત ગોહરણુપરવ માં
*દક્ષિણમોત્રહમાં મત્સ્યરાજનો રણેોયોગ ?
નામને! અધ્યાય 3૬ મો સમાપ્ત
ગષ્યાય 3૨મો
વિરાટરાજ અને સુશર્માનુ" યુષ્દ
॥ ઉરારશન ૪ર૨। *
સિર્યાજ તમરખ્ટર ન્યૂટાસિત્રાઃ જ્રટ્ારિળઃ |
સિમતાન(૦શન્મત્લ્યા? જ્વે પરિળતે તિ !! દ !!
વૈશ'પાયત બોલ્યા : આમ મત્યદેરાના ૨ર
મોદ્દાઓ નગરમાંથી બહાર નીઠહયા અને સેનાને
ન્યૂઠબડ્ર કરીતે તેમણે સૂય' અસ્ત પામે તે પહેલ
જ ષિગર્તૌને પકડી પાહ્યા.પ વિષર્તો અને મત્સ્ય
ભારે કોધમાં આવ્યા હતા, તેમને યુદ્ધ કાવા મ?
ભારે મદ ચફ્યો હતો અને તે બ'ને ગાયો લદ
જવા તત્પર ઉતા. ત્યાં તે મહાખળવાતા એક-
બીન્ત સામે ગના કરવા લાગ્યા.* ત્યાં રણુકુરાળ
અને હાથીગ ઉપર સવારી કરનાર મ્રુખ્ય યોડ્ડા*
એએ ભય'કર અને મદમરત માતગોને, તોમર
તથા અકુરાતા પ્રહારો કરીને શઝુસેતા ઉપ?
છોડી મૂડયા.” ત્યારે હે શજન્[ પરદપર મહાર
કરતા એયોહ્દાઓનો ભેટો અત્ય'ત ભયકર રૂવાડાં
અડય કરનારો અને યમલોકમાં શરતી વધાતારો
હતો.” ત્યારે હે મહારાજ ! ચૂ ઠછી આમમી
ગયો નહોતો, એ વખતે પાળાએો, રથીગક, હાથી-
સવાર યોહ્દાઓ તથા પોડેસવાર શેતાનની પ
રામ દેવ અસુર!
સમૂકવાળા એ સમામ રતા અત -
સામ જેવો થઈ પક્યો.' તેમાં શક સેતા બીડ
અધ્યાય ૩રમો-વિરાટરાજ અને સુશર્માવુ' યુદ્ધ
ળી ૧૫૩
ઉપર ધસતી હતી, અને એકખીન્ના સૈનિ'કાને
કાપતી હતી. તે વખતે પૃથ્વી ઉપરથી એટલી
ખધી ધૂળ ઊડી કે જેથી ત્યાં કશુ” પણુ દેખાતુ
નરાતુ.' પ'ખીએ પણુ સેતાઓની ધમાલથી
ઊડેલી ધૂળ વડે ગુ'ગળાઈ ને ભાંય ઉપર પડતાં હતાં.
અરે અતરિક્ષમાં ખાણ છવાઈ જવાથી સૂર્ય
પણુ ઢકાઈ ગયો હતો.” ત્યારે આકાશ નાણે
આગિયાઓથી ભરાઈ ગયું હોય તેમ શોભવા લાગ્યું.
ડામી તથા જમણી બાજી પર બાણુ। છોડનાર
ધતુર્ધારી લોકવીરેો, પૃથ્વી ઉપર પડતા હુતા;
હારે તેમનાં સોનાની પીઠવાળાં ધતુષ્યો એક
હાથથી ખીન્ત હાથમાં જતાં હતાં. રથીએ રથી-
એની સાથે, પાયદળોા પાયદળોની સાથે, હયદળો
હુયદળોની સાચે અને ગજદળા ગજદળોની સાથે
શેમ કરી લડતાં હતાં; ત્યારે રં રાજન્] રણુ-
સસ્ામમાં આવેશમાં આવેલા યોદ્ધાઓ તલવારો,
પટ્િશે, પ્રાસો, શક્તિઓ અને તોમર વડે એક
ખીન્નને હણુવા લાગ્યા, આમ પરિધના જેના ખાડુ-
એવાળા શૂરવીરા રણુક્ષેત્રમાં મહાકોધે ભરાઈ ને,
એકખીન્તને હણી રક્ષા હતા, તોપણુ તેઆ સામા
પક્ષના શર ચોહ્દાએને પાછા હઠાવી શકયા નહેતા.
ઘ્યાં માથાં કપાઈને પડેલાં દેખાતાં હતાં. તેમાં
કેટલાકના હોઠ હપાર્ઈ ગયા હતા, કેટલાક સુદર
નાસિકાવાળાં હતાં, કેટલાંકના કેરો કપાચેલા
હતા, કેટલાંક સુદર રાણુગારેલાં હતાં, કેટલાંક
ધૂળમાં રગદોળાચેલાં હતાં, તો કેટલાંક કુ'ડળવાળાં
હતાં, વળી તે મહાન રણુષ્મિમાં ક્ષતિયે।નાં સાલ-
વૃક્ષનાં થડિયાં જેવાં ગાત્રો બાણાથી કપાઈ છૂટાં
પડી ગયેલાં દેખાતાં હતાં. તે સમયે પૃથ્વી ન્તણે
નાગના શરીર જેવા ચદનચચિત બાડુઓથી
તથા કુડળવાળા મરતકાથી છવાઈ ગયેલી જણાતી
હતી. ત્યારે રથીઓ રથીઓની સાથે યુદ્દ કરતા
હતા, ધોડેસવારા ઘોડેસવારાની સાથે અને પાળાઓ
પાળાઓની સાથે લડતા હતા. ત્યાં લોહીની ધારા-
ઓ ચાલી તેયો ભૂમિ ઉપરતી ધૂળ બેસી ગઈ. તે
સમયે ચો[દ્દાઓને ધોર ભૂગ્કી આવી ગઈ અને
બાફીના ચો[દ્દાઓ ત્યાં મર્યાદા વિતાનુ' યુદ્ડ કરવા
લાગ્યા, ત્યારે આઠારામાં ઊડતારાં ગર્ડો પણુ
બાણુ।થી અત્ય'ત ઉદ્વેગ પામ્યાં અને ધજાઓ
ઉપર બેસી પડ્યાં. અરે | તેમતુ' જેવુ ને ઊડવું
પૃણુ બંધ પડી ગયુ આ રીતે પરિધિતા જેવાં
બાડુઓવાળા શૂરવીર સમરાંગણુમાં કોધાવેશમાં
આવીને એકખીનને મારી ૧૯ હતા, તોપણુ
તેઓ શગ્રુદળના શૂરવીરોને પાછા હઠાવી શડયા
નહેતા.“-પ* પછી મહારથી શતાની'કે સો યોડ્ટા-
ઓને અને મહારથી વિશાલાક્ષે ચારસો ચોડ્દાએના
ઘાણુ કાઢીને ત્રિમર્તોની મહાસેનામાં પ્રવેશ કર્યા, "“
આમ તે બળવાન મનસ્વીઓએ બાડુબળમાં મૃદ-
ભર રહીને મહાસેનામાં પ્રવેશ હયા અને કેશાકેથી
તથા રથારથી યુદ્ધ કરવા માંક્યુ-૨” આ કમાણે
તે બ'નેને ત્રિમર્તોના ર્થસમૂહે માં પ્રવેશેલા નેઈ ને
આગળથી સૂ્ય'દત્તે અને પાછળથી મદિરાક્ષે તે
સેનામાં પ્રવેશ કર્ચાય.૨૫ ત્યાં સચરામમાં વિરાટરાજે
પાંચસે। રથીઓને, આઠસો! અશ્વોતે અને પાંચ
મહારથીઓને હણી નાખ્યા. પછી રથને વિવિધ
ગતિએ ચલાવીને તે રથિશ્રેષ્ઠે રણુમાં સુવણુ'ર્થમાં
બેઠેલા ત્રિગત'રાજ સુશર્મા ઉપર ધસારો કય.૨૨.૨૩
પછી તે બને મહાબળવાન મહાત્માઓ બે આખ-
લાઓની જેમ, સામસામી ગજ'નાઓ કરીને, યુદ્ધ
ઠરવા લાગ્યા.૨* પછી યુદ્ધમાં મહાબળવાન અને
નરોમાં સિંહ જેવો વિમર્તરાજ સુશર્મા, દ્રિર્થયુદ્ધ
માટ મૃરયરાજ પાસે આવી પરોં્ચો.૨૫ પહી
એ બતે ફોધાવિટ્ટ ર્થીઓ રથેને સામસામા
રાખીને એકખીન્ન ઉપર તીત્ર વેગથી બાણે। છોડવાઃ
લાગ્યા. માનો મેધોએ જલધારા છોડી,૨* અસ્ન-
વિઘામાં સિદ્ધ અને તલવાર, શક્તિ તથા ગદાને
4૫૪
ધારણુ કરનારા તે બ'ને તીક્ષ્ણુ રાજવીએ, કોધે
ભરાઈને એકખીન્ત ઉપર ખાણે। મારતા રસુભૂમિ-
માં ઘૂમવા લાગ્યા.* પછી વિરાટરાજે સુશર્માને
દશ બાણેુ।થી વીધી નાખ્યો અને તેના ચાર ધોડા-
આને પાંચ પાંચ ખાણા મારીને વી'ધધી દીધા.“
તે જ પ્રમાણે અસવિદ્યાને ઉત્તમ રીતે જણુનારા
અને યુદ્ધમાં પહામદ રાખતારા સુરાર્માએ મત્સ્ય-
શાજને પચાસ ત્તીક્ષ્ણુ ખાણુથી વીધી કાઢ્યો.*“
હે મહારાજ | તે વખતે સૈન્યોના પગસ ચારથી
જ્યાપી વળેલી ધૂળને લીધે મત્સ્યરાજ અતે સુશ-
રાતાં સૈન્યો એકખીન્નનાં કામોને જણી શકે
તહિ એવી સ્થિતિ હુતી.**
ઇતિ શ્રોમહાભારતમાં વિરાટપર્વા'તર્ગત ગોાહરણપર્વમાં
* દૃક્ષિણગોમ્રહુમાં વિરાટ ને સુરાર્માનુ' યુદ્ધ ' નામનો
અધ્યાય ૩૨ મેદ સમાસ
મષ્યાય ર્ર્મો
ભીશસેને વિરાટરાજને છોડાવ્યો
પવૈશવાયન વાચ ॥
તમલાડમિપ્ણતે હોવો સતા એવ માર ।
જતિઇન્યે પુરષ તુ ન્વૂટાનિત્ના! ત્રદારિળા ॥ ૨ ॥।
, વૈશ'પાયન બોલ્યાઃ આ પ્રેમાણુ હે ભારત |
જ્યારે આ લોક ધૂળ અને અધકાસ્માં ડુબી
ગયો, યારે વ્યૂહબદ્ઠ પોડ્ાએ ધડીભર વિરામ
લઈને ઊમા રલા.પ પછી અધકારનો નાશ કરતો
અને રાત્િતે વિમલ ઠરતે। ચંદ્રમા ક્ષત્રિયોને યુદ્ધમાં
આનદ પમાડતો ઊગ્યો.૨ આમ પ્રકાશ આવવા-
શી ફરી અત્યત શ્ય કર સ્વરૂપમાં યુદ્દ મડાયુ'
અને ચોદ્દાઝા એકબીજાની સામે જેયા વિના
ઘૂમવા લાગ્યા.૨ પછી ત્રિમર્તરાજ સુશર્માએ
પાતાના નાના ભાઈઓને સાથે લઈને ર્થમંડળ
* સાથે વિસટરજ ઉપર બધી બાજીએયી ધસારા
કયો.” ત્યાં ક્ષત્રિયોમાં ક્ેઇ એવા તે બતે ગૃદ્યાધારી
ભાઈઓ સ્થોમાંથી ફૂદી પડીને અત્ય ત આવેરાભેર
થ્રીમહાભ્રારત-વિરાટપવ*-ગાહરણુપવરર #:
સામા ર્થીએ સામે ધસી ગયા, તે જ વખતે
તેમનાં સેતાદળો પણુ ગદા, તલવાર ખડ્મ, પરશુ
અને પાણી પાચૅલા ધારવાળા તયા તીથી અણી-
વાળા પ્રાસો। લઈને કોધપૂર્વક સામાં સૈન્યો ઉપર
વેમથી ધસ્યાં.* પછી ત્રિમર્તાધિપતિ રાજા સુરાર્મા-
એ મત્યરાજતી સવ સેનાતે બળપૂવ'ક છિન્નભિન્ન
કરીને તથા તેતે હરાવીતે એ!જત્વી મત્યાધિ-
પતિ વિરાટરાજ ઉપર એકદમ હઠ્દો કર્ચો.” તેણે
વિરાટતા રથના બ'તે ઘોડાઓને તથા પાછળના
અંગરક્ષકૅને મારી નાખ્યા અને આમ રથ
વિનાના ચચેલા એ મત્સ્યરાજને એણે જીવતે પકડી
લીધો.“ આમ કોઈ હામી પુસ્ય જેમ કોઈ યુવ*
તીને કબજે કરીતે ઉપાડી જાય, તેમ સરાર્મા
વિરાટરાજને બળપૂવક કબજે) કરીતે અને તેને
પોતાના રથમાં નાખીને, ત્યાંથી ઉતાવળા વાહુન-
થી ચાલી નીકળ્યો.“ આ ક્રમાણુ મહાળળવાન
વિરટરાજ રથરહિત થયો અને શગુના હાથમાં
પકડાયો, ત્યારે તિમતોથી અતિશય ત્રાસ પામેલા
મત્ય યે!ડ્ડાએ ભયભીત થર્ઈને નાસભાગ કરવા
લાગ્યા."” તેઆ આ પ્રમાણે નાસ પામી રદલ
હત્તા, ત્યારે કુ'તીન'દન યુધિઠિરે શગુના નારા કર
નારા મહાબાડુ ભીમસેનને કછુ? * ' તિમત'રાજ
સુરાર્માએ મત્યરાજને પકડી લીધા છે. તો હૈ
મહાબાકુ | એ રાન શઞ્ુઓને હબજે પડે તે પહેલાં
જ તુ' એને છોડાવ.૫૨ આપણે સૌ એને ત્યાં સુખ-
થી રહ્યા છીએ, આપણી કામતાએ। પૂરી થઈ છે
અને આપણુને સારો સત્કાર આપવામાં આન્યો
છે. તો હૈ ભીમસેન | તારે એ તિવાસ બદલ બદલો
વાળી આપવો નેઈ એ.”
ભીમસેન બોલ્યોઃ હે મહારાજ? તમારી
આશાથી કુ” એન રક્ષણુ કરીશ. શગુઓ સાથે યુ
કરતી વખતતુ” મારઅતિમહાન કપ તો જેને. ૫
ર રજન તગે પોતાના બાકુબળને આશ્રમ કરી-
અધ્યાય ૩૩મે।-ભીમસેતે વિરાથરાજને છોડાવ્યો
૬૫૫
ને ભાઈએ સાથે બેસો અને આજે મારું પરાક્રમ
જીખા.“ આ સુ'દર થડવાળું” મહાવૃક્ષ ગદાની
જેમ ઊભુ' છે. હુ' એતે ઊંચકીને શતુઓને નસાડી
દર્શ.પ5
વેશ'પાયન બોલ્યા : આમ કહીને ભીમસેત
મદ્મત્ત માતંગની જેમ તે વૃક્ષને જેવા લાગ્યો.
એટલે ધમ'રજ યુધિછિરે પોતાના એ વીર ભાઈ ને
હદ્યુ કે,” “એ ભીમ 1 તુ' સાહસ કરીશ નહિ.
એગાડ ભલે ત્યાંજ ઊભુ રહે. હૈં ભારત | જે
વૃક્ષથી તુ' અમાતુષ કમ કરવા માંડશે, તો લોહા
જણી જરે કે આ તો ભીમ છે. આથી તું ખીજું
જોઈ માતુષી આયુ લેં.૫૦“ હેં ભીમ | ધતુષ્ય,
શક્તિ, તલવાર અથવા ક્રશી એમાંથી તતે જે
ગમે તે માતુષી આયુધ તુ' લે અને બીન્નએ તને
ઓળખી કાહે નહિ, એવી રીતે તુ' રાજાને શીદ્ર
છોડાવી લાવ. મહાબળવાન નકુલ અને સહદેવ
તારા રથના ચકના રક્ષક થશે.૨”*૫ આમ તમે
સજે સમરભૂમિમાં સાથે રહીને મત્સ્યરાજ વિરાટ-
ને છોડાવી લાવે. '**
વૈશંપાયન બોલ્યાઃ યુધિછિરે આ પ્રમાણે
કલુ, એટલે મહાખળવાન ભીષસેને વેમપૂર્વક
એક ઉત્તમ ધતુષ્ય લીધુ” અને જળભર્યા મેધની
જેમ તે મહાવેગનાને ત્રિમર્તો ઉપર વેગપૂર્વંક ખાણુ-
વર્ષા કરવા માંડી.*૨ પછી ભીમ ભયકર કર્મ
કરવાવાળા સુશર્માની પાછળ દોડ્યો અને વિરાટ-
રાજને જઈને સુશર્માને ' ઊમે। રહે, ઊભે રહે' એમ
કલ્યુ-૨* ર્થીઓમાં શ્રેષ એવા સુશર્માએ પોતાની
પાછળ “ ઊબો। રહે, ઊમે। રહે! એમ બોલતા અને
કાળના પણુ કાળ જેવા એ લીમને નઈ ને વિચાર
ક્ચો કે, ' ભલે એ આજે મારૂ મહાપરાકમ જુએ,
આજ આ સહાયુડદ્દનો પ્રસમ આવી ઊભો છે.'*
આમ વિચારી સુશર્મા ધતુષ્યને લઈ ને પાતાના
ભાઈઓ સાથે પાછો ક્યો અને પલકવારમાં તે
તે રથો લીમસેતની સામે આવવા લાગ્યા.** ત્યાં
વિરાટરાજની સમીપમાં ભીમસેને રથતા, હાથી-
એના, ધોડાઓના તથા શરૂવીર અને ઉગ્ર ધતુ-
રધારીએના સેઠડા તે હજરો સમૂહાને મારી
નાખ્યા. વળી એ મહાત્માએ ગદા ધારણુ કરીતે
ત્રિમર્તોના પાયદળને સ હાર કરી તાખ્યો, રણુમાં
મદવાળા સુશર્માએ તે ભયકર યુદ્ધ જેઈ ને મનમાં
વિચારવા માંડ્યુ ક, “ હવે મારી સેતામાં બાકી
શુ' રહ્યું છે આ મહાબળવાન સૈન્યમાં મારો
ખીજ ભાઈ તો પહેલેથી જ ડૂબી ગયેલો! જણાય,
છે. પછી એ સુશર્મા કાન સુધી ખેચેલા ધતુષ્ય
સાથે ક્રી યુદ્ધમાં દેખાયા અને વારવાર તીક્ષણુ
બાણુ। છોડવા લાગ્યો.ર” ** એ વખતે તે સર્વ
પાંડવોએ પાતાના અશ્વોને નિગર્ત તરક્ દોડાવ્યા
અને ક્રોધમાં આવીને તે સવે તેમતા ઉપર દિવ્ય
અસાના પ્રયોગો ડરવા લાગ્યા.૨પ આમ પાંડવે!-
એ ત્રિમર્તો તરફ પોતાના રથો! વાળેલા જેઈ ને
વિસટરાજની મહાસેના પણુ પાછી રણુમાં આવી
અને વિસટરાજતા પુત્રે અત્યત કોધે ભરાડ ને મહા
અદ્ભુત યુદ્ધ કરવા માંડ્યુ'-*૨ ત્યાં ક'તીપુત્ર યુધિ-
ષિરે એક હજાર ચોદ્ધાઓને મારી નાખ્યા અને
ભીમે સાત હનર વીરોને ચમલે।કનાં દશ'ત કર]-
વ્યાં.૨3 ત્યારે નકુલે ખાણુ। મારીને સાતસો ચોડ્ધા-
ઓને નારા કર્યો, વળી યુધિષિરતી આજ્ઞા પામેલા
પ્રતાપી પુસ્પશ્રેઠ સહ્દેવે ત્રણુસો શરવીરોને
સંહાર કરી નાખ્યો. પછી ઉમ મહારથી યુધિષ્ઠિર-
રાજે ઞિમર્તોની તે મહાન સેનાને નાશ ઠરીને
હાથમાં હથિયાર ઉમામીને સુશર્મા ઉપર જલદી
ચડાઈ કરી. આમ આક્રમણુ કરીને તે મહારથી-
એસુચર્માને બાણથી પુષ્કળ હારો! કરવા માંડ્યા.
એટલે સુચર્માએ પણુ અત્યત કોધમાં આવીને.
યુધિકિરને નવ બાણથી અને તેમતા ચાર ધેડા-
આને ચાર બાણુ।થી તત્કાળ વી'ધી નાખ્યા. તે
૬૫૬ શ્રીમહાજારત-વિરાટપવ-ગાહરણપવરે
વખતે હૈ શજન્ | શીધ્ર કા” કરતારા કુ'તીપુત્ર | થી લાત મારી, વળી ભીમે તેના પેટ ઉપર ટીગણુ
વૃહ્દેદરે, સુશર્મા ઉપર ધસી જઈ ને તેના અથ્ચોતે | મૂકીને તેતે દબાવ્યો અતે ગોળ મૂડીએ વાળી
મારી નાખ્યા. વળી તેણ તેના પાછળ રહી રક્ષણુ- તેના લમણા ઉપર સુકા માર્યા. આમ સખત
કરનારાઓને ઉત્તમ બાણુ।થી હણી નાખ્યા અને | ચોટે લાગવાથી નરિગૃતે રાજ મૂગ્છિંત થયો.”
કોધમાં આવીને તેના સારથિને રથની બેઠક ઉપર-
થી નીચે પાડી નાખ્યો. એવામાં ષિગ્રત'રાજને રથ
વિનાનો થયેલો જેઈ ને રરૂવીર અતે પ્રસિદ્ધ એવો
ચકરક્ષક મદિરાક્ષ ભીમસેન ઉપર ધસી આવ્યો
અતે તેતે પ્રહાર ઠરવા લાગ્યો, એટલે બળવાન
વિરાઢરાજ સુરાર્માના રથમાંથી ફૂટી પડ્યો અને
તેની જ ગદ્ય લઈ ને તેની સામે યુદ્દ કરવા લાગ્યો,
ત્યાં ગદાધારી વિરાટરાજ પોતે વૃડ્ડ હોવા છતાં
યુવાનની જેમ ઘૂમવા લાગ્યો.૨/“* એટલામાં
ત્રિમર્તરાજતે પલાયત કરતો જેઈ ને ભીમે તેને
કલ્યુ' કે, 'હૈ રાજપુત્ર | તુ' પાછે વળ; આમ તાસી
જલુ તને શેભે નહિ.” આવા પરાક્રમથી તુ
વી રીતે ગાયોનું બળાત્કારે હરણુ ઠરવા ઇચ્છતો
હતો! પોતાના અતુચરાતે રઝળતા મૂઠીને તુ'
શા માટે હુશધડી શતુખોની મધ્યમાં મુકાઈ શય
છેઃ! પૃથાતદને આ પ્રમાણે કલયુ', એટલે રથદલ-
ના અધિપત્તિ બળવાન સુશર્માએ ' ઊભે। રહે,
ઊભે! રહે ' એમ કહીને ભીમ ઉપર એકદમ હલ્લો
ક્ય..૪*૧ ત્યાં તો ભયકર દશ'તવાળે પાંડુ-
નંદન ભીમ, રથમાંથી કૂદી પડ્યો અને સુશર્મોના
54 લેવાને માટે સાવધાતતાપૂવ'ક તેની સામે
શીધ્ર વેગે દોડ્ચો.“પ આ રીતે સિહ જેમ કાઈ
ક્ષુદ્ઠ ૨ગને પકડવા દોડે, તેમ વીયવાત ભીમસેન
પલાયન કરી જતા તે તિમર્તરજને પકડી લેવા-
ને રાફ્યો..” આમ ત્યાં પહાંચી જઈને ભીમે
સુરર્માને ચોટલી આગળથી પકડી પાક્યો અને
“સેને રાપપૂ્વક ઊ'ચા ઉછાળીતે જમીન ઉપર
પછાડી રમદોળી નાખ્યો.”“ પછી એ મહાખાડુ-
અ વિલાપ કરી રહેલા સુશર્મોના માયા ઉપર પમ-
આ પ્રમાણે ત્રિગર્તોનો એ રથરહિત મહારથી
પૃકડાઈ ગયે, ત્યારે નિગર્તસજતં' તે સર્જ
સૈન્ય ભયભીત થઈ ગ્યું અતે ત્યાંથી નાસભાગ
કરવા લાગ્યું, પછી મહારથી પાંડુન'દનોએ સરવ
ગાયોને પાછી વાળી, સુશર્માને હસવ્યે! અને
તેતુ' સવ ધત હરી લીધુ'- પછી પોતાના બાઠુ*
બળથી સંપન્ન, લન્શીલ, ન્રતધારી અને
હેરાન! વિતાશ કરતારા તે મહુ]ત્માએ! વિરટ-
રાજતી સમક્ષ આવીને ઊભા રહા. «યાં શીમે
કથં કે, “ આ પાપકમી મારે હાથે જવતે॥ રહેવાને
ચ્ગ્ય નથી, પણુ રાજન સદૈવ દયાળુ છે, એટલે હું
શુ' કરી શકુ?” આમ કહીને પ્રયાપ્રુન
નૂકોદર પરાધીન થયેલા છતાં છૂટવાને માટે તરફ
ડિયાં મારી રહેલા ઞિગર્તરાજને ગળચીથી પકડીને
પાતાના કબજે કર્યો અતે તેને દોરડાથી બાંધી
લીધા. પછી ભીમસેન ધૂળથી રગદેોળાયેલા અને
બેભાન થઈ ગયેલા સુશર્માને રથમાં તાખીને રણુ-
ભૂમિની વગ્યે ઊભેલા યુધિષિર પાસે તેને લઈ ગયે.
ત્યાં તેણે તેમતે સુશર્મારાનને બતાજ્યે, એટલે
નરસિ'ડ યુધિષ્િરાજ સુશર્માને જેઈ ને હસ્યા અને
રણુમાં શોભતા ભીમસેતને કહેવા લાગ્યા, કે 'આ
નરાધમને છૂટા ઠરીદે.' યુધિદિરે આ પ્રમાણે કહું,
એટ્લે ભીમ બહાબળવાન સુરાર્માને આ વચતે
કહેવા લાગ્યો.“ *
ભીમસેન બોલ્યો : ખા મૂદ | ઉુ' જે છવતો
રહેવા ઇચ્છતો હોય, તો મારા હહેવાને ઝુદ્દો
સાંભળી લે. તારે સભાઓમાં અને વિદ્દાનાની
સભામાં “ કુ' દાસ છુ'' એમ કરવુ" નેઈરો.“*
આ વાત તને માન્ય હાય, તો કુ' તને #વતલત
અધ્યાય ૩૪મે!-વિરાટતી કૃતરાતા અતે જયધાષણા
આપુ. યુદ્દમાં જતેલાના આ વિધિ છે. પછી
મોટાભાઈ યુધિષ્ઠિર ભીમને વહાલપૂવ'ક આ
વચને કહ્યાં.* ર
યુધિષ્ઠિર બોલ્યા : અમે જે તારે માટે પ્રમાણુ-
રૂપ હોઈએ, તો તુ' આ અધમ આચરણુ કરનારને
છોડી દે, છોડી દે. વિરાટ મહીપતિને તો એ દાસ
થઈજ ચૂકયો છે. પછી તેમણે ત્રિમત'રજતે કહ્યુ
કે,' જએ, તમે હુવે દાસ નથી. તમે છૂટા છે.
કરી આવુ' કામ કદી પણુ કરશો તહિ.'પ ૫
ધાતિશ્રીમડાભારતમાં વિરાટપર્વા'તમ'ત ગાહરણુપવ*માં ' દક્ષિણુ-
ગોગ્રહમાં સુરાર્માનો પરા7ય' નામને! અધ્યા ૩૩ મા સમાસ
સષ્યાય ર્ર્મો
વિરાટની કૃતત્તતા અને જયઘોાષણા
॥વૈર્રવાસત સવાચ॥ .
છણુસેર તુ લતીરઃ સુશર્માડડસીલ્પોશુણઃ ।
સમુસેડન્લેન રાઝાતમમિવાઘ ત્રતસ્થિવાન્ | ૨ ॥
વેશ'પાયત ખોલ્યા : યુધિધિરિઆ પ્રમાણે કહ્યુ'
ત્યારે સુશર્માએ શરમતુ' માયું' પોતાનુ' માં નીચે
ધાલી દીધુ“. પછી ભીમસેને તેને છોડી દીધો, એટલે
તે વિરાટરાજને અભિવ*દત કરીને ત્યાંથી ચાલ્યો
ગયો.પ આમ સુશર્માનેજવા દઈ ને શઞુઓને હણી
ચૂકેલા, પોતાના બાહુબળથી સ'પન્ન, વિનયવાન
અને ત્રતનિષ એવા તે પાંડવો, તે રાત્રે સ-્રામના
સોણખરાના મધ્યભાગમાં જ સુખપૂતક સઈ રહ્યા.૨
પછી વિરાટરાજે અતિમાતુષ પરાકમવાળા તે મહા-
શથી કુ'તીન'દનોને માન અને ધનથી સન્માન
આપ્યુ*.*
વિરાટ બોલ્યોઃ આ મારાં જે રતા છે, તે
તમારાં પણુ છે. તો તમે સૌ યથેચ્છ રીતે અને
સુખ થાય એ પ્રમાણે સર્વ કાર્યો કરે.* યુદ્ધમાં
શતુઓનોા સંહાર કરનારા હે વીરા! હું તમને
શણુમાર સજેલી કન્યાઓ અને વિવિધ ધને આપુ*
૬૫૭
તે પૂરવાને હુ' તૈયાર છુ. તમારા પરાકમથી જ
હુ' આજે.સ્વાધીન થયે છુ' અને અહી' ક્ષેમકુશળ
છછ આથી તમેજ સૌ મત્ય દેશના સ્વામીઓ
થાએ.*
વૈશ'પાયન બોલ્યા : મત્સ્યરાજે આ પ્રમાણે
કહ્યુ, એટલે યુધિછિર આદિ સર્વા પાંડવોએ તેને
હાથ જેડીને અલમ અલગ રીતે આ વચને। કહ્યાંઃ”
' હુ પૃથ્વીનાથ | અમે તમારાં સવ વચનોને અભિ-
ન'દન આપીએ છીએ. તમે આજે શત્ુખાના
હાથથી સુક્ત થયા છે!, એટલાથી જ અમે પ્રસન્ન
થયા છીએ.” એટલે મત્સ્યદેશના અધિપતિ અને
રજાઓમાં શ્રેળ એવા તે મહાબાડું વિરાટરાજે
પ્રસન્ન મતથી યુધિછિરતે કૂરીથી કહ્યું કે,“ “ તમે
અહી' આવો. હું તમારો રાજ્યાભિષેક કરૂ. તમે
જ મત્યદેશના રાજા થાએ. તમારા મતમાં જે
કાંઈ ઇચ્છિત વરતુ હેય, તે આ પૃથ્વીમાં દુ૯ભ
હશેતોપણુ હું' તમને આપીશ; કેમ'કે હે વ્યાદ્ર-
પાદ્ગોત્રોત્પન્ન વિપ્રેદ | તમે રતો, માથે, સુવણું,
મણિએઓ અને મોતીઓ એ સૌને મારે યોગ્ય છે.
તમનેહું સર્વથા નમસ્કાર કરૂં છુ'.પ”-૫* તમારા
પ્રતાપથી જ હું આજે રાજ્યને અતે સ'તતિને જેઈ
રહ્યો છુ. કેમ કે ડું શઞુના વશમાં પડ્યો હતે,
«યારે હું” ગભરાઈ ગયો હતો. અને તમે મને તેમાંથી
છોડાન્યા છે. 'પ* એટલે યુધિકિરે મસ્યરાજને પ્રત્યુ-
ત્તર આપ્યો “કે, ' હૈ મત્સ્યરાજ | હું તમારાં વચનને
અભિન'દન આપુ છુ'.૫* હૈ રાજન્] તમે નિત્ય
દયાપરાયણુ રહે।. તમને સતત સુખ રહે. તમે.
સ્નેહીઓને આ પ્રિય વાત કહેવા સાસ તમારા
દૂતોને જયધોષણુા કરવા માટે સત્વર જવા દો.'
યુધિકિરતા આ કહેવા ઉપરથી મત્સ્યરાજે કૂતોને
આ આજ્ઞા આપી 3,૫૫૧ તમે નગરમાં જઈ *
મારા સગ્રામવિજયની વાત જહેર કરો. નગરમાંથી
છુ. વળી તમારા મનમાં જે કાંઈ ઇચ્છા હોય, | સુવિભૂષિત કુમારિકાઓ; સવ* વાજિ-ત્રો અને સુ'દર્
4૫૮
શણુમાર સજેલી ગણિકાએઓ મને લેવા માટે સામી
આવે એવી ગોઠેવણુ કરો? મત્યરાજની આ
આજ્ઞા સાંભળતાં વેત જ રાજના પ્રેરેલા તે દૂતોએ
આજ્ઞાને મસ્તકે ચડાવી અને તેઓ મનમાં હર્ષ
પામતા ત્યાંથી નમર તરક જવા માટે નીકળયા.“
તે દૂતો આખી રાત ચાલી વહાણુ' વાતાં વિરાટ-
રાજના તગર પાસે આવી પહોંચ્યા અને ત્યાં
જયઘોષ કરવા લાગ્યા.“
ઇતિ થીમહાભારતમાં વિરાટપર્વાં'ત્ગ'ત ગાહરણુપર્જ મા “દક્ષિણુ-
ગોમહમાં વિજાટજયતોધ' નામનો અધ્યાચ ૩૪મો સમાપ્ત
મી રખો
ઝ્ોરવોએ ઉત્તર તરફેની ગાયોતુ'
હરણુ કયુ
॥વૈશવાયન ૩વાચ ॥
થાતે ત્રિમર્સાન્વરશયે તુ પસૂસ્તાન્વે પરીવ્યતિ ।
ટુયોધના સહામાલ્યો વિસટશુવયાર્ય 1 ૨ ॥।
સશ'પાયન બોલ્યાઃ વિરાટરાજ પોતાનાં પરા-
અને પાછાં ખેળવવા માટે ત્રિમર્તોની પૂઠે ગયા
હુતા, તે વખતે દુર્યોધને પોતાના પ્રધાનો સાથે
વિરાટદેશા ઉપર આક્મણુ કયું'-૫ તે સમચે હે
પ્રભુ | ભીષ્મ, દ્રોણુ, કણ, પરમઅસવેત્તા કૃપાચાર્ય,
દ્રોરુપુત્ર અશ્વતામા, સુબલપુત્ર શકુનિ, દુઃશાસન,
વિવિ'શત્તિ, વિક્ણું, વીયવાન ચિત્રસેન, દુઝુંખ,
દુઃશલ એ અને બીજા મહારથીઓ તેની સાથે
હતા.*૨ તેએ વિરાટ મહીપતિના મત્સ્યદેશ ઉપર
સમપૂવ'ક ચઢી આવ્યા અને નેસોને વેરવિખેર કરી
તાખી બળપૂવકગોાધનનેહરી ગયા.” ચારેબાજુથી
રથસમૂહોનો જખ્ખર ધરા ઘાલીને એ યુસખા સાઠ
હજાર ગાયોને હાંકી જવા લાગ્યા.* તે મહારથી-
એસએ નેસતા ગોવાળોને મારવા માંડ્યા, ત્યારે
તેએ મોઠી મોટી ચીસો પાડવા લાગ્યા. આષ
ભયકર પ્રહારો ચાલવા લાગ્યા, એટલે ગાવાળોાનો
વડા ભયભીત થઈ ગયો. આતરની પેઠે ચીસાચીસ
શ્રીમહાભારત-વિશાટપર્વ-માહરણપ્વરે
નાખતો તે એકદમ રથમાં બેસીને તગર તરક
જવા નીકળી પક્યો.”” નગરમાં પ્રવેશીતે તે
રાજાના રાજભંવને પહોંચ્યો અને રથમાંથી રીધે
ઊતરીને સમાચાર આપવાને તે અ'દરે ગયો.
ત્યાં મત્સ્યરાજના ભૂમિજય તામતા અભિમાની
પુત્રને જેઈને તેણું તેને રાજનાં પર્ુઓઆ હુરાયાં
વિશેની સરવ વાત કહીને જણાવ્યું કે,” 'હૈ
રાષ્ટ્રવધ'ન | કૌરવો! તમારી સાઠ હજાર ગાયોને
હાંડી જઈ રહયા છે, તા તમે એ ગોધતને પાછુ
જીતવા ઊભા થાએ.” હે રાજપુત્ર | તમે પોતે
હિત ઇચ્છીને તત્કાળ રણુમાં નીકળે; 'કૅમ ક
મહીપતિ મતયરાજે પોતાની ગેરહાજરીમાં તમને
જ અહીં'તા રક્ષક નીમ્યા છે." એ નર્પતિ
રાજસભાની વચ્ચે તમારી પ્રશ'સા કરૈ છે અતે
કહે છે કે, મારા પુત્ર મારા જેવા જ શરૂવીર તથાં
કુલધુરધર છે.૫૨ વળી મારો એ પુત્ર શસ્રાસ્નમાં
નિપુણુ છે; તેમ જ સદૈવ ગુડ્વીર છે તો મતૃષ્યેદ્ર
મત્યરાજે આ જે કદ્યા કયું” છે, તે આજે સત્ય
સિદ્ધ થાએ." હૈ પશુવાળાઓમાં શ્રેઇ | તમે
કુર્માને જીતીને તમારાં પક્ષુઓને પાછાં વાળી
લાવો. તમે બાણુનાં ભયકર તેજથી તેમતાં સેતા-
દળોને બાળી મૂંકો.પ* ગજન્ૂથોનો અધિપતિ જેમ
હાથીઓનાં ટોળાને ભેદી તાખે, તેમ તમે પણુ
તમારા ધવુપ્યમાંથી છૂટેલાં, જરાક નમેલાં પવ
વાળાં અને સોનાનાં પીછાંવાળાં બાણુ। વડે શતુ-
આની સેતાઓને ભેદી નાખો.” પણુછ ભરાવવાના
ખને છેડાઆર્પી જેની તાર ખાંધવાની ખૂટીએ
છે, પ્રવ્ય'ચારૂપી જેતા તારો છે; ધવુષ્યદડરૂપી
જની દાંડી છે અને બાણુરૂપી જેના વર્ણા છે,
એવી મહાધોષવાળી ધતુવી'ણાને તખે રગુખાની
મધ્યમાં વમાડા.૫૬ ઠે પ્રભુ! તમારા ચાંદી જેવા
ઘાળા ઘોડાઓને રવે સેડાવે! અતે તેઉપર તમારા
સોનેરી સિહધ્વજ હાગે ફરકાવો.” તમારાં દ&
અધ્યાય ૩રગ્રો-ઉત્તરતી ખરાઈ
હાથથી, છૂટેલા, સોનાનાં પીંછાવાળાં, સુંદર અગે-
વાળાંઅનેરાજાએના માગ રૂધી દેતારાં તે બાણે
સૂય પણુ ઢાંકી દો.પ“ વજધારી ઇંદ્ર જેમ અસુ-
રેતે જીતે; તેમ તમે સર્વે કુરએને રણુમાં જીતીને
તથા મહાયશ મેળવીને આ નગરમાં પુનઃ પધારે।.
તમે મત્યપતિના પુત્ર છો અને આ રાષ્ટ્રના પરસ્મ
આધારરૂપ છે. જયરીલેમાં શ્રેઇ એવો અજુંન
જેમ પાંડુપુત્રોનો આધાર છે, તેમ તમે પણુ સાચે જ
આ દેશવાસીએઓના આધારરૂપ છે. આજે તમારે
કીકેક અમે સ૧' કેચવાસીઓ આયારવાળા
છીએ. ૫૯-૨૧
વેશ'પાયત બે!લ્યાઃ આમ ગોપેોનના અધિ-
પતિએ અ'તઃપુરમાં ચ્રીઆની વચ્ચે મેઠેલા એ
ભૂમિ'જય(ઉત્તર)ને આ અભય આપનારાં વચતો
હાં, ત્યારે તેષું આપવડાઈ હાંકતાં તેને આ
વચને કહેવા માંડ્ચાં.૨*
ઈત્િ *કોમહાભારતમાં વિરાટપર્વા'તર્ચત ગે!હરણુપર્વ મા
* ઉત્તરપ્રાત્રહમાં ગાોપવાડય * નામને! અષ્યાય ૩પમો સમાપ્
અવાય ૨૬મો
ઉત્તરની બડાઈ
॥ પત્તર 3વાથ ॥
શસાવ્સ્મતુમચ્જે સ્ટપન્વા ચવા ૧૬૫ |
થરિ મે સારથિ! વચિજવેટ્સેવુ હોવિર | ૨ ॥
ઉત્તર બોલ્યે? અહો) મારી પાસે જે “કાઈ
અશ્વનિષ્ણાત સારથિ હોય, તો હું આજ ધડીએ
ઇટ ધતુષ્ય ધારણ કરીને ગાયોની પાછળ નાઉ,
પૂણુ મારો સારથિ થાય એવો કોઈ પુસ્ષ મારી
નજરમાં આવતો નથી. આ હુ તો યુદ્ધ કરવા
નીઠછુ' છું, તમે મારે માટે કાઈ થોગ્ય સારથિને
શીદ્ય શોધી કાઢો.* પૂવે અહાવીશ રાત્રિ સુધી,
એટલે કે સાચી રીતે તો એક માસ સધી જે મહા-
યુડ ચાલ્યુ' હતુ તેમાં મારો સારથિ તો મરણુ
પામ્યે! છે. હુવે ને અશ્ચગતિને નણુનારોા "કોઈ
દપક
ખીને પુર્ષ મને મળી આવે, તો ડુ' આજે પલઠ-
વારમાં નીડળી પડુ'| શઊ'ચી કરેલી મોટી મોટી.
ધૃજાએવાળી તથા હાથીઓ, અશ્વો તેમ જ રથોથી
ભરેલી શતુસેતામાં પ્રવેશ કરીને મારા શસ્નપ્રતાપ-
થી કુર્એને નિવીય કરી નાખું; તેમને જતી
લઉ અને પરાઓતે પાછાં વાળી લાક.” વજ-
પાણિ ઇંદ્ર જેમ દાનવોને ત્રાસ પોકરાવે, તેમ હુ
સ્રામમાં ભેમા થયેલા દર્યોધત, શાંતતુપૃત્ર ભીષ્મ,
લૈક્ત'ન કર્ણ, કૃપ, દ્રોણુ અને તેનો યુત્ર અથ-
ત્યામાં એ સજ મહાચાપધારીએને ત્રાસ પોડરા-
વીશ. આજ ધડીએ પશુખાને પાછાં વાળી
લાવીશ.₹” અરે | કુરુખઓ સૂતા દેશમાં આવીને.
ગેધધનને લઈ જય છે, પણુ હું શુ' કરુ ? “કેમકે.
ડુ' ત્યારે ત્યાં નહોતો.“ તે।પણુ હવે એ એકઠા
થયેલા કુસ્આ આજે મારૂં પરાક્રમ જીએ | તેએ!
માને કે આ રું સાક્ષાત્ પૃથાપુત્ર અજીં'ન જ
આપણુને પીંડી રહ્યો છે કે રુ £“
વેશ'પાયત બોલ્યાઃ રાજ્યુત્ર ઉત્તરને આ
વચને “કહેતો સાંભળીને સર્વ વિષયોમાં કુરાળ
એવા અજીંને પાતાના અજ્ઞાતવાસનો સમય પૂરા
થયેલો જાણીને, સત્ય તથા સરળતાના ગુણથી
ભરેલી, સ્વામીના પ્રિયહિતમાં પરાયણુ રહેનારી,.
સુંદર ગાત્રવાળી, તિમષ'લ ચાસ્નિવાળી પાવકદેવની.
પ્રત્રી, પાંચાલરાજની રોજ્ઝીત્રી અને પદની દુલારી
એવી પોતાની પ્રિય પત્ની કૃષ્ણાને એકાંતમાં પ્રસ-
નસતાપૂવક આ પ્રમાણે કહ્યું: “હે કલ્યાણી | મારા
કહેવાથી તું ઉત્તરને સત્વર આ પ્રમાણુ કહેજે,૫*
આ બુહન્નલા પાંડુપુત્ર અજીં'નનતે! દઢ ને માનીતો
સારથિ હતે।. મહાયુડ્ોમાં જઈને તે સિદ્ધ થયો છે.
તો એ તમારો સારથિ થરો.'૫૫-૫૨
વૈશપાયન બોલ્યા: હવે ઉત્તર સ્રીઓની-
વચ્ચે વારેવારે અજુનતું' નામ લઈને બેલબેલ
કરતો હતો, તે પાંચાલીથી સહન થયું નહિ.**
દૃ૩
શ્રીમહાભાર્ત-વિરાટપવ-ગાહુર્ણૂપવરે
એટલે તે તપસ્વિની સ્રીઓની મધ્યમાંથી ઊઠીને
ઉત્તર પાસે ગંઈ-અને - જાણુ શરમાતી શરમાતી
તેને ધીરેધીરે આ વચતે। કહેવા લાગીઃ ૫૫ “આ
જે મહાગજના જેવી શોભાવાળે તયા સુંદર દેખાવ-
વાળોયુવાન બૃણન્નલા નામેપ્રસિડ થયો છે, તે પૂવે
પૃથાન'દત અજીંતને સારથિ હતો. એ મહાત્મા
અજુંતનો શિષ્ય છે અને ધતુવિ'ઘામાં તેની જેડનો
છે. હૈ વીર] પૂર્વે કુ પાંડવોને ઘેર રહેતી હતી,
સારે મે' એને ત્યાં જેયો હતે. અસિએ જ્યારે
તે મહાન ખાંડ્વવનને બાળી નાખ્યું, ત્યારે આણે
જ અજીંનના ઉત્તમ અશ્ચોને હાંકયા હતા. એ
સારથિ હતો તેથી જ અજુંને ખાંડવપ્રરયમાં સવ'
ત્રાણીઓને પૂરી રીતે પરાજિત કર્યા હતાં. સાચે
જ એના જેવો! ખીન્ને કાઈ સારથિજ નથી.'પ૬-પ૯
ઉત્તર ખોલ્યો: હે સેર”ધી 1 તુ' આ યુવાનને
આવો ઓળખાવે છે, તો એ નપુ'સક ન હોઈ
શકે, પણુ હે શુભા! હુ પોતે તો બૃહન્નલાને ન જ
કહી રાકુ' કે, તું' મારા અશ્વોને હાંક.૨*
દ્રૌપદી બોલી : હે વીર 1 આ જે સુંદર સાથળ-
વાળી રાજકુમારી તમારી નાની બહેન છે, તેજે વચત
કહેશે તેએ બુહલલા નિઃસ'શય અમલમાં મૂકરે.૨૫
તે જે સારથિ થરો, તો તમે સવ કુરુઓને નિઃસ”
શય જીતીને તથા ગાયોને પાછી લાવીતે ચોકસ
પાછા આવરશે!.૨૨ સૈર'ધ્રીએ આ પ્રમાણ કહું
એટ્લે ઉત્તરે પોતાની બહેનને જણાવ્યુ: 'હૈ
“દપ અ'ગવાળી | તું જ અને એ બૃહબ્લાને
ડી લાવ. ૨ જાઈએ પોતાતે આ પ્રમાણે કહીને
1કલી, એટલે તે ઉત્તરાકુમારી મહાખાફું પાંડુ-
'દત અજીત જેમાં ચપ્રવેરો રહેતો હતો તે નૃત્યા-
[રમાં ચાંપભેર ગઈ.૨*
ઘિ થ્ોમહાલારતમાં વિરાટપર્વા'તર્ગત ગોહરણુપર્વ માં
# ખૃહત્રલાસારથ્યકથન ' નામનો અધ્યાય ૩૬ મો! સમાસ
સૃષ્યાય 'રૂ૭મો
ઉત્તર રથક્ષેત્ર તરફે
॥ વરશવાયનત ૩વાવ॥
સાળરાટ્વલ્યોનમારવપારિભી ચ્વેશેને પ્રાત્રા
પ્રદ્તિવા વશી ।। તુટ્ષિષા વેચિષિસગ્નમષ્યા
સા ઘશ્નવત્રામતિમાં શિર્લરિની ॥ ૨ ॥
વૈશ'ાયન બોલ્યાઃ આમ મોટાભાઈએ
આજ્ઞા કરી, એટલે સુજણુતી માળાને ધારણુ
હરતારી, ચશરિવિતી, ભાઈતી આજ્ઞામાં રહેતારી,
વેદીના જેવી સુ'દર પાતળી કટિવાળી, પાપત્રના
જેવી ઠાંતિવાળી, મોરપી'છના અલ'કારવાળી,
“મામળ કાયાવાળી, શુભ અ ગવાળી, મણિજડિત
ક'દારાવાળી, સૌ'દયલક્ષ્મીથી ઝળહળી રહેલી,
વાંકી પાંપણુવાળી, હાથીની સૂંઢની જેમ એફ-
ખીજને અડકી રહેલી સાથળાવાળી, જરા પણુ
રાષવિતાની, સુ'દર દાંતવાળી, સોહામણી કડ
વાળી, સુ'દરતમ ફૂલમાળા ધારણુ કરનારી, સુ'-
રીઆમાં રન સમાન, મતતે પ્રિયકારિણી, માતતે
પાત્ર એવી, ઇંદ્રલક્ષ્મી જેવી, સદર દેખાવવાળી
અને વિશાળ લે।ચતવાળી, વિરાટરાજની ॥ીતિ*-
મતી પુત્રી ઉત્તરા વેમપૃર્વક તે નૃત્યાગારમાં ગઈ,
અતે જેમ વીજળી મેઘ પાસે જાય અથવા સુદર
હાથણી જેમ હાથી પાસે નય, તેમ તે ઉત્તરા
સુ'દર તે એકબીજતે અડય રહેલી સાથળાવાળા
તથા ડતકના જેવી ઉન્ક્તળ ત્વચાવાળા પૃથાન દત
અજુંન પાસે ગઈ. તે પ્રીતિપૃવ'ક કઈક કહેવા
જતી હત્તી, એટલામાં જ અજુ'ને એ રાજ્કુમારીને
કછુ: “હૈ સુવણુ'માલાધારિણી| હે હરિણાક્ષી!
તુ' કેમ અહીં* આવી છે? હે ભામિની! તુ કેમ
આટલી ઉતાવળી જણાય છે? હે જુદરી તારું
મોં કેમ પ્રસત નથી? હે અગતા આ તુ' મતે
સાચેસાસું ઝટ કહે.
વૈશ પાયત બોહ્યા ઃ આમ હૈ સજન! અજી'ને
અધ્યાય ૩૩મે!-ઉત્તર રણક્ષેત્ર તરફે
ડૃદ૧
પોતાની સખીરૂપ રહેલી તે વિશાળ તયનવાળી
રજપુત્રીને નઈ ને તેતે હસતાં હસતાં પૂછ્યુ ૨
“કેમ આવવુ થયુ !' એટલે તે રાજપુત્રી નરસિહ
અજુંન પાસે ગઈ અતે ભાવ બતાવતી બતાવતી
તેને સખીઓતી મધ્યમાં આ વચને કરેવા લાગી ”
'હે બૃહભલા | કુરુઓ આ રાજ્યની ગાયોને હાંકી
જઈ રહ્યા છે; એટલે મારા ધતુર્ધારી ભાઈ એ ગાયોતે
પાછી હાથ ઠરવાતે માટે રણમાં જવા ઇચ્છે છે.“
પણ્ થોડા જ સમય ઉપર તેમના ર્યનો સારથિ
સગ્રામમાં મરી ગયે છે, એટલે તેમનું સારથિ-
પણુ કરે તેવો તેતી બરાબરીનો બીજે કાઈ સારથિ
તથી,“ આમ હે બહેજ્ઞલા ! તે સારથિ માટે પ્રયત્ન
કરતા હતા, ત્યારે સૈરુધ્રીએ તેમતે તારી અશ્વ-
વિદ્યાની કુશળતા વિશે કહ્યું હતુ.” કહે છે “કે,
પૂવે તું અજુંનનો પ્રિય સારથિ હતે! અતે એ
પાંધવાત્તમે તારી સહાયથી પૃથ્વી ઉપર વિજય
મેળવ્યો હતો.પ૫ તો હે બૃહન્નલા| તું મારા
ભાઈ સુ'દર સારથિપણું કર અને તે પણુ કુરુ
આપણી ગાયોને ઘણે દૂર સુધી હરી જાય નહિ,
પેલાં જ કર.પ૨ આ ડુ તને પ્રેમથી આ કામ
કરવાનુ કહુ છુ છતાં તુ' ઝે મારાં કહેલાં આ
વચન પ્રમાણું કરરે નહિં, તો હું પારો છવ જ
કાઢી નાખીશ.'પ* સુ'દર મુખવાળી પોતાની એ
સખીએ આ કમાણે કલુ, એટલે પર'તપ અજી'ન
અમાપ ઓજસ્વી રાજપુત્ર ઉત્તર પાસે ગચે.**
ત્યારે હાથણી જેમ પોતાના ખાળપુત્રની પાછળ
નય, તેમ તે વિશાળનયના ઉત્તરા પણુ મદઝરતા
માતંગની પેઠે ત્વરાથી જઈ રહેલા એ અજી'નના
પાછળ ગઈ,'* તેને દૂરથી જ જેઈ ને રાજપુને તેને
કહ્યું કે, ' તુ' સારથિ હતો તેથી જ પૃથાપુત્ર અજીંને
ખાંડ્વવનમાં અસિને તૃપ્ત કર્યો હતો.૧૬ તારી
સહાયથી જ કતીપુત્ર ધતજયે સમગ્ર પૃથ્વીને
જતી લીધી હતી. સૈર'ધ્રીએ મને તારે વિરે હ્યુ
હતું; હેમ કે તે પાંડવાતે જાણુ છે.” હે બૃહત્રલ)?
કું કુરઓ સાથે યુદ્ધ કરવા ઇચ્છુ છુ' અતે માર્રા
ગોધતોને પાછાં મેળવવા માગુ' છુ તે] તુ જેમ
અજીંતનો સારથિ યયા હતો તેમ મારા સારથિ
થઈને મારા અથોનો પણુ નિયામક થા.પ“ કહુ
છે કે, પૂવે તુ' અજીંનને। પ્રિય સારથિ હતો અને
તારી સહાયથી જ તે પાંષવોત્તમે પૃથ્વી ઉપર
વિજય મેળવ્યો હતે.'પ* રાજપુગે આ પ્રમાણે.
કલુ, તારે બહલલાએ તેતે આ ઉત્તર આપ્યો
કે 'સગ્રામને મોખરે સારયિપણુ' કરવાની મારી'
તે શક્તિ શી? જેઈ એ તો હું ગાવાતુ% નાચવાતું
જ જતજતનાં વાજિ'ો બનતવવાનુ' કામ કરીશ,
પણુ સારથિપણ' મારાથી કયાંથી થાય? તમા
કલ્યાણુ હા.'5૦9૨૧
ઉત્તર બોલ્યોઃ હે બહત્રલા| ગાવાતુ' ને
નાચવાનુ' તુ' પછી રાખજે, તુ” શીધ રથમાં ચડીને
મારા ઉત્તમ અશ્વોની લગામ પકડી રખ.૨5
વૈશપાયન બોલ્યા? પછી ત્યાં રિણદમત
અજજીંને પોતે બધુ' જાણતો હોવા છતાં ઉત્તરાની.
આમળ અનેક ગાંડાંધેલાં કાઢ્યાં. તેષું ઠવચને
ઊ'ચે ઉછાળ્યુ' અતે પછી તેને શરીર ઉપર સજવા
માંડ્યુ; એટલે ત્યાં વિશાળ આંખવાળી કુમારીઓ.
તેને જોઈ તે ખડખડ હસવા લાગી. બુહન્નલાને
આપ મૂઝાતો જેઈ ને ઉત્તરે પોતે જ તેતે મહા-
મૂલુ' કવચ પહેરાન્યું.૨૨-*5 તેરે «ત્ પણુ.
સૂર્યના જેવુ' તમતગતું શેષઠ કવચ સન્્યુ', સિ'હુ-
શ્વજ ક્રકતા કર્યો અને બૃહન્લલાને સારથિપદે
સ્થાપ્યો.૨5 પછી મહામોંધાં ધતુષ્યો તયા અનતેઠ]-
નેઠ સુદર ખાશુ।ને લઈ ને અને ખહન્નલાને સારથિ *
રાખીને તે વીર રણુભૂમિ તરફે જવા નીકળયે(.૨”
ત્યારે ઉત્તરાએ તથા બીજી કુમારિકા સખીઓઝે
મુહન્નલાને કલુ' ક, 'હે બહશલા] સ'મામમાં
આવેલાં ભીષ્મ અને દ્રોણુ આદિ કુરએતે * તીને
શ્રીમહાભારત-વિરાટપવ-દ્રાહુરખૃપર્વે
૬૬૨
તુ' અમારી ઢી'મધીઓ માટે નતજતનાં ઝીણાં,
સુ'ાળાં અને સુ'દર વસ્રો લઈ આવજે. તે
હન્યાખાએ એેકસાથે આ પ્રમાણે કલુ, ત્યારે મેઘ
અને દુદુશિના જેવા ઘોયવાળા એ પાંડુન દન પાછે
તેમને હસતાં હસતાં આ ઉત્તર આપ્યો,૨«-2૦
બુહુભલા બોલ્યો ૬ આ ઉત્તર જે રણૂસ'ત્રામમાં
મહારથીએને છુરાવશે, તો કુ તમારે માટે દિન્ય
અતે સોહામણું વગ્નો લઈ આવીશ.
વૈશપાયત ખેલ્યાઃ આમ કહીને થરવીર
અજીને પોતાતા અશ્વોને નતજાતની ધભપતાકા-
એ વાળા કુરખાની સેતા તરક્ હોંક્યા. આગ તે
ગહાબાડુ ઉત્તરે બહત્રલા સાથે શ્રેછ રયમાં ખિરા-
જલા જેઈને સીઓએ, કન્યાખાએ અતે ઉત્તમ-
ત્રતી બ્રાલયાખે તેની જમણી બાજુએ જઈ શુભ
શત આપવા માંડ્યાં. ત્યાં સીએ બોલી કે,* પ2”
રુ બૃહશલા] પૂવે નદીના જેવી ગતિવાળા
અજુ'નને ખાંધ્વદાહને પ્રસગે જે મગળ પ્રાપ્ર
થયુ” હતુ; તે મંગળ આજે તને અતે ઉત્તરને
કુસ્ખાને રણુમાં લેતાં પ્રાસ થાઓ 1? 27
ઇતિ થીમહાભારતમાં વિશટપર્વા'તગ”ત ગાહરણુપનમાં
“ઉત્તરગાત્રહમાં ઉત્તવનિર્યાણુ ' નામને
અધ્યાય હમા સમાસ
ગપ રમો
જરવોની સેના સ્ેઈ ને ઉત્તર ગભરાયો
॥ વદ્દાવાયન ઝ્વાન
ત સતસપાન્યા સિર્યાય વૈરારિરિજુતોમવઃ |
ત્રયાટ્દીલ્યત્રવીત્સ યત્ર તે જુઓ શતા ॥ દ ॥
થ્રશ'પાયન બોલ્યાઃ આ પ્રમાણે નિર્ભય
વિશટપ્ુત્ર ઉત્તર રાજધાનીમાંથી બહાર નીકળયો
* અને સારમિને કહેવા લાગ્યો કે, ' પેલા કુરઓ જ્યાં
ગયા હોય, યાં તું રથને હાંછીને લઈ નન.૧ વિજય-
.તી,ઇગ્છાથી રણુમાં એકડા થયેલા તે સવ કરએ।-
તે હાર આપીને છું સપાટાબ'ધ તેમની પાસેની
ગામોને પાછી મેળવીને નગરમાં પાછો આવીશ.*'*
એટલે પાંડુત'દને તે ઉત્તમ અયોતે હાંકવા માંડ્યાં.
આમ નરસિહ અઝીંને તેમને ચલાવવા માંક્યા,
એટલે પવન જેવા વેમવાળા અને સુવર્ણુની માળા-
વાળા તે અથો નણું આઠાથમાં ઊડતા હોય તેમે
તે ર્યતે લઈને દોડવા લાગ્યા.” તેએ ધણું ૬ર
ગયા નહોતા, ભાં તો રાગુનાશન મત્યપુત્ર ઉત્તરે
તમા ધત જયે બળવાન કુસ્બાની સેતાતે જેઈ,”
પછી તેમણું સ્મશાનની પાસે જઈને તે રમીકૃશને
નૈયું તથા ચારે તરક્ વ્યૂહભદ્ઠ થયેલી તે સેતાને
મેઈ," તેમતી એ મહાત સેતા સાગરની જેમ
રોભી રહી હતી અને અનેકાનેક વૃક્ષવાળુ' કોઈ
વન જેમ આકાશમાં સરકી રલ હોય એમ જણાંછું
હતુ,* ત્યારે તે સૈત્યતા ચાલવાથી પૃથ્વી ઉપર
ની ધૂળ એટલી બધી ઊડતી હતી 'કે, તેથી પ્રાણી*
માત્રતી દણિ કામ આપી શકતી નહોતી, છૈ
કુસ્થ્રેઇ| તે ધૂળ છેક ગમત સુધી પહોંચી ગઈ
હતી.” હાથીએ, ધોડાએ અને રથે!થી ભરેલી
તેમજ ઢણેં', ડુર્યોધતે, કપ; શાંતગુષ્ગ ભીષ્મે,
ધીમાન તથા મહાંચાપધારી દ્રોણું અતે તેમના
પુત્ર અશ્ચથામાએ ર્ષેથી તે મહાન સેનાને નેઈ-
ને, વિરાટ્પુત્ર ઉત્તરનાં રૂ'વાડાં ઊભાં થઈ ગયાં અને
તે ભયથી ઉદ્વેગ પામીને પૃથાપુષતે આ પ્રમાણે
કહેવા લાગ્યો.“”
ઉત્તર બોલ્યો : અરે | કુરએ સાથે યુદ્ધ ૭ર-
વાની મારી હિ'મત ચાલતી નથી. ને, મારાં રૂવાં
પણુ ઊભાં થઈ ગયાં છે. આ કુર્સેતામાં અનેકા-
નેક મહાવીર છે. દેવા પણુ એતી સાથે ટકર
લઈ શકે એમ નથી. એ અપાર છે. હુ' એની સામે
લડી રાક એમ નથી. રચે, હાથીએ અને અથ્ચો-
થી ગીચાગીચ તથા પાયદળ; ધવજાએ અને
ભયકર ધતુધરોાથી શરેલી એ ભારતી સેતામાં
પ્રવેશવાની મતે ૫ર પું થતી નથી. અરે?
આ શત્રુઓને સમરજૂસિમાં જતાં જ પારું મત
અધ્યાય ૩૮ ધો-કૌરવોતી સેના જોઈ તે ઉત્તર ગભરાયો
ગભશાઈ «ય છે.૫“-૫૨ તયાં કુરસેતામાં દ્રોણ
અને ભીષ્મ છે; કૃપ અને ફર્ણું છે; વિવિરાતિ
અને અથત્યામા છે. ત્યાં વિકર્ણ, સોમદત્ત અને
બાહ્લિક છે. વળી ત્યાં ર્થીએમાં શ્રેઇ એવો! વીર
દયૌધન રાજન છે. એ સર્જ તેજરવી છે, મહાન
ધુતુર્ધારી છે અતે યુદ્ધમાં તિપુણુ છે. વ્યૂહબડ્ડ
રહેલા એ કોર યોડ્ધાઓને જેતાં જ મારાં રૂ'વાડાં
ખડાં થઈ જય છે અને મને મૂર્છા આવી
ભય છઠ પપ
વૈશ'પાયત બોલ્યાઃ હવે પ્રાકૃત અતે મદ
બહ્ધિતો તે ઉત્તર, અસાધારણુ અને કપટવેશમાં
રેલા સગ્યસાચી અજી'નના દેખતાં તેતી આગળ
મૂખ'તાપૂ'ક આમ રડવા લાગ્યો કે, “૬ 'અરે |
મારા પિતા મને શૂન્ય નગરમાં એકલે! મૂકીને બધી
જ સૈતા લઈ ને ત્રિમર્તોની સામે ગયા છે. અહીં મારી
પાસે તો થોડા પણુ સૈનિકો તથી.” આમ હું
એકલો છુ, ખાળક વયનો ૪૭, શસવિઘામાં
અભ્યાસ વિનાનો જુ. આવે હુ' અનેક અસ
પ્રવીણુ યોદ્દાએ સામે યુદ્ધ નહિ કરી રાકુ, તો! હે
બહુન્નલા | તું પાછો વળ | '“
બુહન્નલા બોલ્યો : હજ તો શત્રુઓઆએ ર્ણુ-
ભૂમિમાં ક'ઈજ પરાક્રમ કયું” નથી, તે પહેલાં જ
તુ' ભયથી રાંક થઈ ગચો છે અને શત્રુઓને હર્ષ
વધારી રહ્યો છે."“ તે” પોતે જ મને કહ્યુ' હતુ કે,
તુ' પને કૌરવો! તરક્ લઈ જ. આથી ઠું તો તને
જ્યાં આ અનેક ધજએ છે; ત્યાં લઈ જ જઈશ.
હે મહાખાહુ ] માંસને માટે તૂટી પડનારાં ગીધો-
ની જમ, ગાયને માટે તૂટી પડેલા અને પૃથ્વીને
માટે યુદ કરી રહેલા એ હથિયારધારી કુર્ઓઆની
વચ્ચે હુ' તને લઈ જ જર્ડરા. *”**૫ અરે
સીઓ અને પુસ્ષોની વગ્ચે પોતાના પુસ્યાથ'ની
પુષ્કળ ખડારો મારીને તુ યુડ્ડ કરવા નીકળ્યો
છે, તો પછી શા માટે તું યુદ્ધ ઇચ્છતો નથી £૨૨
દૃદૃ૩
તુ' ને ગાયોને પાછી જીત્યા વિતા જ પાછે! ધેર
ફરરી, તો વીર પુસ્પો અને સ્રીઓ રોળે મળીને
તારી હાંસી કરરો ૬૨ વળી સૈરધ્રીએ મારા
સારથિપણા।ના કામની સ્તુતિ કરી છે, એટલે હું
તો ગાયોને જીત્યા વિના નગર તરક્ પાછાં પમલાં
વાળી શકુ નહિ.** સૈર'ધ્રીએ મારી પ્રશંસા કરી
છે, અને ત્યારે તે' એ પ્રમાણે કહ્યું છે, એટલે ડુ
શા માટે સવ કુસઓઆ સાથે યુદ્ડ નહિં કરૂ?
આથી તુ સ્થિર થઈ ન્.**
ઉત્તર બોલ્યો: હૈ બૃહન્નલા | ભલે ફુરુખઓ
મત્યદેશનું અઢળક ધત હરી જાય, ભલે નરો ને
નારીએ મારી હાંસી કરે અને ભલે મારી ગાચો
ચાલી શય; પણુ મારે સષામમાં કઈજ કરવું
નથી. મારું નમર સૂનું” છે અને પિતાની મને
ખીક લાગે છે [૨5૨
વૈશ'પાયન બોલ્યા : આમ કહીને તે કુડળ-
ધારી ઉત્તર રથમાંથી કૂદી પડ્યો અને માન તથા
ગ્વને ત્યાગ કરીને તેમ જ ધતુષ્ય તથા બાણુને
હેઠાં મૂકી દઈને, તે ભયને માર્યો ઝેરથી નાસવા
લાગ્યા.*4
બૃહન્નલા બોલ્યે] : ક્ષત્રિયાએ આમ યુદ્ધમાંથી
નાસી જવુ એને ચૂરવીરોએ ધર્મ ગણ્યો નથી !
યુદ્ધમાં મરણુને ભેટવુ' એ જ તેને માટે કલ્યાણુ-
કારી છે. આમ ભયભીત થઈને નાસી છૂટ્લુ', એ
તેને માટે શ્રેયસ્કર નથી જ.૨*
વૈશ'પાયન બોલ્યાઃ આમ કહીને, તે કુ'તી-
ન'દન ધન'જય શ્રેઇ રથમાંથી ફૂટી પડ્યો અને
નાસી જતા તે રાજ્યુગની પાછળ દોડવા લાગ્યો.
પહેરેલાં લાલ વસ્રોને તથા લાંબા ચોટલાને ક્ફૂડા- *
વતા તે અજીત, જ્યારે ચોટલાને છૂરો મૂડીને
દોડી રહ્યો. ત્યારે તેને ન આળખનારા રાગુપક્ષના *
“ટલાક સૈનિકો તેતુ' આવું રૂપ ન્ેઈને ખડ-
ખડાટ હસી પડ્યા. તેને આમ ઉતાવળે! દોડતે*
૬૬૪
જોઈને યુર્ઓ। કહેવા લાગ્યા ? ' રાખમાં ઢ"કાયેલા
અશિની જમ આ જાણુ વેપમાં હ'કાયેલે છે #
આ તો કઈક પુર્પમાં છે અને ક'ઈકે સૌમાં
છે,“ આ જણાય છે અજીં'ત જેવા, પણુ
એશે રૂપ ધારણુ ઢયુ” છે નપુસકતું' 1 એતુ' માથુ”,
એતો કડ, એતા પરિધ જેવા બને બાડુએ અને
એતી એ છલ બધાં બરાબર અજી'ન જેવાં છે.
આથી એ ધતજય સિવાય ખીઝે કોઈ નથી 127
જેમ દેવોમાં દેવેદ્ર છે, તેમ મતુષ્યોમાં ધત'જય
અજુ'ત છે. આ લે।કમાં ધનજય સિવાય બીજે
કાણુ આપણી સામે એઠલેો આવી શક ??૫ વિસુ-
યનો પુત્ર તો સત્ય નમર્માં એકલે! રહ્યો હતો, તે
અહીં મૂર્ખાઈને લીધે યુદ્ટ કરવા નીકળી પડ્યો
છે, નહિ “કે પરાકમતે લીધે તે બહાર પડ્યો છે.૨*
ખરેખર, પૃથાપ્રુત અજીત અજ્ઞાતવાસમાં આ
ચુપ્રવેશે વિચરી ર્ઘો છે, તેને સારથિ કરીને આ
વિરાટ્પુત્ર ઉત્તર નમર બહાર ચુ ઠરવા નીકળ્યો
છે.” પણુ અમને લાગે છે કે, એ ઉત્તર આપણને
નેઈને ડરી ગયો છે અને અહીં'થી નાસવાતું કરે
છે, એટલે ધત'જ્ય પલાયન કરી જતા એ કુમાર-
ને પકડી રાખવા ઇચ્છે છે.:2*
વૈશપાયન બોલ્યા : આમ હે ભારત | સવ"
કુરુઓ જુદો જુંઠો વિચાર કરવા લાગ્યા, પણુ શુપ્ન-
વૈરો અજ્ઞાતવાસમાં રહેલા એ અજી'નને જેઈ ને
તેએ આગળ ર કરવું તેતો કરી નિશ્ચય કરી
શડયા તહિ. આ તરક ધતજય દોડી રહેલા
ઉત્તરતી પાછળ દોડ્યો અને તેણે સે! ડગલાં આગળ
જઈને ઝટ તેતો ચોટલો પકડી લીધે[.:“**
અરજીને ઉત્તરતે આ પ્રમાણે પકડી લીધો, એટલે
તે વિરાટપુત્ર અત્ય'ત દુખિયારાની જેમ, મોટા
* હરણુ સ્વરથી આ પ્રમાણું વિલાપ કરવા લાગ્યો.*
ઉત્તર બોલ્થા : હૈ હહ્યાણી | તુ' મારી વાત
સાંશળ. હે બૃહત્નલા ! તુ રથને ઝટ પાછે! વાળ.
શ્રીમહાભારત-વિરાટપર્વ-પાહુરણુપર્વિ
હૈ સુમધ્યમાં | છવતો નર સુખ જુએ છે) હું
તને સુઠ સુવણ'ની સો સોનામહોરો આપીશ,
આયત તેજસ્વી એવાં સોતાથી મહેલા આઠ
ધડૂય'મણિએ આપીશ, કનકના દડવાળે તથા
સારા કેળવાધેલા ઘોડાએ જડેલો રથ આપીશ
અતે તને દશ મદમત્ત માત'ગા આપીશ પણુ એઓ
જૃહજ્નલા | તુ મને છે[ડી દે,/”?*
વૈર'પાયત ભોલ્યા આવાં આવાં વચતોથી
વિલાપ ઠરી રહેલા અને ખૂઢ જેવા થઈ ગયેલા તે
ઉત્તરતે જોઈને, પુર્મસિ'હ પાથ' હસ્યો અતે તેતે
રથતી પાસે લર્ક આન્્પે,“" પછી ભષથી અતુર
થયેલા અને ભાન ખોઈ બેકેલા એ ઉત્તરને પારે”
આ પ્રમાણે કહ્યું હે, “ છે રાગુસહારક 1 તુ જે
શગુઓ સાથે યુદ્દ કરવાને ઉત્સાફ ન રાખતો
હેય તો! ચાલ, શગુએ સાથે છુડ્ઠ હું ઠ્થીશ
અતે તુ' યારે મારા અથોતે તિયમમાં રાખજે. 5
વીર મહારથીઓથી રક્ષાચેથી અને સહેજ છતી
શકાય નહિં એવી રથીઓની આ . ભયકર સેના
તરક તુ રથ ચલાવ. હુ' મારા બાડુબળથીં તારે
રક્ષણુ કરીશ.*” હે રાજપુત્થ્ેણ| તુ ભય રાખીશ
નઠિ 1 હૈ પરપ 1 તુ' ક્ષત્રિય છે. રે નશસિહ !
લુ' શનુઓતી વચ્ચે રા મારે ગભરાઈ નય છે ?₹“
ફુ'જ દુગઝંમ ને દુઃસહુ એવી રથીએનતી આ
સેતામાં પેસીને કુસ્એ સાથે યુદ કરીશ અતે
તારાં પટ્રુઓઆને પાછાં જતી લાવીશ.“ આથી હૈ
નરશ્રેછ ! તુ મારો સારથિ થા. હુ” જ કુરએ સાથે
યુદ્ધ કરીશ. ' આપ કહીને હે ભરતસિંહ | અપ-
રાજિત અજીને તે વિરાટપુત્ર ઉત્તરતી બે ઘડી
સષી આસતાવાસતા કરી.*” પછી ચોદ્ધાઓમાં
કેટ એવા એ પૃથાપુતે નાસી જવાને ફૂંક મારી
રહેલા, યુદ કરવાની ઇચ્છા નહિ રાખનારા અને
ભયથી પીડાયેલા તે ઉત્તરને રથચાં ચડાવી દીધો."
ઇતિ શ્રીમહાલારતમા વિરષ્ટમર્વા“તર્ઝત જોહરણુપવ'માં “ઉત્તર-
ગ્રા્રહમાં ઉત્તરાશ્રાસન”' નામ્તો અધ્યાય 3૮સે। સમાપ્ત
અધ્યાય ૩કમે-ખછીનની પ્રેશા'સા
ર
ઝષ્યાય ર્ચ્મો
અ્જીનની ગ્રરા'સા
, પ વૈશનાવન ૩૧1૧ ॥
તં દા જોયવેપેળ સ્વસ્થ તરપુમવમ્ ।
કપ્ીમમિયુસ વાતે સ્વધણોવ્વ સતર્ક ॥ ૨ ॥
વૈશપાયન બેકલ્યાઃ આમ ઉત્તરતે રથમાં
મેસાડીને, તપુ'સક વેશમાં રહેલે। તરશ્રેઇ ધન'જય
પોતે રથમાં ખેકો અને શમીવૃક્ષ તરક્ જવા લાગ્યો.
તેતે જેઈ ને, ભીષ્મ અને દ્રોણુ આદિ સર્વા થેઇ
હૌર્વ મહારથીઓ આ અજીંન છે એવી બીકથી
મનમાં મર્થરી શક્યા.” તેમતે આમ ઉત્સાહ-
સંગ થયેલા જેઈ ને તથા અદ્ભુત ઉત્પાતોને
વીસ્ખીતે શસ્ધારીઓમાં શ્રેણ એવા શુરુ ભારદ્ાજ
આપ્રમાણે બોલ્યા: 'સૂકા ને પ્રચંડ પવને
વાય છે, કાંકરીઓની વર્ષા વરસે છે, આકાશ
શખોડિયા રગતા અધકારથી છવાઈ ગયુ” છે,
આથમહારી દેખાવવાળાં વાદળાં રૂક્ષ વર્ણુનાં
જણાય છે, વિવિધ પ્રકારનાં શસ્નો તેમની ખોલી-
ખોની બહાર નીકળી પડે છે, સળગી રહેલી
ધિિએમાં આ દારણુ શિયાળવીઓ રદન કરે
છે, અશ્યો આંસુ સારે છે અને ધશ્નએ હલાવ્યા
વિના પણુ હાલી રહી છે!“ આ જે અહી
આવાં આવાં ચિહ્તે જણાઈ રહ્યાં છે, તે ઉપરથી
ધાગે છે કે, જાઈ ભય આવી પરોંચ્યો છે. તો તમે
સજ સાવધાન થઈ ઊભા રહે.” તમે તમારી
જવું રક્ષણ કરો અને સેનાને પણુ વ્યૂકબદ્ઠ કરી
દ. તમે ભયકર સ'હાર માટે તૈયાર થાએ અને
મધનતુ' પ્ણુ રક્ષણુ કરો.“ નિઃસશય આ તો
મણાધતુર્ધારી અને સર્જ શસ્રધારીઓમાં શિરોમણિ
વીર પૃથાપુત્ર અજી'ન જ નપુ સઠવેરો અહીં”
આવ્યા છી.“ રુ ગ'ગાપુત્ર ભીષ્મ | લ'કાધિપતિ
પવણુના અરોકવનનો વિધ્વસ કરનાર હતુમાન
જેની ધ્વશ્ત ઉપર બિરાજે છે, વ (અજ'ન-સાંદડ)-
ના નામે જેતું નામ છે અને પ્જંતરાતુ ઇંદ્રતો જે
પુત્ર છે; તે આ સ્રીરૂપ ધારણુ કરીને આવેલો
કિરીઠી દુર્યોધનને હરાવીને આજે જ ગાયોને પાછી
લઈ જરો.*૫” આ પૃથાપુત્ર અજીત પરાકમી
છે; બેક હાથે બાણુ છેડનારો છે અને શતુઓને
તાપ આપનારે છે. સર્વ દેવો અને દાતવો સાથે
પૂણુ તે યુદ્ધ કર્યા વિતા પાછે! ફરતો નથી.પ એ
શૂરવીર છે, વતમાં એ ડક્ષેરા પામ્યો! છે, ઇંદ્રે એતે
અસ્રવિદયાનુ' શિક્ષણુ આપ્યુ' છે, એ કોધમાં આન્યા
છે અને યુડ્નમાં એ ઇંદ્ર સમાન છે. તેથી હે કૌરવો !
અહીં એતી સામે લડી શકે એવો કોઈ યોદ્ધો હોય
એમ ઠુ' તો જોતો તથી.૫૨ સ'ભળાય છે"કે, હિંમા-
લયપવત ઉપર કિરાતવેષમાં છુપાયેલા પ્રભુ મહા-
રૃવને પણુ એ પૃથાપુતરે યુદ્ધમાં સ'તુછ કર્યા છે.'**
હણું બોલ્યો : તમે સદાસવ'દા અજીંનનતા
ગુણી ગાઈને અમને નિ'વા કરો છે; પણુ એ
અજીત મારી અતે દુયૌધતની સોળમી કળાની
પૃણુ બરાબરી ઠરી શકે એમ નથી.'*
દુર્યોધન બોલ્યો : હે રાધાન'લન | આ ને
પૃથાપુત્ર જ હશે, તો તો મારો બેડો પાર જ પડ્યો
સમજ. કમ “કે હે પૃથ્વીપાલ | પાંડવો એળખાઈ
જરે, એટલે તેઓ કરી બાર વરસ વનવાસે વિચ-
ર્શે." હવે ને આ સ્રીરૂપધારી કોઈ બીજો જ
મતુષ્ય હરો, તો કુ' એતે સુતીકણુ બાણુ। વડે
પૃથ્વી ઉપર પાડી દઈશ.**
વૈશ'પાયન બોલ્યા : હે પર'તપ ! ધતરાષ્ટ્ર
દુર્ચાધને આ વચને! કાઢ્યાં, તયારે ભીષ્મ, દ્રોણુ,
કૃપાચાર્ય અને અશ્વત્યામાએ તેના પૌસ્ષની
પ્રશ'સા કરી.પ*
ઇતિ ક્ીમહાભારતમાં વિસટપર્વા'તગ'ત ગાહરણુપર્વમાં 'ઉત્તર-
ગ્રાગ્રહમાં અ્જીનગ્રરા“સા ? નામનો અધ્યાય ૩૯મો સમાંતર
* આ ફૂટ “લોક છે. મૂળ આ પ્રમાણે :
સકોઝહરેરવનારિતુર્નનાહયો નત અરવ: ણ્યૉ-
ડત્રમાવેવધ( જિરટી 1સરવાડવયં નૈઘ્યતિ ચડ શવઃ॥ ૧૦
હદ
ઝષ્યાય ૨૦મો
અજીને ઉત્તરને શમીવૃક્ષ ઉપરથી
અસ્ત્રો ઉતારવા કહ્યું
॥વશપાથન ૩વાન
સાં શમીણુપમથ્ય પાથી વૈરાિમત્રવીત્
સુમુમારં સપાના સપ્રામે નાડસિજોવિટમ્ ॥ ૨ ।1
વશ'પાયત બોલ્યા $ પછી પ્રથાપુત્ર અજીને
પેલા શમીવૃક્ષ પાસે જઈ ને અને વિરાટ્પુત્ર ઉત્તરને
સુકુમાર તથા સ'મામના સબ ધમાં અલ્પ જ્ઞાનવાળા
જાણીને, તેને આ પ્રમાણે કહું?” ' હૈ ઉત્તર | તુ'
મારા કહેવાથી આ વૃક્ષ ઉપરથી વત્ાાળ ધતુષ્યે!
ઉતારુ કેમકે તારાં આ ખાશે! મારા સામરથ્યાને
ઝીલી શકશે નહિ, મારા મોઢા ભારને વહી સકશે
નહિ અને હાથીઓને નાશ કરી શકશે નહિ.
તળી છુ' અહીં રગ્રુઓ ઉપર વિજય મેળવવા
ગેયત્ત કરીશ, ત્યારે તેએ મારા બાડુઓના સપા-
ટાને સુદ્ધાં જરવી શકશે નહિ. આથી હે શૂષમિ-
જય | તુ' આ પુષ્કળ પાંદડાવાળા શમીવૃક્ષ ઉપર
ચડ.ર૨ યુધિકિર, ભીસ, અર્જુન, નકુલ અને સહદેવ
ગએ પાંડુપુત્રોનાં ધતુષ્યો એ વૃક્ષમાં જ મૂકી રાખ્યાં
છે. ત્યાં જ તે થરવીરોતી ધજાઓ અને દિન્ય
કવચ છે. વળી એ જ સથાને પરથાન'દન અ્જીનહુ
પેજ માપરાકમી ગાંડીવ ધતુષ્ય પણુ છે. તે એક
એકલુ' પણુ એક લાખ ધતુષ્યની બરાબરી કરનારું
છે; રાષ્ટ્રની વૃદ્ધિ કરનારું છે અને અત્ય'ત તાણુને
પણુ જરવનારુ છે. તે તાડવૃક્ષનાં જેવુ' લાંખુ' છે,
સર્વ આયુધો કરતાં પણુ અધિક ત્રમાણુવાછી' છે
અતે શગુઓને પીડા કરતારું છે. તે સુવણુંથી
ચેલુ” છે; દિન્ય છે; સુ'વાછુ' છે; વિશાળ છે અને
ખ્િદ્રિડિંત છે. તે પોટા ભારને સહન કરવાને સમથ
ખે; તે દારણુ છે અને દેખાવમાં સુ'દર છે. તે જ
પ્રમાશું, યુધિછિર, શીમ, સઅજીંન, નકુલ અને સહુ-
રૃવનાં સવ' ધતુષ્યો પણુ દદ અનેબળવાન છે.'*_*
શ્રોમહાભારત-વિરાટપરવ-ગાહુરણપર્વ
ગૃષ્યાય 9થમો
ઉત્તરે અસરો ઉતાર્યા
॥ ૩ત₹ ૩૧૪)
મસ્તિવ્ શે જિહોર્વરૂં શરીરમિતિ 4: કુતદ્।
ફં રાઝયુક$ સન્ સશેથ ૫મિના જપ્ ॥
ઉત્તર બોલ્યે: મે' સાંભળ્યું છે કે, આ
ગાડ ઉપર તો કોઈ મતુષ્યતું મડડુ' માંધુ' છે.
તા હુ' રાજષુત્ર કેમ કરીને તેતે હાથથી અડું ?*
હુ' ક્ષનિયવશમાં જન્મ્યો છુ% મહાન રાજપુત્ર
છુ' અને મો તથા ચશઞોનો જણુકાર છુ. તો
હુ' એતે આમ અડકુ' એ યોગ્ય તથી.* હૈ બૃહ-
નલા | એે રબને હું સ્પશ" ઠર તે, હું શબ-
ના ખાંધિયાની જેમ અપવિત્ર થઈશ. એ સ્થિતિ-
સાં તુ' મારી સાથે કેવી રીતે સ્પર્શાદિક વ્યવહાર
કરીશ :”
બહત્નલા બોલ્યા : હે રજેદ્ર | તું ગ્યવ-
હાર કરવાને યોગ્ય રહેશે અને પવિત્ર જ રહેશે.
તુ' ભય રાખીશ નહિં, એ તો ધતુષ્યો છે. એમાં
સૂડદુ' નથી જ.” હે રાજપુત્ર | તું મત્સ્યરાજનો
ટિકાયત છે અતે સ્વતઃ સ્વભાવના ક્ષિરેના
વશમાં જન્મ્યો છે. તો હું વારી પાસે નિંદ્તિ
કમ કેમ કરાું ?*
થશ'પાયન બોલ્યા પૃથાત'દત અજુને આ
ગ્રમાણું કલુ, એટ્લે કુડળધારી વિરાટપુત્ર ઉત્તર
અધીન થઈ ને રથમાંથી કૂદી પડ્યો. અને તે શમી
વૃક્ષ ઉપર ચડ્યો.૫ પછી શત્રુ ધતજ્યે રણુ-
માં જ ઊભા રહીને એને આજ્ઞા આપી: 'તુ'
ગ્રાડની રાચ ઉપરથી એ ધતુષ્યોને નીચે ઉતારુ
વિલભ કરીશ નહિ. એ ધતુષ્યોને જે ઝાડપાન
વી'ટળાયેલાં હે!પ, વેમને પણુ તું ઝટપટ હઠાવી
રૃ. એટલે ઉત્તરે વિશાલ વક્ષઃરષળવાળા પાડુ-
પુત્રોનાં તે મહામૂહ્યવાન ધતુષ્યો ઉતાર્યા અને
તેમને વળગેલાં પાંદડાંએ ટૂર કરી તેમને અજીંન
“ અધ્યાધે.૪રમે!-ઉત્તરના પ્રશ્નો *
પાસે મૂક્યાં.“ પછી ધતુષ્યોનાં બધી માજીએ
ઉપરતાં બંધતોને ઉકેલીને તેણે ત્યાં બી્ત' ચાર
ધતુષ્યો સાથે તે ગાંડીવધતુષ્યને જેયુ” આમ
તેસે જયારે સૂય જેવાં તેજરવી તે ધતુષ્યોને
છોડવા માંડ્યાં, ત્યારે ગ્રહોનો ઉદય યતાં જેવી
કાંતિ પ્રસરે તેમ «યાં દિવ્ય પ્રભા પ્રસરી રહી.”
ફંકાડા મારતા ક્ણીધર જ્વાં એ ધતુષ્યાતાં રૂ૫
જોઈને, તેનાં ર્'વાં ઊભાં થઈ ગયાં અને એક
ક્ષણમાં તે ભયથી ઉદ્વિસ થઈ ગયો. આમ હે
ર%ન્! પ્રચ$ અને તેજસ્વી ધતુષ્યાનો સપર
કરીને, વિરાટપુત્ર ઉત્તર અજુ'તતે આ વચનો
કેવા લાગ્યો.૫૨
ઇતિ શ્રીમહાલારતમાં વિરાટપર્વા'તગ'ત ગાહરણુપજ મા
“ૃત્તર્ગાત્રહમાં અસ્રારોપણુ નામને
અધ્યાય ૪પ્મે। સમાપ્ત
અષ્યાય 9રમૌ
ઉત્તરના પ્રશ્નો
॥3ત્તત ૩વાથ
_થિટ્વો સાતસ્વણ રતે યસ્મિન્િયાતિવાઃ |
સદ્ણગોદિણૌયર્ભાઃ વસ્યેલજ્સુફ્તમથ્॥ ૨ ॥।
ઉત્તર બોલ્યો : જેના ઉપર સોનાની સો! ટીલ-
ડીઓ જડી છે અને જેતા બન્ને છેડાએ અત્યત
તેજરવી છે, તે આ ઉત્તમ ધનુષ્ય કોતુ' છે જેની
પીઠ ઉપર સોનાના ચળકતા હાથીએ ચીવર્યા
છે, જેનાં પડખાં સુ'દર છે અને જે સારી રીતે
પકડાય એવુ" છે, તે આ ઉત્તમ ધનુષ્ય જાનુ”
છે૨ જતી પીઠ ઉપર શુદ્ડ સુવણ્'નાં રાતા-
પીળા રંગનાં ઇંદ્રગોપનાં ચિત્રો રોભી રહ્યાં છે;
તે આ ઉત્તમ ધનુષ્ય “કાતું છે #” જેના ઉપર તેજ
વડે ઝળહળતા સોનાના ત્રણુ સે શોભી રથ
છે, તે આ ઉત્તમ ધનુષ્ય “કાતુ' છે !” જેના ઉપર
સોનાની શોભાવાળાં મીનાકારીનાં તીડો કાઢ્યાં
છે અને જેમાં સવણુ'મણિના ચાંદ્લાએ જડ્યા
4૬૭
છે, તે આ ઉત્તમ ધતુષ્ય 'હાતું' છે?” પીછાંવાળાં,
ચારે ખાજીુએ ચમકતાં, અણીવાળાં અને સોનાતા
ભાથામાં રહેલાં આ જે સહસ નારાચ બાણે! છે,
તે કોનાં છે ₹* ગીધનાં પી'છાંવાળાં, પથ્થર ઉપર
ધસીને ધારદાર કરૈલાં, હળધરતા જેવા રભવાળાં,
સુ'દરમોંવાળાં, પાણી પાયેલાં અને સર્વા'ગે લોખ'ડ-
નાં ખતાવેલાં' આ જે વિપાઠ નામનાં બાણે। છે,
તે કોનાં છે?” વળી પાંચ વાધતાં ચિત્રવાળે અને
વરાહુના કાનના જેવાં દશ અણિયાળાં બાણુને
ઘારણુ કરનારા આ જે ર્યામ ભાથે છે, તે કેને
છે?“ પહોળાં, લાંબાં, અધ'ચ'્રતા આકારવાળાં
અને લોહીતું પાન કરનારાં આ જે સાતસે। નારાચ
ખાણુ। છે; તે કોનાં છે ₹“ જેમનાં પૂવાધો પોપટનાં
પીછાં જેવાં છે ને જેમનાં ઉત્તરારધો લેહાનાં છે,
તે આ પાણી પાયેલા, સોનેરી પી'છાંવાળાં
અને શિલા ઉપર ઘસીને તેજદાર કરેલાં બાણ
જાતાં છે?પ* ભારે ભારને સહત કરનારી,
શત્રુઆને ભય કરનારી, દેડકીના જેવી ગુખવાળી
અને પીઠ ઉપર દેડકીના ચિત્રવાળી આ દીર્ધ અને
દિગ્ય તલવાર “કોની છે :પ૫ ચિત્રવિચિત્ર વ્યાધ્ર-
ચર્મના મ્યાનમાં મૂકેલી, સોનાથી જડેલી મૂઠ-
વાળી, તીક્ષ્ણુ ધારવાળી, સોનાનુ' પાણી પાઈને
રગેલી અને ધૂધરીઓવાળી આ મહાન તલવાર
જાતી છે ?** વળી સુવ્ણંની મૂઠવાળી, અત્ય'ત
તેજસ્વી, વિમળ અને ગાચમ'ના મ્યાનમાં રાખેલી
આ દિવ્ય તલવાર કોની છે ?“* સોનાની મૂડુ-
વાળી, “કોઈથી પણુ ગાં? ન્તય નહિ એવી, નિષધ-
રૃશમાં બનાવેલી, ભારને ઝીલનારી, સોનાથી શણુ-
ગારેલી અને બઠરાના ચામડાના મ્યાનમાં રાખેલી *
આ તલવાર “કેની છે :'* પ્રમાણુ તથા રૂપથી
સપન્ત, પાણી પાચેલી, આઢાશના જેવા તેજરૃવી,
શ્યામ રગની અને પાવકના જેવી પ્રભાવાળા અસિ
સમાન કાંતિવાળા તપાવેલા સુવર્ણના મ્યાનમાં
૬૬૮
શ્રીમહાભાર્ત-વિરાટપવ-ત્રાહરણૂપવ”
રાખેલી, ભારદ્ાર, પાણીદાર, શત્ુઓનાં હથિયારથી
બ'ડિત ન થયેલી, સોનાની ટીલડીઓથી શોભી
રહેલી, ઝેરી સાપતા જેવા સ્પર્શવાળી, શત્ુતી
કાયાને ભેદી તાખનારી, મોટો ભાર સહન ઠર-
નારી અતે શત્રુઆને ફાળ પડાવનારી અ! જે
હિન્ય અતે ર્યાંમ તલવાર છે, તે કાતી છે #પ૧-૫૭
હે ખહત્તલા | આ ડુ' તને પૃછુ' છુ; તો તું મને
એના સત્ય ઉત્તર આપ. “કેમે આ બધાં મહાન
આયુધો જેઈને મને ભારે વિસ્મય થચો છે.”
ઇતિ શ્રીમહાભારતમાં વિચ્ટપર્વા'તગષ'ત ગે(હરણપર્વમા
“ઉત્તર્વાક્ય' નામને! અધ્યાય ૪૨મો! સમાપ્ત
ઝષ્યાય ૨ર્મો
અજીનનો ઉત્તર
॥ ચુઢ્થઝાવાચ ॥
મનમાં પૂર્વમિદ્રાડશય્છઃ શઝુતેતાપરાર્ળિદ્ 1
માંરીવમેતત્યાયેરવ તોજેણ વિરલ ઘયુઃ | ૨ ||
બૃહ્નલા બોલ્યો : તે' મને મથમ આ જે
ધૂતૃષ્યને વિરો પૂછયુ' છે; તે રતસેતાતે સ'હાર-
નારું અને ત્રણુ લોકમાં પ્રસિદ્ધ એવુ' અજી'નન'
ગાંડીવ ધતુષ્ય છે.૫ એ ગાંડીવ ધતુષ્ય આત્રળ
સવ' આયુધો પાણી ભરે છે; એ સુવણુંથી સુશે-
શિત છે અને ખે જ અજી'તતુ' પરમ આયુધ છે.*
એ લાખ ધતુષ્યોની બરાબરી કરી શકનાર છે,
રાષ્ટ્રની વૃદ્ધિ કરનાર છે અને એની સહાય વડે
જ પૃથાનદન અજીત યુડ્માં દૈવ તથા મનુષ્યો
ઉપર વિજય મેળવે છે.૨ એ યિત્રવિચિત્ર રંગોથી
ચીતયલુ' છે, સુ'વાળુ' છે; લાંણું છે, છિદ્ર વિનાનું”
છે ને દેવા, દાનવો તથા ગ'ધવોએ એની ચિરકાળ-
થી પૂઝ્ત કરી છે.” પૂતે' આ ગાંડીવ ધતુપ્યને બલા-
એ એક હનર વષ સુધી ધારણુ કયું” હતુ. પછી
પ્રપતિએ એને પાંચસો ને ત્રણુ વર્ષ સુધી ધારણુ
કયુ હતુ. ત્યાર પછી ઠેદ્રે એને પ“ચ્યાશી વષ
સુધી ધારણુ કયું" હતુ. એ પછી સોમ રાશ્એ
એતે પાંચસો! વર્ષ' સુધી ધારણુ ક્યુ” હતુ- તે જં
પ્રમાણું' વરસ એતે સે! વર્ષ સુધી ધારણુ ક્યું”
હતુ, પછી શ્વેતવાહન પૃથાપુત્ર અર્જુને એને
પાંસઠ વર્ષ સુધી ધાયણ ક્યું” છે. “૫ આ ધવુષ્ય
મહાન વીર્યવાનત છે અતે મહાદિન્ય છે. સુધ
દેખાવવાળા એ શ્રેઇ ધતુષ્યતે પ્રથાયુત્ર અજીંને
વસ્ણુ પાસેથી મેળવ્યું' છે.” આ જ બીજી' મોટુ
શેભી રહેલુ' ધતુષ્ય છે, તે ભીમસેનતુ' છે. દેવો
અતે મવુષ્યોમાં એ સન્માન પામ્યુ” છે. એની
પીઠ સુ'દર છે અને તેના મધ્યભાગમાં સોનુ મહ્યુ
છે. આની સહાય વડેજ પ્રથાના પર'તપ પુત્ર
ભીમે સમમ્ર પૂવ દિશા ઉપર વિજય મેળન્યો
હતે.“ ઠે વિરાટ્પુત્ર ! ઇંદ્રગોપના ચિત્રવાછુ' અને
સુ'દર દેખાવવાછું આ જે ઉત્તમ ધનુષ્ય છે; તે
* અજાને પાંસઠ વજ ગાંડીવ ધનુવ ધારણુ કયું”,
એમાં વષ* શબ્દને! શૃષ્ટિ એવે! અથ' થાય છે અતે ત
જૃણ્િ એક સ'વત્સરમાં ખે યાય છે. તેમાં એક રૃદિથી
રારદ્વડતુમાં ડાંગર પાડે છે અતે તેતાથી વ્ીદ્મામ્નયણુ
નામની ઇછ્ટિ કરવામાં આવે છે અને બીજી ૬છિથી
વસતતત્રકતુમાં જવ પાકે છે તે તેનાથી યવાગ્રયણું નામ-
ની ઇટિ કરવામાં આવે છે. આશ્વલાયતે પણુ અ
આપ્રયણેને માટે ક્રતિ કહી છે. આ પ્રમાચ્ે કકોયનથી
એક વર્ષ અતે મકરાયતથી ખીળ્' વર્ષ થાય છે તથા
એ રીતે સાડૉ ખત્રીસ સવત્સરમાં પાંસઠ વઃ થાય છે
અને એવા અથ* કરવાથીજ અજા'તે પાંસઠ વષ
ગાંડીવ ધારણુ કયુ”, એ કડેવું સાબિત થાય છે. વળી
મેદિનીકાથમાં અને અમરઢોશમાં પણુ ૧% ચખ્બેદ
રૃદદિ એવો અથ* કરેલ] છે. ડેટતાએક પ્રાચીન ટીકા
કારા અતીત અને આપામી કાલને એકઠો કરીને
અજુ*ને એકદર પાંસઠ વષષ સુધી ગાંડીવ ધારણ કયુ,
એમ વણુ'વે છે; પણુ તે વિચાર કરતાં અસત લાગે
છે, માટે અમતે તો પસડ વવ' એટલે સાડી બત્રીસ
સવત્સર લેડ એ ડીક લાગે છે. તે ચાડી બત્રીસ
સ'વતસર્માં તેર વષ* વતવાસતાં, બાર્ વર્ષ બાહણુના
કાય'તે માટે યુધિછિર અને ક્વૈષદી ખેદાં હતાં, ભાં
જવાથી અજી*નને વેઠવા પડેલાં વનવાસનાં; એ રીતે
પચીસ અતે બાકીનાં સાડાસાત તે દિગ્તિજય, રાજસૂય,
સન્ય વગેરેમાં વીતી ગયેલાં કલ્પી લેવાં. --મીક્સ#
અધ્યાય ૪૪સોા-ચઅજીતતે! પર્ચિય
૧ન્ત યુધિછિસતુ' છે.“ આ જેમાં તેજથી ઝળહુળતા
સેનાના તેજસ્વી સૂર્યો પ્રકારા આપી રહ્યા છે;
તે નધુલતુ' ધતુષ્ય છે.” આ છે ધતુષ્ય ઉપર
સોનાની શેભશાવાળાં મીતાકારીનાં તીડો ચીતર્યા”
છે, તે માદ્દીસુત સહદેવતુ' છે.પ૫ હૈ વિરાટન દન |
તેજદ્ાર ધારવાળાં, પીછાંવાળાં, સરપના જેવાં
લાંમાં અતે વિના જેવાં તીક્સુ આ જે સહસ
બાણો છે, તે અજુષતતાં છે.૫૨ જ્યારે વીર અજીત
તેજચી ચમકતાં એ શીદ્રમામી ખાણુ।ને રણુસ'મા-
મમાં રાઝુએ ઉપર છોડવા માંડે છે; સારે એ
ખાણે।તો કદી ક્ષય થતો નથી.૫ આ પહોળાં,
લાંખાં, તીક્ણુ, દેખાવમાં અધચદ્રાકાર અને રાત્ર
એવે ક્ષય કરનારાં જે બાણુ। છે, તે ભીમનાં છે.
આ જ હળદરના જેવા રંગવાળાં, સોનાનાં પીછાં-
વાળાં અને પથ્થર ઉપર ધસીને તેજદાર કરેલાં
બાણિ। છે; તેમજ આ જે પાંચ વાઘોનાં ચિત્રવાળે
ભાચે છે; તે સર્જ નકુલતું છે.₹”* જે ખાસતા
ભાથા વડે ધીમાન માદ્દીન'હન નકુલે રયસ મામમાં
સમરત પશ્ચિમ દિશાને તી લીધી હતી, તે આ
જ ભાથે છે,“ આ જ સૂર્ય જેવાં ઝમગ્રગતાં સર્વ
રયુસમૂહને સાર કરનારાં અને અદ્ણુત કર્મે
કરવાવાળાં બાણુ। છે; તે ધીમાન સહદેવનાં છે.*”
આ જે તીણી ધારવાળાં; પાણી પાચેલાં, વિશાળ,
સોનાનાં લાંબાં પી'છાંવાળાં અને ત્રણુ પવવાળાં
મહાખાણે છે; તે યુધિછિરરાજનાં છે.“ આ રેડફી-
ના જેવા મૉવાળી, પીઠ ઉપર દેટક્ીના ચિત્રવાળી
સંગ્રામમાં ભારે ભાર સહન કરનારી અને મજખૂત
એવી જે તલવાર છે, તે અજીં'નની છે.“ વ્યાદ્-
ચતા મ્યાનમાં રાખેલી, મેણટે! ભાર સહતત કર
નારી અને શત્રઓને ફાળ પડાવનારી આ જે
દિત્ય તથા અતિતહાન તલવાર છે, તે ભીમસેન-
ની છે.*૦ ત્તીક્ણુ ધારવાળી, વિચિત્ર મ્યાનમાં
રાખેલી અને સોનાની મૂડેવાળી આ જે ઉત્તમ
દક
તલવાર છે, તે કુસ્વ'શી ધીમાન ધર્મજ યુધિદિર-
ની છે. આ જ તલવાર બઠરાના ચામડાના
મ્યાતમાં મૂદેલી છે, જે જબરદસ્ત ભારતે સહુતારી
છે; જે દઢ છે અતે જે વિચિત્રયુદ્ધમાં ઉપયોગી છે;
તે નકુલની છે.૨”૨૨ આ જ તલવાર વિશાળ છે,
ગાયના ચામડાતા મ્યાતમાં રાખેલી છે, સર્વ
ભારને સહુન ઠરતારી છે અને મજખૂત છે, તે તુ
સહદેવની નણુ.**
ઇતિ શ્રીમહાભારતમાં વિરાટપર્વા'તગ'ત ગોહરણુપર્વ'માં “ ઉત્તર-
ગોત્રહુમા આયુધવર્ણુન” નામતે! અધ્યાય ₹૩મો! સમાપ્ત
ગુષ્યાય ૨૨મો
અજીનનેઃ 'પરિચય
રિ ॥ 3૩ત્ત₹ ૩વાષ ॥
8વમવિજતાનીમાન્યાયુધાતિ મદાત્મતઃ ।
₹ત્તિરાળિત્રમત્રતે યાર્થાનામાશારિળાદ્॥ ૨ ॥
ઉત્તર બોલ્યો : શીદ્ય કામ કરનારા મહાત્મા
પૃથાન'દતોનાં આ સુવરણુચિત્રિત અને સોહામણું
આયુધો પ્રકાશી રહ્યાં છે.૫ પણુ પ્રથાપુત્ર અજીત
ડયાં છે : ફુસ્વ'શી યુધિઠિર ડયાં છે ? કયાં છે
પાંડુન'દન ભીમસેન ? ડયાં છે નકુલ અને ડયાં છે
સહદેવ #* સર્વ શત્રઓના વિતાશ હરતારા તે
સર્વ મહાત્મા નૂગટામાં રાજ્ય હાર્યા પછી ડયાંય
સાંભળવામાં આવતા નથી. પાંચાલપૃતી દ્રૌપટી
તોસ્રીઓમાં રત્ત તરી કે વિખ્યાત છે; એ દ્રૌપદી
ત્યારે જૂગટામાં હારેલા પાંડવો પાછળ વનમાં
ગઈ છે; તો તે પણુ ડયાં છેટ *
અજન બોલ્યાઃ હું પૃથાપ્ુત્ર અજન છુ
જ તારા પિતાના સભાસદ છે; તે યુધિછિર છે. જે
ખૂજ્વવ તારા પિતાની રસોઈ રાંધે છે, તે ભીમસેત
છે.* જે અશ્ચશિક્ષક છે તે નકુલ છે અતે જે
ગોરક્ષક છે તે સહદેવ છે. હવે જેતે કારણે ફીચક્દા *
માર્યા ગયા છે, તે સૈર'ધ્રીને તું દ્રૌપદી નણુ.પ
ઉત્તર બોલ્યો : પૂવે મે' પૃથાપુત્ર અજુ'તનાં
૧૭૦
શ્રોમહાભારત-વિરાટપવ-શાહરણુપર્વ
દશ નાંમ સાંભળ્યાં છે. તુ' એ બધાં તામે! મને | કરતો તથી, તેથી દેવે! અને મતુષ્યામાં હું' બીભ
કહે, તો મને તારી બધી વાતમાં વિશ્વાસ પડે.”
અજુ'ન બોલ્યો : એહે | મારાં જે દશ નામે
છે તે હું તને કહીશ. હૈ વિરાટપુત્ર | મારાં જે
નામો તે' પૂવે સાંભળ્યાં હતાં, તે તું સાંભળ-*
તુ' એકાત્રમત થઈને અને સ્વસ્થ રહીને, એ બધું
સાંભળજે, અજીત, ફ્ઊલ્યુત, જિષ્ણુ, કિરીટી,
શ્વેતવાહત, બીભત્સુ, વિજય, કૃષ્યુ, સગ્યસાચી
અને ધત'જય એ મારાં દશ નામે! છે.“
ઉત્તર બોલ્યો & શાથી તારં નામ વિજ્ય છે
અને શાથી તુ *્વેતવાહન છે # શાથી તારું નામ
કિર્ીઠી છે અને શાથી તું સવ્યસાચી છે? ** તુ'
શાથી અરજીના કૂલ્ઝુન, જિપ્યુ, ખીભત્સુ અને
ધનંજય કહેવાય છે 2 આ બધુ તુ' મને ચયાથ
શીતે કહે.પ૫ મે' એ વીરનાં માત્ર નામ જ સાંભળ્યાં
છે, તેમનાં કારણૂ। મે સાંભળ્યાં નથી. આથી તુ'
જે મને આ ખધુ' કહે, તો! મને તારી ખધી'વાત
ઉપર્ વિશ્વાસ પર્ડે.૫૨
અજીન બોલ્યોઃ છુ' સર્જ દેરોતે થ૭તીને
"દૃવળ ધત જ લાવીને તે ધનની વગ્ચે ઊભે! રહુ
છુ, તેથી લોકો મતે ધન'જય કહે છે.” હુ
સ'મામમાં જઉં છુ' અને રણુકડોર ર્ધ્રિઆ ઉપર
વિજય મેળન્યા વિતા પાછો વળતો નથી, તેથી
લોકો મતે વિજય તામે જણે છે.“ હુ' સત્રામબાં
યુડૂ કરવાને જાઉ” છુ, ત્યારે મારા રથને સુવર્ણના
કવચવાળા શ્વેત અશ્વો નેડવામાં આવે છે; તેથી હું
ચેતવાણન કહેવાઉ' છું." ઠું હિમાલયને પડખે,
દિતિસને વખતે, ઉત્તરાકાલ્યુની નક્ષત્રમાં જન્મ્યો
છૂ, તેથી લોકા મને કાલ્યુન નામથી ઓળખે છે.
પૂવે' હુ' દાનવશ્ેછો સાથે યુડ્ઠ કરતે! હતે, ત્યારે
ઇંદ્રે મારે માયે સુ જેવો તેજસ્વી કિરીટ (ઝ્કટ)
મૂકયો હતો, ત્તેથી લોકો મને હિરીઠી કહે છે.૫૬ ૦૫૦
ચુદ્દ કતી વખતે હુ કદી પણુ ખીભત્સ-નિ'ધકર્સ્ડ
નામે વિખ્યાત થયો છુ“ મારા બને હાથે
ગાંડીવ ખે'ચવામાં કુશળ છે, તેથી દેવો। અતે મતુ્ધા
એ સૌ મને સન્યસાચી જણે છે.પ“ સઝુદ્રપર્ય તઃ
ની સમસ્ત પૃથ્વીમાં મારા જેવો વર્ણ દુલંભ છે;
હું સમભાવવાળે છુ” અને હું” યુદ્ધ કર્મો કરૂ છુ?
તેથી લેક મતે અજું'ન જણે છે.૨” હું ડુર્કભ,
દધ, શગુદમન અને ધૈદ્રપુત્ર છુ તેથી દેવો અને
મવુષ્યોમાં ડુ' જિષ્ણુ નામથી પ્રસિદ્ધ છ્ુ,ચપ્હું
બાળક હતા, ત્યારે ઉજ્જ્વળ ડૃષ્ણુ વણુ'તો હતો
અને સૌને પ્રિય હતો, તેથી પિતાએ પ્રીતિને”લીધે
મારું આ 'કૃપ્યુ' એવુ' નામ પાડ્યુ' હતુ. '
વૈશ'યાયન જેલ્યાઃ પછી તે વિસટષુજે ષૃથા-
યુત્ર અજી'તની પાસે જઈ મણાય કર્યા અને તેતે
કહ્યું કે, 'હુ' નામે ભૂમિજ્ય છુ, મા બીજી”
નામ ઉત્તર છે.૨* હે પાથ* | સદ્ભાગ્ય છે કે, ડું
તમને નેહ છું. હે ધનજય ! તમૃતે સ્વાગત હે!
રુ લોહિતાક્ષ | હે મહાખાડ | મે' અજ્ઞાનમાં તમને
જ કાંઈ કહી નાખ્યું છે, તે સાર તમે મને ક્ષમા
આપને. હે નાગરાજના જેવા હાથવાળા | તમે
પૂવેઃ આશ્રયકારી અતે અતિકડિન કાર્યો કર્યા”
છે, આથી મારો ભય દૂર થયો! છે અને મતે તમારે
વિચે પરમ પ્રીતિ ઊપજ છે. ૨૪૨૧
ઇતિ શ્રીમહઃશારતમા વિચટપર્વા'વર્ગત ગોહરણુપવમા
*ઉત્તરત્રોત્રડુપા અન્હ'તપરિચય? નામનો
અધ્યાય ૪૪મો સમાપ્ત
અવાય 9૫મો
ઉત્તર અસે અર્જીનનો સ'વાદ
સત્ત૬ શ્વાન
ગાજ્યાવ રુચિર વીદ (થે સાસયિના મવા!
વતમ યાશ્વસેવ્નીવપતો યાશ્યામ્યટું ભયા ॥ ૬॥
ઉત્તર બોલ્યોઃ હે વીર ! તમે આ સોહામણા
રથમાં બિરાજીને હઈ સેના સામે જવા ઇચ્છો છે!?
અધ્યાય ૪પમો-ઉત્તર અતે અજીનને! સ'વાદ
તે મતે સારમિને તમે કહે. એટલે તમારી આજ્ઞા
થતાંજ, હુ' તમને રથમાં એ પ્રમાણે લઈ જઈરા.૫
અજીંન મેલ્યો? હે તરસિ'હુ | કું” પ્રસન્ન
થયો છુ. હુવે તતે ભય તથી, છે રણુપ'ડિત ! હ
તારા સવ રિપુઓને રણુમાંથી તસાડી મૂકીશ. હૈ
મહાખાડુ | તું સ્વસ્થ થા, આ યુદ્ધમાં શનએઓ
સાથે યુદ કરતાં કું “ડેવુ' મહાશય'કર કમ' કરું
છુતેતુ' ને. આ સર્વ શાયાઓને તુ' મારા
રથ સાથે બાંધી દે. માત્ર સોનાથી મઢેલી એક
તલવાર સાથે લેજે.૨ *
વૈશ'પાયત બોલ્યાઃ અજું'નતાં આ વચતે
સાંશળીને ઉત્તર, તતકાળ અજીતનાં આયુધો લઈ ને
વેમપૂ4'ક નીચે ઊતર્યો."
અજીત બોલ્યો ૬ છુ' જ યુરુઓ સાથે યુદ્ધ કરીશ
અતે તારં પશ્રુઆને પાછાં જતી આપીશ. આ
ર્ય ઉપર્ સારથિની જે બેઠક છે; તેતું છુ રક્ષણુ
કરીશ, એટ્લે તે તારૂં નમરતી જેમ રક્ષકરૂપ થશે.
આ રથમાં ધૂસરી, પૈડાં અને આંક આદિ દઢ
અગે છે, તે તમરમાર્ગૌની બાજીઆના વિશાળ
પ્રદેશને સ્થાને છે. આ મારા બાહુએ નમરતા દુગ-
ક્વારોને ઠેકાણે છે. જેમ તિદ્ડ(હાથીસવાર; ધોડે-
સવાર અને રથીઓ)નાં સૈન્યો ભાથાએના સમૂહે
વડે નગર દુગમ રહૈ છે; તેમ આ રથ પણુ ત્રણુ
દાંડાએ અને ભાથાઆથી દુષ્પ્રવેરય છે. જેમ નગર-
માં અનેક ધ્વન્તખાના ક્ડક્યાઢ હોય છે; તેમ
આ રથ ઉપર પણુ અનેઠ ઘ્વજાઓ ફ્રક્રી રહી
છે, આ નગરરૂપી રથમાં ધતુષની દોર એ જ ગાળા
ટ્રેકનારી તે!પ છે. વળી યુદ્ધમાં કોધ એજ કાય
છે અને રથતાં પૈડાંતો ધર્ધરાટ એજ દુ'દુભિ છે.
છુ ગાંડીવધન્વા જ્યારે યુડ્માં આ રથમાં બેસીશ,
ત્યારે રાત્રુસેના તેનો પરાભવ હરી શકરો નહિ.
આથી હે વિરાટપુઞ ! તારા ભય દૂર ચાએ.
ઉત્તર બોલ્યોઃ હવે હું ગએ શત્રુઓથી ખીતો
૬૧
નથી; કેમકે ઠુ' નણુ' છુ' “કે, તમે યુદ્ધમાં નિથળ
છે અને યુડ્ૂમાં કેશવની “કે સાક્ષાત્ ઇંદ્રની પણુ
બરાબરી કરો એમ છે।..*.'” પણુઆ એક વાતને!
વિચાર કરતાં મને મૂ'%ઝવણુ થઈ આવે છે અને
છુ' મ'દબુડ્દિ તેતો હોઈ રીતે નિશ્રય કરી શકતો
નથી.પ૫ તમારું રારીર આવા સુયોગ્ય રૂપવાછુ”
છે અને તમે સુલક્ષણાથી સૂચિત છે, તોપણુ
હયા કર્મના ફળ વડે તમને આ નપુ'સકપણુ'
આવ્યુ છે ₹૫૨ હુ” તે! નષુ'સકવેરો વિચરતા ગ'ધવ*-
રાજ જેવા તમને શક્ષપાણિ શકર અથવા ઇંદ્રદેવ
માતુ છુ.*
અજી'ન બોલ્યો: મોટાભાઈની આજ્ઞાથી આ
એક વર્ષ માટે કુ' આ નષુ'સકત્રત પાળી રહ્યો
છુ', આ છું તતે સત્ય જ કહુ છુ. હે મહા"
બાઠુ | ડું નપુ'સક નથી, પણુ ધમ'નિઇ અને ૫૨-
ત'ત્ર હોવાથી, ડુ' આ દશામાં રહુ' છુ) પર'તુ હૈ
રાજપુત્ર ] હવે તો મારું એ તરત પૂરું થઈ ગયું છે
અતે એ આપત્તિમાંથી હુ' પાર ઊતર્યો છુ, એમ *
રુ નાણુ.પ
ઉત્તરબે[લ્યો : હૈ નરોત્તમ | તમે આજે મારા
ઉપર ભારે કૃપા કરી છે; કેમ કે આવા પુસ્ષો નષુ-
સક હોય નહિ એ મારો તક વૃથા થચે! નથી.
હુવે મને રણુમાં સફાયક મળ્યો છે, કું દેવોની
સાથે પણુ યુદ્ધ કરીશ ! હવે મારો ગભરાટ નાશ
પામ્યો છે. કહો મને, હુ ચું કરૂં? હૈ પુસ્ષસિ'હ |!
ડુ ગુર પાસેથી સારવિતુ' કાય શીપ્યો છુ એટલે
હું શત્રઆના રથના ચૂરા કરતારા તમારા અશ્રોને
લમામમાં રાખીશ, હે નરશ્રેક; મતે તમે વાસુ-
દવતા સારથિ દસક જેવો તથા ઇંદ્રના સારથિ
માતલિ જેવો સાર્થિકર્મમાં નિપુણુ નણુ।,૫૬-૫૯
આ જે મારા ઘોડો જમણી ખાજુની ઝૂ'સરીએ *
જેફ્યો છે; તે શ્રીકૃષ્ણના સુત્રીવ અશ્ર જેવો છે
અને તે જ્યારે ચાલવા માંડે છે, ત્યારે ભૂમિ ઉપર
$ડર્
શ્રીમહાભારત-વિરાટપવર-માહરણપવરર
પડતાં તેનાં પ્મલાંને લોકા જેઈ પણુ શકતા
નથી.*” આ જે શ્રેછ અને સુ'ર અશ્વ ડાખી
બાજુની ઝૂંસરીએ નડ્યો છે; તે વેગમાં શ્રીકૃધ્ણુના
મૈઘપુષ્પ અશ્વની બરાબરી કરે એવો છે, એમ હું
માનુ' છુ-૨5 આ જે સેનાના ઠવચવાળે સુસુંદર
બઅશ્ચ પાછળની ડાળી ઝૂંસશીએ નેડ્યો છે તે
અતિશય બળવાન વેમવાળાને હુ' શ્રીકૃષ્યુતા શૈબ્ય
અશ્વની ખરખર હોવાનુ માતુ છુ.:૨ આજ
અશ્વ મારી જમણી બાજુની પાછલી ગૂ'સરીએ
જેડ્યો છે, તે શ્રકૃષ્ણુતા બલાહક અશ્ચ કરતાં પણુ
તેમમાં નિશેષ વીર્ચાવાન છે; એમ મારું માનવુ
છે.૨૧ આથી આ રથ ધતૃષર એવા તમને, સ ગ્રામ
માંવહુત કરવાને ચોગ્ય છે, એવે! મારો મત છે.**
વૈશ'પાયન ખોલ્યા પછી વીચ'વાત અજી'તે
પોતાના ખને હાથ ઉપરથી ચૂડીઓ ઉતારી નાખી
અતે તેમને ઠેકાણું પણૂછતા આધાતતે રોકનારા
સુવર્ણના ચિત્રવાળા પઢાઓ બાંધી દીધા. વળી
* તેસે પોતાના કાળા વાંકડિયા “કરોને સફેદ પટ-
કાથી બાંધી દીધા. આમ તે મહાબાહુ પવિત્ર તથા
સ્વસ્થમત થચોા અને એ શ્રેષ્ઠ રથમાં પૂર્વાભિમુખ
ભૈસીને સવ અસનોનું સ્મરણ કરવા લાગ્યો.૨ 5૬
એટલે તે સવ' અસરો શજપુત્ર પૃથાપુત્ર અજીનને
હાથ જેડી કહેવા લાગ્યાં કે, 'હે પાંડુત દન ! આ
અમે પરમ ઉદ્દાર ફિ"કરા હાજર છીએ.” પ્રથા-
પુત્રે વે સને પ્રણામ કર્યા અને તેમને પોતાના
હાથથી સ્પ? કરીતે કલુ કે, “તમે સૌ મારા
મતમાં તિવાસ કરા.“ આમ અસોને! સ્વીકાર
કર્યાથી તેતુ' વદન આતથી હસી રહયું ગને તેણે
“વેમપૂર્વં ક પણુછ ચડાવીને ગાંડીવધતુષ્યનો ટકારવ
કર્ચો.૨“અ] રીતે તેણુ ન્યારે ધતૃપ્ય પે ચ્યું; ત્યારે
જહાપર્જત સાથે બોને પવત અથડાય અને જેવો
પહાધ્વનિ થાય, તેવો મહાધ્વનિ એ ધતુષ્યમાંથી
ઊક્યો.૨ તે મહાશખ્હયતાં જ ભૂમિ ફાટવા લાગી,
પૃષ્કળ પવન કૂ'કાવા લાગ્યો, મોટી ઉહફાએ
પડવા લાગી અને દિશાઓમાં વેર અંધારું થવા
લાગ્યું, ત્યારે આકાશમાં ધ્વજાએ ગૂ'ચાઈ જવા
લાગી અને સહાવૃક્ષે ક પી ઊઠયાં.૨ પ આ પ્રમાણે
અજીંને કથમાં રહીને પોતાતા ખાછુએ વડે જે
શ્રેછ ધતુષટ'કાર ક્યો, તેને કુસ્્માએ વજપાતતે
કડાકો થયેલે। જણ્યો.**
ઉત્તર બોલ્યો # ' હે પાંડવશ્રેણ | તમે એકલા
છે! તો! સવ રસાસમાં પાર ગત થયેલ! અ. સામેના
અતેક મહારથીઓતે તમે કેવી રીતે જીતરો.?**
! હે કુવીત ન | તમે અસહાય છે! અને હૌરવો તે!
સહાયવાળા છે. આથી હે મહાબાકુ| કુ' તમારી
|આગળ ભયભીત થઈને ઉભે છુ.'** એટલે
પાથે" ખડખડાટ હાસ્ય કરીને તેને કહ્યુ કે, ' તુ
ખીશ નહિ, હે વીર] યેષયાત્રામાં મે' અતિભળવાતત
ગધર્વોની સાથે યુદ્ધ કયુ”, તયારે ત્યાં હોણુ મારો
સહાયક મિત્ર હતે?” ૨5 તળી દેવો અને દાત-
વેથી ભરેલા પેલા ભયકર ખાંડવવનમાં મે' યુદ્ધ
કયું, ત્યાં કાણુ મારો મિષ હતો :*” ત્યાં દેવરાજ
ઇૈદ્રને અચે' મે' નિવાતકવચોા તથા મહાબળવાન
પૌલેમાતી સાથે યુદ્ધ કયું”, ત્યાર કાણુ મારે
સખા હતો ?*“ હે તાત | પાંચાલીતા સ્વય'વરમાં
મે' અનેક સજાએોા સાથે રણુભૂમિમાં યુદ્ઠ કયું”
હતુ, ત્યારે ત્યાં કાણુ મારે સહાયક હતો “મે'
ગુ દ્રોજાચાય'ની, ઈંદ્રની, કુબેરની, યમની, વર-
ણુની, અચિની, ટ્પાચાયંતી, લક્ષ્મીપતિ થીકૃષ્ણની
અતે પિતાકપાણિ શંકરની સેવા કરી છે. તો ડું
આ ચોદ્ધાઓની સામે કેમ યુદ્ઠ ન કરી રય? તુ”
સારા રથને ચીદ્ર ચકાવ અને તારા મતતે! સંતાપ
દર્ કુર..**%
ઇતિ થીમહાભારવયાં વિરાટપર્વા'ભ'ત ગોહરણુપવ'માં
*“કતરપેઃત્રહત્રા કત્તર તથા અહનને! સ*વાદ'
નામને] અધ્યાય ૪પ મો સમાપ્ત
૬૩
અધ્યાય ૪$સેઈ-અજીતને1 રા'ખતાદ તઘા ઉત્પાતતો
ક્કડ્ઝડડક કક“ કકડઝક્્ક્ઝ્
અષ્ાય ૨૬મો
અરજીનો શ“ખનાદ તથા ઉત્પાત
॥ વે્સવાવન વાય |]
ઝતર્ં ભારિ જસમા શમી જુસ્વા ત્રવ્ણિળય્ |
આયુષ લવેમાવાય ત્રયયો યાંસવર્યમઃ ॥ ૨॥
વેર'પાયત બોલ્યા : પછી પાંડવવર અરજીને
ભત્તરતે સારથિ કર્યો, શમીવૃક્ષતી પ્રદક્ષિણા કરી
અને સર્વ આયુધે। લઈ ને ત્યાંથી પ્રયાણુ આદ્યું'.*
આપ ઉત્તરને સારથિ કરતાર તે મહાબાડુએ જતી
વખતે; તે રથમાંથી સિ'હધ્વજ ઉતારી લીધો અને તેતે
શમીવૃક્ષતા મૂળ આગળ મૂડયો.* પછી તેણે વિશ્વ-
ક્ષ્ોએ નિમ લી, દેવી માયાવાળી અને શત્રુઓને!
સહાર કરે એવા પૂ'છડાવાળા વાનરના ચિહ્તવાળી
સોનેરી ધનનું તથા અસિદેવના પ્રસાદ્થી મળેલા
રથતું મતમાં ચિંતન કર્યું'. તેયુ આમ સ્મરણુ
કયુ”, “કે તરત જધવજ વાળો, વિચિત્ર અ ગવાળો,
ભાથાઓ ભરેલો; મહાબળવાન, દિવ્ય રૂપવાળો
અતે મનોરમ એવો એક રથ આઠાશમાંથી નીચે
આવ્યો. તે સમયે અસિદ્વે પણુ પોતાનુ સ્મરણ
ચયેલ્ું જાણીને, સવ ભૂતમ ડળીને તે રથના ધ્વજ
ઉપર રહેવાના આદેશ આપ્યા.* “આમ તે રથને
આવેલો જેઈને અનિ' કમ'વાળા અતે શ્વેત
અશ્વોના વાહનવાળા કુ'તીન'દન અજી'ને તેની
પ્રદક્ષિણા કરી. પછી જેના વાવટા ઉપર વાનર-
શ્રેષ્ઠ હનુમાન છે, એ અરજીને ઘોના ચામડાતાં
સાજન પહેર્યા”, ધનુષ્ય લીધું અને રથમાં બેસીને
હુત્તર દિશા તરક્ પ્રયાણુ કયુ .5”* પછી રિપુ-
મર્દન બળવાન અજુંને શઞ્રમાનાં ર્'વાડાં ઊસાં
કરી દે એવા નાદ્વાળા મહાશ'ખને જેશપૂર્ઝક
વગાડ્યો.“ ત્યારે અસિદ્દેવે આપેલા રથના તે વેગ-
વાન ઘોડાએ પણુ, પૃથ્વી ઉપર ધુ'ટણુશેર થઈ
ગયા અને 3થની પાટલી ઉપર બેડેલે! ઉત્તર તો
ગભરાઈને તયાં જ ડેરી ગયા «જ
અજુંતે લમામો હાથમાં લઈતે એ અશ્વોને ફરી
ઠીક હર્યા અને ઉત્તરને ભેટીને આશ્ચાસન આપ્યું.૫*
અજી'ન બોલ્યોઃ હે રાજપુતશેઇ ! તું ભય
રાખીશ નહિ | હૈ પરંતપ! તુ ક્ષત્રિય છે. હૈ
ુસ્પસિહુ| તુ' રગુઓની મધ્યમાં શા માટે રાઈ
પૂડે છે?*પ તે' રા'ખે!ના અનેક નાદે સાંભળ્યા
છે. તે' પુષ્કળ ભેરીઓઆના ઘોષે સાંભળ્યા છે. વળી
તે વ્યૂહબડ્ સેનાઓામાં ઊભેલા કુ'જરાની ગર્જ-
નાઓ પણુ સાંભળી છે."૨ તો પછી અહી' તુ
આ શંખનાદથી શા માટે ડરી ગયે છે ? પ્રાકૃત
મતુપ્યની જેમ તુ' શા માટે ગભરાઈને ફિક્કો પડી
ગયો છેટ*
ઉત્તર બોલ્યો: મેં પુષ્કળ શખતાદો સાંભળ્યા
છે અતે અનેક ભેરીઓઆતા ન્તિ સાંભળ્યાં છે. વળી
સે ન્યૂહુબદ્ઠ સેનાઓમાં ઊભેલા માત'ગાની ગજ*ના
પૃણુ સાંભળી છે." પરતુ આના જેવો શ ખત્તાદ
તો મેં પૂવે કટી પણુ સાંભઇયો તથી, તેમ આ
જતની ધજાવ મે' પૂવે કદી જેઈ નથી. વળી
મે” ધતુષ્યનો આવો ટ'કારવ પૂવે ડયારે પણુ
સાંભઇયો। તથી. આ શ'ખનાદથી, આ ધતુષટ'કાર-
થી, ધજા ઉપર રહેલાં આ અમાતુષ ભૂત્તોના
શબ્દથી અને આ રથના નિનાદથી મારું મન
અત્ય'ત મૂગ્રાઈ નય છે.*૫૭ સર્વ દિશાઓ
વ્યાકુળ થઈ ગઈ છે અને મારું હૃધ્ય પીડાય છે.
સવ દિશાએ ધવશ્વથી ટ કાઈ ગઈ છે અને મને
એકે દિશા સૂઝતી નથી." વળી આ ગાંડીવના
ઘોષથી મારા કાનો તો બહેરા થઈ ગયા છે. એટ્લે
ખે ઘડી રથ હાંકીને પ્રયાણુ કરી રહેલા વિરાટપુતને
પૃથાપુત્ર અજી'ને આ પ્રમાણે કહુ“
અજીંન બે!લ્યો: હે ઉત્તર | તું' બને પગે
રથની બેસભીને દખાવીને બેસી રહે અને લગામોને*
મજબૂત રીતે પકડી રાખ્. ને છું ક્રીથી શખ
૬૪
શ્રોમહાભારત-વિરાટપવ-ગોાહરણપવ*
વૈશ'પાયન બોહ્યા : પછી તેણું પતતોને,
મિર્ગિકાઓને, દિશાએને અને શિલાસમૂહાને
જાણુ ચીરી નાખતો હોય તેવે! રા'ખધ્વનિ ફૂરયે!,
તે વખતે ઉત્તર તે! રથતી બેસણી ઉપર જ લપટ!-
ને મેસી રલો હતે..૨" એ શ*ખન! શબ્દ વડે,
એ ર્થચકના ધરધરાટ વડે અતે એ ગાંડીવતા
ટ'કારવથી પૃથ્વી તતો ત્યારે ધ્ણુધણુવા લાગી.** તે
સમચે ધનજયે ઉત્તરકુમારતે ફ્રીથી આશ્રાસન
આપ્યુ. ત્યારેઆજુળાજુ કુસ્સેનામાં રહેલા દ્રોણુ
બોલી ઊઠયા “કે, “આ મેધતા જેવો રથને! ઘરધશેટ
ચાય છે અને આ પૃથ્વી કપી રહી છે; તે ઉપરથી
લાગે છે કે, આ સામે! આવનાર! સવ્યસાચી
અજીત જ છે, ખીજે કાઈ નથી.” આપણાં ચસ્ો
નિસ્તેજ લાગે છે; આપણા અશ્વો ઉદાસ થચેલા
લાગે છે.અને આપણા અશિઓ ચૈતાન્યા છતાં
પણુ પ્રકાશતા નથી, આ કઈ સારાં ચિહ્નો
નથી." આપણાં સવ પુરુએ સૂની સામે
જેઈને, વોર શખ્દ કરી રહ્યાં છે અને કાગડા-
એ આવીને આપણી ધવન્તઓમાં ભરાઈ બેસે
છી, આ કઈ સારં ચિહનો નથી, વળી પક્ષીઓ
આપણી ડાખી બાજુએ જઈને આપણુને મહાન
ભયતી સચના આપે છે, આ શિયાળ રડતુ' રડલુ'
આપણી સેનાની વચ્ચે થઈને દાડ્યુ' છે અને જરા
ઘાયલ થયા વિના પાર ગયું છે એ મહાભય
સૂચવે છે.*૫-*“ તમારાં ર્વાંટાં પણુ મને ઊભાં
થઈ ગયેલાં લાગે છે. આથી જણાય છે કે, આ
યુડ્માં ક્ષણનો અવશય ધાણુ નીકળી જશે.”
, આ સર્યાદિ ન્યોતિએ ઝાંખા થઈ ગયા છે, પદુ-
પખીઓ દાસ્ણુ ચીસો પાડે છે અનેક્ષત્રિયાતો તાશ
સૂચવનારા વિવિધ પ્રકારના ધેર ઉત્પાત જવામાં
“આવે છે.*” આમાં પણુ હે પૃથ્વીપવિ ડુચોધન !
અહીં આપણા વિનાશનાં નિમિત્તો વિરેષે જણાય
છે. તારી સેના બળતાં ઉબાડિયાંથી પીડાઈ
રહી છે. અને તારાં વાહને ઉદ્દાસહીન થઈને
જાણું કે તે રડી રહ્યાં હાય એમ દેખાય છે |!"
તારી સેનાની ચારે માજીએ ગીકડાં ફરી વળ્યાં
છે. આથી પૃથાન'દન અજું'તનાં બાણુથી પીડા-
ચેલી તારી સેનાને જેઈ ને મને સ'તાપ થરો. આં
તારી સેતા તો જાણું અત્યારે જ હારીને બેઠેલી
લાગે છે. એમાંને। કાઈ પણુ યુદ્ધ કરવા માટે ઇચ્છતો
નથી. લગભમ બધા જ યોડ્ડાઓતાં મોં ફ્ઠાં
પડી ગયાં છે અને તેમનાં ચિત્ત નણું કૅ ફ્ટકી
ગયાં છે. આથી ગાયોને મોકલી દઈને, આપણે સૌ
ચોડ્ાએ વ્યૂડુરચનામાં ગોઠવાઈ ને ઊભા રહીએ.” *
ઇતિ શ્રીમહાભારતમાં વિરાટપર્વા'તગ'ત “ઉત્તરગોગ્રહમાં ઉત્પાત-
દરત? તામને અધ્ધાય ૪૬મા સમાસ
અધ્યાય ૨૭મો
કણુ અતે ડુર્ચાધનનાં વચત
॥ ૬૬વાયન જવાય ॥
જથ છુર્યોધનો (ગા લમરે મીષ્મમત્રવીત્ !
ટ્રોળ ચ સ્થા ૪પ ચ લુમટ્ર્યપ્ ॥ ૨1)
યરા'પાયન બોલ્યા : પછી રાજા દુર્યોધને રણુ-
ભૂમિમાં ભીષ્મને, સથશાદલ દ્રોણાચાયને અતે
ઉત્તમ મહારથી કૃયાચાયને આ પ્રમાણે કહયું
“ હુ બને આચાર્યો | મે' આ એક વાત વારવાર
કહી છે, છતાં તે ક્રી ફરીને કહેતાં મને તૃપ્તિ જ
થતી નયી, એટલે તે હુ' તમને કહું છુ. પરાભજ
પામેલા પાંડવોએ બાર વરસ વતવાસ રાખવે। અતે
તેરમે વષે તેમણે કોઈ પણુ દેશમાં અજ્ઞાવવાસમાં
રહેવુ' એવો અમારો ઠરાવ હતો,” હવે તેમતદ
અજ્ઞાતવાસતું એ તેરજુ” વરસ પૂર થયુ' નથી,
છતાં અજ્ઞાતવાસમાં રહેલો અજી'ન અમારી સામે
ભેર કરવા આવ્યા છે.. આમ ને અજ્ઞાતવાસ*
નો સમય પૂરો થયા પરેલ્લાં જ અજી'ન સામો
આવ્યે છે, તો પાંડવોએ ડરી બાર વરસ સુધી
વતમાં વસવાવે' ૨
અધ્યાય ૪૭મો-કણર અને ડર્યોધનનાં વચન દ્ડ્પે
તેએ કાં તો આ ચૂક ખાઈ બેઠા હશે અમવા
અમારી કયાંક ગફલત થતી હરે. કાળની ગણુના
સખધમાં જે કાંઈ આછાવત્તાપણુ' હોય, તે જાણુવા
માટે આ સર્વમાં ભીષ્મ યોગ્ય છે. કોઈ પણુ
વિષય સંબંધમાં બે મત તો પડે છે; ત્યારે તેમાં
અવશ્ય સશય રહે છે. આપણું મતમાં અજ્નુક
બાબત વિશે અજ્જુક વિચાર કર્ચ હેય છે, પણુ
પશ્ચિમ ધાર્યા કરતાં સાવ ઊલટુ' જ આવે છે.”
આપણે તો મત્યદેશની ઉત્તર તરફની ગાયો મેળ-
વતાતે માટે યુટ્ડ ઠરવા ઇચ્છી રહ્યા છીએ, ત્યાં
અજીત જ સામેથી આવ્યો છે, તે! તેમાં આપણે
કોનો અપરાધ કર્યો ગણાય :₹“ આપણે વિમર્તોને
કારણં મત્યવાસીએ સાથે યુદ્ધ કરવા માટે આવ્યા
છીએ, “હેમ “કે તે ત્રિમર્તોએ આપણુને મત્સ્યવાસી-
એના અતેક અપરાધો કહી સ ભળાન્યા છે.“ ભય-
થી પરાભવ પામેલા એ નિમર્તોને માટે જ આપણે
મત્યો સાથે યુદ્ધની પ્રતિજ્ઞા કરી છે. આપણે
ત્રિગર્તો સાચે ઠરાવ ક્ચૌ છે કે, પ્રથમ સાતમને
દિવસે સાંજને સમયે એ ત્રિમર્તોએ મત્સ્યોના
મહાત ગોધનને હરી લેવુ'.** આમ મત્સ્યરાજ
ષાતાની ગાયો પાછી મેળવવા પાછળ જરે; તે
સમચે આપણે આઠમને દિવસે સર્યોદયને સમચે
આ ખાજુની ગાયોને હરી લેવી. હુવે એ નમતો
ગાયો ઠરી લાવરો અથવા પરાજય પામરો અથવા
આપણુને ભાળવીને મત્યરાજ સાથે સધિ કરશે.
અથવા તો મત્યરાજ તે તિગર્તાને પડતા મૂકીને
સતરે પાછો નમરમાં આવ્યો હરો. આથી પોતાની
ભયકર દેખાવવાળી સવ સેનાથી વીટળાઈને તે
પાતાના દેશવાસી ચોડ્દાએ સહિત આપણી સાથે
યુડ્ડ કરવાને અહીં આવી જ રક્ષો હશે ૫૨,૧૫૨
ખેમાંનો જ આ “હોઈ મહાવીયવાન થોડ્દો અચે-
સર યઈને આપણુને જીતવાને અહી' આગ્યે છે.
અથુવા એ સત્સ્યરાજ પોતે પણુ હોય. આથી
આં ને મત્યરાજ આવ્યો હોય કે અજી'ન પોતે:
આન્યો હોય, તાપણું આપણુ સૌખે તેની સાથે
યુડ્ કરવુ' જ એવી આપણે પ્રતિજ્ઞા કરી છે." *
છતાં રથમાં બેઠેલા ભીષ્મ, દ્રોણ, કપ, વિકણુ' અને
અશ્રતામા એ રથિશ્રેષો તથા સર્વ મહારથીએ!
ઝમ આવા સમયે મતમાં ગભરાઈ ગયા છે # અહીં”
યુદ વિના ખીજી ગતિ નથી, માટે સવ મનને
સાવધાન કરો." વજપાણિ ધૈદ્રદેવ અથવા
યમરાજ સુદ્દાં ને આ આપણાં ગોધણુ।ને હરી
જય, તો આપણામાંને “ણુ તેને સ“શ્રામમાં પરા-
જય આપ્યા વિના પાછે હસ્તિનાપુર નય ?*
આ આપણાં બાણથી વીધાઈને ગહન વનમ
નાસી ગયેલાં પાયદળોમાંથી કોણુ જીવતે રહી
શકે એમ છે? કદાચ સશય રહે છેકે, નાસી!
છૂટેલા ઘોડેસવારો જીવતા રહી જાય ખરા )?'૯
દુર્યાધનનાં વચતો સાંભળીને રાધાપુત્ર કણે
આ વચને! કહ્યાં: “ દ્રોણાચાર્યને પાછળ રાખીને
જ આપણું આપણા ઠરાવ પ્રમાણે યુદ્ધવ્યવરથાઃ
કરો.૨૦ એ આચાર્ય પાંડવોના મતને જણે છે;
એટલે જ આપણુને ગભરાવે છે. વળી હુ જોઉં છું
ક, એમતે અર્જીન ઉપર અધિઠ પ્રીતિ છે.૨"
આથી જ અજીં'નને આવતો નેઈને એ તેની
ત્રચસા કરવા માંડે છે 1] આપણું તો એવી ન્ય-
વસ્થા કરી નાખો “કે જેથી આપણી સેનામાં
ભંગાણુ પડે નહિ.** દ્રોણુ તો ઘોડાનો હણુહણાટ
સરખો પણુ સાંભળતાં ધૂજ્? ઊઠશે અને તેથી
આખી સેના ભયભીત થઈને નાસભાગ ઠરવા
લાગશે [| આપણે પરદેશમાં છીએ, આ મહાન
અરણ્ય છે, ગ્રીષ્મત્રયતુ છે અને શનુના તાખામાં
આવી પડ્યા છીએ; તેથી આપણી સેના ભાંગી
પડે નહિ એવી નીતિનો ઉપચોગ કરેો.૨ આ *
આચાય'ને તે પાંડવો! નિત્ય વધારે વહાલા છે તેથી
જ સવાથી પાંડવોએ એમને તમારી પાસે સખ્યા
હડરુ
શ્રામહાભાર્ત-વિરાય્પર્વ-શાહુરણુપર્વર
છે, એ પોતે પણુ એવી જ વાત કરે છે.૨* બાકી
ઘોડાએનો હણુહુણાટ સાંભળીને બીજો કેણુ
અજુંનતતી સ્તુતિ કરવા મ'ડી પડે: ઘોાડાઓતી
તો એ ટેવ જ છે કે, તેઓ ચાલતા હૉય “કે કોઈ
સથળે ઊભા હોય તોપણુ તેએ હણુડુણાટ કર-
વાના જ.ચ૫ પવતો તો સહદેવ વાયા જ ફરે; વર.
સાદ નિત્ય વરસ્યા કરે અતે સેધની ગજનાએ।
પાણુ વારેવારે સંભળાયા કરે.૨* એવું તે રુ' કર-
વાતુ' હેય દ તેમાં પાથૈનાં વખાણુ કરવાતુ' શુ
પ્રયોજન ? કેવળ અજીંનતું' ભલું કરવાની ઇચ્છા
સિવાય અયવા આપણા તરક્ દ્વેષ કે રોપ, એ
સિવાય બીજી એમાં શુ' પ્રયાજત હોય ₹*” ખરે;
આચાર્યો તો દ્યાછુ હોય છે, જ્ઞાતી હોય છે અતે
હિ'સામાં પાપ નેતારા હોય છે. આવા મહાત
ભયના સમયે એમની “દાઈ રીતે સલાહુ લેવાય
નહિ.ચ“પડિતો તો જતજાતતાં ભવતોમાં, સભા-
સ'ડળોમાં અને ઉપવનેમાં અનેક નતની વાતો
કહેતા હોય ત્યાંજ રોભે |*“ વળી પ'ડિતો તો
જતમડળામાં નઅતભજવની અતેક આથયંકારી
વાતો યતી હોય-અને યજ્ઞનાં આયુવરૂપ કપાલ
આદિતું આસાદત તથા પ્રોક્ષણુ વગેરે ઘતાં હોય,
કયાં# રોભે |?” વવારામાં વળી જ્યાં બીન્ન
મતુષ્યોતાં છિદ્રો નેવામાં, માણુસોનાં સ્તાનાદિક
કાર્યોના દોષો કાઠવામાં, હાથી, ધોડા તમા ર્યમાં
મેસીને ફરવામાં, ગધેાં, ઊંટ તયા ઘેટાંબકરાંતી
ચિકિત્સા કરવામાં, ગોધસઞમાં, ધરતા આમલા
ગંમણામાં તથા ઝુખ્ય દ્રાર ઉપર બલિદાનો! ૂક-
વામાં)
બત્રતા રોયો વીખુવામાં
આથી શત્રુખાતી સિ,
હ ક ને એવી “નતન
મા ની વવકરી શકામ.* 3 રોતાને ટ
પ્રો, માધોતે વચને રખો દ
નિતાડ આદિ સરકાર કરવામાં અને
#પડિતા રોને !2**૨* | ગ કોતેષ પણુ તુપાત્ર છે, તેપી
પડિતોનેવેમળા | ખૂદલા સહસ રરમમૃઢોને રડીડર
નીવિત્મ1રધા કરે “ક, | એ
સે
રક્ષકો ગોડેવી દો, એટલે ત્યાં રહીતે આપણે
શત્રુઓની સાચે યુઠ્ઠ કરીએ.**
ઇતિ શ્રીમહાલારતમા વિશાટપર્વા'તચત ગોહરણુપતમાં “ રૈતર-
ગોત્રહમા દર્યોધનવાક્ય' નામને! અધ્યાય ૪૭મો સમાપ્ત
ઝધ્યાય ૨૮૫ો
કણ્તી બડાઈ
॥ વણ ગવાત॥
સર્જાનાયુષ્નતો મીતાય્ સત્રસ્સાનિય સથવે |
અયુજમનતમેવ સવા શેવાનવસ્થિતાન ॥ ૨ |!
ઠણું બોલ્યોઃ મને ત] તે સર્જ આયુષ્માનો
ભયભીત થયૈલા, ગભરાઈ ગયેલા, યુદ્ધ તરફ અસ્ચિ-
વાળા થયેલા અને સર્વશઃ અસ્થિરચિત્ત બની
ગયેલા લાગા છે. આ સામે મત્યયજ આગવો
હશે ઠે અજુ'ન આગ્યો હરો, તોપણુ ઠિતારા
જેમ સમુદ્રને અટકાવી રાખે છે, તેમ કુ તેતે
અટકાવી રાખીરા.૨ મારા ધતુષ્યમાંથી છરેલાં
નમૈલાં પવં'વાળાં ખાણ, ન્યારે સરપની જેમ
સડસડાટ જવા લાગે છે, ત્યારે કરી ચોટ સૂકાં
નથી." મારા હાથથી સોનાનાં છૂટેલાં પીછાંવાળાં
અને અતિ તીક્ષ્ણુ અણીવાળાં બાણ, તીડે। જેમ
વૃક્ષને ઢાંછી ર તેમ પૃથાષુતને ઢાંકી રર.” એક-
બીન્વનાં પીછાંને દ રીતે વળગી રહેલ મારાં
બાસ્ાને દોર ઉપર ચઘાવતાં, મારી ષવેળીઓનો
જે શબ્દ થાય; તે બે મેરીઓ સાથે વાગવાથી
છતો! શબ્દ થાય તેવા તમે સાંમળરો, આ તેર
વરસ સુધી સ્વસ્થ રહેગા અજન યુડ્ને માટે
ઉત્સુક થઈ રલો હશે, તેથી આ મુદ્પા|ં તે મરા
ઉપર જરૂર પ્રહાર કરશે. ગુખૂ॥ન વાવ્રણુતી જેન
તે પણુ માઈ
મહાગાપ॥રી તીડ કણે ક કિ
છે,તો તપ જ
છે. હ ઝે તકેકમી હાઈ તો
રે
અદયાય ૪૯મોા-ફૃપાચાર્યનુ” ભ્રાષણ
પાંખ જેવાં સુવણુ'બાય।ને ચાતરક્ વરસાવુ' છુ',
એટલે આકાશ આગિયાથી છવાઈ ગયેલા જેવુ”
જણારો.* પૂકેં વચતથી સ્વીકારેલુ* ધુતરાષ્ટ્રપુતર
દુર્યોધતતુ' અક્ષય %ણુ, આજે હું સગામમાં
અજુ'નતતે હણીને વાળી દઈશ. જેજે, આજે
વચ્ચેથી કપાઈ ગયેલાં અને આમતેમ જઈ રહેલાં
પૂછરાંવાળાં બાણની આકાશમાં તીડો જેની
ભીડ થઈ જશે | ખળતા ઊંબાડિયાથી જેમ હાથીને
ત્રાસ પોફરાવવામાં આવે, તેમ છું આજે ઇેદ્ર-
વજતા જેવા કઠિન સ્પર્શવાળા અને મહે'દ્રના
જેવા તેજવાળા એ પૃથાપુત્રતે ત્રાસ પોકારા-
વીશ.૫*-૫૨ ડ[સડ જેમ સાપને પકડી લે, તેમ
ડુ' આજે શૂરવીર, અતિર્થી અતે સવ શસ્ન-
પારીએમાં શ્રેઇ એવા એ પૃથાપુત્રને વિવશ કરીને
સ્થમાંથી જ પકડી લઈશ, ખડ્ગ, શક્તિ અને
ખાણુર્પી ઈંધિણાંવાળા અને અસિ સમાન અસલ
નો એ અજું'તરૂપી પ્રોઝ્જ્વલ અસિ જ્યારે
શનુએને ખાળવા માંડશે, ત્યારે હું” અશ્ચના વેગ-
રૈપી પૂ્વવાયુવાળો, રથચકના ધરધરાટરૂપી ગજ'ના-
વાળે, બાભુરરૂપી ધારાવાળા મહાત મેધ સમાન
થઈને એ પાંડવઅસિને ઠારી નાખીશ. સરપો। જેમ
રકદામાં પેસી જય, તેમ ધતુષ્યથી છૂટેલાં ભય-
કરે ઝ્રેરીલા સરપો જેવાં મારાં બાણ, એ પાર્થના
રરૈરમાં પેસી જએ. જેજે, આજે મારાં અત્ય'ત
તેજવાળાં, સોનાનાં પી'છાંવાળાં અને નમેલાં ૫વ'-
વાળાં પાણીદાર બાણુથી એ કુ'તીન'દન એવો
લકાઈ જશે કે, જાણે કરેણનાં શૃક્ષોથી કોઈ પર્વત
ભરાઈ ગચો હાય૫ 9 કવિશ્રેછ જમદગ્ય
પરશુરામ પાસેથી મતે જે વીયવતુ' અસ્ર પ્રાપ્ત
ચયુ' છે, તેના આશ્રય ઠરીને હુ' ઇંદ્રની સાચે પણુ
યુડ્ટ હી શકુ' એમ છુ.પ“ ર્; એની ધનની
યાચ ઉપર વાંદરા ઊભે! છે, તેને તે! હું હમણાં જ
મારા ભાલાથી હણી નાખીશ અને તે ભયકર
૧૭૭
ચિત્કાર કરતે! આજે જ પૃથ્વી ઉપર લોટી પડશે.પ”
માર એ શત્રુની મજ ઉપર રહેલાં ભૂતો મારા
મારથી દિશાઓમાં ભાગવા માંડશે અને તેમની.
ચીસતે! રખ્ઠ ટેઠ આકાર સુધી પહેંચશે.૨*
આજે હુ દુર્થોધતતા હદયમાં ચિરકાળથી રહેલુ તે
શલ્ય અજી'નને રથમાંથી રોળી પાડીને સમૂળગુ”
કાઢી નાખીશ.*૫ છૈ કૌરવો] આજે તમે એ
પૌસ્ષપરાયણુ પરથાપુત્રને રથ વિનાતે। થચેલે। નેશે,
તેના ધોયા મરી ગયેલા જેરે। અને તેને સાપની.
જેમ ફૂંફાડા મારી રહેલો જેશે.૨* કૌરવો જેઈ એ.
તો કેવળ ગોધતને લઈને ચાલ્યા નએ અયવા
જેઈ એ તેો। રથમાં બેસી રહીને મારું યુદ જીએ।.**
ઇતિ શ્રીચહાભારતમા વિરાટપર્વા'તગ'ત ગાહરૃણુપર્વમાં
“હત્તરગે!ત્રહમાં કર્ણવિકત્થન ' નામનો
અધ્યાય ૪૮મો સમાપ્ત
ગધ્યાય ૨૬મો
કુપાચાયષ*તુ' જ્ઞાપણુ
॥છજ ર૧૫
સકવ તવ રાવે ચુર્ર ગૂરતર મત્તિ? ।
નાર્થાનાં પરક્તિ વેત્લિ નાનુવંધમવેણસે ॥ ₹ ।।
કૃપ બોલ્યોઃ હે રાધેય | યુદ્ધના વિષયમાં તારી
મતિ સદેવ ફર હોય છે; પણુ તુ કાય'તુ* સ્વરૂપ
જાણુતો નથી અને તેના પરિણામને પણુ લક્ષમાં
લેતો નથી.પ શાસને આધાર લઈ ને અતેક કપટ-
યુક્તિઓ વિચારઈ છે, પણુ તેમાં યુડ્ઠ એ સૌથી
પાપિઇ છે, એમ પુરાતન શાસ્રવેત્તાએ જણાવે
છે.* દેશ અને ફાળને અતુસરીને કરવામાં આવેડું
યુદ્ધ વિજયદાયી છે, પર'તુ દેશ અને કાળને અતુ-
સર્યો વિનાનુ' યુદ્ધ ફળદાયી થતુ” નથી. આથી જે
પરાક્રમ યોગ્ય દેશકાળમાં કરવામાં આવે છે, તે જ
કલ્યાણુ સાધનાસં થાય છે.૨ એટલે દેશકાળતી *
અવુફળતા અતુસાર જ યુડ્દાદિક કાર્યોનાં ફળને]
વિચાર કરવો ધટે છે. પડિતો કઈ રથ બતાવતાર-
2
૬૮૦
સંહાર કરે છે. એ અજું'તતી સમાન કયો પુસ્પ
છે £** યુત્રથી ઊતરતો શિષ્ય છે એવું ધમ'વેત્તાઓ
જશ છે. આ કારણુથી પણુ અજીં'ન દ્રોણાચાય'ને
પ્રિય છે. હેં કણું ] તે જેમ જૂગટુ' ખેલ્યું હતુ
તે' જેમ ઇંદ્રપ્રસ્થ ઝૂ'હવી લીધુ છે અને તે' જેમ
દ્રૈપદીને સભામાં ખેચી આણી, તે જ રીતે હુવે
લુ' આ અજીંન સાથે યુદ્ધ કરજે. આ તારે મહા-
બુદ્ધિમાન મામો શકુનિ ક્ષત્રિયધર્મમાં પ'ડિત છે
અને દુણ જીમારદાવ ખેલનાસો છે | એ ગાંધારરાજ
ભક્ષે અહી' યુદ્દ કરવા આગળ થાય ! અરે ભાઈ!
અજી'નતુ' ગાંડીવ કઈ પાસા નાખતુ' નથી અને
તેમાંથી ફત, ક્ાપરુ મેતા તથા કલિ પડતા
નથી] એ ગાંડીવમાંથી તો ધોધબધ તીક્ષ્યુ ધાર-
વાળાં ને પ્રજ્વલિત બાણુ। છૂટે છે | ગીધનાં પીછાં-
વાળાં, અત્ય'ત તેજદાર અને પવ'તોને પણુ ચીરી
નાખે એવાં બાસ! ગાંડીવ ધતુષ્યમાંથી છૂટીને
અધ્વચ્ચે અટકતાં તથી, પણુ આરપાર ભેદીને
સોૉંસરાં ચાલ્યાં જાય છે. અ'તકારી કાળ, પવત,
મૃતયુ અને વડવામુખ અસિ કાપે, તો કદાચ કઈ
ખાપ્રીરાખે, પણુ ધન જય"કાપે તો ક'ઈ જ રોષ રહેવા
૨ નહિ. સભામાં તુ' જેમ મામાની સાથમાં ઘૂત
ર જુગાર ર્મનારાએનો પાસો અનુકમે એક, ખે,
ત્રણુ ને ચાર દાજ એ પાડેલ? હેત છે. તેમાં એક દલે?
એટલે કલિ, ખે દાણા એટલે ૬ાપર, ત્રણ દાણા એટલે
ત્રેતા અને ચાર દાણા એટલે ફત-સત્ય. હવે વ્રત ર્મ-
વામાં પાચ પોતાની મહેર અતે પાંચ સામે રમનારા
ની મહોર દાવમાં ચૂકવામાં આવે છે. પછી પાસે! નાખે
છે, તેમાં ને એક દાણૂ। ઉપર આવે છે, તો પોતાની
મહેોરમાંથી એક જ છતે છે, બે દાણા ઉપર્ આવે છે,
ઘ્યારે ખીન્વની બે અને પો]ાતાતી એક જતે છે. ત્રણુ
દાણુદ ઉપર્ આવે છે, સારે ખીન્નની ત્રણુ અતે પોતાતી
ત્રણુ મડોર્ જતે છે અનૅ ચાર દાષ્યા ઉપર આવે છે
જ્રારે પોતાની તથા સામાની સઘળી મડોરા જતી નાય
છે. આ પ્રમાણે ઉત્તરોત્તર જેમ અધિક દાણા પડે છે,
તેમ અધિક જય થાય છે, પણુ કલિ-એક દાણો પડ-
વામાં જય નથી. જાડ્ત નીસડેટ
શ્રીમહાભારત-વિરાટ્પર્વ-ગ્ાહરણપવરે
રમ્ધો હતો, તેમ હવે એ સુબલપુત્રથી સુરક્ષિત
રહીનેતુ' આ સ મામમાં પણુ યુદ્ધ કર.૨૫-5 યુડ-
ની ઇચ્છા રાખનારા બીન યોદ્ધાઓ ભલે યુદ્ધ કરે,
ડું તો! ધન'જય સાથે યુદ્ધ નહિં કરું, જે પય"
રાજ કદી ગાયો। છોડાવવા સામે! આવરે, તે! જ
અમારે તેની સાથે યુદ્ધ કરવું નેઈશે,૨*
ઇતિ શ્રીમહાસારતમાં વિરાટ્પર્વા'તગ'ત ગાહરણુપર્વમાં “ ઉત્તર-
ગાગહમાં અશ્વત્ધમાતા વચને ' નામને! અધ્યાય ૫૦ સો સમાધિ
અધ્યાય પરમો
ભીખ્મે સાંત્વન કયુ”
॥ મીઘ્ન ૩વાય ॥
તાળું ૧૬૧તતિ ષે ટ્રૌળિ, ૪૧: સાખ્યસુપશ્યજિ |
જળર્ત ઘાત્રધમળ જેવ થોજમિચ્છતિ ॥₹॥
ભીષ્મ બોલ્યા : આ દ્રોણુપુત્ર યોગ્ય જ કહે
છે. આ કૃપાચાર્ય પણુ ઉત્તમ જ કહે છે. એક
આ કર્ણ, જ 'ડૅવળ ક્ષાત્રધમ'થી યુદ્ધ કરવાની
ઇચ્છા રખે છે.પ વિઠ્દાત ઝ્ુસ્મૈ આચાર્યને રોષ
રવો ચોગ્ય નથી. દેશકાળને જેઈ ને જ યુદ્ધ કરવુ”
જેઈએ એમ હુ માતુ છુ.૨ જેતા સૂય" જેવા
તેજસ્તરી તથા પ્રહાર કરનારા પાંચ શતઞુએ છે, એ
શત્રુઓનો ઉદય થાય ત્યારે પંડિત મતુષ્ય પણુ
“કેમ મૂઝવણુમાં ન પડે #* સવ ધમ'વેત્તા મતુષ્યા
પણુ રવાથ'ની વાતચાં મૂઝાઈ પડે છે. આથી હે
રાજન્] તને ને મારું બોલવું સ્યતુ' હોય, તો
હુ' તને આ વચને! કહીશ.” ઠણુ' તારી આગળ
આચાર્યની નિદા કરનારાં જે વચન કહ્યાં છે; તે
તો! આચાર્યમાં તેજ પ્રક્ટાવવા માટે જ છે. તો
આચાયમુત્ર અથ્રત્યામા તે માટે ક્ષમા હરે; કેમ કે
અત્યારે આપણી સમક્ષ મોટુ કામ આવીને ઊભુ
છે, ન્યાં કુ'તતીન'લન અજી'ન સામે! આવી ઊમો
છે,-ત્યાં આ વિરોધ કરવાનો સમય નથી. તો
તમે; દ્રોણાચાય અને કૃપાચાર્ય આ માટે કમા
કરા.* આદિત્યિમાં જેમ પ્રભા રહી છે; તેમ તમા-
અધ્યાય પરમો!-વનવાસનાં વર્ષોનો! નિર્ણય અને વ્યહર્ચના
5૮૧
શમાં અગ્રવિદ્યા રહી છે. ચદ્રમાં રહેલી સૌદય-
ઉકમીને જેમ સર્વથા દૂર ઠરી શકાય એમ નથી,
તેમ તમારામાં રહેલાં ષ્રહ્માતેજ અને બ્રહ્ષાસ્ન પણુ
સર્વદા અક્ષય છે. કેઈ એક મનુષ્યમાં ચારે વેદોતુ
શાત હેય છે, તો બીન્ન “કોઈમાં સમમ ક્ષાતતેજ
હ્વોય છે; પણુ તે બ'ને સંપૂર્ણપણે આ દ્રોણાચાર્ય
અતે તેમના પુત્ર અથત્યામા સિવાય, બીન્ત કોઈમાં
શાં હોય એવુ” અમે સાંભઠ્યું નથી.? “હેરાજન્!
વેદો, પુરાણી અને પુરાતન ઇતિહાસના જ્ઞાત-
માં એક જમ્દસિપુત્ર પરશુરામતે બાદ કરતાં કોણ
દ્રેલાચાય'થી ચડી જાય એમ છે?” વેદોતું
શાન અને બ્રહ્માસ્ એ બ'તે બીજા કોઈમાં પણુ
એફસાથે રહેલાં જેષામાં આવતાં નથી. તે!
આચાયંપુત્ર ક્ષમા આપે ] આ સમય પરસ્પર
ગઝ્યડવાતો નથી. આપણે સર્વ એક થઈને આ
સામે આવેલા ઇંદ્રપુત્ર સાધે યુદ્ધ કરીએ. વિદ્વાન
પંડિતોએ સેનાના વિનાશનાં જે કારસો! વર્ણવ્યા
છે તેમાં પરસ્પર કાટફૂટ એ સૌથી ઝીખ્ય કારણુ
છે. વિદ્દાના એને મહાપાપરૂપ માને છે." ૨
અશ્વથામા બોલ્યો: હે પુસ્પસિ' | અમારાં
ગયાયયુક્ત વચનોની તમારે આમ નિંદા ત કરવી
જોઈએ. ગુજ દ્રોણાચાચે' તો રોપથી ઘેરાઈ ને જ
અજુનના ગુણિ। ગાયા છે.*” શત્રુતા પણુ ચુસ
ણણ કરવા, ગુસ્તા પણુ દોષો! હોય તે! તે કહી
કેવા અને પુગતે તથા રિષ્યને તો સર્જથા સવ
કરયત્ને હિતકારી હોય તે જ કહેવુ”, એવો શાસ્રતા
નિયમ ફ્ર,પ્ષ
ફર્થોધન બોલે ૬ હે આચાર્ય | આ કર્ણને
ક્ષમા આપો. અહી' શાંતિ થાય એમ કરો.
આચાયૅ જ વચને કહ્યાં છે, તે રાષથી કહ્યાં છે,
દ પડાવવાને નથી જ કહ્યાં એ છું જણુ'છુ.
વૈશ'પાચન બોહયા : આમ ઠથા પછી હે
ન્સ્સ્ગ્સ્્સ્ઝ્્સ્્્્્્ક્ક્નઃઃઃ
ભારત | કણું, ભીષ્મ અને મહાત્મા કૃપાચામ
સાથે દુર્યોધને દ્રોણગુસ્ની ક્ષમા - માગી, ત્યારે
દ્રોણુયુરુમે આ પ્રમાણે કહ્યું.
દ્રોણુ બોલ્યા : શાંતનુપુત્ર ભીષ્મે પ્રથમ કહ્યું કે,
'ભેદ ત પાડવો ને ક્ષમા રાખવી ' તે વચનથી જ
છુ પ્રસન્ન થચે। છુ. માટે હવે યુડ્નીતિની ગ્યવરથા
કર.““૫“ સૃત્રામમાં પૃથાપુત્ર અજુષ્ત મોહ
“ક સાહસ કરીને દુર્યોધન ઉપર ચડી આવે નહિ,
એ પ્રમાણે યુદ્ડનીતિની વ્યવસ્થા કરે।.૫* ધૃત'જચ
વતવાસનાં તેર વર્ષ પૂરાં થયા વિતા કદી પણુ
દેખા દે જ નહિ અતે ગોધત પાછુ મળશે નહિ,
ત્યાં સુધી એ આજે ક્ષમા પણુ કરરે જ નહિ,**
આથી ધૂૃતરાષ્ટ્રપુત્રો ઉપર એ ધસારે। કરે નહિ અને
આપણી સેનાને એ હાર આપે નહિ, એ પ્રમાણે
યુદ્ધનીતિની વ્યવસ્થા કરે।..૨૫ હુવે હે ગભાન'દન |
દુયૌધતે અજ્ઞાતવાસના સમય સબધમાં જે
વચત કહ્યું છે, તેના તમે વિચાર કરીતે યધાથ
ઉત્તર આપ્ો.**
ઇંતિ શ્રોમહાભારતમાં વિરાટપર્વા'તગ'ત “ ઉત્તરગાગ્હમાં ગોહ-
શ્ણુપવ*મા દ્રોણુતા વાકય ' નામને! અધ્યાય ૫૬ મે! સમાસ
ઝૃષ્યાય પરમો
વનવાસનાં વર્ષોનો સિણુ'ય
અને વ્યૂહરચના
॥ મીઘ્ન ૩વાવ ॥
વળા વાછાથ ગુગ્મતે ગુદા વિતા નિ અ ।
જધેાતાશ માતાથ નલત્રાળિ મદાસ્તધા ॥ ૨ ॥
જીષ્મ બોલ્યા : કલા, ઠાછા, ઝુઠ્ઠ', દિવસ,
પક્ષ, માસ, નક્ષત્ર, મડ, તું અને સ'વત્સર એ
સૌના યોગથી કાળગણુતા થાય છે અને એ રીતે
હાળવિભાગ પ્રમાણે કાળચક ચાલ્યા ડરે છે.૫**
તેમાં કાળતા અતિરેકથી અને તક્ષમોના વ્યતિ-
કમને લીધે જે ભેદ પડે છે, તે દૂર કરતરાને મારે
પ્રલેક પાંચ પાંચ વર્ષે બબ્ગે માસ ઉમેરવામાં
૬૭૮
શ્રીમહાભારત-વિરાટપર્વ-ગાહરષૂપર્વ
“તા વચત માત્ર ઉપર યુદ્દ કરવાને તૈયાર થઈ જતા
નથી * ઊ'ડું' વિચારતાં આપણે એ પાથ સાથે
યુદ્ધ કરવાને સમર્થ તથી. ને, તે એકલો જ કુરુઓ
ઉપર ચરી આન છે. એણે એકલાએ જ ખાંડવ-
“વનમાં અસિને તૃપ્ત કર્યો હતો." એણું એકલા-
એ જ પાંચ વર્ષ સુધી બરહ્મચય' ધારણુ કયુ'' હતુ.
એણેુ એકલાએ જ સુભદ્રાને રથમાં બેસાડીને કૃપ્ણુને
કંદ્યુડ્તુ' આહ્વાન આપ્યું હતુ .૫ એણે એકલા-
-એે જ ઠિરાતરૂપમાં રહેલા ભગવાન સદર સાથે યુદ્ધ
ક્યું' હતુ. આ વતમાં જ એ પૃથાપુત્ર એકલાએ
હુરૃણુ કરાયલી કૃષ્ણાને પાછી જતી હતી.” વળી
એ એકલો જ પાંચ વર્ષ સુધી રહીને ઇંદ્ર પાસેથી
“-અસ્રવિઘયા શીખ્યો છે. ખે એકલાએ જ રિપિઓને
"તીને કુરાન યશ ફેલાન્યો છે.“ એ રિપુદ્મન
અજીં'ને એકલાએ જ સ ચામમાં અત્યત દુર્જય
એવી ગાંધવોની સેના સામે જઈ ને વેગપૂવક
શધ્વરાજ ચિત્રસેનને જીત્યા છે.“ વળી દેવે! પણુ
જમતો વધ કરી શકે એમ નહેોતુ', એવા નિવાત-
કૅવચા તથા કાલખ'જે નામના દાનવોતે એણે
રણૂમાં શાળી નાખ્યા છે.પ” પૂવે' આ પાંડવો માંના
એકએક ભાઈ એ સર્જ ભૂમિપાલોને વશ કર્યા છે.
«યારે હૈ કર્ણ | તે” એકલાએ પૂર્વે થુ કામ ક્યુ”
છે#"* અરે। ઇંદ્ર પણુ પ્થાયુત્ર અજીત સાથે
સ'ત્રામમાં યુદ્ધ કરવાને થોગ્ય નથી, ત્યારે તુ”
તેની સાથે યુદ્ધ કરવાને તલપી રહ્યો છે! તારી
આ ધઘેલછાતુ' ક'ઈ આસડ કરવુ' જેઈએ. તુ*
તો જમણા હાથ ઊચા કરીને, તેને ખિજયેલા
ઝેરી સાપતા જડબામાં મૂકવા ઠરે છે અને
તજની આંગળી વડે તે સાપની દાઢ કાઢી લેવા
ઇચ્છે છે.-* અયવા તો તુ' વતનમાં વિચરતા
સમદમત્ત માતમ ઉપર વમર અકુરો એકલો
જ ચડીને નમર્માં જવાને ઇચ્છે છે.૫૫*
અથવા ચીથરાં વીંટાળીને ધીથી લદબદ થઈ ને
તુ' ઘી, મેદ અને વસા હેોમવાથી ભડભડી,
રહેલા અસિની મધ્યમાંથી પસાર થવાને ઇચ્છે
છે." પોતાને ગળે મોરે પહાણે! બાંધીને તથા
શરીરને દારડાંથી લપેટીને કયો. માણુસ બે હાથે
સમુદ્ને તરી જવાતું સાહુસ કરે? એમાં પુસા"
તન પણુ શુ રહુ છે?પ* હૈ કણુ' | અસ્નવિઘાને
નહિ નણુનારો અતે અત્યત દૂબ'ળ એવે જે
પુર્ધ અસ્રવિઘામાં નિપૃણુ અને અત્યત બળવાતં
એવા આ પાથ સાથે યુદ્ઠ કરવાને ઇચ્છે છે, તે
મૂખ' જુડ્ડિનો જ છે.” અહીં આપણું જ &પટ
કરીને એને તેર વરસ સુધી વતમાં ધકેલી પૂડયો
હતો; પણુ હવે એ સિહ બધનમાંથી છૂટ્યો છે
અને આપણુને "કોઈને બાજી રહેવા દેરો નહિં.“
જેમ કૂવામાં અશિ લપાઈ રહે, તેમ અજીંન
એકાંતમાં લપાઈ બેડો હતો. તેતી આગળ અન-
ણુતાં આવી ચડીને આપણે ભારે ભષમાં ભરાઈ
પડ્યા છીએ.“ આ રણમાં કહોર પથાપુત્ર સામો
આવ્યો છે, એટલે આપણે સાથે રહીને તેતી સાથે
યુડ્ડ કરીએ. આ સૈનિકે પણ ખખ્તરો તથા
આયુધે સજીને વ્યૂહબદ્ધ થઈને ઊભા રહે।.૨* હૈ
કર્ણ | તુ, દ્રોણ, દુર્યોધન, ભીષ્મ, અશ્ચત્યામા
અને હુ' એમ આપણે સવે પાથ'તી સામે યુદ્દ
કરીએ. તુ' એકલે! કઈ સાહસ કરી ગેસીશ નહિ
વજપાણિ ઈેંદ્રના જેવા ઉત્મૃત્ત અને દઢનિથ્યી
એ પાથ* સામે આપણું છ ર્થીએ એક સાથે
રહીને યુદ્ડ કરીશું તે।જ તેતી સામે ટપી
શકીશુ.૨૪૨૨ ત્ સૈન્યોને વ્યૂહુભડ્ડું કરો, પરમ
ધતુર્ધારીએ સજ થઈ જએ અને જેમ દાનવો
ઇંદ્ર સામે યુદ્ધ કરે; તેમ આપણે રણુસ મામમાં
અજન સામે યુદ્ધ કરવા તત્પર થઈએ.*-
ઇતિ કૌમહાભારતમાં વિરાઢપર્વા તગત ગાહરણુપવ'મા
“કત્તરગાત્રહમાં કૃપાચાર્યનદ વચન ? નામને
અધ્યાય ૪૯ સા સમાસ
અધ્યાય પ મા-અશ્ચત્યામાતુ' ભાપણ
દૃહ્હૃ
સષ્યાય પવતો
અશ્ચત્થાસાતું” ભાષણ
॥ મ્રત્યામોવાન ॥
સનતાવગ્િતા પાવો ત વ તીમાંતરં નતા 1
ન શાસ્તિતપૂ ત્રાજવે સ વર્ષ સિજ્ત્યસે | ૨ ॥
અશ્વત્મામા બોલ્યો $ અલ્યા ઠણું ! હજ તો
આપણે ગાયો જતી નથી, તે હજી ખીજ સીમ-
માં ગઈ નથી, તેમ ૩૨% હરિતનાપુરમાં પહોંચી
નથી અતે તું શેની આ બડારો। મારે છે #"
રરાએ તો અનેક સ'ચામો! જીતીને, પુષ્કળ ધત
મેળવીને અને શગુસેનાને હરાવીને પણુ પાતાના
પરાકેમતી કશી લાબીચોડી વાત ડરતા નથી.*
અચિ ખોલ્યા વિતા જ બાળે છે, સૂય' મૌત
રહ્ીતેજ ઝળહળે છે અને વસુ'ધરા જરા પણુ
ઊંકારા વિના જ સચરાચર લેોને ધારણુ કરે છે.*
જે જે ક્મૌથી ધન સ'પાદન ઠરી શકાય અને જે
જે કર્મો કર્યાથી દૂપણુ ન લાગે, તે તે કર્મો સ્વય-
ભૂ ખભ્ષાએ પોતે જ ચારે વર્સાસ માટે નકી કર્યા”
કે.“ બાહાણે તેદોતું” અધ્યયન કરીને યજ્ઞ કરવા
ત્થા કરાવવા, ક્ષત્િયે ધતુવિ'ઘાનો અભ્યાસ
ફરીને યજ્ઞ કરવો, પણુ કરાવવો! નહિ.* વૈર્ચે
ખેતી વગેરેથી દ્રન્યાપાજન કરી વેદોક્ત કર્મ
કરવાં. શૂટ્રે નેતરની જેમ નમ્ર રહીને તેમ જ વદન
આદિ કર્મ કરતા રહીને ત્રણે વર્ણની નિત્ય સેવા
કરવી.* સાસ્રાતુસાર વત'તારા મહાભાગ્યરાળી
પુસ્ષા આ આખી પૃથ્વી ઉપર વિજય મેળવે છે,
છતાં ગુણુરહિત ગુસ્જનાનું' અપમાન નહિ હરતાં
તેમનો સત્ાર કરે છે.” નૂમટાથી રાજ્ય મેળવી-
સે કયો ક્ષત્રિય સ'તાષ લઈ રાકે વાસ પણુ આ
ધૂતરાષ્ટ્રપુત્ર દુચોધત તે! એવે! જ કૂર ને નિલ
છે 1“ વળી પાર્ધીની જેમ છેતરપિ'ડી અને છળ-
કપટથી ધન મેળવીને કયો વિચક્ષણુ પુસ્ષ પોતા-
ની બકાઈ હાંકે“ અહ્યા આ 1] આ તે' જે ધન
હુરી લીધું છે, તે ધનજ્ય, નકુલ 'કે સહદેવ
એમાંથી કોની સાથે દ્વેર્થયુડ્ કરીને જ્યું છે?પ*
તે' ક્યા યુદ્ધમાં યુધિષ્િરને જીત્યો છે ? કયા યુદ્ધમાં
તે' શ્રેઇ બળવાન ભીમતે હરાવ્યો છે ? પૂવે' તે'
ક્યા સશ્રામમાં ઇંદ્રપ્રસસ્્થ ઉપર વિજય મેળન્યો
છે?પપ એ કુક્મી' | તે' કયા યુદ્ધમાં દ્રૌપદીને
જતી હતી કૅ તે રજસ્વલા હતી ત્યારે તેને એક
વન્નભેર તે" સભામાં ખેચી આણી હતી ?"* હે
સૂત | ધનલોભી માણુસ જેમ ચ દનતું મૂળ કાપી
નાખે, તેમ તે ધનના લોભ વડે એ પાંડવે।તુ' મૂળ
કાપી નાખ્યું છે. તેમતુ' રન્તય જુગારથી હરી
લીધુ' છે. વળી તેઓને દાસ બતાવ્યા, ત્યારે વિદુરે
શુ' કહ્યુ હતુ' તે તુ' સભાર.૫* માણુસો અને કીડી
તથા કીડા આદિ ખીન્વ જીવો પણુ પોતાની
શક્તિ પ્રમાણું અજ્ીક મર્યાદા સુધી જ શાંતિ રાપમે
છે. એટલે દ્રૌપદી ઉપર વીતેલે આ અત્યાચાર
અજી'ન સહન જ ઠરી શકરો નહિ.“ આ ધન”
જય ધૃતરાષ્ટ્રપુત્રોના નાશ કરવા માટે જ પ્રકટ
થયો છે; ત્યારે તું' મોરો ડાહ્યો થઈને આડ'બર
કરીને બોલવા ઇચ્છે છે ! જયશીલ અજીત વેરનો
છેડા આણુશે અને આપણામાંથી કાઈને બાછી
રાખરો નહિ." એ કુ'તીપુત્ર ધત'જય દેવે,
ગર્વ; અસુરો અને રાક્ષસો સામે લડતાં પણુ
ભયથી પાછો હડે તેમ નથી.” ગસ્ડ જેમ ઝાડ-
નો ખોડો કાઢીને વેમપૂર્વક આગળ ધસે છે, તેમ
આ અજીત પણુ અતિ કોધમાં આવીને જેતા
ઉપર તૂઢી પડરો, તેતો ધાણુ કાઢી નાખરો અને
ઝપાટાસેર આગળ ધસરો.'* વીર્યમાં જે તારાથી
વિરોષ છે; ધતુવિ*ઘામાં જે દેવરાજ ઇંદ્ર સમે! છે
અને યુદ્ધમાં જે વાસુદેવ સમાન છે, તે પૃથાન'દત-
ને ઢાણુ ન પૂજ ઈ“ એ દેવે! સાથે દેવાની વિધિએ
યુડ્ડ કરે છે; એ મતુષ્યોની સાથે મતુષ્યેતી
વિધિએ યુડ્ડ કરૈ છે અને એ અસત અસોથી
૧૮૦
સાર કરે છે, એ અજીંનનતી સમાત હયો યસ્ય
છે ?5* પુત્રયી શેતરતે શિપ્ય છે એવું ધમ વેત્તાઓ
જણે છે. આ કારણુથી પણુ અજું'ન દ્રોણાચાય'ને
પ્રિય છે. હૈ હણું | તે' જેમ નૂમટુ' ખેલ્યું હતુ,
તે' જેમ ઈંદ્રપ્સ્ય ઝૂ'હવી લીધુ' છે અને તે જેમ
દ્રેપદીને સભામાં ખેચી આણી, તે જ રીતે હવે
હુ' આ અજીત સાથે યુદ્ધ કરજે. આ તારે મહા-
બુડ્દિમાન મામો! શકુનિ ક્ષત્રિયધૂમ' માં પ'ડિત છે
થીમહાલારત-વિરાટપરવ-ગાહુર્ળૂપવર્ર
રમ્યો હતો, તેમ હવે એ સુબલપૃતરયી સુરક્ષિત
રહીને તુ' આ સ'મામમાં પણુ યુદ કર.*પ-૨ યુદ
ની કશ્છા રાખતારા બીશ્ર યોડ્દાઓ ભલે યુડ્ કરે,
કુ તો ધન'જય સાથે મુડ નહિં કક, એ મત્પ*
રાજ ઠદી માધો! છોડાવવા સામો આવરે, તો જ
અમારે તેની સાથે યુદ કરવું' નેઈરો.**
ઘતિ કોમહાસારતમાં વિરાસ્પર્ડાં'તગત ગોઉડણુપવ માં “ ઉત્તર-
ગોતહમાં ગશ્ત્મામાતા વચતે 'તામતો અધ્ય પ૦ ઝો સમાસ
અતે દુષ્ટ નુમારલવ ખેલનારો છે | એ ગાંધારરાજ અખ્યાય પશ્યૉ
ભક્ષે અહીં” યુડ્ કરવા આગળ યાય | અરે ભાઈ! ભીષ્મે સાંત્વન કયુ”
અજીં'નતુ' ગાંડીવ કઈ પાસા નાખતુ' નથી અને ॥ મીછણ સ॥ ॥
તેમાંથી *કૃત્ત, દ્રાપર, ત્રેતા તથા કલિ પડતા
નથી એ ગાંડીવમાંયી તો ધોધખ'ધ તીક્ષ્ણુ ધાર-
વાળાં ને પ્રન્તલિત બાણુ। છૂટે છે 1 ગીધનાં પીછાં-
વાળાં, અય'ત તેજદાર અતે પવ'તોને પણુ ચીરી
નાખે એવાં ખાણ ગાંડીવ ધનુપ્મમાંથી ખૂીને
અયવશ્ચે અટફતાં નથી, પણુ આરપાર ભેદીને
સોસરાં ચાલ્યાં નનય છે. અ'તકારી ફાળ, પવન,
સૃત્યુ અતે વડવાઝ્ુખ અસિ કાપે, તો હદ્યચ કઈ
બાષ્ઠીરાખે, પણુ ધન'જય હોપે તો કઈ જ રોપ રહેવા
૬ નહિ, સભામાં તુ' જેમ મામાની સાયમાં ઘૂત
- જુગાર ર્મનારાએતો પાસે! અતકમે એક, ખે,
નણુ ને ચાર દાણાએ પાડેલો હોય છે, તેમાં એક દાણા
એટયમે કલિ, ખે દાણા એટલે &ાપર, ત્રણુ દાણા એટલે
ત્રેતા અને ચાર દાણા એગલે કૃત-સત્વ. હવે ઘૃત રમ"
વામા પાંચ પોતાતી મહોર “નને પાચ સામે રમનારા
ની મહેર દાવમાં મૂકવામાં આવે છે. પછી પાસો નાખે
છે, તેમા ન એક દાણા ઉપર આવે છે, તો પોતાની
મહેોરમાથી એક જ જતે છે, ખે દાણા ઉપર આવે છે,
ત્યારે ખીત્નની બે અને પોતાની ગએક જતે છે. ત્રણુ
દાણા ઉપર્ આવે છે, સારે ખીન્નની ત્રણુ અને પોતાની
ત્રણુ મડોર છત્તે છે અને ચાર દાણા ઉપર આવે છે
ડારે પોતાની તથા સામાની સવળી સડેરા છતી જાવ
છૈ. આ પ્રમાણે ઉવરતર જેમ અધિક દયા પડે છે,
સમ અધિક જય થાય છે, પણુ કઘિ-એક દાણેપ પડ
વામાં જય તથી વરિત નીસક્ઠ
તાધુ ૧૩૧ત્તિ વૈ દ્રીળિઃ ૪૧: સાખત્તુયશ્યતિ |
જસ ણાકધમળ જેર યોજૂમિન્છસિ 1 ?॥
ભીષ્મ બોલ્યા : આ દ્રોણુપૃત્ર યોગ્ય જ કહે
છે. આ કૃપાચાય પણુ ઉત્તમ જ ઠહે છે. એક-
આ ડણું જ “વળ ક્ષાષગગ'થી યુદ્ધ કરવાની
ઇચ્છા રાખે છે.* વિદ્દાન પુસ્ષે આચાર્યને દોષ
રવો! યોગ્ય નથી. દેશકાળને જેઈ ને જ યુડ્દ કરજ”
જેઈએ એમ ડુ માત' છુ.૨ જેતા સૂય" જેવા
તેજસ્ત્રી તથા પ્રહાર કરનારા પાંચ રાગુઓ છે, એ
શત્રઓતો ઉદય થાય ત્યારે ષડિવ મનુષ્ય પણુ
“કમ મૂંઝવણમાં ન પડે 2 સત ઘમ'વેત્તા મતુષ્યો
પણુ ર્વાથ'ની વાતમાં મૂંઝાઈ પડે છે. આથી હે
સજન્] તતે બે મારું ગે! શ૬ સ્થ હેમ, તે?
છુ' તને આ વચને કહીશ.” ઠણું તારી આગળ
આચાર્યની નિદા કરનારાં જે વચન કલા છે, તે
તો આયચાર્યમાં તેજ ગકટાવવા માટે જ છે. તેા
આચાર્યપુત્ર અથતામા તે માટે ક્ષમા કરે; કેમ કૅ
અત્યારે આપણી સમક્ષ મોટુ' કામ આવીને ઊજી
છે.“ જ્યાં કુ'તીન'દત અજીત સામો આવી ઊષા
છે,-ત્યાં આ વિરોધ કરવાનો સમય નથી. તે
તમે, દ્રોણાચા્ષ અને કૃપાચાય આ સાટ ક્ષમા
કરા.* આદિત્યિમાં જેમ પ્રભા રહી છે, તેમ તમ
અધ્યાય પરપેોદ-નવાસનાં વર્ષાનેદ નિ્ય અતે વ્યહરચના ૬૮૬
શમાં અગ્રવિદ્યા *ડી છે. ચદ્રમાં રડેવી સોશ્ય- ભારત! હણ, ભીષ્મ અતે મહાતમા કૂપાચાયષં
લમીને જેમ સવથા દ્ર કરી શકાય એમ તથી, સાધે દર્યોપતે ડ્રોગ્યુક્ની કમાં માતી. ત્યારે
તેમ તમારામાં રહેલાં બ્રસતેજ અને પજ્ષાપ્ર પછ : દ્રોણડડએ આ પ્રમાપ] ઠથુ.
શકંદા અક્ષય છે. દોઈએક મતુવ્યમાં ચારેવેદોનું દ્રોગુ બોલ્યા : રાંતતુપુત ભીષ્મે પ્રયમ કશું ફે,
શાન દામ છે, તો બીન જાઈમાં સમમ ક્ષામતેજ 'જેદ ન પાશ્વો ને કામાં રાપવી ' તે વચતધી %/
રોય છે; પગ તે બતેસપૂણપધે આ દ્રોશાચામં ' હુ સલલ થયે! છુ. માટે હવે યુડ્તીતિની વ્યવાયા
અતે તેમના પૃષ્ર અથામાં સિવાય, બીન કોઈમાં કરા.પ૦૫ સ'મામમાં પૃધાપુત્ર અજીત મોહ
શાં હોય એવુ” ગે સ/ભઠયું તથી.” *છેરાજના! “ક સાહસ ઠરીને દુર્ધાવન ઉપર ચડી આવે નવિ,
વેદાતો, પુરા અતે પુરાતન ઇતિકાલતા શાન એ કમાખે યુડતીતિની વ્યવક્થા કરે.“ ધત'જમ
માં એક જમદિપુત્ર પરકષુરામતે ખાદ કરતાં દાં વતવાસતાં તેર વષ પૂરાં થયાં વિના ઠરી પણુ
દ્રોગાચા'થી ચડી જય એમ છે?૦ વેદાતું | દેખા દે જ નહિ અને શોધન પાણું' મળશે તહિ,
જ્ઞાન અતે બલ્ઞાત્ર ગ બતે બી-્ત “દાઈમાં પણુ સમાં સુડી અ આજે ફામાં પણુ કરશો જ નહિ.**
એડસાથે રહેલાં જેતામાં આવતાં નથી. તો આથી ધતરાષ્ટ્રદુપો ઉપર એ ઘસારા કરે નહિ અતે
આચામપૃત્ર શમાં આપે! આ સમમ પરસ્પર આપલી સેતાને એ હાર આપે નહિ, એ પ્રમાણે
ઝાઘ્વાતો તથી, આપણું સધ એક યઈને આ યુડ્દતીતિની વ્યવસ્મા કરા.૨૫ હવે હે ગગાન'દન |
સામે આવેલા ઇંદ્રપૃત્ર સાથે યુડ્ડ કરીએ. વિદ્દાન દુર્યોધને અત્તાતવારાતા સમય સબધમાં જે
પંડિતોએ સેતાતા વિતાશનાં જે કાસ્તા વણુવ્યાં વચન કહ્યું છે, તેતો તમે વિચાર કરીને ચયા
છે, તેમાં પરસ્પર કાટફૂટ એ સોથી થુષ્ય કારણુ ઉત્તર આપો.** ર ર
જતા મ સસ રમર
અશ્રામા બોલ્યો ૨ છે પુરપસિ'ક 1 અમારાં
* દદ
ન્યાયયુક્ત વચતોની તમારે આમ નિદા ન કરવી સા વણો કો ા
જેઈએ. ગુર દ્રોણાચાયે' તો રાપથી ધેરાઈતે જ, આવે બારા
અજીંનના ગુણ ગાયા છે." રાત્રુના પણુ ગુણે કરૂ
1 પણુ દેવે હોય તો તે કહી | ક
ગ્રયણુ કરવા, ઝુચ્ના પણુ દ્વા ન 3 જહા યુગ્યતે મુરા
રવા અને પુત્રતે તથા શિષ્યને તા સવથા સરવ બનાના કા પ 1
પ્રમતે હિતકારી રોયતે જકડેવુ', એવો રાસનો ભૂપ બોલ્યા : કલા, હાદ્યા, મુષ્ઠત', દિવસ
નિયમ છે. પક્ષ, માસ, નક્ષન, મહ, તરતુ અને સંવત્સર ગે
દમોધન બોલ્યો દ હે આચાય 1 આ કર્ણને | સૌતા યોગથી કાળગણુના થાય છે અતે એ રીતે
ક્ષમા આપે. અહીં' શાંતિ થાય એમ કરે. | કાળવિભાગ પ્રમાણુ કાળચક ચાલ્યા કરે જી.3.૨
આચાચેં જે વચતે કર્શયા છે; તે રોષથી કહ્યાં છે, | તેમાં કાળના અતિરેકથી અતે નક્ષગોના ન્યતિ-
ભૈદ પટાવવાને નથી જ ઢહ્યાં એ કુ' જણુ'છુ'-** ! દતે લીધે જે ભેદ'પડે છે; તે દૂર કરવાતે મારે
થેશ'પાયત બોલ્યા : 23 કેન રૂ» ઝુ ક ક ક
મ.વર૪૩
૬૮૨
શ્રોમહાભારત-વિરાટપર્જ-ગાહ્રણુપવરે
આવે છે.”* એ રીતે જેવાં, પાંડવોને તેર વર્ષ
ઉપર્ પાંચ મહિતા અને બાર રાતો વધારે થાય છે
એમ માર માતવુ છે.“ આમ્ એમણે જે પ્રતિજ્ઞા
કરી હતી, તે આખી ને યથાથ" પાળી છે. આમ
આ વાતવે ખાતરીપૂર્જક નણ્યા પછી જ અજી'ન
અહી યુદ્ધ કરવા માટે સામો આવ્યા છે.“ સર્વ”
પાંડવો મહાત્માઓ છે. તે સર્વ ધમ અને અર્થમાં
નિષ્ણાત છે. એટલે જેમતા રનત યુડિછિરછે, તે પાંડવો
ધર્મના અપરાધમાં પડે જ ડયાથી (૨ કુ'તીન'હનેો
નિલૌભી છે અતે તેમણે દુષ્કર કાર્ચૌ કર્યા' છે. તેઓ
જવળ ઊલટા ઉપાયથી રાજ્ય મેળવવાની ઇચ્છા કરે
ક ચ, સાતન અને સૌર એવા તણુ ઝકારના
સવત્સરો છે. તેમા ચોવીસ પખડાડિયાનો અને ત્રણુસો
ચોાપત દિવસતો ચાંદ્ર સવત્સર, ગણુસોસાઠં/ દિનસનો
શા4ન સવત્ત્સર અતે નણુસોપાસઠ દિડગસ, પદર વડી
એકત્રીસ પળ તથા તીસ અક્ષર જેટલા કાળનો સૌર
સવત્સર ગણાય છે ધણેમ્નાગે ન્યોતિષીએ સૌર
સવત્સરને અવુસરીને વપ્વેશાદિ કાય કરે છે,
રમાત* વર્ધાપત વગેરેમાં ચા& સવત્સર લેગાય છે અને
બાર વતી ધતિસ્ઞા, વત, સત્ર વગેરેમાં સાવન સવ-
«સરનો ઉપયોગ કરાય છે આ પ્રમાણે વિરોષ છે,
હતા ન્યારે ચાદ્ર સવત્સરતી ગણુતા કરીએ, લારે
તમા સૌર સવત્સરના દિવસાદિકની #દ્િિ ગણાય અતે
એ રીતે ગખુતા તેર વષ*મા ચાદ્ર પાચ માસ, ખે દિગિસ,
શા-ત્રીસ ધડી અને પદર્ અક્ષર અધિક થાય છે
લોનમાં ધણેમાગે વિજયાદશમી ઘૃત રમવાતે! દિવસ
ગ્ણામ છે, તે ઉપરથી પાડવાતો [વેજયાદશમીએ ઘત્
મા પરાન્ય થયો કોરવો ત્રીષ્મકાળમાં ગાયો લેવા
આવ્યા, તે વખતે વિજયાદશમીએ હારેલા પાડવોના તેર
વર્ષી આવતી આશ્ચિન સુદ દ્શમીએ પૂરા થશે, એમ
ડુયોધનનું ધારવું હતુ અને તેથી જ તે અજુ'નતે
વર્ડનો ગહાર પડેવે] નને ને મનમાં રાજી થતો! હતે,
પરતુ પાડવો તે! ચા સવત્સર પ્રમાણે ગણના કરીતે
તર્ વર્ષો પૂરા કરી કતાથ થન મહાર પચ્યા હતા.
પાડવોએ વિજ્યાદશમીથી પાય માસ અતે બાર દિવસ
પટના પ્રકટ થડું ત્તેઈ એ. તેમાં તેએ અમાત (ચ૬)
'ગાસ પ્રમાણે ચૈત્ર વદ સાતમે પ્રકટ થયા, એટવે પ્રતિજ્ઞા
પૂણુ થયા પછી પણુ નગ દિવિસ ઉપરાત કઇઈકે અધિક
સમયે પ્રકટ થયા એમ સમજય છે. (ટીકા ઉપરથી)
એમનથી. એ કુર્ત'દનો તે ત્યાં દૂતસભામાં પણુ
પરાઠમ કરવાને સમથ હતા, પણુ તેએ ધર્મ-
પાશથી બધાયેલા હતા, એટલે ક્ષત્રિયવ્રતથી ચળ્યા
નહોતા. જે કાઈ અજી'તતે અસત્ય આચરણુ કર-
નાચે કહેશે તે પરાભવ જ પામશે. પ્રથાન દને!
તો મરણુને વહાલુ” કરશે પણુ પ્યારેય અસત્યને
સમત થરો નહિ.” ષુસ્યપ્રવર પાંડવો થોગ્ય
કાળે યોગ્ય વસ્તુ મેળવ્યા વિતા છેડે નહિં એવા
પર&મી છે. પછી શલે એ વસ્તુતુ વજવારી ઇંદ્ર
રક્ષણ કરતે! હોય ૫” સવ શસ્ધારીઓમાં શ્રેઇ
એવા અજન સાથે આપણે સ'મામમાં ભેટો ઠરવા-
ને છે. તેથી આ 'સબયમાં જે કલ્યાણકારી હોય
તથા જગતમાં સત્પુર્યોએ જે હયુ' હેય, તે શીવ
કરી નાખો. જોજે, આપણુ” ગોધન શતુતા હાથમાં
જઈ પડે નહિ [૫૫ હે કૌરવ | સ મ્ામમાં અવરય
વિજય જ થાય એવુ તે] મતે કદાપિ લાગતુ
નથી. અરે ઓ રાજેદ્ર | આ વતજય તો આવી
પહેંચ્થો 1૫૨ જયાં સ મ્રામ મ'ડાય છે, ત્યાં જીવવુ,
મરવુ અને જયપરાજ્ય એ બલે અવરચ એઠ
બાજુએ નય છે, એવુ નિ સશય નેવામાં આવ્યુ
છે.૫* તેથી હે રાજે ! કાં તો ધમ સ'મત (સુલેહ ) -
કમ, એ બેમાંથી ગમે તે એક ઝટપટ કરી લો,
બાકી ધત જય તો આ આવી પહોંચ્યે। |”
દુર્યોધન બોલ્યો : હે પિતામહ | હુ પાડવે[-
ને રાજ્ય તો નહિ જ આપુ, માટ યુડ્ડ સબધી
જે કઈ કતન્ય હોય, તે જ તમે સત્વર કર, *
ભીષ્મ બોહ્યા * હૈ કુસ્ત'દન ] મારે તતે સવ-
થા જે હલ્યાણુકારી હોય તે કહેવું જેઈ એ તેથી
આ સ'બવમાં મતે જે વિચાર આવે છે, તે તુ
તને રચે તો સાંભળ.પ* તુ' સેનાને ચોથે ભાગ
લઈને શીઘ્ર હસ્તિનાપુર તરક ચાલ્યો ન. પછી
સેનાનો ખીઝે ચાથા ભાગ આ ગાયે! લઈને
તયાં નએ.” આમ સેનાને! અડળે! શાગ રહેશે,
અધ્યાય પર્મા-અજીનતે ગાયો પાછી વાળી
તે વડે અમે પાંડુપુગ અજીં'ન સાથે યુદ્ધ કરશુ.
ડું, દ્રોણ, કણું, અશ્ચયામાં અને કૃપ યુડ્ઠ કરવા-
નો નિશ્રથ ઠરીને આવેલા એ અજુ'ન સામે યુદ્દ-
માં ગૃઝજું.પ“ પછી જોઈ એ તો! મતસ્યરાજ આવે
કે રાતધ્તુ ધૈદ્દ આવે, તોપણુ કિનારા જેમ
સામને અટકાવી રાખે છે, તેમ હું પણુ તેમને
અટકાવી રાખીશ 1“
વૈરાપાયન બોલ્યા : મહાત્મા ભીષ્મે કહેલાં
આ વચનો સર્વને ગમ્યાં અતે કૌરવરાજ દુર્યોધને
તેજ પ્રમાણે કયુ”.૨૦ આપ દર્યૌધનરાજને તથા
શેોધતને વિદ્યાય કર્યા પછી ભીષ્મે સેનાના અધિ-
પતિઓને વ્યવસ્થિત ઊભા રાખ્યા અને વ્યૂહરચના
કરવા માંઠી.૨૧
ભીષ્મ માલ્યા : હે આચાર્ય | તમે સર્વ સેતા-
ની મધ્યમાં ઊસા રહે. અશ્ચથામાં સેનાની ડાખી
બાજી ઉસે! રહે. ધીમાત શારલ્વાન કૃપાચાય'
જમણી ખાજીએ રહીને રક્ષણુ કરી.૨5 સેનાને
મોખરે કવચધારી સૂતપુત્ર કણ ઊભે! રહે અને
ફુ સર્જ સૈન્યની પાછળ ઊભે! રહીને તેતુ' રક્ષણુ
કરતો રહીશ.**
** ઈતિ થીમહાભારતમાં વિરાટપર્વા'તગ'ત ગોહરણુપવ'મા
“ભીષ્મપૃત સૈન્યજ્યૂહુ' તામનોા અધ્યાય પરમા સમાસ
ઝષ્યાય પરમો
અજા ગાથા પાછી વાળો
॥વૈશવાયત ૩વાચ ॥
સયા અ્યૂરેવ્વનીવેમ્વુ જૌત્વેષેજુ માત્ત |
૩વાયારનશ્તળ સ્ચધોવેણ તાટ્યન્ 1૨
દૈશ'પાયન બોલ્યા : આમ હૈ ભારત ! ઠૌરવે-
એ વ્યૂડુબધી કરી, ત્યારે અ્જીન રથના ઘોષથી
દિશાએ ગજવતે ત્યાં આવી પહોંચ્યો. ત્યારે
કૌરવોએ અજીનની ધજની ટોચ નઈ, રથને
મહાન ધર્ધરાટ સાંભહયો અનેગાંડીવના લાગલાગટ
ચતા ટ'કારાથી તેમના કાન ભરાઈ ગયા.૨ આ
૧૮૩
બધુ' જઈ ને તથા માંડીવધારી મહારથી અજી'નતે
આવી પણંચેલે નણીતે દ્રોણાચાય' આ વચને]
બોલ્યા.*
દ્રોણાચાર્ય બોલ્યા : આ પૃથાન'દનતા ધ્વજ-
ની રાથ દૂરથી ઝમઝગી રહી છે, આ એના રયૃ-
નો ઘોષ ગાજ રહ્યો છે, આ એની ધના ઉપર
રહેલા વાનરની ગજતા આવે છે.” એ રમિશ્રેઇ
પાર્થ શ્રેઇ રથમાં ઊભો! રહીને પોતાના વજના
જેવા નાદવાળા ઉત્તમોત્તમ ગાંડીવ ધવુષ્યને તાણી
રહ્યો છે.“ જીએ, આ બે બાણે! એકસાથે મારા
પમ આગળ આવીને પડ્યાં છે અને આ બે
ખીન્ન બાણુ। મારા કાનોને સ્પર્શ કરીને સડસડાટ
ચાલ્યાં ગયાં છે 13 આમ અજી*ન વનવાસ સેવી-
ને તથા અલૌકિક કર્મ ડરીને પહેલાં બે બાણે।
વડે મને પ્રણામ કરે છે અને ખીન્ન' બે બાણથી
મારા કાતનો રપશ કરીને મારી આજ્ઞા] માગે
છે.” અહે 1 બુદ્ધિમાન, બાંધવપ્રિય અને લક્ષ્મી-
થી અતીવ ઝળહળતા એ પાંડુપુત્ર ધત'જયને
આપણે ઘણા લાંખા સમયે નેચો |“ રથ, ખાણ,
હાથનાં સુદર મોજન, ભાથા, શ'ખ, પતાકા, કવચ,
જકુટ, ખડ્મ અને ધતુષ્યવાળા એ પ્રથાપુત્ર સર-
વાથી વી'ટાયેલા ધી હોમેલા અસિની જેમ ચપષ્ી
રહ્યો છે |“
અજીંન બોલ્યા: હે સારથિ | મારાં બાણે
સેનામાં જઈને પડે એટલે છેટે તુ” ધોડાએને
ઊભા રાખ. એટલે હુ' જેઈ લઉ" કે પેલે કુર.
કુલાધમ દર્ચૌધન આ સૈન્યમાં ક્યાં રહ્યો છે ?**
તે અતિગવિંઇને ઝેતાં જ કુ” બીન સવ'ને પૃડતા
મૂફીશ અને એ અધમના માથા ઉપર જ હુ તટી
પડીશ. આમ એ સવનો આપોઆપ જ પરાજય
થઈ જશે.પ૫ આ દ્રોયુ સજજ થઈને ઊભા છે,”
એમની પછી દ્રોણુન'દન અશ્ચયામાં છે. સે આ
અહીં ભીષ્મ, કૃપાચાય' અને કણુ' એ પહાધતનુ-
૬૮૪
ધારીએ એકઠા થયા જ્ે.૫૨ પણુ આમાં દુર્યોધત-
રજ તો ડયાંય દેખાતો તથી, મતે શકા રહૈ છે
“હે તે પોતાતો જત બયાવવાને મારે ગાયો લઈ ને
દક્ષિણુ માગે થઈને નાસી ગે હરો [પ૨ આથી
હે વિર્ટયુ્ર | આ રથની સેનાને અહીં' જ છોડી
દે અને છે બાજી દુર્યોધન હેય તે બાજુએ રથને
લુઈ જા. ત્યાં જ હુ યુદ્ડ કરીશ; “કેમ 'કે ચુડ્ કદી
તિષ્કળ હેતું નથી. છુ એ ડયૌધનને હરાવીને
અને ગાયો લઈતે પાછે ક્રીશ.**
વૈશ પાયન બેટ્યા : અજી'ને આ પ્રમાણે કહું,
એટલે વિરાય્પુત્ર ઉત્તરે અશ્વોને યતતપૂવ'હ વરા
કયો અતે તે કુસ્બ્રેઘો સજ્જ થઈ ને ઊશ્ાં હતા
જ્યાં લમામ ખેંચી રાખી. પછી તેણે જે દિશાએ
ડયૌધત ગયે હત્તો, તે દિશાએ તે અશ્વોને હોંજ્યા.
આમ શ્વેતવાહન અજીત રથસમૂહને છેડીને
બીજી બાજુએ જવા લાગ્યો, એટલે કૃપાચાર્ય તેને
અભિપ્રાય નણી લઈ તે આ વચન બોલ્યા ₹ ૫૬
'ગઆઆ અજી'ન દુર્યોધનરાજ વિનતા આપણી સાંચે
ગુડ કરવા ઇગ્છ્તા તથી, તો આપણે વેગથી તે
ખાજી ધસી રહેલા અજીંતની પીઠે પકડવી જેડ એ.
મકે સંગ્રામમાં રોષે ભરાચેલા એ અજીત સાથે
સહસ આંખવાળે। ઈૈદ્ર, દેવકીન' દન થ્રીકૃષ્સુ, પહા-
રથી આચાર્ય ભારદ્રાજ હે અશ્વથામાં સિવાય બીને
જાઈ એકલે યુદ કરીશક્એમ નથી.“૫“ આથી
જે આપણા પહોંચ્યા પહેલાં જ દર્યોધનર્પી તૌકા,
પાથરૂપી જળમાં ફૂબી જય તો પછી ગાયે "કે
વિષ્ઠુલ ધન આપણુને શુ' કામ લાગશે 2“ આટ-
॥માં તો અજન દર્ચોધનની નલઝક થઈ ગયો
મને તેણ પોતાનું તામ સંભળાવીને તીડની જેમ
॥શુ। છેડી તે સેનાને એકદમ ઢાંકી દીધી.૨*
મપ્રમ અજીને બાણુના સમૂહની ઝડી વરસા"
1વા માંટી, તેથી તે બાણ।થી છવાઈ ગેલા યોડ્ટા-
ગોતે પણુ, પૃથ્વી અતે આઠાશ બાણથી છવાઈ
શ્રીમહાભાર્ત-વિરાક્પવ-ગાહુરણપર્વિ
ગયેલા લાગ્યાં.૨૫ આપ્ છતાં યુ દ્રે ચડેલા એ યેડ્ા-
એએ નાસી છૂટવાતે વિચાર કર્યો તહિં. તેએ તે!
મનમાં પાથ ના શીધ્નતવતી સ્તુતિ કરવા કાષ્યા.“*
પછી અજીંતે રિષ્િઓનાં રૂવાં ઊભાં કરી દે એવો
શ ખતાદ કર્યો; તેમ જ પોતાના ઉત્તમ પતુષ્યતો
ટકારવ કરીને ધ્વજમાં રહેલાં પ્રાણીઓને ગજ ત
કરવા પ્રેરણા કરી.૨* «યારે એતા શ'ખતા નાદથી,
રથચાતા ધરધરાટથી, ગાંડીવતા ધેપથી અતે
ધવૃજમાં રહેલાં અમાતુય ભૂતોની ૩૦૦૪50 ખ્રથ્વી
ધણુધણી ઊઠી. ત્યાં તે! ગાયે! પૂ'છડાંતે ઊંચાં કરી
હલાવવા લાગી અને 'હુશા હુભા ' કરતી દક્ષિણ
દિશા તરક પાછી વળી ગઈ.૨ ૨૫
ઇતિ થોમહાલારતમાં વિરાટપર્વાં'તગ'ત ગાહરણુપવ માં
“ઉત્તરગ્રાગહમ! ગોનિવર્તન* નામને
ચધ્યાય પરમો સમાપન
ગધાય પણમો
કણુ પલાયન ડેરી ગયો
॥ શૈસેણમન સવાપ ૭
લ શત્રસનાં ૧રલા ત્રળુવ માસા વિસિ-
સાથ ધસુર્ષત્તમયઃ । હુયોધનાયામિયુશ ૬યાણો
મૂયો (થે તોગમિચિયોમમાનઃ | ૨ |
દૂશ'પાયન બોલ્યોઃ આમ શદ ધતુધોર
અજુને શઞુસેતાતે શીક્ન અસ્તવ્યરત કરી નાખી
અતે ગાયોને છતી લીધી; તેમ જ ફૂવી યુડ્દ કર-
વાની ઇચ્છાથી ડુર્યોધતની સામે પ્રષાણુ ક્યું.
પ્્ઠી ગાયોને જેશબધ મત્થદેશ તરફ જતી
જેઈ ને, કુસ્્રવીરાએ સુફટધારી અર્જીનને કૂતાધ'
શરયેલો માન્યો અને તેએ રૂર્યોધત સામે ધસી
રહેલા ખે અજન ઉપર એડદમ તૂટી પડ્યા,”
અનેક ધજાઓવાળી અને ગાઢ વ્યૂહમાં ગાઠવાથેલી
ડરવાની તે વિશાળ સેનાને શેઈને, ગુહ તઃ
અજીંને મહયરાજ વિરાટના પુત્ર ઉત્તરને ઉદ્દશીને
આ કમાણેુ ક્હુંઃ* “સુવર્ણના રાર અતે ચાકડા-
અધ્યાય ૫%મોઃ-કણ પલાયત કરી ગયે
દત્પ
વાળ આ શેત અથોતે તું શીઘ આ માગે વાળ
અતે વેગપૃજક તથા સ્વ શક્તિથી તેમને પ્રયત્ત-
પૂત દોડાવ; એટલે હુ' કુર્સિ'હ દુયોધતના વીર
યોડ્ડા કણું'ની સામે પહોંચી જઉ.“ હાથી જેમ
હાથીની સામે લકવાને ઇચ્છે છે, તેમ એ દુરાત્મા
સૂતપુત્ર મારી સાથે યુદ્દ કરવાને ઇચ્છે છે. તો હે
રજપુત્ર ! દુર્યાધૂતના આશ્રયથી ગવિ'8 થયેલા એ
હણું પાસે તુ' મતે શીદ લઈ જા.'” એટલે વિરાટ-
પુત્રે સોનાની ઝૂલવાળા, તે કદાવર અને પવન-
વેગી ઘોડાઓને વેગથી દોડાવ્યા. આમ ર્થીઓની
સેતાતે વી'ધી દઈને, તેસ અજીંતને રણુબૂમિની
મધ્યમાં લાવી ફ્ીીધે.,5 આ વખતે ઠર્ણુને ખચા-
વવા માટે ચિગસેન, સ'ચામજિત્; શસંહ અને
જય એ મહારથીએ, વિપાડ ખાણી! સાથે ધસી
આવતા અજીંતની સામે દોડી આવ્યા.” ત્યારે
અસિ જેમ વનતે બાળીને ખાખ કરી દૈ; તેમ
ધવુષ્યકૂપી ન્યાળાવાળા અને ખાણુના વેમરૂપી
તાપવાળા એ પુસ્પપ્રવીર અજુંને કોધે ભરાઈને
કુરન્રેછોતા ર્થોતા સમૂડને બાળીને ભસ્મ ઠરી
નાખ્યો.“ આપ એ તુમુલ યુદ્દ ચાલી રશુ' હતુ;
યારે કુરપ્રવીર વિકણું રથમાં બેસીતે ભયકર
વિષાઠ્ઠેની વર્ષા કરતો કરતા ભીમના નાતા ભાઈ
અતિર્થી અજી'ન ઉપર ચડી આવ્યા.“ ત્યાં તો
અજુ'ને વિકણ'ના સોનાથી મઢેલી અણીઓવાળા
તથા દઢ પણુછવાળા ધતુષ્યને કાપી નાખ્યું અને
તે રથની ધનને નીચે તોડી પાડી. આમ પોતાનાં
ધતુષ્ય અને ધનના ચીરા ઊડી જતાં, વિકર્ણુ
તો તયાંથી વેગપૂજેક તાસી છૂડ્યો | આમ અજીંન-
ને શત્રુના સમૂહોને બાંધી રહેલ તથા અક્ષૌકિક
કમા ફરી રહેલો! જઈને, શગ'તપ રાજન સહન કરી
શપ્યો નહિં અતે તેથી તે માણતી વર્ષાથી અજું-
નને પીડ્વા લાગ્યો. કુરઓની સેનામાં કવેશી
રહેલા અજુ'નને તે અતિર્થી રાજાએ શા પ્રમાસે
વીંધવા માંડ્યો, ત્યારે અજીંને શીદ્દતાથી એ
રાગુહપને પાંચ બાણથી વીંધી નાખ્યો અતે દશ
ખાણુ। મારી તેતા સારથિતે મારી તાખ્યો. આમ
ભરસતેોત્તમ અજીંતે કવચ ભેદીને શરીરમાં પેસી
જય એવાં બાણથી એ રાજને વીંધી નાખ્યો;
એટલે પવતથી ભાંગી ગયેલુ”કોઈ વૃક્ષ જેમ પવ'ત-
શિખર ઉપરથી નીચે પડે, તેમ તે તિષ્પ્રાયુ થઈ ને
ભૉંષ ઉપર પડ્યો.”-૫* પછી નરોત્તમ અતે
વીરશ્નેણ એવા અજીંતે કુસ્ટળતા અનેક નરશ્રેષ
વરને મારી તાખ્યા; એટલે પ્રચંડ પવનતા
સુસવાઢાને સમયે જેમ મહાવને ક“પી ઊઠે છે;
તેમ તે હૌરવ સૈતિપ્રા ક'પી ઊઠ્યા, ત્યાં પાશે
હણીનાખેલા એ સુદર વસ્રવાળા નરવીરે। નિષ્ષ્ઠાણુ
થઈને પૃથ્વી ઉપર ઢળ્યા હતા, આમ ઇંદ્રપુત્ર
અજુંતે તે યુદ્ધમાં ધતદાન ડરનારા, દૈટ્રના જેના
પરાકરમવાળા, સોનાની કારીગરીવાળાં લેખ ડી
ખખ્તરે ભાંધેલા અતે હિમાલય ઉપર મેટા થયેલા
પ્રચ“ડ હાથીએ જેવા, અનેક વીરોને પરાજિત
કર્યા. આ રીતે શતૃએનો સહાર ઠરી રહેલે] તે
નરવીર ગાંડીવધન્તરા ચ્રીષ્મકાળે વતતે ખાળતા અને
ચારે દિશામાં ઘૂમતા કોઈ અથિતી જેમ રણુ-
ભૂમિમાં ચાતરક્ ઘૂમવા લાગ્યો. જેમ પવન વસ'ત-
ત્રતુમાં ખરી પડેલાં પાંદડાંને તથા વાદળને
ઉરાડતો વાય છે, તેમ એ સુફુટધારી અતિરથી
અજીં'ન પણુ, રથમાં બેસીને શગુઓને વેરવિખેર
કરતે! સમરક્ષત્રમાં ધૂમાઘૂમ હરતા હતે. પછી માળા
અતે મુકુટને ધાર્ણુ ઢરતારા ઉદારસત્ત્ત અજીંને
ફણુંના ભાઈ સત્રામજિતના રયને જેડેલા લાલ
અશ્વોને હણી નાખ્યા અને એકજ ખાણુથી તેનુ*
માશુ' પણુ ઉરાંડી દીણુ આપ પોતાનો ભાઈ
હુણારઈ ગયો, એટલે સૂતપુત્ર વૈઠતતન કરણને વિર્ય,
જભેરચડ્યુ'અતેગજરાજ જેમ પજતનાં બે શિખરે
તરફ દોડે અથવા વાધ જેમ આખલા ઉપર ઘસે,
અધ્યાય પપસોા-અજીતતે। સપા
૬૮૭
હણુંતા ર્થતે હપી દીધો.** કાઈ એક હાથી વડે
માર ખાધેલા બીન ગજ દ્રની જેમ કોધે ભરાઈ ને
તેણે ભાથામાંથી તેજદાર ભક જાતનાં ખાણ ;
ચડાવ્યા અને ધતુષ્યને કેઠ કાન સુધી ખે ચીને તે
બાણે। મૂછીને તેણે સૂતપુત્ર કર્ણાનાં ગાત્રો વી'ધી
તાપ્યાં..” આમ શત્રમર્દત અ્જીંને પોતાના ગાંડી-
વમાંથી વજ જેવાં અતિ તીક્ણુ બાણુ। છોડીને
કણુંતાં હાથ, સાથળ, માથુ, કપાળ, ક વગેરે
ઉત્તમ અ'મોને એ ચુડ્ધમાં શેદી નાખ્યાં. એટલે
એક હાથીથી પરાજય પામેલા બીન્ન હાથીના
જેવો કર્ણ, તે પરાક્મી વૈકત'ત ઠણૂ્ં, પૃથાપુત્ર
અજીતે છોડેલાં બાણાથી વી'ધાઈ જઈ તે તથા એ
પાંધ્વનાં બાણાના તાપથી તપી જઈને, રણુ-
મોખરે છોડી દઈ ને ઝડપલેર નાસી છૂટ્યો.**
ઇતિ શ્રોમહાભારતમાં વિરાટપવ।'તગ'ત ગોહરણુપર્વ' મા “ઉત્તર-
ગોમહમાં કર્ણપ્લાયન* નામને! અધ્યાય ૫૪ મો સમાસ
અષ્યાય પપમૌો
અજતતોર સપાટો
ઊવૈશવાયત સ્વાચ 11
અયયાત્ે તુ રાધેયે યુયોધનપુતોમમાઃ ।
અતીવેત વચા સ્વેત શસેરાન્ઈત પાંરવમ્ | €
વૈશ'પાયન બોલ્યા : રાધાન'દન કણ પલાયન
કરી ગયો, ત્યારે દુર્યોધન આદિ કૌરવો પોતપેતા-
ની સેના સાચે ધીરે ધીરે અજીં'તની સામે આવના
લાગ્યા." અનેક રીતે જ્યૂહબદ્ડ યથેલી તે સેનાઓ
ધસારે। ફરીતે બાણુ।ની વૃષ્ટિ કરવા લાગી, પણુ
તટ જેમ મહાસાગરતા વેગને રોકી રાખે, તેમ
અજીંને તેમના વેગને રોકો રાખ્યો.૨ પછી રથી-
ઓમાં શ્રેણ અને શેત અથોના વાહતવાળા, તે
કુતીન'દન અરજીને હાસ્ય હ્યું” અને દિવ્ય ગસનોા
પ્રયોગ કરતો તે કૌરવોની સામે ધસ્યો.* સૂર્ય
જમ્ પોતાનાં કિરસાથી પૃથ્વીને આવરી લે છે,
તેમ પૃથાત'દત અજુંને ગાંડીવ ધનુષ્યમાંથી બાણુા
છોડીને દરો દિશાએને ઢાંકી દીધી.“ તે વખતે
રથો, અશ્વો, હાથીએ અતે કવચોાની બે આંગળ
જેટલી જગ્યા પણુ અજીંનનાં તીક્ષ્ણુ ખાણુથી
વી'ઘાયા વિનાની રહી નહોતી. પૃથાત'દત અજી-
નના દિવ્ય અસ્નપ્રયોગે, ઉત્તર તધા અથ્ચોતી
ઉત્તમ કળા, તેમ જ કેળવણી અતે અગ્નોતુ' ચારે
બાજુએ વીઝાવું' એ સવથી જયશીલ અર્જીનતું
શીઘ્ર ને શ્રેછ પરાક્રમ જેઈ ને શત્રુઓ પણુ તેની
સ્તુતિ કરવા લાગ્યા.“'* પ્રજાને બાળીને ભસ્મ કરતા
કાલાસિની જેમ સ'હાર કરવા મ'ડેલા એ અજુ'ન-
રૂપી આચને શત્રુઓ મીટ માંડીને જેઈ શક્યા
નહિ ! ત્યાં અજી'નની બાણુજાળાથી ઢ કાઈ ગયેલી
કૌરવોની સેનાએ, પવત ઉપર છવાથેલાં ગાઢાં
વાદળાંખા સૂર્યનાં ફિરણુ। છવાયાથી જેવાં શોભે,
તેવી શેભવા લાગી.” “ ત્યારે હૈ ભારત | પાર્થ'નાં
ખાણુ। વડે તે સેનાઓ ત્યાં અનેક રીતે છિન્નભિન્ન
થઈ ગઈ હતી અને અનેકાનેક શુભ પુષ્ધાથી ઢ'કા-
થેલા અશેકવનોની જેમ શોભા ધારણુ કરી રહી
હુત્તી.“ ત્યાં અજીનનાં ખાણુના પ્રતાપથી ખરી
પડેલાં તથા ચીમળાઈ ગયેલાં સુવણ્ચ'પાનાં પુખ્પે।-
નેં; કપાઈ પડેલાં છત્રોને તેમ જ ચિરાઈ ગયેલી
પતાકાઓને પવન આકાશમાં ઉડાવી રહ્યો હતો !
તે સમયે પ્રથાન દને રાત્રુતા અશ્વોની ઝૂંસરી કાપી
નાખી હતી, એટલે તેએ પોતાની સેનાના ગભ-
રાટથી ભયભીત થઈ ને ઝૂંસરીના કપાયેલા ભાગો
સાથે જ દશે દિશાઓમાં તાસભામ કરવા લાગ્યા.
પછી અજીંને શગુના હાથીઓના કાન, કાખ,
દાંત, અ'દરતા હોઠો, તેમ જ બીજા મ્મભાગો
ઉપર પ્રહાર કર્યો અને તેમને રણમાં ઢાળી પાડવા *
માંડ્યા. આમ કૌરવોના અગ્રમામી હાથીઓ
પ્રાણુહીન થઈને પડ્યા, એટલે આકાશ જપ્ .
મેઘોથી ભરાઈ જાય, તેમ તે પૃથ્વી એક ક્ષણમાં
મમ ત્યાની કરો તેગ ગતીરાઝી કાડા ર્મ
૬૮૬
તેમ તે આગ્રહપૃર્વક અજન ઉપર ધસી મચે.
તરતજ એ વૈક્ત'તે પાંડુત'દન અજું'ન ઉપર બાર
ખાણુ।નાો મારો ચલાવ્યો, તેના સર્વ ઘોડાએ નાં
ગાત્રેને વીંધી નાખ્યાં અને વિરાટપુત્ર ઉત્તરના
હાથમાં પણુ પ્રહાર કર્ચૌ.*-** ઝેટલે વિચિત્ર
પાંખવાળા ગસ્ડ જેમ નાગ ઉપર વેગપૂર્વક તૂટી
પડે, તેમ કિરીટધારી અર્જીન પણુ આપ એકદમ
નૈમ્રે આવી રહેલા તે ડણું' ઉપર ઝપટભેર તૂટી
પક્ચો.૨૫ કણ અને અજીત એ બ'ને સર્જ ધતુ-
ધારીએ માં ઉત્તમ હતા, મહાબળવાન હતા અને
સધળા શતુએની સામે ટકર ઝીલનારા હતા.
આમ તે બને યુડ્ડ કરી રહ્યા હતા, એ સાંભળીને
સર્વ કુસ્ઞા યુડ્ડ્થી ઉપરામ પામીને તે યુદ્ધ એવાને
વ્યાં ઊભા રહી ગયા.** પાંડુપુત્ર અજુ'ન અપ-
રાધી હરણને જેતાવે'ત જ કોધે સળગી ઊઠ્યો અને
એણું હમાં આવીને બાણુસમૂહેની ભય'કર
ઝડીએ વરસાવી અને તેને તથા તેના અથોને,
રથને અને સારથિતે એક ક્ષણુમાં ઢાંકી દીધા.૨*
પછી કિરીઠીએ ભીષ્મ આદિ કુસ્શ્રેઇઠ વીરો ઉપર
ખાણુ।ની ધારાએ છેડી અને તેમને તથા તેમના
ઘોડાઓને તેમ જ રથને છાઈ દીધા. આમ તેણું એ
મુસ્સિ હોના ચોડ્દાએને, હાથીઓને તેમ જ રથને
પણુ અત્ય'ત વીધી નાખ્યા, એટલે તેઓ મોટી
ચીસા પાડવા લાગ્યા.** તે સમયે વીર હણે
અજીંનના ખાઠુઓમાંથી છુટેલાં તે બાણુને
પોતાના ખાણુસમૂહે વડે છેદી નાખ્યાં. તે તો
તણુખા ઝરતા અસિની જેમ ધતુષબાણુ લઈને
તતકાળ અર્જીનની સામે આવીને ઊચો ર્યો."
[યારે કૌરવો હાથનાં મોજાની ઠોક મારતા અને
પૃણુછ્તા ટકારવ કરતા એ વૈક્ત'ન કણુંની
ગ્રશ'સા કરવા લાગ્યા. ત્યાં હોર્વાની તાળીઓના
ગ્રડમદાટ થઈ રકા અને તેમતા શ'ખો, ભેરીઓ
તથા પ્રણુવાના ધોધ ગાજ રહ્યા.૨* ત્યાં ઊ'ચુ”
શ્રીમહાભારત-વિરટ્પવ-ગાહરણુપવ્ર
કરેલુ' વાનરતું પૂછડું એ જ જેતી મેઢી
ધ્વજપતાઠા છે અને જેની ધન્ાનાં પાટિયાંતા
છેડાએ ઉપર રહેલાં ભય'કર ભૂતો ચિત્ઠાર કરે
છે, તેમ જ ગાંડીવનો ટ'કાર સાંભળતાં ગના કરી
રહે છે, એવા કિરીટધારી અજી'તને જોઈ ને કરેં
મહાગર્જના કરી. પછી કિરીઢીએ બાણુ। છોડી"
ને એ વૈકર્તન હર્ણુને પણુ તેના ધોડા, રથ તથા
સારથિ સાથે અત્યત પીડા કરી અને દ્રોણુ તથા
ટકૃપાચાય' સામે જેઈ તે તેણું ભીષ્મ પિતામહ
ઉપર વેગપૂ્વ'ક બાણુવર્ષા છોડી.૨“ પછી સૂર્ય-
પુત્ર કણું મેધરૂપ થઈ ને, પૃથાપ્ુન અજીંત ઉપર
બાણુ।ની અનેક ધારાઓ વરસાવી, ત્યારે માળા
તથા સ્કુટને ધારણુ કરતારા પાથેં પણુ એ વક-
ત્'તને તીક્ષ્ણુ બાણુ(થી ઢાંકી દીધો. આ રીતે «યાં
રણુમાં મોટાં ખાણના સમૂડુરૂપી અસોથી સહાર
વધી રહ્યો હતો અને તે બન્ને વીરો એકબીજાની
સામે અતિ તીક્ષ્ણુ શરસમૂફે। છોડી રહ્યા હતા.
તયારે લોકા જેમ વાદળાના પટમાંથી રથમાં બેઠેલ!
ચ'દ્ર તથા સરજને ન્તેઈ રહે, તેમ રથમાં બેઠેલા તે
બ'તેને બાણુસમૂહના પટમાંથી જેઈ રથા.૨“*૦ ત્યાં
તો કણું અત્ય'ત અસલ્ય થઈને ઝડપભેર તીણાં
ખાણુ। મૂકીને અજી'નના ચાર ધોડાઓને વીધી
દીધા, ત્રણુ બાણુ। મૂકીને સાર્થિને જખ્મી કર્યો
અને ખીન્ન ત્રણુ બાણુ। ચલાવીને તેતી ધજાને
ભેદી નાખી,*૫ આમ સ'મામમાં સ'હાર ચલાવ-
નારા અજીંતને બાણુ।થી વીધી નાપ્યો, એટલે તે
સૂતેલા સિ'હની જેમ નગી ઊઠ્યો. ત્યાં તે ગાંડીવ-
ઘારી કુસ્શ્રે અજીંન સડસડ સી'ાં જતાં બાણે!-
ની વૃદિ કરતો ડણું ઉપર ધસી ગયો.” આમ
ખાણુરૂપી અગ્રોની વૃદિથી વીધાથેલા મહાત્મા
અજીંને અતિ અલૌકિક કર્મ કરવા માંડ્યુ
અને સર્ય જેમ પોતાની ઠિરણુનળોાથી આ સમસ્ત
લો“કાને ઢાંકી દે છે, તેમ તેણું બાણુાની ન્ળથ્ી
અધ્યાય પપમોા-અજુનનતે સપાટો
૧૮૭
હણુંતા રથને ઢાંણી દીધે.૨* કોઈ એક હાથી વડે
માર ખાધેલા બીજા ગજે'્રતી જેમ કોધે ભરાઈ ને
તેશું ભાથામાંથી તેજદાર ભક્ત જાતનાં બાણ
ચડાવ્યાં અતે ધતુપ્યને હેઠ કાન સુધી ખેંચીને તે
બાણ! મૂડીને તેણે સૂતપુત્ર કર્ણ્નાં ગાત્રો વી'ધી
નાપ્યાં.“* આમ શસત્રમર્દન અર્જીને પોતાના ગાંડી-
વમાંથી વજ જેવાં અતિ તીક્લુ બાણ! છોડીને
હણુનાં હાથ્, સાથળ, માથું, કપાળ, કઠ વગેરે
ઉત્તમ અ'ગોને એ યુડ્માં ભેઠી નાખ્યાં.*” એટલે
એક હાથીથી પરાજય પામેલા બીન્ન હાથીના
જેવા કણ, તે પરાકમી વૈકત'ત કર્ણ; પૃથાપુત્ર
અજુને છોડેલાં બાણાથી વીંધાઈ જઈ તે તથા એ
પાંડવનાં બાણા!ના તાપથી તપી જઈને, રણુ-
મોખખરા છોડી દઈ ને ઝડપભેર નાસી છૂટ્યો.૨*
ઇવિ શ્રામહાભારતમાં વિરાટપવા'તગ'ત ગોહરણુપવ'માં “ઉત્તર
ગોમ્રહમાં કર્ણપ્લાયન ' નામને! અધ્યાય ૫૪ સે! સમાપ્ત
ઝુષ્યાય પપમો
અર્જીનનેો સપાટો
॥વન્વાચન વાય ॥1
શપયાતે જુ રાહેષે છુ્યોષતપુતેમમાઃ |
અતીજેત વધા સ્તેત શતેસચ્ઈત યાંરવ્ ॥ ? ॥
વેશ'પાયન બોલ્યાઃ રાધાન'દન કણું પલાયન
કરી ગયો, ત્યારે દુર્યોધન આદિ કૌરવો પોતપેતા-
ની સેના સાથે ધીરે ધીરે અ્જીં'તની સામે આવવા
લાગ્યા.* અનેક રીતે વ્યૂહબદ્ઠ થયેલી તે સેનાઓ
ધસારો કરીને ખાણુ।ની તૃષ્ટિ કરવા લાગી, પણુ
તટ જેમ મહાસામરતા વેમને રોકી રાખે, તેમ
અજી'તે તેમતા વેગને રોકી રાખ્યો.૨ પછી રથી"
એમાં શ્રેષ્ઠ અતે શ્વેત અશ્રોના વાહનવાળા, તે
કુતીન'દન અજીંને હાસ્ય ક્યું” અને દિવ્ય અસરનો
પ્રયામ કરતો તે કોરવોની સામે ધસ્યો-૨ સૂયા
જેમ પોતાનાં ફિરસ્ીથી પૃથ્વીને આવરી લે છે,
તેમ પૂથાન'દન અજુંને ગાંડીવ ધતુષ્યમાંથી બાણે।
છોડીને દશે દિશાઓને ઢાંકી દીધી.” તે વખતે
રથ, અશ્વો, હાથીએ અને કવચોની બે આંગળ
જેઢલી જગ્યા પણુ અજીતનાં તીક્ષ્ણુ બાણથી
વીધાયા વિનાની રહી નહોતી. પથાન દત અજુ-
નના દિગ્ય અગ્પ્રયોગે, ઉત્તર તથા અશ્વોની
ઉત્તમ ઠળા, તેમ જ ફેળવણી અતે અસ્રોતુ' ચારે
ખાજીએ વીંઝાવુ' એ સવથી જયશીલ અર્જીનતું
શી્ર તે શ્રેષ પરાક્રમ જેઈ ને શત્રએ પણુ તેની
સ્તુતિ કરવા લાગ્યા.” પ્રજ્તને ખાળીને ભસ્મ કરતા
કાલાસિની જેમ સ'હાર કરવા મ'ડેલા એ અજીં'ન-
રૂપી આસને શત્રુઆ મીટ માંડોને નેઈ શક્યા
નહિ ! ત્યાં અજી'નની ખાણુજળોથી ઢ'કાઈ ગયેલી
કૌરવોની સેનાએ, પવત ઉપર છવાયેલાં માઢાં
વાદળાંએ સૂય'નાં કિરણ। છવાયાથી જેવાં શૈભે,
તેવી શેભવા લાગી.”“ ત્યારે હે ભારત 1 પાથ*તાં
ખાણુ। વડે તે સેનાઓ ત્યાં અનેક રીતે છિન્નભિન્ન
શઈ ગઈ હતી અને અનેકાનેક શુભ પુષ્પાયી ઢ'ક।-
થેલા અશોડવનોાની જેમ રોભા ધારણુ કરી રહી
હતી.“ ત્યાં અજી'નનાં ખાણ્।ના પ્રતાપથી ખરી
પડેલાં તથા ચીમળાઈ ગયેલાં સુવણ્'ચ'પાનાં પુષ્પ-
ને, કપાઈ પડેલાં છત્રોને તેમ જ ચિરાઈ ગચેલ્ી
પતાકાઓને પવન આકાશમાં ઉડાવી રહ્યો હતો !
તે સમયે પૃથાનલને શગઞુતા અશ્ચોની ઝૂંસરી કાપી
નાખી હતી, એટલે તેઃઆ પોતાની સેનાના ગભ-
રાટથી ભયભીત થઈ ને ઝૂંસરીના ઠપાચેલા ભાગો
સાથે જ દશે દિશાએમાં નાસભાગ કરવા લાગ્યા,
પછી અજીંને શઞુના હાથીઓના ઠાત, કાખ,
દાંત, અ'દરતા હોહો, તેમ જ બીજા મષ્ભાગો
ઉપર પ્રફાર ક્ચૌ અને તેમને રણમાં ઢાળી પાડવા *
માંડ્યા. આમ કૌરવોના અચગામી હાથીઓ
ત્રાણુહીન થઈને પડ્યા, એટલે આકાશ જેમ્ .
મેધાથી ભશાર્ઈ જાય, તેમ તે પૃથ્વી એક ક્ષસુમાં
પ્રાણ વિનાનાં થયેલાં તેમનાં રારીરોથી ભરાઈ ગઈ.
૫૬૮૮
શ્રીમહાભારત-વિરાટપવ-ગાણરણપવરર
હૈ મહારાજ | ઉમ જ્વાળાઓવાળો અસિ, પ્રલય-
કાળે જેમ સ્થાવરજ'ગમ સર્વા જમતને બાળી દે
છે, તેમ અ્જીં'ન પણુ રણમાં સર્વા રિપ્રિઆને બાળવા
લાગ્યો.પ“પ*તેવખતે અરિતાશન બળવાન અજી'-
નેસર્વ અમોનાં તેજોથી, ધતુયતા ટ'કારવથી, ધ્વજ-
નિવાસી અમાતુધ પ્રાણીઓની ગર્જ નાથી, વાનર્-
ના અતિ ભયકર તાદથી અને દેવદત્ત શ'ખતા
ઘેષથી દુર્યોધતતી સેનાને ભયભીત કરી ટ્ીધ્ી.પ ૦૫૨
અજીંને માત્ર દેખા દઈને પણુ શત્રુઆનાં શરીરનું
સામથ્ય' હરી લીધુ' અતે પછી એકદમ જરાક
પાછળ ખસીને તેણે તેમના ઉપર સાહસભેર છલગ
સારી,” તે વખતે અજુંને આકાશચારી પક્ષીઓ
જેવાં સુતીક્ષ્ણુ અણીઓવાળાં અને રક્તતુ' પાન
ઢરતારાં આકાશમામી બાણુ।ના સમૂડે। છોડીને
આકાશને ઢાંકી દીધુ | ત્યારે હે રાજન્! સૂર્યનાં
તીક્ણુ તેજવાળાં કિરણ! જેમ એક પાત્ર મધ્યે
સ કાચ અતુભવે, તેમ અજુંતનાં તે અસ'પ્ય
ખાણું દિશાએમાં સકોચ અતુભવવા લાગ્યાં.
રાત્રુઆ તો સામે આવેલા અરજીના રથને માત્ર
એક જ વાર કેતા પામતા હતા; કારણુ કે એટ-
લામાં તો અજીત તેમને તેમતા ઘોડાએ તથા
ર્શે ઉપરથી ગબડાવી પાડીને તેમને ઘોડાની
સાથે પરલે!ક પહોંચાડી દેતો. આમ તેઓ તેતે
ખીજ વાર જેવા પામતા જ નહોતા.“ ૨” અજી-
નતાં બાણે। રાગુગાતાં ચરીરતે લાગી; ચોંટી ન
રહેતાં સૉસરવાં નીકળી જતાં હતાં; તેમ તેના
ર્થપણુ શનુસેનામાં અટષ્ઠી રહેતાં આરપાર નીકળી
જતો હતો, જેમ મહાસમુદ્રમાં કીડા કરતો અત'ત
જૂણુવાળો રોષનામ તે સગુદ્રને ખળભળાવી ચૂકે છે તેમ
અર્જીન પણુ શત્રુસેનાને સપાટાભેર ખળભળાવીરલ્યો
“રતો. ** ફિરીટધારી અર્જીન આમ એકસરખી
ખાણૂતર્ષા ચલાવી રહ્યા હતે, ત્યારે પૂવે ન સભળા-
ચૂલો અનેસવ'ને પાછળ પાડી નાખનાર ધતૃષ્યને!
ટ'કાર લોકોતા સાંભળવામાં આવતો હતે, રણુ-
માં થાડેથાડે અતરે ઊભેલા માત ગાને અરજીને
બાણુ।થી ભરી દીધા હતા અને તે સૂતાં કિર
ણુ।થી ઘેરાયેલા મેલો જેવા લામતા હતા.“ ત્યાં
અજીત સવ દિશાઓમાં યૂમીતે ડાબી તથા
જમણી બેઉ બાજુએ બાણે! છેડી ર્યો હતે,
આયી તેતુ' ધતુષ્ય યુદ્ધમાં સતત મ'ડળાકારે ધૂમી
રહેલુ” જણાતુ' હતુ. આંખો જેમ રૂપરહિત વરતુઓ
ઉપર કદી પણુ પડતી તથી, તેમ ગાંડીવધારી
અજુ'તનાં બાણુ। પણુ લક્યરહિંત સ્થાનો ઉપર
હદી પણુ પડતાં નહોતાં.૨*૨૫ તૃતમાં એકીસ!થે
જતા સહસ્ર હાથીઓને જેમ સડસડાટ માર્ગ
મળી રહે છે, તેમ કિરીઠીના રથને પણુ યુદ્ધમાં
સડસડાટ મામ મળી રહેતે! હતો. પૃથાન'દન જે
શગુએને હણી નાખતો હતે, તેએ પણુ માનતાં
હતા “કે, તકી ઇંદ્ર અને સવ દેવો અજી'તતે! વિજય
થાય એમ ઇગ્છે છે અને તેથી જ તે આપણુને
હણી નાખે છે.૨*૨ તળી શગુઓના અતિશય
ઘાણુ કાઢી રહેલા અ્જીનને જેઈને તેમણે માન્યું'
5, આ તો પ્રન્તતા સહાર કરનારો કાળ અજીંન"
રૂપે આવ્યો છે | *“ ત્યાં પૃથાપ્રુગ અજીષને ઉણેલાં
મુસ્સૈનિકોનાં રારીરો અજી'ને જ હણ્યાં હોય તેમ
ખિન્નભિન્ન પડ્યાં હતાં. કેમ કે અર્જીતના પરાકમ*
ની 3૫મા બીજાના પરાંકરમને અપાય તેમ હતી
નહિ,*” ત્યાં અજીંને ધાન્યતાં કણુસલાંની જેમ
શતુખાનાં શિર કાપવા માંડ્યાં હુતાં, એટલે અજી-
નતા ભયથી ઠોરવોતું પરાકમ નછ થઈ ગયુ.**
અજી'નરૂપી વાયુએ ભાંગી નાખેલાં અજીનતા
શત્રૂપી વનોમાંથી નીકળેલી લે!હીની ધારાઓથી
ધરણીને લાલ લાલ રંગી દીધી 15 «યાં પવને
ઉડાડેલાં લોહી ખરડેલાં રજકણ વડે સૂર્યતાં
કિરણ! સુદ્ધાં અત લાત લાલ થઈ ગયા.” તે
જ સમયે સૂય સાથેડુ આકાર પયુ સ ધ્યાગળને
સધ્યાય પ૫મોા-અજુનતતે સપાટા
1૮૯
રક્ત વણ ધારગુ ઠરી રહું અને શગુઓને લાગ્યુ
કે આ પાંડવ તો સૂર્ય, અસ્ત થતાં પણુ પાછો વળે
એમ લાગતું તથી.૨* પહી અચિ'્ય મતવાળો
શૂવીર પાથ' યુડ્માં પુર્ષાર્થ ઉપર પમભર ઊખેલા
સર્ન' ધતુડોરીએ ઉપર જવા લાગ્યો અને તે સર્વને
દ્ત્યિઅસ્ોથી પ્રહાર કરવા લાગ્યો ર" તેણે ક્ષુર
નામનાં તોતેર બાણુ દ્રોણુતે માર્યા, દરા બાણ
& સહને માર્યા, આઠ ખાણે। અશ્ચત્યામાને માર્યા ,
ખારખાણે દુ શાસનને માર્યા ,કણુ ભાણ! શારદ્વાન
ફૃપને માર્યા, આઠ બાણુ શાંતતૃપુષ ભીખ્મને
માર્યા અતે સો બાણે દુર્યોગનરાજને માર્યા.
વળી શનુવીરતે હણુનાર અર્જીને કણિં નામનાં
બાણ મૂઈીતે કર્ણ'તે કાનમાં વી ધી દીધે..૨ 5*૨%
આપ અજીંતે મહાવતુર્ધારી અને સર્જ અન્નોમાં
નિષ્ણાત એવા કર્ણને વીધી નાપ્યો, તેના ઘોડા
ઓને મારી નાખ્યા, તેમ જ તેના સારથિને હણી
નાખ્યો, એટલે ઠરણ સ્થરહિત થઈ ગયો અને
તેની સેનામાં ભ'ગાણુ પડ્યુ-* આ પ્રમાણે
સેનામાં થવા માડેલી તાસભાગતે તથા રણુની
મધ્યમાં ઊસ્ા રહેલા પૃથાપુત્રતે જોઈ ને અને એના
અભિપ્રાય ન્તણી લઈને વિરાટનદન ઉત્તરે તેને
આ વચત ઠહ્યાં**“ 'છે જયત્રત અજીત | આ
સોહામણા રથમાં બિરાજને તમે આ તમારાં સારથિ
સાથે કષા સેનાદળ ઉપર આક્રમણુ કરવા ઇચ્છા
છ? તમે તે કહો, એટલે ફુ રથને તે પ્રમાણે
ચ્લાવુ, “*
અજન બોલ્યો હે ઉત્તર 1 આ રાતા ઘોયા
વાળા, રયામ પતાકાવાળા અને વ્યાવ્રચમેં મઢેવા
જ્ુભરયમા જેમનેબેડેલા તુ જીએ છે, તે કૃપાચાર્ય
છે.“પ તુ' મતે એ કૃપાચાયની સેનાને મોખરે લઈ.
“ત, એટલે એ દ ધતુર્નારીને હુ' અસત મૂકવાની
મારી ઝડપ ખતાવી દ૩** આ જમતી વશન
ઉપર સુ'દ3 સુનર્ણુંમય કમડળુ ટે, તે સન શગ
ધારીઓમાં શ્રેઠ એવા આચાર્ય: દ્રોણુ છે..૨ એ
આચાય મને તેમ જ સર્વ શસ્વારીએને પણ્
સદેવ માન્ય છે. તો એ સુપ્રસલ મહાવીરની ર્થથી
પ્રદક્ષિણા કર.” તુ' એ રીતે એમને માન આપ
અને પછી યુડ્ડને માટે સજજ થઈ જા, કેમ કે એ
સનાતન વર્મ છે. જે દ્રોણાચાર્ય" મારા શરીર
ઉપર પ્રથમ પ્રહાર કરરે, તો જ હું એમની ઉપર
પ્રહાર કરીશ. આથી એમતે કોપ ચડરો નહિ."
આચાર્ય્ષ્થી ધોડે દૂર જેમની ધજાની ટોચે ધતુષ્ય
રખાય છે, તે એમતો મહારથી પુત્ર અશ્વતામા
છે.“* તે મને તેમ જ સર્વા શસ્રધારીએને પણ્
સદેવ માન્ય છે, એટ્લે તુ' એના રથ પાસે જઈને
વાર'વાર પાછો વળજે.“” આ જે રથની સેતામાં
કનકના કવચથી કાયો છે, ખડે પગે તૈયાર
ઊભેલી ત્રીજ સેતા સાથે ઊભા છે અને જેની
ધનના અગ્રષાગે સુવર્ણાચિહ્નિત હાથીનું આલે-
ખન છે, તે શ્રીમાન વૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધતરાજ
છે*”** છે વીર ! શઞુના રથના ભુકા ઉડાડનારા
આપણા રથને તુ એની સામે લઈ «ત; કેમ “કે
એ રાજા સહારકારી છે અને યુડ્માં મહા ઉન્મત્ત
છે *? વળી અસ્રોતે ઝડપથી ફે કવામાં એ દ્રોણુના
શિષ્યોમા સૌથી પ્રથમ ગણાય છે. આજે હુ એને
રણુમાં અસ્નો મૂકવાની મારી શીદ્રતા બતાવી
આપીશ,” “આ જેની ધત્તના શિખરભાગ ૫ર
હાથીની સુદર સાંકળતું ચિહ્ન છે, તે સૂર્યપુઞ
કણું છે, એ તો તે' અત્યાર પહેલાં જ જણી લીધું
છે 5 એ ફૂરાત્મા રગાપ્રુત્રના રથ આગ જઈ
તુ' સાવડાન રહેજે, કેમ “કે સ'ત્રામમાં એ હુ મેશાં
મારી ર્પર્વા કરે છે.“* ઝે, ત્યાં પાંચ સુવણું-
મડળવાળી નીલવ્લી પતાકાવાળા રથમાં, હાથે
મોજ પહેરીને અને મહાત ધતુષ્યને વારણુ કરીને
પેલા વીયવાન બેડા છે “* ને, એમના ઉત્તમ
રથ ઉપર સૂષ' તથા તારાઓ નાં ચિત્રગાળે! તે ધ્વજ
૧૯૦
કૂરષી રહ્યો છે. જે; એમના મસ્તક ઉપર આ શુભ્ર
તે ઉજ્જ્વળ છત્ર શૈભી રહુ' છે. જે વિવિધ
ધૃજપતાકાવાળા આ મહાન રથસમૂહનતી આગળ,
જાણુ મેધમ'ડળ આગળ ઊભેલા સૂય'ની જેમ એ
ઊભા રહ્યા છે. ,પર જે, એમતું કનકમય કવચ
ચદ્ર અને સૂર્યની જેમ ગ્રળહળ રહેલુ' જણાય છે
અને એમતા માથાનો સોનાને ટોપ મારા મનને
સ'તાપ કરાવી રહ્યો છે.“” એ શાંતતુપૂત્ર ભીષ્મ
છે, અમારા સૌતા પિતામહ છે, રાજ્યલકષમીથી
એ અતિસમડ્ છે અને દુર્થૌધનતે વરા થઈ ને વર્તે
છે.*“ ગમની સામે તો આપણું પછીથી જઈશ,
"મ “૬% એ મને વિધ્ન કરે એમ નથી. પણુ હુ
જ્યારે એમતી સાથે યુદ્ડ કરું, ત્યારે તું સાવધ
રહીને મારા અશ્વોને નિયમમાં રાખજે.” છૈ
રાજન્! આ પ્રમાણું અજું'ને કહ્યુ. તે પછી વિરાટ-
પુત્ર ઉત્તર એકાગ્રચિત્ત થઈ ગયો અને કૃપાચાર્ય
જયાં ધત'જય સાથે યુડ્ડ કરવાની ઇચ્છાથી ઊભા
હતા, ત્યાં તે સન્્યસાચીતે લઈ ગયે।.**
ઇતિ શ્રોમહાભારતમા વિરાટપર્વા તર્ગત ગે!હરણુપર્વમા
*ઉત્તરગ્રાોમહમાં અર્જીન અને કૃપાચાર્યનો। સ ત્રામ'
નામનો અધ્યાય પપમે। સમાસ
અધ્યાય પદો
ચુદ્દ જેવા માટે દેવાદિકોડું આગસમત
॥ઉશવાયત રવાસ ॥
તાન્વનીવાન્યસક્યંલ જુસ્પામત્રયસ્વિતા।
સંતપતે વયા સેઘા ધ્માને મર્યાદા? 12 ॥1
ષૂશ'પાયન બોલ્યા : ત્યાં ઉમ ધતુષને ધારણ્
કરનાર્ી કુસ્માની સેનાએ, મીષ્મકાળે પવનથી
* ધ્રીરેધીરે ચાલતા મેઘની જેમ હળવે હળવે આમળ
વયતી જણાઈ. ત્યારે યોડ્ડાએએ પલાણેલા ધેડાઓ
, અને મહાવતોએ સનારી કરેલા, વિચિત્ર કવચાથી
ઝમમત્ર થઈ રહેલા, ભયકર આકારવાળાં, તૈમજ
તોમર તથા અડકુશથી પ્રેરાયેલા હાથીઓ પાસે
શ્રામહાભાજ્ત-વિરાટપવ-ગાહરણૂપર્વ
આવીને ઊભા રહ્યા.૨ તે સમધૈ હે રાજન્! વિશે
રેવા; અચિનીકુમારા અને મરણો! એ સુરતૃ દો
સાથે ઇૈંદ્રરાજ સુંજર વિમાતમાં બેસીને યાં
સગરામ જેવા આવ્યો. દવે, ચક્ષો, ગંધવો
અને મહાસર્પોથી ભરાઈ ગયેલુ” આકાશ તે સમયે.
વાદળાંથી જીક્ત એવા ગ્રહમ'ડળતી જેમ શૈભી
રહું હતુ.” આમ કૃપાચાર્ય અતે અજુનતા
સમાશ્રમમાં મતુષ્યો ઉપર પ્રયોજતાં અસ્ોતાં બળને
તથા એ ભયકર સ'મ્રામતે નેતાને સારુ દેવો
પોતપોતાનાં જીલં જીદાં વિમાનોમાં બેસીને ત્યાં
આવ્યા હતા. ત્યાં એક કરોડ સાદા થાંભલાવાળુ
એક સુવણુંના સ્તભવાછુ; મણિએા તથા રતનોાની
એક થાંભલીવાળુ', પ્રાસાદ્ને ધારણુ કરનાર) ઇચ્છા-
ગતિવાળુ', સવ' રનોથી વિભૂષિત થયેલુ અને.
આકાશમાં વિચરનારૂં દેવરાજતું દિવ્ય વિમાત
શોભી રુ હતુ.” ત્યાં તેત્રીસ દેવો, ગધર્વો,
રાક્ષસો, સ્પા, પિતૃઓ, મહષિ'એ, વસુમના રાજા,
ખલાક્ષ, સુપ્રતર્દન, અણક, શિખિ, યયાતિ, નડુષ,
ગય, મનુ, પૂઝ, સધુ, ભાનુ, કૃશાશ્ર, સમર, તળ
ગ સૌ સુકાંતિમાતો ઇંદ્રની સાથે દેવરાજના એ
વિમાનમાં બેટેલા જણાતા હતા.” વળી ત્યાં
અસિ, દરા, સોમ, વરણુ, પ્રજાપતિ, ધાતા, વિધાતા,
કુબેર, યમ, અલ'છુધ, ઉમસૈન અને ગંધવં તુમ્છુરુ
એ રૌનાં વિમાતો પોતપોતાનાં માત અને સ્થાન
ગ્રમાણું આકાશમાં રોભી રહ્યાં હતાં.” આમ
તયાં સર્જ દેવસમૂહે, સિડ્દો અને પરમઝવિઓ
અજીત અને કુસ્ખા વચ્ચેનું યુદ્ધ નેવાને આશ્યા
હુતા,પ*૨ ત્યારે હે ભારત ! વસ'તતતું બેસતાં જેમ
વનમાં પુષ્પનો પરિમલ પ્રસરી રહે, તેમ ત્યાં
જેર રેર સર્વ પ્રકારનાં લ્યિ પૃષ્પોના પાવનકારી
પૃર્મિલ પ્રસરી રૃઘ્યો. ત્યાં ના રને,
દ ર ૭&ગા અને વીઝગાએા ૪૩-
કા ક ના ૫ માય પ્રચ્નીની પળ બેસી
અધ્યાય પડમે-કૃપાચાર્ય અને અજીત વચ્ચે સ'ગામ
૧૯૨
ગરઈહુતી, સવ' આકાશ ઠિર્ણે!થી છવાઈ ગયુ' હતુ | અશ્ચવિધ્યાના રહસ્યને જણુનારા મત્યન દન ઉત્તરે,
અને પવન દિવ્ય સુગધ લઈને યોડ્દાગાની સેવા
કતો હતે. પ* યાં સુર્શ્રેણોએ આણેલાં અને વિવિધ
રતતોથી ઝળષ્ઠી રહેલાં જાતજાતનાં ચિત્રવિચિત્ર
વિમાનો આવતાં અને ઊભાં રહેતાં હતાં, તેથી
આકાશ નરણે કાંતિસયુ', વિચિત્ર રૂપવાળુ' અને
અલંકારમય જણાતુ' હતુ”, ત્યાં વિમાનો માં બેહેલા
સતોથી વીદળાઈને વજપાણિ ઇંદ્ર શોલી રલો
હતો.૫૬ તે સમથે એ મહાતેજસ્વીએ પજા
અતે ઉત્પલની ઝૂ'થેલી માળાને ક'ઠમાં ધારણુ કરી
પુતી અતે અનેક દેવોની સાથે એ અતિમહાન
સંગ્રામતે જેતાં એતે તૃપ્તિ થઈ નણિ.પ“
ઇતિ થીમડાલારતમાં વિશાસપર્ગા'તગ'ત ગાહરણપર્વ' માં “ઉત્તર્-
ગોગ્હમાં દેવાગમન' નામને! અધ્યાય પકમે! સમાપ્ત
અધ્યાય ૫૭મો
ફૂપાચાય' અતે અ્જીન વચ્ચે સ'ગ્રાસ
॥ વૈક્ઞવાગન સતાન ॥
રજા વ્યૂરાન્વતીવાસિ જુરૂળાં છુશ્નેરન |
સત્ર પૈત્તરિસાયત્ર્ય યાર્ચો વચનમવ્રવીત્ ॥ ૬ ।।
વશ'પાથન બોલ્યાઃ ત્યાં હે ફુસ્નદન ! ફુર-
ઓનાં વ્યૂહખડ્ડ સૈન્યોને ન્તેઈને પૃથાપુત્ર અજીંને
વિરાટપુત્ર ઉત્તરતે હાંક મારી આ વચત ક્યાં:
'આ જેતી ધત્ત ઉપર સુવર્ણ મય વેદી જણાય
છે, તેની જમણી ખાજીએ તુ” રથને લઈ નત; કેમ કૅ
શારદ્વાત કૃપાચાય' ત્યાં ઊભા છે.'*
ર્યતે ઘડીકમાં ડાબી બાજીએ તે ઘડીકમાં જમણી
ખાજીએ, એમ મ'ડલાકાર ગતિ ધુમાવીને કુર-
આને મૂંઝવી નાખ્યા. પછી નિભંય અતે બળવાન
વિરાટપુત્રે, કૃપાચાય'ની જમણી બાજીએ કરીને
પાતાના રથને તેની સામેજ ઊભે! રાખ્યો. પછી
અજીંને પાતાતુ' નામ સ'ભળાવ્યું' અને જેશપૂવાક
મહાન ધોષવાળા શ્ેઇ દેવદત્ત રાખતો નાદ
ક્યો.“ આમ વીય'વાન અજુ'ને સ'મામમાં તે
શખ ખજન્યો, તયારે પવતના ફાટવા જેવો મહાન
શખ્દ થઈ રહ્યો. તે વખતે કુર્ખાએ અને સર્વા
સૈનિક્ઢાએ એ શ'ખતાં વખાણુ કર્યો. કેમ કૅઅર્જીનેઃ
તે શખતે આ ત્રમાણુ વમાડ્યો, તાપણું તેના
સે'કડો ચૂરા થઈ ગયા નહિ એ એક આથ્ય'
જેવુ' હતુ“પ* તે શ'ખતો ધ્વનિ આકાશમાં
જઈને પડધારૂપે પાછ ક્રતાં ઇૈદ્રે ફે કલુ] વજ
પ્વાત ઉપર પડતાં જેવો અવાજ થાય, તેવો
ગય્મડાટ સભળામો. માતે, ઇંદ્રે છોડેલું' વજ
પર્વત ઉપર પડો રહયું.“ આ માળામાં બળવાન,
વીચવાત અતે પરમદુર્જચ એવા વીર કૃપાચાય*
અર્જીન ઉપર શેષે ભરાયા. એ શારદ્વાત કૃપાચાર્ય
તે શ'ખતાલ્ને સહત કરી શડયા નહિં. આમ
અજીન સામે કોધે ભરાયેલા તે વીય'વાત મણાર-
થીએ યુડ્ઞની ઇચ્છાથી શખ ઉપાડ્યો અને તેને
જેશથી ફૂંડવા માંડ્યો. એ રથિશ્રેષ્ડે તણ લોકને
ધરા'પાયત બોલ્યાઃ ધન'જયનાં આ વચન | એ શખતાદથી ભરી દીધા અતે અતિમહાન ધતુ-
સાંભળીને વિરટ્પત્ર ઉત્તરે સુવર્ણના અલ કારવાળા
પ્ય લઈને પણુછનોા ટકારવ કર્યો. આ પ્રમાણે
અને ચાંદીની જેમચળકી રહેલા પોતાના ધોડાઓને સૂય સમાન તેજસ્વી તે બને મહાબળવાને। યુડ્ની
ચૉપમેર હાંકયા. ખિન્નચેલા જેવા અને ચંદ્રના | ઇચ્છાથી સામસામાં ગોઠવાયા ત્યારે તેઓ શરદ-
જેતા તે શેત અશ્વોને તેણુ સર્વ ઉત્તમોત્તમ વેગ
પકડાવીને યથાકમે દોડાવ્યા.*** આમ અશ્વવિવા-
શઠતુના મેઘની જેમ શોભી રહા,૫૨-૧૫
પછી શારદ્વાને દશ તીક્ષ્ણ, તીત્રવેગી અતે .
માં નિષ્ણાત ઉત્તરે કુરસેનાની નજીક પહોંચીને | મર્મ્ભેદી બાણેને ત્વરાથી મૂકીને રાઝુતારાન અજી*-
પોાતાતા પવનવેમો ઘોડાએને પાછા વાળ્યા.“ | તને વી'ધી નાખ્યો.૧૫ ત્યારે પાશે પણુ પોતાતુ'
ર્હર
શ્રોમહપારત-વિરાય્પર્વ-ગાહરણૂપવ
લેકપ્રસિદ્ધ શ્રેષ્ઠ ગાંડીવ ધતુષ્ય તાણીને અતેક
સમભેદી તારાચ બાણુ। છોડ્યાં."” પણુ કૃપાચાચે”
પાર્થના એ ર્ધિરતું પ્રાશન કરનારાં નારાચ બાણુ।
પોતાની પાસે આવે તે પહેલાં જ વચમાં સેકડો
ને હેન્રરો ટુઠડામાં કાપી નાખ્યાં. આથી અર્જીન
અત્યંત કોધે ભરાયો અતે પોતાની બાણુવિદ્યાની
વિવિધ રીતિઓ બતાવવા લાગ્યો. તે સમર્થ મહાર-
થીએ દિશાઓ અને વિદિશાઓ ખાણોથી ઢાંકી
રીધી અને આઠાશને ન્નણેુ સર્વતઃ એક જ છાયા
વાછું કરી તાખ્યુ'. પછી અમિત પરાક્રમી પ્રથાપુત્રે
કૃપાચાય'તે સો બાણથી ઢાંકી દીધા. આમ અસિની
શિખા જેવાં તીક્ષ્ણુ બાણ! વડે પીડિત થતા કૃપા-
ચાપ? રાષે ભરાયા, તેમસું અપ્રતિમ ઓજરવી
અજન ઉપર દશ હન્તર ખાણ! ચલાવીને એ
સહાત્માને પીડા પહોંચાડી અને રણુમાં ગર્જના
કરવા માંડી.૫“-૨૫ પહી વીર અજીંને વેમપૂર્જક
સોનાથી રસેલાં, ક્ળીવાળાં, નમેલી અણીઓવાળાં
અને સુવીક્ષ્ણુ એવાં ઉત્તમ બાણુને ગાંડોવધતુ-
ષ્યમાંથી છોડ્યાં અને કૃપાચાર્યના ચાર ઘોડાઓને
વી'ધી નાપ્યા, તેજસ્વી સાપના જેવાં તીક્ણુ બાણ
વડે વી'ધાતાં જ તે સર્વ ધોડાએ એકદમ ઊછળી
પડ્યા; એટલે ફૃપાચાય' પોતાના સ્થાન પરથી
ગબડી પક્યા.૨**૨* આમ કૃપાચાર્યને સ્થાન-
પૃતિત્ત થયેલા જઈને શત્ુવીરતે હુણુનારા કુર્ત'દન
અજીં'ને તેમને વી'ધ્યા નહિ અને એ રીતે તેમના
ગૌરવતુ' રક્ષણુ ક્યું.“ પછી ગૌતમે પોતાતું
સ્થાન કરી પ્રાપ્ત કરીને સત્યસાચી અજી નને
કકપક્ષીના જેની પાંખવાળાં દશ બાણુ। વડે વેમ-
પૂવ'ક વીધી નાખ્યો.૨૧ એટલે અજીં ને એક તેજ-
દાર ભક્લબાણુ મૂકીને તેમતું* ધતું'ય કાપી
*તાખ્યુ' અને વળી એક બીજું બાણુ મૂકીને
તેમના હાથનાં કવચ ઉડાડી દીધાં.* પછી પાચેૅ
અમંભેદી તીક્ણુ બાણો હૂકીને કૃપાચાર્ય છુ' કવચ
વીંધી નાખ્યુ પણુ તેમતા શરીરતે કશી પણુ
પીડા પહોંચાડી નહિ.*” આ પ્રમાણે ફૃપાચાય'તુ'
કવચ નીકળવા માંડ્યુ, યારે તેમતું' શરીર
ચથાસમયે કાંચળી ઉતારતા સપ'ના દેહ જૈવું
શેભવા લાગ્યું,*“ પૃથાપુત્રે તેમનાં ધતૃષ્યો કાપી
નાખ્યાં. એટલે એ ગૌતમે ખીજીં ધતુષ્ય લીધુ'
અને તેને સન કરી દીધુ' એ એક ત્યાં શ્યાશ્ર્ય-
રૂપ થયુ” હતુ.“ પણુ અજુ'ને તો નમેલાં પવ-
વાળાં બાણુ। વડે તેમના એ ધતુષ્યને પણ્ છેદી
નાખ્યુ આમ શતુવીરને હણુનારા પાંડુત'૯ન
અજી'ને શારફ્વાનનાં ભીન્ન અનેક ધતુષ્યોને
હાથમાં પકડતાંવે'ત જ કાપી નાખ્યાં.₹” આ
પ્રમાણું ધનુષ્ય કપાઈ ગયાં, એટલે પ્રતાપી કૃપા-
ચાચે' વજતા જેવી પ્રદીપ્ર રથની શક્તિ ઉપાડીને
પાંડુતદન અજીત ઉપર ચલાવી.** આકાશમાં
પદષાંચેલી અને જબરજસ્ત ઉલ્્કાની જેમ ચમકી
રહેલી એ સુવર્ણુવિભૂપિત શક્તિને, અજીંતે
આવતાંવેત જ દશ ખાણુ। મૂકી છેદી નાખી.
ધીમાન પૃથાન'દને તેને આમ છેદી નાખી, એટલે
તેના દશ હુકડા થઈ ને ભૂમિ ઉપર પડ્ચા.****
ત્યાં તરત જ કૃપાચાર્ય ધતુષ્યથી સન થઈ ગયા
અને તેમણું ઝડપથી તથા એકસામટાં દરા તીદ્ણુ
ભક્લમાણુ છોડી પાથને બેદી નાખ્યો, એટલે
મહાતેજસ્વી અજીંત કોધમાં આવીને સંગ્રામમાં
અરિ જેવાં તેજવાર્ળાં અને પથ્થર ઉપર ઘસેલાં
તેર બાણુ। ચલાવ્યાં. આમાં એક બાણુથી અજુ'ને
કૃપના રનાં પૈડાં કાપી નાખ્યાં, ચાર બાણથી
તેતા ચાર ઘોડાઓ વીધી તાખ્યા અતે છડા
ખાણુથી તેના ર્યતા સારથિનુ” માથુ' થડ ઉપરથી
ઉડાડી મૂડ્યું.*/-5: વળી એ મહારથીએ રણુ-
ભૂમિમાં ત્રણુબાણ્થી ચયન ત્રણુ વધુ છેદી નાખ્યા,
મે બાણોથી સ્તો જંક કાપી નાખ્યો ગને
બારમા ભલ્લથી ઝતી ધશ્ત કાપી તાખી.*” પછી
અધ્યાય ૫૮ મે।-કોણાચાર્ય સાતે અજીન વચ્ચે સ'ત્રામ
વજના જેવા તેરમા ખાણુથી ઇંદ્ર સમાન ફાલ્યુને
હસતાં હસતાં દૃપાચાર્યની છાતીને વી'ધી નાખી.
આ પ્રમાણે ફૃપાચાર્યતું' ધતુષ્ય કપાઈ ગયુ,
તેમતો રથ ભાંગીને ભૂકો થઈ ગયો, તેમના ધાડા
ઘુણાઈ ગયા અતે તેમનો સાર્રષે સ્વધામે પહોંચ્યો;
એટલે તેમરં હાથમાં ગદાને ધાર્યુ કરી અને વેગ-
પૂછંક તે ગદાને અજીત ઉપર ઝીજી..”ચ“ આમ
કૂપાચાચેં સુવ્ણુથી જડેલી એ મહાન ગદાને
ફેંકી એટલે અજીંને તેને માગમાં જ બાણ! મારીને
અટકાવી, એટલે તે પાછી વળી ગઈ. ત્યારે રોષે
ભરાયેલા શારદ્નાત કૃપતુ' રક્ષણુ કરવાને ઇચ્છી
રહેલા પોડાએએ સ'મામભૂમિમાં અજીત ઉપર
ચામેરથી બાણુની ઝડીએ વરસાવવા માંડી. એટલે
વિરાટપુત્ર ઉત્તરે ઘોડાઓને ડાબી બાજીએ વાહયા
અને રથને 'ચમકમ'ડલ 'માં ચલાવીને તે ચોડ્દાએ-
ને અટકાવી દીધા. પછી તે મહાવેગવાન નરશ્રેષો
ર્થરહિત થયેલા કૃપાચાર્યને યુ'તીપુત્ર ધત'જયની
આગળથી દૂર લઈ ગયા,*?_₹*
ઇતિ કામહાભાર્તમાં વિશાટપર્વા'તર્ગત ગાહરણપર્વમાં
“હઉત્તરત્રાડમાં કૃપતું' હડી જવ? નામને
અધ્યાય પગે! સમા
અષ્યાય પરમો
દ્રોણાચાયર અને અરજીને વચ્ચે સ'ગ્રાસ
॥જ્વાયત ૩વાવ ॥
જવેડ્વતતીત્તે ટ્રોળશ્તુ ત્રશ્લ શર ષતુઃ ।
જસ્યટ્રવટ્તાષખ્ય$ સોળાશઃ ચેતવાદન્ ॥ ? ॥
ધશ પાચન બોહ્યાઃ આ પ્રમાણે કૃપાચાર્ય
ર્ણુભૂમિમાંથી પાછા હક્યા; એટલે લાલ અશ્વ-
વાળા અને અપરાજિત એવા દ્રોણાચાર્ય ધતુષ્ય-
ખાણુ લઈને ચ્વેતવાહુન અર્જીનની સામે ધસી
આવ્યા.પ સુવર્ણુંરથમાં બિરાજેલા રુર્તે પોતાની
સષીપ આવી રણેલા જેઈ ને વિજયીઓમાં શ્રેછ
એવા અજીંને ઉત્તરને આ વચન ઠહ્યાં.૨
દ્દ્હ્ઝ
અજીષન બોલ્યોઃ છે સારથિ; આ જેમતા
ધ્વજ ઉપર સુવણની વેદી જણાય છે અને જેના
શ્રેઇ ધ્વજદ'ડ ઉપર સુશોભિત પતાડા ઊ'ચે શેડે.
છે, તે દ્રોણાચાય'ની સેના આગળ તુ' આપણા
રથને લઈ *. તારું મંગલ હો! આ લાલ
રંગના, કદાવર અને રથને સારી રીતે વહેતારા
ઘોડાએ ઝળહળી રશ્વા છે તે ને. ચીકણા, પર-
વાળા જેવા પ્રકાશવાળા, સુ'હર દેખાવવાળા,
તાંખાવર્ણાં' જુખવાળા અતે સર્વ શિક્ષાઓમાં કુશળ
થચેલા તે અથો જમના શ્રેઠ રથને નેડવાર્માં
આવ્યા છે, તે પ્રતાપી ભારદ્રાજ દ્રોણુ છે. તે.
આચાર્ય દીર્ધબાકુ છે, મહાતેજસ્વી છે, બળવાન
છે, રૂપવાન છે અને સવ' લોકમાં પરાક્રમી અને
ગ્રસિડ્ છે.” બુદ્ધિમાં તે શક્તી તુલ્ય છે અને
નીતિમાં તે બૃહર્પતિની સમાન છે. તેમનામાં.
ચારે વેદો રહ્યા છે તેમ જ બ્રહ્મચર્ય રહું છે." હે.
સારિષિ | સ'ડાર સાથેતાં સર્વ દિવ્ય અસગ્રયોગોતા
તે જ્ઞાતા છે અને સમગ્ર ધનુવે*દના તે નિત્ય નણુ-
નારા છે.” તેમનામાં ક્ષમા, જિતેદ્રેયતા, સત્ય,
દયાળુતા અને સરળતા છે. વળી એ દ્વિજમાં બીન
પણુ અનેકાનેફ ગુશઞ। છે.“ એ મહાભાગ્યશાળી
સાથે હું સામાં યુદ્ડ કરવા ઇચ્છુ છુ'. તો છે
ઉત્તર] તુ' આપણા રથતે શીધ્ર એ આચાર્યની.
આગળ લઈ નન.“
વૈશપાયન બોલ્યાઃ અજુને આ મમાણે
કહ્યું, એટલે વિરાટન'દન ઉત્તરે સુવણું'ના અલ'કાર-
વાળા પાતાના અશ્ચોતે દ્રોણાચાર્યના રથ તરફ
હાંકવા માંડ્યા.” આશ રથિશ્નેક અજીં'તને વેગ-
પૂવક ઊછળતે પોતાના તરક આવતો જેઈ ને
દ્રોણાચાર્ય પૃથાપુત્રતી સામે ધસી ગયા. સાને,
એક મદમત્ત માતગ બીન્ન મદપત્ત માત'ગ ઉર્ *
ધસી ગષે.."૫ પછી શ'ખતા ઘોષે થયા અને
સેકડો સેરીઓના નાદ ઊક્યા, એટલે «યાં આખુ”
$ટ૪
શ્રોમહાભ્રારત-વિરાટપવ-ગાહુરણપવે
સૈન્ય ઊછળી ઊઠેલા સાગરની જેમ ખળભળી
ઊઠચુ'*૨ ભાં તે લાલ ૨ના અને આ હુસ-
વર્ણાં મનાવેગી ઘોડાઓને સમરાંગણુમાં સામસામાં
આવેલા નેઈ ને, તેમ જ તે બન્ને રથોને વીરપરુસ્યો-
થી સ'પન્ત જઈને લેહ વિર્મયમાં પડી ગયા.
આચાર્ય દ્રોણુ તથા શિષ્ય અ્જીન ખત્રે અજિત
હુત્ા, વિદ્યામાં સિદ્ધ હતા, મતસ્વી હતા અતે
મહાબળવાન હતા. તે ખજ્ેને રણને મોખર સામ-
સામા ભેટતા નઈ ને ભરતાતું' મહાન સૈન્ય વાર-
વાર થરયરવા માંડ્યુ. પછી હષયુક્ત થયેલે!
વીષંવાત મહારથી પૃથાત'દત નાણુ હસવે। હોય
તેમ, પોતાના ર્યમાં બેસીને દ્રોણુના રપ આગળ
પહાંથી ગચો.₹*-૫* ત્યાં શગુવીરને હણુનારા તે
ગહાળાહુ અજુંને આચાર્યને પ્રણામ કર્યા અતે
સાંતનપૂવ'ક તથા સુકોમળ વાણીમાં તેમતે આ
વચતોા કહ્યાં” “હૃ રણુમાં સદેવ દુજ'ય | અમે
વતવાસ ભોગન્યો છે અને વેર લેવાતે ઇચ્છી રહ્યા
છીએ. આથી તમારે અમારા ઉપર કોધ કરવે
નેઈએ નહિ.“ હે નિખ્પાપ! તમે મારા ઉપર
પ્રહાર કરશે, ત્યાર પછી જ કુ મહાર ડરીશ, એવો
મારે નિશ્ચય છે. તો તમે તે પ્રમાણે કરવાને યોગ્ય
છી.'૫“ એટલે દ્રૌણાચાર્ચેને અર્જીન ઉપર વીસ
ઉુપ્રાંત બાણે! છે[ડ્ચાં. ષંણુ છકાન'દને ત વેચને
આવે તે પહેલાં વચ્ચેથી જ સ્કુતિપર્વક કાપી
નાખ્યાં. પઠ્ઠી વીચ'વાત દ્રોણું પોતાની અસ્ર
વિદ્યાની ચપળતા બતાવીને, પુથાષુત્રતા રથને
સહસ ખબાણેુાથી ઢાંકી દીધો. વળી એ અમાપ
ભશતવાળા આચાર્યે ક“ક પક્ષીનાં પીછાંવાળાં તથા
પથ્થર ઉપર તેજદાર કરેલાં ખાણો મૂઈીને તેના
ચાંદી જેવા ચળકતા ઘોડાઓને પણુ છાઈ દીધા.
“આ રીતે તેમણું પ્રથાત'દતને કોધથી ઉકળાવી
દીધો.૨? 55 આ પ્રમાણું ભારદ્રાજ દ્રોણુ અને
કિરીટધારી અજુંન વચ્ચે યુદ્ધ ચાલવા માંડ્યુ)
ત્યારે તે બત્ઞે વીરો રણુમાં એકસરખી તેજ
આગવાળાં બાણ! સામસામાં છોડવા લાગ્યા. તે
બન્ને પ્રસિદ્ઠ પરાક્રમી હતા, પવત જેવા વેગવાન
હતા, દિન્યિ અસરોના ન્નણૂકાર હતા અને ઉત્તમ
તેજેધારી હતા. તેઓ સામસામી બાણુનાળો
છેઈડીને રાજાએઓતે મોહમાં નાખવા લાગ્ય, તેએ!
આપ સામસામાં ત્વરાથી બાણ! વરસાવતા
હતા, ત્યારે ત્યાં ભેત્ર થયેલા યોહ્ઞાએા આથ્ય્મ"
ચક્તિ થઈને “વાહ, વાહું ' એમ બોલતા હતા
અને કહેતા હત કે, અજીત સિવાય કે।ણુ બીજે
દ્રોણાચાર્યની સામે સમરાંગણુમાં યુદ્ધ કરી રકે
એમ છે? ' ત્યાં સ'મામને મોખરે રહેલા માણુસા
બોલ્યા : “આ ક્ષત્રિધમ* ભારે ભયાતક છે. કેમ કૅ
શિષ્ય ગુર સામે યુદ્ધ કરી રહ્યો છે!”
પછી તે ખજ્ને અપરાજિત મહાબાડુ વીરો અત્ય'ત
ક્રોધમાં આવીને એકબીજાની પાસે ગયા અતે
એકખીનતે ખાણુસમૂહોથી ઢાંકી દેવા લાગ્યા.૨”
ત્યાં કોધયુક્ત ભારદ્વાજ સાનાતી પીઠવાછી' મહાન
અને અસલ ધનુષ્ય વિર્તારીને અજી'તને વીધી
તાખ્યો-.૨“ આમ તેમણું શિલા ઉપર ધસીને
ઘારદાર કરેલાં ચકચકતાં ખાણ! વરસાવીને અજ્ુ'-
તતા રથને હાંદ્દી દીધો; એટલું' જ નહિ; પણુ
સૂય*ની પ્રભાને પણુ ઢાંઠી દીમી.૨“ પછી મેજે
વૃષ્ટિ કરીને જેમ પર્જતતે વીધી નાખે, તેમ
અતિમહાન બાડુએઓવાળા મહારથી દ્રોણું સતી-
ક્ણુ બાણોની વૃટિ કરીને પૃથાપુત્રને વીંધી નાખ્યો.
તારે વેગવાન પાંડુન'દત અજી'ને પ્રકુ્વિત થઈને
શતઞને સ'હારનાસ અને ભારને સહન ઠરનારું તે
દિન્ય અને ઉત્તમોત્તમ ગાંડીવ ધતુષ્ય લીછુ*૦2૫
આમ તે વીર્યવાને સુવણંથી સ
ણે ને શારદ્રાજ” યુવષા-
ચપોચપ છૂટેલો એ બાણુ!ને લીધે તયાં ણુ એક
અઘ્યાય ૫૮ મો!-દ્રોણાચાયર અતે અજીત વચ્ચે સ'ામ
લ્ય
આાથ્ર્ષ જેવુ' થઈ મયુ',૨૨ રથમાં વિચરી રહેલ
પધાનધન અજુંત ત્યારે એવા જેવો લાગતો
શતો. તે સર્વ” દિશાએામાં એકીસાથે અસ્રોતો
પ્રભાવ પ્રકટાવી રહ્ષો હતે..** તેણે પોતાનાં બાણે
વડે આકાશને ચોતરફથી એક છાયાવાછું કરી
નાખ્યું હોય એમ જણાતું હતુ'. ત્યારે દ્રોણુ તો
ધુમ્મસમાં ઘેરાઈ તે હ'કાઈ ગયા હોય તેમ દેખાતા
બધુ થયા. આ પ્રમાણ અજુંનતાં ઉત્તમ
બાશેથી દ્રોણાચાય* ઘેરાઈ ગયા, ત્યારે તેએ ચોમે”
ર્થી સળગી રહેલા પહાડના જેવા લાગતા હતા.
આવેશમય યુદ્ધ ચાલ્યું. બે હાથીએ જેમ પોત-
પોતાના દ'તૂશળની અણીઓથી એકબીજાને પ્રહાર
કરે; તેમ તે બન્ને, ધતુષ્યોને પૂર વિકસાવીને
છો[ડેલાં બાણા વડે એકબીજને પ્રહાર કરતા હતા.
યુદ્નમાં શોભી રહેલા તે બજ્લે વીરો રણુસ મમમાં
શધે ભરાઈને લડી રક્ષા હતા. વળી તેખો યુદ્ધમાં
વિવિધ પ્રકારનાં દિગ્ય અસ્રોને છેડતા હતા. પછી
આચાયશ્રેષઠ દ્રોણુ શિલા ઉપર ધસેલાં જે બાણુ
અજુંન પર મૂકતા હતા, તે બાણુ।ને જયીશેઇ
અજાંને તીક્ષ્ણુ બાણ મૂકીને ખાળી દીધાં.“*””
પછી શણુમાં પોતાને! રઘ પાર્થઃ'તાં બાણુ।થી ઘેરાઈ | પછી તે ઉમ પરાકચીએ પ્રેક્ષકોને પોતાની અસ"
ગમો છે, એ જેઈ ને તેમણે મેધમર્જના જેવા ધોષ- વિદ્યાનો પ્રભાવ દેખાડતાં, આખા આઠાશને ક્ષણુ-
વાળા પોતાના શ્રેષ્ઠ ધતુષ્યને ખે'્યું. પછી રણુમાં | વારમાં અનેઠાતેક બાણથી ભરી દીધુ.*“ ત્યાં,
શેભત્ા દ્રોસુ અસિચકતા જેવુ' ધોર તથા કોઇ | તીદ્ર તેજસ્વી નરવ્યાદ્ર અજીંન પ્રહાર કરી રહ્યો
આયુધ છોડ્યુ” અને અજીંતનાં બાણુ।ના ડુકડા | હતો, તોપણુ શસ્રધારીએ!માં શ્રેઇ એવા સુપ્યા-
હરવા માંડ્યા. તે વખતે વ્યાંનનસુ વાંસ બળતા હોય ! ચાય દ્રોણુ તો એ અજીં'ન સાથે તમેલી અણીએ।-
તેવો મહાત કડાકા થયો.“ આમ ધવુષ્ય- |વાળાં બાણથી રણુમાં માત્ર કીડા જ કરતા
માંથી સુવણ'મય પીછાંવાળાં જતજાતનાં બાણ ' હતા.*“ તે તુમુલ યુડ્માં દિન્ય અસો વરસાવી
મૂીને, તે મહાત્માએ દિશાઓને તેમ જ સૂષ'ની રહેલા અ્જીતે અસરોથી અસરોને ખાળી રાખીને
પ્રભાને આવરી દ્રીધી.ર“ ત્યારે આકાશમાં સોનેરી | સાજ યુડ્ઠ આપ્યું.*” અસહનશીલ અને રૉષે
પીછાંવાળાં, નમેલાં પવ'વાળાં અને આકાશમાં | ઊછળી રહેલા એ બત્તે વચ્ચે, દેવ અને દાનવોના
વિચરનારાં બાણે।નાં રોળેટોળાં જણાવા લાગ્યાં.*” | જેવુ યુડ્ ચાલ્યું હતુ. એદ્ર, વાયન્ય અને
દ્રોણુના ધૂતુપ્યમાંથી નીકળતાં તે બાણુ।, એકબીન્ત | આગ્નેય એમાંથી દ્રોણુ જે જે અસ મૂકતા હતા,
બાણે।નાં પીછાં સાથે વળગી રહ્યા હતાં. એટલે | તે અસરને અજીન સામું અસ્ર મૂષ્ઠીને વારવાર
આકાશમાં નાણું એક સળ'ગ દીર્ધ બાણુ હોય | ત્વરાથી ન્યથ કરી દેતો હતે..** આપ્ તે શૂરૂ-
તેમ દેખાતુ' હતુ.”પ આમ સુવર્ણુશોભિત મહા- | વીર મહાધતુર્ધોરીઓ તીક્ષ્ણ બાણોને છોડી રહ્યા
ખાણુ।ને વરસાવીને તે બતે વીરોએ આકારને | હતા અને આકાશને બાણે।ની વૃદ્ટિથી એકછાય
જાણે ઉલ્કાઓથી ઢાંકી દીધુ'.** ત્યારે કક અને | કરી નાખત્તા હતા.“ ત્યાં અર્જુન સૈનિકોતાં
સ્યૂરતાં પીછાને ધારણુ કરનારાં તેમનાં બાણુ; | શરીરો ઉપર જે બાણે। મૂકતો. હતે, તેતો પડવા-
શરદગકતુમાં આકાશમાં વિચરતા હ'સાની હાર |નો અવાજ પવતો ઉપર પડતા વજતા જેવો
જમ શોભે તેમ શોભી રહ્યાં હતાં,.”૨ આમ ત્યાં | સંભળાતો હતો. * ત્યારે હે પ્રથ્વીપતિ | હાથ્ી- '
દ્રોણુ અને અજીત એ બત્ને મહાત્માઓ વચ્ચે, | એ, રથો “અતે ઘોડાએ લોહીથી તરબોળ થઈ
વત્રાસર્ અને ઇંદ્ર વચ્ચેના યડ્ડ જેવુ ધોર અને | ગચેલા દેખાતા હતા અને પુપ્પવાળા 'ેસૂડાના
દહ થીમહ્ાણારત-વિરાથ્મરવ-માહુરણપવિ
ગાડ જેવા જણાતા હતા. દ્રોણ અને અજ્ઠ'તના
આ યુડ્માં બાજુબ'ધવાળા જે હાથે, જતન્તતના
મહારથો, સુવણુજડિત ઠકવગા અને ઘશ્તગા
પડ્યાં હતાં, તેમ # પૃથાન'દનનાં ખાણુધી પીડા-
મેલા જે ગોડ્ડાએ ત્યાં હણાઈતે આળેોદ્યા હતા,
તે બધુ* જેઈને કોરવ સૈન્ય અત્ય'ત ગભરાઈ
મૂયું,“*,૦ પ્દી ભારે ઠકર લેતારાં પોતાનાં
ધૃતુષ્યાતે ખેચીને તે બલે એકમેઠને ઢાંકી દેવા
લાગ્યા અતે બાણુ। મૂકીને એકબીત્તને જખમી
ઠરવા લાગ્યા, ત્યારે હે ભરતશ્રેઇ ! ત્યાં બલિ અને
ઇૈદ્રના જેવું ધોર યુદ્ધ તે દ્રોણ અને અજીંન વચ્ચે
ચાહ્યું,“”“ પછી તે ખત્ને, પોતાતા પ્રાણને
જણે હોડમાં મૂરયા હોય તેમ, પોતાનાં ધતુખ્યોને
પૂણુ વિકસાવીને, તમેલી અણીઓવાળાં બાણે।
મૂકીને, એકમેકને વીધવા લાગ્યા. ત્યારે ત્યાં
અ'તરિક્ષમાં દ્રોણુની સ્તુતિ કરતે! આ નાદ ગાજ?
ઊક્યો$ ' શત્રુઆને મથનારા, મહાન વીય'વાળા,
દ& મુદિવાળા, દુ”ય અને સવ દેવો! તથા દેત્યો-
તા વિજેતા એવા મહારથી અ્જીન સાથે દ્રોણે
આ જે યુદ્ધ કી છે, તે દુષ્કર કામ કયું” છે.' “૨૨
તે સમયે યુદ્ધમાં અર્જાનની બ્રાંતિરહિતતા, શિક્ષા,
ચપળતા તથા રાસ્તે દૂર સુધી ફે'કવાની શક્તિ,
એ જેઈ ને દ્રોણુને પણુ વિસ્મય થયો.** પછી હે
ભર્તોત્તમ! અસદ્ય પૃથાન'દને દિવ્ય ગાંડીવ
ધ્તુષ્યને ઊંચડયું અને તેને બત્વે હાથે પકડીને
સ'ગ્રામમાં વિકસાવ્યું તે ધતુષ્યમાંથી આવતી
તીડાના જેવી બાણુની વૃષ્ટિ જેઈ ને સૌ"કાઈ આશ્રર્ય-
ચકિત થઈ ગયા અતે “વાહ વાહ, ધન્ય છે?
એમ કહી સ્તુતિ ઠરવા લાગ્યા.””** તે એવી
રીતે સતત બાશ્ઞને ચડાવતા અતે છેડતા હતો
જુ એતાં બે ખાણના ગાળામાં પવન સુધા વચ્ચે
રડ્ડી શક્તો નણેતેો. અરે | અન્ન જે એક
પૃદ્ધી બીજી બાણુ લેતો હતે, તે વગ્ચેતું અતર
પણુ કાઈ કળી રાકતુ' નહોતુ .૫#* આમ «યાં
ઉપરાઉપરી અસ્રપ્રયોગોવાળુ' અતિદાશણુ યુડ્ડ
ચાલી રવુ' હતુ' અને અજુ'ન એકએકથી અધિક
એવાં બીશ્ત' બાણ છોડયે જતે] હતો.“ આ
રીતે દ્રોણુના રથ પાસે તમેલાં પવ'વાળાં એક
લાખ બાણુ। એકીસાથે આવીને પડ્યાં હતાં.”
આમ છે શરતશ્રેઇ | યારે ગાંડીવધારી અજીને
દ્રોણુને બાણુથી ઢાંકી દીધા, ત્યારે સેનાઓમાં
જબરદસ્ત હાશાકાર મચી રલો.”* તે સમયે
ત્યાં ભેમા થયેલા ઇંદ્ર, ગધવ અને અષ્સરા-
એએ અજીતની અસરો મૂકવાની શીદ્રતાતી
સ્તુતિ કરી.”“પ એટલામાં ર્થનૂથેના સ્વામી
અતે દ્રોણાચાયના પ્રત્ર અથત્થામાએ મોઢા
ર્થસમૂહ સાથે આવીને અજીતને એકાએક ધેરી
લીધેો.”* અશ્વત્યામાએ પણુ હદયથી તો મહાત્મા
અજી'નના એ પરાક્રમની પૂશ્ત કરી, પણ બહારથી
તો એના ઉપર્ અત્ય'ત “દપ ધારણુ કર્ચ.“ પછી
રાધતે વશ થયેલા અથત્થામાએ રણુમાં અજી'તની
સામે ધસારો કર્યો અને મેધની જેમ તેના ઉપર
હજરો ખાણુતી વૃષ્ટિ કરવા માંડી.”* એટલે
મહાબાહુ પ્રયાત'દને, જે બાજી દ્રોણુન'દન અશ્ચ-
ત્યામા હતા, તેબાજીએ પોતાના અશ્ોને ફેરવાવ્યા
અને દ્રોણાચાર્યને નીઠળી જવાનો માર્ગ કરી
આપ્યો.” આમ જેમતુ' કવચ ભાંગી ગયું" હતુ,
જમતી ધશન જૂટી ગઈ હતી અને જે ઉત્તમ બાણુથી
વીધારઈ ગયા હતા, તે શૂરવીર દ્રોણાચાર્ય આ
સાગ મળતાં જ વેમવાન ઘોડાએ હ કારીને ઝડપ-
ભેર નાસી ગયા.”'
ઇતિ શ્રીમહાભારતમાં 1વેરાટપર્વા'તગ ત ગોહરણુપવમા * ઉત્તર-
ગ્રાગ્રહમા ડ્રોણુનું પઘ્યાચન” નામને અધ્યાય પટો સમાપન
અવાય જચ્મો
અજીન અને અશ્ચત્યામાનુ' યુદ્ધ
ઊવસતદન રરાય ॥
તે દ્રૌખિધે્ઞસગ ત્રયવાવર્ઝુને રળે ।
તે યાધઃ ત્રસિગ્ાર વાયુવેમનિગોર્સમ્ |
શાર મહતા વર્ષતાળમિવાંગુઢ્ય્ ॥ ૨ ॥1
વૈશ'પાયન બોલ્યાઃ પછી હે મહારાજ!
દ્રોણુનદન અથત્થામાએ રણૂમાં અજીત ઉપર
ધસારો કર્યા એટલે વાયુના જેવા ઉડ્ડત વેગે"
વાળા અને મેઘની જેમ મોટી ગાણુવર્ષા વર-
સાવી રહેલા એ અશ્ચતયામાને પૃથાપુત્રે સારા
સત્કાર આપ્યો.૫ ત્યાં તે બલે વૃત્રાસુર અને વજ-
પાણિની જેમ સામસામી બાણનાળોા છોડવા
લાચ્યા, ત્યારે ત્યાં તે ખને વચ્ચે દેવો તથા અસુ-
રાના જતું ઘોર યુદ્ધ ચાહ્યું.૨ ત્યારે બાણની વર્ષા-
થી આકાશ છવાઈ ગયુ' અને સવ'ત અધકાર
પમરાઈ રહો. ત્યારે ન તો સૂય' દેખાતા હતે!
“કન તો પવન ચાલતો હતો. આમ ડે રાતુ-
નમરતા વિજેતા | તે બને યોદ્ધા એકખબીન્ન ઉપર
પ્રહાર કરવા લાગ્યા, ત્યારે ત્યાં જાણું બળતા વાંસ-
તા જેવા ભયકર ચડચડાટ રાખ્દ થવા લાગ્યા.”
લારેરેરાજન્] અરજીને અશ્વત્યામાના સવ અશ્ચોને
મરણુતોલ કરી નાખ્યા. આમ ગભરાઈ જવાથી
તેમને “કોઈ દિશાનું” ભાન રહ્યું નહિ.” પછી મહા-
વીય'વાન દ્રોણુપુત્રે, યુદ્ધમાં ધૂમી રહેલા પ્રયાપુન-
ની એક નાની સરખી નજરચૂક પકડી પાડીને
ક્રુર બાણુ માયુ” અને તેના ધતુષ્યની પણછ કાપી
નાખી. તેતુ' આ અલૌકિક કમ જેઈ ને દવાએ
તેનાં વખાણું કર્યા. તે વખતે દ્રોણ, ભીષ્મ, કર્ણું
અને કૃપાચાય' એ મહારથીઓએ પણુ ' ધન્ય છે,
ઘ્રન્ય છે ' એમ કહીને તે કર્મની પ્રશસા કરી.*”*
એટલે અશ્વયામાએ પોતાતુ' શ્રેણ ધતુષ્ય ખેચ્યુ”
અને ક્રીથી ૨થિત્રેણ પૃથાપુત્રના હદયમાં કક
ગ્ર વ જ૪
અધ્યાય પકમે!-અર્છીન અને અશ્ચત્યામાનુ' યુદ્ધ
પક્ષીનાં પીછાંવાળાં બાણુથી પ્રહાર કર્યો. ત્યાં
તો, મહાબાઢુ અજીં'ને ખડખડાટ હસીને ગાંડીવ
ઉપર ત્વરાથી પણુછ ચડાવી દીધી. પછી રથને
અધચ'્રાકાર ફેરવીને અજુંને અથત્યામા સાથે
મુકાબલે કરવા માંડ્યો. માતો, એક મદમત્ત
માત'ગરાજ બીન મદમત્ત માતંગ સાથે મુકાબલો
ઠરવા લાગ્યો. તે સમયે પૃથ્વીમાં એકલવીર એવા
અર્જીત અને અશ્વત્યામા એ બે વચ્ચે, રણુભૂમિમાં
અત્યંત મહાન અને રોમાંચકારી યુદ્ઠ ચાલવા
માંડ્યુ'.“ પપ મે યૂથપતિએની જેમ, સામસામા
આવેલા તે બને મહાવીમવાન વીરે યુદ્ધ કરતા
હતા, ત્યારે સર્વ કુરખા તેમતે વિસ્મય-
પૂવ'ક જેઈ ર્યા હતા.૧૨ પુસ્ષોમાં સિહ જેવા
તે ખ'ને વીરો નાગના જેવાં તેજરેવી અને ઝેરી
સાપના જેવા આકારવાળા ખાણુથી એઠકખબીનને
પ્રહાર કરી રકા હતા." મહાત્મા અજી'ન પાસે
બે દિન્ય અને અક્ષય ભાથા હતા, તેથી તે શર-
વીર પૃથાન'દન રણુમાં પહાડની જેમ અચળ ઊભો
ણુતે..₹* વળી સ'થામમાં અશ્રતામા ઝડપભેર
બાણુ! છોડ્યે જતો હતે, એટલે તેનાં બાણુા
તત્કાળ ખૂટી ગયાં અને તેથી અજી'ન અશ્વત્યામાથી
અધિક થઈ પડ્યો. ત્યાં તો કણું પોતાના ધતુષ્યને
અત્યત ખે'ચીતે ટ'કાર કર્ચો, એટલે રણુભૂમિમાં
જખબરદરત હાહાકાર થઈ રહ્યો.પ”પ* પછી જે દિશા-
માંથી ધતુષ્યનો ટ કારવ આવ્યો હતો, તે દિશા
તરક અજીંને દણિ કરી, તો ત્યાં તેણે રાધાપુત્ર
ક્ણુને નેયો. અને તેથી તેતે! રોષ એકદમ વધી
ગયે.."* આમ કોધવશ થયેલા તે કુસ્શ્રેઇ કણ્'ને
હુણી નાખવાની ઇચ્છાથી તેની જ સામે આંખો
કડીને જેવા લાગ્યો.“ આ પ્રમાણ હે રાજન્] .
અલ્ત્યામાના બાણુમાગથી વિઝ્ુખ થઈને અજુ'ન
ઠું તરક્ ક્યો, એટલે હશરા ચોદ્દાઓ તેના
ઉપર ઉતાવળથી ધસી આગ્યા. પણુ શાગૃને જત્-
૧૯૮ -
શ્રીમહાભારત-વિરાટપર્વ-પ્રાહુરણપવ”
ઝ્સ્ઝ્ન્્ઝ્ડ્્્ઝ્્્ઝડડડડ
નારે અને મહાન બાડુવાળો તે ધનજય તો દ્રોણુ- ! તેને પરિણામે ઉતપન્ર થચેલા કોધતુ' તુ' આજે ફળ
પુત્રને મૂ8ીને એકદમ ઠણુની સામે જ દોડ્યો. 1 મેળવ. છે ઠણુ' | આવ, રણાંમણુમાં મારી સાથે
ત્યાં કોધથી લાલચોળ આંખોવાળો થયેલો એ કુ'તી- | યુદ કર. આ તાસ સવ' કુસ્સેતિકે ભવે તેના
ન'દન, હણું'ની પાસે પહોંચી ગયો અને તેની | પ્રેક્ષક થાઓ |”
સાધે દ્વેરઘ યુદ્ડ કરવાની ઇચ્છાથી તેતે આ વચને
હહેવા લાગ્યો.'“-૨૧
ઇતિ શ્રીમહાભારતમાં વિરાટપર્વા'તગ'ત ગાહરણુપવ'શાં
*ઉત્તર્ગામ્રહર્માં અહ્ફુન અને અદ્ચત્યામાનુ' સુષ્ધ”
નામને અધ્યાય પહ્સે। સમાપે
ઝૃષ્યાય ૬૦મો
ફણુ ફરી નાહો
॥ શઝુઝ ૩યાપ ॥
ચૂર્ણ ચસે સમામ*ને વછુ વાચા વિજસ્થિતમ્ ।
ત તે યુષિ સવોડ્સ્લીતિ ત્રિ સમુપસ્વિત ॥2॥
અજીત બોલ્યો $ હે કર્ણ ! તે સભા વચ્ચે
બડ બકવાદ કર્ચા હતા અને બડાશ મારી હતી
"૧, યુદ્ધમાં કોઈ જ મારી ખરાખરીનો નથી, તો
તે સાચી ઠરી બતાવવાના આ સમય આવી પહેં-
ચ્યો છે. પણુ હે હણ 1 આજ મારી સાથે
મહાયુદ્માં ખેલીને તુ' તારી જતને નિખ'ળ ન્ભીર
અને ખીન્ખાતુ' અપમાત કરતો અટકીશ,* તે”
જવળ ધમનો ત્યામ કરીને કઠોર વાણી કાઢી હતી,
પણુ આ તુ મારી સાથે યુદ્ધ કરવાને ઇચ્છી રહ્યો
છે, તે મને તો તાસ દુષ્કર કર્મ લાગે છે.” હૈ
રાધાપ્રુત્ર ! પૂવેં તેં મારી સાથે પ્રસંગ પાડ્યા વિના
જ કાંઈ કલુ હતુ તે તુ' આજ મારી સાથે ભેટ
કરીને યુસ્એાની વચ્ચે સત્ય કરી ખતાવ.* નહિ
તો, સભામાં દુરાત્માએને હાથે ડલેશ પાથી રહેલી
પાંચાલીને તે જોઈ હતી, તેનું તુ' આજે કેવળ
કૂળ ભોગવી લેજે.“ હે રાધાસુત | પૂવે ધર્મ પાશથી
' ખુધાચેક્ષો હોઈને મેં જ સાંખી લીધુ છે, તે મારા
કોધનો આજે તુ' યુદ્ધમાં વિજય જેજે. એ દઇ
મતિવાળા| અમે વનમાં જે બાર વરસ વેક્યાં છે,
હંણુ' બોલ્યો : હે પાય' | આ તુ' જે વાણીથી
બોલી રજ્યો છે, તે કમ'થી કરી બતાવ] તારા
ભોલ તો તાર પૃથ્વીમસિટ્ડ કર્મોને પણુ ટપી
જાય છે!“ પૂવે તે' જે સહુત ક્યુ” હતુ” તે તુ
અરાક્ત હતો તેથી સહન ઠયુ'' છે, પણુ હે પાથ'!
આજ તારું પરાક્રમ જેમાં પછી અમે તારા ૫ર-
ઠમનેો સ્વીકાર કરીદુ' 1૫” પૂવે' તુ' ધમ'પાશયી
બ'ધાચેલે! હોઈને તે' સહન કરી લીછુ' હતુ, તે!
અતયારે પણ તેમજ બધાયેલે હોવા છતાં તુ'
તારી જાતને છૂટી માતી લે છે [૫૫ હૈ ધર્માથ'તા
વૈત્ત! તે' પ્રતિજ્ઞા પ્રમાણે વતવાસ ભોગન્યે! છે
અને તેથી કલેશ પામ્યો છે. તો તુ' એજ ઠારણુથી
મારી સાથે યુદ્ધ કવાની ઇચ્છા રખે છે ₹પ૨5 અરે
અજન | ઇંદ્ર પોતે પણ્ ને તારે માટે મારી સાથે
યુહ્ટ કવા આવે, તોપણુ છું' પરાકમ ઠરવા
માંડીશ એટલે મને જરા ષણ દુઃખ થશે નહિં,પ*
હે કુતીપ્રત્ર] આ તારા મનોરથ અલપ સમયમાં
જ પૂરો થ્વા આવ્યો છે | કેમકે તુ' આજે મારી
સાથે યુદ્ડ કરરો અતે માર' બળ નેરો,”
અજીત વેલ્યે: એ રાધાપુત્ર | હપણાં બે
ધડી ઉપર તો તું મારી સાથે યુદ્ધ કરતાં કરતાં
રણુમાંથી તાસી ગથે! હતે; એટલેજ તે તુ
અયારે જવતેો રહ્યો છે 1 પણુ તારો નાનો ભાઈ
તો. મરી પરવાર્ચો છે..** અરે | પોતાના ભાઈને
મરાવીને તારા વિતા બીજને કયો પરપ રણુમાખરે-
થી તાસી જય અતે તે છતાં સજનોની વચ્ચે
ઊસેો। રહીને આ પ્રમાણું શિથ્યા બઠવાદ હરે? પ૬
યૈશ'પાયન બોલ્યાઃ કણુંને આ મમાણે કહીતે
અપરાજિત અજી'નેતરતજકવચતે લેદનારાં યાણી
અધ્યાય ૬૬ મો-દઃરાસન
છે।ડી ઠણું' ઉપર ધસારા કર્યો.” આમ મેઘની
જેમ બાણુવૃદ્ટિ કરતા તે અજીંનને મહારથી કણે
પ્રેસતાપૃત'ક મોટી બાણુધારા વરસાવીને સત્કાર
આપ્યો.“ ત્યાં ચાગરદમ શય'કર આઠારવાળી
ખાણુત્તળાો ઊછળી રહી અને કણું' અજીંનનતા
અશ્ચોને, બાહુઓને તેમજ તેના હાથનાં કવચરૂપ
મોભજ્'એને જીદ જુદાં બાણા મૂકીને વીંધી
નાખ્માં.૫* કણના તે કમ'ને અદ્ધુ'ન સહન કરી
શક્યો નહિ અને તેણે નમેલા પર્વાવાળુ' તથા
ત્તીક્્સુ અણીવાળુ' એક બાણુ મૂકીને કણુંની ભાથા
લટકાવવાની 'દોરીને કાપી નાખી.** ત્યાં હણે
ભાથામાંથી બીશ્વ બાણુ। લઈને અજંતા હાથને
વીધી નાખ્યો એટલે અજી'તની મૂઠી છૂટી ગઈ.૨૫
પછી મહાખાકુ અજી'ને કર્ણૂતુ' ધતુષ્ય કાપી
નાપ્યું. ત્યાં ઠણું અજી'ન ઉપર શક્તિનો પ્રહાર
કર્યો; પણુ અજી'નેબાણુ। મૂકીને તે શક્તિના કકડા
કરી દીધા.૨૨ પછી રાધાપુત્ર ઢણુ'ના અનેક અતુ-
ચરા અજીત ઉપર ધસી આગ્યા; પણુ અજીંને
ગાંડીવ ધનુષ્યમાંથી બાણુ। છોડીને તેમને યમ-
લે'કમાં મોકલી દીધા.૨૨ પછી અજીંને ધતુષ્યને
કાન સુધી ખે”ચીને મૂકલાં અને ભારે ટકર લેનારાં,
તીક્ષ્સુ બાણુ। વડે ઠર્ણુના અશ્વોને વીધી દીધા
અનેતે નિષ્પ્રાણુ થઈ ને પૃથ્વી ઉપર ઢળી પડ્ચા.૨*
પણી વીષ'વાન કતીન'દને ખીજી' તીક્ણુ, મહા-
બળવાન અને મહાતેજસ્વી બાણુ મૂકીને કણની
છાતી વી'ધી નાખી. તે બાણુ બખ્તરને પણુ
ભેદીને કર્ણની કાયામાં પેસી ગયુ; એટલે ઠણુંને
અંધારાં આવી ગયાં અને તેને ડરું ભાન રહ્યું
નહિ." આમ ગાઢ વેદના થવાથી ઠણેું' રણુભૂમિ
છોડીને ઉત્તર દિશા તરક્નાસવા માંક્યુ'. તે'વખતે
અજુષને તથા મહારથી ઉત્તરે મોઢી ગર્જના કરવા
માંડી.૨૦
ઇતિ શ્રોમહાલારતમાં વિરાટપર્વા'તગ'ત ગાોહરણપર્વા મા “ હત્તર-
ગોાગ્હમા કર્ણુતુ' પલાસન”' નામને અધ જ. કે
આદિ સાધે અ્જીનનુ ચુદ્ધ ૬૯
ગષ્યાય 8૨ ॥ો
ડુઃશાસન આદિ સાથે અ્જીનનુ' યુદ્ધ
॥ વરવાવન ગ્વાવ॥
તતો પેજને સિત્તા યાર્યો વૈરાટિમત્રવીત્।
છતન્માં ત્રાપયાનીયં યત્ર તાળો હિદ્ભયઃ ।। ૨ ||
વૈશપાયન બોલ્યાઃ આમ સૂયપુત્ર ઠણુ'ને
યા પછી, પૃરથાન'દન અજ્ી'ને વિરાટપુત્ર ઉત્તરને
આ પ્રમાણે કહ્યું: 'ન્યાં પેલો સુવણુ'મય તાલ-
ધ્વજ દેખાય છે, ત્યાં અમારા પિતામહ શાંતતુ-
પુત્ર ભીષ્મ રથમાં બેઠા છે. તે દેવ જેવા દેખાય છે
અને મારી સાથે યુદ્ધ કરવાની ઇચ્છા રાખે છે;
તો તું મને તે સેનામાં લઈ ન. ત્યારે બાણુ।થી
અત્ય'ત વીધાઈ ગયેલા ઉત્તરે રથે!, હાથીએ અને
અશ્ચોથી ભરેલી તે મહાન સેનાને નેઈને પૃથા-
પુત્રને કહ્યું: 'હે વીર] હુ' હવે અહીં” તમારા
ઉત્તમ ઘોડાઓને નિયમનમાં રાખી શષુ' એમ
નથી. “કેમ “કે મારા પ્રાણુ મૂંઝાઈ ર્યા છે અને
મારું મત વિહ્વળ થઈ ગયુ' છે." તમે અને
કૌરવો યારે દિવ્ય અસરોનો મારો ચલાવે છે,
તયારે નણે દશે દિશાએ નાસી જતી જણાય છે."
આ વસા, રઘિર અને મેદની વાસથી તો મને
મૂર્ચ્છા આવી નય છે. તમારું અને કોરવોનુ'
આ યુદ્ધ નેતાં મારું કાળજી ફાટી જય છે. રણુ-”
સત્રામમાં શૂરાએના આવે ભેટા તો મેં પૂવે
કદ્ટી પણુ નયા! તથી. હે વીર] ગદાએના મોટા
પ્રહારથી, શખોના ધોષથી, શૂરવીરોતા સિ'હુ-
નાદથી, હાથીઓની ત્રાડાથી અને વજતા જેવા
ગાંડીવના પ્રચડ ટકારથી મારા કાન બહેરા થઈ
ગયા છે, મારી સ્મૃતિ નાશ પામી ગઈ છે અને
મારું મત મૂઢ બની ગયું છે.*.“ હે વીર] તમે.
સંગ્રામમાં ગાંડીવને વારવાર ખેંચીને, તેને બળતાં
ઊ'પાડિયાંની જેમ ચકર ચકર સતત ગોળ ફેરવ્યા
ક્ગય્યા તેશ્રી સૂરી દણિ ચળી ન્તય છે અને માર
8૦૭
શ્રીમહાભારત-વિરાય્પરવ-ગાહુરણપવ"
હૃદય ફૂાકુફાું માય છે.“ રણુમાં રોષે ભરાચેલા
પિનાકપાલિ સદ્રના જેવું' તમાસું સૈદ્ર સ્વરૂપ
જેઈને તથા બાણુ। છોડતા તમારા બાડુઓને
નેઈને મતે પણુ ભય લાગે છે. તમે પ્યારે ઉત્તમ
ખાણુ। લે! છે, 4યારે તેમને ચડાવો છે. અને
યારે તેમને છોઈડો છે; તે માર ભાત તટ થવાથી
હું' જેઈ શકતો તથી. મને તો ત્યારે ભાન પણુ
રહેતુ' નથી ! મારા પ્રાણુ ગૂંગળાઈ રહ્યા છે, આ
પૃથ્વી મને જણે ફરવી હોય એમ લાગે છે અને
ચાખુકને તથા લગામને હાથમાં રાખવાતી સારામાં
શક્તિ પણુ રહી નથી.પ*-૫૨
અજીંન બોલ્યોઃ તું” ખીશ નહિ, તું' તારી
જાતને જરા ધીરજ આપ, હે નરશ્રેછ | તે પણુ
રણુમાખરે અતિ અદ્દભુત ફામો કર્યાં' છે.૧* તુ”
રાજપુત્ર છે, શત્રુને દમતારા પ્રસિદ્ધ મત્યવ'શમાં
તુ' જન્મ્યો છે. તારું કલ્યાણુ થાએ ! તારે આવા
સમચૅ ખિન્ન થવુ' ચે!ગ્ય નથી." હે રાજપુત્ર !
ને, કુ' સ'મરામજ્મિમાં યુદ્ધ કરવા માંડું છી, તે!
હૈ શત્ુતારન | તું સ'પૃર્ણુ વેય ધારણુ કરીને
મારા ઘોડાઓને કબજે રાખ.
ૃ્રશ'પાયન બોલ્યાઃ નરશ્રેઇ અતે રથીશેઇ
સમહાખાડુ અજીંને વિરાટ્પુત્ર ઉત્તરને આ પ્રમાણે
૩હું અને તેને આ વધુ વચને] ડહ્ય ૬ 'તુ
મને હમણાંજ એકદમ લીષ્મતી સેનાને મોખરે
લઈ જ. છુ યુડ્ડમાં એમના ધતુષ્યની પણુછને
કાપી નાખીશ. આજે તુ મને દિગ્ય અસરોનો
આથમ*'કારી પ્રયોગ કરતો જોઈરા. આજે કુસ્ઓ
આકાશમાં રહેલા મેધમાંથી નીકળતી વીજળી
જેવા મારા સોનાની પીડઠેવાળા ગાંડીવધતુષ્યને
જેશે. છુ જ્યારે બાણુ છોડવા માંડૉશ, ત્યારે ભેગા
“થયેલા સવ' શત્રુઓ મારે વિરો તક ચલાવશો “કે,
આ અજીંન ડાબા હાથયી બાણુ। છેડે છે કે જમણા
હાથથી ? આજે ડુ' લેો!હીર્પી જળવાળી, રથરૂપી
ધૂમરીવાળી, હાથીરૂપી મગરવાળી અતે પરલોક
સુધી પ્રવાહવાળી દુસ્તર નદી વહેવડાવીશ.”-૨*
હુ'હાથ, પમ, માથુ? પીઠ અને બાહુએરૂપી શાખા-
ઓવાળા કૌર્વોરૂપી વનતે નમેલાં પવ'વાળાં ખાણે!
મૂફીતે કાપી તાખીશ.*પહુ'એકલે। જ ધળુર્ધારી ઠો-
રવીસેના ઉપર વિજય કરવા માંડીશ, ત્યારેઅસિને
જેમ વનમાં સે'કડો માગ' મળી રહે છે, તેમ મનેપૃણુ
શનુસેનામાં સે'કડે મારતો મળી રહેશે. વું આજે
મારે હાથે વીધાચેલા શગુર્સત્યને ચકતી જેમ
ભમતુ' જ જેઈરા, વળી હુ આજે તને બાણુ અને
અસ્નો વિરેતુ' માસં આશ્રયકારક રિક્ષણુ બતા-
વીશ.૨*5* તુ' સમ અને વિષમ સ્થાનોમાં રથતે
વિશે સાવધાનીપૂવ'ક બેસજે, એટલે ડુ' આઠાશતે
આવરીને ઊભેલા પવ'તને પણુ મારાં બાણોથી
ભેદી નાખીશ. પૂવે ઇંદ્રની આજ્ઞાથી મે' સેક્ડે
ને હજારો પૌલોમે! તથા કાલખ'જેતે સ'ત્રામમાં
હણી નાખ્યા હતા. હું ઇંદ્ર પાસેથી દઢમુષિ
શીખ્યો છુ) બ્રહા પાસેથી હસ્તકુશળતા શીખ્યો
છુ' અને પ્રનપતિ પાસેયી સ'ક્ટ સમચે આશ્રય'-
કારી યુદ્ધ કરવાની રીત શીખ્યો છુ, એમ તુ"
શ્તણુ. પૂવે મે” સગુદ્રને સામે પાર હિરણ્યપુરમાં
વસતારા સાઠ હત્નર ઉગે ધતુર્ધારી રથીઓને જીત્યા
હતા. પાણીની શરતી જેમૃ નૃટીન! ડાંઠાએ/ને
તોડી નાખે છે તેમ હું' આજે કુરઓના સમૂહેને
તોડી પાડીશ, એ તુ અવશય જેજે. ધ્વજરૂપી
વૃક્ષવાળા, પ્યાદ્ટાફૂપી હૃણુવાળા અને ર્થરૂપી સિ'હુ-
સમૂહવાળા એ કૌરવોરૂષી વનને હું' આજે અસ
તેજથી બાળી મૂછીશ.૨“-“ વજપાણિ ઇંદ્ર જમ
અસુરાને રથમાંથી ઉથલાવી પાડે, તેમ હુ' એકલે
હાશે જ તે સજ યુદ્ડ કરવાને સજજ યઈને ઊભા
રહેલા અતિ બળવાન કોર્વાને નમેલી અણીએ-
વાળાં બાણુ મૂકીને તેમના રચેમાંથી હયલાવી
પાડીશ.** કુ” સ્દ્ર પાસેમી રોદ્રાસ પામ્ચો છુ)
અધ્યાય ૬રમે!-અજીતનુ' ઘોર સે-દ ૭૦૨
વરણુ પાસેથી વાસ્ણાસ્ર પામ્યો છુ'; અસિ પાસેથી
_ આગ્નેયાસ્ન પામ્યો છુ', વાયુ પાસેથી વાયવ્યાસ્
પામ્યો છુ”, અને ઇંદ્ર પાસેથી વજ આદિ અસરો
પામ્યો છુ'.*૫ તરસિ'હોએ રહેલા ધતરાષ્ટ્રપુત્રોરૂપી
એ યોર તનને આજે હુ' ઉખેડી નાખીશ. તો હૈ
વિજિટત'દત ! તારા ભય દૂર થાએ.'**
મ.
વેશપાયન બોલ્યાઃ: સવ્યસાચી અજીંને
આ પ્રમાણે આશ્વાસત આપ્યું, એટલે વિરાટપુત્ર
ઉત્તર ભીષ્મયી રક્ષાયલી તે ભયકર રથસેનામાં
ધખલ થચે.** આમ મહાબાડુ અજી'ન કુસુઓને
જીતવા માટે રણમાં આન્યો, એટલે કૂર કમ
કરતારા ગ'ગાન'દન ભીષ્મે તેને સાવધાનીપૂર્વક
રશી દીધો.” ત્યાં તો જયવ'ત અજીંને પાસે જઈને
પૃતુષ્ય ખેગ્યુ' અને સોનેરી ટાચવાળા ખાણ
મૂરીને ભીષ્મતા ધ્વજને મૂળમાંથી કાપી નાખ્યો,
એટ્લે તે કપાઈ ગયેલો! ધ્વજ ધરતી ઉપર ઢળી
પડ્યો.૨૧ એ જ વખતે નતન્નતની ફૂલમાળાએ-
થી અતે ભાતભાતના અલ'કારોર્થી શણુમારાચેલા,
વિયામાં સિટ્ઠ ચચેલા અને મહાન બુદ્ધિવાળા
દુઃશાસન, વિકર્ણ, દુઃસડ તથા વિવિશતિ એ
ચાર મહાબળવાન ચોદ્દાએ ભયકર ધવુષ્યવાળા
અજુ'ત પાસે આવી પહોંચ્ય). આમ આવીને
તેમણું ઉમ્ર ધતુધઃર અજીંનને ચારે બાજુથી ઘેરી
લીધો.” વર્ દુઃશાસતે એક ભલ્્ બાણુ
મારીને વિરાટ પુત્ર ઉત્તરને વીધી નાખ્યો અને
ખીનીું એક ખાણુ મૂકીને તેણું અજીં'નતે છાતી
વચ્ચે ની'ધી નાખ્યો.૨“ એટલે જયશીલ અજ્ઞાને
ગીધના પીં'છાવાળા અને વિશાળ ધારવાળા એક
ખાણુ વડે તેનું સુવણુંજડિત ધતુષ્ય કાપી નાખ્યું.
પછી તેણુ દુઃરાસનના હદયભાગને પાંચ બાણુથી
વીધી નાપ્યો- આમ પૃથાન દનનાં બાણથી પીડા-
ઈને તે રણુમૂમિ છોડીને નાસી છૂટ્યો. પછી ધત-
રાષ્ટ્રપુત્ર વિકણેં ગીધનાં પીંછાંવાળાં અને સડસડાટ
જ્નાસં તીક્ણુ ખાણું! મૂડયાં અને શતુવીરને હણુ-
તારા એ અજીતને વીંધી નાખ્યા.” *૫ પછી
કુતીન'દનતે પણુ તેતે તમેલા પર્જવાળા એક ખાણુ
વડે લલાટમાં પ્રહાર કર્યો, આપ વીધાઈ જવાથી
તે રથમાંથી એક્દમ ગબડીને નીચે પડી ગયો.'*
પછી દુઃસહ અતે વિવિ'શતિ પોતાતા ભાઈતુ
રક્ષણુ કરવાની ઇગ્છાથી પૃથાપ્રુત્ર સામે રણુમાં
ધસી આવ્યા અને તેના ઉપર તીક્ષ્ણુ બાણુ। વર-
સાવવા લાગ્યા.* એટલે ધનજયે જરા પણુ
ગભરાયા વિના, ગીધનાં પીછાંવાળાં બે તીક્ષ્યુ
ખાણુ। છોડીને તે બ'નેને એપ્રીસાયે વીધી નાખ્યા;
તેમજ તેમના ધાડાઓનો પણુ ધાણુ ઢાઢી નાખ્યો,
આમ તે બતે ધૃતરાષ્ટ્પુત્રોનાં અગે! વી'ધાઈ ગયાં
અને તેમના ઘોડાએ હણાઈ ગયા, (યારે તેમતા
અતુચરે ત્યાં દોડી આન્યા અને તેમને બીન
ર્થોમાં બેસાડીને દૂર લઈ ગયા, પછી કિરીટમાળા
ધારણુ કરનારે, લક્ષ્ય વીધવામાં એકો, અપરાજિત
અને મહાબળવાન એવો તે કુતીત'દત અજીત
સવ દિશાઓમાં ધૂમવા લાગ્યો..“**
ઇતિ થોમહાભારતમાં વિરાટપર્વા'તર્ગત ગાહરણુપવ'માં
“ઉત્તરગોગ્રહમાં અર્જુનનું દુઃરાસનાદ્દિ સાથે યુદ્ધ”
નામતોા અધ્યાય ૬૧3 સમાપ્ત
ઝધ્યાય ૧૨ઢો
અ્જનનુ' ઘોર યુદ્ધ
ઊ વેશપાવન રવાય |
શવ સમન્વ સરને તે નૌર્વાળાં મણારથાઃ |
શઝુન લહિવા વત્તા: ઇલયુષ્યંત માસ્ત । ૨॥
વેશ'પાયન બોલ્યાઃ પછી હે ભારત | હોર્વોના
સરત મહારથીઓ એકસાથે ભેમા થયા અને સન%
થઈને અજુ'તની સામે લડવા લાગ્યા.૧ ત્યારે
અમાપ મનાબળવાળા અજી'તે તે મહારથીઓને
બાણુમ્ય જળોથી, જેમ ધુમ્મસ વડે પવતો ઢપ૪ાઈ
જય તેમ બધી બાજ્તુએથી ઢાંહી દીધા. ત્યાં મહા-
ગજેની ગજનાથી તયા અથોના હણુહુણાટથી
છ્દટર્
શ્રામહાભાર્ત-વિરામ્પવ-ગાહુર્સુપર્વિ
તેમ જ ભેરી અતે શાખાના ધોષે વડે ભયકર
શખ્દ થઈ રહ્યો.* તયાં પૃથાપુત્રોનાં હજરો બાણે।
માણુસોને, અશ્વોને તેમજ લોહમ્ય કવચોને
ભેદીને આરપાર નીકળતાં હતાં. તે વખતે રણમાં
બાણેુ। છોડતો વેગવાન અજીંન શરદન્ઠતુમાં મધ્યા-
હ્નકાળના તેજરવી સૂયં'ના જેવો પ્રડાશતો હતે!.
«યારે ગભરાઈ ગયેલા રથીએ રથમાંથી અને ઘોડે-
સવાર ઘોડાની પીઠે ઉપરથી ઊતરી પડીને નાસવા
લાગ્યા અને પાળાખઓ ભૂમિ ઉપર પડવા મંડ્યા.
અજીંનનાં બાણુ।થી તે મહાત્માગાતાં તાંાનાં,
ચાંદીનાં તેમ જ લોઢાનાં કવચે છેદાઈ જતાં ત્યાં
મોટા શખ્ઠ થવા લાગ્યો. ત્યારે અજી*નનાં તીક્ષ્ણુ
ખાણેુ।થી પ્રાણુહિત થયેલા હાથીસવારો અને
ઘ્ાડેસવારાનાં નિશ્વેતત શરીરા વડે આખી
ચુડ્ભૂમિ ઢંકાઈ ગઈ હતી.” વળી ત્યારે પૃથ્વી
રથાની બેઠકો ઉપરથી પડી ગયેલા માનવોથી
છવાઈ ગઈ હુતી. તે વખત્તે ધતુર્ધારી ધત'જય
સગામમાં નૃત્ય કરી રહ્લો હોય એમ જણાવા
લાગ્યો.“ પછી વજતા કડાકા જેવો ચાંડીવનો ધોધ
સાંભળીને, સર્વ સૈન્ચો ત્રાસી ગયાં અને મહા-
યરુદ્માંથી તાસી જવા લાગ્યાં.” ત્યાં કુંડળ, પાધ-
ડીએ અને સુવર્ણ'ની માળાઓ ધારણુ ઠરનાશાં
અસ્તકા જ્યાં તાં ગણુભૂમિ ઉપર પડેલાં જણાતાં
હતાં.પ૫ વળી ત્યાં બાણ। વડે કપાઈ ગયેલા શરીર-
ના અવયવોથી તેમ જ હાથના અલ'કાર સાથેના
અને ખીન્ન ધતુષ્યવાળા બાહુઓથી પૃથ્વી કાઈ
ગયેલી જણાવી હતી."* હૈ ભરતોત્તમ | લીક્ષ્ણુ
ખાણ! વડે કપાઈને મસ્તકા ભૂમિ પર પડતાં
* હતાં) તે જાણું આકાશમાંથી પથ્થરની વર્ષો થતી
સૂય તેના જેવુ જણાતું હતુ, આય જે રદ્ર પરા-
*કુમી વીર પૃથાન'દન તેર વરસ સુધી શકાઈ રલ્લો
હુતે!, તે હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ પ્રકટાવીને ધૃત-
રાષ્ટ્રના પુત્રો ઉપર કોધાશિ વરસાવવા લાગ્યો. આ
પ્રમાણે સૈત્યતે બાળી રહેલા અજા'નતુ' પરા્મ
જોઈને, સર્વ ચોડ્દાએ ધુતરાષ્ટ્રપુત્ર દુર્ધોધતના
રૃખતાં જ શાંત થઈ ગયા,૨૨-૫ આપ હે ભારત
જયીશ્રેષ અજીંન સૈન્યને ત્રાસ પોઠરાવીને તેમ જ
મહારથીઓને નસાડી ૬ઈતે ત્યાં ઇચ્છાપૂર્વક
ધૂમવા લ્ાગ્યો.પ* ત્યાં અજી'ને પ્રલયકાળમાં કાળ
વડડેનિર્માચેલી નદીના જેવી સ્ધિરરૂપી જળવાળી ધોર
નદી વરેવરાવી. તે તરગવતી નદી હાડકારિપી
શેવાળથી ભરપૂર હતી, બાણુ તથા ધવતુષ્યરૂપી
ભાવોવાળી હતી, "કેશરૂપી લીલ તથા ધાસવાળી
હંતી, કવચા તથા મ'ડિલાથી ભરેલી હતી અને
તેમાં હાથીઓરૂપી કાચખાએ તથા જલહાથીઓ
હતો. તે મેદ, વસા અને લોહીને વહેલી હતી,
મહાભયને વધારતી હતી, સૈદ્ર સવશૂપની હુતી અને
મહાભીષણુ હતી. તેમાં પશુઓની ગજ'નાખા
ગાજવી હતી, તીક્ષ્ણુ શસ્રોરૂપી મોટા મગરમચ્છો
હતા અને તે માંસાહારી પશ્ુઆના સમૃહેથી સેવા-
ચેલી હતી. તેમાં મુક્તાફળરૂપી તર'ગાની માળા હલી-
ચિત્રવિચિત્ર અલકારારૂપી પરપોટા હતા, ખાણુ*
સમૂહરૂપી મોટી ધૂમરીએ હતી અને હાથીઓરૂપી
મગરો હતા. તે દુસ્તર હતી, મહારથોરૂપી ટ્રીપ-
વાળી હતી અને ૨'ખ તથા દુ'દુભિના ધોષભરી
હતી. પૃથાન'દને તે નદીને મુરડેલીથી પાર કરી
શકાય એટલા લોહીથી ભરી દીધી હતી.”
ત્યારે અજીંન ડયારે ખાણુ। લે છે, કયારે ગાંડીવતે
ખેંચે છે અને ડયારે તે ઉપર બાણુને સાંધીને
છડે છે, તે કાઈ પણુ જણુના નેવામાં આવી
શડયુ' નહેતુ'-૨૨
પંતિશ્રીમહાભારતમાં વિશટપર્વા'તગ'ત ગોહરણુપર્વમા “ઉત્તર-
ગોગ્રહમાં અજીનનુ' વોર યુદ્ધ ' નામને! અધ્યાય ૬૨ મો! સમા
અધ્યાય ૬૪મેઇ-ભીષ્મનુ' પાછુ હડ્વુ*
૦૩
અપષ્વાય ૬ર્મૉ
અર્જાનતુ' સ'કુલ યુદ
ક જ ઊવરાવાવત ૩વાવ॥
વતો ુર્વાઘતઃ જર્મો હુાણાલનચિચિશતી |
દ્રોગગ તર્ પુત્રેળ શૃપથ્રાપિ મ્ાસયઃ 1
વશપાયન બોલ્યા $ પછી દયોધન, ઠણ્ં,
દુઃશાસન, વિવિ'શતિ, દ્રોણ, અશ્ષત્યામા અને
મહારથી કૃપ એ સવ ઘન'જયતે મારવાની ઇચ્છાયી
પોતાતાંદઢ તથાબળતાન ધતુષ્યાને ખે'ચતાં ખેચતાં
રેપે ભરાઈને ફરી સામે ચડી આવ્યા.'** એટલે
હે મહારાજ ! વાનરધ્વજ અજીં'ને વિરાળ પતાકા-
વાળા અતે સૂર્ય છેવા તેજસવી રથમાં બેસીને તે
રહેલી વીજળી જેમ આકાશમાં ઝળહળી રહે છે;
તેમ બાણુ। વરસાવતુ' ગાંડીવ પોતાના ઝળહુળાટથી
દરે દિશાઓને ઢાંકી દેવા લાગ્યું. ત્યાં હે ભારત !
સર્જ રથીએ અને સવ હાથીએ મૂચ્છિંત થઈ
ગયા.”“”"* તે સમયે સવ ચોડ્દાએ શાંત પડી
ગયા અને તેમનાં ચિત્ત હેકાણેું રદ્યાં નહિં. નિરાશ
થયેલા તે સર્વ યોદ્ધાઓ સત્રામમાં પ8 બતાવીને
તાસવા લાગ્યા.₹* આમ હે ભરતોત્તમ ! સર્વ
સન્યા પોતાના જીવિતની આશા ખોઈને પીઠ
બતાવવા લાગ્યાં અને સ્વ દિશાઓમાં નાસભાગ
ઠરવા લાગ્યાં.“
ઇતિ શ્રીમહદભારતમાં વિરાટપર્વા'તર્ત્રત ગોહરણુપવ'માં “ઉત્તર-
સૌની સામેધસારે કર્મ. પછી કૃપે, કું અને રમિ- | ગામરહમા અર્જુનનું સ'કુલ યુદ્ધ' નામને! અધ્યાય ૬૩ મો સમા
શ્રેદ્રોણુ મહાત વીચંવાન ધન'જયને મહા અસરોથી
ઘેરી લીધો. આમ બાણે।ના સમૂહેનને સારી પેઠે
છોડી રહેલા તે વીરોએ જેમ વર્ષાકાળતાં વાદળાં
ગષ્યાય ૬૪
ભીષ્સતુ' પાછુ હડઢેવુ'
॥ વૈજગાયત રવાર ॥
વૃષ્ટિ કરે, તેમ ધન'જય ઉપર બાયોની વૃદિ કરી. | તતઃ શાંસનવો મીષ્મો માતાનાં પિતાતટઃ ।
સમરમાં સન્માનિત થચેલા એ વીરાએ તરત જ | વષ્વમાનેવુ યોવેષુ ધનંતવયપાદ્રયત્ ॥ £ ॥।
અજીં'ન ઉપર અનેક લોમવાહી ળાણે। મૂકીને તેતે !
વૈશપાયન બોલ્યા : આમ યોડ્ડાએ હણાઈ
આવરી દીધો. આમ તેમનાં તે દિવ્ય અસોથી | ગયા, ત્યારે ભારતોના પિતામહ શાંતતુપુત્ર ભીષ્મ
અજછીંન ચારે બાજુ ઢકાઈ ગયો હતો અને તેના
શરીરની બે આંમળ જેટલી જગ્યા પણુ બાણુ વિતા
બાકી રેલી જણાતી નરાતી.* ” પછી મહારથી
અજી'ે ખયખડાટ હાસ્ય કયું” અને આદિત્ય
જેવાપ્તેજસ્વી દિવ્ય એદ્રાસને ગાંડીવ ઉપર સાંધ્યું.“
પછી માળા ત્થા કિરીટને ધારણુ કરનારા તે બળ-
વાન કુતીપુત્ર બાણૂરૂપી ડિરણુ।વાળા સૂયંની જેમ
સંગ્રામભૂમિમાં આગળ વધ્યો અને બાણે વડે
સવ દુરઓને ઢાંઠી દેવા લાગ્યો.“ ત્યારે જળભર્યા
મેઘમાં જેમ વીજળી રોમે, પરવત ઉપર જેમ
અશ્ઞિ રોમે, તેમ ઇૈદ્રધતુષ્યની પેડે નમેલુ'તે ગાંડીવ
શેશભવા લાગ્યુ .પ* વરસાદ વરસતો! હોય તે સમયે
સર્વ દિશાઓને તથા સમરત પૃથ્વીને અજનાળી
ધૂન'જયની સાખે ચકી આગ્યા.* તેમણે સોનાથી
શણુગારેલુ' શ્રેઠ ધતુષ્ય લીધુ' હતુ" અતે મમ્ં-
ભાગને ભેટી નાખે એવાં તથા તીણાં અણીવાળાં
પ્રચ“& ખાણુ। લીધાં હતાં.૨ તેમણે મસ્તક ઉપર
શ્વેત છત્ર ધારણુ કયું” હતુ'- આથી તે નરસિહ
સર્ચોદય સમયે પર્વત રોે તેમ શોભી રહ્યા હુતા,*
પછી ગગાન'હન ભીષ્મે ઘૃતરાષ્ટરપુતોને હષ" પમ્ા-
ડવા માટે શ'ખનાદ ઢર્યૌ અને રથતુ' જમણું”
મડળ ટ્રેરવીને અજીનને રોકી દીધો.“ શત્વીરને ”
હુસુનારા કુ'તીન'દન અજન તેમને ચડી આવેલા
જેઈને અત્યત પ્રસભ્ન યચો અને પવત છેમ્
મેઘને ઝીલી લે તેમ તેણે તેમને આવકાર આપ્યે;,૫
પછી વીષૅવાન ભીષ્મે અજી'નની ધનન ઉપર
૪૪
શ્રોમહાભારત-વિરાટપર્વ'-ગાહરણૂપર્વડ
સાપની જેમ ફૂંફાડા મારતાં આઠ મહાવેગવાળાં
ખાણું મૂડમાં. તે ભાણુએ પાંડુન'દનના ધ્વજમાં
જઈને ત્યાંઝળફળી રહેલા વાનરને ધાયલ કર્યો
તથા ધ્વજની ટોચે રહેલાં બીન પ્રાણીઓને વીંધી
નાપ્યાં,₹* એટલે અજુંને વિશાળ ધારવાળું મોટુ
ભ્ય ખાણુ છોડીને, ભીષ્મતા છત્રને છેદી નાખ્યુ
અતે તે તતકાળ પૃથ્વી ઉપર પડી ગયું.“ વળી
ભીષ્મતા ધ્વજ ઉપર્ લામલાગટ ખાણુનો મારો
ચલાવીને કુ'તીત'વે તેમતા રથતા ધોડાઓને
તેમ જ પાછળના બ'ને સાર્થિએને પણુ ધાયલ કરી
દીધા.“ શીષ્મથી આ સહન થયુ નહિ અને પોતે
અજીુતતે એાળખતા હતા, તોપણુ તેમણે મહાત
દિત્યાન્ન ચલાવીને ધત'જયને ઢાંકી દીધો.” એ જ
પ્રમાણે અજીંને પણુ ભીખ્મ ઉપર દિન્યાસ ચલાવ્યું,
પૃણુ પળત જેમ મહામેઘને આવકાર આપે, તેમ
અમાપ આત્મબળવાળા ભીષ્મે તેતે આવકારી
લીધુ'.૫ તે સમયે એ ભીષ્મ અને અજી'ન વચ્ચે
ખલિ અતે ઇંદ્ર જેવુ' ધોર અને રોમાંચ ખડાં કરે
તેવુંયુદ્ધચાલવા માંડ્યુ'-૫૨ ત્યાં સર્જ ઠૌરવ ચોડ્ધાઓઆ
પાતાતા સૈનિકા સાથે તે ચુડ્ડને જેઈ રલા હતા.
યુદ્ધમાં ભીષ્મ અને અર્જનનાં ભક્ષ બાણો એક
ખીજાનાં ભદ્લે સાથે અથડાઈને આકાશમાં વર્ષા-
ત્રતુતા આમિયાઓની'જેમ ચમકી રહ્યાં હુતાં,૨*
ત્યારે હે રાજન ડાબા તમા જમણુ। હાથથી બાણ
સમડી રહેલા અજી'નતુ' ગાંડીવ ઊ બાડિયાના ગોળ
તા ચકર જેવુ' લાગતુ હતુ. આમ મેધ જેમ
કૂઘારાઓ પાડીને પર્વતને ઢાંકી દે, તેમ અજી'ને
કડો તીક્ષ્ણુ ભાણોની વર્ષા કરીને ભીષ્મને ઢાંકી
૧.૫5 એટ્લે ભીખમે સમુદ્રતી ભરતીની જેમ
ભૂફી ઊઠેલી એ બાણુવર્ષાને સામાં ખાણો મારીને
ચરનિખેર કરી નાખી અને અજુ'નને અટકાવી
દીધો.'૬ આમ ભીષ્મે વિભાગ પ્રમાણે કાપી
તાખેલાં અજુ તનાં એ ખાણી રણુભામિમાં અજી-
નતા રય ઉપર જ પડવા લાગ્યાં.” ત્યાં તો
અજુ'તના રથમાંથી તીડોનાં ટોળાંતી જેમ સોતાનાં
પીછાંવાળાં ખાણે।ની વર્ષા થવા લાગી અને ભીષ્મે
તેતે ફરીથી સેકડો તીણાં બાણુ। મૂડીતે ઉડાડી
રીધી.“ તે સમથૈ સર્વ કુરઓ બોલી ઊઠ્યા કે,
'શાખાશ, ઠીક ક્યું | ' ભીષ્મે અજી'ત સાથેસ મામ
માંફ્યો છે, તે સાચે જ દૂષ્કર કામ ક્યું” છે] ધતજય
બળવાન છે, તરણ્ છે, દક્ષ છે અતે હાથતો
ઝડપી છે. એ પૃથાપુત્રતા વેગને રણુમાં ધાશણુ
કરવાને એક શાંતતુપુત્ર ભીષ્મ, એક દેવકીત'દન
ડૃષ્યુ અને એક આચાયશ્રેષ મહાબળવાન ભાર-
ક્રાજ સિવાય ખીજુ' કાણુ સમથ છે?''“
પછી એ બે મહાબળવાન ભરતશ્રેઠો અસોને
અસ્નોથી વારીને, રણુમાં કીડા કરતા હતા અને
સવ' પ્રાણીઓની દછિને મોહિત કરતા હતા.
તેબને મહાત્માઓ પ્રાજાપયાસ, એદ્રાસ, આગ્ને-
યાસ્ર, ભયકર સૌદ્રાસ, કૌબેરાસ્ર, વારણાસ,
યામ્યાસર અને વાચન્યાસ્ર ચોજતા રહી રશુમાં
ઘૂમતા હતા.૨* તયારે તેમને સ'થામમાં જેઈ ને
સત પ્રાણીએ વિસ્મિત થઈ ગયાં અને આ
પ્રમાણે બોલ્યાં કે “હે મહાબાડુ પૃથાન'દન 1
ધન્ય છે તને હે ભીષ્મ! તમને પણુ ધન્ય છે **
અહીં રણુસ'થ્રામમાં ભીષ્મ અને પૃથાન'૯ન વચ્ચે
મહાન અસે!તો આ છે મોટા પ્રયોગ થતો જણાય
છે, તે મતુષ્યોમાં સંભવે એમ નથી."
યેશ“પાયન બોલ્યાઃ આમ સવે અસ્તોના
વિદ્દાન એવા તે બે વચ્ચે અસયુદ્ધ ચાલ્યું. પછી
હાં અસ્રયુદડ્ પૂઝ થતાં પાછુ બાણ્યુડ રારૂ
થયુ',૨૬ પછી જમવ'ત અર્જીને ભીબ્મતી પાસે
જઈને તીણી ધારવાછુ' બાણુ મૂછીને ભીષ્મના
સુવણુમંડિત ધતુપ્યને કાપી નાખ્યું,₹” પણુ
મહાબાઠુ ભીષ્મે તો ક્ષણુવારમાં રણમાં બીજું
ધતુષ્ય લીધુ' અતે તેતે સજ ઠરી દીધુ: પછી
અધ્યાય ૬૪મેઈ-ભીષ્મનુ” પાછુ' હુડ્લુ સ
ધે ભરાઈ તે તે મહારથીએ ધત૪ય ઉપર શીદ્રતા-
1 અનેકાનેક ખાણે છોડવા માંઠ્યાં.૨“ ત્યારે
કત મહાતેજસ્તી અજતુ'ને પણુ ભીધ્મ ઉપર
બનેક ત્ીણાં તે સજેલાં બાણ! ચલાન્યાં. ત્યાં
લીધે પાછાં અજું'ન ઉપર બાણો છોડ્યાં. આમ
હેરજન્] દિવ્યાગ્રને જાણનારા તે બતે મહાત્મા
એ એકબીન્ત ઉપર તીદયુ ભાણે! ચલાવી રહ્યા
ઉતા, તયારે તેમતામાં કાણુ ચડિયાતું હતુ' એ
જાણી રાકાતુ' તરેતુ'.૨“**% પછી માળા તથા
કિરીઠને ધારણુ કરતાર અતિરથી અજીં'ને તથા
રરૂવીર શાંતતુપુત્ર ભીષ્મે બાણુ। વડે દશે દિશાગને
દી દીધી.*૫ (યાર રે રાજન્| તે યુદ્ધમાં કદી
અજુંન ભીષ્મથ્રી ચડી જતો હતો, તો કટી ભીષ્મ
અજુંનથી ચડી જતા હતા. આમ લોમાં તે
એક આથ્ય' થયું હતુ'.*૨ હે રાજન્] તે સમયે
ભીષ્મના ૨થના જે શૂરવીર રક્ષદાને અરજીને રોળી
નાખ્યા હતા, તે સવે એ કુ'તીનલનના રથની
આસપાસ મરેલા જમીત ઉપર પડ્યા હતા. ત્યાં
ગોંડીવમાંથ્રી છૂટેલાં અતે રણુભૂમિને નિઃરાઞુ કરવા-
ની ઇચ્છાવાળાં શ્રેતવાહુન અજું'નનાં ખાણું એક-
બીન્વનાં સુવણું પિશ્છતે વળગીને બહાર આવવા
લાગ્યાં.૨૨ પાણીદાર કરેલાં અને સોનાનાં પીછાં-
વાળાં તે ખાણે। જ્યારે અજીંતના રથમાંથી ઊટવા
લાગ્યાં, ત્યારે તે આકાશમાં હ'સાની હારની
જેમ રૌભવા લાગ્યાં.૨“*૨ આશ્રય થાય એ
રીતે અજીત લમાતાર્ ખાણ ચલાવી રલો હતે।,
ત્યારે આકાશમાં રહેલા ઇંદ્રાદિ સર્જ દેવે! તેતા એ
દિવ્ય કમને નેવા લાગ્યા. આ અદ્ભુત આશય
જેઈ ને પ્રતાપી ચિવસેત ગધવ અત્યત પ્રસન્ન
થયો અને દેવરાજ ઇૈદ્રને આ પ્રમાણે કહેવા
લાગ્યો: ' જુએ, પાશે સૂકેલાં અ બાણુ જણે
એકમેકને વળગીને જઈ રહ્યાં છે. દિવ્ય અસ્રો
છોડતા જયશીલ અજુ'તતુ' અ કમ" આશ્્ય-
જતક છે.*5-*“ સૃતુખ્યો આ અસ્તુ સંધાન
કરી શકતા નથી, કેમ કે તેમની પાસે એ અસ્ર જ
નથી. આ તો પુરાણુકાળતાં મહાત અસેોનો
આથ્ય'કારી ભેટો થમો છે.૨“ અરે! અજી'ત
ખાણે। લે છે, તેમતુ' સંધાન કરે છે, ગાંડીવને તાણે
છે અને તેમાંથી બાણે। છેડે છે, ત્યારે એમાં જરા
પૃણુ અવકાશ રહેતે! તથી.”” અહે | આઠાશમાં
મૃધાહ્ને તપનારા સૂર્ય જેવા એ અન્ળુ'ત સામે
સેન્યો જેઈ શકતાં પણુ તથી.“" વળી લેક
ભીષ્મ સામે જોવાની પણુ હિમત કરતા નથી.
અજુષ્ત અતે ભીષ્મ એ બબ્ને પ્રસિટ્ કમ'વાળા
છે; તીવ્ર પરાકમી છે, સરખાં ઠામ કરતારા છે
અતે યુદ્રમાં અતિ દ્ુજય છે. ””* આમ હૈ ભારત !
ગધવે' દેવરાજ ઇંદ્રને કહ્યું, ત્યારે ઇંદ્રે પાથ' અને
ભીષ્મ વશ્ચેના તે યુડ્ને દિવ્ય પુષ્પોની વૃષ્ટિ
કરીને વધાવી લીધુ-.** પછી ખાણુથી વીધી
રહેલા સવ્યસાચી અજીતના દેખતાં જ શાંતતુ-
પુત્ર ીમ્મે બાણુ ચદાવ્યુ' અને અજુ'નની ડાબી
ખાનજ્નુએ પ્રહાર કર્યો.* એટલે અજીષને ખડખડાટ
હાસ્ય કરીને વિશાળ ધારવાળુ' તથા ગીધનાં પીછાં-
વાછું એક બાણુ મૂષીને સૂ સમાત તેજસ્વી
શીષ્મના ધનુષ્યને કાપી નાખ્યું. પછી કુ'તી-
પુષ ધતજયે પ્રયત્ન કરી રહેલા એ મહાપરાઠમી
ભીષ્મને દશ બાણે। મૂકીને છાતીમાં વીંધી નાખ્યા,
આપ યુદ્ધમાં દુઈષ એવા મહાખાફુ ભીષ્મ જખચયી
યયા, એટલે કઈ વાર સુધી તે રથતાં પોળ
પકડીને બેસી રહ્યા..**” તે સમયે ભીષ્મ બેભાન
જેવા થઈ ગયા, એટલે રથના ધેડાઓને નિયમમાં
સખનારો સારથિ, પોતાને મળેલા ઉપદેશને સભારી-
ને તે મહારથીનુ' રક્ષણુ કરવાને માટે તેમને ત્યાંથી
ડર લઈ ગયે.” *૯ રે
ઇત્તે ત્રીમહાભારતમાં વિરાસ્પર્વા'તગ'ત ગોહરણુપર્જમાં
“હત્તતગેગહમાં લીષ્મતુ' પલાયન” નામનેદ
અધ્યાચ ૬૪મો! સમાસ
૭૦૧
શ્રોમહાભારત-વિરાય્પવ-ગાહરણુપવરે
અષ્યાય &ષમો
દુર્યોધનને. "પરાભવ
॥જરેવાયન ૩વાચ
મીષ્મે તુ સૈત્રામસિરો વિદાય પછાવમાને
પૃતરઇપુત્ર! 1 પત્યુન્ય જેતું વિતટ્ન્મદાસમા
વિ માસસાટ્ 191
વૈશ પાયતબેલ્યા : આ પ્રમાણુ ભીષ્મે સ ત્રામ-
નો મોખરે છોડીને પલાયન કયું', ત્યારે ધૃત
રાષ્ટ્રપુત્ર મહાત્મા તે દુયૌધને ધતુષ લીધુ અને તે
રથ ધ્વજ ક્રકાવતો તથા મહાન ગર્જતા કરતો
અજુ'નની સામે ચડી આવ્યો.પ તેણ ધતુષ્યને
કાન સુધી પૂરું ખેચીને એક ભલ્ય ખાણું મૂડયુ',
અને ભય'કર ધતુષ્યને ધારણુ કરી રહેલા તથા
શત્રુમણુમાં ઘૂમી રહેલા એ-ઉત્કટ પરાકમી ધન-
જયના લલાટનેો મધ્યભાગ વીંધી નાખ્યે.*
આમ હૈ રાજન્! સુવણ્'ના અચ્રવાછુ' તે બાણુ
લલાટમાં બરાબર પેસી જવાથી તે પ્રશસ્તકર્મી
અજી'ન એક સુદર શિખરવાળે પર્વત જેમ એક
હાાંખા વાંસથી શોભે તેમ શોભવા લાગ્યો.૨ આ
પ્રમાસું એ બાણુ વડે એતું લલાટ ચિરાઈ ગયુ,
એટલે તેમાંથી ઊનુ' ઊનુ' લોહી ધારાખધ ઝરવા
ગ્યુ. ત્યારે સોનેરી પીછાંથી વિચિત્ર જણાતુ'
1 ખાણુ અજી'નતા લલાટને ભેદીને અત્યત શોભા
[ણુ કરી રહુ હતુ'.* પછી દુયોધન ઉચ તેજસ્વી
મજી'ન સાથે અને એકલવીર પૃથાન'દન ડરચૌધન
॥ઊથે, એમ બલે સમાન પુસ્યપ્રવીર અજમીઢ-
શજે યુદ્ધમાં એકબીન્નની સામે યુદ્ડ કરવા
માગ્યા.“ તેજ વખતે, મદઝરતા અને પવતના
જેવી પ્રચંડ કાયાવાળા એક મહાગજ ઉપર બેસીને
નિકણું પણુ, હાથીના પગની રક્ષા કરવાવાળા
ચા$ રથો સાથે જયશીલ અજીં'ન ઉપર ચડી
આવ્યા. વારે ધન'જચે કાન સુધી ધતુષ્યને
એ'ચીને એક મહાત અને અતિવેગવાળું એવું
ગજવેલનુ* બાણુ મૂડયુ' અને ઉતાવળથી આવી
રહેલા તે ગજરાજને ડુ'ભસ્થાનની વચ્ચે પ્રહાર
કર્યા. પાથે' છેડેલુ' તે ગીધનાં પીછાંવાછુ' બાણુ
તેના પીંછાવાળા ભાગ સાથે જ હાથીમાં પેસી
ગયુ”. માને, ઇંદ્રે છોડેલું” નજ મિસ્ક્રિષ પ્વ'તતે
વિદારીને તેના અ'તઃસ્થલમાં પેસી ગયુ.” પછી
ખાણુતા દાહથી ખળી રહેલા તે હસ્તિરાજવું' શરીર
ધૂણુધણુવા લાગ્યુ અને તેના અ'તરાત્માતે વ્યથા
થવા લાગી; એટલે વજૂઘાત પામેછુ' કોઈ પવત-
શિખર જેમ તૂટી પડે, તેમ તે પણુ ખેદાાત પામીને
પૃથ્વી ઉપર ઢળી પકડ્યો.“ આમ પોતાને શ્રેછ
હાથી પૃથ્વી ઉપર ઢળી ગયે, એટલે વિકર્ણું
ત્રાસના માર્યો એકદમ નીચે ઊતરી પડ્યો અને
પગ વડે આઠસો પગલાં દોડીને તે વિવિશતિના
રથમાં ચડી ગયો.” આ પ્રમાણે શ્રેણ પવ'ત જેવા
તથા મેઘની આભાવાળા તે હાથીને વજતા જેવા
એ બાણુથી હણી નાખીને પૃથાપુમે એવું' જ ખીનું
એક બાણુ મૂડયુ' અને દુર્યોધનને છાતીમાં ભેટી
નાખ્યા.પપ આમ ગજરાજ અને દુયોધતરાજ
વી'ધાઈ ગયા અને પાદરક્ષકાની સાથે વિઠકર્ણ
નાસી ગયો, ત્યારે ગાંડીવમાંથી છૂટેલાં ખાણુ।થી
જખમ પામેલા તે સખ્ય ચોાદ્દાઆ એકાએક નાસ-
ભામ કરવા લાગ્યા.૫* પૃથાપુત્રે હાથીને મારી
નાખ્યો છે એ જેઈ ને તથા સવ યોડ્દાએ નાસ-
ભાગ ઠરી રહ્યા છે એ સાંભળીને કુસ્પ્રવીર દર્યોધતે
શ્રાતાના રથને પણુભૂમિમાંથી પાછે વાળ્યો અને
જ્યાં અજીં'ન નહોતો એવા સ્થાનમાં નાસી ગયો.
ખાણુથી વીંધાઈને લોહી ઓકી રહેલા, ભયકર
રૂપવાળા અને પરાભવને કારણું ઉતાવળથી તાસી
જતા એ દુર્યોધનને જેઈને રાગુએ સામે ટકકર
ઝીલનારા તે કિરીટધારી અળુ'ને યુ કરવાની
ઇગ્છાથી પોાતાતા ખમા ઠોડયા અને તેતે આ
ગ્રમાણું કક્યુ.૫*
અધ્યાય ૬૬ગ્રો-પલાયન અતે મૂર્ચ્છા
૭્સ્હ્
અજીન બોલ્યો : હે ધૃતરાષ્ટ્રપુત્ર | છીતિં
અતે વિશાળ યશને ત્યાગ કરીને કેમ યુદ્ધમાં પીઠ
ખૂતાવીતે નાસે છે : આજે તારાં વિજયવાદિતો
“જમ વાગતાં નથી ૨ રાજ્યથી ભ્રછ્ટ ટરયલા ઝુધિ-
ઇિર્તી આજ્ઞા પ્રમાણું વત'તો ત્રીજે કુતીપૂત્
અજીત તારી સામે આ યુડ્દમાં ઊભે! છે. તો
રું નરેદ્ર 1 તુ' જરા પાછે! ફરીને મતે તારું મોઢુ
તત બતાવ | હૈ ધતરાષ્ટ્રપુત્ર ! હવે તુ' તારાં કરેલાં
કમને સંભાર [૫૪૫% આ સંસારમાં આગળથી
તારું આ જે દૂચૌધત નામ્ પાડ્યું છે; તે મિથ્યા
છે; હેમ “ક તુ તો અહી રણુ છોડીને નાસી રહ્યો
છે. આમ તારામાં દુયૌધનપણુ' રહેતુ જ તથી.”
છે દુચૌધત | અહીં' તારી આગળ “કૅ પાછળ ફુ
તાજું રક્ષણુ કરનાર કોઈને જેતા તથી, તો હે
પુચ્પપ્રવીર 1 યુદ્ધમાંથી તાસી *ત. આજે તારા
પ્રિય પ્રાણને તુ' આ પાંડુપુત્રથી બચાવી લે 1**
ઇતિ શ્રીમહાલારતમ વિગાટ્પર્વા'સર્ગત ઝોહરણપર્વ મા
*હઉત્તરગાગ્રહમા રુર્યોધનનુ* પલાયન? નામને
અધ્યાય ૬૫મા સમાસ
અષ્યાય ૬૬મો
પલાયન અને મૂર્ચ્છા
11 વરાવાયન ૩વાવ ॥ કે!
ગહૂયમાનથ લ તેન સશય મહાતના વે
પુતરાઇુત્રઃ 1 સિ્વાિતસ્તસ્વ સિરાંજુરોત મદા-
રજો મત્ત ર્વાંજુશ્ેન 1 ૨ 11
વૈશ'પાયન બોલ્યાઃ મહાત્મા અન્ઞુ'ને ધૂત-
રાષ્ટ્રપુત્ર દુચધનને આ પ્રમાણ આહ્વાન કર્યું
એટલે અ'કુશતા પ્રહારથી જેમ મદમસ્ત મહાગજ
પાછે! વળે, તેમ તે દુર્યોધન અજીંતના વાણીર્પી
અકશના પ્રહારથી પાછે। ક્યો. મહારથી અજુંને
અતિરથી દુર્યોધનના મહેણાં મારી તિરસ્કાર કર્યો,
તે દુયોધત સહન કરી શકયો નહિ. તે વીર તો
પગને તળિયે ચપાચેલા કૃણીપરની જેમ કોધથી
સેગપૂજક રથની સાથે ત્યાં પાછો ફર્યો.૨ વી'ધાર્ઈ
ગયેલાં ગાત્રવાળા દુર્યોધનને આમ પાછે! આવતે.
નેઈને, સુવણુ'તી માળાને ધારણુ કરનારા તરવીર
હશું તેતે પાછે વાળીને ઊભે! રાખ્યો અને
પોતે જ દુર્ચૌધનની ઉત્તર તરક્થી પૃથાષુત્રની સામે
યુદ્ધે ચડ્યો.” તેજ વખતે; રાગુઓઆને પરાજય ઢર-
વાતે સમર્થ એવા સુવર્ણ કઠવચવાળા મહાળાહું
શાંતતુપુત્ર ભીષ્મ પણુ પાછા આવ્યા અને ધનુષ્ય.
ચડાવીને પશ્ચિમ બાજીએથી દર્યોધનનુ' અજીતથી
રક્ષણુ કરવા લાગ્યા.” ત્યારે દ્રોણુ, કૃપ, વિવિ'શતિ
અતે દૂઃશાસત પણુ તત્કાળ પાછા ક્યો અને
વિશાળ ધતુષ્યોતે વિસ્તારીને તે સૌ દુર્યોધનના
રક્ષણુ માટે સાં વેગથી આગળ આવી પણછેંચ્યા.*
પાણીના પૂરની જેમ પાછી આવેલી તે સેતાઓને
જેઈને સૂર્ય જેમ ધસી આવતા મેઘતે તપાવે,
તેમ વેગવાન પૃથાનદન ધત જય એ સર્વને તપા-
વવા લાગ્યા.* દ્ન્યિ અસરોને ધારણુ કરનારા તે
સવ ચોદ્ધાબાએ અજીનને બધી બાજુએથી ઘેરી
લીધે અને મેવો જેમ પવ'ત ઉપર ચોમેરથી જલધારા
નેરથી છોડે, તેમ તેએ તેના ઉપર ચોતરક્થી
ખાણુની ગો વરસાવવા લાગ્યા.” ત્યારે શગુને
સહન કરનારા તે ગાંડીવધન્વા અજુંતે તે કુરુ
વરાનાં અસે!ને અજ્ોથી હઠાવી દીધાં અને સમોાહન
નામતુ' એક ખીજુ' દુર્ધર અસ પ્રકટ ક્યું.“
પછી તે મહાબળવાન અજીંને સુતીક્ણુ ધારવાળાં
અને સુદર પીછાંવાળાં ખાસ મૂકીને દિશાએ
તથા વિદિશાઓને વ્યાપી દીડી અને ગાંડીવનોા
ઘોષ ગજ્વીને તે યોદ્દાએનાં મનને વ્યથિત ઠરી
દીધાં.“ પછી શત્રુનિડ તા પૃથાન'દને મહાન ધોષ-
વાળા મોઢા શંખને બે હાથે પકડીને વગાડ્યો
અને આકાશ, પૃથ્વી તથા હિચાવિદ્સિાઓને
ગજવી મૂડયાં.'” પૃથાન'દને વમાડેલા આ શ”ખૃતા
નાદથી મોઢા મોટા કુર્વીરા ગભરાઈ ગયા અને
સવ પોતાનાં ઉપાડવા અઘરાં એવાં ધતુષ્યાને
૭૦૮
«યાં પડતાં મૂકીને શાંત થઈ ગયા.”“પ તેમતે આ
પ્રમાણ તિશ્વેષ્ટ થયેલા ન્નેઈ ને પૃથાન દને ઉત્તરાનાં
પેલાં વાયો સ ભાર્યા” અને મત્સ્યપુત્ર ઉત્તરતે આ
વચન કલ્યાં: 'હૈ નર્વીર ! આ કૌરવો મૂચ્છિંત
પડ્યા છે, એટલી વારમાં તું એમની વચ્ચે નત
અને દ્રોણાચાર્ય ને શારદ્વાન કૃપનાં વસ્રો શુદ્ધ
ચૈત છે; કણુ'તું વસ્ર પીછુ' ને સોહામણું છે
અને અશ્વત્મામા ને દુર્ચૌધતરાજનાં વસે! નીલ
છે; તુ' એ સવ વસે લઈ આવ.*₹ર૧૨ હુ' માતુ
છુ 8, ભીષ્મતુ' ભાન જેવું ને તેવું' જ છે, કેમ કે
તે આ સમોહનાસ્રતુ' વારણુ જણે છે. આથી તુ
એમના ઘોડાઓને જમણી બાજુએ રાખીને ન.
ગ્રત ચિત્તવાળાઆએ આય જ જવુ ધટે છે.'પ*
એટલે વિરાટપૃત્ર મહાત્મા ઉત્તર લમામો। મૂછી
દઈને રથમાંથી ઊતરી પડ્યો અને પેલા મહા-
ર્થીઓનાં વસતો લાવીને તત્કાળ પાછે! પે!તાતા
શ્થમાં ચડી ગયે।.પ* પછી વિરાટપુત્રે પાતાતા
ચાર સુવણુશોભિત ઉત્તમ અશ્ચોને ચાલવાનો
ઇશારા કર્ચ, એટલે તે થેત અશ્વો કોરવાની
ધાવાળી સેનાને વટાવીને અજી'તને રણુમધ્યેથી
ખહાર્ લઈ જવા લાગ્યા, આમ તે પુસ્યપ્રવીર જઈ,
રહ્યો હતો, ત્યારે વેગવાન ભીષ્મે તેતે ખાણનો
પ્રહાર કર્યો. એટલે પ્રમાપુત્રે પણુ દશ બાણેા
છાડીને ભીષ્મના અશ્વોને વીધી નાખ્યા.
આપ ભીષ્મને યુદ્દમાં દૂર કરીને તથા એમના
સારથિને વી'ધી નાખીને, સહસ ફિર્ણુનાળો સૂર્યા
સ્રેધતું વિદ્દારણુ કરીને બહાર નીકળે, તેમ તે
અક્ષત ધવુષ્યવાળા અજી'ન ર્થોના સમૂડને વિદારી-
તે વશ્ચેથી બહાર નીકળી શમે રથો." પછી
કુસ્વીરો ભાનમાં આન્યા અને ઘૂતરાષ્ટ્રપૃત્ર દુર્યોધને
સુરદ્ર સમાત અજીંતને સંગ્રામથી છૂટા થઈને
રણુભ્રમિ ઉપર એકલે] ઊેલ્ો જેયો એટ્લે તે
ત્વરાથી ખોલી ઊઠ્યો “કે, 'અરે! આ અજન
શ્રોમહાભારત-વિરાટપવ-ગાહ્રણપર્વિ
ઝમ કરીને તમારા હાથમાંથી છટછી ગધેો એતે
એવો રગદ્દોળા કે એ છૂટો થવા પામે જ નહિ.'
તયારે શાંતતુપુત્ર ભીષ્મે તેતે ખડખડાટ હસીને
કહ્યું કે, “અરે! તું' વિચિત્ર ધતુષ્યતે અને બાણેને
પડતાં મૂકીને ગાઢા ઘેનમાં પડ્યો હતો, ત્યારે
તારી બુદ્ધિ કયાં ગઈ હતી ? ત્યારે ડયાં ગયુ' હેતું
તારૂં પરાક્મ? આ અજી*ત કૂર કર્મો કરતા
તથી, એતુ ઉદાર મત ડયારેય પાપમાં પ્રવૃત્તિ
કરતુ” નથી.૨૦૨% કૈલ્ષોડ્યના લાભ માટે પણુ તૈ
સ્વધમ્'તો ત્યાગ કરે એમ નથી; આથી જ તેણે
આસ'યામમાં સૌનો સ'હાર કસો નથી. હવે હૈ કુર
વીર! તુ' તરત જ કુસ્દેશ તરક જ અને પૃષાત'દન
અજુષ્ન શલે ગાયા જીતીને પાછે વળે] જેજે,
મોહથી તારા પાતાના અથ* પણુ નાશ ન પામે.
તાજું કલ્યાણુ થાય એવુ'જ તારે ડરવુ' નેઈએ [૨5
વશ'પાયત બોલ્યો : ભીષ્મ પિતામહતાં તે
હિતકારી વચને સાંભળીને તે અતિ અસથ પ્રકૃતિ-
વાળા દર્યોધનરાજે યુદ્ની ઇચ્છાને જતી કરી
અને વારવાર નિસાસા નાખીને ચૂપ રો.”
ખી સવ* યોડ્દાઆએ ભીખ્મનાં તે વચનોને હિત-
કારી માન્યાં અતે ધતજયર્પી અશિને વધતા
જેઈને તેમણે દુર્યાધનતું' રક્ષણુ કરવા સારુ ત્યાંથી
પાછા કરવાનો મતોનિર્ધાર કર્યા.૨* પછી પૃયા-
નંદન ધત'જય એ કુસ્વીરોને માગે પળેલા એેઈને
મતમાં પ્રસત્ન થયો અને તેમને વિવેક-વચન
“કહેવાની ઇચ્છાથી તે ઘડીભર તેમની પાછળ
ગયો, તેસુ શાંતતુપુષ વૃદ્ધ શીષ્મપિતામહને અને
શુઝ દ્રોણાચાર્ય'ને વિતયવચન કહ્યાં તેમ જ તેમને
શિર નમાવીને પ્રણામ કર્યા. દ્રોણુન'દત અશત્યા-
માને, કૃપાચાયને અતે ખીન્ન માન્ય કુસ્ખાને તેળુ
વિચિત્ર ખાણે। મૂકીને પ્રણામ કર્યા.૧ ૨% પછી
પૃથાન'દતે એક ખાણું છોડીને દુર્યોધતતા ઉત્તમ
રતજડિત મુુટને કાપી નાખ્યો. આમ સન્માન"
અધ્યાય ઉ૩મે!-ડત્તરતું' તગર્ારામત
દ્ત્ટ
પાત્ર વીરોની વિદાય માગીને તેસ ગાંડીવ ધતુષ્યના
ટ કારથી સર્વ લોકોને ગજવી દીધા.*” પછી વીર
અજીંને એકાએક દેવદત્ત તામતો શ'ખ ખજાવ્યા
અને શત્રુઓનાં કાળ ચીરી નાખ્યાં. આમ
સુવરણું માળાવાળા ધ્વજ વડે સર્વ શત્રુઓને પરા-
શવ આપીને તે અતય'ત શેભવા લાગ્યો.૨“ પછી
કૌરવોને માગે નીકળી ગયેલા જેઈ ને, તે કિરીટે-
ધારી અજુ'તે મત્સ્યપૃત્ર ઉત્તરને કહ્યું કે, 'તુ
ઘોડાએાને પાછા વાળ. તારી ગાયો પાછી મેળવાઈ
છે. શગ નાસ્રી ગયા છે; માટે હવે તું પણ્
આન'દપૂર્જક નગરમાં ન.'૨* અજુંન અને
કુર્ઓ વગ્ચેતુ' તે મહા અદ્ણુત યુદ્ધ જેઈને દેવો
પણુ પ્રસન્ન થયા અને પૃથાન'દનતાં પરાક્મેનો
વિચાર હરતા કરતા, તેઓ પોતપે।!તાને ભવને
ચાહ્યા ગયા,**
ઇતિ શ્રીમહાભારતમાં વિરાટપર્વા'તગ'ત ગેહરણુપર્વામા
*પ્લાષન અને મૂર્ચ્છા ” નામને! અધ્યાય 5૧ મે! સમાસ
અષ્યાય ૬૭મો
ઉત્તરતુ' નગરાગભન
॥વૈશવાયન ગવાય ॥
તલો પિગિસ્વ સૈત્રામે જુજન્લ શવમેણળઃ ।
સ માનવામાત તહા વિરાદદ્ય ધરત મર્ ।। ૨ ॥।
વૈશંપાયન બોલ્યાઃ આ પ્રમાણે વિશાળ
દૃષ્િવાળા અજી'ને કુરખને સ'ત્રામમાં હરાવીને
વિરાટરાજતું' મહાન ગાધન પાછુ આણ્યુ'પ પછી
સવ ધુતરાષ્ટ્રપુત્રો જ્યારે ત્યાંથી નાસી ગયા,
ત્યાર કુર્ઞાના અનેક સૈનિકો ગહન વનમાંથી
બહાર નીકળી આવ્યા.૨ ભયના ઠારણુથી તેમનાં
મન ગભરાઈ ગયાં હતાં, તેઆ આમતેમર્થી આવી
ત્યો એકઠા થયા અને છૂટા કેશ સાથે અજી'નની
આગળ આવીને બે હાથ નેડીને ઊભા રલા.*
ભૂખ અને તરસથી લોથપોથ થઈ ગયેલા, પર-
“રામાં પડેલા, તેમજ ચિત્તમાં અકળાઈ રહેલા તે
સૈનિકો પ્રણામ કરીને બોલ્યા કે, “હે પાથ'|'
અમે આપવું રું કાય કરીએ '*
અજી'ન બોલ્યોઃ તમારું મગલ થાએ. તમે
ક્ષેમકુશળ ચાહ્યા નએ. તમારે કશે પણુ ભય.
રાખવાતે। નથી. કુ દીતદુખિયાંને મારવા ઇચ્છતો
નથી; પરતુ હું તો તમને પૂર આશ્ચાસત
આપુ' છુ.
વેશ'પાયન બોલ્યાઃ અજુ'નની અ અભય-
વાણી સાંભળીને તે ભેમા થયેલા યોદ્ધાખાએ તેને.
આયુષ્ય, કીતિં અતે યશ આપનારાં આશીર્વાદો-
થી અભિન'દન આપ્યાં.* આમ મદઝરતા માત'ગ-
ના જેવો અજુ'ન શત્રુઓને છે।ડીને પાછે! વળતો
હતો અને વિરાટ દેરા તરફ જઈ રહો હતો, તે!”
પણુ કૌરવો તેની પાસે જઈ શકયા નહિ.” આ.
રીતે મેધની જેમ ચડી આવેલા તે કુસ્સૈન્યરૂપી
મેધને વિખેરી નાખીને, તે શગ્રુસહારક પથાન દને
સત્યપુત્રને વારંવાર આલિંગન કયુ” અને તેતે
આ વચને ડહ્યાંઃ“ 'હૈ તાત] સજ પૃથાપુત્રો
તારા પિતા પાસે રહે છે; એ તું જણે છે. એટલે
તગરમાં જઈ ને તુ' એ પાંડુપુત્રોની પ્રશ'સા કરીશ
નહિ. કેમ કે મત્સ્યરાજ એથી ભયભીત થઈ ને કદાચ
મરણુ પામે.” તુ' નમરમાં જઈને પિતાની આગળ
કહેજે કે, મે જ કુર્ઓની ધ્વજવાળી સેતાને
હરાવી છે અને મે જ શત્રુઓઆના હાથમાંથી આપણી
ગાયોને ક્રી થતી લીધી છે. આ ત્તેં જ બધુ
કાય' ક્યું” છે, એમ તુ' જણાવજે. ? ૫૦
ઉત્તર બોલ્યોઃ તમે જે કાય કયુ” છે, તે
“ઈથી, થાય એમ નથી. મારામાં તો તે કર્મ
હર્વાની શક્તિ પણુ નથી. આપ છતાં હૈ સવ્ય-
સાચી] તમે જ્યાં સુધી મને કરશે નહિ, ત્યાં
સુધી ડુ પિતાની સમક્ષ તમારે વિરે ક'ઈ જ
કહીશ નહિ.પ૫
વૈશ'પાયન બોલ્યા? આ પ્રમાણું જ્યશીલ
૭૧૦
અજીંતે શત્રસેતાને પરાજિત કરી અતે કુસ્ઓ
ચાસેથી સરવ ગાધન પાછુ મેળવ્યું” પછી બાણાથી
વીધાયેલા અગવાળા તે વીર પાછે! સ્મશાનમાં
ગયો અતે તે જ શમીવૃક્ષ પાસે જઈને ઊભે
રશો,૫૨ પછી અજીનના ર્થધ્વજ ઉપર બેકેલે। તે
અસ્ઞિ સમાન તેજસ્વી મહાવાતર ભૂતાની સાથે
આઠાશમાં ઊડી ગયો અને છે માયા નિમીં હતી,
તૈ પણુ અલ્પ થઈ ગઈ, તે પછી અજી'ને સ્થ
ઉપર ફરીથી વિરાટરાજનો સિ'હુધ્વજ ચડાવ્યો.**
હાં કુસ્્મેષ્ઠ પાંડ્વાનાં ગાંડીવ આદિ યુદ્ધવર્ધન
આયુધો, ભાથાએ, તેમ જ બાણુને કરી રામીવૃક્ષ
ઉપ્ર્ બાંધી દીધાં અને પછી ઉત્તર પોતાના સારથિ
મહાત્મા કિરીઠી સાથે આન'દપૃર્વક નગર પ્રેતિ
જવા નીકળ્યા.“ આપ રામુ પાથે' શત્રુઓનો
સ'હાર કરીને પરમોત્તમ કાર્ય ક્યું, તોપણૂ
તણું ક્રીથી અગાઉના જેવા ચોટલે। બાંધી દીધો
અને ઉત્તરતા ઘોડાની લમામ ફ્રી હાથમાં
લીધી. આ રીતે બહત્તલાનો ફરી વેરા લઈને, તે
અજુ'ન સારથિ બનીને હષ' પૂર્વ ક નગરમાં પેડે.પ*
સૂશ'પાયન બોલ્યાઃ ખીજ બાજુએ પરવશ
શઈ પડેલા અને યુદ્ધમાંથી તાસી છૂટેલા સર્જ
કુરાએ દીન બનીને હુસ્તિનાપુરની દિશાએ ચાટ્યા
ગયા. પછી રસ્તે ચાલતાં અજુ'ને ઉત્તરને
ઠકણુઃપ૦ છ “હૈ રાજપુત્ર! હૈ મહાબાહુ | હૈ વીર!
જે, આ આપણે સવ* ગોધણુને તેમના ગાપળો
જાયે પાછાં આણ્યાં છે." તા આપણું અત્યારે
શાને થાક ખવડાવીએ, પાણી પાઈએ અને
નવરાવીએ, એ પછી પાછલે પહોરે આપણે વિરાટ-
નગર તરક જઈરું.પ તારી આજ્ઞાથી આ ગોપાળે
નગરમાં આ ટુભ સમાચાર આપવા માટે સત્વર
ભલે નય અને તેઓ ત્યાં જઈને તારા વિજયની
ઘાષણા કરે.' અજુ'ને આ પ્રમાણે કયું, એટ્લે
ઉત્તરે ડૂતોને તતકાળ આજ્ઞા આપી “ક, 'વિરાટ-
શ્રીમહાશારત-વિરાટપર્વ-ગાહુરણુપવરે
રાજનો વિજય થયો છે, શત્રુમા તાસી ગયા છે
અને આપણે ગાયો પાછી મેળવી છે, એવા
નગરમાં સમાચાર આપો. ' આ પ્રમાણે ગોવાળેતે
વિદાય કરીને, ભારતવીર અજીત અને મત્સય*
વીર ઉત્તર એ બલે કઈક મણા ઠરીને, તે પર-
સપર ભેટ્યા અતે કરી પેલા શમીવૃક્ષ આગળ
આવ્યા. ત્યાં વિજયથી તૃપ્ત થયેલા તે બલેએ
પૂવૅ ગ્રાડ ઉપર ઉતારીતે મૂેલાં પોતપોતાનાં
આભૂપષણે। વગેરે સાધનોને કરી સછી લીધાં.૨”-*
આ પ્રમાણે શત્રુસેતાને હરાવીને તેમજ કરા
પાસેથી પોતાતું સવ' ગોધત પાછુ' મેળવીને,
વીર વિરાટપુત્ર ઉત્તર પોતાના સારથિ બૃહન્નલા
સાથે પ્રસત્રતાપૂર્વક નમરમાં આવ્યો.*”
ઇતિ શ્મહાભારતમાં વિરાટપર્વા'તત્રદત ગે!હરણુપર્વ માં
નહતરગાગ્રહમાં ઉત્તરતુ* આગમન? નામને.
અધ્યાય ૧૭સો સમા
ઝષ્યાય ૬૬મો
વિરાટનો હર્ષોન્માદ
॥ વૈરવાયત ૩વાચ ॥
પત ચાપિ'ચિસ્િસ્યાશ વિસરાય વાહિવીવસિઃ !
તિવેશ નમરં રૂઇમર્તામેઃ પાંરવેઃ સદ ॥ ૨
સેશ'પાયન બોલ્યા: આ ખાજી સેનાપતિ
વિરાટ પણુ પોવાન ગોધત ઝટ જીતીને ચાર
પાંડવો સાથે હપ'પૂર્જક નતરરમાં પ્રવેરથો.* આમ
હૈ મહારાજ ! સ'યામમાં નિંગર્તાને હરાવીને તેમ
જ સવ* ગાયો! પાછી મેળવીને, એશ્રય'સ'પત્ત થયેલે!
વિરટરાજ પાંડુષુત્રો સાથે અધિક શૌશવા લાગ્યો.
રાન્યાસન ઉપર નિરાજ્લા અને રતેહીજ્નોતા
હુષને વધારનારા એ વીરની, સવશત્રતાપન ચેદ્ધા-
ચ અને પૃથાપુકો ઉપાસના કરવા લાગ્યા.ર*
સમસ્ત પ્રકૃતિમ'ડળ બાલણે! સાથે ત્યાં ગજું
બને સભાસદાએ તથા સૈન્યે મત્સ્યરાજને અશિ-
નંદન આપી સન્માન આપ્યુ પછી મત્યરાજે
બ્રાહ્મણને તેમ જ પ'ત્રીમળતે વિદાય આપી,
અધ્યાય ૬૮સે!-વિરપ્ટને। હર્ષોન્મા8
ગ્દ્ર
પ્હી મત્યદેશાધિપતિ સેનાધિરાજ, વિરાટરાજે
ઉત્તર વિશે ભાળ ઢાઢી અને પૃછ્યું કે, 'એ
ડયાં ગયો છે #' એટલે રાજમદિરની સવ સ્રી-
ઓએ તથા ઠન્યાખાએ તેમ જ અ'તઃપુરવાસીએ-
એ તેતે બધુ વૃત્તાંત હલ્યુ' : ' કુરઓએ આપણુ
ગોધન હરી લીધુ" છે, તેથી આમ ચડી આવેલા
શાંતતુપુત્ર ભીષ્મ, કૃપ, કણ, દુર્યોધન, દ્રોણ
અને દ્રોણુપુત્ર અથત્યામાં એ છ અતિરથી મહ-
ર્થીએ સામે યુદ્ધ કરવાને એ બુહભલા સાથે
નીકળયા છે.?”-«
આપ પોતાનો રણુઉતસાહી પુત્ર બહજ્લાને
સારથિ કરીને એક રથમાં જ. ગયો છે, એ સાંભ-
છીતે વિશાટરાજ અતત સ'તાપમાં પડ્યો અને
સર્જ મત્રીવરાને આ પ્રમાણે કેવા લાગ્યો :“
'ત્રિમતોને નાસી છૂરેલા સાંભળીને કસ્ખ! અને
બીન વસુધાપતિઓ, કદાપિ સાવ ઊભા રહેરો
નહિ.૫* આથી જ યોદ્ધાઓ નિમર્તો સાથેના યુદ્ધ-
માં ધવાયા ન રાય, તેખા સર મહાન સેનાથી
વી'ટળાઈ ને ઉત્તરના રક્ષણુ અથે જાએ. '₹5 આ
પ્રમાણે રાશ્તએ પોતાના પુત્રની રક્ષા માટે હાથી-
આ, ધાડાઓ); રથો; પાળાખાતા સમૂહો અને
જઞાતભાતનાં શસ્રો તથા અલ'કારાથી સન્જ થચેલા
વીર ચોદ્ધાઆને રણુભૂમિ પર મોકલ્યા.*૨ પછી
સત્યાધિરાજ સેનાપતિ વિરાટનરેશે તે ચતુરંગિણી
સેતા જવા લાગી ત્યારે ત્વરાથી કહ્યું 5 ' કુમાર
જવે છે કે નથી જવતે! તેની તમે ચીદ્દર તપાસ
કર. બાકી મતે તો લાગે છે કૅ; જેનો સારથિ
હીજડા થયો છે, તે જવેજ નહિ.'** આમ
અત્યત સ'તપ્ત થયેલા એ વિરાટરાજ્ને ધશે'રાજે
સ્મિતપૂ્વ'ક કલુ 'કે, “હૈ નરેદ્ર | ને બૃહન્તલા
ઉત્તરનો સારથિ હશે, તા આજે રાગુ તમારી
ગાયોને લઈ જઈ શકરો નહિ.પ* બૂહુન્લાને સારથિ
ક્યો. છે. એટ્લે તમારા પત્ર સ” મહીપાલેોને,
ભેમા યયેલા કુસ્ઓને, દેવાને, અસુરોને, સિડ્ધોને
તેમ જ યક્ષોને યુડ્માં જતવાને સપૂણું' સમથ*
યૂટ્ઞે.'પ5
ધમરાજે આમ કહ્યુ' એટલામાં ઉત્તરે મોઠ-
લેલા તે શીદ્યમામી દૂતોખે વિરાટતમરમાં આવીને
ઉત્તરતા થયેલા વિજયતા સમાચાર આપ્યા.”
મ્'ત્રીઓએ રાજાને તે ઉત્તમ વિજય વિશે, કુરૂ-
આતના પરાજય વિશે, તેમ જ ઉત્તર પાસે આવે છે
એ વિરો સર્વા વૃત્તાંત જણાવ્યો અને હહ્યું “કે,
'સૂર્વ ગાયો પાછી જતી લેવાઈ છે, કુરએ! હારી
ગયા છે અને પરતપ ઉત્તર બૃહન્તલા સારથિ
સાથે કુશળ છે. “પ
યુધિધિર બોશ્યા : ગાયોને પાછી મેળવી અને
કુરઓને નસાડી દીધા એ બહુ સારું થયું. તમારા
પુત્રે કુરઓને હરાવ્યા છે; એ મને તો ક'ઈ આશ્ર-
ચકારી લાગતું' તથી.” કેમ 'કે જેતે! સારથિ
બૃહુન્નલા હોય તેનો વિજય નિથિત છે.
વૈેશ'પાયન બોલ્યાઃ આમ પોતાના અમાપ
ઓજસ્વી કુમારનો વિજય સાંભળીને વિરાટરાજ
અતિહુષંથી રોમાંચિત થઈ ગયો, દૂતોને સરપાવ
વગેરે આપીને તેણું મ'તીને અભિન'દત આપતાં
આજ્ઞા કરી “કે, નગરના રાજમાર્ગોને પતાકાએઓથી
શણુગારી દો અને સરવ દેવોનું" પુષ્પાપહારાથી
અચંત કરો.૨૫-૨* ઇુસારા, સુખ્ય ચોડ્દાએ, સુંદર
રીતે શણુગારાયેલી ગણિકાએ અને સવ' વાજિ'ો
માચ પુત્રતું સામેયું કરવા જએ!.** એ& માણુસને
ધ'ટા સાથે મદમત્ત માત'ગ ઉપર બેસાડી, તેની
પાસે સર્વ ચોકચૌટામાં મારા વિજયની વષણ
કરાવે.૨૧ સતાહર વેશ અને આભૂષણ સજીને *
તથા અનેક કમારીઓથી વીંટળાઈ ને ઉત્તરાકુમારી
પણુ મારા પુત્રને વધાવવા સામી નય એવી મે।ઠ-
વણુ ફરા. '55
વિરાટરાજનાં આ વચન સાંભળીને સર્વ નગર-
છ્રૃર્
શ્રીમહાભારત-વિરાટપવ-ગોહરણૂપર્વર
જનો આપતી, દહી”, ડૂર્વા વગેરે મ'ગલ પદાર્થોને
હાથમાં લઈ ને મહાબળવાન વિરાટના મહાપરા-
કમી પુત્રને લેવા માટે સામે ગયા. રારે તેમ-
ની સાથે શેરીએ, તૂરીએ, શ'ખે, મગલ વાઘો,
પૃણુવવાઘો અને જયવાઘો વગાડનારાએઓ હતા.વળી
તેમની સાથે મહામૂડ્યવાત વેષો સજ? આવેલી
સુ'દર પ્રમદાએ હતી, તેમ જ સૂતે! અને માગધોા
હતા.“ આમ સુ'દર અલ'હારો સજેલી કન્યા-
એને; ગણિકાએતે તથા સેનાને સામે મોકલીને
મહાધુદ્ધિમાત મત્યરાજે અત્ય'ત હર્ષ પાગી આ
વચત કહ્યાં :૨* 'હૈ સેરુંપ્રી | તુ' પાસા લઈ
આવ, છૈ ક'ક ] તમે ઘૂત માંડો. ' રાજાતે આ
પ્રમાણું બોલતો જેઈ ને યુધિકિરે કલ્યુ' કેચ”
'હુર્ષ્માં આવી ગયેલા જુગારી સાથે જુગારદાવ
રમવો જેઈ એ નહિ એવુ અમે સાંભળ્યું' છે. તમે
અત્યારે આત'દમાં આવી ગયા ઇે!, એટલે ડુ'
તમારી સાથે ઘૂત રમવાનો ઉતસાહ રાખતો નથી,
પરંતુ છું તમારં પ્રિય કરવાની ઇચ્છા રાખું છુ;
એટલે જે તમારી ઇચ્છા જ હોય તો ભલે વૂત
શર્ કરો. ૫
વિરાટ બોહ્યો : સ્ીર્સો, ગાયો, સુવર્ણ અને
ખીજુ' જે કાંઈ મારું ધન છે, તેમાંતુ' કશષુ' પણું
માર્ ઘૂત વિતા પણુ તમારાથી સાચવવા જેનુ
તથી.** (અર્થાત્ ઘૂત વિના સધછી ધત તમારું
જ છે.? તે! પછી ઘૂત રમવામાં શે બાધ ?
કક બોલ્યાઃ હૈ રાજેદ્ર] અનેક દોષથી
ભરેલુ' એ જૂગટુ' રમવાનું' તમારે ત્રયોજન પણુ
શુ છે ! હૈ માનદાતા | ઘૂતમાં ધણા દોષો રહેલા
છે; તેથી તેતો વાગ જ કરવો જેઈ એ.“ તમે
પાંડુપુત્ર યુધિછિરને સાંભ#્યા હરો અથવા ન્ેચો
હશે; તે અતિમહાન સમડ્રિવાળા દેશને, દેવ
જના ભાઈઓને તેમ જ આખા રાજ્યને હારી
ગયો હતો. આથી મતે ઘૂત ગમતું નથી. છતાં
હે રાજન્! વૃમારે! વિચાર જ હે।ય અને તમને
રમવાની રચિ જ હોય, તો ચાલે! આપણે ઘૂ
રમીએ.રે”રૈધ
ધર'પાયત બોલ્યા : પછી ધૂત રમવાતે!
આરભ થયે, ત્યારે રમતાં રમતાં મત્યેરાંે યુધિ”
કિરને હું ઠે, ' જે માસા પુતે તે કુર્એને કેવા
જયા | ' એટલે મહાતમા યુધિદિર્રાજે એને કહું:
'જતો સારવિ બૃહન્નલા છે તે યુદ્ધમાં કેમ જ્ય
ન પામે # '૨5,૨૭ ખુદ્દિિરે આ હહ, એટલે મહેય-
રાજ કોધે ભરાયો અને તેમતે ડહેવા લાગ્યો :
' અહ્યા ષ્રહભ'ધુ ! તું પેલા પહતે મારા પ્રત્રની
તોલે વખાણું છે? *“ શુ” બોલવુ' અને શું ન
બોલવુ' એતુ તને ભાત જ નથી, સાચેજ છું
મારું અપમાન કરે છે! મારે પુત્ર, ભીષ્મ અતે
દ્રોણુ આદિ સવ' વીરોને “કેમ ન છતી શકે? જ
રુ બ્રહ્મન્] તુ' મારા મિત્ર છે, એટલા સાર ફુ
તારા અપરાંધતે જતો કરું છુ, પરતુ હવે જે
તારે જીવતા રહેજું હોય, તો ફરી આવુ બોલીશ
નહિ. ૦
યુધિદિર બોલ્યા : જયાં દ્રોણ, ભીષ્મ, અશ્ર-
તામાં, સપર કણ, કપ, ૨ાજેન્ર દુયોધન અને
ખીન્ત મહારથીઓ એકઠા મળ્યા હેય, ત્યાં બૃહ-
નલા સિવાય બીને હેણુ તેમની સાથે સાઝુ' યુદ્ધ
કરી શકે એમ છે | અરે | મર્ગણૂાથી વી'ટળા-
ચેલો સાક્ષાત્ ઇંદ્ર પણુ તે કરી શકે એમ નથી.
જેની બરાખરીનુ' ખાડુખળ પૂર્વે કોઈતું થયુ
નથી અને હુવે પછી થશે નહિ; જેને યુદ્ધ નઈ ને
અતીવ હુર્ષ આવે છે અને જણું એકઠા મળેલા
સવ દવો, અસુરો તથા મવૃષ્યો ઉપર જય
મેળન્યો છે; તે બૃઢત્રલા જેવા સારથિની સહાયથી
તમારા પ્રત રા માટે વિજય ન પામે #₹5_**
વિરાઠ બોલ્યો : તને મે' વારવાર વર્ચો છે,
છતાં તુ' તાશી «મતે કાખૂમાં રાખતા નથી /
અધ્યાય ૧૮મોા-વિરાટતે! હર્ષોન્માદ
૭૧૩
એથી સમન્નય છે “કે, જે કોઈ નિયમમાં રાખતાર ન | મતે લોહીથી ખરડાયેલો! જેતાં તે સઠન કરી'
રાય, તો કોઈ પણ ધમ'તુ' આચરણુ ઠરે નહિ !““ | શકશે નહિ અને અત્ય'ત કોધમાં આવી જઈને
વેશપાયન બોલ્યા ?: પછી અત્ય'ત 'કેપે |તે અહીં વિરાટરાજતે તેના મત્રીએ, વાતો
ભરાયેલા વિરાટરાજે યુધિદિરને ફ્રી આવું કહીરા
નહિ, એમ કહીને તિરસ્કાર આપ્યો; તેમ જ તેમના
મોં ઉપર ભારે દોષથી એક પાસે! માર્યો. આમ
જોરથી પાસો વાગ્યો, એટલે યુધિદિરના તાકમાંથી
લોહીના ધારા વહેવા માંડી; પરંહુ તે જમીન
ઉપર પડે તે પહેલાં જ પૃથાન'દને તેને હાથના
ખોખામાં ગીલી લીધી.“પ“* પછી ધર્માત્મા
યુધિષ્િરે પાસે લમેલી દ્રોપદી સામે જેયું' અને
પતિના ચિત્તને અતુસરનારી તે સતીએ યુધિષ્ઠિરના
અભિપ્રાયને નણી લીધે.““ ત્યારે તરત જ પવિત્ર
પાંચાલીએ જળયી ભરંલું' એક સોનાતું પા લાવીને
નાકમાંથી પડી રહેલા તે લોહીને તેમાં ઝીલી લીધું.“
એવામાં સુદર સુગધોથી તથા નજતનાતનાં
કૂક્લાથી સત્કાર પામેલો પ્રેસ રાજપુત્ર ઉત્તર
આન'દથી લરેર ઠરતા નગરમાં આવ્યા.” નગર-
જનોએ, દેશવાસીએએ તેમ જ સ્રીઆએ તેનુ
સુદર સ્વાગત કયુ'. પછી રાજભવનના દ્વારે પહેં-
ચતાં તેણું પિતાને પોતે આવ્યાના સમાચાર
મોકલાવ્યા“ એટલે ક્રારપાળે ભવનમાં પ્રવેશ
કરીને વિરાટને આ વચન ઢક્યાં કે, “રાજપુત્ર ઉત્તર
બછુલ્લાની સાથે દરવાન્નત આગળ આવીને ઊભા
છું.'પ૨ ઝેટલે મત્સ્યરાજે હષ પામીને દ્રારપાળને
આ પ્રમાણે કલુ”: 'તે બનેને તતકાળ અહીં પ્રવેશ
કરાવ. છુ'તે બનેને નેવાની ઇચ્છા રાખુ' છુ.” **
તે વખતે ક્રાજ યુધિઇિરે ધીરા સાદે દ્વારપાળને
કાનમાં કહ્યુ કે; “એકલા ઉત્તરને આવવા દે, પરતુ
ખહુજલાને દાખલ કરીશ નહિ.** કેમ કે હે મહા-
બાહુ] એસું એવુ' તરત લીધુ છે કે, જે કાઈ સગરામ
સિવાય મારા અંગમાં ધા ઠરે અથવા મને લોહી
કાઢે, તો તે કાઈ પણુ રીતે જવતે। રહે તહિ.*
મમ્વઃ
તેમ જ સૈનિકઇળે। સાથે પૂરો કરી તાખરો.'પ*
વૈશ'પાયન બોક્યા: પછી રાજનો ટિકાયત
પુત્ર ભૃમિ'જય ભવનમાં દાખલ થયો અને તેણે
પિતાને પ્રણામ કરીતે ઠ'કને નમરકાર કર્યા,"”
વ્યાં નિર્દોષ કહને લોહીકુહાણુ અને વ્યાકુળચિત્ત
થઈને એકાંતમાં જમીન ઉપર બેઠેલા જેઈ ને, તેમ
જ સૈર'ધીને તેમની સેવામાં રહેલી જેઈતે ઉત્તરે
સત્વર પિતાને પૂછયુ' કે, ' હે, રાજન્! આ ક"કને
“કાણું પ્રહાર કર્યો છે? કાણું આ પાપ ઠયું” છે ?'
વિરાટ બોલ્યોઃ મે'જ આ ઠપટીને માર્યો છે.
આટલી શિક્ષા એને માટે બસ નથી. 'ૅમ કૅ હુ
તારી ચૂરવીરની પ્રશ'સા કરી રહ્યો હતે, ત્યારે-
આ પેલા પઢનાં વખાણુ કરતો હતે।.,*“-5*
ઉત્તર બોલ્યો : આ મહારાજ | તમે તો આ
બહુ અયોગ્ય ઠામ કયું” છે, તમે તત્કાળ એને
પ્રસન્ન કરો. નહિ તો ધોર બરહ્મવિષ તમને અહી
સમૂળમાં ખાખ કરી મૂકશે | ૬૫
ધશ'પાયન બોલ્યા : પુત્રનાં આ વચત સાંભ-
ળીને રાષ્ટ્રેવર્ધત વિરાટરાજે ભરમથી ઢ'કાયેલા
અસિ જેવા તે કુ'તીન'દન યુધિદિરની ક્ષમા માગી.
એટલે યુધિઠિરે વિરાટરાજને ક્ષમા આપતાં હ્યું
“કે, “હે રાજન્! ક્ષમા તો મેં ડયારનીય આપી
દીધી છે. મને કશે! પણુ રોષ નથી.૫₹૬૨ પૂણુ
હૈ મહારાજ ! મારા નાકમાંથી વહેતુ' આ લોહી
ને પૃથ્વી ઉપર પડ્યુ હોત તો તમે રાજપાટ
સાથે નિ-સરાય નારા પામત.** હૈ રાજન્ |
તમે મને દોષવિતાનાને પ્રહાર કર્ચૌ છે, તેનો હુ
તમને દોષ આપતે। નથી; ડેમ કે હે રાજન્! સત્તા-
વાળા બળવાનને હાયે દાસ્ણુ કમ' ઝટ થઈ જય છે.'”
લૈરા'પાયન બોલ્યાઃ પછી યુધિછિરતુ' લોહી
૭૬૮
પૂડતુ' બધ થઈ ગયુ તારે બૃહન્નલાએ પ્રવેશ
કથ અને તેણ વિરાઢતે અશિવ દન કરીતે, ક'કને
પ્રણામ કર્યા.*૫ કોરવ્ય યુધિછિરની ક્ષમા માગ્યા
શ્રીમહાભાર્ત-વિરાટ્પર્વ-માહરણપવ”
સષ્યાય ૬૨મો
વિરાટ અને ઉત્તરનો! સ'વાદ
1 ૩૯૬ ૩વાય 1
પછી મત્યરાજે સવ્યસાચી અજુ'તના સાંભળતાંજ | ને 4૧1 સિસિતા માવો ત મયા તિર્સિતાઃ યર્!
રૃણુમાંથી આવેલા ઉત્તરની આ રીતે પ્રશંસા
હરવા માંડી” “હે કેઠેયીતા આનદની વૃદ્ધિ
ઠરનાર ઉત્તર | તાર વડે આછ હુ' પુત્રવાળે થયો
છુ. તાર જેવો પુત્ર મતે હતો નહિ અને થરે
પણુ નહિ, હૈ તાત | જેને એક સાથે હશ્તર નિશાન
વીધવાનાં હય છતાં પણુ જે એકે નિરાનમાં
ચૂકતા નથી, તે ઠણું સાથે તારે વે ભેટો
શ્થો #₹૬“5* જે તાત | સકળ મતુષ્યલે[હમાં જેના
નેઢોજ છે નહિ, તે ભીષ્મ સાથે તુ' કેવી રીતે
લડ્યો?” જ બ્રાહ્મણ વૃષ્સીવીરાતા, કૌરવોના
તેમ જ સર્જ ક્ષત્રિયોના આચાર્ય છે અને જે સર્વ
શસ્ધારીઓમાં શ્રેઇ છે; તે દ્રોણુ સાથે તેં યુદ્ધમાં
જવી રીતે મુકાબલો ક્યો ? તેમના અથામાં
નામના પ્રસિદ્ધ પુત્ર સાથે તે' કેવી રીતે સંગ્રામમાં
ચુડ્ટુ કયું” ₹“૧*૦૨ જૂ તાત | જને રણમાં જોઈ તે
શત્રુઓ સર્વસ્વ લૂટી લીધેલા વાણિયાઓની જેમ
ફૂક્યો કરી બેસે છે; તે કૃપાચાર્યની સાથે તારો
સમાગમ “કેવી રીતે થથો દ જે રાજપુત્ર મહાત
ખાશે, વડે પવ્જ્તને સુડ્દાં વીધી નાખે છે, તે
દુર્ધાધત સાથે તેં રણમાં કેવી રીતે યુદ્ધ હ્યું" #
આજ તુ કૌર્વાએ પકડેલાં આપણા ગોધણુતે
યુદ્ધમાં પાછાં જીતી લાવ્યો છે; તેથી મારા રાઓ
"રભ પામ્યા છે અને સુખકારક પવન મતે
હલાદ આપી રઘો છે. હે નરસિહ ! સાચે જ
॥જે તે સવ* બળશાળી ચોડ્ાઆને ભયભીત
ડરીને નસાડ્યા છે ને વાધ જેમ માંસને પડાવી લૈ
મં તે આપણુ ગાયોર્પી સર્વ ધન પાછુ
મતી આહ્યું ઠઠ. 1૭૩-૩૭૧
અધ્યાય ૬૮મેઃ સમહ
જસ તરલ તેન રેવવુત્રેળ વેતસિત્ | €॥
ઉત્તર બોલ્યો: ગાથોતે મેં જતી તથી
અને રાગુઓને મેં હરાવ્યા નથી. એ બધુ તો
'ાઈએક દેવપુગે કયુ” છે.પ હુ' તે ત્યારે ડરી ગયે
હુતો અતે નાસવા માંડતો હતે. એ દેવપુત્રેજ
મને તેમ હરતાં વાર્યો. વજ જેવા દદ શરીર-
વળે તે યુવાત પોતે જ રથીતા સ્થાત પર આવી”
ને નેકો હતો.* તેભ જ તે ગાયોને જતી છે અને
તેણું જ કુરઓતે પરાજિત ઠયો છે. હે તાવ| એ
સવ ઠામતે વીરેજ કયુ છે, મે' તે કયું” જ તથી.
શારદ્રાત કૃપ, દ્રોણુ દ્રોણુયુત્ર અશ્રત્યામા, સૂતપુગ
ઠહણુ', ભીષ્મ અને ફ્યોધત એ છ મહારથીઓતે
તેણુજ ખાણુના ગહારથી વિચુખ કર્યા હતા. વળી
તેણુંજ ગજભૂથના અધિપતિ જેવા હાથી ઉપર
આવેલા તે વિકર્ણુને પરાંચ્્રુખ કર્યો હતો. રાજ-
પુત્ર દુર્યોધન ભયભીત થઈને નાસી જતે! હતે,
ત્યારે તે મહાબળવાને તેને કહ્યુ હતુ કે, “હ
ટૌરબછુન / હસ્તિનાછુરમાં પણુ તારૂ કઈ રક્ષણ
થાય એમ મને લાગતુ'નથ્ી. તો દેશાંતરમાં રખડી
રઝળીને તારા છવતું જતત હર, હે રાજન્!
આમ નાસી છૂટયે નું છુટકારો પામવાને! નથી,
માટે છું યુદ્ધ કરવામાં મત લગાડ. તુ” 5તીશ તતો
પૃથ્વી ભોગવીશ અતે હારીશ તો સ્વગને પામીશ.*
આ સાંભળીને નરક્તિંહ દુર્યોધનરાજ નાગની જેમ
કૂકાડા મારતો અને વજ જેવાં બાણ છોડતો
મ'ીઞથી વી'ટળાઈને તે રણુમાં પાછે કથી.”
ર આય! તેને એઈ ને મારાં રૂવવા્યાં ઊબા ઘઈ
ગયાં અને મારી સાથળે ધ્ર ઊડી; પણુ એટલામાં
સે રનપુત્રે દર્યોધનની સિ'હે સમી સેનાને બાણે|
અઘ્યાય ડગમો-પાંડવો પ્રકટ થયા ૭પ
વડે વીધી નાખી.“ પછી દેરાજન! સિંહ સમાન
હાયાવાળા તસે તે સ્યસેતાને તાસ પો।કરાવી અતે
છુસતો રહીને તેણે મૂશ્ઠિ ત થઈપડેલા તે કુરએનાં
વસ્નોને હરી લીધાં.” મદમસ્ત વાઘ જેમ વતચર
મૃગાને છતી લે છે, તેમ તે એકલા વીરે એ છ
મહારથીએને શતી લીધા છે.પ"
વિરાટ બોલ્યો: જેસું કુરુસાએ કબજે કરેલા
મારા ગોધનને યુદ્ધમાં પાછું' જતી આણ્યુ છે, તે
મંહાબાહુ અને મહાયશસ્વી વીર દેવપુત્ર ડયાં છે ?'*
કુ' એ મહાબળવાતને જોત્રા અને તેતો સત્કાર
કર્વાઇચ્છુ” છુ'; “કેમ “કે એ દેવપુત્ે તાસ અને
મારી ગાયોનું રક્ષણુ ક્યુ'' છે."*
ઉત્તર બોલ્યોઃ એ મહાબળવાત દેવપુત્ર તો
લાં જ અદશ્ય થઈ ગયો હતે. પણુ કુ માતુ” ઠું
કેતે આવતી હાલે અથવા પરમ દિવસે પ્રકટ થશે."
વૈશ'પાયત બોક્યા : ઉત્તરે ત્યાં ચુસ વેરો
રહેલા અજીનના સ'બ'ધમાં આ પ્રમાણે કહ્યુ, તે-
પણુ સેનાપતિ વિશાટરાજ તેને જાણી શક્યો નહિ.પ"
પછી મહાત્મા વિરાટની આજ્ઞાથી અજુંને પોતે
યુદ્ધમાંથી આણેુલાં વસા વિરાટદુલારી ઉત્તરાને
આપ્યાં."૫ અને તે ભામિની પણુ આ નવાં,
વિવિધ અને મહામૂલાં વગ્નો લઈને પ્રસજ્નતા પામી.
પછી છે રાજન્! કુતીન'દન અર્જુને મહાત્મા ઉત્તર
સાથે મંત્રણા કરીને પૃથાપુત્ર યુધિકિરિના સંબંધમાં
જે કઈ કરવા જેવુ હતુ' તે સર્વ] કરવા ગોઠવણુ
કરીરીધી,. આમ હેપુસ્યસિ'હુ !તે શરતાસિ હે મત્ય-
રાજના પુત્ર સાચે અત્યત આન'દ પામ્યા.ર”- પ
ઇતિ શ્રીમહાભારતમાં વિરાટ્પર્વા'તગત ગાહરણુપત મા “વિરાટ
અને ઉત્તરનો સ'વાદ” નામને! અધ્યાય ૬૯ મે! સમાપ્ત
ગોહુરણુપર્વ સમાસ ક
* વૌદ્વ વશેવિલેવ સાતિને નતતાનની,
ત્રકતયવિતિ વોષે સુત્િનન્િર્વવેળિ 11
પોતાનુ' પરાકમ દેખાઓ પઠી જ સ્વામીતે પોતાનાં
ગોત્ર તયા નામ કહાં, આ વાત વ્યાસ મુનિએ ગોહ-
રશપ્વષમાં કહી છે.
ઝડ દિ 5
વવીદદવપ્વ
સષ્યાય ૭૦મો
પાંડવો મ્રકટ થયા
॥વૈશવાયન ઝવાપ॥
લતસ્તતીને વિષત્ત ત્રાતર વંચ પાંરવાઃ ।
શ્તાતાઃ શુજ્ઠાવદધરાઃ લમવે ચરિતિત્રતાઃ ॥ ? 1
વૈશ'પાયન બેલ્યા : પછી ત્રીજે દિવસે પાંગે
પાંડવોએ સતાન કયું, ઉજજવળ વસે પહેર્યા,
સવ' આભૂષણો સન્યાં અને યોગ્ય કાળે અજ્ઞાત-
વાસના વ્રતની પૂર્ણાડુતિ કરી. પછી દ્રારે ઊભેલા
મદમસ્ત માત'ગની જેમ શોભી રહેલા તે મહારથીઓ
યુધિકિરને આમળ કરીને વિરાટરાજની સભામાં
ગયા. ત્યાં જઈ ને તે સવ' પાંડવો, રાજાએ માટેનાં
આસનો ઉપર બિરાન્ત્યા અને વેદીમાં રહેલા
અસિએની જેમ રોભવા લાગ્યા.'* આમ તેઓ
આસન ઉપર બેઠા ત્યારે પૃથ્વીપતિ વિરાટ સર્વ
રાજઠાર્ચો કરવા માટ તે સભામાં આવ્યા.” ત્યાં
અચિની જેમ ઝળહળી રહેલા એ શ્રીમાન પાંડવોને
જેઈ ને, તે પૃથ્વીપતિ થોડીવાર વિચારમાં પડી
ગયા. પછી કોપાયમાન થચેલા તે રાનએ મરદ્-
ગણુ।થી ઉપાસાતા ઇંદ્ર જેવા અને સાક્ષાત્ દૈવરૂપ-
વાળા ત્યાં ખિરાજ્લા કહના તરફ જેઈ ને કહ્યુ
ક, 'અરે! તુ' તો ઘૂત રમનારો છે, એટલા માટે
મે' તને આ સભાનો સભાસદ નીમ્યા છે. તુ
ડયાંથી આમ સારી પેઠે અલ'કાર ધારણ કરીને
રાજાના આસન ઉપર ચડી બેઠો છે ? ''-*
વૈશ'પાયન બોલ્યા: હે રાજન્] વિરાટના
આ રાળ ને ડપકાભરેલાં વચન સાંભળીને અજી'ને '
સ્મિત ક્યું અને તેને આ વચતે। કહેવા માંડ્યાં.“
અજુ'ન બોહચોઃ હે રાજન્! આ પુર તે
ઇંદ્રના અર્ધા આસન ઉપર બિરાજવાને ચોગ્ય છે.
-ભસ | એ ખ્રાલ્ણુભક્ત છે; શાસ્રજ્ઞ છે; ત્યાગી છે, ચજ્ઞ-
૭૮ શ્રીમહાભારત-વિરાટ્પવ-પૈવાહિકપવુર
ડત્ડ્ઝ્ઝ્ડ્ઝઝડડ
વૈશપાયન બોલ્યા: ઉત્તરનાં આ વચત
સાંભળીને, પ્રતાપી મહ્યરાજ "કે જે યુધિષિરનો
અપરાધી થયો હતો તેણું ઉત્તરે આ ઉત્તર
આપ્યો “આ સમચે પાંડુપુત્ર યુધિફ્રિની પ્રસ-
જતા મેળવવી ધઢે છે. મતે એ જ કરવું રચે છે.
આથી ને તુ' માન્ય શાખતો હોચ, તો હુ ઉત્તરા-
નો અજી'નની સાથે વિવાહ ફરૂ,'૨૨,૨૨
ઉત્તર બોલ્યો : પાંડવો આર્ચઃ છે, પૂજ્ય છે,
માન્ય છે અને આ ચોગ્ય સમય છે, એમ મારું
માનવુ છે, તો પૂજપાત્ર અને મહાભાગ્યશાળી
એવા એ પાંડવોનો તમે સહકાર કરે.૨*
વિરાટ મોયે : હુ પણુ સ'શ્રામમાં શગૃઓના
ણાથમાં પકડાઈ ગયો હતો, પણુ ભીમસેને મતે
છોડાવ્યો હતો અને આપણી ગાયો. પાછી જીતી
આણી હતી.*૧ એમના બાટુવીય'થી જ આપણેુ।
સંચામમાં વિજય થચો છે. તો આપણે સૌ પ'ગી-
ઓની સાથે પાંડવોત્તમ કુ'તીપુત્ર યુધિઠ્િરતિ અતે
તેમના નાના ભાઈઓને પ્રસન્ન કરીએ. તારૂ
“ધન્ય ભાગ્ય છે કે, તમે સૌ વનમાંથી કુરાળ રીતે
અહી' આવ્યા છે]. સફ્ભાગ્ય છે કે, તમે દુટાત્મા
કૌરવાથી પકડાયા વિતા અજ્ઞાતવાસતુ' કષ પાર
ક્યું.“૦55 અ રાજ્ય અને ખીજી' 9 ક'ઈ છે
તે બધુ" હું પૃથાત'દત યુધિષિરતે અપ'ણુ કરું
છુ. તો હે પાંડવો ] તમે તિઃ્શ'ક રીતે તે બધું
સ્વીકાર.** સન્્યસાચી ધત જય મારી પુત્રી ઉત્ત-
રાને। સ્વીકાર કરે; “હેમ “કે એ પુસ્પત્રેષ્ઠ તે કન્યાને
શર્તા થવાને યોગ્ય છે, '** વિરાટરાજે આ પ્રમાશે
કહું, ત્યારે ધર્મરાજ પ્રયાત'હન ધત'જય તરફ
જેયું, આમ સોટાભાઈગ દણિ કરી, એટલે
અજી'ને પત્યરાજતે આ વચન કહું: “હે
શજન્] હું તમારી પુત્રીને માસ પુત્રની ભાર્યા
તરીક સવીકાર છુ, આપણુ મત્યવ'શીએ! અને
શરતવ'શીએઓ વચ્ચે આ જે સબધ જેડાય છે તૈ
ચોગ્ય જ છે, '**
ઇતિ શ્રોમહાભારતમાં વિરાટપર્વા'તગ'ત વૈવાહિકપવ'માં
“ઉત્તરાના વિવાહના પ્રસ્તાવ' તામનો
અધ્યાય ૭૫મો! સમા
મગલ હો 1** આપણાર્થી અનણુપણામાં એ ઝૃષ્યીષ ૭૨મો
તરપતિને ક'ઈ કરેવાઈ ગયું હોય, તો એ ધર્માત્મા ઉત્તરાનાં લગ્ન
પાંડુન'દત તે ખધાની ક્ષમા આપે.” ॥ વિલ્ટ સવાશ ||
વૈર'પાયતભોહયા ઃ પછી પરમ સતોષ પામેલા | જિમર્ય વાંસ્તમેઇ માય છુહિતિરે મથ ।
કરતિન્રટીલં સેમાં હ્ય ૧૧1 ટા મિદેચ્ઇસિ ।81
વિરાટ બોલ્યોઃ હૈ પાંડવશ્રેઇ અજીત | ડુ
મારી પુત્રીને તમારી વૈર આપુ' છુ' અતે તમે
એવે ભાર્યા તરી"8 'કેમ સ્વીકારવા ઇચ્છતા નથી :પ
અજન બોલ્યોઃ હૈ રાજ | મારામાં પિતાની
જેમ વિશ્વાસ રાખનારી તમારી પુત્રીને *હેરમાં
ને એકાંતમાં એતો હું તમારા અ'તઃપુરમાં રહ્યો છું,
હુ' તત'& હતો અતે ગીતકુરાળ હતો, તૈષી તમારી
મહાતમા વિરાટરાજે પુત્રની સાથે વિચાર કરીને
નિશ્રય કર્યો અને ર૪૬5, રાજભ'ડર તથા
રજતમર સાથે પોતાનું આખુ” રાનય યુધિદિર-
રાજતે અપ'ણુ ઠ્યુ'”,૨* પછી મેતાપી મત્ત્પય-
રાજે સવ પાંડ્વોતે અને ખાસ કરીતે ધત'જયને
ઉદ્દેશીને કહ્યું ક, 'આજે કુ ધન્ય છુ', મારું મહદ્
શાણ્ય છે.'*” પછી તેણે યુધિષ્ઠિર, ભીમ, અછત
અને નંક્લ-સહદેવનાં મસ્ત સુદયાં અતે તેમતે ક
ફરરીફરીને આલિંગન ઠયું',** સેનાપતિ વિસટ | પુત્રીને ડુ” અમત પ્રિય હતે? તે મને સદેવ
તેમનાં દર્શન કરતાં તૃપ્ત ૮ ન મથે. પ્રસજ્ન | આગાય'ની જેમ આદર આપતી વતી. * આમ
થઈને તેણે યુધિષિરરાજને આ પ્રમાખે હજું કુ | છે રાજન્] તમારી વયમાં આવેલી એ પૃત્તી સાથ
અધ્યાય ડર્મે!-ઉત્તરાનાં લસ્ન
૭્હ
હું એક વર્ષ સુધી રહ્યો છું. આથી હે મહારાજ !
જે તેતે પરણું તો. તે તમતે અથવા લોકને ભારે
શ'કાતું સ્થાન થઈ પડે.” આ ઠારણુયી હે મતુજ-
નાથ | હુ' તમારી દીકરીને મારી પુત્રવધૂ કરવા
માતરણી કરું છું. હું રાડ છ; જિતેદ્રિય છુ' અને
મતોનિત્રહી છુ” એટલે એ રીતે મે' તમારી
પુત્રીની પણુ રાટ્દિ કરી છે.* જેમ પોતામાં અને
પુત્રમાં ભેદ ગણાતો નથી; તેમ પુત્રીમાં અને પુત્ર-
વધૂમાં પણુ ભેદ ગણાતો! નથી. આમ કરવામાં
મને લોકભયની શકા રહેશે નહિ અને તેથી
અમારા ખન્નેની પવિત્રતા પ્રતીત થશે.૬ હે પર”
તપ | ઠું લોકના અભિશાપથી અને મિથ્યા અપ-
વાદ્થી ડરું છુ” આથી હે રાજન્ હું તમારી
પુત્રી ઉત્તરાને મારી પુત્રવધૂ તરી કે સ્વીકારું છુ.”
છૈ પૃથ્વીનાથ | વાસુદેવતો ભાણુજ, ચકપાણિ
કૃપ્ણુદેવનો લાડીલો, સાક્ષાત્ દેવપુત્ર સમાન મહાન
બાઢુઓવાળા અને સવ અસ્ોમાં નિષ્ણાત એવો
જ મારા પુત્ર અભિમન્યુ છે, તે તમારો જમાઈ
થવાને તથા તમારી પુત્રીનો પતિ થવાને ચોગ્ય
જ છી,
વિરાટ બોલ્યો કુસ્્ખમાં શ્રેદ એવા કુ'તી-
ન'દન ધત'જયને આપ કહેવુ રોભભે જ છે; કેમ કૅ
પાંડુન'દન અજીંન નિત્ય ધર્મનિઇ અને જ્ઞાતવાન
જી.૫૦ તો હે પાર્થ: | જે કામ ઠરવા જેવું હોય તે
અત્યારે જ કરી નાખો. મારૈ મન તો આજે અજી'ન
મારા સંબધી થાય છે; તેથી મારા સવ' મનોરથો
સક્ળ સિદ્ધ થયા છે.**
સૂશ'પાયન બોલ્યાઃ રાજેદ્ર વિરાટ્તું આ
પ્રમાણું બોલવું સાંભળીને કુ'તીપુઞ યુધિછિરે મત્ય
અને પાથ વગ્ચેના તે વિવાહ સબ'ધતે ચોગ્ય
સમયે ઊજવવાની આજ્ઞા કરી.૫૨ એટલે હે
જ્ઞારત |! કુ'તીન'હન યુધિછિરે અને મહીપતિ
વિરાટે સર્વ મિત્રજનોને તથા વાસુદેવ શ્રીકૃષ્યુને
નિમ'તણુ આપવા દૂતો મોકલ્યા, પછી અજ્ઞાત-
વાસતુ' તેરમુ' વર્ષ પૂરૂં થઈ ગયુ' હતું, એટલે
પાંચે પાંડવો! વિરાટનગર પાસેના ઉપપ્લન્ય નામના
નગરમાં રહેવા ગયા.પ૪૫* પછી પાંડુપુત્ર અન્ઞુ'ને
દૂતો મોકલીને આ અભિમન્યુને, જનાર્દનને અને
બીન્ન યદુવ'શીએને આનત'દેશમાંથી તેડાન્યા.પ
યુધિછિર ઉપર પ્રીતિ રાખનારા કાશિરાજ અને
શૈખ્ય એ ખબત્ે પૃથ્વીપતિઓ બબ્બે અક્ષૌહિણી
સેનાઓ સાથે ત્યાં આવ્યા. ત્યાં મહાબળવાન યજ્ઞ-
સેન રાજા પણુ અક્ષૌહિણી સેના સાથે આવી
પહેોંચ્યો. ત્યાં દ્રૌપદીના વીર પુત્રો, અપરાજિત
શિખ'ડી અતે સર્વ શસ્નધારીઓમાં શ્રેણ એવે
દુધ ધટઘમ્ન આવ્યા. તે સર્વ અક્ષોહિણી સેનાના
પાલક હતા; યજ્ઞયાગાદિ કરનારા હતા, ભારે
દક્ષિણા આપનારા હતા, વેદાધ્યયતથી સ'પન્ન
હતા; અવભથ સ્તાનથી પુનિત હતા, ચરૂવીર હતા
અતે રણુમાં પ્રાણુઓવારી નાખે એવા હતા. ૧૧૭
તે સજને આવેલા જેઈ ને ધામિકશ્રેઇ મત્સ્યરાજે
તેમને તેમનાં સેવો; સેનાએ અને વાહને સાથે
વિધિપૂવ'ક સત્કાર આપ્યો.પ“પ* આમ પોતાની
પુત્રીના સબંધ અભિમન્યુ સાથે જોડાવાથી તે
પ્રસન્ન થચો. પછી ત્યાં ઠેકકેકાણુથી રાજાએ
આવી પહોંચ્યા. પછી વનમાળી શ્રીકૃષ્ણ, હળધુર,
ખળરામ, હુટીકપુત્ર કૃતવર્મા, યુયુધાત, સાત્યકિ,
અનાધૃછિ, અકૂર, સાંભ અને નિશઠ એ સરવ" પર્-
તપા અભિમન્યુને તથા તેની માતા સુભદ્રાને
લઈ ને ત્યાં આવી પહોંચ્યા ૨૦-૨5 વળી એક વષ
સુધી દ્વારઠામાં રહેલા ઇંદ્રસેન આદિ ચુધિદિરના
સર્વ સેવકો, તે તે સુસજજ રથો સાથે ત્યાં
એકસાથે આવ્યા હુતા.૨* આમ મહાકાંતિમાન
વૃષ્ણીવીર શ્રીકૃપ્ણુ ભાણુજને પરણાવવા આન્યા,
ત્યારે તેમની સાથે દશ હન્નર હાથીએ, એક
લાખ ઘોડાઓ, એક અબુદ રચે, એક નિખવ
હરડ
શ્વીમહાભ્ારત-વિરાટપર્વ-ધૈવાહિકપર્વ
પાળાઓ અને અનેકાતેક મહાતેજસ્વી વૃષ્ણીએ
તથા ભેજે તેમ જ અ'ધકો આવ્યા હતા.૨**૨૧
ભાંશ્રીકૃપ્સુપ્રતેક મહાત્મા પાંચ્વને અનેફદાસીએ,
વિવિધ્ રતના અને જતન્તતનાં વસો મોસાળામાં
આપ્યાં હતાં. પછી મત્સ્યરાજ અતે પાંડવોને ત્યાં
વિધિપૂવ'ક વિવાહના સમારભ શરૂ થયે. આમ
પાંડવે। સાથે સ'બધ જેડાતાં મત્સ્યેરાજના ભવને
શ'ખો, ભેરીએ, ગોસુખો અતે આનંદો વગેરે
વાઘો વામી રહ્યાં.૨” ત્યાં જનૈયાએના જમણ
માટે નાનામોટા મગનો તેમ જ સેકડો પવિત્ર પશુ
એને વધ ઢરવામાં આવ્યો. વળી ત્યાં સુરા અને
શૈરેય ( ઝાડતા રસની મદિરા ) આદિ પુષ્કળ
પીણાંની રેલછેલ થઈ રહી.“ ત્યાં ગરવૈયાઓ,
કથાકારો, નમે, વૈતાલિકો, સૂતો અને માગધેો
સ્તુતિગાનો કરી અતિથિઓને રીઝવી રહ્યા હતા.૨*
પ્હી અતિ ઉન્#્વળ મણિનાં યુ'ડળોતે ધાર્ણુ
કરનારી અને સર્વાંગે સુ'દર એવી મત્યરાજની
ઉત્તમ કુળસ્રીએ સુદેપ્ણા રાણીને આગળ કરીને
વિવાહુમડપમાં આવી. પણુ સુ'હર વણ્'વાળી,
સ્વરૂપવાન અને સારી રીતે શણુમાશચેલી તે સર્જ
સુ'દરીએતે કૃપ્યાએ પોતાનાં રૂપ, ચરા અને
શેભાથી ઝાંખી પાડો દીધી.૨૦*૨૫ પ્છી તે સર્જ
સ્રીઓ સુદર અલકારોથી રાણુગારાચેલી અને
મહે'દ્રની પુત્રી સમાન તે રાજપ્રુની ઉત્તરાતે વી'ટાઈ
વળી અને તેને આગળ કરીને વિવાહમ'ડપમાં હાજર
થઈ.*૨૨ તે સમચે કુતીન'હન ધન'જયે પોતાના ષત
સુભદ્રાન"દન અભિશન્યુ મારતે નિર્દાષ અ“ગનાળી
વિરાટન'હિનીને સ્વીકાર કર્યો.?* પછી છૅદ્રતુ'
સ્વરૂપ ધારણ કરીને ઊભા રહેલા કુતીનદન યુધિ-
ફિર મહારાજે ઉત્તરાતે પુત્રવધૂ તરી કે સવીકારી."
આમ પૃથાન'દને ઉત્તરાને! પુત્રવધૂ તરીકે સ્વીકાર
કયો અને જતાદતતે આગળ રાખીતે સુભદ્રાત લન
મહાત્મા અભિમન્યુનાં ઉત્તરા સાથે વિધિપૂર્કક
લસ કરાન્યાં.૨" તે સમચે વિરાટરાજે અભિમન્યુતૈ
સાત હજાર પવતવેગી ઘોડાએ તથા બસે ગુખ્ય
હાથીએ આપ્યા તેમ જ તેમને પુષ્કળ ધત આજું.
પછી વિરાટરાજે પ્રદીપ્ર અસિમાં યથાવિધિ હંવત
કર્યોં અને બ્રાહ્મયોને દાતસત્કાર આપ્યો. તેશે
રાજ્ય, સેના, ભ'ડાર તેમ જ પોતપોતાનો આલા
પણુ પાંડવોને અપ*ણુ ક્ચો.2૧#૨૪
વિવાહવિધિ પૂરા થયો તે પછી ધમત દત
ચુધિધિરે શ્રીકૃષ્યુ જે ધન મૌસાળામાં લાવ્યા હતા
તે બધું બ્રાહ્મસનને દાનમાં આપી દીધુ. એ
ધનમાં હજરો ગાયો હતી, રતે હતાં અને વિવિધ
વસો હતાં. તેમાં ઉત્તમોત્તમ આભૂપણેુ। હલા,
વાહુતા હતાં અતે શયતે! હતાં.“ તેમાં મન-
ગમતાં ભોજના હતાં અને નતનાતનાં પીણાંએ!
હતાં. આમ હૈ ભરતોત્તમ | એ વિવાહપ્રસગે
મત્યરાજતું” નગર હછપુદ જનોથી ઊભરાઈ ગયું
હતુ; એક મહેત્સવરૂપ થઈ ગયુ” હતુ" અને અતિ-
શય રોસા ધારણુ કરી રહું હતુ.7*
ઈતિ શ્રોમહાભાસ્તમાં વિરામ્પર્વા'તગ'ત વૈવાહિકપવ'સા
“ઉત્તરાવિવાહ* નામને. અધ્યાય ૭૨ મે! સમાપ્ર
વૈવાહિકપર્વ સમાસ”
4 પતાવટ તીલ ૧૪ સૌમાત્યમશ્ે 1
કસિમન્યોર્થિવાટાલ્યૅ પર્વન્ય તત્તરરિતનૂ ॥
સતુષ્ય ધમષ વડે જ આપત્તિને તર્યા પહ્ઠી ઉતતમ
જૌભાગ્ય ભોગવે છે, એ વાત અભિમન્યુના વિવાહુપવ*-
સા સારી રીતે દર્શાવી છે. મેશ
જસટયર્વ સમા